SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પિણ્ડમાં ક્ષેત્રાતીતાદિ દાષા તથા વસતિની શુદ્ધિ] ૧૩૩ હાય (તેથી ક્ષુધા તૃષાની બાધા હોય), ર–સઘાટક (સાથેના સાધુ) અસહનશીલ હાય (તેથી તેનામાં ઉપાશ્રયે પહેાંચવા જેટલી શક્તિ-ધૈર્ય ન હાય) અને ૩–ઉપવાસી હાય (તેથી અશક્ત થએલા હાય). કહ્યુ' છે કે પુત્તિ જાહે લવો (મળે), પદ્મમાહિય તીનુ ટાળેલુ ” (એનિ૰ ૨૫૦) અર્થાત્ “ પુરૂષ (સાધુ) અસહનશીલ હોય, કાળ ઉષ્ણુ હાય, કે તપસ્વી હાય, તે તે ત્રણ સ્થાનકે (કારણે) પ્રથમ લેાજન કરી શકે ’ 66 તેમાં વિધિ આ પ્રમાણે છે-ભિક્ષાના સમય ન થયા હોય (તે પહેલાં આહારની જરૂર પડે) તે આગળના દિવસનું (પણ કમ્પ્ય) અન્ન ગ્રહણ કરીને જઘન્યથી ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ કવળા(કાળીયા)થી, અથવા પાંચ ઘરની ભિક્ષાથી, એટલું ખીજા પાત્રમાં જુદુ કરીને કે એક હાથમાં લઈને પ્રથમભેાજન કરે, ગુરૂ માટે તે એક પાત્રમાં (તેને ચેાગ્ય) ભાજન અને ખીજા પાત્રમાં સંસક્ત ૧૭પાણી પહેલાંથી જુદું કરી રાખે. એ રીતે પણ ક્ષેત્ર-કાળ વિગેરેથી અતિક્રાન્ત થએલું દૂષિત ન હેાય તે જ વાપરે, પણુ તેવું ક્ષેત્રાતિકાન્તાદિ દોષવાળું નહિ, કારણ કે તે સાધુઓને અકલ્પ્ય કહ્યું છે. કહ્યું છે કે'जमणुग्गए रविंमि, अतावखेत्तंमि गहिअमसणाइ | कप्प न तमुवभोत्तुं खित्ताईयत्ति समउत्ती ॥ ८११ ॥ असणाईअं कप्पर, कोसदुगन्धंतराउ आणेउं । परओ आणिज्जंत, मग्गाईअंति तमकप्पं ॥ ८१२॥ पढमपहराणीअं, असणाइ जईण कप्पए भोत्तुं । 44 નાવ તિજ્ઞામે ૩૬૪, તમળું હ્રાવત ૮શા” (બ॰ સારોદ્વાર) ભાવા—જે અશનાદિ સૂર્યાંય પહેલાં વહેાયુ... હાય તે ક્ષેત્રાતીત' હાવાથી સાધુને ખાવું-પીવું ન ક૨ે, એમ શાસ્રવચન છે. (૧) એ કાશ (ગાઉ)ની અન્દરથી લાવેલુ' અશનાદિ સાધુને કલ્પે, તે ઉપરાન્ત દૂરથી લાવેલું ‘માર્ગાતીત' હોવાથી અકલ્પ્ય છે. (ર) પહેલા પ્રહરમાં લીધેલું અશનાદિ સાધુને દિવસના ત્રણ પ્રહર પૂર્ણ ન થાય ત્યાં સુધી વાપરવું ક૨ે, તે પછી તે કાલાતીત હોવાથી ન ક૨ે (૩)” એમ અહીં સુધી પિણ્ડવિશુદ્ધિનું પ્રતિપાદન કર્યું. પ્રવાહી છતાં પાણીને પણ સિદ્ધાન્તની પરિભાષાથી પિણ્ડ કહેવાય છે. તે માટે કહ્યું છે કે 66 पिंडे देहो भन्न, तस्सयऽवभकारणं दव्वं । છાંમાં વિક, સમયવસિદ્ધ વિબાળ ૢિ '' તિનિષ†−૮॥ ભાવા — પિણ્ડ શબ્દના અર્થોં દ્વેષ (કાયા)' કહેવાય છે, અને તેને આધાર આપનાર કારણરૂપ દ્રવ્યને પણ કારણમાં કાર્યના ઉપચારથી પિણ્ડ કહેવાય છે. તે પિણ્ડ સિદ્ધાન્તની પરિભાષાથી (શૈલીથી) અશન-પાન-ખાદિમ વિગેરે અનેક પ્રકારના જાણવા.” ૧૧૩–પૂર્વકાળે ધાવણુ વિગેરેનાં પાણી વહેારવાના પણ વ્યવહાર હતેા, તે અપેક્ષાએ તેવા પાણીને નીતારી-શુદ્ધ કરવા, કે કાઈ ત્રસ જીવ તેમાં પડ્યો ાપ તે તેને ખચાવી લેવા માટે એ રીતે પાણીને જુદા પાત્રમાં કાઢી શુદ્ધ કરવાની આવશ્યકતા રહેતી, તે અપેક્ષા અહીં સમ્ભવિત છે. વિશેષ ગીતા ગમ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy