SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ [૧૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગાટ કરે આવે. કહ્યું છે કે –“જિસ્ટ્રેજિયા , જિલ્લા સ્ત્રાળ તુ છિન્ન” I શોષનિ. માત્ર શબ્દો અર્થાત્ “પ્રતિલેખનાને કાળ ઉલ્લંઘે તે એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત આપવું.” આ કારણથી “નાઝ માં સમું, તો નમિ માડુ જાગો . भयवं ! बहुपडिपुना, संजाया पोरिसी पढमा ॥" यतिदिनचर्या गा० ११८॥ ભાવાર્થ-“આ ઉગ્વાડા પોરિસી સમય સારી રીતે જાણીને ગીતાર્થસાધુ ગુરૂને નમસ્કાર કરીને (ખમા દઈને) વિનતિ કરે કે-હે ભગવન્ત ! પ્રથમ પોરિસી સપૂર્ણ થઈ.” "तत्तो उद्वित्तु गुरू, काऊणं लहुअवंदणं पुति । પતિ તો , રસાળ વિકાસંત શા” (સિદ્ધિના ના ૨૨૦) ભાવાર્થ-“એ વિનતિ સાંભળ્યા પછી ગુરૂ આસનેથી ઉઠીને ખમાસમણ દઈ (ઈરિયાવહી. પ્રતિકમી) પોરિસીમુહપત્તિની પડિલેહણા કરે, તે પછી શિવે પણ (નીચે કહ્યા પ્રમાણે) પાત્રાનું પ્રતિલેખન કરે, ત્યારે ગુરૂ શિષ્યોને પાત્ર પડિલેહણને વિધિ સમજાવે " वंदित्तु तओ समणा, गिव्हिअ सव्वंपि पत्तनिज्जोगं । पाउंछणगनिविद्या, पुतिं पत्ताणि पेहंति ॥१२५॥ पाउंछणमुउबद्धे, वासासमयंमि पीढपट्टाई । आसणमिणं जईणं, भूमिफलियाणि सयणंमी ॥१२६।। पत्तं पत्ताबंधो, पायठवणं च पायकेसरिआ । પાછું પત્તા, મુછો વાયગાળો ૨ા” યત્તિનિરો ભાવાર્થ–“શિ પણ ગુરૂએ મુહપત્તિ પડિલેહણ કર્યા પછી ગુરૂને વન્દન (ખમાસમણ) દઈને પાત્રો અને પાત્રાની સર્વ સામગ્રી લઈને આસને બેસીને પહેલાં (ખમાસમણ પૂર્વક ઈરિટ પ્રતિક્રમીને) મુહપત્તિ પડિલેહી પછી પાત્રાનું પ્રતિલેખન કરે. “સાધુને ઋતુબદ્ધકાળમાં આસન તરીકે પાદપેન્શન અને વર્ષાકાળમાં પાટ-પાટલાદિ (વાપરવું) તથા શયન માટે શેષકાળમાં જમીન અને વર્ષાકાળમાં પાટીયાં (પાટ)ને ઉપયોગ કરે. “પાત્રોને નિગ (જરૂરી વસ્તુઓ) સાત પ્રકારે છે–૧–પાત્ર, ૨-પાત્રબન્ધ (Bળી), ૩–પાત્રઠવણ, (નીચેને ગુચ્છ,) ૪-પાત્રકેસરિકા, (પ્રમાર્જની ચરવળી,) પ-પડલા (ગોચરી ફરતાં પાત્રા ઉપર ઢાંકવા માટે વરુના ત્રણ ચાર કે પાંચ પડ-કકડા), ૬-રજસ્મણ (રજથી રક્ષણ કરવા પાત્રો જેમાં વીંટાય તે વસ્ત્ર)અને ૭–ગુચ્છ (ઉપર) આ પાત્રાદિનું વર્ણન (વરૂ૫) ઉપકરણ અધિકારમાં કહીશું. પાત્રોની પ્રતિલેખનાન વિધિ આ પ્રમાણે છે-પાત્રોની પાસે આસન ઉપર બેસીને પહેલાં પૂર્વે જણાવ્યા પ્રમાણે મુખવસ્તિકાનું અને પછી કાન વિગેરે ઇન્દ્રિયેથી ઉપયોગ કરતાં પાત્રોનું પ્રતિલેખન કરે. કહ્યું છે કે માણસ પાસ વેઠ્ઠો, પઢમં સોણારૂપf IT I उवओगं तल्लेसो, पच्छा पडिलेहए पायं ।' पञ्चवस्तुक० २६९।। ભાવાર્થ-“પાત્રાની પાસે બેઠેલો સાધુ પ્રથમ શ્રોત્રાદિ ઈન્દ્રિઓ વડે ઉપયોગ કરીને તેમાં એકાગ્ર ચિત્તવાળો થઈ પાત્રાનું પ્રતિલેખન કરે. ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy