SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર · વાણિજ્ઞા૫૦ 'અને તેના અં] 6 ૧૩ ચારનુ પ્રતિક્રમણ કરૂં છું, તેમાં ગેાપન-રક્ષણ કરવું તે ગુપ્તિ કહેવાય, અર્થાત્ શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિરૂપે મન–વચન અને કાયાનું રક્ષણ કરવારૂપ ત્રણગુપ્તિએ સમજવી, તેવું રક્ષણ નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરૂં છું, એમ સમજવું. પ્રતિ॰ ત્રિમિઃ રાનૈઃમાયારજ્યેન—નિદ્રાનરાજ્યેન—મિધ્યાવાસ્યેન=માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય, એ ત્રણ શલ્યાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ કરૂં છું, જેનાથી આત્માને શલ્ય-દુઃખ-પીડા થાય તે શલ્ય અર્થાત્ કાંટા કહેવાય. તેમાં ૧-માયા’=કપટ એ જ શલ્ય, જેમ કે-જીવ જ્યારે અતિચાર સેવવા છતાં ગુરૂની આગળ કપટથી આલેાચના ન કરે, અથવા બીજી (ખેાટી) રીતે કરે કે કપટથી પોતાના દોષ બીજાની ઉપર ચઢાવે ત્યારે અશુભકર્મના અન્ય કરીને આત્માને દુઃખી કરે, તેથી તે ‘માયાપ્રવૃત્તિ એ જ તેનુ' શલ્ય કહેવાય, તેનાથી લાગેલા અતિચારો, ર–નિદાન’દેવની અથવા મનુષ્યની જડ ઋદ્ધિ જોઈને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાથી (ધર્મ) અનુષ્ઠાન કરવું તે પણ પાપ સાધનની અનુમાઇના દ્વારા આત્માને કષ્ટ આપે, માટે શલ્ય અને ૩–મિથ્યાત્વ’= વિપરીત દન, (અર્થાત્ ખાટી માન્યતા-શ્રદ્ધા)તેનાથી કાઁબન્ધ કરીને આત્માને દુઃખી કરે, માટે તે પણ શલ્ય, એમ માયા, નિદાન અને મિથ્યાત્વ, એ ત્રણ શલ્યેાથી પરકરેલા અતિચારાનુ પ્રતિક્રમણ, તથા ‘તિ॰ ત્રિમિનાવે:-હિૌવેળ, રસૌરવેશ, સાતાળૌરવે’=અહીં ગુરૂપણું (મેટાઇ) નુસારી માધ્યસ્થ પરિણતિ સેવવી તે, અને ૩-મન: કલ્પનાએના સર્વથા રાધ કરવા તે, એ મનાગુપ્તિના ત્રણ પ્રકારો છે, વચનગુપ્તિના બે પ્રકારા છે–૧-મુખનેત્રાદિથી સંજ્ઞા કરવાને પણ ત્યાગ કરીને સથા મૌન કરવું તે અને ૨-મુખે મુખવસ્ત્રિકા રાખીને વાચના-પૃચ્છનાદિ સ્વાધ્યાય કરવેા તથા શાસ્ત્ર કે વ્યવહારથી અવિરૂદ્ધ સત્ય-હિતકર બાલવું તે, કાયગુપ્તિના પણ બે પ્રકારેા છે-એક પરીષહ-ઉપસર્ગાદિ ત્રસહૂગે પણ કાયાત્સગ રૂપે કાયચેષ્ટાની નિવૃત્તિ, અથવા ચૌદમાગુણસ્થાનકે કાયયેાગના સર્વથા નિરાધ ફરવા તે, બીજો વિનય વૈયાવચ્ચ-પડિલેહણ–પ્રમાર્જન આદિ શાસ્ત્રાનુસારી સંયમમાં પ્રવૃત્તિ કરવી તે, એ પ્રમાણે ત્રણે ગુપ્તિનું પાલન નહિ કરવાથી, તેમાં શ્રદ્ધા નહિ કરવાથી, કે વિપરીત પ્રરૂપણા કરવાથી અતિચારો લાગે. આ ત્રણ ગુપ્તિએ દ્વારા ત્રણ દìભૂત મન વચન અને કાયાને સંયમમાં (કાબૂમાં)રાખી શકાય છે, માટે તે કત્તવ્ય છે. એનુ સ્વરૂપ વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે ગુપ્તિએ દૃશ્યના અંકુશ સ્વરૂપ છે. ૧૫૨–૧–‘માયા’ કરનારા ‘બીજાને ઠંગુ છુ” એમ સમજે છે, પણ તત્ત્વથી તે પોતાના આત્માને ઠગતા ઢાય છે, વચના એ મહાપાપ છે, કારણ કે ખીજાને ઠગવાના મૂળમાં આત્મવસ્ચના ડૅાય છે, માયા વસ્તુતઃ કત્ત વ્યભ્રષ્ટતારૂપ અને પેાતાનાં પૂર્વોપાર્જિત કર્માંને ભાગવી લેવામાં સમાધિને બદલે અસમાધિરૂપ છે. ૨-નિયાણુ” જડવસ્તુની મૂર્છાથી કરવામાં આવે તેને ‘પાપનિયાણું’ કહેલું છે, તેના નવ પ્રકારો તથા તેનું સ્વરૂપ વિગેરે ચાલુ અધિકારમાં પાક્ષિકસૂત્રની ‘ નવપાનિયાળાએઁ'૦' ગાથાના અમાં જણુાવાશે. વસ્તુતઃ અનિત્ય જડ સામગ્રીના બળે આત્માના ચૈતન્યરૂપ જ્ઞાનાદિણુને પ્રગટ કરવા, તેમાં સાધુતા છે, તેથી ઉલટું જ્ઞાનાદિગુણુરૂપ સાધુતાના ફળરૂપે ‘રાજા, શેઠ’, વિગેરે થવાની ઇચ્છા કરવી તે સંસારવૃદ્ધિની ઇચ્છારૂપ હૈાવાથી પાપ છે અને ૩–મિથ્યાવ’-તત્ત્વાતત્ત્વના વિવેકના જ નાશ કરી સુખ કે સુખના માર્ગોમાં દુઃખનું ભાન કરાવી આત્માને મેાક્ષમાગથી ભ્રષ્ટ કરનાર મહાપાપ છે, એને વશ થએલા આત્માને ઉપકારીએ. પણ અપકારી તરીકે સમજાય છે, એથીસુદેવ-સુગુરૂ કે સુધમ થી વિમુખ બની તે સત્યથી-સુખથી ચિત રહે છે, સાચા સુખને પામી શકતે! નથી, ઉત્તરાત્તર વધારે દુઃખી થાય છે. વચ્ચે વચ્ચે થે!ડું સુખ મળે તે। પણ તે વધારે દુઃખ માટે બને છે, એમ જીવનાં એ ત્રણે શલ્યા અર્થાત્ કાંટા છે, માટે તે તજવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy