SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિકસ્ત્ર (પક્ષીસૂત્ર) અને તેના અ] ૨૬૭ વિગેરે અર્થાં પૂર્વ પ્રમાણે॰ (નવગુપ્તિનું સ્વરૂપ આગળ ચરણ સિત્તરીમાં કહેવાશે.) બ્રહ્મચર્ય ના— દેવી તથા ઔદ્યારિક ભાગાને, મન-વચન-કાયાથી, સેવવા નહિ, સેવરાવવા નહિ અને બીજા સેવનારાઓને અનુમેાદવા નહિ, એમ (૨૪૩=૬૪૩=૧૮) અઢાર ભેદો સમજવા (૧૯). ॥ ઉપવાત જ વૃશિવધમ્ દશ પ્રકારના ચારિત્ર વિગેરેના ઉપદ્માતને, તે આ પ્રમાણે—“કામબાપ્તળ, વૃદ્િળ-રિસાકળા ચ જ્ઞાતિને। સંલગાડન્નિબત્ત, વષાયા ન મે ટ્રુતિ '' અર્થાત્ આહાર-વસ્ત્ર-પાત્ર-શય્યા, વિગેરેને મેળવવામાં (પૂર્વ કહ્યા તે) સેળ ઉદ્ગમ દોષો પૈકી કોઈ દોષ લગાડવાથી ચારિત્રના ઉપઘાત થાય તે ૧–ઉદ્ગમાપઘાત, સાળ ઉત્પાદના દોષો પૈકી કાઈ દાષ સેવવાથી ૨-ઉત્પાદનાપઘાત, દશ એષણાઓને અગે કઈ દોષ સેવવાથી ૩-એષણાપઘાત, સંયમમાં અકલ્પ્સ, નિષિદ્ધ કે લક્ષણરહિત ઉપકરણાના ઉપલેાગ કરવા ૪-પરિહરાપઘાત, વસ્ત્ર, પાત્ર વિગેરેનું પરિકમ એટલે ‘રગવાં–ધાવાં” વિગેરે ક્રિયા શાભા માટે કરવાથી (સ્વાધ્યાયનું અને સંયમનું પિરેશાટન—હાનિ થાય તેથી તે) ૫-પરિશાટને પઘાત, પ્રમાદ વિગેરેને વશ થઈ જ્ઞાનાચારમાં ⟨અકાલે સ્વાધ્યાય કરવા' વિગેરે કરવાથી ૬--જ્ઞાનાઘ.ત, શ્રીજિનવચનમાં શકાદિ કરવા રૂપ દર્શનાચારમાં અતિચારો સેવવાથી ૭-૬નાપઘાત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનું યથાયાગ્ય પાલન નહિ કરવાથી ૮–ચારિત્રો પઘાત, શરીરાદિની મૂર્છાપૂર્વક સરક્ષણ કરવારૂપ પરિગ્રહપરિહાર વ્રતને ઉપઘાત લગાડવાથી ૯સંરક્ષણેાપઘાત અને ગુર્વાદિ સાધુગણ પ્રત્યે અપ્રીતિ વિગેરે કરવારૂપ વિનયને ઉપધાત કરવાથી ૧૦-અચિઅત્તાપઘાત, એ દશ ઉપદ્માતાને, તથા વૃવિ અસવર તથા ૪ સંજ્ઞેશ ચ=શ પ્રકારના અસવરને, તથા દશ પ્રકારના સમ્પ્રેશને એટલે અસમાધિને, એ અસ વર અને સક્લેશો આ પ્રમાણે છે. નોનોિ મુિદ્દે, બલવો સ ચ સંòિસો । નાળાઽોનવદ્દી, વસલિાયડન્નપાળ ૢિ ॥ ” અર્થાત્ ત્રણ ચૈાગો, પાંચ ઇન્દ્રિઓ, ઉપધિ અને સૂચિ (સાય), એ દશના અસવર, તથા જ્ઞાનાદિ ત્રણ, ચાંગ ત્રણ, ઉપધિ, વસતિ, કષાય, આહાર અને પાણી. એ દશને અગે અસમાધિ કરવાથી દશ પ્રકારના સફ્લેશ જાણવા. દસ પ્રકારના અસવર આ પ્રમાણેમન, વચન અને કાયા એ ત્રણ યાગેાની અકુશલ પ્રવૃત્તિને નહિ રોકવાથી ત્રણ ચેગેાના અસંવર, પાંચ ઇન્દ્રિયાને ઈષ્ટ અનિષ્ટ શબ્દાદિ વિષયામાં રાગ-દ્વેષ કરતાં નહિં રાકવાથી પાંચ ઇન્દ્રિઓના અસવર, શાસ્ત્રાક્ત સંખ્યાથી તથા પ્રમાણથી વિપરીત(અનિયત)કે અકલ્પ્ય વસ્ત્ર—પાત્રાદિ ઉપકરણાને ગ્રહણ કરવાં, અથવા જ્યાં ત્યાં વેરવિખેર પડેલાં વજ્રપાત્રાદિને યથાસ્થાન નહિ મૂકવાં તે ૯–ઉપધિ અસવર, અને સૂચિ(સાય)ના ઉપલક્ષણથી સાય-નખરદનીપિલક, આદિ શરીરને ઉપધાત કરે તેવી અણી(ધાર)વાળી વસ્તુએને સુરક્ષિત નહિ રાખવાં અને તેના ઉપલક્ષણથી સમસ્ત ઔપગ્રહિક ઉપકરણાના અસવર કરવા તે ૧૦-સૂચી અસવર જાણુવા. દશપ્રકારના સક્લેશ આ પ્રમાણે છે–૧–જ્ઞાનનું અવિશુદ્ધચમાનપણું તે ‘જ્ઞાનસ’ફ્લેશ’ રદર્શનનું અવિશુદ્ધચમાનપણું તે ‘દર્શનસ ફ્લેશ’ અને ૩–ચારિત્રનું અવિશુદ્ધચમાનપણું તે ચારિત્રસંક્લેશ', તથા મન દ્વારા (મનમાં) સ’ક્લેશ થાય તે ૪-મન સક્લેશ' વચન દ્વારા થાય તે ૫–વચનસ ક્લેશ' અને કાયાને આશ્રીને (રાગદ્વેષાદિ) થાય તે ૬-કાયસ ક્લેશ, તથા સંયમને અથવા સંયમ સાધક શરીરને ઉપધાન એટલે આલમ્બનભૂત થાય તે ઉપધિ અર્થાત્ સારાં નરસાં વસે ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy