SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર [ધ સં૦ ભા૦ ૨ વિ૦૩–ગા૦ ૯૮ વિરતિના સંસ્કારને અનુઅન્ય (પરંપરા) ચાલવાથી અન્ય ભવામાં પણ વિરતિને પ્રાપ્ત કરાવનાર), તથા પગામિ–સંસારથી પાર ઉતારનાર છે, હવે એ ‘હિતકર’ વિગેરે કયા કારણે છે તે કહે છે સર્વેષાં માળાના બે-ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળા સવ જીવાને, સર્વેષાં મૂતાનામ્ સવ વનસ્પતિકાય જીવાને સર્વેશં નીવાનામ્ સવ પાંચ ઇન્દ્રિયવાળા જીવાને, સર્વેષાં સત્ત્વાનામ્ ૧૭૯ સ પૃથ્વીકાય આદિ જીવાને, દુઃવનતચા=મનમાં સતાપરૂપ દુઃખ નહિ કરવાપણાથી, અશોષનતચા=શાકને ઉત્પન્ન નહિ કરવાપણાથી, અઝૂરતયા= જીણું (અશત) નહિ કરવાપણાથી, (અર્થાત્ વૃષભ-પાડા-ઘેાડા હાથી—ઉંટ-ગધેડા વિગેરેને અતિભાર ભરવાથી, આહાર નહિ આપવાથી, અકુશ-ચાજીક વિગેરેના પ્રહારાથી, અશક્ત વૃદ્ધ અનતાં દેખાય છે, માટે તેવું નહિ કરવાથી), તેવનતચા=ખેદ વગેરે નહિ પમાડવાથી (પસીને, લાળ, આંસુ વિગેરે પડે તેવા પરિશ્રમ નહિ આપવાપણાથી), પીહનચા=પગ વિગેરેથી (પીલવારૂપ) પીડા નહિ કરવાથી, તાપનતા=(સર્વ પ્રકારના શારીરિક દુઃખારૂપ) સંતાપ કરવાના અભાવથી (નહિ કરવાથી), અનુપદ્રવળતચા=સર્વથા મરણુ (અથવા અતિત્રાસ) નહિ કરવાથી, (એ કારણેાથી સર્વ પ્રાણ–ભૂત વિગેરેને હિતકર–સુખકર વિગેરે ગુણાનું કરનાર છે), વળી પણ આ પ્રાણાતિપાતવિરમણુ પદ (વ્રત) કેવું છે ? તે કહે છે કે-માર્ચે માનુાં મહાનુમાવું મહાપુરુષાનુવી” મર્ષિ વૈશિતા પ્રશસ્ત=મહા અથવાળું, (તેનું ફળસ્વરૂપ વિગેરે કહેલું હોવાથી) ‘મહા ગુણ સ્વરૂપ’ (આ મહાવ્રતો સકળ ગુણ્ણાના આધાર હેાવાથી), ‘મહામહિમાવાળું” (સ્વર્ગ–મેાક્ષ વિગેરે ચિન્ય ફળ આપવાથી), ‘મહાપુરૂષોએ આચરેલું (તીથંકર ગણધરાદિએ આચરેલું હોવાથી), ‘પરમષિએ ઉપદેશેલું' (શ્રી તીથંકરાદિએ ઉપદેશેલું હોવાથી, અને (સકળ કલ્યાણુને કરનારૂં હાવાથી) ‘પ્રશસ્ત’ છે, તે પ્રાણાતિપાત વિરમણ મને દુઃલયાય, મયાય, મોક્ષાય, યોપિત્ઝામાય, સંભારો ારાચ,= શારીરિક-માર્નાસક વિગેરે સર્વ દુઃખાના ક્ષયને માટે, જ્ઞાનાવરણીયાદિ કર્મીના ક્ષય માટે, રાગદ્વેષાદિનાં અન્યનેાથી મુક્ત થવા માટે, જન્માન્તરમાં સમ્યક્ત્વાદિ સદ્ધર્મની પ્રાપ્તિ માટે, અને મહાભયંકર ભવભ્રમણમાંથી પાર ઉતરવા માટે ‘સહાયક થશે' એમ અહીં અધુરો પાઠ સમજી લેવા. કૃતિ વૃર્ત્તા એ કારણથી પસદ્ય નં વિજ્ઞાનિ=તે પ્રાણાતિપાત વિરમણને સર્વથા અલ્ગીકાર કરીને ‘માસકલ્પ’વિગેરે નવકલ્પી સાધુના વિહારથી વિચરૂં છું, (i વાકયની શૈાભા માટે અવ્યય સમજવા,) કારણ કે–એમ નહિ વિચરવાથી વ્રતના સ્વીકાર બ્ય થાય. હવે છેલ્લે વ્રત સ્વીકારની પ્રતિજ્ઞા (નિશ્ચય) કરતાં કહે છે કે ચમે મત્ત ! માત્રતે ઉપસ્થિતોઽસ્મ સર્વમાન્ માળાતિપાત્તાત્ વિમળ=હે ભગવન્ત ! હું પહેલા મહાવ્રતની સમીપમાં રહ્યો --સથા પ્રાણાતિપાતની વિરતિને સ્વીકાર કરૂં છું, અર્થાત્ મારે આજથી સર્વ પ્રકારના પ્રાણાતિપાતનું વિરમણુ (હિંસાની નિવૃત્તિ-હિંસા નહિ કરૂં એવી પ્રતિજ્ઞા) છે. અહીં ‘હે ભગવન્ત’ ૧૯–‘પ્રાણ' એટલે દવિધ પ્રાણોને ધારણ કરનારા પચેન્દ્રિયા, ‘ભૂત' એટલે થયા, અને થશે, એમ ત્રિકાળવર્તી પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના જીવા, ‘જીવ' નિરૂપક્રમ આયુષ્યથી જીવનારા–દેવા નાર કે, શલાકાપુરૂષે, અસ`ખ્યાત વષૅના આયુષ્યવાળા તિર્યંચો,મનુષ્યો, યુગલિકા તથા ચરમશરીરી મનુષ્યા, અને ‘સત્ત્વ’ એટલે લેાકના ઉપકાર પુરતું જ જેમનું સત્ત્વ છે તેવા વિકલપ્રાણવાળા વિકલેન્દ્રિય જ્વા, તથા સાક્રમી આયુષ્યવાળા તિ ચ-મનુષ્ય, એવા પણુ અથ અન્ય ગ્રન્થામાં કરેલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy