SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ तो कुज्जा आयमणं, कुरुकुअगे भूरिसलिलेणं || यतिदिनचर्या - २७५ ॥ ભાવા - જો ગૃહસ્થા દેખે તા પ્રત્યેક સાધુએ ભિન્ન ભિન્ન પાત્ર લઇને શુદ્ધિ કરવી 66 જોઇએ અને પાદપ્રક્ષાલન પણ ઘણા પાણીથી કરવું જોઇએ.’’ ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૫ જો શુદ્ધ ભૂમિ ન મળે તે। અધ્યવસાયની રક્ષા માટે ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યોના આધાર ચિન્તવવેા. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ ઉપર બેઠે છુ' એમ માનવું. કહ્યુ` છે કે— 'जइ थंडिलं न लग्भइ, तत्तो धम्मादन्नसंघायं । 66 બાધાર વિતતો, રન્ન ચામાનિ તિનિષા-૨૭૪ા ભાવાથ— જો સ્થણ્ડિલ (નિરવદ્ય ભૂમિ) ન મળે તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના સમૂહને આધાર (તેની ઉપર વાસિરાવુ છુ. એમ) ચિન્તવતા વિષ્ટા, માત્રુ, પાણી, ડગલ, વિગેરે ત્યાં વાસિરાવે.” તે પછી ત્રણવાર ‘વાસિરે’ કહીને ઉઠે. કહ્યુ છે કે— का असन्नाडगलं, तिखुत्तो वो सिरितु मगंमी । સમળીળ વિદ્વતા, વત્તા તો નિસ્ક્રૃતિ ારા” (તિવિનચર્યા) ભાવા—“ લઘુનીતિ, વડીનીતિ અને ડગલ (પાણી વિગેરેને) ત્રણવાર (વૈસિ' કહી) વેાસિરાવીને માર્ગમાં (સાધ્વીની સાથે ચાલવાના પ્રસઙ્ગ ન આવે તેમ) સાધ્વીના ત્યાગ કરતા ઉપયાગ પૂર્વક ત્યાંથી (વસતિ તરફ) પાછા કું.” એ પ્રમાણે ટુકમાં સ્થઝિલભૂમિએ જવાને, બેસવાના, વેસિરાવવાના, વિગેરે વિધિ કહ્યો. (વિસ્તૃત અર્થ આધનિયુક્તિ, પશ્ચવસ્તુ, આદિ ગ્રન્થામાંથી જાણી લેવા.) હવે ત્યાંથી પાછા વળેલા સાધુ ગામમાં પ્રવેશ કરતાં ઋતુખદ્ધકાળમાં (વર્ષા સિવાયના આઠ મહિનાએમાં) રજોહરણ વડે અને વર્ષાકાળમાં પાદલેખનિકા (પગથી કાદવ દૂર કરવાની કાષ્ઠની પટ્ટી) વડે પગાને પ્રમા, કારણ કે—સ્થùિલમાંથી (શુદ્ધ અચિત્ત ભૂમિમાંથી) અસ્થણ્ડિલમાં (કાદવ વિગેરે વાળી કે જંગલની મિશ્ર રજવાળી વિગેરે ભૂમિમાં) કે અસ્થRsિલમાંથી સ્થણ્ડિલમાં પ્રવેશ કરતાં સાધુઓને પગ પ્રમાવાનું વિધાન છે. આઘનિયુક્તિમાં કહ્યું છે કે— Jain Education International “ ૩૩મતું ચાળ, વાસનાસામુ જાયછેળિયા । वडउंबरे पिलंखू, तस्स अलंभंमि चिंचिणिया ||२६|| बारसअंगुलदीहा, अंगुलमेगं तु होइ विच्छिन्ना । सनिव्वणा विअ, पुरिसे पुरिसे अ पत्तेअं ||२७|| उभओ नहसंठाणा, सच्चित्ताचित्तकारणा मसिणा ||२८|| पूर्वार्द्ध || ભાવાર્થ –શીત–ઉષ્ણકાળમાં રજોહરણથી અને વર્ષાકાળમાં વર્ષાના કારણે કાદવ હોય ત્યારે પાદલેખનિકાથી પાઇપ્રમાર્જન કરીને ગમન કરવું. એ પાદલેખનિકા વડની પીંપળીની કે પીપળાની અને તેના અભાવે આંબલીની કરવી. તે લાંબી બાર આંગળ, પહેાળી એક આંગળ, મજબૂત (ભાંગી જાય નહિ તેવી), સુંવાળી અને છિદ્રવગરની, પ્રત્યેક સાધુએ એક એક રાખવી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy