SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિક સૂત્ર (પખીસૂત્ર) અને તેને અર્થ) ૨૭૫ આ પખવાડીયામાં જે ભણવું નહિ, ભણ્યા નહિ, મૂલસૂત્રથી આવર્તન કર્યું નહિ. પૂછ્યું નહિ, અર્થ ચિન્તન કર્યું નહિ અને એ રીતે યથાર્થ આરાયું નહિ, તે પણ સાત્તિ રહે શારીરિક (પ્રાણેનું-ઇન્દ્રિયાદિનું) બળ હોવા છતાં, સતિ વીર્ય આત્માનું ઉત્સાહજન્ય બળ (વીર્ય) હોવા છતાં અને રતિ પુરુષવાર-મેિ પુરૂષાભિમાનની સફળતારૂપે પરાક્રમ હેવા છતાં (જે વાચનાદિથી આરાધ્યું નહિ), તારોરચા =એમ જે અવાચનાદિક પ્રમાદ કર્યો તેને ગુરૂની સમક્ષ જણાવીએ (કબૂલ કરીએ)છીએ, પ્રતિમામ =પ્રતિક્રમણ (મિથ્યા દુષ્કૃત) કરીએ છીએ, નિન્જામ =આત્મસાક્ષીએ પશ્ચાત્તાપ કરીએ છીએ, મ =ગુરૂની સમક્ષ નિન્દીએ છીએ, કચતિવચામા=વિશેષતયા તેડીએ છીએ, અર્થાત એની પરમ્પરાનો વિચ્છેદ કરીએ છીએ, વિરોધમત્તે પ્રમાદથી સર્વ રીતે આત્મશુદ્ધિ કરીએ છીએ, અવળચક્યુરિઝમઃ પુનઃ નહિ કરવાને નિશ્ચય કરીએ છીએ, અને ચા=અપરાધને અનુસારે યાચિત તા:કર્મ=નિવિ વિગેરે તપને, આ તપ એ જ પાપને છેદ કરનાર હોવાથી કાર્તિકુ=પ્રાયશ્ચિત્તને પ્રતિપદ્યાત્મ અંગીકાર (સ્વીકાર) કરીએ છીએ, તથા સચ મિથ્યા મે સુચ્છdમુક્તનું (અર્થાત્ છતાં બલવીય પરાક્રમે પણ જે “વાચન-પઠન આદિ ન કર્યું છે તે અપરાધને “ મિચ્છામિ દુક્કડં” દઈએ છીએ. એ પ્રમાણે આવશ્યકશ્રુતનું કીર્તન કર્યું. હવે આવશ્યક સિવાયના અંગબાહ્યશ્રતનું કીર્તન કરવા માટે કહે છે કે-તે પણ બે પ્રકારનું છે એક કાલિક અને બીજું ઉત્કાલિક. તેમાં જે દિવસની અને રાત્રિની પહેલી અને છેલ્લી પારસીમાંજ (દીવસના અને રાત્રિના પહેલા તથા છેલ્લા પ્રહરમાં જ) ભણી શકાય તેમાં પણ અસ્વાધ્યાય ના હોય ત્યારે જ ભણી શકાય આ રીતે ભણવાના કાળથી બદ્ધ તે કાલિક અને જે ચાર સંધ્યાએ રૂપ કાળવેળા અને પાંચ પ્રકારના અસ્વાધ્યાય સિવાયના કોઈપણ સમયે ભણી શકાય તેને ઉત્કાલિક કહ્યું છે. આ પાંચ પ્રકારને અસ્વાધ્યાય ૧-સંયમઘાતી, રૌત્પાતિક (ઉકાપાતાદિ) ૩–સૂર્ય—ચન્દ્રનાં ગ્રહણ વિગેરે સાદિવ્ય, ૪–વ્યુગ્રહ (યુદ્ધાદિ) અને પ–શારીરિક-મૃતકાદિ અશુચિ નિમિત્તક, એમ (પગામ સિક્કાના અર્થમાં “મન્ના સન્નારૂ’ એ પદની ટીપ્પણું પૃષ્ઠ ૨૩૫માં નંબર ૧૭૩ માં જણાવ્યા પ્રમાણે) સમજો. એ આવશ્યક વ્યતિરિક્ત અંગબાહ્યના બે પ્રકારમાં પહેલાં ઉલ્કાલિકનું વર્ણન કરતાં કહે છે 3-नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यः यैरिदम् वाचितम् अङ्गबाह्यमुत्कालिकं भगवत् , तद्यथा-ते क्षमाश्रमशान નમસ્કાર થાઓ ! કે જેઓએ આ ભગવત્ અલ્ગબાહ્ય ઉત્કાલિક (કૃત) અમને આપ્યું, અથવા સૂત્રાર્થ ઉભયતયા રસ્યું, તે (શ્રુતનાં નામો) આ પ્રમાણે છે-૧-વૈઢિ[=દશવૈકાલિક, (શ્રી શય્યભવસૂરિજીએ જેને મહાત્મા મનકમુનિની આરાધના માટે પૂર્વશ્રુતમાંથી ઉદ્ભરેલું છે, તેનાં અધ્યયને દશ હેવાથી “રા' અને “મૃધ્યાહુન પછી સૂર્યાસ્ત પહેલાં એમ વિકાળ વેળાએ રચેલું હેવાથી ત્યાત્રિ એવું નામ થયું છે, શ્રીસંઘની વિનંતિથી ભાવિજીવના ઉપકારાર્થે તેને ઉપસંહાર ન કરતાં વિદ્યમાન રાખ્યું તે.) ૨-પારિજી=(કપ્ય અને અકથ્ય ભાવેને વિવેક જેમાં બતાવેલો છે તે) ક૯યાકણ્વ, ૩-હ્યુevશ્રુત ૪-મપિત્રુતમુફિ૯એટલે આચા, અર્થાત્ સ્થવિરકલ્પ, જિનકલ્પ, વિગેરે સાધુઓને તે તે આચારોને જણાવનારાં સૂત્રગ્રન્થ અને અર્થ જેમાં અલ્પ છે તે “લઘુકલ્પસૂત્ર' અને તેની અપેક્ષાએ ગ્રન્થ (સૂત્ર) તથા અર્થ જેમાં વિસ્તૃત છે તે બૃહકલ્પકૃત’ એમ બેને ભેદ સમજો, પ તિ ઉપપાત એટલે દેવ-નારકપણે ઉત્પન્ન થવું, કે આત્માનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy