SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રિમણ પ્રતિક્રમણ સૂત્ર “TTruવિજ્ઞા' અને તેને અર્થ) ૨૪૧ પ્રતીતિ-વિશ્વાસ કરું છું, કેઈને સામાન્ય વિશ્વાસ પણ થાય માટે વિશેષણ કહે છે કે પ્રત્યે મિત્ર એમાં વિશેષ શ્રદ્ધા કરું છું, અથવા પ્રીતિ કરવારૂપે તેને સ્વીકાર કરું છું, વળી સેવામિત્રએ ધર્મને વધારે સેવવાની ભાવનાપૂર્વક તેની સેવાની રૂચિ-અભિલાષા કરું છું, આ પ્રીતિ અને રૂચિ બને ભિન્ન છે, જેમકે કોઈ જીવને દહીં-દૂધ વિગેરે ઉપર પ્રીતિ હેવા છતાં સદેવ તેની રૂચિ ન હાય, એમ પ્રીતિ-રૂચિ પરસ્પર ભિન્ન જાણવાં, વળી પૃરમિતે ધર્મની સતત સેવા (આરાધના) કરવારૂપે સ્પર્શના કરું છું, પાયામિ (આ “નિ=શબ્દ અધિક જણાય છે, તે પણ જો તે અતિરૂઢ છે તો તેને અર્થ પાલન એટલે “અતિચારેથી તેનું રક્ષણ કરું છું” એમ કર, એ રીતે આગળ કહેવાશે તે “પુચિત પાઠ માટે પણ સમજવું, વળી ૩નુYચમ=પુનઃ પુનઃ રક્ષા કરું છું, એની પછીના “તે ધર્મ શ્રદ્ધાના પ્રયત્ (પ્રતિપવમાનો) હોવાનું સ્થાન ( ન)નનુપસ્ટિયન તસ્ય ધર્મગ્ર વઢિપ્રજ્ઞપ્તચ) કમ્યુWિતોમિ બારાધનાથી વિતરિમ વિરાધનાયમ્ એ પાઠને અર્થધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ, સ્પર્શના, પાલન અને અનુપાલન કરતો હું તે કેવલિકથિત ધર્મની આરાધના કરવામાં ઉધત થયો છું અને વિરાધનામાંથી નિવૃત્ત થયો છું –અટક્યો છું, એમ કરે. હવે એ જ આરાધનામાં ઉદ્યમને અને વિરાધનામાં નિવૃત્તિને વિભાગથી જણાવે છે કે " असंजमं परिआणामि-संजमं उपसंपज्जामि, अबभं परिआणामि-भं उबसपज्जामि, a grર -í ૩૨૦, શનાળf vરિ૦-ના ૩૦, વિશ્વરિ ર૦-વિરિ ૩૦, મિછત્ત परि०-सम्मत्तं उव०, अबोहिं परि०-मोहिं उव०, अमग्गं परि०-मग्गं उव०, जं संभगमि-जं च न संभरामि, जं पडिकमामि-जं च न पडिक्कमामि, तस्स सव्वस्म देवसिअस्स अइआरस्स पडिक्कमामि, समणोऽहं संजयविरयपडिहयपच्चक्खायपायकम्मे अणिआणो दिद्विसंपन्नो मायामोस विवज्जिओ।" વ્યાખ્યા–અસંચપંપ્રાણાતિપાતાદિ રૂપ અસંયમને રિન્નાનામિત્રજ્ઞાનથી જાણીને તેનું પચ્ચફખાણ કરવાપૂર્વક તપું , તથા સંચમં=જેનું સ્વરૂપ ચરણસિત્તરીમાં કહેવાશે તે સંયમને ઉપલબ્ધā=અલ્ગીકાર કરું છું. એમ રિજ્ઞાનામિ અને ૩પમ્પળે પદને અર્થ આગળ પણ સર્વત્ર સમજી લે. હવે સંયમને આ સ્વીકાર અસંયમનાં અગોને ત્યાગ કરવાથી થાય, તેમાં પણ અસંયમનું મુખ્ય અંગ અબ્રહ્મ છે માટે કહે છે કે- ત્ર=અહીં બસ્તિકમને અનિયમ તે અબ્રહ્મ અને તેથી વિપરીત ગ્રહ= બસ્તિકર્મના નિયમરૂપ બ્રહ્મ સમજવું, સમજપૂર્વક તે અબ્રહ્મને ત્યાગ કરું છું અને “બ્રહોને સ્વીકાર કરું છું, વળી અસંયમના અંગભૂત =જાણી-સમજીને અકૃને ત્યાગ કરું અને કૃત્યેને સ્વીકારું છું. (એમ સર્વત્ર ત્યાગ અને સ્વીકાર સમજી લેવો). આ “અકલ્પ અજ્ઞાનથી જ થાય માટે તેને પરિહાર કરે છે કે અજ્ઞાન=સમ્યજ્ઞાનથી વિપરીત એવા અજ્ઞાનને ત્યાગ અને જ્ઞાન જિનવચનને સ્વીકાર કરું છું, આ અજ્ઞાનના પ્રકારે ત્યાગ કરવા માટે કહે છે કે– ચાં=નાસ્તિકના મતરૂપ અક્રિયાને ત્યાગ અને ચિ=આસ્તિકને સમ્યવાદ, તેને સ્વીકાર કરું છું. આ અજ્ઞાનનું મૂળ મિથ્યાત્વ છે માટે તેને ત્યાગ કરવા માટે કહે છે કે–મિથ્યાત્વે અતત્ત્વમાં રૂચિ (તસ્વરૂચિને અભાવ) તેને ત્યાગ અને સભ્યત્વે-તત્ત્વ પ્રીતિને સ્વીકાર કરું છું, આ મિથ્યાત્વના અલ્ગભૂત અબોધિ હોવાથી તેને માટે કહે છે કે-કવોર્ધિ=મિથ્યાત્વના કાર્યરૂપ શ્રીજિનધમની અપ્રાપ્તિ તે અબાધિ કહેવાય છે, તેને ત્યાગ અને વર્ષ સમ્યકત્વના કાર્યરૂપ શ્રીજિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy