SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ [॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૬ “ નિળા વારસ વાળિ, ઘેરા અસવિળો । अज्जाणं पणवीसं तु, अओ उडूढं उग्गहो ||६७१||" (पञ्चवस्तु) ભાવાર્થ-જિનકલ્પિક ખાર પ્રકારના (ઉપધિવાળા),સ્થવિરકલ્પિકા ચૌદ પ્રકારના (ઉપધિવાળા)અને આર્યાને પચીસ પ્રકારે (આઘઉપધિ) હોય છે, તેથી વધારે હોય તે ઔપગ્રહિક જાણવી. તેમાં જિનકલ્પિકાની ખાર પ્રકારની ઉપષિ આ પ્રમાણે છે— पत्तं पत्ताबंधो, पायट्टवणं च पायकेसरिया । 66 ૧૯૪ પડજા વત્તાĒ (૨), મુચ્છકો પાયનિજ્ઞો દ્દા तिन्नेव य पच्छागा, रयहरणं चैव होइ मुहपाती । एसेो दुवालसविहो, उवही जिणकप्पिआणं तु || ६६९ ||" ( ओघ नियुक्ति ) વ્યાખ્યા–૧–મુખ્યપાત્ર, ૨-પાત્ર બાંધવાની વસ્ત્રની ચેારસ ઝોળી, ૩-પાત્રસ્થાપન એટલે કામળના કકડો, જેમાં પાત્ર મૂકાય તે (નીચેને ગુચ્છ), ૪-પાત્રકેસરિકા’ જેનાથી પાત્રોનું પડિલેહણ કરાય તે વર્તમાનમાં ‘ચરવળી' નામે પ્રસિદ્ધ છે, પ−પડેલા’ ભિક્ષા ભ્રમણ વખતે પાત્રા ઉપર ઢાંકવાના વસ્ત્રના કકડા, (તે ત્રણથી સાત સુધી હાય તેની બધાની અહીં એકમાં ગણના કરી છે,) ૬–‘રજસ્રાણુ’ પાત્રને વીંટવાના કામળ સુત્રાઉ વસ્ત્રના કકડા, (તે દરેકને પણ પ્રાકૃત ભાષાના નિયમથી એકમાં ગણ્યા છે,) છ—ગુમ્હે' ઊનના કામલીના કકડા પાત્રાંની ઉપર આંધવામાં આવે છે તે (ઉપરના ગુચ્છા), એમ પાત્ર સહિત તેના પરિવાર કુલ સાત પ્રકારના તથા ૮થી ૧૦-એક ઊનનેા (કામળી) અને એ સૂત્રાઉ એમ ત્રણ કપડા, ૧૧-રજોહરણ અને ૧૨-મુ હપત્તિ, આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પિકાને ઉત્કૃષ્ટથી જાણવી, જઘન્યથી તેા તેને માત્ર એ પણ હાય, તેથી તેને ઉપધિના બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દેશ, અગીયાર અને ખાર, એમ આઠ પ્રકારા થાય છે, તે આ રીતે-જે જિનકલ્પી સાધુ પાણીપાત્રી (ભેાજન માટે પાત્રની જરૂર વિનાના હાથમાં ગમે તેટલાં આહાર પાણી લેવા છતાં બિન્દુ માત્ર પણ નીચે ન પડે તેવી લબ્ધિવાળા) હોય અને વસ્ત્રને પણ જેણે ત્યાગ કરેલા હોય તેને માત્ર મુહપત્તિ અને રજોહરણ એ જ વસ્તુ હાવાથી તે બે પ્રકારની ઉપધિવાળો કહેવાય, વસ્ત્રધારી હેાય તેમાં રજોહરણ મુહપત્તિ ઉપરાંત એક કપડા રાખે તે ત્રણ પ્રકારની ઉપધિવાળેા, કપડા રાખે તે ચાર પ્રકારની અને ત્રણ કપડા રાખે તે પાંચ પ્રકારની ઉપધિવાળા જાણવો. જે વસ્ત્ર રહિત છતાં (પાણીપાત્રની લબ્ધિરહિત) પાત્ર રાખનારા હોય તેને રજોહરણ, મુહપત્તિ અને ઉપર જણાવ્યો તે સાત પ્રકારના પાત્ર પરિવાર મળી કુલ નવ પ્રકારની, પાત્રધારી અને વસ્ત્રધારી હોય તેઓ એ નવ ઉપરાન્ત એક કપડા રાખે તે ૧૦ પ્રકારની, એ કપડા રાખે તા અગીઆર પ્રકારની અને ત્રણ કપડા રાખે તે ખાર પ્રકારની ઉપધિવાળ કહેવાય. એ જિનકલ્પિકની ઉપધિ ગણના પ્રમાણથી કહી, સ્થવિરકલ્પિકાને એ ખાર પ્રકાર ઉપરાન્ત ૧-ચાલપટ્ટો અને ૧-માત્રક (નાનું પાત્ર) મળી ચૌદપ્રકારની ઉધિ હોય. કહ્યું છે કે Jain Education International 66 'एए चैव दुवालस, मत्तगअइरेगचोलपट्टी अ । ો અક્ષવા (વિઠ્ઠા), વદ્દી પુળ થેરશ્મિ ।।” કોષનિયુક્ત્તિ ૬૭૦ના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy