SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ आरंभि अणुओगं, पच्चक्खाणं न दिज्जए जत्थ । अनस तत्थवत्ता मित्तस्स वि नाम का वत्ता ||१|| ” ( यतिदिनच० गा० १५३) ભાવા“ જો વાચના(વ્યાખ્યાન)ના પ્રારમ્ભ થયા પછી વચ્ચે પચ્ચક્ખાણુ પણ અપાય નહિ, તેા ખીજી કાઈ વાર્તા કરવાની તો વાત જ કચાં રહી ? અર્થાત્ અન્ય કોઈ વાત ન કરાય ’ સાધુના આચારમાં શિથિલ હોય તેવા પણ વ્યાખ્યાનકારને શુદ્ધપ્રરૂપણાથી કર્મોની માટી નિરા થાય છે, પછી અપ્રમાદી (ઉત્સાહી ઉદ્યમી) માટે તે કહેવું જ શું ? કહ્યુ છે કે— ओसन वावरे (fa विहारे ), कम्मं सोहेइ सुलहवोही अ । 66 ધ॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯ર 66 વળાળું વિમુદ્ધ, વૃદંતો પવંતો શા” (તિવિનચ॰ ૦ ૨૧૭) ભાવા—“ સાધુના આચારમાં સીદાતા (પ્રમાદી) પણ મુનિ વિશુદ્ધભાવે ચરણ-કરણાનુ ચેાગની પ્રશંસા અને પ્રરૂપણા કરતાં કનિર્જરા કરે છે તથા એધિ સુલભ થાય છે.” ૩ વ્યાખ્યાન સાંભળનારને પણ તે સાંભળવાથી ગૃહસ્થધમ અને સાધુ ધર્મ એમાંથી એકની પ્રાપ્તિરૂપ ફળ મળે છે, કેાઈ એમાંથી એકેય પ્રાપ્ત ન કરે તે પણ તેનાથી તેટલેા કાળ છ કાય જીવાની રક્ષા થાય, તે ફળ તા સ્પષ્ટ છે જ. કહ્યું છે કે— 46 'जे अगहिअधम्मा वि हु, जत्तिअकालं सुणंति वक्खाणं । नियमा छज्जीवदया, तेहि कया तत्तिअं कालं ।। १५५॥ जे उण सम्मत्तं वा, गिहत्थधम्मं व समणधम्मं वा । गिति देखणा, परमत्थो तेहि पडिवभो ।।" १५६ यति दिनचर्या ॥ Jain Education International ૭૩–ચાર પ્રકારના ધર્મોમાં ‘દાન' મુખ્ય છે, તેના નમ્બર પહેલા છે, આ દાનના પ્રકારે ભિન્નભિન્નરૂપે શાસ્ત્રમાં કહેલા છે, તે! પણ આત્માપકારક દાનના જ્ઞાનદાન, અભયદાન, અને ધર્માંપટ્ટમ્ભદાન, એમ ત્રણ પ્રકાર છે. તેમાં જ્ઞાનદાન સ શ્રેષ્ઠ છે, જગતમાં સર્વ વસ્તુએ દાનમાં આપનારને એછી થાય છે તથા લેનારને આખરે છૂટી જાય છે. માત્ર જ્ઞાન જેમ આપે તેમ વધતું જાય છે, તથા લેનારને પણ અન્યભવમાં સાથે રહે છે. એમ જ્ઞાન એક એવી અમૂલ્ય વસ્તુ છે કે તેના દાનની ખરાખરી કાઈ પણ વસ્તુનું દાન કરી શકતું નથી. મુનિજીવનમાં ખીજા દાન ગૌણ ખની જાય છે પણ જ્ઞાનદાનરૂપ એક મહાદાન તેને ચાવતુ મેાક્ષસુખ આપી શકે છે, માટે જ્ઞાનીએ પેાતાનું જ્ઞાન યેાગ્ય વેાને આપવામાં ઉપેક્ષા કરવી જોઇએ નહિ. જૈનસાહિત્ય પ્રસિદ્ધ વરદત્ત રાજપુત્રનેા જીવ પૂર્વભવમાં સુન્દર સાધુપણું પાલવા છતાં વરદત્તના ભવમાં જે દુ:ખદ દશાને પામ્યા હતા તેમાં જ્ઞાનદાન પ્રત્યેના અનાદર કારણભૂત હતેા. એવાં તે! અનેક દૃષ્ટાન્ત જૈનસાહિત્યમાં પ્રસિદ્ધ છે. વસ્તુતઃ જ્ઞાનદાન કરનારે આપવા છતાં પેાતાના જ્ઞાનની વૃદ્ધિ કરે છે, ઉપરાન્ત જ્ઞાનાવરણીયદે ઘાતી કર્મીની નિરા સાથે અઘાતી શુભકર્માંના બન્ધ થવાથી ઉત્તરાત્તર વિશિષ્ટકેાટીનાં સુખે ભાગવવા છતાં અનાસક્ત (વીતરાગ) ભાવ તરફ આગળ વધતે તે સમ્પૂર્ણ જ્ઞાન પ્રગટ કરી સૌંસારના પાર પામી શાશ્વત સુખના ભાક્તા બને છે. બીજાને જ્ઞાનદાન કરવું એ વ્યવહાર વચન છે. નિશ્ચયથી તેા જ્ઞાન ગુણ હૈાવાથી કાઇને આપી શકાતું નથી. પણ જ્ઞાનદાનની ક્રિયા દ્વારા આત્મા પે!તે પેાતાના અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનગુણુને પ્રગટ કરે છે. માટે એમાં મુખ્યતયા તા પાતાનું જ હિત છે એમ સમજી જ્ઞાનીએ યાગ્યજીવને જ્ઞાન ભણાવવું જોઇએ, પ્રમાદ કરનારા ચૌદ પૂર્વ ધરા પણ સંસારમાં રખડતા થયા છે, માટે પ્રમાદને પ્રયત્નપૂર્વક તજવા જોઇએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy