SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યની યોગ્યતા અને લેનાર-દેનારની જવાબદારી] ૪૫૫ ત્રણે અપેક્ષાઓથી શ્રીનગમોનું વ્યાખ્યાન કરે એવી અનુમતિ માટેનું પાત્ર કહે છે. અર્થાત્ તેને આચાર્ય પદે સ્થાપવા ગ્ય કહ્યો છે. કહ્યું છે કે – "देसकुलपभिइछत्तीस-गुणगणालंकिओ दढचरित्तो । નથTગુત્તો સંઘર્ષ, સંમો કુવરણી ' વીનાનામાવા તા-શા. ભાવાર્થ-‘આર્યદેશમાં-ઉત્તમકુળમાં જન્મ વિગેરે છત્રીશ ગુણથી શોભિત, દઢ (અખંડિત) ચારિત્રવાળો, જયણાયુક્ત, શ્રીસંઘને માન્ય તથા મોક્ષાથી, એ મુનિ આચાર્યપદને યોગ્ય જાણ. એવા ગુણવંતને એગ્ય કહ્યો છે, પણ એ ગુણેથી સર્વથા રહિતને યોગ્ય ગણ્યો નથી. હા, કાળ વિગેરેના પ્રભાવથી તેમાંના એક–એ આદિ ગુણેથી હીન અગ્ય નથી. કહ્યું પણ છે કે – ___ "कालाइवसा इक्काइगुणविहीणोऽवि सुद्धगीअन्थो। ટાવિન્નડું રિપs, ૩ઝુત્તો સારા” પ્રાચીન સમાચારી, તાર-શા. ભાવાર્થ-કાળ, સંઘયણ, વિગેરે (વર્તમાન કાલિન) દેને વશ એકાદિ ગુણથી હીન છતાં જે વિશુદ્ધગીતાર્થ (શાનાં રહસ્યોના જ્ઞાતા,) વિરાગી અને શિષ્યાદિની સારણા વિગેરે કરવામાં ઉદ્યમી (કુશળ) હોય તેને સૂરિપદે સ્થાપ. આ હેતુથી જ કહ્યું છે કે – swદા વયસંપમાં, વિવાહિત્રનામુત્તસ્થા ! કોળુભાઈ, વોકII() મળિયા કિffé gઝવતંત્ર રૂા. ભાવાર્થ-માટે જેણે ઘતેને સારી રીતે આરાધ્યાં હોય તેવા તે તે કાળે વિદ્યમાન સકળ સૂત્ર-અર્થના જાણુ સાધુઓને શ્રીજિનેશ્વરોએ અનુગની અનુજ્ઞા (આચાર્યપદ) માટે રેગ્ય કહ્યા છે. પચાશકમાં પણ કહ્યું છે કે "गुरुगुणरहिओवि इहं, दट्टयो मूलगुणविउत्तो जो। ૩ પુત્તવિહીળો ત્તિ, વંદો ૩f i” પાર –રૂપII ભાવાર્થ—અહીં એટલે આચાર્ય પદની ચગ્યતામાં જે મૂળગુણો(વ્રતાદિથી રહિત હેય તેને ગુરૂપદ માટેની યોગ્ય ગુણોથી રહિત (અગ્ય) સમજવો, સામાન્ય ગુણોથી રહિત હોય તે અયોગ્ય નથી. આ વિષયમાં ચંડરૂદ્રાચાર્ય દષ્ટાન્તભૂત છે. આ ગ્યતાની જરૂર શા માટે ? તે કહે છે કે-શ્રીજિનેશ્વરોએ અગ્યને અનુયાગની અનુમતિ (આચાર્ય પદવી) આપવામાં શ્રી તીર્થકર વિગેરેની મોટી આશાતના કહી છે. કહ્યું છે કે– " सुगुणाभावे न पुणो, गुणपरिहीणो ठविज्जए सूरी। अप्पत्ते सूरिपयं, दितस्स गुरुस्स गुरुदोसो ॥" प्राचीनासामाचारी द्वार-११॥ ભાવાર્થ-સગુણીના અભાવે પણ હીનગુણીને આચાર્યપદે નહિ સ્થાપ, કારણ કે ગુણથી અપ્રાપ્તને (અગ્યને) સૂરિપદ આપનારા ગુરૂને મેટે દેષ છે. ૨૯૭પ-ચવસ્તકમાં પણ કહ્યું છે કે ર૯૭–પાણી ટાંકીની જેટલી ઉંચાઇથી ઉતરે છે તેટલું ઊંચું ચઢી શકે છે, અર્થાત સરખા લેવલમાં રહી શકે છે તેમ વચનને પણ સામાન્ય નિયમ છે કે તે જેટલે ઊંડેથી નીકળે છે તેટલી ઉંડી અસર કરે છે. એથી લોકમાં પણ નાભિના અવાજને પ્રભાવ પડે છે. આ અવાજે ત્યારે જ નીકળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy