SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ [ધ૦ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૧ ‘“ સળંમિ ય તદ્દા, મુળાબળ નીવાળું । तो बीअं पफोडे, इहरा संकामणे विहिणा || ” ( पञ्चवस्तु गा० २३८ ) વ્યાખ્યા— પડિલેહણ કરવા છતાં કીડી આદિ જીવા દેખવામાં ન આવે તે। (પ્રથમ કરેલા પુરિમની અપેક્ષાએ) બીજી વાર પ્રસ્ફાટન કરે, અને જીવા દેખાય તે તેનું વિધિપૂર્વક (હિંસા ન થાય તેમ અન્યત્ર) સંક્રામણ કરે, અર્થાત્ ઉતારીને ખીજે મૂકે. હવે પ્રસ્ફોટન કેવી રીતે કરે તે કહે છે— ‘‘ ગળચાવિા અન(ય)હિડા, ગળાનુëષિ ગોસહિં ચૈવ । પુરિમા નવવોલા, વાળવાળ()િવમાં '' બોનિ દ્વારI[૦૨Ł) વ્યાખ્યા— પડિલેહણ કરનારે ળાવિધ વસ્રને અથવા આત્માને (મનને-ધ્યાનને) નચાવવેા જાઇએ નહિ, તથા અયબિં–વસ્ર અને શરીરને નહિ નમેલું (અચળ) રાખવું, (પ્રતિલેખનાની ક્રિયા સિવાય જેમ તેમ ઉંચું નીચુ' કરવું નહિ,)ળાનુવંધિ=પ્રતિલેખનમાં આસ્ફાટન-પ્રફ્ાટન—પ્રમાજૈન, વિગેરે સતત નહિ કરતાં આંતરે આંતરે તેને કરવાના વિધિ પ્રમાણે કરવા, ‘અમોષ્ટિ = ડિલેહણુમાં મુશળના જેવી ક્રિયા ન કરવી, જેમ મુશળ એકદમ ઉંચે, વળી ત્યાંથી નીચે કે તિğ અથડાય, તેવી રીતે પ્રતિલેખના ન કરવી, કિન્તુ પડિલેહણ કરનારની ઉપર પીઠભાગમાં વસ્ત્ર તિમ્બુ, ભીંતે કે નીચે જમીન સાથે ન અથડાય તેમ પ્રતિલેખન કરવુ’. છે મિ’= વજ્રનું પોતાની સામેનું એક પડખુ` દૃષ્ટિથી સમ્પૂર્ણ જોઇને પહેલા ત્રણ ‘પુરિમ’ કરવા, ખીજું પડખું બદલી તેને સમ્પૂર્ણ જોઇને ખીજીવાર ત્રણ પુરિમ કરવા. એમ એ વખતના મળીને છ પુરિમ એટલે છ વાર ‘પ્રસ્ફોટન' કરવુ.૧૮ હવે ‘નવસ્રોનું’=પડિલેહણમાં હાથની ઉપર નવ ‘અ`ાડા’ કરવા. તે પાળી નિ પમગ્ગળ ’=હાથ ઉપર ‘કુન્થુઆ’ વિગેરે જીવા ઉતર્યા હાય તેનુ નવ વાર પ્રમાર્જન કરવુ. આ નિયુક્તિની દ્વાર ગાથા કહી, હવે એની ભાષ્યકાર વ્યાખ્યા કરે છે. " वत्थे अप्पामि अ, चउह अणच्चाविअं अवलिअं च । अणुबंध निरंतरया, तिरिउडूढह घट्टणा मुसली ।।" (ओघनि० भा० १६१) વ્યાખ્યા—અહીં વસ્ત્ર અને આત્મા એ પોથી ચતુગીનું સૂચન કર્યું છે, તે ‘ચાર પ્રકારે અનચાવવુ’ આ રીતે અને છે, પહેલા ભાંગામાં વસ્ત્ર અને આત્મા એને નહિ નચાવવાં’ (આત્માને નહિ નચાવવા એટલે મનને ચંચળ નહિ બનાવતાં એકાગ્ર બનવુ), બીજા ભાંગામાં ‘વજ્રને નહિ નચાવવું–આત્માને નચાવવા.’ ત્રીજા ભાંગામાં ‘વજ્રને નચાવવું આત્માને નહિ નચાવવા’ અને ચેાથા ભાંગે ‘બન્નેને નચાવવાં.' તેમાં પહેલો ભાંગેા શુદ્ધ જાણવા. એ પ્રમાણે ૬૮–આ પ્રસ્ફેટન=વઅને એક એક બાજુ જોઇને ત્રણ ત્રણ વાર નચાવવું, તે પછી વધુટક કરીને (વસ્ત્રને આંગળીએ વચ્ચે દુખાવીને-પકડીને) હથેળીથી કાણી તરફ લઈ જતાં ત્રણવાર ત્રણુ ત્રણ વખત નચાવવું તે ‘નવ આસ્ફાટક’ અને તેની વચ્ચે વચ્ચે વઅને કાણીથી હથેળી તરફ લઈ જતાં વજ્ર વડે હાથની (કુન્થુઆદિની રક્ષા માટે) પ્રમાના કરાય તે પણ ત્રણવાર ત્રણ ત્રણ કરાતી હાવાથી ‘નવ પ્રમાના' કહેવાય છે. આ આસ્ફાટક અને પ્રમાના એક ખીજાના આંતરે ત્રણ ત્રણ વખત ત્રણુ ત્રણ વાર કરાતાં હાવાથી કુલ નવ આસ્મેટિક અને નવ પ્રમાના થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy