SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ દૂધ સં૦ ભા૨ વિ. ૩–ગા૦ ૯૮ સંસાર પરમિન જે ધમ સંસારથી પાર ઉતારનારે છે, અને ૨૨-નિર્વાગામનવસાન ઃ નિર્વાણ એટલે સર્વ દુઃખના અભાવ રૂપ મોક્ષ, તેની પ્રાપ્તિ એ જેનું અન્તિમ ફળ છે. ઉપર્યુક્ત ૨૨ વિશેષણવાળો જે ચારિત્ર ધર્મ તેની, આરાધના કરતાં અજ્ઞાનતાદિ કારણે હિંસા કરી હેય, એમ દરેક પદમાં કહેલી પછી વિભક્તિને સંબંધ જોડવો. હવે તેની આરાધના કરતાં શું કર્યું હોય? તે કહે છે કે ૧-પૂર્વમાનતા=(તે ધર્મ પામ્યા) પહેલાં અજ્ઞાનતાથી, ર-ગઝવખતયા=(ગુર્નાદિકના મુખે) નહિ સાંભળવાથી, ૩- વોલ્ગા=(સાંભળવા છતાં યથાર્થ રૂપે) નહિ સમજવાથી અને ૪-બનમિષાબેન= (સાંભળવા અને સમજવા છતાં) સમ્યપણે નહિ સ્વીકારવાથી, મામેન વા=અથવા “અભિગમેન પદની વિભક્તિ બદલીને સસભ્યન્તવાળે મિને પર્યાય કરવાથી સ્વીકારવા છતાં પણ પ્રમાદ વિગેરેથી, એમ ચાર નિમિત્તોથી જે જે પ્રાણાતિપાત કર્યો હોય, એમ સંબંધ જોડે). હવે કયા હેતુથી પ્રાણાતિપાત કર્યો હોય? તે પ્રમાદ વિગેરે હેતુઓ (સાધનો) કહે છે૧-કમાન=મ વિગેરે પાંચ પ્રકારને અથવા આળસ વિગેરે પ્રમાદ કરવા દ્વારા, ૨-નારાષતિવદ્ધતિચા=રાગ-દ્વેષની આકુળતાથી (વશ થઇને, ૩-વાઢતથા બાલબુદ્ધિ(મૂઢતા)થી, અથવા બાલઢપ્રણાથી, ૪-મોતિયા=મિથ્યાત્વ વિગેરે મેહનીય કર્મના ઉદયને આધીન થવાથી, પ-મન્વતચ= કાયાની મન્દતા(જડતા)થી–આલસથી, ૬-જીવનયા કીડાપ્રિયતાથી (કુતુહલપણાથી), ત્રિવિ ત=રસ, ઋદ્ધિ અને શાતા, એ ત્રણ ગારવના ભારેપણાથી (મદથી), ૮-ચતુવિષયોપાનક્રોધાદિ ચાર કષાયોના ઉદયને વશ થઇને, ૯-ગ્નેન્દ્રિાપવાન=પર્શનાદિ પાંચ ઇન્દ્રિઓના ઉપવશ(આધીન)પણાથી આધ્યાનને (વિવળતાને વશ થઈને, ૧૦–પ્રત્યુત્પન્નમારિજાત)ચ= વર્તમાનકાલીન કર્મને ભાર જેને છે. તે પ્રત્યુત્પન્નભારિક કહેવાય, એ પ્રત્યુત્પન્નભારિકપણાથી, અર્થાત વર્તમાનકાલીન કર્મોના ભારેપણાથી, ૧૭૭ અને ૧૧-સાતસલ્યમનુNચતા-શાતાકર્મના ઉદયથી મળેલાં સુખોને ગુદ્ધિથી ભોગવતાં, અર્થાત્ સુખમાં મનને આસક્ત કરવાથી,4(એમ અગીઆર હેતુઓથી) નિ જા વર્તમાન જન્મમાં, જેવુ વા મવહળપુ=અથવા ભૂતકાળના અને ભાવિકાળના જન્મ(ભ)માં, પ્રાણાતિપાતઃ તો વારિતો વા ચિમનો વા જૈઃ સમનુજ્ઞાતિ= જે પ્રાણાતિપાત સ્વયં કર્યો, બીજાઓ દ્વારા કરાવ્યો, અથવા બીજાઓએ સ્વયં કરતાં તેને મેં સારા માન્ય અર્થાત્ હું એમાં સંમત થયો, તં નિનામ જિ-તે પ્રાણાતિપાતને આત્મસાક્ષિએ મેં તે ખોટું કર્યું' એમ નિન્દુ છું, અને પરસાક્ષિએ “મેં તે અગ્ય કર્યું એમ મારી દુષ્ટતાને કબૂલ (જાહેર) કરું છું-ગહ કરું છું, તે નિન્દા ગહ કેવી રીતે? ત્રિવિધત્રિવિધેન કરવા કરાવવા અને અનુમેદવારૂપ ત્રિવિધ પ્રાણાતિપાતને ત્રણ વેગ દ્વારા (નિન્દુ છું--ગહુ છું). એ ત્રણ યોગ કહે છે કે-મના રાજા જાન-મન વચન અને કાયા એ ત્રણ ગોથી, (નિન્દા-ગહ કરું છું), અહીં વાક્યને સંબન્ધ પૂર્ણ થયે. ૧૭-તપૂર્વમાનિતયા” પર્યાય કરીને પાકિસૂત્રની ટીકામાં “કમના પૂર્ણ ભારેપણાથી કહ્યું છે. ૧૭૮-રાજુલમનુપાતા=સર્વકાળ સુખને ભોગવતાં એમ પણ પાઠાન્તરથી પાકિસૂત્રની ટીકામાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy