SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વજ્ર કેટલા મૂલ્યનું વપરાય ? તથા પાત્રશુદ્ધિ અને તેના ગુણદા] ૧૩૯ દીવ્ય આસુરી દીવ્ય મધ્યના એ ભાગાને માનુષ્ય, કીનારીના મધ્યના એ ભાગાને આસુરી અને મધ્યના એક ભાગને રાક્ષસ કહ્યો છે. (જીએ સ્થાપના આજુમાં). એ ભાગોમાં અનુક્રમે દીવ્ય ભાગમાં અřનાદિ ડાઘ (લેપ) વિગેરે ઉપર જણાવેલાં પૈકીનુ કાઈ દૂષણ હોય તે તે વસ્ત્ર લેવાથી સાધુને વસ્ર-પાત્રાદિને સુન્દર (ઉત્તમ) લાભ થાય, માનુષ્ય માનુષ્ય ભાગમાં દૂષિત હોય તેા મધ્યમ લાભ થાય, આસુરી ભાગમાં દૂષિત હોય તેા મુનિઓને બીમારી થાય અને રાક્ષસ ભાગ(મધ્ય)માં કૃષિત હાય તા મરણ થાય. ’ માનુષ્ય | રાક્ષસ દીવ્ય આસુરી દીવ્ય એમ શુભાશુભ ફળના વિચાર કરીને શુભફળવાળું વસ્ત્ર લેવું. મૂલ્યની અપેક્ષાએ અઢાર રૂપીથી ઓછા મૂલ્યવાળુ' લેવુ'. પચકલ્પબૃહદ્ભાષ્યમાં (સ્થવિરકલ્પના અસ્થિતકલ્પમાં) કહ્યુ છે કેऊण अट्ठारसगं, वत्थं पुण साहुणो अणुष्णायं । 66 રૂત્તો વ(૪)ત્તિ પુળ, નાળુળચં(ત) મને વહ્યું ” માકૂ-૨૦૬૬॥ ભાવા—“ સાધુને અઢાર રૂપીયાથી ન્યૂન મૂલ્યવાળુ વસ્ર લેવાની અનુજ્ઞા છે, તેનાથી ભિન્ન(અધિક) મૂલ્યવાળું વસ્ત્ર લેવાની આજ્ઞા નથી ’” અહીં રૂપીયેા કોને કહેવા ? તેનું પ્રમાણ અન્ય ગ્રન્થામાંથી૧૧૭જાણી લેવું. એ વઅશુદ્ધિ કહી. હવે પાશુદ્ધિ કહીએ છીએ. પાત્ર તુંબડાનું, લાકડાનું અને માટીનું, એમ ત્રણ પ્રકારનું સાધુને કલ્પનીય છે, તે પણ ‘આધાકર્મ’ આદિ દોષોથી રહિત-નિર્દોષ હાવું જોઇએ. કહ્યું છે કેતંત્રયવાબદિાપાં મ્માલોતમુિનું। 66 उत्तमम[ज्झ] ज्झिमजहन्नं, जईण भणियं जिणिदेहिं ॥२०४॥ दारुमयं लाघुमयं, अहवा गिण्हिज्ज मट्टियामइअं । कंसमयं तं मयं, पत्तं वज्जे अकप्पं ति || २०५ || ” ( यतिदिनचर्या) ભાવા – સાધુને શ્રીજિનેશ્વરાએ ‘આધાકમ’વિગેરે દોષાથી રહિત તુંબડાનું, લાકડાનું અને માટીનું પાત્ર અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને જઘન્ય કહ્યું છે. માટે તુમડાનું, લાકડાનુ' અથવા માટીનુ પાત્ર ગ્રહણ કરવું, કાંસાનું અને તાંમાનું (વિગેરે) અકલ્પ્ય હાવાથી વવું.” તે પણ સારા લક્ષણવાળું લેવું, લક્ષણ વિનાનું નહિ. કહ્યુ છે કે [" पायरस लक्खणमलक्खणं च भुज्जेो इमं विआणित्ता । लक्खणजुत्तस्स गुणा, दोसा य अलक्खणस्स इमे ॥" ६८५॥ ] व समचउरंसं, होइ थिरं थावरं च वण्णं च । કુંટું થાયાદ્ધ, નિમ્ન = બધાગ્ગિારૂં ૬૮દ્દા (કોનિયુત્તિ) ભાવા—પાત્રનાં લક્ષણા અને અલક્ષણાને પુનઃ પુનઃ જોઇને લક્ષણવાળું હોય તે ગ્રહણ કરવું. સલ્લક્ષણુના ગુણા અને અલક્ષણના દોષા આ પ્રમાણે છે (૬૮૫). ચારે બાજુ સરખુ' ગાળ, ૧૧૭-દીવના બે રૂપીયાના ઉત્તરાપથના એક રૂપીયેા, તેવા બે રૂપીયાના પાટલીપુત્ર (પટના)ના એક પીએ. અથવા દક્ષિણાથના બે રૂપીયાના કાચીપુરીના એક, અને તેવા બે રૂપીયાના પાટલીપુત્રના એક રૂપીયા, એવા અઢાર રૂપીયા સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy