SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ભેાજનની પૂર્વ-પછીનું કવ્યુ અને એકલભાજી સાધુએનું સ્વરૂ] 66 તરો (તાહે બ) ટુરાહોલ, મન્નાÇનમળેલાર્ હૈં । અક્સાસે બહવા, અનુહારીક જ્ઞાના ” (લોનિ॰ ૨૭૪) ભાવા અને તે વેળા આલોચનામાં દોષ સેવ્યા હાય, કે આહારપાણી નિર્દોષ-સાષ લેવામાં ઉપયાગ ન રહ્યો હોય, તે દોષને ટાળવા આઠ શ્વાસેાાસના કાર્યાત્સગ કરે. તેમાં શ્રીનવકારમન્ત્ર કે ‘નર્ ને અનુદું હ્રષ્ના ' ઇત્યાદિ એ ગાથાઓનું ધ્યાન કરે. પછી ‘ નમો અરિહંતાણં' કહીને પારીને ઉપર પ્રગટ લોગસ્સ કહે. પછી ભૂમિને પ્રમાઈને આહાર-પાણી (નાં પાત્ર) ત્યાં મૂકે. એનિયુક્તિમાં તે તે પછી (ચેાવિધિની જેમ) સજ્ઝાય પઢાવીને (જઘન્યથી ત્રણ ગાથાનો અથવા લબ્ધિવન્ત હોય તે ઉત્કૃષ્ટથી ચૌદપૂવના) સ્વાધ્યાય અન્તર્મુહૂત સુધી કરે એમ કહ્યું છે. એ રીતે ગેાચરીને આલોચવાના વિધિ કહ્યો, હવે તે પછીનુ કર્તવ્ય કહે છે— ૧ આલોચના કર્યા પછી ચૈત્યવન્તનાદિ વિધિ કરે, (તે પણ પૂર્વ કહ્યા પ્રમાણે સાપેક્ષ યતિધમ જાણવો ) તેમાં ‘આદિ' શબ્દથી પહેલાં કરેલા પચ્ચક્ખાણને પારે, એમ સમજવું. એને વિધિ પ્રસિદ્ધ છે. યતિદિનચર્યામાં જે કાર્યાત્સગ પછી તુ પચ્ચક્ખાણ પારવાનું જણાવ્યું છે તે પણ ‘ચૈત્યવન્દનપૂર્વક પારે’ એમ સમજી લેવું. કારણ કે--પચ્ચક્ખાણ પારવાના વિધિ ચૈત્યવન્દન સાથે સબન્ધવાળા છે. (ચૈત્યવન્દન વિના પચ્ચક્ખાણ પરાય નહિ, એવું વિધાન છે.) ચૈત્ય૦ ભાષ્યમાં કહેલાં દરરાજ સાત ચૈત્યવન્દન પૈકી આ ભાજનનું ચૈત્યવન્દન જાણવું. ભાષ્યની ગાથા આ પ્રમાણે છે. " पडिकमणे चेइअ जिमण, चरिम पडिकमण सुअण पडिवोहे | . चिइवंदण इअ जइणो, सत्त उ वेला अहारते ।। " ( चैत्य० भाष्य ५९ ) ભાવા—૧-પ્રભાતના પ્રતિક્રમણમાં, ૨-જિનમન્દિરમાં, ૩-ભેજન પૂર્વે, ૪-ભાજન પછી દિવસચરમ' પચ્ચક્રૃખાણ કરતાં, ૫–સાંજે પ્રતિક્રમણમાં, ૬-શયન કરતાં પેરિસીનું અને છ– જાગતાં જગચિન્તામણીનું, એમ સાધુને એક અહારાત્રમાં સાત વાર ચૈત્યવન્દન કરવાના વિધિ છે. ચૈત્યવન્દન કર્યાં (પચ્ચક્ખાણુ પાર્યા) પછી જધન્યથી પણ સેાળ શ્લોક જેટલો સ્વાધ્યાય કરવા, એમ શ્રીદેવસૂરિકૃતયતિદિનચર્યામાં કહ્યુ છે. તે ગાથા—— “ મુન્નરૂ મત્ત વાળ, મમ્મ નિનાદવંતાં કુળદ્ । સોમસિન્ડ્રોમમાાં, નન્નો ળટ્ સન્નારું રદ્દ’ (તિવિનની) वीसमंतो इमं चिंते, हियमट्ठ लाभमट्ठिओ । जइ मे अणुग्गहं कुज्जा, साहू हुज्जामि तारिओ || ९३ || ભાવા -અહૈ। ! શ્રીજિનેશ્વરાએ મેાક્ષની સાધનામાં હેતુભૂત એવા સાધુના શરીરની રક્ષા (ટકાવ) માટે સાધુઓને અસાવદ્ય (નિષ્પાપ) આજીવિકા કહેલી છે. (૯૨) વિશ્રામ લેતા લાભના અર્થી સાધુ પેાતાના આ હિતકર અને ચિન્તવે કે-જે સાધુએ મારા ઉપર અનુગ્રહ કરે (મારા લાવેલા આહારમાંથી કંઇ સ્વીકારે), તે! હું સંસાર સમુદ્રથી તર્ફે !' અર્થાત્ આમાંથી કંઇ પશુ આહાર લઈને સાધુએ મને તારે તેા સારૂં. ” (૯૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy