SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ = = ઉપધાન–યોગ કરવાનું શાસ્ત્રીય વિધાન] ૫૩ __“दसहिं ठाणेहिं जीवा आगमेसिभद्दगत्ताए कम्मं पकरेंति, तंजहा-अणियाणयाए, दिसिंपन्नयाए, जोगवाहित्ताए, खंतिखमणयाए, जिइंदिअत्ताए, अमाइल्ल्याए, अपासत्थाए, सुसामन्नत्ताए, पवयणवच्छल्लयाए, पवयणउन्भावणयाए” અર્થા–“દશ સ્થાને વડે જી ભવિષ્યમાં કલ્યાણકારક કર્મ બાંધે છે–૧-અનિયાણાથી, ૨-સમ્યકત્વપ્રાપ્તિ (પાલન)થી, ૩-એગદ્વહન કરવાથી, ૪-ક્ષમાપૂર્વક (પ્રતિકૂળ નિમિત્તને) સહન કરવાથી, પ-ઈન્દ્રિયોને વિજય કરવાથી, ૬-અમાયાવીપણાથી, ૭–અપાર્શ્વસ્થપણાથી, ૮–સુસાધુપણાથી, –શાસનનું (સિદ્ધાન્તના) વાત્સલ્યથી, અને ૧૦–શાસનની (ધર્મની) પ્રભાવના કરવાથી” એમ સ્થાનાલ્ગના દશમા સ્થાનમાં કહ્યું છે. ઉત્તરાધ્યયન-અધ્ય૦ ૩૪માં પણ કહ્યું છે કે – વિવિU હતે, વોડાવ ઉઠ્ઠાવં સારા” ભાવાર્થ— ગવાહી સાધુ તથા ઉપધાનવાહી શ્રાવક નમ્રતાયુક્ત, અચપળ, માયારહિત, કુતૂહળરહિત, વિનયથી વિનીત અને દાન હોય,” ઉત્તરાધ્યયન-અધ્ય) ૩૪ માં બીજું કહ્યું છે કે – પથgોમ , માયામયge | વસંતત્તેિ હેતવા, વોર્વ સાવં મારા ભાવાર્થ–“ચે ગવાહી સાધુ અને ઉપધાનવાહી ગૃહસ્થ પાતળા (અલ્પ) કૈધ-માન-માયા - ભવાળ, પ્રશાન્ત ચિત્તવાળે અને દાન્ત આત્મા હેય. તથા “નિરિક્ષણોવાળે ” એટલે અનાસક્તભાવે ગદ્વહન કરનારે હેય, એમ શ્રીસમવાયાગમાં “બત્રીસ વેગસંગ્રહ” અધિકારમાં પણ કહ્યું છે, અનુગદ્વારમાં પણ કહ્યું છે કે– “नाणं पंचविहं पन्नत्तं, तं जहा-आभिणिबोहिअनाणं जाव० केवलनाणं तत्थ चत्तारि नाणाई ठप्पाइं ठवणिज्जाई, णो उहिस्सं(सिज्ज)ति णो समुहिम्सं(स्सिज्ज)ति णो अणुण्णविजंति, सुअनाणस्स (पुण) उद्देसो १ समुद्देसो २ अणुण्णा ३ अणुओगो ४ पवत्तइ” અર્થાત–“જ્ઞાન પાંચ પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે આભિનિધિક(મતિ)જ્ઞાન વિગેરે કેવળજ્ઞાન પર્યન્ત, તેમાંનાં ચાર જ્ઞાનો “સ્થાપ્ય =સ્થાપન કરવા યોગ્ય વ્યવહારમાં અનુપયેગી) છે, તેઓને ઉદ્દેશ, સમુદેશ કે અનુજ્ઞા એકે થઈ શકતું નથી, માત્ર એક શ્રુતજ્ઞાનને જ ૧ ઉદેશ, ૨ સમુદેશ, ૩ અનુજ્ઞા અને ૪ અનુયાગ કરવામાં આવે છે ” વિગેરે. - આ ઉદ્દેશ-સમુદેશાદિ કરવું તે પણ યોગની જ ક્રિયા છે, એ પ્રકારે અનેક શાસ્ત્ર પ્રમાણોથી ગની કરીયતા સિદ્ધ છે જ.૬° “કાલગ્રહણ વિગેરે યોગવિધિ પણ ઉત્તરાધ્યયનમાં કહ્યા પ્રમાણે અને તે તે અજ્ઞ–ઉપાગ વિગેરે સૂત્રે માટે જે તપ કરવાને કહે છે તે પણ ગવિધિના ગ્રન્થમાંથી જાણું લે. ૬૦-એક સામાન્ય માત્ર આ જન્મમાં ઉપયોગી મન્ન, વિધા વિગેરેની સાધનામાં પણ તપ, જપ, ત્યાગ, વિગેરે કરવું પડે છે, અન્યથા તે સિદ્ધ થતું નથી, તે આત્માને ઉપકારી એવી આગમરૂપ વિશિષ્ટ વિધાની સાધનામાં યોગ કે ઉપધાન વહન કરવા જોઇએ, એ સામાન્ય રીતે સમજાય તેવું છે. હા, યોગ કે ઉપધાનની ક્રિયા કરવા માત્રથી સૂત્ર ભણવાની ગ્યતા પ્રચંટ થતી નથી, કેગ વિગેરેની કિયા ઉપરાન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy