SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાતઃ પ્રતિલેખનાન વિધિ અને રહસ્ય] “વળે-ઉમિલ, પરવથા-કિશો પણ ચિંતા तं न भवइ उक्कुडुओ, तिरिअं पेहे जह विलित्तो ओपनि० भा० गा० १५९॥ વ્યાખ્યા–ઊર્વ બે પ્રકારે–એક વસ્ત્રનું, બીજું કાયાનું. એમ આચાર્યે કહ્યું ત્યારે પરવચન’=પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે-“fો ચ સિમંતિ–ઉ ઉભે વસ્ત્રને દશીઓના અન્તથી (છેડેથી) પકડીને પ્રસ્ફોટન કરે તે જ અહીં કહ્યું તેમ વસ્ત્ર અને કાયા બને ઊર્ધ્વ બને ! ત્યારે આચાર્ય કહે છે કે પ્રશ્નકારે કહ્યું તે બરાબર નથી, કારણ કે “3gો સિદ્ધિ પે= ઉકુટુક (ઉભા પગે) બેઠેલો વસ્ત્રને (સામે) તિછું પહોળું કરીને પડિલેહણા કરે. તે જ અમારા મતે કાલ્વ અને વર્થ છે, બીજી રીતે નહિ. જેમ શરીરે કંઈ ચન્દનાદિનું વિલેપન કર્યું હોય ત્યારે વિલેપનના રક્ષણ માટે પરસ્પર અગેન કે અલ્ગો સાથે વસ્ત્રને સઘટ્ટો ન થાય તેમ રાખે, એ રીતે અહીં પણ પરસ્પર અને કે અગ સાથે વસ્ત્રને સફઘટ્ટો ન થાય તેમ વસ્ત્રને પકડીને પ્રતિલેખના કરે. એ રીતે ઉભા પગે બેસવું તે અહીં “ કાવૂ અને વસ્ત્રને “તિ છું પહોળું કરવું તે “ વવું સમજવું. એ નિયુક્તિની ગાથાનું á પદ કહ્યું, હવે ‘સ્થિર વિગેરે પદોની ભાષ્યકારે કરેલી વ્યાખ્યા કહે છે કે "घित्तं थिरं अतुरिअं, तिभागबुद्धीई चक्खुणा पेहे । तो बिइअं पप्फोडे, तइअं च पुणो पमज्जेजा ॥” (ओघनि० भा० गा० १६०) વ્યાખ્યા–વસ્ત્રને સ્થિર એટલે દઢ પકડીને “અત્વરિતું એટલે શીવ્રતા રહિત પ્રતિલેખના કરવી, તેમાં બુદ્ધિથી વસ્ત્રના ત્રણભાગ કલ્પીને ચક્ષુથી એક એક ભાગ જોતાં ત્રણ વારમાં પૂર્ણ વસ્ત્ર જોઈ લેવું. તે પછી બીજી વખત “પ્રસ્ફોટન અને ત્રીજી વારે પ્રમાર્જના કરવી, બેને અર્થ ઉપર કહી ગયા તેમ સમજે. અન્યત્ર તે એ પાઠ છે કે – "अंगुट्ठअंगुलीहिं, घेत्तुं वत्थं तिभागबुद्धीए। तत्तो अ असंभंतो, थिरं ति थिरचक्खुणा पेहे ॥" (पञ्चव० गा० २३५) વ્યાખ્યા-“હાથના અંગુઠા અને આંગળીઓથી વઅને પકડીને વસ્ત્રના ત્રણ ભાગ કલ્પીને એકાગ્રચિત્તે ચક્ષુને સ્થિર રાખીને જુવે.” તથા– "परिवत्ति(अं) च सम्मं, अतुरिअमिति अदुअं पयत्तेणं । વાવયાનિમિત્ત, હા તવોમમાત્રા ” (Tગ્નના ૨૩૬) વ્યાખ્યા–સારી રીતે ફેરવેલું બીજું પડખું વાયુકાયની વિરાધના ન થાય તે માટે ધીમે ધીમે પડિલેહણ કરવું, અન્યથા વાયુકાયને ક્ષોભ (વિરાધના) વિગેરે દ લાગે.” તથા– "इअ दोसुवि पासेसु, दंसणओ सव्वगहणभावेणं । सव्वं ति निरवसेसं, ता पढमं चक्खुणा पेहे ।।" (पञ्चव० गा० २३७) વ્યાખ્યા-“વં બે પડખેથી જેવાથી સઘળું જોવાઈ જાય તેમ વસ્ત્રને સંપૂર્ણ પ્રથમ એ રીતે ચક્ષુથી જુવે” હવે પડિલેહણ નહિ કરવાથી કે જેમ તેમ કરવાથી) દોષ લાગે તે કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy