SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “gri-ramg? અને તેનો અર્થ) તેવી રીતે આપેલી ભિક્ષા લેવાથી પણ સચિત્તાદિના સંઘટ્ટ વિગેરેને સંભવ હોવાથી અતિચાર, નવમાંsmમિક્ષા=શ્રેષ્ઠ દ્રવ્યની માગણી કરવી તેને સિદ્ધાન્તની ભાષામાં “અવભાષણ (ઓહાસણ)” કહેવાય છે, એવી માગેલી ભિક્ષાથી લાગેલા અતિચાર, હવે ગ્રન્થકાર ઉપસંહાર કરતાં કહે છે કે–એ રીતે તે દેષો ઘણું જ છે, કેટલા અહીં કહી શકાય ? માટે સઘળા દે “ઉદ્દગમ, ઉત્પાદન અને એષણા એ ત્રણ પ્રકારમાં અન્તર્ગત થતા હોવાથી કહે છે કે “યંદુ કહુમેન ઉપનિયા ઘઉંચા ર પરિશુદ્ધ પરિણીત =જે “આધાકર્મ વિગેરે ઉગમદોષથી, “ધાત્રીષ” વિગેરે ઉત્પાદનાદેષોથી, અને શકિત વિગેરે એષણાદોષોથી દૂષિત લીધું, “પરિગુપ્ત વા ચન્ન પરિણતિ=લેવા છતાં જે પરઠવ્યું નહિ, અથવા વાપર્યું, એમ જે જે અતિચાર લાગ્યા હોય “તત મિચ્છા મિ દુહં–તે મારું પાપ મિથ્યા થાઓ” વિગેરેને અર્થ પૂર્વે કરેલી વ્યાખ્યા પ્રમાણે એ પ્રમાણે ગોચરી સંબન્ધી અતિચારોનું પ્રતિક્રમણ કહીને હવે સ્વાધ્યાયાદિમાં લાગેલા અતિચારેના પ્રતિક્રમણ માટે કહે છે કે – "पडिक्कमामि चाउकालं सज्झायस्स अकरणयाए, उभओकालं भंडोवगरणस्स अप्पडिलेहणयाए दुप्पडिलेहणयाए-अप्पमज्जणयाए दुप्पमज्जणयाए, अइक्कमे वइक्कमे अइआरे अणायारे, जो मे देवसिओ अइआरो कओ तस्स मिच्छा मि दुक्कडं ॥" વ્યાખ્યા–પ્રતિક્રમણ કરું છું એનો અર્થ પૂર્વની વ્યાખ્યા પ્રમાણે. કોનું પ્રતિક્રમણ? તુwારું સ્વાધ્યાચચ અUતથા=દિવસ અને રાત્રિને પહેલો અને છેલ્લે એક એક પ્રહર, એમ ચાર વેળા સૂત્રને સ્વાધ્યાય નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું, એમ સંબન્ધ સમજવો. તથા મવત્રિદિવસની પહેલી અને છેલ્લી બે પરિસીમાં “મા વર= ભાર્ડ” એટલે પાત્ર વિગેરેને અને “ઉપકરણ એટલે વસ્ત્ર વિગેરેને, (અહીં સમાહારદ્રસમાસથી એકવચનાન્ત પ્રવેગ સમજ) “બન્યુફેક્ષ'=સર્વથા નેત્રોથી નહિ જેવાથી, “હુwજુવેક્ષા ’= જેમ તેમ (અસપૂર્ણઅવિધિથી) જેવાથી, “ત્રમાર્ગનચા=સર્વથા રજોહરણ વિગેરેથી પ્રમાર્જન નહિ કરવાથી અને “દુષ્યમાન'=૧૪ અવિધિથી(જેમ-તેમ) પ્રમાર્જન કરવાથી લાગેલા અતિચારનું - ૧૪૬-પૂર્વે પૃ. ૬૫ ની ૬૫માં નંબરની ટીપ્પણીમાં પ્રતિલેખનાને અગે જણાવેલી હકિકત લયમાં લેવાથી સમજાયું હશે કે પ્રતિલેખન એક જીવનશુદ્ધિ માટે મહત્ત્વનું અફગ છે, એ કારણે અહીં ઉભયકાળ પ્રતિલેખના અને પ્રમાર્જન નહિ કરવાથી કે અવિધિએ કરવાથી અતિચાર જણાવ્યા છે તે બરાબર છે. વસ્તુત: જીવને જયાં સુધી જડ કર્મોને અને તેના ફળસ્વરૂપ જડ શરીરને સંબન્ધ છે, ત્યાં સુધી શરીરના નિર્વાહ માટે જડ આહાર, પાણી, વસ્ત્ર, પૌત્ર, પુદ્ગલના શબ્દ, રૂપ, ગબ્ધ, રસ અને સ્પર્શ, એમ પાંચ ધર્મો છે, તેને ગ્રહણ કરવા માટે જીવને ઇન્દ્રિએ પણ પાંચ મળી છે, ઇન્દ્રિઓ સ્વયં જડ હોવાથી વિષને વશ કરી જીવને જડતા તરફ ખેંચી જાય છે, માટે તેમાંથી બચવાના ઉપાય તરીકે જનશાસનમાં પ-ચ પરમેષ્ઠિઓનું આલમ્બન સ્વીકારવાની ભલામણ કરી છે, તે આલમ્બનને જેટલા દૃઢ પ્રમાણમાં આતમાં પ્રાપ્ત કરે તેટલે જડતાના પાશમાં પડતે તે બધી જાય છે, માત્ર એ આલમ્બન લેવાની ભૂમિકા આત્મામાં પ્રગટવી જોઈએ. એ ઉદ્દેશથી (એ ભૂમિકા પ્રગટાવવા માટે) જૈનદષ્ટિએ સર્વે અનુષ્કાને સેવવાનું વિધાન છે. તેમાંનું એક અનુષ્ઠાન પ્રતિલેખન (પડિલેહણ) પણ છે. પડિલેહણ કરતાં જે ૨૫-૫૦ બેલ બોલવાનું વિધાન છે તે બેલે મહામન્ત્રો છે, સામાન્ય * ૨૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy