SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘ વાલિગ્ના॰ 'અને તેને અ] ૨૦૫ અર્થાત્ સાધુઓને નહિ અચરવા લાયક’ એમ સમજવા. ‘વરત્તારિત્ત' ને બદલે ત્તિ' ખેલવું અને તેના સર્વ વિરતિ ચારિત્રમાં' એમ અર્થ સમજવા, તથા વન્ત્ સાચાળ પછીના પાડ “ વ ૢ મયાાં, ઇન્હેં નીયનિષ્ઠાવાળું, સત્તરૢ વિન્ટેતાળ, અરૃ ૢ વયળમાળ, નવદ્ યમવેનુત્તીળ, વિષે સમાયન્મે, સમળાળ ગોપાળું ' એલવે. વ્યાખ્યા-પ્રાણાતિપાત વિરમણુ આદિ ‘પાંચ મહાવ્રતામાં', પૃથ્વીકાય આદિ ‘છ જીવ નિકાયમાં”, અસંસૃષ્ટ–સંસૃષ્ટ ' વિગેરે જેનું વર્ણન ગેાચરીના દોષોમાં જણાવી ગયા તે ‘સાત પ્રકારની પિણ્ડષણામાં,' કાઈ આના સાત પાણૈષણામાં ' એમ પણ અર્થ કરે છે, પાંચ સમિતિ અને ત્રણગુતિરૂપ ‘ આઠ પ્રવચન માતાના પાલનમાં, વળી જેનું વર્ણન આગળ કહેવાશે તે ‘વસતિ-કથા’ વિગેરે ‘ બ્રહ્મચર્યની નવ ગુપ્તિમાં ’ તથા આગળ કહેવાશે તે ક્ષમાદિ ‘ દશ પ્રકારના શ્રમણ ધર્મમાં’, ઉપર જણાવ્યાં તે ત્રણ ગુપ્તિ વિગેરે ‘સમાળ ગોવાળં=સાધુના જે જે યોગા એટલે વ્યાપારામાં, અર્થાત્ એ ગુપ્તિ વિગેરેનું સમ્યક્ પાલન-શ્રદ્ધા-પ્રરૂપણા વિગેરે સાધુના આચારામાં, '=જે કંઈ ‘વ્રુત્તિમં’=દેશથી ભાગ્યું હોય, જ્ઞ વિ’િ=જે વિરાધ્યું. એટલે મહુરીતે ભાગ્યું હોય કિન્તુ એકાન્તે નાશ ન કર્યાં હાય, (એકાન્તે નાશ કર્યા પછી મિચ્છા મિ દુડ” દેવા છતાં શુદ્ધિ થતી નથી માટે અહીં ઘણી રીતે ભાગ્યું હોય તેને વિરાધ્યું સમજવું.) ‘તક્ષ્ણ’=દિવસે લાગેલા તે અતિચારાનું, અહીં સુધીના પાઠ ક્રિયાકાળના સમજવા, અર્થાત્ તે તે સમયે કરેલા તે તે અતિચારાનુ, · મિચ્છામિ તુનું ' આ વારૢ સમાપ્તિકાળનું વાચક છે, માટે એના અથ ક્રિયાકાળે કરેલા તે તે અતિચારોનું વર્તમાનકાળે ‘મિચ્છા મિ દુક્કડ' એટલે પ્રતિક્રમણ કરૂં છું એમ કરવા, અર્થાત્ મારૂં તે તે સમયે થએલું (કરેલું) તે તે પાપ વત માનમાં મિથ્યા થાઓ ! એમ ભાવ સમજવા. 6 આ અતિચારનું (નો મે લેસિકો॰ ઇત્યાદિ) સૂત્ર પ્રતિક્રમણના વિધિમાં અહીં સુધી ત્રણ વાર ખેલાય છે, તેમાં પ્રથમ વાર નિ મંતે॰ ખાલ્યા પછી અતિચારાના સ્મરણ માટે, ખીજી વાર ગુરૂવન્દન (વાંદણાં) પછી ગુરૂને અતિચાશનુ નિવેદન કરવા માટે, અહીં ત્રીજી વાર પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) માટે અને ચેાથી વખત ખેલાશે તે અતિચારાની રહી ગયેલી અશુદ્ધિના વિમલીકરણ (વિશેષ શુદ્ધિ) માટે સમજવું. એમ આ સૂત્ર ખેલવામાં ભિન્નભિન્ન ઉદ્દેશ હોવાથી પુનરૂક્તિ દોષ નથી. એમ એઘથી જ અતિચારાને જણાવીને તેનું સક્ષેપમાં પ્રતિક્રમણ જણાવ્યું. હવે તે અતિચારાને વિભાગવાર જણાવીને તેનુ' પ્રતિક્રમણ કહે છે—તેમાં પણ પ્રથમ ગમન—આગમન કરતાં લાગેલા અતિચારાના પ્રતિક્રમણ માટે ફ્છામિ પદ્ધિમિક રૂવિદ્યિા' સૂત્ર ખાલવું. એની વ્યાખ્યા પૂર્વે (પહેલા ભાગના ભાષાન્તર રૃ. ૩૯ થી) કહી છે તે પ્રમાણે સમજવી. આ ગમન—આગમનમાં લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ કહ્યું, હવે બાકીના સઘળા અતિચારાના પ્રતિક્રમણ માટે મૂલપ્રતિકમણુસૂત્ર કહેતાં પ્રારમ્ભમાં શયન ક્રિયામાં લાગેલા અતિચારાના પ્રતિક્રમણ માટે કહે છે કે " इच्छामि पडिक्कमिउं पगामसिज्जाए णिगामसिज्जाए संथाराउवट्टणा (गया) ए परिअ - રૃળા(ળયા)ણ બાવંટળા(યા)દ્ નસારા(યા). ઇસંઘટ્ટળા(ળયા)દ્ પ વરાળ છીદ્ जंभाइए आमोसे ससरक्खामोसे आउलमाउलाए सु (सो) अणवत्तिआए इत्थीविप्परिआसिआए Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy