SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ વ્રતાદિના પાલન માટે ઉપયોગી ગચ્છવાસ અને તેના લાભ]. પણ શીખે), વિધિ વિગેરેનું ઉલ્લંઘન કરીને તે તે પ્રવૃત્તિ કરતા કેટલાક સાધુઓને તે તે વિષયમાં કર્તવ્યનું સ્મરણ કરાવી શકાય અને પોતે પણ તેવી ભૂલ કરે ત્યારે બીજાઓ સ્મરણ કરાવે, એ પ્રમાણે ગચ્છમાં રહેવાથી સ્વ–પર ઉભયને કર્તવ્યનું સ્મરણ કરાવવારૂપ સ્મારણા, અકાર્યથી રોકવારૂપ વારણા, પ્રેરણારૂપ નેદના અને વારંવાર પ્રેરણારૂપ પ્રતિનેદના પણ કરી-કરાવી શકાય છે, એથી પરસ્પર વિનયાદિ ગામાં પ્રવૃત્તિ કરનાર (કરાવનાર) ગચ્છવાસી સાધુને અવશ્ય મોક્ષની સાધના થાય છે, એ કારણે ગચ્છવાસ પણ સાપેક્ષતિનો મુખ્ય ધર્મ છે. કહ્યું છે કે “गुरुारिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला । વિળયો તત્ સારા-માહિં હોતપહિ દઉદ્દા अण्णोष्णाविक्रवाए, जोगंमि तहिं तहिं पयतो। णियमेण गच्छवासी, असंगपदसाहगो भणिओ ॥६९९।।" (पञ्चवस्तुक) ભાવાર્થ-મુનિઓને પરિવાર તે ગ૭ કહેવાય, તેમાં રહેનારાઓને પરસ્પરના વિનયથી ઘણું નિર્જરા થાય, તથા સ્મારણા વિગેરેથી ચારિત્રમાં દેશે પણ ન લાગે (૬૯૬). અન્ય સહાયથી તે તે વિનયાદિ એમાં પ્રવૃત્તિ કરતા ગચ્છવાસી સાધુને નિયમા અસગ્ગ મોક્ષ) પદને સાધક કહ્યો છે. ગચ્છમાં થતી મારણ, વારણા, વિગેરે ગુણકારક યુગોથી કંટાળીને (લાભને બદલે દુઃખ માનીને) ગચ્છને છોડી દેનારા સાધુઓને જ્ઞાનાદિ ગુણની હાનિ કહી છે. કહ્યું છે કે – “ના નાના િળા, સંવો વાર ગણતા. णिति तओ सुहकामी, निग्गयमित्ता विणस्संति ॥११६॥ एवं गच्छसमुद्दे, सारण(मा)वीईहिं चोइआ संता । णिति तओ सुहकामी, मीणा व जहा विणस्संति ॥११७॥” (ओपनियुक्ति) ભાવાર્થ-જેમ સુખના ઈચ્છુક મો સમુદ્રમાં સમુદ્રના સંભને (ઉપદ્રવને સહન નહિ. કરતાં બહાર નીકળે તે નીકળતાં જ વિનાશ પામે તેમ ગચ્છરૂપી સમુદ્રમાં રહેતાં રમારણા-વારણાદિ રૂપ મેજાના ક્ષેભથી ગભરાઈને સુખની ઈચ્છાથી જે સાધુઓ ગચ્છને છોડી બહાર નીકળે (એકલા ફરે) તે જળ વિનાનાં માછલાંની જેમ વિનાશને પામે. (૧૧૭) જ્યાં મારણા, વારણ વિગેરે ન થતું હોય તે ગચ્છ તે છોડવા ગ્ય છે જ, કારણ કે પરમાર્થથી (વસ્તુતઃ) તે ગચ્છ જ નથી. કહ્યું છે કે "सारणमाइविउत्तं, गच्छंपि हु गुणगणेहिं परिहीणं । વિ(૨)ત્તળાવ, વરૂન તે સુત્તવિ૩િ ” પન્નાd-૭૦૦ ભાવાર્થ—જેણે આત્મકલ્યાણ માટે જ્ઞાતિવર્ગને પણ તજે છે તે સાધુએ જ્યાં સ્મારણાદિ ન થતું હોય તે જ્ઞાનાદિ ગુણેના સમૂહથી રહિત ગચ્છને પણ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે તજ જોઈએ. એ પણ ગરછ ત્યારે છોડ કે જયારે બીજા ગ૭માં સંક્રમ (આશ્રય) મળે. અન્યથા (ઉત્તમ આશ્રય ન મળે તે) આત્મરક્ષા (સંયમરક્ષા) વિગેરેને માટે પિતે ગીતાર્થ હોય તે પણ ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy