Page #1
--------------------------------------------------------------------------
________________
ફ્રી જયાનંદ કેવલી ચરિત્ર, ભાષાંતર
a pae
鳳園
Yo
鳳興
r
000000
ખત્રી
રા પપ્પુ મૂર્તિ શ્રી ભવન વિજ્યજી મહારાજ (વ્હેલાવાળા)
Page #2
--------------------------------------------------------------------------
________________
બી જનવેમકર
બ થમાં
પુ'-૫- નું
શ્રી મુનિસુંદરસૂરિ મહારાજશ્રી કૃત
- શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર - ભાષાંતર
પ. પૂ. મુનિ શ્રી ભુવનવિજયજી મહારાજ (ડહેલાવાળા)
કરોડE
પરમ પૂજ્ય શ્રી મુવન"વજયજી મહારાજ ના ૫ર ૫ દેરાબી
ધર્મોપકરણ સંસ્થા અવનવા પક શ્રી હરિભાઈ સીંગભાઈ ઝવેરી
'પણ દવા જ માંકડી શેરી
પાટણ , . ) .
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન ' બા ન ધર્મોપકારણ એ છે ?
પગ દરવાજા સાંકડી છે ?
ચિત્ર પરિચય
જિનાલયમાં તે ન ભરીને
:
- - - અમદાવાદ
દે રમી લે
કે અમદાવાદ
પ્રભુ ભક્તિ કરતા જે તે
મીચાનું રક્ષણ ક - - નદન ના મને એ રી મને તેની બને -કીએ પડવાની નાલીકીના બીજેથી પ્રભુ
પાલીતાણા છે . ' , ' ,
મતિનાગર મંત્રી અને અને માલણે અહ છે અને સ્ત્રીએ બને છે, મનના ભાવમાં પણ વિવિધ વકરી ધમ, આરાધના કરે છે કે, મા દેવલેકમાં જાય છે. ત્યાં દેવના ભવમ રિ- ર છે ?
મૂલ્ય ૩. ૧૦૦૦
જયાનંદ કુમાર અને ' ભવન ખાન કી એ - ..
નામથી પેન પટ -
એ
શ્રીચકા યુધ રફ જ િપ સે માં
સુંદર અને વિજય મું :રી આદિ ઘણા મનુષ્ય સહ પરિવ લીધું. અને વીધેલા ચરિત્રનું વિશુદ્ધ પાલન કરી કેવલજ્ઞાનને મેળવી તેજ ભવને વિષે મા સમ જાય છે:
મણિલાલ છગનલાલ શાહ ન પ્રભા ત પ્રિટી ગ ન ધી કાં - રો : અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથાય નમ: *** ****
**
પ્રસ્તાવના
જગત સામે દ્રષ્ટિ નાખીશું તે સારૂં જગત ચેતન અને જડ બે પદાર્થોથી ભરેલું છે. આ જગતને સમન્વય દ્રષ્ટિએ નિહાળશે તે જગતના બધા પદાર્થો જડ અને ચેતન સતમાં સમાઈ જશે અને પૃથક્કરણ વિભાગ દ્રષ્ટિથી જોવા માંડશું તે તેના પાર વિનાના ભેદ સર્જાશે. ચેતનમાં એકૅન્દ્રિય, બેઈયિ, તેદિય, ચૌરક્રિય, પંચેન્દ્રિય અને તેના પિટાં ભેદ પૃથ્વી—અ—તેઉ– વાઉ વિગેરે અનેક સર્જાશે, અને પ્રત્યેક વ્યક્તિમાં અને તેના અણુ અણુમાં પણ કાંઈને કાંઈ પૃથગૃભાવ ઉભો થઈ અનંતાનંત ભેદો ઉભા થશે. આમ દ્રષ્ટિ સમન્વય સાધે છે, તેમ પૃથભાવ પણ સાધે છે.
જેમ દ્રષ્ટિ ચેતન અને જડ પદાર્થોને નિહાળવામાં ભેદ અને સમન્વય સજે છે, તેમ દ્રષ્ટિ લાગણી અધ્યવસાય અને ભાવનામાં પણ સમન્વય અને ભેદ સજે છે. સુખ-દુ:ખ, ઉચ્ચ-નીચ, સારું-ખોટું એ બધામાં આ દ્રષ્ટિ કામ કરે છે. •
ઇતર દશકામાં કોઈ સામાન્યને મુખ્ય ગણી આગળ ચાલ્યા તો કોઈ વિશેષ ભેદને મુખ્ય ગણું આગળ ચાલ્યા. જ્યારે જૈન શાસને બને દ્રષ્ટિને તે તે સ્થાનમાં ઉપયોગ કર્યો છે. આ ચેતન-જીવની વ્યાખ્યા કરતાં જગતભરના નિગોદથી માંડી સંગ્નિ પંચેન્દ્રિય સુધીના તમામ જી જવના લક્ષણમાં સમાવ્યા છે, અને પૃથફભાવની દ્રષ્ટિએ વિચાર કરતાં પ્રદેશ અને પરમાણુ સુધી પૃથફભાવ બતાવ્યો છે. • ' સંગ્નિ પંચેન્દ્રિયથી નિગોદ સુધીના અનંતાનંત જીવો જીવના લક્ષણથી સમાન હોવા છતાં કર્મીવરણને લઈ જીવનવિકાસની પ્રગતિ અને રાધના કારણે તેમના અનેક પગથાર ગતિ-જાતિની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ પડે છે. અલ્પવિકસિત તે નિગોદ, વધુ વિકસિત તે સંગ્નિ પંચેન્દ્રિય અને સર્વ આવારક કર્મ વિમુક્ત જીવ મુક્તિને પામે છે. આમ સતત કાળપ્રવાહ ચાલતો આવ્યો હોવા છતાં અને અનેક અનંત છો આવારક કર્મવિમુક્ત થયા હોવા છતાં સંસારમાં અનંતાનંત છાનું અસ્તિત્વ કદાપિ મિટવાનું નથી.
આમ જીવો સંસારમાં અધ્યવસાયના બળે પ્રગતિ અને રાધ પામે છે અને તેના બળે ઉંચી-નીચી ગતિ-જાતિમાં બમણ કરે છે. આમ છ અનાદિના છે અને તેમને સંસાર પણ દુ:ખમય અનાદિને છે. આથી પંચ સૂત્રકારે કહ્યું છે કે “સંસાર અનાદિને છે તે સાચું પણ તે સંસાર સૌ કોઈ જીવો માટે અનંત નથી. માટી અને તેનું પરસ્પર અનાદિ કાળનાં મળેલાં હોય છે, પણ પ્રયત્નથી માટી સોનું પૃથફ થઈ શુદ્ધ સોનારૂપે પ્રકાશિત થાય છે, તેમ આ છો અને તેને સંસાર અનાદિને હોવા છતાં વિકાસના બળે કેટલાક છે પ્રગતિશીલ બને છે. પૂર્ણ વિકાસ સાધે છે અને અનાદિ સંસારને દૂર કરે છે. , જીવનમાં પૂર્ણ વિકાસ એ સર્વોચ્ચ ધ્યેય છે. આની પ્રાપ્તિ માટેના જે કઈ માગે તે આરાધના. એના રોધક જે કાઈ માર્ગ તે વિરાધના. આરાધના ઉત્તરોત્તર પ્રગતિને માર્ગે લઈ જાય છે. વિરાધના
|
આશ.
Page #5
--------------------------------------------------------------------------
________________
ઉત્તરોત્તર નીચે લઈ જાય છે. આ આરાધના વિરાધનાના બળે જીવ અરહે પરહો થાય છે. ઉત્તરોત્તર આરાધનાનું બળ જેને સાંપડે તે સર્વોચ્ચ વિકાસને પામે છે.
જીવની શુદ્ધ દ્રષ્ટિ સન્મુખ પામનાર વિકાસના પરિબળોમાં જીવના અનેક ગતિ જાતિમાં માનવભવજ એક એવું પ્રબળ પરિબળ છે, કે ત્યાં તેને સર્વોચ્ચ વિકાસ સાધવાના સાધન મળી રહે છે. વિકસિત સંજ્ઞાવાળા સંસિ પંચેન્દ્રિય જીવોમાં દેવગતિ વિશિષ્ટ સુખવાળું સ્થાન છે; છતાં ત્યાં પૂર્વની કમાણીને વિશેષ કરીને વ્યય છે. નરક ગતિ દુઃખસતત ભૂમિ છે. ત્યાં દુ:ખમાંથી છૂટકારો પામી કલ્યાણ ભાવના ભાગ્યે જ મેળવી શકાય છે. તિર્યંચ ગતિ વિવેકશન્ય જીવનવાળી છે. માત્ર માનવભવજ એવો ઉત્તમ ૬ કે ત્યાં પ્રયત્નપૂર્વક વિકાસ તરફ પગથાર માંડવા માંડે છે તે ત્યાં સર્વોચ્ચ પગથાર તરફ વળી શકે તેમ છે,
આ માનવભવ પ્રગતિ સાધના માટે વિશિષ્ટ સાધન હોવા છતાં અને તેને સંખ્યાતીત છે પામ્યા હોવા છતાં ભાગ્યે થેડા જ જીવોમાં પ્રગતિ સાધનાની ભૂખ જાગે છે. આ ભવમાં પણ કઈ છે મહા ભયંકર કત્યો કરે છે. આજે આપણે જાણીએ છીએ કે જગતમાં સંખ્યાતીત માણસને સંહાર કરવામાં , અને સંખ્યાતીત જીવોનો સમૂળકાશ નાશ કરવાની નથી ગર્વિતા લેખનારાઓને ટેટ નથી પણ જેના વાતાવરણમાં પ્રગતિની સાધના ધમના સંસ્કાર હોય તેવી ભૂમિની પ્રાપ્તિ પણ મહાભાગ્યનું કારણ છે.
આવી ભૂમિ તે આર્ય ભૂમિ છે, કે જેના વાતાવરણમાં કાંઈ ને કાંઈ કરી છુટવાની તમન્ના હોય. સંપત્તિ શક્તિ અને સાધના જીવન કલ્યાણમાં ઉપયોગી તેજ સફળ તેવી મનોકામના જ્યાં ગાજતા હાય. આપણું ભારત ત આ ક્ષેત્ર-ભૂમિ છે. તેનું નાનામાં નાનું ગામડું, જંગલ કે રણુ ગમે તે લે ત્યાં વસનાર પ્રત્યેક માનવી પરભવ કલ્યાણની બુદ્ધિથી કાંઈને કાંઈ કરતે હોય છે. તેના પ્રત્યેક ગામડે ઘંટારવથી પવિત્ર થતું દેવ મંદિર છે. જંગલમાં ક નિર્જન સ્થાનમાં જ્યાં દવ મંદિર શક્ય નહિ હોય તે પત્થર ઉપર સિંદૂર કે તેલ નાખીને દેવની કલ્પના કરી પરભવ કલ્યાણ બુદ્ધિથી કાંઈ ને કોઈ ધર્મ કરતે હોય છે. આ ધર્મ સંસ્કાર તેના વાતાવરણમાં છે. કોઈને કોઈ ધર્મ ક્રિયા કરનાર છવ શુકલપાક્ષિક છે.
આર્યક્ષેત્રમાં પણ વિશિષ્ટ કુળ, આરોગ્યમય શરીર, ધર્મના સ્થાને અને ધમિ પુરુષને સંસર્ગ વિશિષ્ટ પુણ્યપ્રાપ્તિથી મળે છે. આર્યક્ષેત્ર મળ્યું તેટલા માત્રથી પૂર્ણાહૃતિ નથી. આર્યક્ષેત્રોમાં પણ કુરૂ ક્ષેત્રનાં યુદ્ધો ખેડાયાં છે; આથી સારું કુળ ધર્મ ગુરુની પ્રાપ્તિ આ બધાં સાધને ધમપ્રાપ્તિ માટેનાં અમે સાધન છે; છતાં તેમાં કાળ પણ કામ કરે છે.
આ કાળ વિષમ છે. માત્ર જડની આસક્તિમાં દુનિયા સાચી માચી રહી છે. રોજેરોજ હિંસા અને પાપના સ્થાને વધતા જાય છે. આજે કાઈ પણ તારક હોય તે જિનઆગમ અને જિનપ્રતિમા.
જિનપ્રતિમાનું આલંબન પણ જિન-આગમ વિના સંભવતું નથી. આ જિનઆગમ દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, ચરણુકરણોનુગ અને કથાનુયાગમય છે. પૂવેધર પૂ. આયરોલતસ્રરજી મહારાજે પૃથક અનુયોગની વ્યવસ્થા કરી, અને તેથી આજે આપણે પૂર્વાપુરૂષોની પરંપરાડારા જૈન આગમને શુદ્ધ વારસો મેળવી શક્યા છીએ..
આ ચાર અનુગમાં ચરણકરણનુગ સાધ્ય છે. બીજા સાધન છે. આમ છતાં બાળ માટે ધર્મકથાનુબ જ ઉપયોગી નીવડે છે. આ ધર્મકથાના આક્ષપણી વિગેરે ભેદ વર્ણવ્યા છે, પણ બધાની પાછળ આત્માને આત્મોન્નતિ સન્મુખ કરવાની વૃત્તિ છે.
આપણું જૈન શાસનમાં ચતુર્વિધ સંધની વ્યવસ્થા છે. તેમાં શાસનનું મુખ્ય અંગ તો બ્રમણ ભગવંતે છે. આ ખુલ્લા પગે અને ખુલ્લા માથે વિચરનારા મુનિ ભગવંતે ભગવાન મહાવીરનાં શાસનના
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્તંભ છે. તેમણે જ્યારે જ્યારે દુનિયામાં જે કોઈ પ્રવાહ ઉત્પન્ન થયો તે પ્રવાહની સામે ઉભા રહી શાસનની રક્ષા કરી છે, અને શાસનના રાગી જીવોની શ્રદ્ધાને અવિચલિત રાખી છે. વાદ અને તર્કના કાળમાં પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિ અને પૂ. હરિભદ્રસૂરિએ દરેક વાદો અને તર્કનું નિરસન કરી જૈન શાસનને ધ્વજ ફરકાવ્યો છે.
જયારે વ્યાકરણ સાહિત્ય અને બીજા બીજા શાસ્ત્રોના પ્રાદુર્ભાવમાં મહત્તા મનાવા લાગી ત્યારે કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રસૂરિ મહારાજ જેવા વિદ્વાન શાસન પ્રભાવક આચાર્ય દેવોએ તે તે પ્રકારના તમામ શાસ્ત્રો સજી શાસનને ઉન્નત રાખ્યું છે. અર્થાત જ્યારે જ્યારે દુનિયામાં કોઈ પણ વિશિષ્ટ પ્રવૃત્તિને ઉછાળો આવ્યો ત્યારે ભળી જનતા ધમષ્ણુત બની અવળા માર્ગે ન જાય તેને પણ મુનિપુંગવોએ વિચાર કર્યો છે અને જૈન સંસ્કૃતિને ટકાવી રાખી છે.
જે કાળે જુદા જુદા વ્યાખ્યા અને કથા વાર્તામાં પ્રજા રાચતી થઈ ત્યારે ધર્મને અનુરૂપ કથા સાહિત્ય પણ પૂર્વાચાર્યોએ ઘણું સર્યું છે. પૂર્વાચાર્યોની ખુબી એ છે કે એમનું સર્જેલું તમામ સાહિત્ય મેક્ષ ભાગના સાધનરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રને પિષક જ રહ્યું છે.
જેનશાસનમાંનું કથા સાહિત્ય અપાર અને ખુબ જ રસિક છે. સમરાદિત્ય, પૃથ્વીચંદ્ર, ગુણસાગર, વાસુપૂજ્ય ચરિત્ર, અમમ ચરિત્ર વિગેરેની માફક જયાનંદ ચરિત્ર પણ એવા જ ઉત્તમ પ્રકારનો ચરિત્ર ગ્રંથ છે.
તેમાં સાધુ આચાર, સમકિત, વ્રત, દાન, શીલ, તપ, ભાવ, આત્મિક વિકાસ વિગેરે અનેક ગુણેને પષક ચરિત્રો અને ઉપદેશ છે.
આ ચરિત્રના કર્તા મુનિસુંદરસૂરિ છે, અને તેમને વૃત્તાંત આ પ્રમાણે છે.
આ ગ્રંથના કર્તા ખ્યાતનામ પૂ. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ જૈન શાસનમાં પ્રસિદ્ધ પુરુષ છે. ' * ગ્રંથની શરૂઆતમાં પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામિ ભગવાન આ પાંચ તીર્થ કરો ઉપરાંત સર્વ અરિહંત ભગવાનની સ્તુતિ શ્રી સરસ્વત-બ્રાહ્મીની સ્તુતિ કર્યા બાદ પિતાના દાદા ગુરૂ દેવસુંદરસૂરિ મહારાજ, વડીલ ગુરૂ જ્ઞાન સાગરસૂરિ મહારાજ અને પિતાના ગુરૂ સેમસુંદરસૂરિ મહારાજની સ્તુતિ કરીને ગ્રંથની શરૂઆત કરી છે.
इति स्तुत्य-गणं स्तुत्वा मुनिसुंदरसूरिणा
जैनधर्मोपदेशेन, क्रियते वाक् फलेग्राहिः આચાર્ય દેવસુંદરસૂરિ તપાગચ્છની ઓગણપચાસમી પાટે થયા છે. સેમસુંદરસૂરિ મહારાજ પચાસમી પાટે અને એકાવનમી પાટે આ૦ મુનિસુંદરસૂરિ (આ ગ્રંથના કર્તા ) થયા છે.
एगुणवण्णो सिरिदेवसुंदरो, सोमसुंदरो पण्णो
મુનિસુર અવળો (ઉ૦ ધર્મસાગરકૃત પદાવલી). ઠેર ઠેર જિનમંદિરની સ્થાપના, તાડપત્રો ઉપરથી કાગળ ઉપર પુસ્તકો લખાવવાની શરૂઆત, વિદ્વાન સાધુએ તૈયાર કરવાની જોસભેર પ્રવૃત્તિ, જિનધર્મની પ્રભાવના કરનારાં સામિયાં, મહોત્સવ. અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિ, આમ જૈન શાસનને સર્વ મુખી વિકાસ અને પ્રભાવનાને કાળ એ ગ્રંથકાર પૂ. મુનિ સુંદરસૂરિ અને તેમના ગુરૂદેવના શાસનાધિપત્યના સમયમાં હતા. | વિક્રમની ૧૫ મી શતાબ્દિમાં જે જિનમંદિરનિર્માણ, સાહિત્યલેખન અને બીજા ઐતિહાસિક કાર્યો થયાં છે. તેને સંગ્રહ અને વિદ્યમાનતા આજે આપણને વારસામાં કિંમતીમાં કિંમતી મળેલી સામગ્રીમાં ;
Page #7
--------------------------------------------------------------------------
________________
મોટા હિસ્સા ધરાવે છે, અને આ ઉત્તમ વારસાના દ્યોતક વિશ્વસનીય ગ્રંથામાં પણ ગ્રંથકાર મુનિસુંદરસૂરિકૃત ગુૌવલી, સામસેાભાગ્ય મહાકાવ્ય, ગુરૂગુણરત્નાકર વિગેરે ગ્રંથા છે.
રાણકપુર જેવા મહાભવ્ય ચમત્કારિ મંદિર અને તાર ગા જેવા ઉત્તુંગ જિનમંદિરના નવેસરથી જિર્ણોદ્ધાર આ કાળમાં થયા છે.
તાડપત્રા ઉપર લખાતી પ્રતો સારા કાગળ ઉપર લખવાની શરૂઆત આ સદીમાં થઈ છે, અને આપણા ભંડારામાં કાગળ ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિમાં આ કાળમાં લખાયેલી પ્રતિના માટા સંગ્રહ છે.
આચાર્યાં સામસુંદરસૂરિ મહારાજનો પોતાના પરિવાર અઢારસા સાધુઓના હતા. આ કાળમાં જૈન શાસનમાં વિશિષ્ટ પ્રભાવના કરનારા પૂ. જ્ઞાનસાગરસૂરિ, પૂ. કુલમંડનસૂરિ, પૂ. જયચંદ્રસૂરિ, પૂ. ગુણરત્નસૂરિ, પૂ. સેામસુંદરસૂરિ, પૂ. રત્નશેખરસૂર, પૂ. શીલગણુ, જયાન ંદસૂરિ, જિનભદ્રસૂરિ, જિનવર્ધનર, જિનમ ંડન, જિનકીતિ, સામદેવ, સામન્ય, વિશાલરાજ, ઉદયનંદી, શુભશીલગણિ વિગેરે અનેક થયા છે.
આ કાળમાં આવશ્યક સૂત્ર, આધુનિયુક્તિ, ઉત્તરાધ્યયન અવસુરિ, વિચારામૃતસંગ્રહ, પ્રજ્ઞાપનાસૂત્ર અવસુરિ, ક્રિયારત્નસમુચ્ચય, પદ્દન સમુચ્ચયવૃત્તિ, અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપદેશરત્નાકર, આચારપ્રદીપ, કથામહાય વિગેરે અનેક ગ્રંથ રચાયા છે.
ચિતાડ, પાટણ, અમદાવાદ ( કર્ણાવતી ), ઈડર, વડનગર, શિાહી, મહુવા વિગેરે ઠેકાણે આચાર્યોનાં ભવ્ય સામૈયાં, પ્રતિષ્ઠા અને જિનમદિરાનું નિર્માણુ વિગેરે અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો થયાં છે.
મંગલાચરણમાં દેવસુંદરસૂરિ, જ્ઞાનસાગરસૂરિ અને સામસુંદરસૂરિનું સ્મરણ કર્યું છે. તેમાં દેવસુંદરસૂરિ મહારાજ તપાગચ્છની ૪૯ મી પાટે થયા છે. વિ॰ સ૦ ૧૩૯૬ માં તેમનેા જન્મ, આઠ વર્ષની વયે વિ॰ સં૰૧૪૦૪માં મહેશ્વર ગામમાં દીક્ષા, ૨૪ વર્ષની વયે વિ॰ સ૦ ૧૪૨૦ માં આચાય પદવી થઈ.
શ્રી દેવસુંદરસૂરિને જ્ઞાનસાગરસર, કુલમ`ડનર, ગુણરત્નસૂરિ, શ્રીસેામસુંદરસરિ અને સાધુરત્નસૂરિ થયા. જ્ઞાનસાગરસૂરિના જન્મ વિ॰ સ૦ ૧૪૦૫માં, દીક્ષા વિ॰ સ૦ ૧૪૧૭માં બાર વર્ષની વયે, અને ૩૬ વની વયે વિ॰ સ૦ ૧૪૪૧ માં આચાય પદ પ્રદાન થયું અને વિ॰ સ૦ ૧૪૬૦ માં સ્વગમન પામ્યા.
આ જ્ઞાનસાગરસૂરિના શિષ્ય સામસુંદરસૂરિજી થયા, જે તપાગચ્છની ૫૦ મી પાટે આવ્યા.
આ આચાય સામસુંદરસૂરિના જન્મ પાલનપુરમાં સજ્જન શ્રેષિ પિતા અને માતા માહ્વણુદેવીને ત્યાં વિ॰ સં૦ ૧૪૩૦ માં થયા હતા. સાત વર્ષની વયે વિ॰ સ૦ ૧૪૩૭માં દીક્ષા વિ॰ સ૦ ૧૪૫૦માં ઉપાધ્યાય પદ પામ્યા અને વિ॰ સં॰ ૧૪૫૭માં તેમની ૨૭ વર્ષની વયે પાટણમાં નરસિંહશેઠે કરેલા મહેાત્સવપૂર્વક દેવસુંદરસૂરિએ તેમને આચાય પદ્મભૂષિત કર્યાં અને વિ॰ સ૦ ૧૪૯૯ માં સ્વગમન પામ્યા.
આચાય સામસુંદરસૂરિને મુનિસુ ંદરસૂરિ, જયસુ ંદરસૂરિ, જીવનસુંદરસૂરિ અને જિનસુંદરસૂરિ વિગેરે શિષ્યા સહિત ૧૮૦૦ સાધુએના પિરવાર હતા. ૧૮૦૦ સાધુએમાં મુખ્ય મુનિસુંદરસૂરિ હતા.
તેમના જન્મ વિ॰ સ૦ ૧૪૩૬ માં, સાત વર્ષની વયે વિ॰ સ૦ ૧૪૪૩ માં દીક્ષા. વિ॰ સ૦ ૧૪૬૬ માં ઉપાધ્યાય પદ, અને વિ॰ સ૦ ૧૪૭૮ માં વડનગરમાં દેવરાજે કરેલ મહેોત્સવપૂર્વક આચાય પદ, અને પી બાદ દેવરાજ સતીએ શત્રુંજય-ગીરનારના મોટા સંધ કાઢી મુનિસુ ંદરસૂરિ સાથે યાત્રા કરી.
v
આમ ૪૯ મી. પાર્ટ થયેલ દેવસુંદરસૂરિએ આ વર્ષની વયે દીક્ષા લીધી. ૫૦ અને ૫૧ મી પાર્ટ થયેલ સામસુંદરસૂરિ અને મુનિસુંદરસૂરિએ સાત વર્ષની વયે દીક્ષા લીધી છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
આ મુનિસુંદરસૂરિના કાળ
વિ॰ સં॰ ૧૪૫૦ થી વિ॰ સ૦ ૧૫૦૦ સુધીના ૫૦ વર્ષના કાળ. આ કાળમાં સાહિત્યક્ષેત્રે, ધપ્રભાવનાના ક્ષેત્રે, મંદિશના નિર્માણક્ષેત્રે દિપ્તિમાન સમય હતો. ઉગ્ર તપશ્ચર્યાદ્વારા પદ્માવતી દેવી આદિઓને પ્રત્યક્ષ કરનાર, સંતિકર સ્તવન રચી દેલવાડામાં મહામારીના ઉપદ્રવને નિવારનાર, શિાહીમાં તીના ઉપદ્રવ રાકી અમારિ પ્રવર્તાવનાર, નાની ઉંમરમાં ૧૨-૧૪ વર્ષની વયે ત્રૈવેદ્યગોષ્ટી જેવા ન્યાય વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના પરિચય આપનાર ગ્રંથ રચી સિદ્ધસાસ્વત કવિ, ગુૉવલી જેવા અતિશ્રધ્ધેય ગ્રંથા બનાવી શાસનને અવિચ્છિન્ન ઈતિહાસ રજુ કરનાર, અધ્યાત્મ કલ્પદ્રુમ જેવા મહાકાય વૈરાગ્યવાહી ગ્રંથ રચનાર વૈરાગ્યમૂર્તિ, ઉપદેશરત્નાકર જેવા સ્વાપન્નવૃત્તિ સહિત ગ્રંથ રચના કરી પાપકાર કરનાર, શાસનના અપૂર્વ પ્રભાવક સહસ્રાવધાની મુનિસુંદરસૂરિ મહારાજ હતા.
તેમના શાસનકાળ દરમિયાન રાણકપુરના ત્રૈલોકયદીપક-ધરણમહાપ્રાસાદની ૧૪૪૪ થાંભલાના મહા જિનમંદિરની પ્રતિષ્ઠા વિ॰ સં૰ ૧૪૯૬ માં તેમના ગુરૂ સાથે થઈ હતી. આ વખતે ગુરૂ મહારાજની ઉંમર ૬૬ વર્ષની અને તેમની ઉંમર ૬૦ વર્ષની હતી.
तैः परिकरितो राणपुरे श्री धरण चतुर्मुख विहारे ऋषभाद्यनेक શતશ્ર્ચિય પ્રતિષ્ઠા ત્ ( તપાગચ્છ પટ્ટાવલી )
મુનિસુંદરસૂરિ મહારાજ કુલ આયુષ્ય ૬૭ વર્ષ પાળી વિસ॰ ૧૫૦૩માં સ્વĆગભન પામ્યા. તેમણે તેમના ૬૦ વર્ષના સંયમજીવન દરમિયાન અનેક મદિશ, અનેક ગ્રંથ એને અનેક શિષ્યા દ્વારા શાસનની અનેકવિધ પ્રભાવના કરી.
આ મુનિસુંદરસૂરિએ અધ્યાત્મ કલ્પદ્રુમ, ઉપદેશ રત્નાકર, જ્યાનંદ ચરિત્ર, પટ્ટાવલી, ત્રૈવેદ્યગાછી, મિત્રચતુષ્ક કથા, જિનસ્તોત્રરત્નકા વિગેરે અનેક ગ્રંથની રચના કરી છે.
વિક્રમચરિત્ર, પ્રભાવક કથા, ભરતેશ્વરવૃત્તિ ઉણાદિનામમાલા આદિના રચયિતા શુભશીલગણિ મુનિસુંદરસૂરિ મહારાજના શિષ્ય છે. તેમણે ગુરૂત્રાતાઓમાં વિશાલરાજ, રત્નશેખરસૂરિ, ઉદ્દયન દિ, ચારિત્રરત્ન, લક્ષ્મીસાગર અને સામદેવ વિગેરેને ગણાવ્યા છે.
આમ મુનિસુંદરસૂરિ ગચ્છના નાયક ઉપરાંત ગ્રંથકાર, કવિ, તપસ્વી, પ્રભાવક, મંત્રવિદ્યાશીલ, ઈતિહાસકાર, શાસ્ત્રોના ઉંડા અભ્યાસી મહા તેજસ્વી પુરૂષ હતા.
આ ગ્રંથ તેમણે વિ॰ સ૦ ૧૪૭૦ લગભગમાં રચ્યો છે.
પ્રાચીન કાળના દરેક ગ્રંથામાં મંગળ, અભિધેય, પ્રયેાજન અને સબધરૂપ અનુબંધ ચતુષ્ય એજ ખરી રીતે તે તે ગ્રંથની પ્રસ્તાવના છે. કેમકે ગ્રંથમાં શુ' કહેવાનુ છે અને કયા સંબંધથી ગ્રંથ કરવામાં આવ્યા છે તે કહેવામાં આવે છે.
આ પ્રકાશિત થયેલ જયાનંદ કૅવલિ ચરિત્રમાં પણ ગ્રંથકાર સ્તુત્યગણુની સ્તુતિ કર્યાં બાદ ધર્મના ઉપદેશથી કર્તા અને શ્રોતા બન્નેને અનુક્રમે મેાક્ષ પ્રાપ્ત થાય છે. આમ ધર્મોપદેશ એ આ ગ્રંથનુ પ્રયેાજન છે. આમ ધર્મોપદેશ સાથે જીવાની વ્યાખ્યા, ધર્મની વ્યાખ્યા, ધર્મના પ્રકાર વિગેરેનું વર્ણન કર્યો બાદ ધના ઉપદેશ હમેશાં દ્રષ્ટાંત દ્વારા જ શ્રોતાઓમાં સ્થિર થાય, માટે જ્યાનંદ કૅવલિ ચરિત્ર આપ્યું છે. વિગેરે પ્રસ્તાવના જ છે.
મુનિસુ ંદરસૂરિ મહારાજ અનુબંધ ચતુષ્ટય જણાવ્યા બાદ કથાની શરૂઆત ઉત્તમ મુનિના આચાર અને દાનરૂચિ જીવના પ્રારંભદારા કરે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
કથા પ્રારંભ ભદ્રિક પરિણામી મતિસાગર મંત્રીને ત્યાં તપસ્વી મુનિ પધારે છે. મંત્રી તથા તેની બે સ્ત્રીઓ પ્રીતિસુંદરી અને ગુણસુંદરી સાથે મુનિને વહેરાવે છે. ત્યાં મુનિને વહેરાવવાની ક્રિયાની અનભિજ્ઞતાથી સ્ત્રીના હાથે પરમાન–દુધપાકના છાંટા જમીન ઉપર પડતાં મુનિ પરમાન લેતા નથી. ત્યાર પછી અગ્નિ ઉપર રહેલા ભાત અને દાળ વહોરાવવા આવે છે તે પણ મુનિ લેતા નથી. આ પછી મોદક આ તે પણ મુનિ શુદ્ધ આહાર નથી એમ કહી ના પાડે છે. મંત્રીને અને તેની સ્ત્રીઓને ક્રોધ ચડે છે. મારો. દિવસ અમંગલિક બનાવ્યો તેને અસંતોષ મંત્રીને થાય છે.
આ પછી મંત્રીને ત્યાં તેને મિત્ર ધમરૂચિ શ્રાવક આવે છે. ધરૂચિ પાસેથી મંત્રી, પધારેલ મુનિ મહાત્માની બધી વિગત સાંભળે છે. છેવટે ધર્મરૂચિ શ્રાવક સાથે મંત્રી મુનિ પાસે જાય છે. સાધુની ગોચરીના દોષોની સમજ મેળવે છે. અને મુનિએ આહાર કેમ ન લીધે તેની તેને જાણ થાય છે સાથે માદક વિષ મિશ્રિત હતા તે પણ જાણે છે. મુનિના તપ ત્યાગ સાથે પિતાના જીવન રક્ષક માને છે અને અહીં મતિસાગરને સમક્તિ થાય છે તેમજ પિતાને પૂર્વભવ માલિને જે હતા તે મુનિના ઉપદેશથી જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ જુએ છે, તેમાં જ પૂર્વભવમાં સેવકની ઉપર આક્રોશ કરેલ તે સેવકે પુરોહિત ' બની આ ભવે બદલે લીધે તે બધું સમજે છે. આ પછી મંત્રીને જીવ ભરી દેવલોકમાં જાય છે, અને ત્યાંથી આવી યુવરાજને પુત્ર જયાનંદ થાય છે. પુરોહિતને જીવે ત્યાંથી ભરી ધૂમકેતુ તિષિ થઈ આવી જયરાજાનો પુત્ર સિંહસાર થાય છે.
જયાનંદ અને સિંહસાર કાકાના પુત્ર થાય છે. એક જ સંસ્કારમાં ઉર્યા છતાં પૂર્વભવના સૌરા ખોટા સંસ્કાર ઉદયમાં આવે છે. જયાનંદ ક્રમે ક્રમે સાત્વિકતામાં આગળ વધી મુક્તિ સુધી પહોંચે છે. જ્યારે સિંહસારનો જીવ ઉત્તરોત્તર અધ:પતન પામે છે. આ ચરિત્રને ગ્રંથકારે પ્રસંગે પ્રસંગે અનેક પ્રકારને ઉપદેશ અને પ્રાસંગિક દ્રષ્ટાંત આપી ખુબજ રોચક બનાવ્યું છે.
આ પદ્યબદ્ધ જયાનંદ ચરિત્ર ૫૦૦ શ્લેક પ્રમાણ છે.
આ ગ્રંથનું પ્રકાશન આજથી ૨૦ વર્ષ પહેલાં વિ. સં. ૧૯૯૩ માં મેં કર્યું હતું. આ ગ્રંથનું પ્રકાશન કરવામાં તે વખતે મુદ્રિત હીરાલાલ હંસરાજની પ્રત સાથે વીરવિજય ઉપાશ્રયની અને પૂ. સિદ્ધિ રિ મહારાજસાહેબના ભંડારની પ્રત સાથે મેળવી ટિપ્પણો અને નોંધોથી પરિસ્કૃત કર્યું હતું તે વખતે ૨૮ વર્ષની વયે મારા વ્યવસાય પઠન પાઠન શાસ્ત્ર અધ્યયન હતું. આજે ખુબ પરિવર્તિત થઈ ગયો છું.. ધંધાકીય વ્યવસાયમાં ફસાયેલ મને ફરી શાસ્ત્ર સન્મુખ કરવામાં વાંચવા વિચારવામાં અને પૂર્વના સુકતની અનુમોદના કરવામાં પૂ. મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજે જે પ્રસ્તાવનાનું કામ સોંપી દેર્યો તે બદલ . તેમને આભાર માનું છું.
પૂ. મુનિશ્રી ભુવનવિજયજી મહારાજે જીવનમાં લાંબા વિહાર કર્યા છે. તેઓ દૂર દૂરની ભૂમિમાં વિચર્યા છે, અને લેકમાં કેવા ગ્રંથ સારા ઉપકારક નિવડી શકે તેવા છે તેને તેમને પુરો ખ્યાલ છે, આથી તેને અનુલક્ષી આ ગ્રંથનું ભાષાંતર તેમણે છપાવ્યું છે.
આપણે ઈચ્છીએ કે તેનું વાંચન કરી જયાનદ ચરિત્ર જે ઉદ્દેશથી રચાયું છે, તે ઉદેશ-ધર્મોપદેશ પિતાના જીવનમાં પરિણમાવી સૌ કોઈ કલ્યાણ સાધે. પાલડી, અમદાવાદ સિદ્ધાર્થ સેસાયટી ) - બંગલા નં. ૪. કાતિક એકાદશી
મફતલાલ ઝવેરચંદ ગાંધી - વિ. સં. ૨૦૨૨
Page #10
--------------------------------------------------------------------------
________________
મ
પs
પ્રાસંગિક
ક
TA
શ્રીવીતરાગ દેવ કથિત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમચારિત્ર અને સમ્યક્તપને આવા દુષમકાલમાં પણ ભવ્યાત્માઓ પિતાનું સર્વસ્વ માની પાંચે ઈન્દ્રિયોના વિષયસુખના ભોગવટા ઉપર કાબુ મુકીને આત્મસાધનામાં રક્ત રહે છે, તે શ્રી તીર્થકર ભગવંતે અને તેમના શાસનને દીપાવનાર આજ સુધીના મહર્ષિઓને જ આભારી છે. જે એ તારક મહર્ષિઓએ શ્રીજિનપ્રતિમા અને શ્રીજેનાગમ રૂ૫ આરિસો ન આવ્યો હોત તો મારા જેવા પામરઆત્માને સમ્યગ્દર્શન સમ્યફચારિત્ર આદિની પ્રાપ્તિ ક્યાંથી થાત?
તેથી એ તારક શ્રીતીર્થકર ભગવંતોને અને પ્રભમાગને આરાધક બનાવનાર મારા અનન્ય ઉપકારી પસ્તારક પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્ ભુવનવિજ્યજી મહારાજ સાહેબને જેટલે ઉપકાર માનું તેટલે ઓછો જ છે. '
- આ ચરિત્રના નાયક શ્રી યાનંદવિલીને જીવ પ્રથમ નંદન નામના માળીના ભાવમાં રત્નસંચય નામના નગરના ઉદ્યાનમાં આવેલા જિનાલયમાં શ્રીરૂષભદેવ સ્વામીની ભવ્ય પ્રતિમાની શેઠ શાહુકાર
અને રાજા મહારાજાઓ આદિને ઉચીકેરીના દ્રવ્યોથી ભક્તિ કરતા જોઈને માળીના દિલમાં પણ પ્રભુ- ભક્તિ કરવા ભાવના પ્રગટ થઈ અને તરત જ બગીચામાંથી એક સારામાં સારૂં બીરૂં લઈ આવી
હર્ષપૂર્વક પ્રભુજીની આગળ સ્થાપન કર્યું અને ભાવપૂર્વક પ્રતિમાજીને નમસ્કાર કર્યા. તે દિવસથી જ આ માળીની ઉત્તરોત્તર ચડતી થવા લાગી એટલું જ નહી પણ નિયમિતપણે પિતાની સ્ત્રીઓ સાથે ઉલટભાવથી અધિકાધિક પ્રભુભક્તિ કરતે સંસારનાં સુખને ભોગવતે નંદન નામના આ ભાળીને જીવ ત્યાંથી ભરીને રતિવર્ધનનગરમાં શ્રીનરવીર રાજાના ભતિસાગર મંત્રી તરીકે ઉત્પન્ન થયો. અહિં મંત્રીના ભવમાં સદગુરૂનો સમાગમ થવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી હાર્દિકભાવથી વિવિધ પ્રકારે ધર્મારાધન કરતે. અંતસમયે અનશન સ્વીકારી શ્રી પંચપરમેષ્ટિનું ધ્યાન કરતો મનુષ્યભવ સંબંધી દેહ ત્યજીને શક્ર સામાનિક દેવ પણે ઉત્પન્ન થયો. દેવભવમાં દિવ્ય સુખને ભેગવી ત્યાંથી એવી વિજયપુરનગરમાં શ્રીજયાનંદકુમાર તરીકે ઉત્પન્ન થયો. તદ્ભવ મોક્ષગામી આત્મા શ્રીજયાનંદકુમારે સામાન્ય મનુષ્યથી માંડીને શેઠશાહુકારો, રાજા-મહારાજાઓ, તાપસે, વિદ્યાધર અને દેવદેવીઓ આદિ અનેક આત્માઓને ખુલ્લા દિલે અને છુટા હાથે સમ્યક્ત્વની અજોડ લહાણ કરી પ્રભુમાર્ગના રસિયા બનાવ્યા, ઇત્યાદિ, સમ્યક્ત્વની ખાણુરૂપ વિવિધ પ્રકારના રસથી ભરપુર શ્રી જયાનંદકેવલી ચરિત્રની રચના પંદરમી સદીના ઉત્તરાર્ધમાં સહસ્ત્રાવધાની કાલીસરસ્વતી આચાર્ય પંગવ પૂજ્ય શ્રીમુનિસુંદરસૂરીશ્વરજી મહારાજશ્રીએ ભવ્ય આત્માઓના કલ્યાણ માટે કરેલ છે.
વર્તમાનમાં ચાતુર્માસ રહેલા ઘણું મહર્ષિઓ આ ગ્રંથને વ્યાખ્યાનમાં વાંચે છે, તેમાં પણ મારા પરમઉપકારી પૂજ્ય ગુરૂદેવશ્રીને આ ગ્રંથ વાંચવા વિશેષ ભાવના પ્રગટતી હોવાથી તેઓશ્રી મેટેભાગે
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦.
વ્યાખ્યાનમાં આ ગ્રંથ વાંચે છે. સાડાસાતહજાર શ્લેક પ્રમાણને આ ગ્રંથ હવાથી ચાતુર્માસમાં પુરે થઈ શકતો નથી, તેથી તેના બે, ત્રણ કે ચાર જેટલા સર્ગ શ્રોતાજને સાંભળવા બાકી રહી જાય છે.
સંવત ૨૦૨૦ની સાલમાં અમદાવાદ બહારની પોળના ઉપાશ્રયના શ્રીસંધની પિતાને ત્યાં ચાતુમોસ કરાવવા માટે પૂજ્ય મહારાજશ્રીને ઘણી જ આગ્રહભરી વિનંતિ કરવામાં આવેલ, તેને સ્વીકાર કરી પૂજ્ય મહારાજશ્રી પોતાના પરિવાર સહ શ્રીસંધના ભવ્ય સ્વાગતપૂર્વક જેઠ સુદમાં લુહારની પાળે , ચાતુર્માસાથે પધાર્યા, શ્રીસંપની ભાવનાથી બીજા વ્યાખ્યાનમાં શ્રી જયાનંદકેવલી ચરિત્ર વાંચવું શરૂ કરેલ, તેમાં આવતા રત્નત્રયીની આરાધનાના વિષયોની સુંદર સમજાવટથી શ્રોતાજનોને વધુ રસ પડયો, અને " ચાતુર્માસમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ, અદાઈઓ, છપ્પનદિફકમારિકા મહોત્સવ, પૂજા, પ્રભાવનાઓ, સ્વામિ વાત્સલ્યો આદિ શાસનપ્રભાવનાનાં ઘણાં સારાં કાર્યો થયાં.
૫. પૂ. સ્વ. આચાર્ય ભગવંત શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજશ્રીને લુહારની પળના ઉપાશ્રયે શ્રીસ ધ તરફથી અઠ્ઠાઈમહોત્સવ અને ધનપીંપળીની ખડકીવાલા ધર્મનિષ્ઠ સ્વ. શેઠશ્રી નેમચંદભાઈને તેમના કુટુંબીજનો તરફથી પિતાને ત્યાં ધનપીંપળીની ખડકીમાં મહાઆડંબર પૂર્વક શ્રીશાન્તિસ્નાત્ર સહ પૂજ્ય મહારાજશ્રીની શુભનિશ્રામાં અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યા.
સઅજ્ઞાનની વૃદ્ધિ માટે જેઓ સારી રીતે અભ્યાસ કરી શકે તેવા સાધ્વીજીઓને માટે સંસ્કૃત પાઠશાળાની જરૂર જણાતાં શ્રીસંધના અગ્રગણ્ય સુશ્રાવક શ્રીવિમલભાઈ શેઠ, શ્રી ફકીરચંદભાઈ સેક્રેટરી શ્રી કસ્તુરભાઈ શેઠ આદિને ઉપદેશ આપી સંવત ૨૦૨૧ના કારતક સુદ ૫ ના રોજ લવારની પાળ ઉપાશ્રયના નીચેના ભાગમાં પાઠશાલા સ્થાપન કરાવી, જેને આજે એક વર્ષ ઉપરાંત ટાઈમ થઈ ગયો. : તેમાં સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિતજી શ્રી ઉમિયાશંકરભાઈ પાસે જુદા જુદા સમુદાયના સાધ્વીજીઓ સારી રીતે અભ્યાસ કરી રહેલ છે,
ચાતુર્માસમાં શ્રીજયાનંદકેવલી ચરિત્ર પુરૂં ન થઈ શકવાથી, પૂજ્ય મહારાજશ્રીની ભાવના અને શ્રોતાજનોની માગણીથી શ્રી જયાનંદકેવલી ચરિત્રનું ભાષાંતર પ્રગટ કરાવવા ભાવના થઈ, તેને ભાવિક ગ્રહ સાથે નિથ કરીને ગ્રંથ છપાવવાનું કામ શરૂ કરાવ્યું.
શ્રીસુરદાસ શેઠની પિળના શ્રી સંધ તરફથી પૂજ્ય મહારાજશ્રીને ચાતુર્માસ બદલાવવા માટે ઘણું જ આગ્રહ થવાથી તેમની વિનંતિને માન આપી શ્રી સંધના ઘણું જ ઉલ્લાસ અને સંસ્કાર પૂર્વક સુરદાસ શેઠની પળે ચાતુર્માસ બદલવામાં આવ્યું અને વયોવૃદ્ધ સાધ્વીશ્રી છનશ્રીજીના સ્વર્ગવાસ નિમિતે પૂજ્ય મહારાજશ્રીની શુભનિશ્રામાં શ્રીશાન્તિસ્નાત્ર સહ ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યું. ત્યારબાદ લુહારની પિળે મૌન અગ્યારશ કરી પછી પૂ. મ.શ્રીને પાટણતરફ વિહાર કરવા ભાવના હતી, પરંતુ ધનપીપળીની ખડકીવાળા ધર્મનિષ્ઠ સુશ્રાવક શેઠશ્રી ચીમનલાલ સાકરચંદ ચેકસીને નવછાડનું ઉજમણું કરવાનું હોવાથી તેમની આગ્રહભરી વિનંતિને માન આપી ઉજમણ સુધી લુહારની પળે સ્થિરતા કરી.
પૂજ્ય મહારાજશ્રીના ઉપદેશથી ભાગશર વદ ૯-૧૦-૧૧ ત્રણ દિવસ ૩૭૮ની સંખ્યાવાળા શ્રાવક શ્રાવિકાના વિશાલ સમુદાયે ત્રણ દિવસના ભવ્ય મહોત્સવપૂર્વક શ્રી પોષ દશમ પર્વની આરાધના કરી. આ પ્રમાણે લુહારની પોળના ઉપાશ્રયે આઠ મહીનાની સ્થિરતામાં પૂ. મહારાજશ્રીની નિશ્રામાં જ્ઞાન
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧ દાન-ચારિત્ર અને તપની વિવિધ પ્રકારે આરાધના થવા પામી તે શ્રીસધના સેક્રેટરી ધમનિષ્ઠ આત્મા સુશ્રાવક શ્રી કસ્તુરભાઈ આદિની હાર્દિક ધમ ભાવનાના સહકારને જ આભારી છે.
પાપ સુદ ૧૩થી ચામી શ્રી ચીમનલાલભાઈને ત્યાં નવ ઝાડના ભવ્ય ઉજમણાના અટ્ઠાઈ નહોત્સવનું મંડાણ થયું. પૂજાએ, અષ્ટોત્તરી સ્નાત્ર, પ્રભાવના, વર્તમાન સમયને અનુકૂલ સાધર્મિક વાત્સલ્ય આદિ શાસન પ્રભાવનાનાં કાર્યોને ચોકસી શ્રી ચીમનલાલભાઈ, તેમનાં સુશીલ ધમ પત્ની શ્રી જાસુબેન અને તેમના વિશાલ પરિવારે હાર્દિકભાવથી સાતક્ષેત્રની સુંદર રીતે ભક્તિ કરી. તેમ જ ધનપીપળાની ખડકીવાલા સુશ્રાવક શ્રીશાંતિલાલભાઈ આદિ ભાઈ એએ ખડે પગે ઉભા રહી મહેાત્સવને લગતા સ કાર્યોમાં ભાગ લઈ મહેાત્સવને ઘણા જ સુંદર રીતે દીપાવ્યા હતા.
ત્યાર બાદ મહા સુદમાં પૃ. ૧. શ્રીએ લુહારની પાળેથી વિહાર કરી રૉશ્રી લાલભાઈ ચીમનલાલ ચાકસીની વિન ંતિથી તેમના બગલે આપેરા સેસાયટીમાં પધાર્યા. ત્યાં દેરાસર નહી હોવાથી પૂ. મ. શ્રીએ શ્રીસંઘને ઉપદેશ કરી શ્રી લાલભાઈ ચોકસી અને તેમના ધર્મપત્ની શ્રી શાંતાબહેનની ઉત્કૃષ્ટ ભાવનાથી જૈનના બંગલામાં ધામધૂમપૂર્વક ઘર દેરાસરની સ્થાપના કરાવી, ત્યાંથી વિહાર કરતા પાટણ પધાર્યા. પાટણમાં દોઢ માસ જેટલી સ્થિરતા થઈ. અમદાવાદ શામળાની પાળ શ્રીસંધના અગ્રગણ્ય શેઠશ્રી કચરાભાઈ હડ્ડીસીંગ તરફથી ચાર પાંચ વર્ષથી ચાતુર્માસ કરાવવા વિન ંતિ ચાલુ હતી, તેમાં સંવત ૨૦૨૧ ની સાલનું ચાતુર્માસ કરાવવા માટે શ્રીસધના આગેવાના શૅશ્રી કચરાભાઈ હડીસીંગ, શેઠશ્રી લલ્લુભાઈ ડાહ્યાભાઈ શૅશ્રી કાંતિલાલ સાંકલચંદ ભગત, શેઠશ્રી નરેશભાઇ મોહનલાલ આદિ ગૃહસ્થા પાટણ આવી પોતાને ત્યાં ચાતુર્ભાસ કરાવવા આગ્રહભરી વિનંતી કરી. પૂ. મહારાજશ્રીની તબીયત બરાબર નહિ હાવાથી તુર્માસ પાટણમાં જ કરવા ભાવના હતી પરંતુ આવનાર ભાવિક ગૃહસ્થાના આત્રહને વશ થઈ અનિચ્છાએ પણ તેમની વિનંતિનો સ્વીકાર કર્યો.
ચાણસમાના ધર્મનિષ્ઠ શ્રાવક પડિત શ્રીન્ટેસીગભાઈ ચુનીલાલના સુપુત્રી આલકનારી શ્રીલલીતાબહેનને મહાત્સવ ક શ્રીભાગવતી દીક્ષા આપવાની હોવાથી તેમની વિનંતિને સ્વીકાર કર્યાં. આ પ્રસ ંગે શાસનપ્રભાવક પણ શાંત આચાર્ય ભગવંત શ્રીદલસૂરીશ્વરજી મ. શ્રી પાતાના પરિવાર સહ પાટણમાં પધારેલા હોવાથી સોનામાં સુગંધ જેવો મેળ મળી ગયો અને પાટણથી પૂ. આચાર્ય ન. શ્રી અને પૂ. મહારાજશ્રી બન્નેએ પોતપોતાના પરિવાર સહ વિહાર કર્યો અને ચાણસમા શ્રીસંઘના ધણા જ ઉલ્લાસ અને સત્કારપૂર્વક પ્રવેશ કર્યો. આથી શ્રીસ ધને કાઈ અનેરા ઉલ્લાસ પ્રગટ થયા. પૂજ્ય આચાર્ય ભગવ ંત તથા ધૃત્ય મહારાજશ્રી ગાદિ મુનિ ભડલની શુનિશ્રામાં પૂ. આચાય ભગવત શ્રી વિજયધમ સૂરીશ્વરજી એ. શ્રીના સમુદાયના સુસાધ્વી શ્રી સુભગલાશ્રીજીના સમુદાયમાં મહોત્સવક વૈશાખ સુદ ૬ ના રાજ શ્રી લલિતાબહેનની દીક્ષા થઈ, અને તેમને પરમ શાંત તપસ્વી સુસાધ્વી શ્રી વિશ્વપ્રનાશ્રીના શિષ્યા શ્રી લક્ષિતનાશ્રી તરીકે નહેર કરવામાં આવ્યા. ત્યાર બાદ પૂ. મહારાજશ્રીએ અમદાવાદ તરફ વિહાર લખાવ્યા અને શામલાની પોળ શ્રીસધનો ઘણા જ સત્કારપૂર્વક જેઠ વદી પંચમીના રાજ ચાતુર્માસાથે પ્રવેશ કર્યાં.
ચાતુર્માસમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા, પૂજા, પ્રભાવના આદિ શ્રી જૈન શાસનપ્રભાવનાનાં ઘણાં સારાં કાર્યો થયાં, અને ચાતુર્માસ સ ંપૂર્ણ થતાં શામળાની પોળમાં વસતા ન્યુ રૂપરેખા કંગન સ્ટાર્સ વાળા શ્રી ગીરધરભાઈ તથા તેમના ધર્મપત્ની તપસ્વી શ્રી ક ંચનબહેનની પોતાને ત્યાં ચાતુર્માસ બદલાવવાની આગ્રહભરી વિન ંતિ થવાથી પૂજ્ય મહારાજશ્રીએ તેને સ્વીકાર કરી કારીક સુદ ૧૫ ના રાજ પ્રભાતમાં
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
ભવ્ય આડ ંબરપૂર્વક તેમને ત્યાં ચાતુર્માસ બદલવામાં આવ્યું. આ શુભ પ્રસંગે શ્રી ગીરધરભાઈ તથા તપસ્વી શ્રીકંચનબહેને પ્રભુ પૂજા, પ્રભાવના, ગુરૂભક્તિ, સંધભક્તિ વિગેરે પ્રસ ંગાને લગતા ઘણા સારા લાભ લીધા. આ પ્રમાણે ધમ આરાધનામાં ચાતુર્માસ પૂણૅ થયું અને શ્રી જયાનંદ કૅવલી ચરિત્ર ભાષાંતર છપાવવું શરૂ કરેલ તે ગ્રંથ પણ સાંગોપાંગ પૂર્ણ થયા.
અસખ્ય ભવ્યાત્માઓને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ પ્રાપ્ત કરાવનાર વૈરાગ્યની ખાણુરૂપ આ મહાગ્રંથને વાંચકા વાંચી વિચારી સ્વપરનું આત્મકલ્યાણ સાથે સધાવે એવી શુભ અભિલાષા.
આ ગ્રંથને પ્રગટ કરવામાં સર્વ પ્રકારે પૂર્ણ કાલજી રાખવામાં આવેલ છે છતાં, પ્રૂફ તપાસવામાં તેમ જ મતિમંદતાના કારણે અન્ય કાઈ દોષ રહેવા પામ્યા હોય તે વાંચક વર્ગ ક્ષમા કરે અને રહેલ દોષાનું અમને સૂચન કરવા ભલામણ.
પરમ પૂજ્ય શાંતમૂર્તિ વયા ઉવિહારી દીર્ધાનુભવી પૂજ્યપાદ્ શ્રીમદ્ભુવનવિજયજી મહારાજશ્રીને! અંતેવાસી ચરણાપાસક.
ચલ--- તપગચ્છ જૈન ઉપાશ્રય શામળાની પાળ–અમદાવાદ
મુનિ મહાન વિજય સંવત ૨૦૨૨ મૌનએકાદશી શનિવાર
તા. ૪-૧૨-૧૯૬૫
Page #14
--------------------------------------------------------------------------
________________
૫
૧૯૯૨
સંવત ૧૯૯૮થી સંવત ૨૦૨૧ સુધીમાં પૂજ્ય મહારાજશ્રીનાં થયેલાંચાતુમસની યાદી અનુ. નં. સંવત
ગામનું નામ ૧ ૧૯૮૮ સાણંદ જેઠા વના જૈન ઉપાશ્રય. - ૧૯૮૯ ખંભાત જૈનશાળા ૧૯૯૦ પાટણ નગીનદાસ કરમચંદના મંડપમાં
પાલીતાણા કંકુબાઈ ધર્મશાળા જાવાલ (ભારવાડ) - હેસાણા
જોટાણું ૧૯૯૫ જામનગર દેવબાગ ૧૯૯૬ પાટણ - કાશાના પાડે ૧૯૯૩ દરા. ૧૯૯ પાટણ ખેતરવસી
પાટણ ખેતરવસી ૨૦ ૦ ૦ . * અમદાવાદ શામળાની પોળ તપગચ્છ જૈન ઉપાશ્રય
નાલ (મારવાડ) બોકાનેર (મોટીમાર વાડ) કારની ગવાડમાં પાટણ નાશાને પાડે બેટાદ ( સૌરાષ્ટ્ર) કપડવંજ મીઠાભાઈ ગુલાબચંદ ઉપાશ્રય અમદાવાદ મરચન્ટ એસાયટી મુંબઈ સેન્ડહસ્ટરેડ પ્રાર્થને સમાજ જેનઉપાશ્રય પૂનાસીટી-વેતાલપેઠ નાજુબાઈ ઉપાશ્રય રાણું એન્જર (ધારવાડ જિલ્લે). મૈસુર. (કર્ણાટક) મદ્રાસ. ૪૧૦ શાહુકારપેઠ જેનઉપાશ્રય
બનારસ. અંગ્રેજી કાઠી ડેરીબજાર ૨૦૧૩ કલકત્તા ૯૬, કેનીંગ સ્ટ્રીટ ગુજરાતી જૈન ઉપાશ્રય. ૨૦૧૪ કલકત્ત. ૯૬, કેનીંગ સ્ટ્રીટ ગુજરાતી જૈન ઉપાશ્રય.
નાગપુર, તપગચ્છ જૈનઉપાશ્રય ઈતવારી. ૨૦૧૬ , મુંબઈ, સેન્ડહુડ પ્રાર્થનાસમાજ જેનઉપાશ્રય ૨૦૧૭ ભંડાર (આબુ પાસે)
૨૦૧૮ શીવ જ પિચકાવાલી ધર્મશાલા મારવાડ ૩૨ ૨૦૧૯ સાબરમતી રામનગર ૨૦૨૦
અમદાવાદ લુહારની પાળ ૩૪ ૨૦૨૧ અમદાવાદ શામળાની પોળ
૨૦૧૦
Page #15
--------------------------------------------------------------------------
________________
બે બોલ
શ્રીજૈનધર્મોપકરણ સંસ્થા સ્થાપન થયે લગભગ ૧૯ વર્ષ થયાં તે સંસ્થા જ્ઞાન-દર્શન અને ચારિત્ર આદિ ઉપકરણ મેળવવા માટે સગવડતાનું સ્થાન છે.
ધાર્મોિક સર્વ પ્રકારના ઉપકરણે રાખવા અમારી સંપૂર્ણ ભાવના છતાં વર્તમાનમાં ઘણી જ માંધવારી આદિ વિવિધ પ્રકારનાં કારણોને લઈ સર્વજીતનાં ઉપકરણે મેળવી શકાતાં નથી છતાં તે મેળવવા અમારે પ્રયાસ ચાલુ છે તે સફળ થશે જ.
પરમોપકારી પૂજ્યપાદ શ્રીભવનવિજ્યજી મહારાજશ્રીને ઉપદેશથી આ સંસ્થાની સ્થાપના ૨ ૦ ૩ અષાડ સુદ ૫ ના રોજ થઈ ત્યારથી આજ સુધીમાં પાટણશહેરમાં બીરાજમાન પૂજ્ય સાધુ-સાવી મહારાજશ્રીની દરેક ઉપાશ્રયે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચાતુર્માસમાં તેમ જ શેકાલમાં યથાશક્તિ ભક્તિને લાભ લેવામાં આવે છે. તેમ જ સાધર્મિક ભાઇ-બહેનની પણ યથાકાતિ ભક્તિ કરવામાં આવે છે, વેલી સંસ્થા તરફથી થયેલાં સાહિત્ય પ્રકાશને.
શ્રીપરત્ન મહોદધિ : શ્રીત પરત્ન મહોદધિ નામને સચિત્ર ગ્રંથ જે ચતુર્વિધ સંઘને ચાલુ તપશ્ચર્યાઓમાં ક્રિયાઓ માટે અતિ ઉપયોગી ગ્રંથ છે. તેની આજ સુધીમાં ત્રણ આવૃત્તિ થઈ તે જ તેની મહત્તા બતાવે છે, આરાધક આત્માઓને વધુ સાનુકૂળતા રહે તે માટે ત્રીજી આવૃત્તિમાં દેવવંદનની સળંગ વિધિ, પફ ખાણા, પશ્ચફખાણ પારવાની વિધિ, અણાહારી પધિઓનાં નામ તેમ જ તપના પ્રસંગેને લગતા સુંદર ટાઓ આદિથી આરાધક આત્માઓને આણંદ આપનાર આ ગ્રંથ અતિ સુંદર બનેલ છે. આ ગ્રંથની પ્રથમવૃત્તિમાં ૧૨૫૦ બીજીમાં ૧૦૦૦ અને ત્રીજી આવૃત્તિમાં ૧૦ ૦ ૦ આ પ્રમાણે કુલ ૩૨ ૫૮ કાપીઓ બહાર પડી તેની આરાધક આત્માઓ તરફથી આદરપૂર્વક માગણી ચાલુ જ છે.
શ્રીભુવનવિહારદર્પણ અને શ્રીવિહારદર્શન પૂજ્ય મહારાજશ્રીએ સંવત ૨ ૦૦માં મુંબર ચાતુર્માસ કયી પછી પુના, સાંગલી, કાન્હાપુર, બેલગામ, હુબલી, રાણીબેનૂર, દાવણુગેરી, ચિતલ, બેંગલર, મહીસૂર, નીલગિરી પહાડ, કાદમ્બતુર, મદ્રાસ, નેલ્વર ગંતુર, બેજવાડા, કુલપાકજી, ભાંડુક, હિંગનઘાટ, નાગપુર, જબલપુર, કટની, શીવની, બનારસ, પટણા, જરીઆ, કલકત્તા, અજીમગંજ, જીયાગંજ, ક્ષત્રિયકુંડ, સમેતશીખરજી, ચંદ્રપુરી, સિંહપુરી, અમરાવતી, આકેલા, નાસિક આદિ હજારો માઈલેના વિહારના વનવાલે શ્રી ભુવનવિહારદપણુ અને શ્રી વિહારદશન નામના બે ગ્રંથ પ્રગટ થયા. શ્રીભુત્ર વર્ણન હોવાથી પૂ. સાધુ-સામીજી મહારાજશ્રીઓને તે તે પ્રદેશના વિકારોમાં માર્ગદર્શન કરાવવા બહુ જ ઉગી થશે, એમ અમે માનીએ છીએ.
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રીયાનંદ કેવલીચરિત્ર ભાષાન્તર સભ્યત્વની પુષ્ટિ અંગે ભવ્યાત્માઓને અતિ આદરણીય ઉચ્ચકોટીને આ ગ્રંથ છેવત્તે ૧૯૯, ની સાલમાં આ ગ્રંથનું ભાષાંતર ભાવનગર પ્રસારક સભા તરફથી બહાર પડેલ, તે ભાષાંતર ધણા સમયથી અલભ્ય હોવાથી સાહિત્યપ્રચાર અને સમ્યજ્ઞાનની સેવાનિમિત્તે પરમપૂજ્ય શ્રીમદ્ ભુવનવિજયજી મહારાજશ્રીની આ ગ્રંથ પ્રગટ કરાવવા પાંચ વરસથી ભાવના હતી. તે સંવત ૨૦૨૦ ની સાલમાં અમદાવાદ લુહારની પિાળના ચાતુર્માસમાં શ્રી ગુસાપારેખની પાળ અને લુહારની પળના ઉપાશ્રયના શ્રાવકે શેઠશ્રી ફકીરચંદ ભગુભાઈ સુતરીયા, શેઠશ્રી અંબાલાલ લાલભાઈ ઝવેરી, શેઠશ્રી વિમળભાઈ
હારની પાળ ઉપાશ્રય શ્રીસંઘના સેક્રેટરી શેઠશ્રી કસ્તુરભાઈ ચુનીલાલ, શેઠશ્રી રતિલાલ પાનાચંદ, શેઠશ્રી હીરાલાલ ભોગીલાલ આદિ ગૃહસ્થના સહકારથી ફલવતી બની, અને શ્રી ધર્મોપકરણ સંસ્થા તરફથી ભાઈશ્રી જશવંતલાલ ગીરધરલાલ હસ્તક નવપ્રભાત પ્રેસમાં ગ્રંથ છપાવવાનું કામ શરૂ કર્યું.
પૂજયશ્રી ભુવનવિજયજી મહારાજશ્રીના વિયવંત વિદ્વાન શિષ્યરત્ન પૂજ્યશ્રી મહાનંદવિજયજી મહારાજશ્રીએ સભા તરફથી પ્રગટ થયેલ ભાષાંતરને સાંગોપાંગ તપાસી જ્યાં જ્યાં સુધારા વધારા કરવા જરૂર લાગી ત્યાં ત્યાં સુધારા વધારા કરી અનેક ઠેકાણે વાક્ય રચનાઓમાં પ્રશસ્તભાવ લાવવો, છેલાં મુદ્દે ખંતપૂર્વક તપાસી તેની શુદ્ધિ કરવી આદિ કાર્યોમાં પિતાના અમુલ્ય ટાઈમનો ભોગ આપી આ ગ્રંથને નવીન ઢબથી વ્યવસ્થિત કરી અતિ સમૃદ્ધ બનાવેલ છે. તેથી શ્રી ધર્મોપકરણ સંસ્થા તરફથી પૂજ્યશ્રી માનંદવિજયજી મહારાજશ્રીને અમે હાર્દિક ભાવથી આભાર માનીએ છીએ.
- તે સિવાય ગુસાપારેખની પોળ, લુહારની પાળ ઉપાશ્રય, શામળાની પોળ તપગચ્છ જૈન ઉપાશ્રય, આ ત્રણે શ્રીસંધના કાર્યવાહકોએ અમારી સંસ્થાને શ્રીનાનખાતાની સારી રકમ ઉદારભાવે આપી, તેમજ અમદાવાદ અલંકાર થીએટરના માલિક શ્રેષ્ટિવર્થ શ્રી અંબાલાલ લાલભાઈ ઝવેરીના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી શ્રીમતી વિદ્યુતલતાબહેન તથા શેઠશ્રી વધિચંદ સંપ્રતીલાલ તથા શેઠશ્રી ચંદુભાઈ નિહાલચંદ આદિ બીજા પણ અન્ય ગૃહસ્થાએ આ ગ્રંથ પ્રગટ કરાવવામાં જેણે જેણે તન મન અને ધનથી સહકાર આપે છે. તેમનો તથા આ પ્રસંગે ધર્મનિષ્ઠ પંડિતવર્ય શ્રી મફતલાલભાઈ ઝવેરચંદને કેમ જ ભૂલી શકાય કારણકે પિતાને શિર વિવિધ પ્રકારની જવાબદારીઓ હોવા છતાં પિતે અમૂલ્ય ટાઈમ કાઢીને રોચકલીથી આ ગ્રંથની પ્રસ્તાવના લખી છે તે તેઓશ્રીનો અમે આભાર માનીએ છીએ. વળી આ ગ્રંથનું કાર્ય કરનાર માર્ગદર્શક સુશ્રાવક ભાઈશ્રી જશવંતલાલ ગીરધરલાલ તેમજ ગ્રંથમાં પેરેગ્રાફના વિભાગે આદિને વ્યવસ્થિત કરી આપનાર ભાઈ શ્રી સોમચંદભાઈ ડી. શાહ, તથા સુંદર ટાઈપિમાં આ ગ્રંથને સુંદર રીતે છાપી શુશોભિત બનાવનાર નવપ્રભાત પ્રેસના માલિક શ્રી મણીભાઈને પણ આ તકે અમે આભાર માનીએ છીએ.
સંવત ૨૦૨૨, માગશર સુદ 11 શનિવાર, તા. ૪-૧૨-૧૯૬૫
સંસ્થાના સંચાલક હરિભાઈ જેસિંગલાલ ઝવેરી સુખડીવટ બજાર–પાટણ-ઉ. ગુ.
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનધર્મોપકરણ સંસ્થા સાહિત્ય પ્રકાશન ખાતે સાહિત્યરસિક મહાનુભાવે
તરફથી સંસ્થાને મળેલ ભેટ રકમની નામાવલિ
૩૦૦૦: શ્રી ગુસાપારેખની પોળ શ્રી જૈનસંધના જ્ઞાનખાતા તરફથી અમદાવાદ ૧૦૦૦ શ્રી લુહારની પોળ ઉપાશ્રય શ્રી જૈનસંધના ૧૦૦૦ શ્રી શામલાની પળ તપગચ્છ ઉ. , ૧૦૦૦ શ્રી અંબાલાલ લાલભાઈ ઝવેરી
શાહીબાગ ૫૦૧ શ્રી જૈન સંધ
ગેદન (મારવાડ) ૫૦૦ શ્રી ચંદુભાઈ નીહાલચંદ
ઘાંચીનીપળ
અમદાવાદ " ૫૦૦ શ્રી વરધીચંદભાઈ સંપ્રતિલાલ
દોસીવાડાની પોળ ૨૫૧ શ્રી લાલભાઈ ચીમનલાલ ચોકસી હસ્તે શ્રીશાન્તાબહેન એપેરાસોસાઈટી ૨૫૧ શ્રી ચંદુલાલ મોહનલાલ દલાલ હસ્તે શ્રી શાન્તિભાઈ નીશાળ ૧૫૧ શ્રી પનાલાલ અંબાલાલ ઝવેરી (પાટણ)
કલકત્તા ૧૫૧ શ્રી ભીખાભાઈ સારાભાઈ
ઓપેરાસાઈટી અમદાવાદ, ૧૦૧ શ્રીમતી વસુમતિબહેન રમણલાલ
જૈન મરચન્ટ એસાયટી સામે , ૧૦૧ શ્રી નેમચંદભાઈ નાલચંદ
ધનપીંપલીની ખડકી ૧૦૧ શ્રી કુંદનમલ રમેશકુમાર
પાંચકુવા લલ્લુભાઈ હાલ ૧૦૧ શ્રી શાહ ખાતે હસ્તે શ્રી કુંદનમલજી
શ્રીવર્ધન ૧૦૧ શ્રી હરિબાઈ હસ્તે નેમીચંદજી
શિવગંજ (ભારવાડ) ૭૫ શ્રી શાહ ખાતે હ. પનાલાલ
કલકત્તા ૫૧ શ્રી શાન્તિલાલ પોપટલાલ
ઘાંચીની પળ
અમદાવાદ ૫૧ શ્રી જૈનસંધ હ. શ્રી બાબુલાલ
મારવાડ
ખ ગઢ
Page #18
--------------------------------------------------------------------------
________________
. સવાર અનુક્રમણિકા છે
**** ** સગ ૧ : શ્રી દેવ-ગુરૂ ધર્મ આદિનું નમસ્કારરૂપ મંગલ, ભવ્ય-દૂરભવ્ય અને અભવ્ય જીવેનું " સ્વરૂપ, શ્રી જયાનંદકુમારના પૂર્વભવની શરૂઆત, જંબૂદીપ આદિનું વર્ણન, ભરતક્ષેત્રના રતિવર્ધન નગરમાં નરવીર રાજા કીર્તિસુંદરી આદિ રાણીઓ, તે રાજાને મહિસાગર નામને મુખ્ય મંત્રી તેને પ્રીતિસુંદરી અને ગુણસુંદરી નામની બે સ્ત્રીઓ, અને નાસ્તિક વસુસાર નામને પુરહિત, મંત્રીને ત્યાં માસક્ષમણના પારણે આહારના માટે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર અતિબલ રાજર્ષિનું આવવું, અશુદ્ધ આહાર ન લેવાથી સ્ત્રીઓ સહિત મંત્રીએ અજ્ઞાનતાથી મહામુનિન કરેલે તિરસ્કાર તેથી એ ત્રણે એ મહાકર્મનું બાંધવું. ધર્મચિ શ્રાવકનું મંત્રીને ત્યાં આવવું, ધર્મરૂચિ શ્રાવક પાસેથી રાજર્ષિનું આશ્ચર્યકારક જીવન સાંભલી મંત્રીનું ભયભીત થવું. મિત્રના સમજાવવાથી મંત્રીનું પોતાની સ્ત્રીઓ સહિત ઉદ્યાનમાં રાજર્ષિ પાસે આવવું, મંત્રી અને તેની સ્ત્રીઓએ પિતાની આત્મનિંદાપૂર્વક મુનિરાજને ખમાવવું. લાડુ ન લેવાનું કારણ પુછતાં તે ઝેરવાલા હતા તેમ મહષિ પાસેથી જાણવું. ઉપકારી મહર્ષિ પાસે ધમ સાંભલી મંત્રી અને તેની બે સ્ત્રીઓએ સમકિત સહિત બારવ્રતનું ગ્રહણ કરવું મંત્રીએ શ્રી જૈનશાસનની મહાપ્રભાવના કરવી, તપસ્વિમહર્ષિનું ભાસક્ષમણને પારણે મંત્રીને ઘેર આહાર માટે આવવું, બહુ ભાવપૂર્વક ત્રણેએ દાન આપવું, પાંચદિવ્ય પ્રગટ થવાં, મહાદાનના પ્રભાવથી મહાભોગફલનું ઉપાર્જન કરવું. રાજપિને તપ અને ધ્યાનના પ્રભાવથી કેવલજ્ઞાન પ્રગટ થવું ઈત્યાદિ વર્ણનવાલે પહેલે સર્ગ. આ સગ ૨ જી : અતિબેલ નામના રાજર્ષિના કેવલજ્ઞાનને મહોત્સવ કરવા ઇંદ્રાદિક દેવોનું આવવું. સુવર્ણકમલની રચના, શ્રીનરવીર રાજાનું અતિસાગર મંત્રી આદિ નગરજનોની સાથે આડંબર પૂર્વક કેવલી ભગવંતના દર્શન કરવા જવું, ધર્મદેશના સાંભલી શ્રીનરવીર રાજા આદિએ શ્રાવકધર્મ અંગીકાર કરવો. નરવીર રાજાએ રાજસભામાં સાધુધર્મની પ્રશંસા કરવી. ધર્મપ્રશંસા સાંભળી દુ:ખી થયેલા નાસ્તિક પરોહિતે કરેલ સાધધમની નિંદા અને નાસ્તિક મતનું સ્થાપન, અતિસાગર મંત્રીએ ધર્મવિરોધી પરહિતના મતનું ખંડન કરી તેને કરેલે તિરસ્કાર, નરવીર રાજા આદિથી અપમાન પામેલા વસુસારનું રાજસભા છોડીને ચાલ્યા જવું, નરવીર રાજાને મસ્તકમાં થયેલી પીડા અને પુરોહિતથી થયેલી શાંતિ, ફરીથી પુરોહિતનું રાજસભામાં આવવું ચાલું થવું, માયાવી પુરોહિતે રાજાને વશ કરી મંત્રીને વિરોધ કરાવે, કામવાસનાને વશ થયેલા રાજાએ મંત્રીને કારાગારમાં નાખી તેની બે સ્ત્રીઓને અંતઃપુરમાં લાવવી, સતીઓના રિયલવ્રતનું રક્ષણ કરવા અને મંત્રીની આપત્તિ દૂર કરવા શાસનદેવીનું પ્રગટ થવું. પુહિતે કરેલ પ્રપંચ ખુલે પડે, રાજાની શાન–બુદ્ધ ઠેકાણે આવવી, મંત્રી સહિત સ્ત્રીઓનું રાજા દ્વારા બહુમાન અને પુરોહિતને દેશ પાર કરે. રાજા મંત્રી અને તેમના પરિવારમાં ઉત્કૃષ્ટ ધમ આરાધના. રતિવર્ધન નગરમાં શ્રીઅબિલ કેવલી ભગવંતનું આવવું. રાજા અને મંત્રીનું નગરવાસીજનોની સાથે દર્શનાર્થે જવું, કેવલી ભગવંતની દેશના અને મંત્રી પુરોહિતને પૂર્વભવ. મંત્રીના પૂર્વભવે માલીના જીવને શ્રીજિનેશ્વરદેવના દર્શનથી થયેલ લાભ. શ્રી નરવીર રાજા, મતિસાગરમંત્રી અને મંત્રીની સ્ત્રીઓનું પંચપરમેષ્ટિનું ધ્યાન કરતાં આયુષ્યને ક્ષય કરી શુક્ર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવું. વસુસાર પુરોહિતનું વિવિધ પ્રકારનાં પાપકર્મો કરી પહેલી નારકમાં જવું ઈત્યાદિ વર્ણનવાલે બીજે સગા
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૨
સગ ૩ જે : વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભનગરનું વર્ણન, સહસ્ત્રાયુધ નામના વિદ્યાધરની પત્ની માલિનીની કક્ષીમાં શક્ર નામના દેવકથી ચવી નરવીરરાજાના જીવનું ઉત્પન્ન થવું. અને તેનું ચક્રાયુધ નામ સ્થાપન થવું. યુવાવસ્થામાં હજારે વિદ્યાઓને પ્રાપ્ત કરવી, સહસ્ત્રાયુધની દીક્ષા, ચાયુધની અયોધ્યા ઉપર ચઢાઈ અયોધ્યાપતિ શ્રીચંદ્રરાજા તથા તેના પાંચ મંત્રીઓ અને પાંચ રાણીઓની દીક્ષા. ચકાયુધની લંકાનગરી ઉપર ચડાઈ શતક ઠરાજાની દીક્ષા. વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણીના સરોવર ઉપર વિદ્યાધરોની એકહજાર કન્યાઓ સાથે ચક્રાયુધના ખાનગીમાં લગ્ન, કન્યાઓના પિતાએ અને વહિવેગ સાથે યુદ્ધ, વહિવેગ વિદ્યાધરપતિની દીક્ષા અને ચારિત્રવને આદિ વર્ણનવાલ ત્રીજે સર્ગ.
સગ ૪ થે : વિજયપુર નગરમાં જયરાજા અને વિજય યુવરાજ. જયરાજાની વિમલા અને વિજયની કમલા નામની રાણી. વસુસાર પુરોહિતના જીવનું વિમલારાણીની કુક્ષિમાં આવવું અને સિંહસાર નામ સ્થાપન થવું અને અતિસાગરમંત્રીના જીવનું કલારાણીની કુક્ષીમાં આવવું અને શ્રીજયાનંદ કુમાર તરીકે નામ સ્થાપન થવું, યુવાવસ્થામાં અને રાજકુમારોનું કઈ પર્વત ઉપર જવું. ત્યાં કેવલજ્ઞાની ભગવંત પાસે શ્રીજયાનંદકુમારે સમ્યક્ત્વને ગ્રહણ કરવું. જીવદયા પાલન કરવા ન કરવા ઉપર કેવલી ભગવંતે આપેલ ભીમ અને સોમનું દ્રષ્ટાંત, શ્રીજયાનંદકુમારે પૂલહિંસા, ચોરી અને પરસ્ત્રી આદિ પાપસ્થાનકને કરેલા નિયમો ઈત્યાદિ વર્ણનવાળો ચોથો સર્ગ.
સગ ૫ મો : શ્રીજયરાજાએ સિંહસાર અને શ્રીજયાનંદકુમારનાં જેવી પાસે લક્ષણોનું જોવરાવવું. સિહસારની અધમપ્રવૃત્તિથી નગરમાં અને રાજમહેલમાં ત્રાસ પામેલા રાજા અને નગરજનો, સિંહસારે કપટકલાથી શ્રીજયાનંદકુમારને પરદેશ લઈ જવું. ધર્મ–અધર્મના વિવાદમાં નેત્રો કાઢી આપવાની થયેલી શરત, અધર્મથી જય માનનાર ગામડીઆએએ પુરેલી સાક્ષી, તે ઉપર હંસ અને કાગડાનું દ્રષ્ટાંત, ધર્મથી જય ઉપર આણંદરાજાનું દ્રષ્ટાંત. શ્રીજયાનંદકુમાર અને સિંહસાનું વિશાલપુર નગરના ઉદ્યાનમાં શાસ્ત્રાભ્યાસ કરાવતા વિદ્યાવિલાસ કલાચાર્ય પાસે આવવું, કલાચા ધર્મથી જય અને પાપથી ક્ષય આ પ્રમાણે કહેવું. કલાચાર્ય પાસે શ્રીજયાનંદકુમારે ધનુર્વેદાદિ વિદ્યાઓનું શીખવું, રાજાની પરીક્ષામાં પાંચ રાજકુમાર વિદ્યાર્થીઓમાં શ્રી નંદકુમારનું પ્રથમ નંબરે પાસ થવું, શ્રીવિશાલ જયરાજાએ પ્રસન્ન થઈ શ્રીજયાનંદકુમારને પોતાની મણિમંજરી નામની કુંવરીને પરણાવવી, અને એક દેશનું રાજ્ય આદિ આપવું. શ્રી જ્યાનંદકુમારે સરનામના રાજા ઉપર જય પ્રાપ્ત કરે, સુરરાજાનું વૈરાગ્યથી દીક્ષા લઈ મેસે જવું. ઇત્યાદિ વર્ણનવાલે પાંચમે સર્ગ.
સગ ૬ ઠો : શ્રીજયાનંદકુમારની સંપત્તિ જઈ :ખી થએલા સિંહસારે પ્રપંચ કરી શ્રી જ્યાનંદ કુમારને પરદેશમાં લઈ જવું. રસ્તામાં ચંડસેન પહલીપતિએ સિંહસારને પકડવો. શ્રી જયાનંદકુમારે તેની સાથે યુદ્ધ કરીને સિંહસારને છોડાવવો. પલ્લીપતિના આગ્રહથી પલ્લીમાં જવું પલ્લીપતિના મરણથી પલ્લીનું રાજ્ય સિંહસારને પ્રાપ્ત થવું, દુષ્ટ સિંહસારે ગીરિમાલિનીદેવીના મંદિરમાં સૂતેલા શ્રી જયાનંદકુમારનાં નેત્રોને કાઢી લઈ સિંહસારે પલ્લીમાં ચાલ્યા જવું, શ્રીજયાનંદકુમારે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવું. ધ્યાનથી ખેંચાઈને દેવીનું આવવું. દેવીએ પશુપૂજા બલિ અને છેવટ પ્રણામનું માનવું. શ્રીજયાનંદકુમારનું મિથ્યાદષ્ટિદેવીને પ્રણામ પણ ન કરવાથી દેવીકારો મહાન ઉપસર્ગનું થવું, સમ્યક્ત્વમાં દ્રઢ એવા કુમાર ઉપર પ્રસન્ન થયેલી દેવીએ આપેલી દિવ્ય ઔષધિના રસથી દિવ્યનેત્રવાલા થવું. દેવીના પૂછવાથી ધર્મનું સ્વરૂપ કહેવું, દેવીએ સમ્યક્ત્વને ગ્રહણ કરી. ગુરૂભક્તિ નિમિત્તે કુમારને આપેલી વિદને દૂર કરનાર દિવ્યઔષધિ, સર્વાગીણ અલંકાર અને દિવ્ય વસ્ત્રો, દેવીએ કુમારને શ્રીહેમપુર નગરના ઉદ્યાનમાં મુકવું દિવ્ય વેશમાં શ્રીજયાનંદ કુમારનું હેમપુર નગરમાં આવી રાજકુમારો સાથે જુગાર રમી દસ લાખ જીતવા અને તે દસ લાખનું યાચકને દાન કરી દેવું.
Page #20
--------------------------------------------------------------------------
________________
: ૨૩
શ્રીહેમપ્રભરાનના આમંત્રણથી કુમારે તેની પાસે આવવું, અને સૌભાગ્યમાંજરી નામની કુંવરી સાથે લગ્ન થવાં, કુલદેવીને એક પશુ મારીને પૂજા કરાવવા રાજાને આગ્રહ. પશુ મારીને પૂજા નહે કરવાને કુમારને દ્રઢ આગ્રહ. દેવી તરફથી કુમારને થયેલા મહાઉપદ્રવ. આખરે કુમારે દેવીને કરેલા પ્રતિાધ. દેવીને સમ્યક્ત્વની પ્રાપ્તિ, દેવીએ આપેલ દિવ્ય ઔષધિ, દિવ્ય વસ્ત્રો અને સાનૈયા તથા રત્નાની કરેલ વૃષ્ટિ. શ્રીહેમપ્રભરાજાને સમ્યક્ત્વની પ્રાપ્તિ. આદિ વણુનવાલા ઠ્ઠો સ
સ` ૭ મા : હેમપુર નગરના ઉદ્યાનમાં ભુંડ સાથે કુમારે કરેલું મહાયુદ્ધ. ભુંડતુ જંગલમાં નાશી જવું. હાથી વડ આદિનાં સ્વરૂપ કરી કુમારને ભયંકર અટવીમાં લઈ જવું. કુમારે તાપસના આશ્રમમાં આવવું. ત્યાં પાંચસે તાપસ શિષ્યાના વાધ બનેલા ગુરૂને હરિવીર તાપસે યુદ્ધ આદિના કુમારને કહેલા વૃત્તાંત, અંતર્યંત હરિવીરના સુભગા સાથે લગ્ન, સુભગાએ હિરવીરને વાંદરા બનાવવા, નરવીરરાજાએ વાંદરાને મનુષ્યપણામાં લાવવા. વૈરાગ્ય પામી નરવીર રાજા અને હરિવીર સેનાપતિનું તાપસ બનવું, આશ્રમમાં તાપસ સુંદરીને જન્મ, ગુરૂ સ્વણુંજટ તાપસને પ્રાપ્ત થયેલ ગગનગામી પણ્યક, દેવના શ્રાપથી વાધ બનેલા તાપસગુરૂને શ્રીયાન દકુમારે વાધમાંથી મનુષ્યપણામાં લાવવું. શ્રીજયાનંદ કુમારની સાથે તાપસસુંદરીનાં લગ્ન થવાં, તાપસેાએ કુમારને આપેલ આકારાગામી પલંગ, ગીરિચૂડ દેવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી. ગીરિચૂડ દેવે બનાવેલા સાતમજલાવાલા રત્નના મહેલમાં તાપસસુંદરી સાથે દિવ્યભાગ ભાગવતા કુમાર. કુમારે પાંચસે। એક તાપસને શ્રી જૈન ધર્મમાં સ્થાપન કરી તેમને ક્રિયા અનુષ્ઠાના શીખવી ચારિત્ર લેવાની ભાવનાવાલા બનાવવા આદિ વનવાલા સાતમા સ,
સગ ૮ મે। : ગંગદત્ત પરિત્રાજકની મલયફૂટપવત ઉપર ઔષધિકલ્પ સાધવા માટે ઉત્તર સાધક બનવા શ્રીજયાનંદકુમાર પાસે માગણી. કુમારનુ મલયફ્રૂટ પર્વત ઉપર જઈ ઉત્તર સાધક બનવું, મલયમાલ ક્ષેત્રપાલ સાથે થયેલ મહાન યુદ્ધોમાં કુમારે તેના ઉપર જય પ્રાપ્ત કરી તે ક્ષેત્રપાલને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવવું, ધર્માં આપનાર ગુરૂ એવા કુમારની પાંચ દિવ્ય ઔષધિએ આપી ક્ષેત્રપાલે કરેલી ભક્તિ, પરિત્રાજક સાધકની પણ થયેલી કાર્ય સિદ્ધિ, ગગનગામી પલંગથી કુમારનું રત્નપુર નગરમાં જવુ. તે નગરના રત્નરથ રાજાએ તિમાલા નામની વેશ્યાને પોતાના અંતઃપુરમાં રાખવી. રતિમાલાથી. જૈનધમ માં રક્ત રતિસુંદરી નામની પુત્રીને જન્મ થા, રતિમાલા અને રતિસુંદરીતે નગરના ઉદ્યાનના મહેલમાં રાખવું, ત્યાં રાજાની કુલદેવી ચદ્રેશ્વરીના મદિરમાં ચાર મહિનાના ઉપવાસવાલા મુનિનું વસવુ, મુનિના સ્વાધ્યાયથી દેવીને ન ંદિનીનામના પૂર્વભવનું સ્મરણ થવુ, સમ્યક્ત્વની વિરાધનાથી દેવીપણે ઉત્પન્ન થવું, દેવીનુ મુનિ પાસે સમ્યક્ત્વનું ગ્રહણ કરવુ, પતિ મેલવવા માટે રત્નસુંદરીએ દેવીનું પૂજવું, અ`ચક્રી સમે પૂ ભવના પતિ તને પ્રાપ્ત થશે' તેમ દેવીનુ સ્વપ્નમાં રતિસુંદરીને કહેવુ, રતિસુંદરીએ નૃત્ય કરનારી નટી ઉપર નાચમાં જય પ્રાપ્ત કરવા, સ્ત્રીરૂપે શ્રી જયાન ંદકુમારનું નૃત્યમાં જવું. પુતલીએએ ચામર વિજવા, સ્ત્રીરૂપજ્યાન દનુ અદશ્ય થઈ જવુ, સ્ત્રીરૂપ યાન ંદકુમારનુ રતિસુંદરીના મહેલે આવવું. અને તિસુંદરી સાથે રહેવું, ત્યાં પોતાનું મૂલ સ્વરૂપ પ્રગટ કરવું. રતિસુંદરી સાથે કુમારનાં લગ્ન થવાં, દિવ્ય ઔષધિથી દરરાજ પાંચસેા રત્ન પ્રાપ્ત કરવાં અને દાન આપવું, રતિસુંદરીની માતા રત્નમાલાએ દિવ્ય ઔષધિ ચેરી જતી. કુમારે રત્નમાલા સાસુને ભૂંડણુ બનાવી શિક્ષા કરી ફરીથી મૂલ સ્વરૂપમાં લાવી. ઔષધિ પાછી મેળવવી, ચાર એવી સાસુને ઉપદેશ આપતાં કહેલી લક્ષ્મીપુંજની રોચક કથા, શ્રી જયાનંદકુમારનુ મા દુ:ખી ભીલ સ્વરૂપમાં લાકડાના ભારા લઈ પદ્મપુર નગરમાં જવુ. રાજસેવકાએ ભિલ્લને પદ્મરથરાજા પાસે રાજસભામાં લઈ જવા. પદ્મરથ રાજાએ કમપ્રધાન માનતી પોતાની પુત્રી વિજયસુંદરી ભીલ્લને આપવી. અને ઔષધિ મિશ્રિત પાન વડે વિજયસુંદરીને આંધલી બનાવવી, ભીલે તેને દેખતી કરવી, વિજયસુંદરીની પરીક્ષા કરી ભીલે તેને કરેલા સ્વીકાર અને પોતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરવું. શ્રી વિજયસુંદરીની વિન ંતિથી જ્યાનંદકુમારે કમલપુર જવાતા કરેલ નિય, ઈત્યાદિ વણુનવાલા આમા સ
Page #21
--------------------------------------------------------------------------
________________
સગ ૯ મો : શ્રીજયાનંદકુમાર અને શ્રી વિજય સુંદરી ભીલભીલડીના સ્વરૂપમાં કમલપુરનગરમાં વણિકને ઘેર વસવું. એક વખત શબર વૈદ્ય અને બીજી વખત બ્રહ્મવૈશ્રવણ તરીકે પ્રસિદ્ધ થવું. ભોગવતી રાણીની કુબડી દાસીને સરળ બનાવવી. કમલપ્રભ રાજાના આમંત્રણથી રાજમહેલમાં જઈ રાજકુમારને સારે કરે, રાજાના સ્નેહથી બ્રહ્મવૈશ્રવણ અને તેની સ્ત્રીનું રાજમહેલમાં આવી વસવું. બ્રહ્મવૈશ્રવણને કમલસુંદરી પ્રતિજ્ઞા પ્રમાણે આપવી કે કેમ તેની રાજા રાણી અને મંત્રીની ગુપ્ત વિચારણ. પદ્યરથ રાજાએ વિજયસુંદરી ભીલને આપી દેવાથી અત્યંત દુ:ખમાં દિવસો પસાર કરતી કમલારાણી. શોકની પુત્રી જયસુંદરીને લગ્નપ્રસંગે કમલારાણીનું પીયરમાં ચાલ્યું જવું. દુઃખમાં આવેલી બહેનને કમલપ્રભરાજાએ આશ્વાસન આપવું અને રાજકુમારને સારો કરનાર બ્રહ્મવૈશ્રવણ અને તેની સ્ત્રીની બહેનને કરાવેલી એલખાણ. બ્રહ્મવૈશ્રવણની સ્ત્રીને જઈ કમલારાણીને સ્નેહ થવો. બ્રહ્મવૈશ્રવણે કુબડા ભીલ અને વિજયસુંદરીનું કરેલું નાટક.
બ્રહ્મવૈશ્રવણને કમલસુંદરીને પરણવા માટે રાજાએ કરેલી પ્રાર્થના, અને બ્રહ્મવૈશ્રવણે સામાન્ય માણસ એકથી વધારે સ્ત્રી પરણે તે દુઃખી થાય છે એમ કહી મદનશેઠ અને ધનદેવને કહેલું વૃત્તાંત. છેવટે બ્રહ્મવૈશ્રવણે કમલસુંદરીને ગ્રહણ કરવા માટે રાજાને આપેલ આશ્વાસન, પદ્યરથ રાજાના દૂતનું કમલપ્રભ રાજાની સભામાં આવવું અને પદ્મદત્તકુમાર માટે કમલસુંદરીનું માગવું, કમલસુંદરી બ્રહ્મવૈશ્રવણને આપી છે આ પ્રમાણે કમલપ્રભ રાજાનું કહેવું અને અપમાન પૂર્વક દૂતનું પાછું જવું. અને પિતાના રાજાને સર્વ જણાવવું. કોધથી ધમધમેલા પદ્યરથરાજાએ કમલપ્રભરાજા ઉપર કરેલી ચઢાઈ. અને મહાયુદ્ધનું થવું. બ્રહ્મવૈશ્રવણે યુદ્ધમાં પદ્યરથરાજાને પરાજય કરી પાંજરામાં પુરી વાંદરો બનાવવો. જૈનધર્મ પાલન કરવા કબુલ કરાવી રાજાને મુળસ્વરૂપમાં લાવ. બ્રહ્મવૈશ્રવણ તથા કમલપ્રભરાજા આદિએ સર્વ પ્રકારે પધરથરાજાનું કરેલું બહુમાન. પદ્મરથરાજાનું કમલારાણી સહિત પિતાના નગરમાં જવું અને ગુરૂ પાસેથી પ્રાપ્ત કરેલ શ્રાવક ધર્મનું સારી રીતે પાલન કરવું આદિ વર્ણનવા નવમો સગ.”
સગ ૧૦ મે : શ્રી જયાનંદકુમારે વામનના સ્વરૂપમાં શ્રી લક્ષ્મીપુર નગરમાં જવું. શ્રીપતિરાજાની ત્રણ કુંવરીઓ નાટસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરીના નાટય, ગીત અને નાદ કલાઓમાં જય પ્રાપ્ત કરવા આવેલ રાજકુમારો સામે વામનપણમાં પ્રથમ સર્વ કલાઓમાં બતાવેલી મૂર્ખાઈ, અને પરીક્ષા સમયે રાજસભામાં સર્વ કલાઓ સુંદર રીતે પ્રગટ કરી. ત્રણે રાજકુમારની વરમાલાને ગ્રહણ કરવી. ત્રણે કુંવરીને વામન પતિ થવાથી રાજાના દિલમાં થયેલું અત્યંત દુઃખ, અનેક રાજકુમારોને વિરોધ અને વામન સાથે ખેલાયેલું યુદ્ધ. યુદ્ધમાં વામનને જ. શ્રીપતિરાજાએ કોધથી વામનને મારી નાખવા કરેલી તૈયારી, પ્રધાનોની શ્રેષ્ઠ સલાહથી રાજાના દિલમાં શાંતિ. રાજા આદિની વિનંતિથી વામને પ્રગટ કરેલું પિતાનું મૂલ સ્વરૂપ. નાટયસુંદરી આદિ ત્રણે બહેનનું કુમાર સાથે થયેલું લગ્ન અને લકભીપુર નગરમાં સુખપૂર્વક રહેવું ઈત્યાદિ વર્ણનવાલે દશમો સગ.
સગ ૧૧ મે : રાજ્ય ગુનેગાર કોઈ ચોરને દુ:ખી હાલતમાં ફાંસીના માંચડે લઈ જવા જોઈ રાજસેવક પાસેથી શ્રીજયાનંદકમારે છોડાવી તેને પિતાના મહેલે લઈ જવો. વાતચીતથી મારો ભાઈ સિંહસાર છે તેમ જાણી નેહથી પિતાના મહેલમાં રાખી પિતાના ભાઈ તરીકે જાહેર કરે. કુમારની સંપત્તિ જોઈ દુ:ખી થતો સિંહસાર, શ્રીપતિરાજા પાસે સિંહસારે એકલા જવું. અને તમારો જમાઈ જયાનંદ ચંડાલનો છોકરો છે આ પ્રમાણે રાજાના કાનમાં વિષ રેડવું, દુષ્ટનાં વચન સાંભળી રાજાએ કુમારને મારી નંખાવવા નિર્ણય કરી મધ્ય રાત્રીએ કુમારને બોલાવે, સ્ત્રીઓના કહેવાથી પિતે ન જતાં સિંહસારને મોકલવો. સિંહસારનું મધ્યરાત્રીએ રાજા પાસે જવું અને મારા દ્વારા મરણતોલ થઈ જવું. કમારે તેને સાજો કરવો, કુમારને મારવા રાજએ મોકલેલ સંન્યનું નાસીપાસ થવું. સંન્યસાથે રાજાનું કુમારની સાથે યુદ્ધ કરવા નિકળવું. પ્રધાનની વિનંતિ અને સાચી સલાહથી રાજાના મનમાં થયેલ ભય, નાટયસુંદરી આદિ ત્રણે બહેનનું રાજા પાસે આવવું, કુમાર ઉંચકુલને છે. આદિ રાજસભા સમક્ષ લાકડાની પુતલીનું બોલવું. મંત્રીપુત્ર ચંદ્રબુદ્ધિને વિજયપુર મોકલી શ્રીજયાનંદકુમાર રાજકુમાર છે
Page #22
--------------------------------------------------------------------------
________________
. તેમ પાકી ખાત્રી કરી લેવી, વિજયપુરથી શ્રી જયરાજાએ કુમારને બોલાવવા મોકલેલ પ્રધાન પુરુષોનું
લક્ષ્મીપુરનગરમાં આવવું. શ્રીપતિ રાજાને દુઃખ થવાથી કુમાર પિતે ન જતાં સિંહસારને મેકલો વિજયપુરનગરમાં પિતાની ગાદી ઉપર સિંહસારનો રાજ્યાભિષેક, અને શ્રીજયરાજાનું તાપસ બનવું. લક્ષ્મીપુરના ઉદ્યાનમાં ધર્મપ્રભસૂરિનું પધારવું. શ્રીપતિરાજા આદિનું આડંબરથી ગુરૂવંદન માટે જવું, ધર્મદેશના સાંભળી પિતાના રાજ્ય ઉપર શ્રી જયાનંદકુમારનો રાજ્યાભિષેક કરી શ્રીપતિરાજાએ દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જવું.
સિંહસારરાજાના ત્રાસથી વિજયપુરનગરમાંથી છૂપી રીતે નીકલી શ્રીજયાનંદકુમારના માતા પિતાનું લક્ષ્મીપુરનગરના ઉદ્યાનમાં આવવું. માતા પિતાને સિંહસાર તરફથી થયેલ મહાદુઃખો સાંભલી, સિંહસાર ઉપરે પિતાને દૂત મોકલી તેણે લુટી લીધેલ પિતાની સર્વવસ્તુઓ મંગાવી લેવી, માતા પિતાએ પુત્ર શ્રીજયાનંદકુમારનું જીવન સાંભલી ખુશ થવું. કુમારરાજે પિતાની ગાદી ઉપર આગ્રહથી પિતાને સ્થાપન કરીને કેટલાક રાજાઓને પોતાની આજ્ઞા મનાવવી, જે જે રાજકુમારીઓ સાથે લગ્ન કરેલ તે સ્ત્રીઓના પિતાઓએ પોતાની પુત્રીઓ લક્ષ્મીપુરમાં લાવી કુમારને સોંપવી, પ્રસંગોપાત પદ્મરથરાજાની કુંવરી જયસુંદરીને દુ:ખદ અધિકાર. વસંતરૂતમાં કુમારનું નગરવાસીઓની સાથે ઉદ્યાનમાં કીડા કરવા જવું. સરોવરની પાળ ઉપર ઉભેલા કુમારરાજ પાસે પવનવેગ વિદ્યાધરનું ભીલના સ્વરૂપમાં આવી યોગિનીઓ પાસેથી પોતાના પુત્ર વજીગને છોડાવવા કરેલી વિનંતી. પવનવેગ વિદ્યાધર સાથે વૈતાઢ્ય પર્વત ઉપર જઈ કુમારરાજનું જવાલા માલિની વિદ્યા સાધવા ધ્યાનમાં બેસવું, સાતમે દિવસે વિદ્યા સિદ્ધકરી યોગિનીઓને વશ કરી, વજગને છોડાવી પવનવેગ વિદ્યાધરને સોંપવો, કામાક્ષા આદિ યોગિનીઓએ વિવિધ પ્રકારના દિવ્ય આભૂષણ આદિ આપીને કરેલી કુમારની ભક્તિ ઈત્યાદિ વર્ણનવાલો અગ્યારમો સર્ગ.
મા : વિદ્યાધરરાજા ચંદ્રગતિની સ્ત્રી ચંદ્રમાલાનું દેવવડે કરાયેલું હરણ. ચંદ્રમાલાને - વમુખ નામને દેવ લઈ ગયા છે તે કોશલ દેશલના ભવથી પૂર્વભવ અને પત્નીને છોડાવનારનું નામ
આદિ ચારણમુનિ પાસેથી ચંદ્રગતિએ સાંભળે અધિકાર. ચંદ્રગતિ વિદ્યાધરે કુમારરાજ પાસે પિતાની સ્ત્રીને છોડાવવા કરેલી વિનંતી, કુમારરાજનું વજફૂટપર્વત ઉપર જઈ તે પહાડને ચુરી, વજમુખ દેવ સાથે ભયંકર યુદ્ધકરી તેની પાસેથી ચંદ્રમાલાને લઈ ચંદ્રગતિને સોંપવી. વજમુખદેવે કુમારપાસે સમ્યક્ત્વ ગ્રહણ કરવું અને કુમારને ચિંતામણિ રત્ન પિતાનું અને પરનું સ્વરૂપ બદલવાની શક્તિવાલી કામિત કરી વિદ્યાનું આપવું. ચંદ્રગતિ વિદ્યાધરની પુત્રી ચંદ્રસુંદરી અને પવનવેગ વિદ્યાધરની પુત્રી વજસુંદરી સાથે શ્રીજયાનંદકુમારના લગ્ન થવા આદિ વર્ણનવાલે બારમે સગ.
સર્ગ ૧૩ મું : શ્રીજયાનંદકુમાર પાસે વૈતાદ્યપર્વતની દક્ષિણ શ્રેણિના જુદા જુદા નગરમાં વસતા ચંદ્રબાહ. મહાબાહુ આદિ આઠ વિદ્યાધરએ આવી પિતાની બત્રીસ કન્યાઓને ચક્રાયુધના ભયથી ગુપ્તપણે પરણવા કરેલી વિનંતિ. ચકાયુધરાજાએ પોતાના પુત્રોને માટે આ બત્રીસ કન્યાઓની કરેલી માગણી, આઠે વિદ્યાધરો પોતાની કન્યાઓ ચકાયુધના પુત્રને આપવી કે કેમ એ જોષીને પુછવું, ચક્રાયુધનું રાજ્ય થોડા દિવસમાં જ શત્રુરાજા ગ્રહણ કરશે એમ જોષીનું કહેવું. બત્રીસ કન્યાઓ સાથે લગ્ન કરવા કુમારરાજે વિદ્યાધરને આપેલું આશ્વાસન, પવનવેગ વિદ્યાધરની સભામાં ચક્રાયુધ ચક્રવતીના દૂતનું આવવું, અને તમારી પુત્રી વજસુંદરીને સ્વયંવર ચક્રાયુધને ત્યાં મેકલવા દૂતનું કહેવું.
મારી વજસુંદરી શ્રી જયાનંદકુમારને આપેલી છે. તેથી હું ચક્રાયુધને ત્યાં મોકલી શકતું નથી પવનવેગે આપ્રમાણે દૂતને જણાવવું. અને દૂતનું પાછું જવું. ફેર વજસુંદરી માટે ચક્રાયુદ્ધના પ્રધાનોનું આવવું. શ્રી જયાનંદકુમારે વજસુંદરીના સ્વરૂપમાં પાંચસો મહાબળવાન દ્ધાઓને પણ સ્ત્રીઓ બનાવી, પાંચસો સખીઓ સહીત ચદસુંદરીને નૃત્ય શીખવવા પ્રધાનપુરૂષોની સાથે ચકાયુધને ત્યાં જવું. વજસુંદરી પાસે ચક્રસુંદરીએ આવી નૃત્યકલા શીખવી. પાંચસે સખીઓ પાસે યોગિનીઓએ કરેલું ગીત સાંભળીને
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૬
ચક્રસુંદરીનેા શ્રીજયાનંદકુમાર ઉપર રાગ થવા, વસુંદરીવડે ચક્રસુંદરીનું હરણ અને જયાનંદકુમારમાટે ચક્રસુંદરીને લઈ જાઉં છું. એમ વિમાનમાંથી ઘેાષણા કરી ચક્રાયુધને જણાવવું. ચક્રસુંદરીને પાછી લાવવા માટે કરેાડા સૈનિકાથી સજ્જ થઈ ચક્રાયુધનુ જવું અને સાતદિવસ લગી દિવ્યશસ્ત્રાદિથી મહાયુધ થવુ અંતે કપટસ્ત્રી શ્રીજયાનંદકુમારને વિજય, વના પાંજરામાં પુરેલા ચક્રાયુધને છુટા કરવા ચક્રાયુધનુ આત્મહત્યા કરવા તૈયાર થવુ. પવનવેગ ચક્રાયુધ આદિની વિનંતીથી શ્રીજયાનંદકુમારે પ્રગટ કરેલ પેાતાનું મુલસ્વરૂપ, શ્રીજયાનંદકુમાર, તથા પવનવેગાદિના મધુર વચનેથી ચક્રાયુધના દિલને થયેલી શાંતિ, શ્રીચક્રાયુધે ભવ્ય મહાત્સવપૂર્વક શ્રીજયાનંદકુમારને પોતાના નગરમાં પ્રવેશ કરાવવેા અને ચક્રસુંદરી અને ભેાગરાજ આદિ રાજાઓની બત્રીશકન્યાઓ અને વિદ્યાધરાની બીજી હારા કન્યાએ! સાથે કુમારનુ પાણીશ્રહણ થવું. વિદ્યાધરેાએ કુમારને વિવિધપ્રકારની કરેલી પહેરામણીએ આદિ વર્ણનવાલા તેરમા સ.
સગ ૧૪ મે : શ્રીગગનવલ્લભ નગરના ઉદ્યાનને વિષે શ્રીચક્રબલનામના રાજર્ષિનું પધારવું, શ્રીચક્રાયુધરાજા અને બીયાન દરાજા આદિનું મહાત્સવપૂર્વક વદન કરવા જવું, પૂજ્ય ગુરૂમહારાજશ્રીએ વૈરાગ્યમય આપેલી દેશના, અનેક આત્માએાનુ પ્રતિથ્યાધ પામવું, શ્રીજયાન દરાજાએ ગ્રહણ કરેલા વિવિધ પ્રકારના નિયમા, ગુરૂમુખે . ધ દેશના સાંભળી વૈરાગ્યવાન શ્રીચક્રાયુધરાજાએ અત્યાગ્રહથી પોતાની રાજ્ય ગાદી ઉપર કરેલા શ્રીજયાનંદરાજાનેા રાજ્યાભિષેક, મહેાત્સવ સાથે શ્રીજૈનશાસનની મહાપ્રભાવના કરતા શ્રીચક્રાયુધરાજાએ ગુરૂમહારાજપાસે ચારિત્રનુ અંગીકાર કરવું.
સંખ્યાબંધ વિદ્યાધરરોાથી સેવાઈ રહેલા શ્રીજયાન ંદરાજાનું આકાશમાર્ગે ચારિત્ર લેવાની ઉત્કૃષ્ટ ભાવનાવાલા પાંચસે। તાપસેાના આશ્રમમાં આવવું, શ્રી હેમપ્રભ ગુરૂ પાસે પાંચસા તાપસાની દીક્ષા, ત્યાંથી તાપસસુ ંદરીને લઈ શ્રીજયાનંદરાજાનું લક્ષ્મીપુર નગરમાં આવી માતાપિતાને મલવું, હિમાલય સુધીના કૈલાશ વિગેરે રાજાને જીતી ત્રણ ખંડના અધિપતિ બનવું, રતિમાલા વેશ્યાની પુત્રી રતિસુ ંદરીને પરીક્ષા કરી ખેલાવવા સુરદત્ત નામના પોતાના વિશ્વાસુ માણસને મોકલવા, રતિસુંદરીનું અત્યંત રૂપ જોઈ ભાનભૂલા બની ગયેલા સુરદત્તને વિવિધ પ્રકારની શીક્ષા કરી પરપુરૂષ સાથે હું આવીશ નહિ. મારા સ્વામી મને આવીને લઈ જાય એમ કડી રતિસુ ંદરીએ તેને પાછા મોકલવા, સુરદત્તના મુખથી પતિવ્રતા રતિસુ ંદરીનુ આશ્રય કારી વૃત્તાંત સાંભળી શ્રીજયાનંદભૂપતિનુ રત્નપુર જઈ રિતસુંદરીતે મલી તેના માતાપિતા આદિની રજા લઈ રતિસુ ંદરીને લક્ષ્મીપુરમાં આવવું. શ્રીવિજયપુર નગરમાં ત્રાસ વરતાવતા સિંહસાર રાત્નથી ત્રાસી ગયેલા નગરજનેતા વિનતીપત્ર લઈ નગરના મુખ્ય માણસોએ શ્રીજયાનદ રાજા પાસે આવવું.
શ્રીજયાનંદ રાજાએ સૈન્ય સહ વિજયપુર જઈ સિંહ સાથે યુદ્ધ કરી તેને પકડી બેડી પરાવી કારાગારમાં પુરવા, વિજયપુરરાજ્યના ઉપર પોતાના પિતા વિજયરાજાને રાજ્ય ઉપર બેસાડી જૈનધર્મમાં દૃઢ કરી માતાપિતા–નગરજતા આદિની રજા લઈ શ્રીજયાન દરાજાએ લક્ષ્મીપુરનગરમાં આવવું. શ્રીવિજયરાજાએ લાંબા કાલ સુધી રાજ્યનું પાલન કરી નાનાપુત્ર શતાનદકુમારને રાજ્ય ઉપર સ્થાપન કરી આગમસાગર નામના ગુરૂ પાસે ચારિત્ર અંગીકાર કરવું. શ્રીજયાનંદરાજાએ કાકા શ્રીજયતાપસને પ્રતિબાધ કરી તેમના પિરવાર સાથે શ્રીઆગમસાગર ગુરૂ પાસે જૈની દીક્ષા અપાવવી. એક સમય શ્રીચક્રાયુધરાજપ પધાર્યાંની ઉદ્યાનપાલે શ્રીજયાન દરાજાને કરેલી વિનંતી, જયાન દરાજાએ મહાઆડંબરપૂર્વક શ્રીચક્રાયુધમદ્ધિને વંદન કરવા જવું, શ્રીચક્રાયુધરાજપ્તિ એ શ્રીજયાન દરાજા રતિસુદી વિજયસુંદરી પોતાના અને સિંહના પૂર્વ ભવાનું કરેલું વર્ણન. તે સાંભળી શ્રીજયાન ંદરાજાતે જાતિસ્મરણ જ્ઞાન થયું. અને વૈરાગ્યરસથી ર ંગાયેલા શ્રીજયાન દરાજાએ તત્કાલ રાજ્યની વ્યવસ્થા પુત્રને સોંપી શ્રીચક્રાયુધ રાજર્ષિ પાસે અનેકરાજા અને લાખા મનુષ્યની સાથે ચારિત્ર અંગીકાર કરવું. શ્રીચક્રાયુધમહર્ષિ અને યાન દમર્ષિ આ બંને મર્ષિએ લાંબા કાલસુધી પૃથ્વીતલ ઉપર વિચરી ભવ્ય વને ધર્મના પ્રતિથ્યાધ કરી નિરતિચાર વિશુદ્ધ ચારિત્રનું પાલન ક્રૂરતા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષમાં પધારવું ઈત્યાદિ વર્ણનવાલા ચૌદમા સગ સમાપ્ત.
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુંદરસૂરિ મહારાજશ્રી કૃત
શ્રીયાનંદ કેવળી ચરિત્ર
ભાષાંતર
BasarabODOBSODBDB
=
=
=
==
-
==
=
==
a
પ્રભુ ભક્તિને અપૂર્વ મહિમા
सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्ति भगवती बीजं, परमानन्दसम्पदाम् ॥
મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ શ્રીકૃતસાગરનું મંથન કરીને મેં નવનીતની માફક સાર એ પ્રાપ્ત કર્યો છે કે પરમતારક શ્રીજિનેશ્વરદેવની વિવિધ પ્રકારની ભક્તિ એજ પરમાનંદ-મોક્ષસંપત્તિનું મૂલકારણ છે.
શ્રી જિનેશ્વર દેવની પૂજા આદિ ભક્તિને એ અજબ મહિમા છે કે જેમ પારસમણિ લેખંડને સુવર્ણ બનાવે છે તેમ શ્રીજિનેશ્વર દેવની ભક્તિ રંકને રાય અને પતિતને પાવન બનાવે છે. તેના પ્રત્યક્ષ ઉદાહરણ તરીકે આ શ્રી જ્યાનંદ કેવલી ચરિત્ર છે. તે આત્મ કલ્યાણના અથએ શ્રદ્ધાપૂર્વક આ ચરિત્રને વાંચી વિચારી તેમાં રહેલી સુવાસને ગ્રહણ કરી પિતાના આત્માને સુવાસિત બનાવી મુક્તિના સાચા સુખને પ્રાપ્ત કરે.
–મુનિ મહાનંદવિજય
=
ss
====
==
==
=
=====
==E
E
======
--
BEEBGBBBBBBBBBGOGGoo
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
श्री मुनिसुंदरसूरि विरचित શ્રી જયાનંદ કેવળી ચરિત્ર.
[५चम धनुं गुराती भाषांतर. ]
. ॐ ह्रीं नमः जयश्रीढिविधारीणां, यदाज्ञानुष्टिते भवेत् । ___ सर्वज्ञाय . नमस्तस्मै, सर्वतत्त्वोपदेशिने ॥१॥ येनैवाष्टादशा म्भोधि, कोटिकोटीस्तिरोहितः । - धर्म प्रादुरकारि श्री-ऋषभोऽर्हन् मुदेस्तु सः ॥ २ ॥ तं श्री शान्ति जिनं वंदे, यन्नामोच्चारित सतां ।
आवेदयति शब्दार्थ-तादात्म्यं शान्तिदानतः ॥३॥ स श्रीनेमिजिनो जीया-द्योऽजैषीत्तं मनोभवं ।
सर्वेऽपि सेवका यस्य, सुरासुरनरेश्वराः॥४॥ श्रीपार्श्वः श्रेयसे सोऽस्तु, नागेन्द्रो यं निषेवते ।।
सप्तभीतिच्छिदे सप्त-मुर्तिः सप्तस्फटाछलात् ॥ ५॥ अजिह्मगश्रियं धर्म, भजन् यस्य जयत्यरीन् ।
द्विविधानपि धीरस्तं, श्री वीरस्वामिनं भजे ॥६॥ येषां कल्याणकाहेषु, प्राप्तैर्देवाप्सरोगणैः ।
भिद्यते स्वर्भुवोर्भेदः, सर्वेऽर्हन्तो जयंतु ते ॥ ७ ॥ मातेव पदविन्यासं, कवीन् बालानिवाश्रितान् । ___ या शास्त्राध्वगतौ शास्ति, सा ब्राह्मी रातु मेऽथितम् ॥ ८ ॥ अहो यत्सार्ववैद्याब्धि, गाहमानाः सतां धियः ।
अजडाः स्युः स्तुवे तान् श्री-देवसुन्दरसद्गुरून् ॥ ९॥
Email
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર यैर्वाङमयरसासारा-सुधां भौदैरिवौन्नतैः ।
चक्रेऽश्माभोऽपि गर्नद्भि-मयि विद्यालतोद्भवः ॥१०॥ जगत्तापहरान् । स्फुर्ज-द्विद्युतः सुघनागमान् ।
श्रीज्ञानसागराहांस्तान् , स्तुवे सूरीन् जगद्गुरून् ॥ ११ ॥ युग्मम् ज्ञानार्काणां पुरो येषा-मुल्मूकंति प्रवादिनः ।
विश्वाच्यांस्ते जयंतु श्री-सोमसुंदरसरयः ॥ १२ ॥ इति स्तुत्यगणं स्तुत्वा, मुनिसुन्दर मूरिणा।
जैनधमोपदेशेन, क्रियते वाक् फलेग्रहिः ॥ १३ ॥
જેની આજ્ઞા પાળવાથી બે પ્રકારના શત્રુની જયશ્રી (જયલક્ષ્મી પ્રાપ્ત થાય
છે, તે સર્વ તત્ત્વને ઉપદેશ કરનાર સર્વજ્ઞને નમસ્કાર થાઓ. જેણે મંગળ. અઢાર કડાકડી સાગરોપમ સુધી નષ્ટ થયેલ ધર્મ પ્રગટ કર્યો, તે
શ્રી કાષભદેવ અરિહંત સર્વના હર્ષને માટે થાઓ. ઉચ્ચાર કરેલું જે (શાંતિનાથ) નું નામ જ ઉપદ્રવાદિકની શાંતિ આપવાથી-કરવાથી પુરૂષને શબ્દ અને અર્થનું તાદામ્યપણું-અભેદપણું જણાવે છે, તે શ્રી શાંતિનાથ જિનેશ્વરને હું વંદન કરું છું. સર્વ સુર, અસુર અને મનુષ્યના સ્વામીઓ પણ જેના સેવકો છે, તેવા કામદેવને જેણે જીત્યા છે તે શ્રી નેમિનાથ જિનેશ્વર જય પામે. ધરણેન્દ્ર સાત ભયને નાશ કરવા માટે સાત ફણના મિષથી સાત રૂપવાળો થઈ જેને સેવે છે, તે શ્રી પાર્શ્વનાથ સ્વામી તમારા કલ્યાણને માટે હો. જે (ધર્મ) ની લક્ષ્મી કુટિલ માણસને પ્રાપ્ત થતી નથી એવા જે (ભગવાન) ને ધર્મને ભજનાર ધીર પુરૂષ બે પ્રકારના શત્રુઓને જીતે છે, તે શ્રી મહાવીર સ્વામીને હું ભજું છું. જેમના કલ્યાણક દિવસોમાં પ્રાપ્ત થયેલા દે
૧ બાહ્ય અને અત્યંતર. ૨ જયશ્રી આ કર્તાના કરેલા સર્વ ગ્રંથનું પ્રથમ ચિન્હ છે.
૩ ઉત્સર્પિણીને ૪-૫-૬ ને અવસર્પિણીના ૧-૨-૩ આરામાં યુગલિયાઓ જ હોય છે. તેમાં ધમ હોતો નથી. તેનું પ્રમાણ એટલું થાય છે.
૪ શાંતિ એ શબ્દ એટલે નામ અને તેને અર્થ, રોગાદિકની શાંતિ એ બને એકજ છે એમ જણાવે છે.
૫ બાહ્ય અને અત્યંતર શત્રુ (કફપી)
typAThI
/ 5
દg :
-
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સગર અને અપ્સરાઓના સમૂહે સ્વર્ગ અને પૃથ્વીને ભેદ દૂર કરે છે, તે સર્વ તીર્થકરે જયવંત વર્તો. જેમાં માતા પિતાના આશ્રિત બાળકને પગલાં ભરતાં શીખવે છે, તેમ જે દેવી પિતાના આશ્રિત કવિઓને શાસ્ત્રમાર્ગમાં ગતિ કરવા માટે પદવિન્યાસ–શબ્દરચના કરતાં શીખવે છે, તે સરસ્વતી દેવી મનવાંછિત આપો. અહિ ! જેના આગમજ્ઞાનરૂપી સમુદ્રમાં પ્રવેશ કરતી સંપુરૂષેની બુદ્ધિ જડતા રહિત થાય છે, તે શ્રીદેવમુંદર નામના સદ્દગુરૂની હું સ્તુતિ કરૂં છું. જાણે અમૃતના મેઘ હોય તેવા ઉન્નત અને ગર્જના કરતા એવા જે ગુરૂએ શાસ્ત્રરસની વૃષ્ટિ કરી પત્થર જેવા મારા વિષે પણ વિદ્યાલતાના અંકુરો ઉત્પન્ન કર્યા, તે જગતના તાપને હરણ કરનાર અને સ્કુરાયમાન વિદ્યુતવાળા સુઘનાગમ રૂપ શ્રીજ્ઞાનસાગર નામના જગદ્ગુરૂ સૂરીશ્વરની હું સ્તુતિ કરૂં છું. જ્ઞાનરૂપી સૂર્ય સમાન જેમની પાસે અન્ય વાદીઓ મઉશ્ક જેવા દેખાય છે, એવા વિશ્વના પૂજ્ય શ્રીમસુંદરસૂરિ મહારાજ જય પામે. આ પ્રમાણે પૂજયના સમૂહની સ્તુતિ કરીને કમુનિસુંદરસૂરિ જૈનધર્મના ઉપદેશવડે પિતાની વાણું સફલ કરે છે. કહ્યું છે કેસંસારના દુઃખથી ઉદ્વેગ પામેલા પ્રાણીઓને મોક્ષના ઉપાયનો ઉપદેશ આપી જે
તેમનો અનુગ્રહ કરે છે, તેના જે આ દુનિયામાં કોઈપણ ઉપકારી પ્રજન. નથી. પરઉપકાર જેવો બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી, અને ધર્મના
ઉપદેશ જે બીજો કોઈ ઉત્તમ ઉપકાર નથી. વળી ધર્મોપદેશથી તેના કર્તા અને શ્રોતા બન્નેને અનુક્રમે મોક્ષ પ્રાપ્ત થાય છે. (હવે ગ્રંથકાર ઉપદેશને લાયક પ્રાણીઓ બતાવવા માટે તેમના ભેદ વિગેરે કહે
છે.) ત્રણ પ્રકારના છે–ભવ્ય, દુર્ભવ્ય અને અભવ્ય. તેમાં • ' ના પ્રકાર, ભવ્ય છે જે પોતે જાણતા હોય એટલે જ્ઞાનવાળા હોય તો દાખથી
ઉદ્વેગ પામીને મેક્ષની ઈચ્છા રાખે છે. વળી તે ભવ્ય ગુરૂના ઉપદેશથી મોક્ષના ઉપાયરૂપ જ્ઞાનાદિકને વિષે પ્રવર્તે છે, અને કર્મના ક્ષયપામને લીધે તો ઉપર શ્રદ્ધા પણ કરે છે, પરંતુ જેઓ દુર્ભવ્ય હોય છે તેઓ મેક્ષ મેળવવા
૧ દેવ અને દેવાંગનાઓ પૃથ્વી પર આવી મનુષ્યની સાથે એકત્ર થઈ ઉત્સવ કરે છે, તેથી સ્વર્ગ અને પૃથ્વીમાં તફાવત રહેતું નથી. - ૨ સમુદ્રમાં પ્રવેશ કરનાર મનુષ્ય જળ સહિત થવો જોઈએ અથવા જડ એટલે ટાઢવાળો છે જોઈએ. તેને બદલે તે ન થવાથી આ આશ્ચર્ય છે.
૩ વિશેષ કાંતિવાળા ગુરૂ, વીજળીવાળા મેઘ. ૪ સારા અને ઘણું આગમને જાણનાર ગુરૂ, અન્ય પક્ષે સારા મેધનું આગમન. ૧ થોડું સળગેલું લાકડું -ઉંબાડિયું. ૬ કર્તાએ પિતાનું નામ બતાવ્યું છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
४
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર માટે ક્રિયાક્રિકમાં ઉત્સાહ કરતા નથી, મિથ્યાત્વ ને આરભમાં મગ્ન રહે છે અને સમ્યક્ તત્ત્વને વિષે આદર કરતા નથી. હવે જેઆ જિનધના દ્વેષી અને મિથ્યા ક્રિયાવડે પેાતાના અને ખીજાના શત્રુરૂપ છે, તે અભવ્ય જીવા સંસારમામાં રહ્યા સંતા અનંતાનંત કાળ સુધી ભ્રમણ કર્યાં કરે છે.
આ પ્રમાણે સ્થૂળ ભેદે કરીને સર્વ ભવસ્થ પ્રાણીએ ત્રણ પ્રકારના હાય છે. તેમાં જેએ અભવ્ય છે, તેઓ મેક્ષ વિગેરે અદૃષ્ટ પદાર્થ ઉપર શ્રદ્ધા અભન્ય જીવા. કરતા જ નથી. તે પ્રાયે ક્રૂર સ્વભાવવાળા, સધના દ્વેષી અને ગુણરહિત જ હાય છે, તેમને સકિત અને મેાક્ષની પ્રાપ્તિ કદાપિ થતી નથી. તેમાંના કેટલાએક જીવા મનુષ્ય અને દેવાદિકનુ' સુખ જોઈ તે મેળવવાના ઉપાય કોઈક રીતે જાણી માત્ર સમ્યક્ ક્રિયા કરવામાં જ પ્રવર્તે છે, અને તે ક્રિયાના બળથી તેઓ નવ ચૈવેયક સુધીની ગતિને પામી શકે છે, તથા ચક્રવતી આદિકની લબ્ધિએ સિવાય ખીજી કેટલીક આમૌષધિ આદિક લબ્ધિઓને પણ પામે છે, પરંતુ તેઓ સર્વે ( અભવ્ય હાવાથી ) ગેાચરને વિષે ગાયાની જેમ આ અનાદિ અન ત સ’સારને વિષે ચિરકાળ સુધી ભમ્યા છે, ભમશે અને ભમે છે; અને તે અનંત પુદ્ગલપરાવર્તી સુધી પાતે કરેલા દુષ્કૃત્યાએ કરીને મનુષ્ય, તિય અને નારકીને વિષે નિરતર દુ:ખ સહન કરે છે અને કરશે.
વળી જે અજ્ઞાની ધર્મની બુદ્ધિથી ખાટી ક્રિયાને પણ કરે છે, તે ભળ્યેા ( કુલ બ્યા ) એક પુદ્ગલ પરાવની અંદર ( માગ પતિત હાવાથી ) મેાક્ષ પામનારા દુન્ય કહ્યા છે. તે વિષે કહ્યું છે કે—“ જે મનુષ્ય અક્રિયાવાદી છે, તે ભવ્ય પણ હાય છે અને અભવ્ય પણ હાય છે, પર`તુ તે અવશ્ય કૃષ્ણપાક્ષિક હાય છે, અને જે મનુષ્ય ક્રિયાવાદી છે, તે અવશ્ય ભવ્ય જ હાય છે તથા શુકલપાક્ષિક હાય છે. તે એક પુદ્ગલપરાવર્તીની અંદર સિદ્ધિપદને પામે છે, તે સમકિતષ્ઠિ પણ હાય છે અથવા મિથ્યાદષ્ટિ પણ હોય છે. ” આ પ્રમાણે શ્રીદશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં શ્રાવકની પ્રતિમાના અધિકારને વિષે કહેલુ છે.
હવે જે ( ભવ્યેા ) એક મુહૂત્ત પણ સમકિતના સ્પર્શ કરે છે, સમિત પામે છે તેઓ અષ પુદ્ગલપરાવર્તીની અંદર સિદ્ધિપદને પામે છે. આ સર્વે ( દુભવ્યા અને ભવ્યેા ) દૃષ્ટ અને અષ્ટ સુખને વિષે પણ સ્પૃહાવાળા અને તે (સુખ મેળવવા ) ને ઉપાય કરવાના અથીઓ હાય છે, તેથી તેઓ વિધિ પ્રમાણે ધર્મોપદેશને લાયક છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સંગ,
પ
ભગ્યેા.
કેટલાક ભવ્ય જીવે. પણ સામગ્રી નહી' પામવાથી સિદ્ધિપદને પામતા જ નથી. જેએ સિદ્ધિપદને પામે છે, તેઓ પણ આ સવ સામગ્રીને મેળવીને જ મેાક્ષ પામે છે. તે સામગ્રી મનુષ્ય ભવ, આ ક્ષેત્ર, ધ શ્રવણ અને તે પર શ્રદ્ધા વિગેરે લક્ષણવાળી (દશ પ્રકારની ) છે. તેમાં પણ ધશ્રદ્ધા અતિ દુલ ભ છે. પ્રાયે કરીને કોઇ પણ પ્રાણી ગુરૂના ઉપદેશ વિના ધમ ને જાણી શકતા નથી, અને ધર્મ જાણ્યા વિના તેને વિષે શ્રદ્ધા પણ થઈ શકતી નથી. જેમ નાળિકેર નામના દ્વીપના રહીશ લેાકેા નાળિયેરનેજ ખાનારા હોય છે, તેમને અન્નનું જ્ઞાન નહીં હૈાવાથી તેમને તે ખાવાની શ્રદ્ધા કે ઇચ્છા થઈ શકતી નથી. શાસ્ત્રમાં શ્રદ્ધાને જ સમકિતના નિર્દેષ ખીજરૂપ કહેલી છે; કારણ કે ધર્મના ચાર મુખ્ય અંગાને વિષે આ શ્રદ્ધાને જ ઉત્તમ કહી છે. તેથી કરીને શ્રદ્ધાથી કરેલુ ધર્મનું અનુષ્ઠાન જ સિદ્ધિને માટે થાય છે; કેમકે કારણનું કોઈપણ અંગ ન્યૂન હેાય તેા કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. દુનિયામાં ધર્મ ઘણા પ્રકારે પ્રસિદ્ધ છે, તેમાં પણ જે ધર્મોનું મૂળ સર્વજ્ઞ ન હાય અર્થાત્ જે ધમ સજ્ઞકથિત ન હાય તે ધર્માં હિંસાદિકથી દૂષિત હેાય છે, તેથી તે દુઃખદાયક થાય છે. આત્માનુ હિત ઇચ્છનારા સત્પુરૂષોએ જે ધ સમ્યક્ત્વને અનુસરતા ન હોય તે તજવા યાગ્ય છે, અને સુવર્ણની જેમ જે ધમ ચાર પ્રકારની પરીક્ષાવડે શુદ્ધ હૈાય તે ગ્રહણ કરવા ચેાગ્ય છે. કહ્યું છે કે—“ જેમ કસોટી પર ઘસવું, છીણીવડે છેદવું, અગ્નિમાં તપાવવું અને હથેાડાથી ટીપવું એ ચાર પ્રકારવર્ડ સુવર્ણની પરીક્ષા કરાય છે, તેમ શ્રુત, શીલ, તપ અને દયાગુણવડે વિદ્યાના ધર્મની પણ પરીક્ષા કરે છે. ” તેથી પરીક્ષાવડે શુદ્ધ જોઈ એ તે હિંસાદિક દોષ રહિત એવા અરિહંતભાષિત જિનધમ જ છે, અને તે જ મુક્તિને માટે તેના અર્થીઓએ સેવવા ચાગ્ય છે.
ધ
આ જૈનધમ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના છે, અથવા ગૃહસ્થધમ અને સાધુધ એવા બે ભેદોવડે બે પ્રકારના છે એમ ધર્મના પ્રકાર, જિનેદ્રોએ કહ્યું છે. તેમાં પહેલા ગૃહસ્થમ સમકિત સહિત ખાર વ્રતવાળા છે, તે ખારમા દેવલાક સુધીનું સુખ આપે છે (શ્રાવક ઉત્કૃષ્ટ ખારમે દેવલાક જાય છે) અને અનુક્રમે મેાક્ષસુખ પણ આપે છે. બીજો સાધુધમ ક્ષાંતિ વિગેરે ભેદોવડે દશ પ્રકારનાર છે, તે પાંચ મહાવ્રતાવડે શુદ્ધ (અતિચાર રહિત) પાલન કર્યા હાય તેા તે ભવને વિષે પણ મેક્ષ આપે છે.
૧ મનુષ્યત્વ, ધર્મ શ્રવણ, શ્રદ્ધા અને ધમ કરવા તે.
૨ ક્ષમા, મૃદુતા, સરલતા, નિર્લોભતા, તપ, સયમ ( અહિંસા ત્યાગ, ) સત્ય, શૌચ, અચૌય, અકિંચન અને બ્રહ્મચર્ય એ દૃશ પ્રકાર સમજવા.
----------"--
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ સમગ્ર એટલે બન્ને પ્રકારને જૈનધર્મ તેનું ફળ જાણવાથી આત્મામાં શ્રદ્ધા
ઉત્પન્ન કરે છે, અને તે ફળ પ્રાયે દષ્ટાંતથી હૃદયમાં ફુટ રીતે ભાસે કથાને ઉપક્ષેપ. છે. તેથી કેવળજ્ઞાની થયેલા એવા શ્રી જયાનંદ રાજર્ષિનું કાંઈક
સંક્ષિપ્ત ચરિત્ર ભવ્યપ્રાણીઓના બોધને માટે અહી કહેવાય છે. તે શ્રી જયાનંદ કેવળીએ પૂર્વ ભવમાં પિતાની પ્રિયા સહિત જેવી રીતે સમકિત અને દાન શીલાદિક સહિત શ્રાવકધર્મનું પાલન કર્યું હતું, તથા ત્યાંથી સ્વર્ગ લમી પામીને પછી મોટું રાજ્ય, દેવાદિકની સહાય તથા વિપત્તિ રહિત એકલી સંપત્તિને જે રીતે પામ્યા હતા તે સર્વ અહીં કહેવામાં આવશે.
સ્થા પ્રારંભ
લાખ એજનના વિસ્તારવાળે અને પ્રશસ્ત લક્ષ્મીવાળ તથા સપુણ્યનાં સ્થાનરૂપ
જંબુદ્વીપ નામે દ્વીપ છે. તે શ્રાવકની જેમ સુવૃત્ત છે અને લક્ષ્મી જબદ્વીપ. વડે સાત ક્ષેત્રનું પિષણ કરે છે. આ દ્વીપ સર્વ દ્વીપને વિષે
| મુખ્ય છે (મધ્યમાં છે, તેથી વિધાતાએ તેની ઉપર તારારૂપી મતીથી શેભતું મેરૂપર્વતરૂપી દંડવાળું આકાશરૂપ છત્ર ધારણ કર્યું છે. આ જંબુદ્વીપે પિતાની લક્ષમીવડે બાકીના છએ દ્વીપને જીતી લીધા છે, તેથી વિશ્વની રચના કરનાર વિધાતાએ તે દ્વિીપમાં છ વર્ષધર પર્વતમય છે રેખાઓ કરી હોય તેમ જણાય છે. પ્રશસ્ત પુણ્ય લક્ષમીવાળા આ દ્વીપની રક્ષાને માટે વિધાતાએ જગતરૂપી કિલે કરી તેની ફરતી લવણસમુદ્રરૂપી ખાઈ કરેલી છે. ખરેખર આ દ્વીપ જ નથી પરંતુ લવણસમુદ્રમાં પ્રતિબિંબિત થયેલું સ્વર્ગ જ છે, અન્યથા આવી લક્ષ્મી કયાંથી હોય?
૧ જંબુદ્દીપ થાળી જેવો ગોળ છે, શ્રાવક સદાચારવાળે હોય છે.
૨ જંબુદ્વીપમાં ભરત, અરવત, હૈમવંત, હૈરણ્યવંત, હરિવર્ષ, રમ્યક ને મહાવિદેહ–એ સાત ક્ષેત્ર છે. શ્રાવકને પિષણ કરવા લાયક ચિત્ય, પ્રતિમા, જ્ઞાન અને ચતુર્વિધ સંઘ એ સાત ક્ષેત્રો છે.
૩ લૌકિક શાસ્ત્રમાં સાત દીપ અને સાત સમુદ્ર જ કહેવામાં આવે છે, તે અપેક્ષાએ આ વર્ણન જાણવું. ( ૪ ચુલ હિમવંત, મહઠહિમવંત, નિષધ, રૂપી, શિખરી ને નીલવંત-એ છ પર્વત છે.
જYARI
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સ
ભરતક્ષેત્ર.
તે જ'બૂદ્રીપમાં પુણ્યની સ`પત્તિએ કરીને પવિત્ર એવું ભરત નામે ક્ષેત્ર રહેલું છે. તે ભરતક્ષેત્રે આપત્તિઓને દૂર કરવા માટે વૈતાઢ્ય પતરૂપી દડને ધારણ કર્યો છે. તેમાં રહેલા સ` ખ'ડાની લક્ષ્મી એક બીજા સાથે મિશ્રિત થવાથી તેમને પરસ્પર કલહ ઉત્પન્ન ન થાઓ એવા હેતુથી વિધાતાએ તેમની વચ્ચે ગગા, સિંધુ અને વૈતાઢ્યરૂપી ભીંતા કરેલી છે. તે ભરતના દક્ષિણ માજીના મધ્ય ખંડમાં જ અરિહતા વગેરે ઉત્તમ પુરૂષાના જન્મ થાય છે, તેથી વિધાતાએ ચૈત્યની શ્રેણિરૂપી પુષ્પમાળાઆવડે તેની જ પૂજા કરી છે. તે ભરતક્ષેત્રને મહાવિદેહ અને ઐરવતની સાથે પ્રીતિ હાવાથી તે પુણ્યલક્ષ્મીના વિભાગ કરવા માટે સૂર્ય અને ચંદ્રરૂપી તે પાસે તે મહાવિદેહ અને ઐરવતને વિષે ગમન-આગમન કરાવે છે. તે ભરતક્ષેત્રના મધ્ય ખંડને જિનેન્દ્ર વિગેરે ત્રેસઠ શલાકા પુરૂષા પેાતાના જન્માદિકે કરીને પવિત્ર કરે છે.
તે મધ્ય ખંડને વિષે રતિવન નામનુ મનોહર નગર છે. તે ધર્મ, અર્થાં અને કામની લક્ષ્મીએ કરીને પેાતાનું સાર્થક નામ ધારણ કરે છે. તે નગરમાં રહેલા ચૈત્યાના શિખરા ઉપર સ્ફાટિક રત્નાના કળશે! રહેલા
નગર,
છે, તેની કાંતિ ચ`દ્રની કાંતિ કરતાં અધિક છે, તેથી તે નગરમાં ચંદ્રજ્ગ્યાહ્ના અને અંધકારના એટલે શુકલ અને કૃષ્ણપક્ષના કાંઈપણ ભેદ જણાતા નથી. તે નગરમાં કેદારની ઈબ્યાના મહેલેના શિખરા ઉપર રહેલી શસ્યલક્ષ્મીને કહેનારી ૪સુવણ કલશાલિએ શેાલે છે. “ક્ષેત્રમાં વાવેલું ખીજ સેગણું થાય છે અને અગ્નિમાં હામેલું બીજ ભસ્મસાત્ થાય છે. ” આવા લાકના પ્રવાદપર કાણુ શ્રદ્ધા કરે? કારણ કે કામદેવે પેાતાનુ શરીર મહાદેવના ત્રીજા નેત્રરૂપી અગ્નિના કુંડમાં હાસ્યું, તે આ નગરમાં ક્રીડા કરતા યુવાનેાના શરીરના મિષથી કોટિગણું થયું જણાય છે.
તે રતિવન નામના નગરમાં નરવીર નામે રાજા રાજ્ય કરતા હતા. તે ઐશ્વ, સૌદર્ય, ધૈય અને વીર્યાક્રિકગુણાએ કરીને ઇંદ્ર જેવા હતા. તે રાજાની દ્દિગ્યાત્રામાં સૈન્યની ઉડેલી રેણુવડે સૂર્યાં ઢંકાઈ જતા ત્યારે સૂર્ય થી પણ ચઢિયાતા તેને પ્રતાપ જ ઉદ્યોત કરતા હતા. વનમાં
રાજા.
૧ ભરતક્ષેત્રમાં પૂર્વ પશ્ચિમ લાંખા વૈતાઢષ પર્યંત રહેલા છે, તેનાથી તેના ઉત્તર અને દક્ષિણ એવા એ વિભાગ થાય છે, તે બન્ને વિભાગમાં ઉત્તર દક્ષિણુ લાંખી ગંગા અને સિધુ એ એ નદીએ વહે છે, તેથી બન્નેના ત્રણ ત્રણ વિભાગ થવાથી ભરતક્ષેત્રના છ ખંડ છે.
૨ ચાતરમ્ સેતુ'ધવાળું ક્ષેત્ર. ૩ શસ્ત્ર-ધાન્યની લક્ષ્મી, પક્ષે શસ્ય-વખાણવા લાયક લક્ષ્મી. ૪ સુવર્ણ–સારા વણવાળી–ઉજવળ, ફૂલ-મનેાહર શાલી-ડાંગર, પક્ષે સુવર્ણના કળશની શ્રેણિક
-- --
Page #33
--------------------------------------------------------------------------
________________
८
શ્રી જયાન કેવળી ચરિત્ર
રહેલા તાપસેા તેના શત્રુરાજાઓનુ' આતિથ્ય કરી પુણ્ય પ્રાપ્ત થવાથી પ્રસન્ન થઈને તે રાજાને નિર'તર આશીષ આપતા રહતા. કપિલ મુનિએ ત્રિગુણાત્મક જ ૪પ્રકૃતિ અ’ગીકાર કરી છે, પર`તુ આ રાજાએ તે પઅસ`ખ્ય ગુણના આશ્રયવાળી ઘણી ૬પ્રકૃતિએ 'ગીકાર કરી છે. આ રાજાની કીર્તિ અને પ્રતાપવડે આખું જગત પ્રકાશિત થયેલ છતાં આકાશમાં જે ચદ્ર અને સૂર્ય ઉદય પામે છે તે તે માત્ર જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનને માટે જ જણાય છે.
તે રાજાને સૌભાગ્યવડે શાલતી, ઉત્તમ ગુણસ'પત્તિવાળી અને મનને પ્રીતિ રાણી. કરનારી કીર્ત્તિસુદરી આદિક ઘણી પ્રિયાએ હતી.
ત્રી.
તે રાજાને મતિસાગર નામે મત્રી હતા. તે રાજ્યતંત્ર જાણનારાએમાં અગ્રેસર, શ્રેષ્ઠ ચતુરાઈનુ` મ`દિર અને સર્વ શાસ્ત્રમાં નિપુણ હતા. તેના અંગનુ સૌદર્ય.. જોઈ ને પેાતાનું અંગ ધારણ કરી રાખવા નહી. ઇચ્છતા ` કામદેવ મહાદેવના નેત્રના અગ્નિમાં તેના હામ કરવાના મિષથી શરીરના ત્યાગ કરી અનંગ થયા હોય એમ જણાય છે. તેણે વિદ્યાની સુંદરતાથી– નિપુણતાથી બૃહસ્પતિને જીતીને લઘુ કર્યાં હતા. તેથી તે જીવ માત્ર જ (માત્ર જીવરૂપેજ) રહ્યો છે, અને તેથી કરીને જ તેનુ' જીવ એવું નામ કહેવાય છે.” તે મંત્રી ક્ષમાવાન, દાતાર, ગુણગ્રાહી, શક્તિમાન, રાજા ઉપર ભક્તિમાન, વ્યવહારને જ્ઞાતા, સામાદિક ઉપાયને જાણનાર, વિનયવાન અને ન્યાયવાન હતા. રાજા પેાતાના રાજ્યવ્યાપારને સ ભાર તે મંત્રી ઉપર નાંખી પાતે નિય અને નિશ્ચિત થઈ નિર'તર ભાગ લેાગવવામાં આસક્ત રહેતા હતા. કામદેવને રિત અને પ્રીતિની જેમ તે મ`ત્રીને એ પ્રિયાએ હતી. તેમાં પહેલી પ્રીતિસુંદરી નામની અને બીજી ગુણસુંદરી નામની હતી. દેવાંગનાઓના રૂપનું સ`સ્વ–તેજ ખુચવી લઈને વિધાતાએ આ બે સ્ત્રીએને રચી હતી, તે દુ:ખથી દેવાની નિદ્રા ઉડી ગઈ, તેથી તેઓ ‘અસ્વપ્ન ’એવે નામે ઓળખાવા લાગ્યા. પરંતુ વિધાતાએ તે પેાતાની વૃદ્ધાવસ્થાને લીધે પ્રાપ્ત થતા વિકળતાના પ્રવાદને (દોષને) દૂર
૧ અતિથિસત્કાર. ૨ આ રાજાના ભયથી તેના શત્રુરાજાએ નિરંતર વનમાં રહેતા હતા, તેમનું વનવાસી તાપસેા આગત સ્વાગત અને ખાનપાન વિગેરેથી આતિથ્ય કરતા હતા, તેથી તાપસાતે દાનપુણ્ય ઉપાર્જન થતું હતુ. ૩ સત્ત્વગુણ, રજોગુણ અને તમેગુણ સ્વરૂપવાળી. ૪ સંસારનું કારણ માયા કહેવાય છે તે. ૫ શૌય, ઔદાય વિગેરે. ૬ સ્વભાવ.
૭ બૃહસ્પતિનું બીજું નામ ‘જીવ' છે. ૮ સામ, દામ, ભેદ તે દંડ–એ ચાર નીતિ.
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સગ. કરવાની ઇચ્છાથી આ બે સ્ત્રીઓને રચી પોતાના વિજ્ઞાનની શક્તિ જ દેખાડી હતી. તે બે સ્ત્રીઓ પિતાના સૌભાગ્યથી કેવળ પતિના જ ચિત્તને હરણ કરતી હતી એટલું જ નહીં, પરંતુ દેવાંગનાઓના અંગની સુંદરતાના ગર્વને પણ હરણ કરતી હતી. જેમ દેદીપ્યમાન માણિક્ય રત્નો સુવર્ણના અલંકારને ક્ષાધ્ય કરે છે (ભાવે છે, તેમ તે બન્નેને દાન-શીલાદિક ગુણો તેમના રૂપને શોભાવતા હતા. તે રાજાને કૃપાના સ્થાનરૂપ વસુસાર નામને પુરોહિત હતું. તે નિમિત્તાદિકના
બળથી કાંઈક ભૂત-ભવિષ્યાદિકની હકીકત જાણતો હતો. રાજા, મંત્રી પુરોહિત, વિગેરે સર્વે સદ્દગુણોને લીધે ધર્મને લાયક હતા, તો પણ પ્રથમ
બોધિ (સમકિત) ની સામગ્રી નહીં મળવાથી તેઓ મિથ્યાદષ્ટિ હતા. પરંતુ તે પુરોહિત તે ગુણરહિત હતો, તેથી કૌલમતને અનુસરનારો હતો. આ રીતે રાજા, મંત્રી અને પુરોહિતને કેટલેક કાળ ભેગ ભેગવતાં સુખમય વ્યતિત થયે.
એકદા તે મંત્રીને ઘેર ત્રણ જ્ઞાનવડે શોભતા, ગોચરીની ચર્યામાં ભ્રમણ કરતા,
. • સૌભાગ્યવાળા, નવ યૌવનવાળા, તપવડે દેદીપ્યમાન અને જાણે કે મુનિનું આગમન શરીરધારી પુણ્યનું રાશિ હોય એવા કોઈ રાજર્ષિ માસક્ષપણને
- પારણે ભિક્ષા માટે પધાર્યા. સુરૂપ અને શુભ લક્ષણવાળા તે મુનિને જોઈ સમયે અતિથિની પ્રાપ્તિ ભાગ્યથી થાય છે એમ જાણું મંત્રી આનંદ પામ્યો. તે વિષે લેકમાં કહેવાય છે કે— વિદ્વાન કે મૂર્ખ, મિત્ર કે શત્રુ કેઈપણ મધ્યાન્ડ સમયે પ્રાપ્ત થાય તે તે વૈશ્વદેવ સમાન કહેવાય છે.” પછી મંત્રીએ મુનિને દાન આપવા માટે પિતાની પહેલી પ્રિયાને આજ્ઞા કરી; કારણકે તે મંત્રીને દાન દેવું અતિપ્રિય હતું, તેમાં પણ અતિથિને દાન દેવામાં તો તે ખુશી હતા. તે મંત્રીની પ્રિયા પણ દાન દેવામાં પ્રીતિવાળી હવાથી હર્ષ પામી અને તે મહર્ષિને નિમંત્રણ કરવાપૂર્વક મોટા વાસણમાંથી પરમાન્ત (ક્ષીર) કાઢી તેમને આપવા આવી. તે વખતે ક્રીડાએ કરીને ચાલતી તે સ્ત્રીના હાથમાં રહેલ પરમાનના કાંઈક કાંઈક છાંટા નીચે પડતા જોઈ મુનિએ તેણીને કહ્યું કે “હે બહેન! આ પરમાન્ન મુનિને લેવું શુદ્ધ નથી–લેવા ગ્ય નથી.” ત્યારે તે પાત્ર નીચે મૂકી ભાત આપવા માટે અગ્નિ પર રહેલા ભાતના પાત્રને લઈ જેટલામાં તે મુનિ પાસે આવી
૧ નાસ્તિક મત-હિંસક મત. ( ૨ બ્રાહ્મણને મધ્યાહ્ન સમયે વૈશ્વદેવ નામની ધર્મક્રિયા પ્રાપ્ત થાય છે, તેમાં કાક, શ્વાન વિગેરેને બળિદાન અપાય છે, તથા અતિથિને ભજન અપાય છે, ત્યારપછી પિતાનાથી ભોજન કરાય છે.
Ar
જિ-૨
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તેટલામાં મુનિએ કહ્યું કે–“આ પણ શુદ્ધ નથી,” ત્યારે તે સચિત્તથી ઢાંકેલી દાળ આપવા લાગી, ત્યારે મુનિએ “તે પણ શુદ્ધ નથી.” એમ કહી તેને નિષેધ કર્યો.
ત્યારપછી તે અનુક્રમે ધાન્યના પાત્રપર રહેલું ઘી, ધાન્યના કણ મિશ્રિત સાકર અને પછી બે દિવસ ઉપરાંતનું દહીં આપવા લાગી, તે સર્વને પણ મુનિએ તેવી જ વાણીવડે નિષેધ કર્યો. ત્યાપછી ગયે દિવસે કરેલા મોદકને તે લાવીને આપવા લાગી, ત્યારે “આ પણ શુદ્ધ નથી.” એમ હેતુ સહિત સાધુએ કહ્યું (૮૯) ત્યારે મંત્રીએ અને તેની બને ભાર્યાઓએ ત્રણેએ મળીને તે મુનિને આશય નહીં જાણવાથી ભક્તિવડે ઘણે આગ્રહ કર્યો, તો પણ મુનિએ કાંઈ પણ લીધું નહીં, તે જોઈ ખેદ પામેલા મંત્રીએ આ અમંગળ થયું ધારી રેષથી તે મહામુનિને કહ્યું કે –“જે આ અમૃત જેવા આહાર પણ તમારે શુદ્ધ નથી, તો શું તમારે વિષ શુદ્ધ છે? કે શું તમારાં ને જ ગયાં છે?” પછી પહેલી સ્ત્રી પણ ક્રોધથી બોલી કે –“આ જૈન મુનિઓ દાક્ષિણ્યતા રહિત જ હોય છે. દાક્ષિણ્ય તો શુદ્ધ વંશને વિષે જ હોય છે, તેવો શુદ્ધ વંશ તે આ સાધુઓને જણાતે જ નથી.” બીજી સ્ત્રી પણ બેલી કે–“પ્રગટ પ્રકાશ છતાં પણ “શુદ્ધ નથી” એમ બોલતા આ સાધુ અંધ જણાય છે, તે એને (મુનિને) ભિલ્લને જ સેંપી દ્યો. આ નગરમાં બીજા ઘણા સુપાત્ર છે, તેમને આપણે દાન દઈશું અને મંગળ કરશું. (૫) કારણ કે ગમે તેને દાન આપવાથી તે નિષ્ફળ થતું નથી. દાન આપવાથી મંગળ જ થાય છે, અને પાત્રને આપવાથી પુષ્કળ પુણ્ય થાય છે.” આવાં દુર્વચનોવડે તે ત્રણેએ દઢ દુષ્કર્મ બાંધ્યું, અને મુનિ તે તેષ કે રેપ પામ્યા સિવાય તેના ઘરમાંથી મૌનપણે જ નીકળી ગયા. ત્યારપછી તે મંત્રીને ઘેર તેને મિત્ર ધર્મરૂચિ નામનો શ્રાવક કાંઈ ખાસ કાર્યને
માટે આવ્યું, તેને જોઈ તે મંત્રી હર્ષ પામ્યો. તે મિત્રને આસન પર શ્રાવકનો બેસાડી યોગ્ય વાતચિત્તવડે પ્રસન્ન કરી મંત્રીને કહ્યું કે–“હે ભાઈ! સમાગમ. આજ-હમણાં મારે ઘેર કેઈ ભિક્ષુ (મુનિ) ભિક્ષા માટે આવ્યા
હતા. તે જૈનમુનિ–અતિથિને મારી પ્રિયા, પ્રિય વચનવડે નિમંત્રણ કરી દાન દેવા લાગી. તે વખતે પરમાન વિગેરે ઘણી જાતનાં ભેજન આગ્રહ સહિત આપવા માંડ્યા છતાં તેણે કાંઈ પણ ગ્રહણ કર્યું નહીં. હે મિત્ર! આજે મારે ઘેર સૌથી પ્રથમ દાનપાત્ર રૂપ તેજ આવ્યા હતા, તે તમારા ગુરુ મને અમંગળ કરી હમણું
૧ બીજા બધાની અશુદ્ધતાનું કારણ તે સમજાય છે. આનું કારણ આગળ સ્પષ્ટ થશે.
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સંગ. જ અહીંથી ચાલ્યા ગયા. તે દાક્ષિણ્યતા રહિત તે સાધુ કોણ હતા? તેને હે મિત્ર તમે ઓળખો છો?” ત્યારે શ્રાવકે કહ્યું કે –“હે મંત્રી ! તે સાધુ મને હમણાં જ અહીં સામા મળ્યા, તેને મેં ભક્તિથી પ્રણામ કર્યા, તેને હું સારી રીતે જાણું છું. હે બુદ્ધિમાન મંત્રી ! તે મુનિનું આશ્ચર્યકારક ચરિત્ર છે, તે તમે સાંભળો– | સિંધુદેશમાં સૌવીર નામનું નગર છે. તેમાં મોટી સમૃદ્ધિવડે ઈંદ્ર જેવો અતિબળ
નામે મોટે રાજા હતા. આ રાજાની જે બીજો કોઈ પણ રાજા તેની મુનિનું ચરિત્ર. સરખો (મિત્ર) કે પ્રતિપક્ષી (શત્રુ) નહોતો. કેમકે સૂર્યની જેવો
બીજે કઈ પણ ગ્રહ-મહાગ્રહ તરીકે કે તેથી અન્ય એટલે પ્રતિપક્ષી તરીકે હતો જ નથી.
એકદા પિતાની સભામાં બેઠેલો તે અતિબળ રાજા પરદેશથી આવેલા નટેએ કરાતું નાટક જેવા લાગે. તેમાં સગર ચક્રીને વેષ ભજવતાં તે ચકીનું તેવા પ્રકારનું પુત્રવિયેગનું દુઃખ જોઈ “સંસાર જ દુઃખમય છે” એમ વિચારી આસન્નસિદ્ધિક તે રાજા પ્રતિબોધ પામે. તેથી સાહસિક પુરૂષોમાં અગ્રેસર અને અદ્ભૂત કાર્ય કરનારા તે રાજાએ પિતાના બાળપુત્રને રાજ્યપર સ્થાપન કરી ધર્માકર ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરી. તે રાજર્ષિ ગ્રહણ અને આસેવન એ બે પ્રકારની શિક્ષાને અભ્યાસ કરતા, ઘણું શ્રત ભણતા અને જગતને આશ્ચર્ય ઉત્પન્ન થાય તે વૈરાગ્ય ધારણ કરતા સતા બાહ્ય અને અત્યંતર એવા બે પ્રકારને તપ કરવા લાગ્યા. અનુક્રમે મહાતપના પ્રભાવથી પ્રમાદ રહિતપણે તેણે વિવિધ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી, “તેવા તપસ્વીઓને શું દુર્લભ હોય?”
એકદા ગુરૂ મહારાજ તેનું તેવા પ્રકારનું ધ્યાન અને શ્રુત વિગેરે જોઈ તેની 'યોગ્યતા જાણી દુઃખે કરીને સાધી શકાય તેવા એકાકિપણાના વિહાર માટે આજ્ઞા આપી.
એકદા પરીષહ અને ઉપસર્ગાદિક મૃગલાઓથી નિર્ભય તે વીર રાજર્ષિ સિંહની જેમ વિચરતા ગજપુર નામના નગરમાં ગયા. ત્યાં બહારના ઉદ્યાનમાં દેશી પૂજિત અને વિવિધ પ્રકારના અતિશયેવડે સર્વ પ્રાણુઓને સુખ આપનાર તે રાજર્ષિ તપ અને ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. તે નગરમાં ભીમ નામે રાજા છે. તે શત્રુને વિષે યમરાજ જે ભીમ-ભયંકર, રાજાના સર્વ ગુણોને આધાર અને સર્વ ધર્મને વિષે સમદષ્ટિવાળે છે. તેને અતિસાર નામને મંત્રી છે. તે પવિત્ર બુદ્ધિને નિધાન, રાજ્યને ભાર વહન કરવામાં ધુર્ય અને જાણે રાજાની બીજી મૂર્તિ જ હોય તેમ રાજાને વિશ્વાસપાત્ર છે. તે ) - ૧ જેની સિદ્ધિ નજીક છે એ.
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નગરમાં પહેલાં કોઈ અલ્પઅપરાધી ચારને રાજાએ મરાવી નાંખ્યા હતા, તે અકામનિરાના સબંધથી વ્યંતરપણુ પામ્યા હતા. તે વિભ`ગજ્ઞાનથી પેાતાના પૂર્વભવ જાણી રાજા ઉપર કાપ પામ્યા. પરંતુ તેનાપર તેની શક્તિ નહીં ચાલવાથી તે વ્યંતરે હાથીએમાં મરકી ઉત્પન્ન કરી. તે જાણી ખેદ પામેલા રાજાએ તેની શાંતિને માટે હસ્તીના વૈદ્યો પાસે ઘણા ઉપાયેા કરાવ્યા, પરંતુ શાંતિ થઈ નહીં. ત્યારે રાજાએ તેને ઉપાય જાણવા માટે ચતુરાઈમાં નિપુણ એવા મંત્રીને આદેશ કર્યાં. એટલે તે મંત્રી પણ તે વિષે ચિંતાતુર થયેા.
એકદા તે મંત્રી નગરહાર ઉદ્યાનમાં ગયા. ત્યાં ગીત અને વાજીંત્રના ધ્વનેિ સાંભળી વિસ્મય પામી મુનિની પાસે ગયા. ત્યાં તેણે દેવીઓનુ નૃત્ય થતુ' જોયું. આથી તે મુનિને મહાપ્રભાવવાળા જાણી તેને વંદન કરી અવસરે તેના પાદસ્પર્શીથી પવિત્ર થયેલી ધૂળ લઈ મંત્રી પેાતાને ઘેર ગયા. પછી તે ધૂળવડે સર્વે હાથીએના મસ્તકપર ( કપાળમાં ) તેણે તિલક કર્યો. તેથી તત્કાળ તે સર્વે રાગ રહિત થઈ ગયા, અને વિશેષે કરીને સજ્જ થયા. તે વૃત્તાંત મંત્રીએ શીઘ્રપણે રાજાને કહ્યો. તે સાંભળી હું અને વિસ્મય એ બન્નેને ધારણ કરતા રાજાએ તે મુનિની સ્તવના કરી. પછી રાજા અને મંત્રીએ નગરમાં મહાત્સવ કરાવી પરિવાર સહિત ઉદ્યાનમાં જઈ મુનિને નમસ્કાર કર્યાં. તે વખતે તે મુનિએ ધ્યાન પારી ધર્મલાલરૂપ આર્શિષવડે તેમને પ્રસન્ન કર્યાં, પછી તે સર્વ હર્ષોંથી યથાયેાગ્ય સ્થાને બેઠા. ત્યારપછી તેઓને અનુગ્રહ કરવાની ઇચ્છાથી મુનિએ તેમની પાસે સાધુઓને અને શ્રાવકનેા એમ બંને પ્રકારના ધમ વિસ્તારથી કહ્યો. તે સાંભળી મુનિના પ્રભાવ જોવાથી જ જેમને ધર્મને વિષે હતી એવા તે રાજા અને મંત્રીએ પ્રતિબોધ પામી શ્રાવકધમ રાજા, મંત્રી અને બીજા સર્વાંજના પાતપાતાની શક્તિ અને રૂચિ પ્રમાણે ધર્મ અંગીકાર કરી તે મુનિને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરતા પોતપોતાને સ્થાનકે ગયા.
પ્રતીતિ ઉત્પન્ન થઈ અગીકાર કર્યો. પછી
એકદા સત્ર પ્રતિબંધ રહિત એવા તે મુનિ વિહારના ક્રમથી વીરપુર નામના નગરમાં ગયા. તે વખતે ત્યાં મનુષ્યેામાં મરકી ચાલતી હતી. તે મરકીથી પીડા પામતી પ્રજાને જોઈ ત્યાંના અળસાર નામના રાજાએ અનેક વિદ્વાનેાએ કહેલા તેની શાંતિના અનેક ઉપાયેા કર્યા, તે પણ તે મરકી ગઈ નહીં. તેવામાં એકાદ ભીમ રાજાનેા દૂત તે જ નગરમાં આવ્યા, તેણે ઉદ્યાનમાં રહેલા તે મુનિને જોઈ તેમને ઓળખી હર્ષોંથી પ્રણામ કર્યા. પછી તે દૂત રાજસભામાં જઈ રાજાને નમસ્કાર કરી ભૂમિપર બેઠા, અને
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સ.
૧૩
રાજાના પૂછવાથી તેણે તેને પેાતાના સ્વામીએ કહેલું કાય નિવેદન કર્યું. વાતના પ્રસ·· ગમાં તે ક્રૂતે પેાતાના નગરમાં થયેલી હાથીની મરકીની શાંતિ, મુનિને તેવે પ્રભાવ અને આ નગરમાં તે જ મુનિનુ` આગમન વિગેરે વૃત્તાંત રાજા પાસે કહ્યું. તે સાંભળી વિસ્મય અને આનંદથી પુષ્ટ થયેલા રાજાએ તે દૂતને ચેાગ્ય જવાબ આપી તથા તેને સત્કાર કરી વિદાય કર્યાં. પછી રાજાએ તે મુનિનુ' સ માહાત્મ્ય પ્રસિદ્ધ કરી તેના પાદસ્પની રજ વડે સવ` લેાકેા પાસે પાતપેાતાના મસ્તકપર તિલક કરાવ્યાં. સ જનાએ તે પ્રમાણે કર્યું, કે તરત જ સમગ્ર મરકી શાંત થઈ ગઈ. વિશુદ્ધ તપનો મહિમા ફાઈ અચિંત્ય જ છે.” મુનિએ ક્રોધ પામે તા તપના પ્રભાવથી ચક્રવર્તીના સૈન્યને પણ ભસ્મસાત્ કરી શકે છે, અને તેના જેટલી સમૃદ્ધિ પણ દેખાડી શકે છે. ત્યારપછી તે રાજા વિગેરે સ લેાકાએ ઉદ્યાનમાં જઈ મુનિને નમી તેમની સ્તુતિ કરી અને તેણે કહેલા શ્રાવકધમ ને શક્તિ પ્રમાણે અંગીકાર કર્યાં.
એકદા જેના આત્મા પ્રતિબધ રહિત છે એવા તે મહામુનિ ક્ષેમાપુરી નગરીએ ગયા. ત્યાં માસક્ષપણના પારણા માટે તેમણે નગરીમાં પ્રવેશ કર્યો. ગાચરીને માટે ફરતા ફરતા તે મુનિ પુરાહિતા ઘર પાસેથી નીકળ્યા, તે વખતે ગેાખમાં બેઠેલા પુરાહિતના પુત્રે તે મુનિને જોયા. તે મિથ્યાષ્ટિઓને અગ્રેસર અને જૈનધર્મીને દ્વેષી હતા, તેથી ધન અને યુવાવસ્થાથી મત્ત થયેલા તેણે ક્રોધથી મુનિના મસ્તકપર જોડાના ઘા કર્યાં. તાપણુ મેરૂપ તની જેવી ધીરતાવાળા તે મહાત્મા જરા પણ ક્રોધ પામ્યા નહી', તેનાપર પણ કૃપાને જ ધારણ કરતા તે મૌનપણે જ આગળ ચાલ્યા ગયા. પરંતુ તેના તપ પ્રભાવથી. આકર્ષિત થયેલી શાસનદેવીએ ક્રોધથી તત્કાળ જ અદૃશ્ય રહીને પણ તે પુરહિતપુત્રના બન્ને હાથ કાપી નાંખ્યા. તેથી તેની તીવ્ર વ્યથાથી આક્રંદ કરતા તેણે દિશાઓને પણ આકદવાળી કરી દીધી, તે સાંભળી ભયભ્રાંત થયેલા તેના માતાપિતાકિ તત્કાળતેની પાસે આવ્યા. તેણે પશ્ચાત્તાપ સહિત પોતાને સવ વૃત્તાંત જેવા હતા તેવા કહ્યો. તે સાંભળીને તેએ પણ ખેદ પામી ક્રોધથી પેાતાના પુત્રને બહુ પ્રકારે ધિક્કારવા લાગ્યા. છેવટ આ અનની શાંતિ માટે કોઈપણ ઉપાય ન મળવાથી શીઘ્રપણે તે મુનિની પાસે આવી તેને નમસ્કાર કરી તેએ હાથ જોડી ખેાલ્યા કે—
“ હે જગપૂજ્ય ભગવાન મુનીશ્વર ! આપ મહા પ્રભાવવાળા છે, અને તેજોમય છે, છતાં પણ સૂને ઘુવડની જેમ આપને અજ્ઞાની જને ઓળખી શકતા નથી. તેથી ખાળક, મૂઢ અને અજ્ઞાનવડે અંધ ચિત્તવાળા અમારા પુત્રે પૂજ્ય એવા આપને પણું અપરાધ કર્યાં છે, તેને હે કૃપાનિધિ ! આપ ક્ષમા કર. મહાપુરૂષાને ક્રોધ ચિરકાળ
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર સુધી રહેતું નથી, અને તેમાં પણ નમસ્કાર કરનાર ઉપર તે અવશ્ય ચિરકાળ સુધી રહેતું નથી, તેથી કરીને અમે આપને જ શરણે આવ્યા છીએ, માટે અમારા પર અનુકંપા કરે, અને કેઈપણ ઉપાયથી આ બાળકના હાથ સાજા કરો. કારણ કે આ બાબતમાં આપ જ સમર્થ છે. એવે પ્રભાવ બીજા કોઈને નથી.” આ પ્રમાણે સાંભળી મુનિ બોલ્યા કે–
હે ભદ્રો ! મને ક્રોધ થયો નથી, થતું નથી અને થવાને પણ નથી. પરંતુ આ બાળકને આવી શિક્ષા શાસનદેવીએ કરી છે.” આ પ્રમાણે મુનિ કહેતા હતા તે જ વખતે શાસનદેવી આકાશમાં પ્રગટ થઈને બોલી કે –“જગતુપૂજ્યની હીલના કરનાર આ પાપી બાળકને હું સાજે નહીં કરું.” આવું દેવીનું વચન સાંભળી તેઓએ તે દેવીને પૂજા અને સ્તુતિ વિગેરે વડે સંતુષ્ટ કરી, ત્યારે તે બોલી કે-“જે આ બાળક આ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરે તે હું તેને સજ કરું.” તે સાંભળી તેઓએ બીજે કઈ પણ ઉપાય નહીં મળવાથી તે પણ અંગીકાર કર્યું. ત્યારે તે અચિંત્ય શક્તિવાળી દેવીએ તેના હાથ સાજા કર્યા. તે વખતે સર્વે ને હર્ષ પામ્યા, મુનિના મસ્તક પર પુષ્પવૃષ્ટિ થઈ અને અત્યંત પશ્ચાત્તાપ કરતો તે બાળક પણ તે મુનિને ખમાવવા લાગે.
પછી મુનિએ તે બાળકને પ્રતિબધ કર્યો, ત્યારે તેણે પિત્રાદિકની અનુમતિથી મુનિ પાસે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. પછી મુનિએ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષા શીખવવા માટે તેને બીજા સ્થવિર મુનિઓને સેં. તે મહામુનિને તથા નવા મુનિને નમસ્કાર કરી તેમની પ્રશંસા કરતા સર્વે ને પિતપતાને ઘેર ગયા, અને રાજાદિક ઘણા લેકેએ આશ્ચર્ય પામી જૈનધર્મ અંગીકાર કર્યો. પછી મુનિએ પણ પારણું કર્યું.
એકદા તે મહામુનિ પૃથ્વી પર વિહાર કરતા અનુક્રમે આ રતિવર્ધન નગરમાં આવ્યા, અને અહીં ઉઘાનમાં પ્રતિમા ધારણ કરી નિશ્ચય બુદ્ધિવાળા તે સ્થિર રહ્યા, તેવામાં ધ્યાન અને તપના યેગથી તેમને હાલ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. હે મંત્રીશ્વર ! તે જ આ મહામુનિ એક માસના ઉપવાસ કરી શુદ્ધ આહારની ગવેષણ કરતા તમારા મોટા ભાગે તમારે ઘેર આવ્યા હતા. આ મુનિ સાક્ષાત્ કલ્પવૃક્ષરૂપ છે અને મોટા મહિમાના સમુદ્ર છે, કારણ કે તેના ગુણથી પ્રસન્ન થયેલા દેવતાઓ તેમનું સાંનિધ્ય કરે છે. તે મુનિ સર્વત્ર સમદષ્ટિવાળા હોવાથી કેઈન ઉપર શેષ કે તેષ કરતાજ નથી, તે પણ તેમની પૂજા અને નિંદા જ મનુષ્યોને આ ભવમાં અને પરભવમાં શુભાશુભ ફળ આપે છે.”
s
, ro
,
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સર્ગઃ ( આ પ્રમાણે શ્રાવક મિત્રના મુખથી તે મુનિનું ચરિત્ર સાંભળીને મંત્રી પશ્ચાત્તાપ અને ભયથી વિહ્વળ થયે, તેની પ્રિયાએને પણ તેવી જ વિહળ જે વિસ્મય પામેલ તે મંત્રી છે કે –“હા! હા! હે મિત્ર! અજ્ઞાનવડે અંધ ચિત્તવાળા મેં અને મારી પ્રિયાઓએ કોધથી આક્રોશનાં વચનવડે તે મુનીશ્વરની વિરાધના કરી છે. અમે અભ્યાસ નહીં હોવાને લીધે જૈન સાધુઓના આચારાદિકને જાણતા નથી, તેમાં પણ આવા મહાત્મા મુનિના આચારને તે વિશેષે કરીને જાણતા નથી. તેથી હમણાં તેમના શાપને અમને ભય લાગે છે. તે સાંભળી ધર્મરૂચિ શ્રાવકે કહ્યું કે–
“તે કપાળ મુનિ કેઈને પણ શાપ આપતા જ નથી, અને તેમની સેવા કરનારા દેએ પણ તમે ભાગ્યવાન હોવાથી તમને શાપ આપ્યો નથી. પરંતુ તે મુનિની હીલના આ લેક અને પરલેકમાં દુઃખદાયક થાય છે, તેથી પાપ અને અમંગળની શાંતિ કરવા માટે તેમની પાસે જઈને તેમને ખમાવે તે સારું.” તે સાંભળી મંત્રીએ કહ્યું કે– “હે મિત્ર ! તમારું કહેલું સર્વ અમે કરશું. અમે ખીર વગેરે વસ્તુ આપતા છતાં તે મુનિએ કેમ કાંઈ પણ ગ્રહણ ન કર્યું? ” શ્રાવકે કહ્યું—“તમે તે તે વસ્તુ કેવી રીતે આપતા હતા; તે મને હમણાં બરાબર બતાવે.” તે સાંભળી તેમણે પ્રથમની હકીકત બધી કહી બતાવી. ત્યારે ખીરના છાંટા પૃથ્વી પર પડ્યા હતા, તેની ઉપર ઘણી કીડીઓ આવી હતી તે સર્વ જતા આવતા માણસના પગથી મર્દન થતી જોઈ તે શ્રાવકે તેમને દેખાડીને કહ્યું કે–“હિંસાદિક અનર્થને કરનારા છાંટા જ તે ખીર નહીં લેવામાં કારણ ભૂત છે, અને ભાત વિગેરે ન લીધું તેમાં સચિત્ત ઉપરથી કે સચિત્તની નીચેથી લેવાથી તેની વિરાધનાનું કારણ છે. પછી દહીં ન લેવાનું કારણ સમજાવવા માટે અદતાનું પિતું ઢાંકીને દહીંનું પાત્ર તડકામાં મૂકયું, એટલે દહીંમાંથી તેના પર આવેલા દહીંની જેવા જ વર્ણવાળા શ્વેત કુંથુવા બતાવ્યા કે જે તે દહીં ન લેવાના કારણરૂપ હતા, છેવટે તેઓએ મોદક દેખાડ્યા, તે બેંતાલીશ ષથી રહિત હતા, તે જોઈ શ્રાવકે કહ્યું કે “આને નહીં ગ્રહણ કરવાનું કારણ હું જાણતો નથી, તેથી મુનિને જ પૂછશું.”
પ્રમાણે સર્વ જોઈ તથા સાંભળીને વિસ્મય પામેલા મંત્રીએ વિચાર્યું કે— અહો ! અરિહંતન ધર્મની સૂક્ષ્મતા ઘણું જ આશ્ચર્યકારક છે, અને મુનિની નિસ્પૃહતા પણ અતિ આશ્ચર્યકારક છે. મેં વિચિત્ર પ્રકારના-જૂદા જૂદા પાત્રોને અનેક પ્રકારે દાને આપ્યાં છે અને અનેક શાસ્ત્રોને અભ્યાસ પણ કર્યો છે, છતાં આવું કઈ ઠેકાણે જોયું નથી.”
પછી શ્રાવકે કહ્યું કે “ચાલે આપણે તે મુનિને નમવા જઈએ અને કૃતાર્થપણું ધારણ કરીએ.” મંત્રીએ કહ્યું–“અમે તેને અપરાધ કર્યો છે, તેથી તેને શી રીતે
LEYAS
::
-
-
-
-
-
-
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર મોટું દેખાડી શકીએ ? ” શ્રાવકે કહ્યું–“તે મુનિ કેઈના દેષને જોનારા જ નથી, તેથી તેમની પાસે આવવામાં લજા શા માટે રાખે છે ? ” તે પછી તે સર્વેએ ઉદ્યાનમાં જઈ તે મુનિને ભક્તિથી વંદના કરી. મુનિએ તેમને ધર્મલાભ રૂપ આશીષ આપી. પછી મંત્રીએ બે હાથ જોડી નમ્રતાથી કહ્યું કે-“હે પૂજ્ય ! અમે અજ્ઞાનને લીધે આપને જે અપરાધ કર્યો છે, તે આપ ક્ષમા કરે. મુનિઓ ક્રોધ પામ્યા હોય તો તે પિતાના તેજવડે કરે મનુષ્યને બાળી શકે છે, પરંતુ અમે તે મૂઢ અને દીન છીએ, તેથી હે કૃપાનિધિ ! અમારા પર કૃપા કરે.”
પછી તે મંત્રીની બને પ્રિયાઓ પણ અત્યંત પશ્ચાત્તાપ અને ભયથી આકુળવ્યાકુળ થઈ પિતાના આત્માની નિંદા કરતી તે મુનિને ભક્તિથી વંદના કરી ખમાવવા લાગી. મુનિ બેલ્યા કે “મારા મનમાં કાંઈ પણ કેપ નથી તેથી, તમને મારાથી જરા પણ ભય નથી. પરંતુ તમે દષ્ટિનું અને શુદ્ધિનું તાત્ત્વિક–સત્ય સ્વરૂપ જાણતા નથી, તેનાથી તમારે ભય રાખવાનું છે.)” મંત્રીએ કહ્યું—“તે સ્વરૂપ આપ અમને કૃપા કરીને સમજાવે.” ત્યારે મુનિ બોલ્યા કે— - “બાહ્ય અને આત્યંતર એમ દષ્ટિ બે પ્રકારની છે. તેમાં સ્થળ અને સમિપે રહેલા પદાર્થોને પ્રકાશ કરનારા આ ચર્મમય બે નેત્ર છે તે બાહ્ય દષ્ટિ છે તથા જ્ઞાન અને દર્શન એ બે આત્યંતર દષ્ટિ છે, તે સર્વ–સૂક્ષ્મ અને દૂર રહેલા પદાર્થોને પણ જેનારી છે. એ જ રીતે શુદ્ધિ પણ બે પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર, તેમાં બહારથી પદાર્થોની જે ચેખાઈ તે બાહ્યશુદ્ધિ કહેવાય છે, અને દાન દેવા ગ્ય પદાર્થોનું સેંતાનીશ દોષોથી રહિતપણું તે આત્યંતર શુદ્ધિ છે. તેથી અમો બન્ને પ્રકારની દષ્ટિ વડે બન્ને પ્રકારની શુદ્ધિ જઈએ છીએ. તે બેંતાળીસ દેશે આ પ્રમાણે છે – आहाकम्मु १ देसिअ २, पूइकम्मे ३ अ मीसजाए अ४। ठवणा ५ पाहुडिआए ६, पाओअर ७ कीय ८ पामिच्चे ९ ॥१८६॥ परिअट्टिए १० अभिहडु ११-ब्भिन्ने १२ मालोहडे १३ अ अच्छिज्जे १४ । अणि सिट्ठि १५ ज्झोयरए १६, सोलस पिंडुग्गमे રોણા | ૨૮૭ |
આધાકર્મ દેષ–સાધુને નિમિત્તે તૈયાર કરે ૧, ઔશિક દોષ—પ્રથમ તૈયાર કરેલા ભાત, લાડુ વિગેરે મુનિને ઉદ્દેશીને દહીં ગોળ વિગેરેથી મિશ્ર કરે તે ૨, પૂતિકર્મ દેષ–શુદ્ધ આહાર આધાકમાં આહારમાં નાંખી મિશ્ર કરે અથવા આધાકમી આહારથી
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સત્ર
૧૭ ખરડાયેલી કડછી વિગેરે વડે શુદ્ધ આહાર વહોરાવે તે ૩, મિશ્રજાતિ દોષ–પિતાને માટે અને સાધુઓને માટે પ્રથમથી જ ઉદ્દેશીને આહારાદિક તૈયાર કરે તે ૪, સ્થાપના દોષ–સાધુને માટે ખીર વગેરે જુદાં કરી પિતાના વાસણમાં રાખી મૂકવાં તે ૫, પ્રાણુતિકા દેષ—વિવાહાદિક આવવાને વિલંબ હોય છતાં સાધુને ગામમાં રહેલા જાણે તે લાભ લેવા માટે વહેલા કરવા અથવા વિવાહને સમય નજીક આવતાં સાધુની રાહ જોવા માટે વિલબે કરવા તે ૬, પાદુષ્કરણ દોષ–અંધકારમાં રહેલી વસ્તુ દીવા વિગેરે વડે અથવા ભીંત દૂર કરવા વડે પ્રકાશિત કરીને આપવી તે ૭, કીતષ–સાધુને માટે વેચાતી લાવીને કઈ વસ્તુ તેમને આપવી તે ૮, પ્રામિત્ય દોષ–સાધુને માટે ઉધારે લાવીને કોઈ વસ્તુ આપવી તે ૯, પરાવર્તિત દેષ–સાધુને માટે પોતાની વસ્તુ બીજાની વસ્તુ સાથે બદલાવી તે વસ્તુ સાધુને આપવી તે ૧૦, અભ્યાહુત દેષ-મુનિ જ્યાં હોય ત્યાં-મકાને આહારાદિક સન્મુખ લાવી સાધુને આપે તે ૧૧, ઉભિન્ન દેષ-કુડલા વિગેરેમાંથી ઘી વિગેરે કાઢવા માટે તેના મુખ ઉપરથી માટી વિગેરે દૂર કરી અથવા કપાટ, તાળું વિગેરે ઉઘાડી તેમાંથી વસ્તુ કાઢીને આપવી તે ૧૨, માલાપહત દેષ–મેડી ભોંયરા કે શિકા ઉપરથી ઉતારી સાધુને વહેરાવવું તે ૧૩, આચ્છિદ્ય દેષ-પતે બળવાન હોઈ બીજાની વસ્તુ ઝુંટવીને સાધુને આપવી તે ૧૪, અનિષ્ટ દેષ-જેના એકથી વધારે સ્વામી હોય તેવા આહારને તે સર્વમાંથી કઈ એક જણ (પતે) બીજાઓની રજા વિના સાધુને વહરાવે તે ૧૫, તથા અધ્યપૂર્વક દેષ–સાધુનું આગમન સાંભળી પિતાને માટે રંધાતા અન્નમાં બીજું વધારે નાંખી તે રઈમાં વધારો કરે તે ૧૬, આ સોળ પિંડદૂગમના દે છે. તે દ દાતારથી ઉત્પન્ન થાય છે.”
હવે સાધુથી ઉત્પાદનના સેળ દોષે કહે છે.–
धाई १ दई २ निमित्ते ३, आजीव ४ वणीम ( व ) गे ५ तिगिच्छा ६ य। काहे ७ माणे ८ माया, ९ लेोभे १० अ हवंति दश एए॥ १८८ ॥ पुपिच्छासंथव ११, विज्जा १२ मंते १३ अ चूण्ण १५ जागे १५ अ । उप्पायणाई देसा, सोलसमे मूलकम्मे ૨૬ / ૨૮૬
“ બાળકને ધવરાવનાર, સ્નાન કરાવનાર, અલંકાર પહેરાવનાર, રમાડનાર અને ખોળામાં બેસાડનાર આ પાંચ ધાત્રી માતા કહેવાય છે, તે પાંચમાંથી કઈ પણ કાર્ય સાધુ ભિક્ષા માટે કરે તો તે ધાત્રીપિંડ નામનો દેષ કહેવાય છે ૧, દૂતીની જેમ સંદેશ લાવી અને લઈ જઈ ભિક્ષા ગ્રહણ કરે તે દૂતીપિંડ દેષ છે ૨, ભિક્ષાને માટે ભૂત,
જિ.-૩
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી લાભાલાભરૂપ નિમિત્ત કહીને ભિક્ષા ગ્રહણ કરવાથી નિમિત્તપિંડ દેષ લાગે છે ૩, ભિક્ષાને માટે જાતિ, કુળ, ગ૭, કર્મ, શિલ્પ વિગેરેની પ્રશંસા કરી ભિક્ષા લેવાથી સાધુને આજીવપિંડ દેષ લાગે છે ૪, કોઈપણ બ્રાહ્મણ શ્રમણ વિગેરેના ભક્તો પાસેથી આહાર લેવાની ઈચ્છાથી “હું પણ તેને ભક્ત છું એમ કહી આહાર ગ્રહણ કરે છે તેથી વનપકપિંડ દેષ લાગે છે ૫, વૈદ્યની જેમ ઔષધ આપી કે બતાવી આહાર ગ્રહણ કરવાથી ચિકિત્સાપિંડ દોષ લાગે છે , વિદ્યા અને તપ વિગેરેનો પ્રભાવ બતાવી અથવા રાજાનું માન્યપણું બતાવી કે કોધનું ફળ દેખાડી ભિક્ષા ગ્રહણ કરવાથી કોપિંડદેષ લાગે છે ૭, પિતાની લબ્ધિની પ્રશંસાથી કે બીજાએ ઉત્સાહ આપવાથી કે કેઈએ અપમાન કરવાથી “હું સારો આહાર લાવી આપું.” એમ અહંકાર કરી આહાર લાવે તે માનપિંડ દેષ કહેવાય છે ૮, વિવિધ પ્રકારના વેષ અને ભાષા વિગેરે બદલી આહાર લાવે તે માયાપિંડ દેષ છે ૯, અતિભથી આહાર માટે ફર્યા કરે તે લેપિંડ દેષ છે ૧૦,
આ રીતે દશ દેષ લાગે છે. તથા પૂર્વ એટલે દાતારના માબાપને અથવા પચ્છા એટલે દાતારના સાસુસસરાને સંસ્તવ એટલે પરિચય જણાવી એટલે ઓળખાણ કાઢી ભિક્ષા ગ્રહણ કરવાથી પૂર્વ પશ્ચાત્સસ્તવપિંડ નામનો દેષ લાગે છે ૧૧, વિદ્યાને ઉપયોગ કરી ભિક્ષા લેવાથી વિદ્યાપિંડ દેષ લાગે છે ૧૨, મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવાથી મંત્રપિંડ દેષ લાગે છે ૧૩, નેત્રોજન આદિ ચૂર્ણને ઉપયોગ કરી ભિક્ષા લેવાથી ચૂર્ણપિંડ દેષ લાગે છે ૧૪, પાદલેપ આદિ વેગને ઉપયોગ કરી ભિક્ષા ગ્રહણ કરવાથી
ગપિંડ દોષ લાગે ૧૫, તથા ગર્ભનું સ્તંભન, ધારણ, પાત, રક્ષાબંધન વિગેરે કર્મ કરી ભિક્ષા લેવાથી મૂળકર્મપિંડ દેષ લાગે છે ૧૬. આ સોળ ઉત્પાદનના દે છે. આ દે સાધુથી ઉત્પન્ન થાય છે.
હવે ગૃહસ્થી અને સાધુ એ બન્નેથી ઉત્પન્ન થતા એષણના દશ દેશે આ પ્રમાણે છે – ___ संकिअ १ मक्खिअ २ निक्खित्त ३, पिहिअ ४ साहरिअ ५ दायगु ६ मिस्से ७ । अपरिणय ८ लित्त ९ छड्डिअ १०, एसणदोसा दश हवंति ॥ १९० ॥
દાતાર અથવા સાધુને આહાર દેતાં અથવા લેતાં આધાકર્માદિક કઈ પણ દોષની શંકા થાય તે તેને સંકિત દોષ લાગે છે ૧, પૃથ્વી આદિ સચિત્ત અથવા મધ આદિ
:
૧,
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રથમ સંગ નિંઘ કે પોતે નિષેધ કરેલા અચિત્ત પદાર્થથી મિશ્રિત થયેલે પિંડ દેતાં અથવા ગ્રહણ કરતાં ઍક્ષિત દેષ લાગે છે ૨, પૃથ્વીકાય આદિ છકાય ઉપર સ્થાપન કરેલ અચિત્ત પિંડ પણ દેતાં અથવા લેતાં નિક્ષિપ્ત દોષ લાગે છે ૩, ફળ આદિ સચિત્ત વસ્તુથી ઢંકાયેલી વસ્તુ દેતાં અથવા લેતાં પિહિત દેષ લાગે છે ૪, દેવાના પાત્રમાં રહેલી કાંઈક બીજી વસ્તુને સચિત્ત પૃથ્વી આદિ ઉપર મૂકી તે પાત્રા વડે દેતાં અથવા લેતાં સંહત દેષ લાગે છે ૫, બાળ, વૃદ્ધ, નપુંસક, ધ્રુજતે, અંધ, મન્મત્ત, હાથપગ વિનાને, બેડીમાં નાંખેલે, પાદુકા ઉપર ચડેલ, ખાંસીવાળો, ખાંડનાર, પીસનાર, ભુજનાર, કાપનાર, પીંજનાર, દળનાર, ફાડનાર, તેડનાર વિગેરે વિરાધક મનુષ્ય પાસેથી તેમજ ગણિ , તેડેલા છોકરાવાળી તથા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેતાં દાયક દેષ લાગે છે , સચિત્ત ધાન્યના કણથી મિશ્રિત સાકર વિગેરે વસ્તુ દેતાં અથવા લેતાં ઉન્મિશ્ર દેષ લાગે છે ૭, પૂર્ણ અચિત્તપણે પામ્યા વિનાની વસ્તુ દેતાં અથવા લેતાં અપરિણત દોષ લાગે છે ૮, અકલ્પ્ય વસ્તુથી લેપાયેલા પાત્ર કે હસ્તવડે દેતાં કે લેતાં લિપ્ત દેષ લાગે છે, તથા પૃથ્વી ઉપર ઘી આદિનાં ટીપાં પડતાં હોય એવી રીતે દેતાં અથવા લેતાં છર્દિત દેષ લાગે છે કારણકે તેવી રીતે કરતાં ત્યાં રહેલા અને બીજા આગંતુક જીવોની પણ મધુબિંદુના ઉદાહરણની જેમ વિરાધના થાય છે ૧૦. આ દશ એષણાના દે છે. (૧૯૦) આ પ્રમાણે કુલ બેંતાળીશ દેષ જાણવા.
હવે ગ્રાસેષણાના પાંચ દેષ કહે છે – संजोअणा १, पमाणे २, इंगाले ३, धूम ५, कारणे ५, पढमा। वसहिबहिरंतरे वा, रसहेज વર્ષના છે ? ..
સંજના નામનો પહેલે દેષ, તે સારો સ્વાદ કરવાના હેતુથી વસતિ (ઉપાશ્રય) ની બહાર અથવા અંદર આવીને માંડા વિગેરે દ્રવ્યની સાથે ઘી વિગેરે દ્રવ્યને સંગ કરવાથી લાગે છે ૧, જેટલો આહાર કરવાથી ધીરજ, બળ, સંયમ તથા મન, વચન અને કાયાના વેગને બાધા ન આવે તેટલે આહાર કરે જોઈએ તેથી વધારે આહાર કરે તે પ્રમાણતિરિક્તતા નામનો બીજે દેષ લાગે છે ૨, સ્વાદિષ્ટ અન્નના અથવા તેના દાતારના વખાણ કરતો આહાર કરે તે તે સાધુ રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી કાઠેને અંગારારૂપ કરે છે તેથી તે અંગાર દોષ કહેવાય છે ૩, આહારની કે તેના દાતારની નિદા કરતો ભેજન કરે તો તે ચારિત્રરૂપ કાષ્ઠને બાળી ધૂમાડારૂપ કરે છે તેથી તે ધૂમ દેષ કહેવાય છે જ, કારણ વિના ભેજન કરે તે કારણભાવ નામનો પાંચમે દેષ લાગે છે. પ.
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અહીં ભજન કરવાનાં છ કારણે કહ્યાં છે તે આ પ્રમાણે—સુધા વેદના સહન ન થઈ શકે તે આહાર કરે ૧, આચાર્ય, બાળ, વૃદ્ધ અને પ્લાન આદિકની વૈયાવચ્ચે કરવાના હેતુથી આહાર કરે ૨, ઈર્યાસમિતિની શુદ્ધિ માટે આહાર કરે ૩, સંયમનું પાલન કરવા માટે આહાર કરવો ૪, જીવિતવ્યની રક્ષા કરવા માટે આહાર કરે છે, તથા ધર્મધ્યાનને સ્થિર કરવા માટે આહાર કરે ૬, આ છે કારણે આહાર કરવાની જરૂર છે, તે સિવાય આહાર કરે તે કારણભાવ એટલે અકારણ દોષ લાગે છે. આ પાંચ આહાર કરતી વખતના દે છે. સર્વ મળીને ૪૭ દોષ છે.”
હે મંત્રી ! તમેએ આ સર્વ સ્વરૂપ નહીં જાણવાથી (મારાપર) ફેગટ ક્રોધ કર્યો અને આક્રોશ કર્યા, પરંતુ સર્વત્ર સમાન દષ્ટિવાળા મેં તે સર્વ સહન કર્યું છે. ”
આ પ્રમાણે મુનિના મુખેથી સાંભળીને તે શ્રાવક અને મંત્રીએ કહ્યું કે–“હે મુનિરાજ ! આ સર્વ તે અમે જાણ્યું, પરંતુ તમે મોદક ગ્રહણ ન કર્યા, તેનું કારણ અમારા જાણવામાં આવ્યું નથી તે કહો. ત્યારે મુનિ બોલ્યા કે–“રાત્રિને સમયે દાસીઓ ઉત્તમ પદાર્થો વડે તે માદક બનાવતી હતી, તે વખતે ચૂલા પર રહેલા ઘીના તાવડામાં ઉપર ઉલેચાદિક બાંધેલ નહીં હોવાથી ધૂમવડે વ્યાકુળ થયેલા ઉંચે રહેલા સર્પના મુખમાંથી તીવ્ર વિષ તેમાં પડ્યું છે, તેથી તે મેદકે વિષમય થયા છે, તેની કેઈને ખબર પડી નથી, અને મેં તે મારા આત્માના તથા સંયમના ઘાતક હોવાથી તે લીધા નથી.”
આ પ્રમાણે મુનિના મુખેથી સાંભળી મંત્રીએ તત્કાળ તે દકે દાસી પાસે ત્યાં જ મંગાવ્યા, અને તપાસ કરતાં એક માદક પર બેઠેલી માખી મરવાની તૈયારીવાળી જોઈ તેણે વિચાર્યું કે –“અહો ! આ મુનિનું જ્ઞાન અદ્ભુત છે ! આ વિષમેદિક ખાવાથી સમગ્ર કુટુંબ સહિત મારૂં મરણ થાત, તેનાથી આ મુનિએ મને બચાવ્યો છે. તે સેંકડો ઉપકાર કરીને પણ હું આ મુનિને અનુણી શી રીતે થઈ શકું? અથવા તે આ મુનિ પોતે જ આખા વિશ્વના ઉપકારી છે, તેમનો ઉપકાર શું કરે ?
પછી મિત્ર શ્રાવકના કહેવાથી જેમ જીવને ઘાત ન થાય તેમ તે વિષાદકોને તે મંત્રીએ યતનાથી દાસીઓ પાસે પરઠાવ્યા પછી મંત્રીએ ભક્તિથી નમસ્કાર કરી મુનિને કહ્યું કે –“હે પૂજ્ય ! તમે અમારા પ્રાણદાતા છે તેથી તમે જ અમારૂં શરણ છે, તથા સર્વ પ્રાણીઓનું પણ શરણ તમે જ છે. આજે અમારા પર આ એક મેટો. ઉપકાર કર્યો છે, તો હવે સમ્યગૂ ધર્મ બતાવીને અમારા મેહરૂપી અંધકારને દૂર કરે.”
It' irta
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૧
પ્રથમ સગર, * મુનિ બોલ્યા કે—“હે મંત્રી ! સર્વ ધર્મને વિષે કૃત, શીલ અને દયાના ગુણવડે શ્રેષ્ઠ એક જૈનધર્મ જ ઈષ્ટ વસ્તુને આપનાર છે. તે ધર્મનું મૂળ તત્વને વિષે શ્રદ્ધા કરવી તે લક્ષણવાળું સમકિત જ છે અને તત્ત્વ દેવ, ગુરૂ અને ધર્મસ્વરૂપવાળું ત્રણ પ્રકારનું કહેલ છે. સમકિત પ્રાપ્ત થયા પછી સારા ભાગ્યથી જ વિરતિ પ્રાપ્ત થાય છે, તે વિરતિ બે પ્રકારની છે. સર્વથી અને દેશથી. તેમાં પહેલી જે સર્વવિરતિ તે શાંતિ આદિક દશ પ્રકારની માનેલી છે. અને બીજી જે દેશવિરતિ તે જિનેશ્વરેએ સ્થળ અહિંસા આદિક બાર પ્રકારની કહી છે. તેમાં પહેલી સર્વવિરતિ સાધુને યોગ્ય છે, અને બીજી દેશવિરતિ ગ્રહસ્થીઓને એગ્ય છે.”
આ રીતે મુનિએ સ્વરૂપ, ફળ અને સાધન વડે વિસ્તારથી ધર્મ કહ્યો, તે સાંભળી પ્રતિબંધ પામેલા મંત્રીએ કહ્યું કે-“હે પૂજ્ય ! ધીર પુરૂષ સાધી શકાય તેવો પહેલો મુનિ ધર્મ ધારણ કરવા હું શક્તિમાન નથી, તેથી મોક્ષના સાધનરૂપ ગ્રહસ્થધર્મ મને આપ.” ત્યારે મુનિએ તેને સમકિત સહિત બાર વત આપ્યાં, તથા તેને છ આવશ્યક અને દાનાદિ ગુણે પણ શીખવ્યા. તે મંત્રી કલ્પવૃક્ષતુલ્ય સર્વ અંગ સહિત ધર્મને પામી હર્ષિત થયા અને પિતાના આત્માને કૃતાર્થ માની મુનિને નમસ્કાર કરી પિતાને ઘેર ગયે. તેજ પ્રમાણે પ્રતિબોધ પામેલી તે મંત્રીની બંને પ્રિયાએ પણ સંવેગથી ગ્રહસ્થ ધર્મ અંગીકાર કરી તે ષિને નમસ્કાર કરી પિતાને ઘેર ગઈ | મુનિની અવજ્ઞા કરવાથી ઉપાર્જન કરેલું પાપ તે ત્રણે જણાએ નિદા, ગહ અને આલેચનાવડે ઘણું ખપાવ્યું, તે પણ કાંઈક અવશેષ રહ્યું. ધર્મરૂચિ શ્રાવક અને બીજા
લેક પણ શક્તિ પ્રમાણે ધર્મ અંગીકાર કરી મુનિને નમી હર્ષ પામી તિપિતાને ઘેર * ગયા. ત્યાં મહિનાના ઉપવાસ કરી માસક૫ રહેલા તે મુનિની સેવા કરવાથી અને શ્રાવક મિત્રના સંગથી બંને પ્રિયા સહિત તે મંત્રી સર્વ શ્રાવકોમાં અગ્રેસર છે. પ્રથમથી જ અન્ય શાસ્ત્રોને જાણનારે તે મંત્રી અનુક્રમે જૈનશાસ્ત્રને અભ્યાસ કરી જીવાદિક તત્વોનો જાણનાર છે, અને બને ભાર્યા સહિત તે જૈનધર્મને અનુસરતી સર્વ ક્રિયાઓમાં કુશળ છે. તે શ્રેષ્ઠ મંત્રીની બુદ્ધિ સૂક્ષ્મ પદાર્થોને વિષે પણ ખલના પામતી નહોતી, તેને અંગીકાર કરેલા ધર્મથી દેવતાઓ પણ તેને ચલાયમાન કરી શકતા નહોતા, અને અન્ય મતના વાદીઓ સાથે વાત કરી તેમની જયલક્ષ્મીવડે તે અરિહતના શાસનને અત્યંત દીપાવત હતો.
પછી એક માસ સુધી મુનિની સેવા કરવાવડે છેવટે પારણાનો દિવસ જાણી મંત્રીએ
*
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
જાતે પારણાને દિવસે તેમની પાસે જઈ માતાને ઘેર પધારવા તેમને નિમ ત્રણ કર્યું... ત્યારે મુનીશ્વર પણ તેનાપર કૃપા કરીને વિધિપૂર્વક તેને ઘેર ગયા, ત્યાં તે મંત્રીએ તથા તેની બંને પ્રિયાએએ શુદ્ધ ભાવથી ઉભરાતા હ વડે મેોટી ભક્તિથી સર્વ દોષ રહિત પરમાન્નાદિક વહેારાખ્યું, તે તેમણે ગ્રહણ કર્યુ. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. દેવતાઓએ સુગંધી જંળની, પુષ્પાની અને સુવર્ણની વૃષ્ટિ કરી, આકાશમાં દુ:દુભિ વગાડયા અને હર્ષોંથી · અહે। દાન ! અહા દાન ’ એવી આઘાષણા કરી. આ દાનના પ્રભાવથી તે ત્રણેએ મહાભાગના ફળવાળુ ક ઉપાર્જન કર્યુ.. આથી ખીન્ને કયા ધર્મ શ્રેષ્ઠ છે? પછી સમગ્ર વિશ્વપર સમદષ્ટિવાળા તે મુનીશ્વર ઉદ્યાનમાં જઈ પારણું કરી તે જ પ્રમાણે મહાધ્યાન અને ( પદ્માસનાદિક ) આસનવડે તપસ્યામાં લીન થઈને રહ્યા.
અહીં તે મંત્રીના ઘરઉપર દુંદુભિને નાદ સાંભળી ‘ આ શું ? ” એમ સભ્રાંત થયેલા રાજાએ પેાતાના સેવકાને પૂછ્યું. તે વખતે તેઓએ મુનિન્દાનાદિકના વૃત્તાંત જાણી રાજાને નિવેદન કર્યો, ત્યારે રાજાએ વિચાર કર્યું કે-“ અહા ! મને ધિક્કાર છે કે જેથી મે આવા ગુણી મુનિને અહિં આવ્યા પણ જાણ્યા નહી, તેા હવે પ્રાતઃકાળે પરિવાર સહિત હું જઇને તે મુનિને નમસ્કાર કરીશ, ’
આવા વિચારથી પવિત્ર આત્માવાળા રાજાએ તે દિવસ નિર્ગ્યુમન કર્યાં. અહી ઉદ્યાનમાં રાત્રીએ સર્વ પ્રાણીઓના અત્યંત હિતનું જ ધ્યાન કરતા મુનિને શુકલધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રથમથી જ અદ્ભુત લબ્ધિની સપત્તિને ધારણ કરતા તે મુનિ સારી રીતે સેવેલા શુદ્ધ ચારિત્રથી ઘાતીક રૂપી શત્રુઓની જયલક્ષ્મીવડે સજ્ઞ અને સદશી થયા. આવા ચારિત્રધર્મને પરિમિત-અલ્પ સમૃદ્ધિને આપનારા કલ્પવૃક્ષાદિકની ઉપમા કેમ ઘટી શકે ? કારણ કે આ ચારિત્રધર્મ તા એક દિવસ પણ યથાર્થ રીતે સેવ્યેા હાય તેા તે કર્માંશત્રુની જયલક્ષ્મીવડે મેાક્ષ આપનાર થઇ શકે છે.
આ પ્રમાણે શ્રીતપગચ્છાધિરાજ પૂજ્ય શ્રી દેવસુ ંદરસૂરિ અને જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રીસેામસુદરસૂરિની પાટને ધારણ કરનાર ગચ્છાધિરાજ શ્રી મુનિસુ ંદરસૂરિએ રચેલા એવા જયશ્રી શબ્દના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજિષ કેવળીના આ ચરિત્રને વિષે તે જયાનંદના જીવ કે જે પૂર્વભવમાં મંત્રી હતા તેના ધિબીજ ( સમકિત ) ના લાભનું અને અતિખલ નામના રાજિષ કેવળીના દૃષ્ટાંતમાં સૂચવેલા અતિધર્મના ફળનું વર્ણન કરવારૂપ આ પ્રથમ સ સમાપ્ત થયેા. ૧.
Im
Page #48
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સ.
देयाज्जयश्रियं मे श्री - पार्श्वः प्रहलाद पूजितः ।
दत्ते मूर्त्या महिम्ना च, मलाई यो जगन्नृणाम् ॥ १ ॥ जायमाने प्रभातेऽथ, नेदुर्दुन्दुभयो दिवि । तत्राऽऽजग्मुश्च सुत्रामा -दयो नृत्यगर्जितगीतादि - पुष्पवृष्टीच ते कृते स्वर्णमये तैश्च पद्म
देवाश्चतुर्विधाः ॥२॥
યુઃ । मुनिरुपाविशत् ॥ ३ ॥
જે પોતાની મૂર્ત્તિવડે અને મહિમાવડે જગતના મનુષ્યોને પ્રહ્લાદ-આનંદ આપે છે, તે પ્રહ્લાદપુર (પાલનપુર) માં ખીરાજતા શ્રી પાર્શ્વનાથ મને જયશ્રી આપે।.
હવે જ્યારે પ્રાત:કાળ થયા ત્યારે આકાશમાં દુંદુભિના નાદ થવા લાગ્યા અને ત્યાં ( ઉદ્યાનમાં ) ચતુર્નિકાયના ઇંદ્રાદિક દેવા આવ્યા. તેએએ નૃત્ય, ગના, ગીતાદિક અને પુષ્પવૃષ્ટિ કરી. પછી તેઓએ રચેલા સુવર્ણ કમળ ઉપર તે મુનીશ્વર બેઠા. દુંદુભિના નાદ વિગેરે સાંભળી તથા દેવાને ઉદ્યોત–પ્રકાશ જોઇ સભ્રાંત થયેલા રાજાએ જેટલામાં · આ શું ? ’ એમ પૂછ્યુ'. તેટલામાં મનુધ્યેાદ્વારા તે વૃત્તાંત જાણી હ`થી વ્યાકુળ થયેલા મંત્રીએ શીઘ્રપણે આવી રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે
,,
“ હે સ્વામિન ! તે મુનીશ્વરને સર્વજ્ઞપણાના સ્થાનરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી આપણે ત્યાં જઇ તેમને વાંદીએ અને કૃતાર્થ થઇએ. ” તે સાંભળી તત્કાળ રાજાએ પ્રાત:કાળનું કૃત્ય કર્યું, અને જનધને નહીં જાણવા છતાં પણ ભક્તિ અને આશ્ચર્યોં. દ્વિકથી પ્રેરણા કરાયા સતા હસ્તીપર આરૂઢ થઈ શ્વેત છત્ર અને ચામર વિગેરેથી શેાભતા, સામત રાજાઓ, મ`ત્રીએ અને સેનાપતિ આદિક સમગ્ર પરિવારથી પરવરેલા, બંદીજનાએ કહેલા જય શબ્દને સાંભળતા અને વાજીત્રાના નાદથી આકાશને ગજ નાવાળુ કરતા તે રાજા ઉદ્યાનમાં જઇ તે મુનીશ્વરને વિધિપૂર્ણાંક નમન કરી તેમની પાસે ચેાગ્ય સ્થાને બેઠા, મુનિએ તેમને ધ લાભની આશિષ આપી. પછી સર્વાં સુર, અસુર અને મનુષ્યા ચેાગ્ય સ્થાને બેઠા, ત્યારે મુનિએ આ પ્રમાણે ધમ દેશના આપી—
૧. મૂર્ત્તિના દનવડે
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર હે ભવ્ય પ્રાણીઓ ! નિરંતર દુઃખથી ભરેલા આ સંસારસમુદ્રમાં દુઃખના નાશપૂર્વક સુખની પ્રાપ્તિને માટે જે કોઈપણ ઉપાય હોય તો તે એક ધર્મજ છે. સમકિતમૂળ તે ધર્મ ગૃહસ્થીને એગ્ય અને સાધુને એવા ભેદથી બે પ્રકાર છે. તેમાં ચિંતામણિરત્નની જેમ ઈષ્ટ વસ્તુને આપનાર સમકિત અતિદુર્લભ છે. કહ્યું છે કે–તે સમકિત દ્વિષટ એટલે બાર પ્રકારના શ્રાવકધર્મનું મૂળ ૧, દ્વાર ૨, પ્રતિષ્ઠાન ૩, આધાર ૪, ભાજન ૫ અને નિધિ ૬ રૂપ છે. આને કાંઈક ભાવાર્થ આ પ્રમાણે છે.–સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મનું જ્ઞાન થવું તથા તેમના પર શ્રદ્ધા થવી એ જ તે સમકિતનું લક્ષણ છે.
તેમાં અઢાર દે રહિત એવા દેવ તે સુદેવ છે, કારણ કે તેનું આરાધન જ મુક્તિને માટે થાય છે. તેમાં હાસ્યદિક છે, ચાર કષાય, પાંચ આશ્રવ, પ્રેમ, મદ અને કીડા આ અઢાર દેષને જે ત્યાગ કરે છે–તેથી રહિત છે, તથા ભવ્ય પ્રાણીઓ પાસે તે દેને ત્યાગ કરાવે છે, તે દેવ મોક્ષને માટે પંડિતોએ સેવવા લાયક છે. આવા પ્રકારના દેવ તે સંસારના દુઃખરૂપી વ્યાધિને નાશ કરવામાં વૈદ્ય સમાન એક અરિહંત જ છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે જેને આત્મા પવિત્ર થયેલ છે તે ગુરુ કહેવાય છે. અથવા જે મુનિ અકથ્ય (અશુદ્ધ) શય્યા (ઉપાશ્રય) વસ્ત્ર, પાત્ર, આહાર વિગેરેને ગ્રહણ ન કરે-નિર્દોષને જ ગ્રહણ કરે, પંચ મહાવ્રતને ધારણ કરનાર હોય, તપ કૃત અને મનવડે શુદ્ધ હોય, સત્ય ધર્મનો ઉપદેશ કરતા હોય, પોતે સંસારસાગરને તરતા હોય, બીજા ભને તારનાર હોય તથા જે તત્વને જાણતા હોય તે ગુરુ કહેવાય છે.
ધર્મ બે પ્રકાર છે-તિધર્મ અને ગૃહસ્થ ધર્મ. તેમાં સર્વથા હિંસા, અસત્ય, ચય, મિથુન અને પરિગ્રહની મૂછને વર્જવાથી પાંચ મહાવ્રતમયે યતિને ધર્મ કહેવાય છે. બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ આ પ્રમાણે છે-સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચૌર્ય પરસ્ત્રીને ત્યાગ તથા ધનાદિકનું પરિમાણ એ પાંચ અણુવ્રત છે.
સર્વ દિશાઓમાં ગમન કરવાનું પરિમાણ કરવું, ભેગ અને ઉપભેગનું પરિમાણ કરવું અને અનર્થદંડને ત્યાગ કરે, આ ત્રણ ગુણવ્રત કહેવાય છે. હમેશાં બની શકે તે પ્રમાણે સામાયિક કરવા, દેશાવકાશિક એટલે સર્વ વ્રતનો સંક્ષેપ કરે, અષ્ટમી, ચતુર્દશી વિગેરે પર્વને દિવસે પૌષધ કરે તથા અતિથિને ઉત્તમ દાન આપવું એટલે અતિથિ સંવિભાગ કરે, આ ચાર શિક્ષાવ્રત કહેવાય છે.
૧. જેનું મૂળ કારણ સમકિત છે એ. ૨. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. 8. ક્રોધ, માન, માયા અને લેભ, ૪. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ.
Page #50
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સ
આ રીતે સ મળીને ખાર ત્રત થાય છે. આ ખાર ત્રતા, છ પ્રકારનું આવશ્યક, તથા દાન, શીલ, તપ અને ભાવ આ સર્વ ગૃહસ્થને માટે ઉત્તમ ધમ છે. આ ગૃહસ્થ ધર્મ આરાધના કરવાથી આ ભવને વિષે પણ ઇચ્છિત સુખ અને લક્ષ્મી આપે છે, તથા પરભવમાં અનુક્રમે રાજા, ચક્રવર્તી, સ્વર્ગ અને મેાક્ષનુ સુખ આપે છે.
૫
સાધુધની આરાધનાથી મેાક્ષપત ઉત્કૃષ્ટ ગતિ થાય છે, અને શ્રાવકધમ ની આરાધનાથી બારમા દેવલાક સુધી ઉત્કૃષ્ટ ગતિ થાય છે. તથા અન્ને ધવાળાની જઘન્ય ગતિ પહેલા દેવલાકમાં થાય છે. તેથી કરીને શક્તિ પ્રમાણે આ બેમાંથી કોઈ એક ધર્માંની આરાધના પ્રયત્નપૂર્વક કરવી. આ ધર્મોને સાધનારી મનુષ્યત્વાદિક સામગ્રી પ્રાપ્ત થવી તે પણ અત્યંત દુભ છે. ’
આ પ્રમાણે તે મહર્ષિએ વિસ્તારથી ધંનું તત્ત્વ કહ્યું, ત્યારે રાજાએ તત્ત્વદૃષ્ટિથી શ્રાવકધમ ગ્રહણ કર્યો. ખીજા ઉચ્ચ કુળના ઘણા મનુષ્યાએ સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા ગ્રહણ કરી, કેટલાકે શ્રાવકધમ અંગીકાર કર્યાં અને કેટલાકે સમકિત પ્રાપ્ત કર્યુ હારપછી જેમણે પ્રથમથીજ શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતા એવા મંત્રી વિગેરે સહિત રાજા અને ખીજા મનુષ્યા તે મુનીશ્વરને નમી હર્ષ પામતા પાતપેાતાને સ્થાનકે ગયા. એટલે જેને ઘણા પિરવાર થયા છે એવા તે જ્ઞાની મુનિએ અન્યત્ર વિહાર કર્યાં. કારણ કે વિશ્વના ઉપકાર કરવાની ઇચ્છાવાળા મહાત્મા સૂર્યની જેમ એક ઠેકાણે રહેતાજ નથી.
આ વખતે વનુસાર નામના રાજાના પુરાહિત રાજાની આજ્ઞાથી અહીં આ જ્ઞાની મુનિ પાસે આવ્યા હતા, છતાં તેણે નાસ્તિકપણાના ત્યાગ કર્યાં નહીં. કારણ કે ‘અસાધ્ય વ્યાધિમાં વૈદ્ય શું કરે ?' રાજા તેા મંત્રીના સંગથી જૈનશાસ્ત્રોના અભ્યાસ કરી સ્વદર્શન અને અન્ય દર્શનના તત્ત્વને જાણનાર થઈ અનુક્રમે ધર્મને વિષે દેઢ અને સ્થિર થયા.
એકદા મંત્રીઓ, સામતા, શ્રેષ્ઠીએ અને સેનાપતિ સહિત દેીપ્યમાન અલ'કારને ધારણ કરતા, ઇંદ્ર સમાન કાંતિવાળા અને ઉજવળ છત્ર તથા વીંઝતા ચામરાવડે શે।ભતા રાજા લક્ષ્મીવર્ડ સુધર્મા સભાને જીતનારી પેાતાની સભામાં મણિના સિંહાસન ઉપર બેઠા હતા. તે વખતે ત્યાં વિચિત્ર પ્રકારની કથા વાર્તા પ્રસરવા લાગી. તે સમયે રાજાએ સાધુ અને શ્રાવકના ગુણ્ણાની આ પ્રમાણે પ્રશંસા કરી.
“ અહા ! મુનિમહારાજા વિગેરેને ધન્ય છે કે જેએ પાતાના દેહને વિષે પણ મમતા રહિત થઇ પરલેાકના હિતને માટેજ ખાર પ્રકારનેા તપ કરે છે. ” આવા પ્રકારની
જ.-૪
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર રાજાની વાણીથી જાણે વીંછીથી ડસા હોય તેમ પીડા પામેલે વસુસાર પુરહિત અવસર જાણીને બોલ્યા કે—“હે સ્વામી ! આ ધૂર્ત શ્વેતાંબરે પિતેજ કુશાસ્ત્રવડે ઠગાયા છે, તેથી તેઓ ઈન્દ્રજાળ વિગેરેની કળાવડે આ મુગ્ધજનને ઠગે છે. માત્ર ખોટા અભિમાનથી લોકમાં પૂજાવા-મનાવાની ઈચ્છાવડે જ પ્રાપ્ત થયેલા ભેગોને ત્યાગ કરાવે છે અને વિવિધ પ્રકારના તપ કરાવે છે. કારણ કે જ્યાં જીવજ નથી, ત્યાં પુણ્ય-પાપ તે કયાંથી જ હોય ? વળી પટેલેકને અભાવ હોવાથી તે પુણ્ય–પાપનું શુભાશુભ ફળ કયાં મળે ? તેથી કરીને પાપથી ઉત્પન્ન થતા પલકના દુઃખના ભયથી આ લેક ફેગટજ ભય પામે છે અને પુણ્યથી થતા પરલેકના સુખને મેળવવા માટે ફગટ કલેશ પામે છે.
આ જગત જેટલું ઈન્દ્રિયને પ્રત્યક્ષ છે તેટલું જ છે. હે મનહર નેત્રવાળી! તું ખા અને પી. હે શ્રેષ્ઠ શરીરવાળી ! જે ગયું તે તારૂં નથી. હે બીકણ! ગયેલું પાછું આવતું નથી. આ કલેવરશરીર માત્ર પંચ મહાભૂતના સમુદાય રૂપ જ છે. તેથી પરલેકના સુખની આશાવડે આ ભવમાં પ્રાપ્ત થયેલા સુખને ત્યાગ કરી તપ કરનાર મનુષ્ય શિયાળની જેમ બનેથી ભ્રષ્ટ થાય છે. કહ્યું છે કે–જેમ શિયાળ પ્રાપ્ત થયેલા માંસને કાંઠે મૂકી માછલાને મેળવવા શીધ્રપણે દેડ્યો, તેમાં માછલાએ તત્કાળ જળમાં પ્રવેશ કર્યો અને માંસને ગીધ પક્ષી લઈ ગયો. તે જ પ્રમાણે આ ભવમાં પ્રાપ્ત થયેલા વિષયસુખને ત્યાગ કરી જેઓ પહેલેકના સુખના લાભ માટે દેડે છે, તે મનુષ્યો બને લેકના સુખથી ભ્રષ્ટ થઈ તીવ્ર તપ અને વ્રતાદિકવડે કષ્ટ ભોગવી પિતાના આત્માને જ છેતરે છે એ આશ્ચર્ય છે.
આ પ્રમાણે કર્ણને વિષે સોયના જેવું પુરોહિતનું વચન સાંભળી ગંભીરતાથી ક્રોધને દબાવી રાજાએ મંત્રીના મુખ તરફ દષ્ટિ નાંખી. ત્યારે સર્વ વિદ્વાનમાં અગ્રેસર એવા મંત્રીએ તે પુરોહિતને કહ્યું કે
હે મૂઢ! પિતાના અનુભવથી સિદ્ધ થઈ શકે તેવા જીવને તું કેમ એળવે છે? જેમકે શરીર દુઃખી હોય તે વખતે પુત્રના જન્માદિકનું સુખ ભગવાય છે તે કોણ ભગવે છે? અને શરીર સુખી હોય તે વખતે પુત્રાદિકના મરણાદિકનું દુઃખ આવે તે પણ કોણ ભેગવે છે? મારૂ શરીર સ્થળ છે અથવા કૃશ છે ઈત્યાદિક સ્વસ્વામીભાવ સંબંધની જે બુદ્ધિ થાય તે જ રાજા અને તેની પૃથ્વીની જેમ જીવ અને તેના શરીરને ભેદ સ્પષ્ટ રીતે જ બતાવે છે. આ રીતે શાશ્વત જીવ સિદ્ધ થવાથી પરલેક સિદ્ધ થાય છે, ( ૧ સ્વ એટલે શરીર વિગેરે વસ્તુ અને સ્વામી એટલે તેને સ્વામી જીવ.
Page #52
--------------------------------------------------------------------------
________________
૭
દ્વિતીય સત્ર અને સુખદુઃખરૂપ ફળ પ્રત્યક્ષ જોવામાં આવે છે તેથી તેના કારણરૂપ પુણ્ય પાપ પણ સિદ્ધ થાય છે, તેથી કરીને ત૫ સ્વર્ગ અને મેક્ષાદિક આપનાર હોવાથી સફળ છે અને હિંસાદિક તથા કામભેગાદિક નરકાદિકને આપનાર હોવાથી અફળ થાય છે. ” - આ રીતે હેતુ ગર્ભિત શાસ્ત્રના વચનવડેજ મંત્રીએ વસુસારની બુદ્ધિને પરાભવ કર્યો, તેથી તે કાંઈ પણ ઉત્તર આપી શક્યો નહીં. સભાસદેએ ધિક્કારાયેલ અને રાજાએ પણ અપમાન કરે તે પુરોહિત લજજા પામી ત્યાંથી નીકળી ગયો, અને તે દિવસથી તે રાજસભામાં આવતેજ બંધ થઈ ગયે. પછી રાજાએ સત્કાર કરેલો અને સભાસદોએ પ્રશંસા કરેલે મંત્રી આનંદ પામતા પિતાને ઘેર ગયે, તથા બીજા સર્વ જને પણ પિતાને ઘેર ગયા. આ પ્રમાણે રાજાએ સભાનું વિસર્જન કરી કાળનું નિવેદન કરનારે સમય જણાવવાથી સ્નાન, પૂજન અને ભજન વિગેરે કર્યું.
ત્યાર પછી મંત્રી ગુરૂ વિગેરે પાસેથી જાણીને ચગ્ય અવસરે રાજાને હમેશાં ધર્મને અનુસરતા ઘણા વિચારે કહેતે હતે.
આ પ્રમાણે તેમને સુખસમય અને ધર્મમય કેટલોક કાળવ્યતિત થયા પછી એકદા રાજાના મસ્તકમાં ગાઢ વેદના થઈ. વૈદ્ય વિગેરેએ તત્કાળ ઔષધાદિક ઘણા ઉપાય કર્યા. છતાં પણ તે વેદના શાંત ને થઈ, ત્યારે રાજાએ પુરોહિતને સંભાર્યો. કારણ કે તે પુરોહિત એવો મંત્ર જાણતું હતું કે જે મંત્રથી તે વેદના તત્કાળ શાંત થઈ જતી હતી. આ વાત રાજા પ્રથમથી જાણતો હતો, તેથી આ વખતે રાજાએ સેવકે પાસે તેને બોલાવ્યો, એટલે વસુસરે આવીને તત્કાળ મંત્રવડે તે વેદના દૂર કરી. કારણ કે મણિ, મંત્ર અને
ઔષધિઓના મહિમાની લક્ષ્મી અચિંત્ય (ચિંતવી ન શકાય તેવી) હોય છે. . આથી રાજાએ વિવિધ પ્રકારના આભૂષણાદિકવડે તેને સત્કાર કર્યો, કારણ કે મોટા પુરૂ કૃતજ્ઞ-કદરદાન હોય છે અને ઉપકાર કરનારને વિષે સફળ-ફળદાયક હોય છે. ત્યારથી પુરોહિત ફરીને હમેશાં હર્ષથી રાજસભામાં આવવા લાગે, અને લોકોને વિષે પણ પ્રતિષ્ઠા પામ્ય, કારણકે લેકે પ્રાયે કરીને રાજાને જ અનુસરનારા હોય છે. ત્યારપછી પુરોહિત રાજાને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ધર્મનાં વચનમિશ્રિત નીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને નાટકાદિક શાસ્ત્રોવડે રાજાના ચિત્તને વિનદ આપવા લાગે.
આ પ્રમાણે રાજાની પાસે માન પામેલા તે પુરોહિતને જોઈ એકદા મંત્રીએ રાજાને કહ્યું કે “સ્વામી ! આ ચંડાળ જેવા ચાર્વાકને સંગ કરવો યોગ્ય નથી.” આવી મંત્રીની વાણી સાંભળી રાજા મૌન રહ્યો. ત્યારે દુષ્ટ બુદ્ધિવાળાઓમાં અગ્રેસર તે પરહિતે અત્યંત ક્રોધથી વિચાર કર્યો કે–
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અહો ! શુદ્ધ બ્રાહ્મણના કુળમાં હુ ઉત્પન્ન થયો છું, તેપણુ રાજાના માનથી ગર્વિષ્ઠ થયેલા આ મંત્રીએ મને ચંડાળ બનાવ્યો. પહેલાં આ મંત્રીએ રાજાદિકની સમક્ષ રંકની જેમ મારે પરાભવ કર્યો હતો, તે જ પૂર્વે કરેલો મારો મેટો પરાભવ આજે તેણે જીવતો કર્યો-તાજો કર્યો. તે પરાભવને આ પ્રમાણે (મુંગે મોઢે) સહન કરવાથી હું અધમ પુરૂષપણાને પામ્યો છું. પરંતુ માની પુરૂષ પ્રાણ ત્યાગ કરે છે, પણ પરાભવને સહન કરતા નથી. કેમકે– वरं प्राणपरित्यागो, न मानपरिखण्डनम् । प्राणनाशात् क्षणं दुःखं, मानभङ्गादिने दिने ॥१॥
પ્રાણ ત્યાગ કરવો સારો છે, પણ માનનું ખંડન થાય તે સારું નથી, કેમકે પ્રાણના નાશથી એક ક્ષણવારજ દુઃખ થાય છે, અને માનના ભંગથી તે હમેશાં દુઃખ થાય છે.?
શાસ્ત્રમાં પણ કહ્યું છે કેपादाहतं यदुत्थाय, मूर्धानमधिरोहति । समानादपमानेऽपि, देहिनस्तद्वरं रजः ॥१॥
” “જે રજ (ધૂળ) મનુષ્યના પગવડે હણાવાથી ઉડીને મસ્તક પર ચડી જાય છે, તે રજ અપમાન પામ્યા છતાં પણ સમતાને ધારણ કરનાર પ્રાણીથી વધારે શ્રેષ્ઠ છે.” અર્થાત્ અપમાન સહન કરનાર મનુષ્ય રજથી પણ હલકો છે.
अवन्ध्यकोपस्य निहन्तुरापदां, भवन्ति वश्याः स्वयमेव देहिनः। अमर्षशून्येन जनस्य जन्तुना, न जातहार्देन च विद्विषा दरः॥१॥
જેને કેપ સફળ હોય છે અને જે આપત્તિને હણે છે, તેવા પુરૂષને પ્રાણીઓ પિતાની મેળે જ વશ થાય છે, અને જે પ્રાણુ ક્રોધ રહિત હોય છે તે કદાચ મિત્ર થયે હોય તો લેક તેને આદર કરતા નથી, અને જે તે શત્રુ થયું હોય તો લેક તેનાથી ભય પણ પામતા નથી.”
તેથી મારે મારું તેજ બતાવવું યોગ્ય છે, પણ પરાભવ સહન કરવો તે ચોગ્ય નથી; કારણ કે કાદવનું સૌ કોઈ પગવડે મર્દન કરે છે, પણ તેજસ્વી અગ્નિનું કઈપણ મર્દન કરતું નથી. તેજસ્વી અપરાધી હોય તે પણ સર્વજને તેના જ મુખ સામું જુએ છે, કારણ કે ઘરને દાહ કર્યા છતાં પણ અગ્નિ કેને ગ્રહણ કરવા લાયક નથી ? (તેને કોણ ગ્રહણ કરતું નથી ?) તેથી કદાચ મારી લક્ષ્મી અને પ્રાણ પણ જાય તો સુખે કરીને જાએ, પરંતુ કઈ પણ ઉપાયથી હું આ મંત્રીને અનર્થ તો ઉત્પન્ન કરીશ; કારણ કે ઉપાયથી સમુદ્ર તરી જવાય છે, ઉપાયથી સિંહ અને હાથી બંધાય
Page #54
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સગે. - છે અને ઉપાયથી પર્વત પણ ઓળંગાય છે. ઉપાયથી શું સિદ્ધ થતું નથી?” આ
પ્રમાણે વિચાર કરતો તે પુરોહિત રાજાની રજા લઈ પિતાને ઘેર ગયે, પરંતુ તે દિવસથી આરંભીને હંમેશાં મંત્રીનાં છિદ્ર જેવા લાગે.
હવે તે પુરોહિત વિચાર કરવા લાગ્યા કે—“મારે નાસ્તિકપણામાં રહીને રાજાની સેવા કરવી તે દુર્લભ છે, અને તેની સેવા વિના આ મંત્રીને અનર્થ કરવા હું સમર્થ થઉં તેમ નથી.” આ પ્રમાણે વિચારી તે પુરેહિત કેઈક ગુરૂની પાસે જૈનધર્મની ક્રિયા શીખે. પછી કપટથી શ્રાવક થઈને તે નિઃશંકપણે રાજાની સેવા કરવા લાગ્યા. કપટથી મંત્રીની જેમ પિતાના શ્રાવકના આચાર દેખાડી તેણે રાજાને પ્રસન્ન કર્યો. “ધર્મના દંભથી કોણ ન છેતરાય? ” મંત્રી પોતાની બુદ્ધિથી તેને માયાવી જાણતું હતું, તે પણ તેણે તેની ઉપેક્ષા કરી. કારણ કે જે રાજાને માની હોય તેને ઉપાય વિના દૂર કરી શકાતો નથી. આ
- પુરેહિત તે ધર્મશાસ્ત્રને ઉપદેશ આપતાં વચ્ચે વચ્ચે કામશાસ્ત્રના ઉપદેશવડે રાજાના ચિત્તને આનંદ આપવા લાગે. મનુષ્યને વિષે ધર્મને રાગ સ્થાપન કરો મુશ્કેલ છે, પરંતુ પાપને રાગ સ્થાપન કરે મુશ્કેલ નથી. વસ્ત્રને વિષે જેવો નીલી (ગળી) નો રંગ સહેલાઈથી ચઢે છે તે મજીઠને રંગ ચઢતો નથી. તેજ રીતે પુરે હિતે રાજાના ચિત્તમાં અનુક્રમે (ધીમે ધીમે) કામરાગને એવી રીતે સ્થાપન કર્યો, કે જેથી તેને ધર્મરાગ ધીમે ધીમે હાનિ પામે. જેમ કાજળના સંગથી મજીઠને રંગ નાશ પામે છે, અને લસણ વિગેરેના દુર્ગધથી અગરૂથી ઉત્પન્ન થયેલે સુગંધ નાશ પામે છે, તેમ આ પુરોહિતના ધર્મમિશ્રિત પાપના ઉપદેશને પણ રાજા સહન કરવા લાગે; કારણ કે તાંબુલાદિકથી મિશ્રિત કરેલું વિષ પણ કોને ન કરે?
એકદા પુરોહિત કાંઈ કામને માટે મંત્રીને ઘેર ગયો. મંત્રીએ તેને આસન, વાતચિત અને દાન વિગેરેવડે બહુ માન આપ્યું. કારણ કે મિથ્યાવી પણ ઘેર આવ્યા હોય તે તેની સાથે પણ શ્રાવક ઉચિતપણું આચરે છે, તો આ તો રાજાને પૂજ્ય અને લેકમાં શ્રાવકપણે પ્રસિદ્ધ છે, તેને વિષે ઉચિતપણું આચરે તેમાં શું આશ્ચર્ય ? કહ્યું છે કે
गेहागयाण उचिअं, वसणपडिआण तह समुद्धरणं ।
दुहिआण दया एसो, सव्वेसिं सम्मओं धम्मो ॥१॥ ઘેર આવેલાનું ઉચિત કરવું, કષ્ટમાં પડેલાનો ઉદ્ધાર કરે, અને દુઃખી ઉપર દયા કરવી–આ ધર્મ સર્વને સંમત છે.”
(
22
T
agl/////
w
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર - તે પુરોહિતે આમતેમ જોતાં રતિ અને પ્રીતિથી અધિક રૂપવાળી અને ગુણે કરીને સ્ત્રીઓને વિષે ચૂડામણિ સમાન મંત્રીની બે પ્રિયાઓ જોઈ. તેણે વિચાર કર્યો કે –“અહો ! આનું રૂપ જગતમાં ઉત્તમ છે, અને રૂપના અનુમાનથી આ બન્નેમાં ગુણો પણ સંભવે છે જ. તેથી અહો ! આ મંત્રીને ધન્ય છે કે જેને આવા ભેગનો સંગમ થયે છે, અથવા મારા ઈચ્છિત કાર્યની સિદ્ધિને મને ઉપાય મો.” એમ વિચારી તે જે કાર્યને માટે આવ્યો હતો તે નિવેદન કરી મંત્રીએ તેને ઉત્તર આપ્યો. '
એટલે તે પુરોહિત પિતાનું કાર્ય સિદ્ધ થયું જાણી પિતાને ઘેર ગયે. પછી તે પુરહિત લગ્નાદિકના બળથી કાંઈક ભાવી બનાવને કહી હમેશાં રાજાના મનનું રંજન કરવા લાગ્યા. “શુદ્ધ વિદ્યા કામધેનુ સમાન છે.”
એકદા રાજાએ એકાંતમાં રહેલા તેને વિશ્વાસથી પૂછયું કે – હે ઉત્તમ વિદ્વાન !. કહે, મારા રાજ્યમાં કાંઈ પણ ન્યૂનતા છે?” તે સાંભળી પુરોહિત મંત્રીપરના દ્વેષને લીધે પિતાની ઈષ્ટ સિદ્ધિને માટે બોલ્યા કે—“હે સ્વામી ! બીજા રાજાઓ કરતાં અધિક હસ્તી, અશ્વ વિગેરે સર્વ તમારે છેપરંતુ ચારે પુરૂષાર્થમાં કામરૂપી પુરૂષાર્થ જ સારભૂત અને આત્માને સુખકર્તા છે. કારણ કે ધર્મ અને અર્થને વિષે જે યત્ન કર્યો હોય તેનું અનંતર (તાત્કાલિક) ફળ કામ જ છે અને કામનાં સર્વ સાધનમાં મુખ્ય સાધન સ્ત્રી જ છે, તે તમારે જોઈએ તેવી નથી, તેથી રાજ્યાદિક સર્વ તમારું નિષ્ફળ છે.” તે સાંભળી આશ્ચર્ય પામેલે રાજા બોલ્યા કે
હે વિપ્ર ! તમે અસત્ય કેમ બેલે છે? મારે ઉત્તમ રૂપવાળી અને ગુણે કરીને મનહર ઘણી ભાર્યાઓ છે.” તે સાંભળી વિપ્ર બે કે—“હા, ઘણી ભાર્યાઓ છે. તે સાચું, પરંતુ તે સર્વને વિષે તમારા રૂપને લાયક એક પણ નથી; તેથી માત્ર સ્ત્રીના હેવાથી જ શું ફળ છે? કોદરા વિગેરે કુત્સિત ધાન્યથી પણ ભોજન થઈ શકે છે. કાચ વિગેરેના પણ અલંકાર થઈ શકે છે, ખારા જળ વિગેરેથી પણ તૃષાને નાશ થઈ શકે છે, વૃક્ષની છાલ વિગેરેવડે પર શરીર ઢાંકી શકાય છે, પરંતુ ઘેબર, સુવર્ણ, દ્રાક્ષનું જળ અને દિવ્ય વસ્ત્રો જે કામ કરે છે, તે કાંઈ તેમનાથી થઈ શકતાં નથી. તે જ પ્રમાણે તમારી સ્ત્રીઓ તથા પ્રકારનું સ્વીકાર્ય કરી શકતી નથી.” તે સાંભળી રાજા બોલ્યા કે–
“મારી પ્રિયાઓ કરતાં પણ રૂપ, સૌભાગ્ય અને ગુણે કરીને અધિક કોઈ સ્ત્રી
Page #56
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સગર કઈ પણ ઠેકાણે તે જોઈ કે સાંભળી છે?” વિષે જવાબ આપ્યો કે–“હે સ્વામી! મેં સાક્ષાત્ બે સ્ત્રીઓને જોઈ છે. તેમનું રૂપ વિચારતાં હું માનું છું કે તમારી પ્રિયાઓ તેમની પાસે તૃણ સમાન પણ નથી. યુવાવસ્થાને પામેલી તે બન્ને સ્ત્રીઓએ રૂપવડે કરીને લક્ષ્મીને જીતી લીધી છે, તેથી કૃષ્ણ તેને બહુમાન આપતા નથી, અને તેથી કરીને જ તે લક્ષ્મી અરતિને લીધે અસ્થિર–ચપળ થઈ ગઈ છે. વળી અત્યંત રૂપવાળી અને મનહર નેત્રવાળી તે બે સ્ત્રીઓને જોઈને પોતાની સ્ત્રીઓ પોતાને અગ્ય છે એમ જાણી ઉચિતપણાને જાણનાર બુદ્ધિમાન મહાદેવે કાલિકા ઉપર પ્રીતિ કરી છે.”
આ પ્રમાણે પુરોહિતનાં વચન સાંભળી રાજાએ પૂછયું કે–“હે દ્વિજ! તે સ્ત્રીઓ ક્યાં છે? કોને આધીન છે? તે પરણેલી છે કે કુમારિકા છે? તે સર્વ કહે.” ત્યારે તે દુષ્ટાત્મા બે કે–“આ પ્રશ્ન કરવાનું તમારે શું કામ છે? શક્તિ રહિત અને ઉદ્યમ રહિત એવા તમારાથી આ વાત અજાણી જ સારી છે. જે મનુષ્ય માત્ર હલકું અનાજ (કુત્સિત ધાન્ય) જ ખાય છે, અને તેને જ મેળવવા સમર્થ છે, તે મનુષ્યને મોદકાદિકના ગુણનું જ્ઞાન હૃદયમાં શલ્યરૂપ થાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું કે–
હે વિપ્ર! તું એમ કેમ બોલે છે? શું કોઈ પણ ઠેકાણે મારી અશક્તિ અથવા ઈચ્છિત પદાર્થને વિષે મારું ઉઘમ રહિતપણું તે જોયું છે?” ત્યારે તે બ્રાહ્મણ હર્ષથી બોલ્યો કે–“જે એમ વાત પૂછતા હો તે સાંભળે. તે સ્ત્રીઓ તમારેજ આધીન છે, કારણ કે તે તમારા પ્રધાનની જ વહાલી પ્રિયાઓ છે. હે સ્વામી! તે મંત્રી તમારોજ કિંકર છે, તેથી તેના ઉપર તમારે પરાક્રમ કરવાનું શેનું હોય? માત્ર ઉદ્યમ કરીને તમારા અંતઃપુરમાં તેડાવે એટલે થયું. સ્ત્રીઓના સમૂહમાં ઉપમા રહિત એવી તે સ્ત્રીઓ પુરૂષના સમૂહમાં ઉપમા રહિત એવા તમારે જ એગ્ય છે, પરંતુ વૃદ્ધ થયેલા વિધાતાએ તેમના પતિને વેગ કરવામાં ભૂલ કરી છે. કહ્યું છે કે – . स्त्रीरत्नं भाति नास्थाने, स्थाने भाति च योजितम् ।
ऐलकण्ठे मणिघण्टा, भ्राजते न तु गार्दभे ॥१॥ અયોગ્ય સ્થાને જોડેલું સ્ત્રીરત્ન શોભતું નથી, પણ ચગ્ય સ્થાને જ શોભે છે. હાથીના કંઠમાં મણિની ઘંટા શેભે છે, પણ ગધેડાના કંઠમાં શોભતી નથી.”
તમારું આ ઉત્તમ રૂપ, એશ્વર્ય, પરાક્રમ અને રાજ્ય વિગેરે સર્વ જે તે સ્ત્રીઓ
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તમારી પ્રિયા ન થાય તે નિષ્ફળ છે. શૂરવીર પુરૂષ પૃથ્વી પર પણ લક્ષ્મીએ કરીને કોઈનાં અધિકપણાને સહન કરી શકતો નથી, તે તમારા કિંકરને વિષે પ્રિયાનું આવું અધિકપણું સહન કરતાં તમને કેમ લજજા આવતી નથી? સેવકો સ્વામી કરતાં અધિક મહિમાવાળી સ્ત્રીને ભેગને લાયક જ નથી. તેથી કરીને જ તેઓ પિતાને વેશ, મકાન વિગેરે સર્વ સ્વામીથી ન્યૂન જ રાખે છે.
જે આ રીતિને સ્વામીની ભક્તિ અને નીતિથી રહિત એવો તે મંત્રી ન જાણતે હોય તે તેની પ્રિયાઓને ખુંચવી લઈ તેને શિક્ષા આપવાને તમે એગ્ય છે. આ પ્રમાણે તે પુરોહિતની વાણી સાંભળીને રાજાને કામ ઉદ્દિપ્ત થયે, તે પણ “મારે પરસ્ત્રીના ત્યાગ નામનું વ્રત છે, તેને હું લેપ નહીં કરું, પરંતુ તે સ્ત્રીઓને કઈ પણ ઉપાયથી હું જઈશ.” એમ મનમાં વિચારી પુરોહિતને કહ્યું કે–“હું સર્વ ઠીક કરીશ.” એમ . " કહી તેને રજા આપી.
હવે એક વખત રાજાની અનુમતિથી મંત્રીએ એક નવું ચિત્ય કરાવ્યું, અને તેમાં મોટા ઉત્સાહપૂર્વક જિનેશ્વરનાં બિંબ સ્થાપન કર્યા. તે મહોત્સવમાં મંત્રી સાધર્મિક વાત્સલ્ય કરતો હતો, તેથી તેણે પિતાને ઘેર રાજાને જમવા આવવા આમંત્રણ કર્યું. તે વખતે પ્રથમથી જ તેની સ્ત્રીઓને જોવાની ઉત્કંઠાવાળે રાજા “ભાવતું હતું ને વૈદે કહ્યું” એમ માની તેને ઘેર ગયો. ત્યાં પરિવાર સહિત તે રાજાને બન્ને પ્રિયાઓ સહિત મંત્રીએ આચમનથી આરંભીને સર્વ પ્રકારને સત્કાર કર્યો. અનુક્રમે સ્નાનાદિક માંગલિક કાર્ય કરી રાજા સુવર્ણના આસન ઉપર જમવા બેઠે. પછી રનના કળા સહિત ઉત્તમ મણિના થાળમાં વિશ્વાસને લીધે મંત્રીની પહેલી સ્ત્રી અને વચ્ચે વચ્ચે બીજી સ્ત્રી પણ અનુક્રમે અમૃત જેવા સ્વાદિષ્ટ વિવિધ પ્રકારના ખાદ્યાદિક ભેજને શાક, ઘી વિગેરે પદાર્થોને પ્રીતિપૂર્વક પીરસવા લાગી. તે વખતે અનુપમ રૂપવાળી તે બન્ને સ્ત્રીઓને જોઈ પુરોહિતની વાણી ઉપર શ્રદ્ધાવાળે થઈ રાજા કામદેવને વશ થઈ ગયે.
પરંતુ આકારને ગેપવી રાખી તેણીને વિષે જ એકચિત્ત થઈ રાજાએ સ્વાદને જાણ્યા વિના ભેજન કર્યું. ત્યારપછી સુગંધી અને સ્વાદિષ્ટ તાંબુળને આસ્વાદ કરી, ચંદન, અગરૂ અને કપૂર વિગેરેના અંગરાગથી શોભતો તથા દિવ્ય વસ્ત્ર અને આભૂષણો વડે મંત્રીએ સત્કાર કરેલે રાજા તે બન્ને સ્ત્રીઓને વિષે આસક્ત થઈને પિતાને ઘેર આવ્યા.
૧ પગ ધંઈ પૂજા કરવી વિગેરે. ૨ ખાવા લાયક ખાજા વિગેરે.
Page #58
--------------------------------------------------------------------------
________________
*
38.
દ્વિતીય સગે.
એકદા અવસરે એકાંતમાં આવેલા પુરોહિતને રાજાએ કહ્યું કે–“હે બંધુ ! મંત્રીની બન્ને પ્રિયાઓનું રૂપ જેવું તે કહ્યું હતું, તેવું જ મેં ખરેખર જોયું. ”
પુરોહિત બોલ્યા–“ભક્તિવાળા નોકરે શું કદાપિ પણ છેટું બોલીને પોતાના સ્વામીને છેતરે? હવે તે બન્ને સ્ત્રીઓને તમારા અંતઃપુરમાં લાવી તમે તમારા આત્માને, અને તે સ્ત્રીઓને કૃતાર્થ કરે.”
તે સાંભળી રાજા બોલ્યા કે–આવું કાર્ય હું કેમ કરૂં? કારણ કે મારે પરસ્ત્રીના ત્યાગ નામનું વ્રત છે, તેને ભંગ કરવાથી દુર્ગતિ જ પ્રાપ્ત થાય, વળી અત્યંત અપયશ મળે, મારા કુળની મલિનતા થાય, અને પ્રગટપણે તેમનું ગ્રહણ કરવાથી લોકોને અપવાદ પણ વૃદ્ધિ પામે. ગુપ્ત રીતે તેમને ગ્રહણ કરવાને કાંઈ પણ ઉપાય સુજતો. નથી. વળી મંત્રી પણ સ્વામીભક્ત એટલે મારા પર ભક્તિવાળે છે, મારો મિત્ર છે, ઉત્તમ મહા શ્રાવક છે, ધર્મને વિષે સહાય આપવાથી મારે ઉપકારી છે. તથા વિનયવાળો, નીતિવાળ, પરાક્રમવાળે અને બુદ્ધિવડે સર્વ કાર્યમાં સમર્થ છે. આવા નિર્દોષને કષ્ટ આપવું તે પણ કેમ ઘટે ? તે વિશ્વાસુને વિશ્વાસઘાત કરીને પાપ કેણ કરે ? તેથી કરીને મારે પાપના મૂળરૂપ પરસ્ત્રીના ગ્રહણવડે સયું! કેણ શુદ્ધ બુદ્ધિવાળો આ ભવ અને પરભવમાં વિરૂદ્ધ એવું અકાર્ય કરે ?” ( આ પ્રમાણે રાજાનું વચન સાંભળી દુષ્ટબુદ્ધિનાં સ્થાનરૂપ, અંતઃકરણમાં દુષ્ટ અને બહારથી શિષ્ટ (સારા આચરણવાળો) પુરોહિત મનમાં ખેદ પામી બોલ્યો કે –“હે સ્વામી! તમે યુક્તિયુક્ત વચન બેલ્યા છે, પરંતુ પિતાના સેવક ઉપર એકાંત વાત્સલ્ય હેવાથી તમારી વિચારદષ્ટિ ગુમ થઈ ગઈ છે, તેથી તમે નીતિશાસ્ત્ર તરફ દષ્ટિ નાંખી ' શકતા નથી.
હે નિપુણ સ્વામી ! નીતિશાસ્ત્રને અનુસરનારું આ મારું વચન સાંભળો; કારણ કે જે ભક્તિવંત હોય છે તે જ હિતને કહે છે અને જે બુદ્ધિમાન હોય છે તે જ હિતવચન શ્રવણ કરે છે. હે પ્રભુ! તમારી પૃથ્વીમાં કઈ પણ ઠેકાણે જે જે રત્ન ઉત્પન્ન થાય છે, તે સર્વનાં વૃક્ષ અને ધાન્ય વિગેરેની જેમ તમે જ સ્વામી છે. નીતિશાસ્ત્રમાં રહેલો આ આચાર સર્વ રાજાઓને માન્ય છે, તેથી તમારી પૃથ્વીમાં ઉત્પન્ન થયેલાં સર્વ સ્ત્રીરત્નોના તમે જ સ્વામી છે. આ રીતે સર્વ સ્ત્રીઓ તમારી જ છે. તમારે કઈ પણ પરસ્ત્રી નથી, તેથી મંત્રીની સ્ત્રીઓ ગ્રહણ કરવામાં વ્રતને ભંગ શી રીતે થાય ? વળી મંત્રી સ્વામીભક્ત છે, મારો મિત્ર છે. ” વિગેરે
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર જે તમે કહ્યું, તેના પર હું વિશ્વાસ રાખતું નથી, કારણ કે જે તે સ્વામીભકત હોય તો તે તમને પિતાની પ્રિયાઓ કેમ અર્પણ ન કરે? વળી મેં કઈક ઠેકાણેથી જાણ્યું છે કે–આ મંત્રી શત્રુના પક્ષનો છે, તે તમે પણ સમય આવે જાણશે. તેથી તેને તમે સ્વામીભક્ત કહો છો, તે શી રીતે સિદ્ધ થાય? સરળ સ્વભાવવાળા તમારે તે માયાવીની સાથે મૈત્રી રાખવી એગ્ય જ નથી. તે તે તમારા ઉપર વિશ્વાસવાળ નથી, પરંતુ તમે જ તેના પર વિશ્વાસવાળા છો.”
આ પ્રમાણે પુરોહિતનું વચન સાંભળી વિસ્મય, આનંદ અને ખેદને ધારણ કરતા રાજાએ વિચાર કર્યો કે-“આ સર્વ સત્ય હશે ? અથવા સમય આવે સર્વ જણાશે.”
આ પ્રમાણે વિચાર કરી રાજાએ પુરોહિતને કહ્યું કે–“સમયે યથાયોગ્ય જાણીને તમારા કહેવા પ્રમાણે હું કરીશ.” એમ કહી પ્રસન્ન થયેલા તેને રાજાએ રજા આપી.
ત્યારથી આરંભીને રાજાએ “આ મંત્રી ભકત છે કે અભક્ત છે?” એવા સંશયથી અને તેની પ્રિયાઓની ઈચ્છાથી બાહ્યવૃત્તિઓ કરીને જ તેની સાથે મિત્રાઈ રાખવા માંડી. કહ્યું છે કે-યુદ્ધમાં જેમનું હૃદય શત્રુ સુભટનાં શસ્ત્રોવડે ભેદાતું નથી, તેવા શૂરવીરેનું પણ હૃદય બળ પુરૂષનાં વચનવડે તત્કાળ ભેદાય છે. સપુરૂષના હૃદયમાં પેઠેલે ખળ પુરૂષ મૈત્રીને નાશ કરે જ છે. શું હંસની ચાંચ દૂધ અને પાણીને ભેદ કરતી નથી? સર્વ દુષ્ટ માણસો સત્પરૂષને કષ્ટ આપવાને માટે જ થાય છે, તો પછી રાજાના માનથી ઉન્મત્ત થયેલા દુષ્ટનું તે શું કહેવું? એકલે પણ અગ્નિ બાળે છે, તે વાયુની સંગતવાળો તે શું ન કરે? દુર્જન પુરૂષના પણ મનને તત્કાળ વિનાશ પમાડે છે. શું નોળીયાના સંચારથી દુધ વિનાશ નથી પામતું? પામે છે.
હવે ગિરિસગમ નામના નગરમાં પ્રચંડ ભુજાદંડવડે ઉદ્ધત શત્રુઓનો પણ વિનાશ કરનાર સમરવીર નામને રાજા છે. તેની સાથે એકદા આ નરવીર રાજાને દેશના સીમાડા સંબંધી અને અમુક ગામની માલેકી સંબંધી વિરોધ ઉત્પન્ન થયે. તેથી તે વખતે રાજાના હુકમથી ગામના દરવાજા વિગેરે સ્થળમાં રહેલા રાજાના મનુષ્ય જતા આવતા લેખહારકેની શોધ કરતા હતા–જડતી લેતા હતા. તે સમયે મંત્રીને અપકાર કરવા ઈચ્છતા અને શાકિનીની જેમ છિદ્રને શોધતા પુરોહિતે અવસર જાણીને એક ખેટે લેખ લખ્યો. પછી કેઈ નિર્ધન બ્રાહ્મણને ઘણું દ્રવ્યવડે લેભ પમાડી માયા કપટ શીખવી તેને તે લેખ આપે. પ્રપંચને જાણનાર પુરહિતે તેને ચાર પળ સુવર્ણ
૧ કાસીદું કરનારા, કાગળ વિગેરે લઈ જનારા.
Page #60
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સ
૩૫
આપ્યું. તે સુવણ અને લેખને લઈ તે નિન બ્રાહ્મણ બીજે ગામ ગયા. ત્યાં કેટલાક દિવસ રહી દૂર દેશાંતરથી આવનાર પથિકના વેષને ધારણ કરનાર અને ધૂળે કરીને સર થયેલા તે પાછા તે નગરમાં આન્યા. નગરના દરવાજામાં પેસતાં જ નીમાયેલા રાજપુરૂષોએ તેની શેાધ કરતાં-જડતી લેતાં તેની પાસે સુવણુ સહિત તે લેખ દીઠા. તે સેવકાએ તેને તે લેખનું સ્વરૂપ પૂછ્યું ત્યારે કાંઈ પણ ખેલ્યા નહીં, તેથી તેએ લેખ અને સુવણુ સહિત તે બ્રાહ્મણને રાજા પાસે લઇ ગયા.
રાજાએ તેને પૂછ્યું કે—“તું કાણુ છે ? ” તે ખેલ્યા—“ હું નિધÖન બ્રાહ્મણ છું. દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયવડે કલેશ પામતા આજ નગરમાં વસુ છુ.... એક દિવસ મેં લેાકથી સાંભળ્યું કે ગિરિસંગમ નામના નગરમાં સમરવીર નામના રાજા છે તે દાતાર અને બ્રાહ્મણને વિષે ભક્તિમાન છે. તે રાજા પ્રાતઃકાળમાં પહેલ વહેલા આવેલ બ્રાહ્મણને ચાર પળ સુવર્ણ આપે છે. તે સાંભળી લેાભથી હું કેટલાક દિવસ પહેલાં ત્યાં ગયેા હતેા. ત્યાં જઈ મેં રાજાને આશીર્વાદ આપ્યા. તેણે મને પૂછ્યું કે ‘તું કયાંથી આવે છે ?
મેં કહ્યું કે ‘ રતિવન નામના નગરથી હું આવું છું. ' ત્યારે તે રાજાએ મને સુવણ દઇને આ લેખ આપ્યા, અને મને કહ્યું કે હું અંધુ ! તે નગરમાં મતિસાગર નામના મંત્રીને આ લેખ તારે આપવા. બીજા કોઇને દેખાડવા નહી. ’ ત્યારપછી તે લેખ લઇ સુવણ સહિત હું અહીં આવ્યા છેં. લેખને વિષે શું લખ્યુ છે તે કાંઈ હુ જાણતા નથી. ” આ પ્રમાણે તે બ્રાહ્મણે કહ્યું ત્યારે તેને રજા આપી રાજાએ તે લેખ ઉઘાડીને વાંચ્યા. તેમાં આ પ્રમાણે લખ્યું હતું—
સ્વસ્તિશ્રી ગિરિસંગમ નામના નગરથી રાજાધિરાજ શ્રી સમરવીર. શ્રીમાન રતિવન નગરમાં અમારા અભ્યતર મિત્ર મહામત્રી શ્રીમાન મતિસાગરને સ્નેહ સહિત આલિંગન કરી પ્રીતિરસના વિસ્તારપૂર્વક આદેશ આપે છે કે-અમે સદા કુશળલક્ષ્મીના આલિંગનથી સુખવાળા થઈ વિજયવંત છીએ. કલ્યાણવાળા તમારે પણ નિર'તર પેાતાની કુશળતાના વૃત્તાંત નિવેદન કરી અને હર્ષી પમાડવા. હવે કાય એ છે કે તમે જણાવ્યું છે કે ‘હું વિશ્વાસુ રાજાને અવસર મેળવી બાંધી તેનું રાજ્ય તમને અપાવીશ. તે વખતે તમારે સ` સૈન્યનાં પરિવાર વડે આવી પહેાંચવું. હાલ હું રાજાના પરિવારને ભેદુ –ફાડુ છું. ' ઇત્યાદિ તમે લખ્યુ છે તે મામત જણાવવાનું કે—
· તમારે તે કાના વિષયમાં હમેશાં સાવધાન રહેવું, અને તે દિવસ મને જણાવવે
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કે જેથી તે દિવસ ઉપર હું સર્વ સિન્ય સહિત આવું અને કૃતાર્થ થાઉં.” બીજું તમને મેં અર્ધ રાજ્ય આપવાનું જે સ્વીકાર્યું છે, તે અવશ્ય તમને આપીશ, માટે તે બાબતમાં તમારે સંદેહ કરવાનો નથી. અહીં સર્વદા સમાધાન જ છે. તમારે ત્યાંનું સમાધાન અને વિશેષ કાર્યાદિક મુખ્ય હકીકત હમેશાં જણાવવી. ઈતિ મંગલં.”
આ પ્રમાણે લેખને અર્થ જાણી રાજા કોધ અને વિસ્મયવડે વ્યાપ્ત થયું. તેણે વિચાર્યું કે–“અરે ! આ અસંભવિત શું? કે જે કદાપિ જોયું કે સાંભળ્યું પણ નથી. આવા શ્રાદ્ધધમી મંત્રીને વિષે પણ શું આવું સંભવે ? શું આ છે કારણ વિનાના કોઈ શત્રુનું ગુપ્ત કપટ છે કે શું? પણ મંત્રીની પ્રિયાઓને ગ્રહણ કરવા ઈચ્છતા માટે આ બાબતમાં વિચાર શા માટે કર જોઈએ?
જેમ ભૂખ્યાને ભોજન મળે તેમ મને આ કાર મળ્યું છે. તેથી આ તેના અપરાધને લેકમાં પ્રગટ કરી તેની પ્રિયાઓને ગ્રહણ કરું. એમ કરવાથી મને ઈષ્ટની પ્રાપ્તિ થશે અને સદ્ભાગ્યે કરીને અપવાદ આવશે નહીં.” આ પ્રમાણે ઘણુ કાળ સુધી વિચાર કરી રાજાએ તે લેખ મંત્રીને બતાવ્યા, મંત્રીએ પણ પોતાની બુદ્ધિથી પુરોહિતને પ્રપંચ જાયે. કપટબુદ્ધિવાળા બળ પુરૂષની કઈ ઠેકાણે અલના થતી નથી. કારણકે તેઓ બરાબર સંભવે તેવું કપટનું તાંડવ ભજવે છે. કહ્યું છે કે
अति मलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणा धीः।।
तिमिरे हि कौशिकानां, रूपं प्रतिपद्यते दृष्टिः ॥ १७७ ॥
અતિ મલિન કાર્ય કરવામાં ખળ પુરૂની બુદ્ધિ અત્યંત નિપુણ હોય છે. (દષ્ટાંત) ઘુવડની દષ્ટિ અંધકારમાંજ રૂપને જુએ છે.”
પછી મંત્રીએ રાજાને કહ્યું કે –“હે નાથ ! આ કઈ દુષ્ટની ચેષ્ટા છે. એમ તમે જાણે.” તે સાંભળી રાજા પણ ક્રોધાંધ થઈ અત્યંત કઠેર વચન બે કે –“અહો ! તારે અપરાધ સ્પષ્ટ જોવામાં આવ્યો તે પણ તું આ ધૃષ્ટ થાય છે ? અરે ! તું જ દુષ્ટ કેમ નહીં? કે જે વિશ્વાસુ અને સ્વામી એવા મારા ઉપર પણ લુબ્ધ થઈને આવી ચેષ્ટા કરે છે? અરે ! પિતાના દેષને બીજા ઉપર ઢાળી શું તું મને છેતરવા ધારે છે?”
આ પ્રમાણે કહી રાજાએ તે અસભ્ય લેખ સભાજનેને બતાવ્યું. કોધ રહિત એવા તેઓ મંત્રીને વિષે આ વાત અસંભવિત માનતા છતાં કોઈ પણ માર્ગ નહીં દેખાવાથી શ્યામ મુખવાળા થઈ મૌન ધારીને રહ્યા. ત્યારપછી કામ અને ક્રોધથી વ્યાકુળ થયેલા રાજાએ પિતાના સેવકો પાસે મંત્રીને બંધાવીને કેદખાનામાં નંખાવ્યો અને તેના
Page #62
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સર્ગ. * મનને પ્રિય થયેલી તેની બન્ને પ્રિયાઓને મંગાવીને પિતાના અંતઃપુરમાં રાખી. મંત્રીને
બીજે પરિવાર નાસી ગયો એટલે રાજાએ તેને ઘેર સીલ મરાવ્યાં. ત્યારપછી પિતાને કૃતાર્થ માનતો રાજા સભાનું વિસર્જન કરી તે મંત્રીની સ્ત્રીઓમાં જ તલ્લીન થઈ બીજા કાર્યોમાં પ્રવર્યો. - અહીં કેદખાનામાં મંત્રી ખેદ પામ્ય સતે વિચારવા લાગ્યો કે –“આ અધમ રાજાને ધિક્કાર છે, કે જે હજારે ઉપકાર કર્યા છતાં પણ ગ્રહણ થઈ શકતા નથી (મારે વશ રહી શક્તા નથી, પરંતુ કહ્યું છે કે –
__ सर्पः खलो नृपो वहि-रर्थी नारी यमो विधिः।
રાલાપથ્યાવિપાર્થ, સ્થાપિ સ્વી મવન્તિ ન ૨૮૬ . સર્પ, બળ, રાજા, અગ્નિ, અર્થી–વાચક, નારી, યમરાજ, વિધાતા, શસ્ત્ર, અપથ્ય, જળ અને વિષ–એટલા પદાર્થો કેઈને પિતાના થતા જ નથી.”
આ સર્વ રાજાને પ્રપંચ મારી પ્રિયાઓને હરવા માટે જ જણાય છે. આ વાત ભજનને અવસરે પણ તેની દષ્ટિની ચેષ્ટાથી મેં જાણી હતી. અહો ! ખેદની વાત છે કે આ રાજા નીતિને જાણનાર, કુલીન અને જૈનધમ છતાં પણ તેણે નિર્દોષ અને સ્નેહવાળા મારા ઉપર પણ કામને લીધે આવી દુષ્ટ ચેષ્ટા કરી. કહ્યું છે કે
विकलयति कलाकुशलं, हसति शुचिं पण्डितं विडम्बयति ।
મધરત ધીરપુર, લોન મેશરદવનો ફેવઃ | ૧૮૬ / .
કામદેવ એક ક્ષણમાં કળામાં કુશળ એવા પુરૂષને વિકળ (ગાંડે) કરી નાંખે છે, . . પવિત્રને હસે છે, પરંડિતની વિડંબના કરે છે અને ધીર પુરૂષનો તિરસ્કાર કરે છે.”
तावदेवो वसति हृदये धर्मकर्मापि ताव त्तावन्माता गुरुरपि कुलं बन्धुवाँऽपि तावत् । यावन्नान्तः प्रतनितनयाः कार्मभाजामजस्रं,
દુર્વા તે મુવનનાશિનઃ જામવા: પતત્તિ | ૨૧૦ | જ્યાં સુધી કામને ભજનારા પુરૂષના હૃદય ઉપર નીતિને નાશ કરનારા, દુખે કરીને વારી શકાય તેવા અને ત્રણ જગતને વિજય કરનારા કામદેવના તે પ્રસિદ્ધ બાણે નિરંતર પડતા નથી, ત્યાં સુધી જ ધર્મ કર્મ કરી શકાય છે અને ત્યાં સુધી જ માતાને, ત્યાં સુધી જ ગુરૂને, ત્યાં સુધી જ કુળને અને ત્યાં સુધી જ બધુવને માનવામાં આવે છે.”
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. अहल्यायां जारः सुरपतिरभूदात्मतनयां, प्रजानाथोऽध्यासीदभजत गुरोरिन्दुरबलाम् । इति प्रायः को वा न पदमपदेऽकारि न मया ।
श्रमो मदाणानां क इव भुवनोन्माद (थ) विधिषु ॥ १६१ ॥ કામદેવ કહે છે કે-ઇંદ્ર અહલ્યા નામની તાપસીને જાર થયે, બ્રહ્માએ પિતાની પુત્રીની ઈચ્છા કરી અને ચંદ્ર બૃહસ્પતિની સ્ત્રીનું સેવન કર્યું. આ રીતે પ્રાયે કરીને મેં કેને અસ્થાને (અયોગ્ય સ્થાને) પગલું નથી ભરાવ્યું ? ત્રણ ભુવનનું મથન કરવાની વિધિમાં મારા બાણને કયે શ્રમ લાગે તેવું છે ? કાંઈ જ શ્રમ નથી.” (આ પ્રમાણે પ્રબોધ ચંદ્રોદય નામના નાટકમાં કામદેવનું વચન છે.)
અથવા તે સર્વ દેષ નાસ્તિકમતિ પુરોહિતને જ છે, કે જેણે આ મુગ્ધ (ભેળા) રાજાને વિવિધ પ્રકારના દુષ્ટ પ્રપંચવડે ભમાવ્યો છે. કહ્યું છે કે-દુષ્ટ માણસ સપુરૂષના હૃદયમાં પ્રવેશ કરે છે તે જ વખતે તેના હૃદયને ફાડી નાખે છે, કારણ કે દૂધની અંદર કાંજ પડવાથી તે દૂધ હજાર પ્રકારે ફાટી જાય છે. પરંતુ ધર્મને જાણનારા મારે બીજાને દેષ કે બીજા પર રેષ કરે એગ્ય નથી. કારણ કે સર્વ કોઈને પિતાનું કરેલું કર્મ જ સુખ દુઃખને આપનાર છે. કહ્યું છે કે
किं कषायकलुषं कुरुषे स्वं, केषुचिन्ननु मनोऽरिधियाऽऽत्मन् ।
कर्मतोऽधिकममी न ददन्ते, तच्च मूढ विहितं भवतैव ॥१९५॥
હે આત્મા ! કેટલાક પ્રાણીઓ ઉપર શત્રુની બુદ્ધિ રાખીને તું તારા મનને કષાયવડે કલુષિત શામાટે કરે છે ? કારણ કે તેઓ તારા કર્મથી અધિક દુઃખ આપી શક્તા નથી, અને તે કર્મ તે હે મૂઠ ! તે પોતે જ કરેલાં છે.”
હમણાં રાજા વિપરીત થવાથી મારું રક્ષણ કરનાર કોઈ નથી અને બન્ને પ્રિયાઓના શીળની રક્ષા ઉપાય પણ કાંઈ સૂજતો નથી. તેથી અત્યારે તે ચિરકાળથી આરાધે જૈનધર્મ જ અમારું શરણું છે. કારણ કે તે ધર્મનું શરણ અંગીકાર કરનારને દેવતાઓ વાંછિત અર્થ આપનારા થાય છે. ધર્મ અંગીકાર કર્યાના દિવસથી આરંભીને આજ સુધી કઈ પણ વખત મેં મનવડે પણ શીળ અને સમકિતની કાંઈ પણ વિરાધના ન કરી હોય તે મારી વિપત્તિ શીવ્ર નાશ પામે.”
આ પ્રમાણે વિચાર કરી સર્વવડે યુક્ત એ તે મંત્રી કાર્યોત્સર્ગો રહ્યો. તત્કાળ
જ
Page #64
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સંગ
૩૯
તેના પ્રભાવથી આકષ ણુ કરાયેલી શાસનદેવી પ્રત્યક્ષ થઇ. દેવીએ કહ્યું કે હું મંત્રી ! કાચેાત્સગ પારી લે. તારી વિપત્તિઓ દૂર થઇ ગઇ છે. પ્રાતઃકાળે રાજા પેાતેજ તારા સત્કાર કરશે, ત્યારે તું જાણીશ–તને ખાત્રી થશે. ” એમ કહી શાસનદેવી અદૃશ્ય થઇ, મ`ત્રીએ ધર્માંના માહાત્મ્યનું ચિંતવન કરી વિસ્મય અને આનંદથી વ્યાપ્ત થઈ કાયાત્સગ પાચ, અહીં અંતઃપુરમાં રહેલી મ`ત્રીની બન્ને પત્ની શીળભ`ગની શકાએ અત્યંત ખેદ પામી. તેમને મનાવવા માટે રાજાએ તેમની પાસે દાસીએ મેાકલી. તેઓએ તે બન્નેની પાસે આવીને મીઠે વચને ઘણી ખુશામત કરી, પરંતુ તે બન્નેએ કાપને આટાપ કરીને તેમના તિરસ્કાર કર્યાં. તે બન્ને સ્ત્રીએ સ્વના વિમાન જેવા મહેલમાં ચિત્રશાળાને વિષે રહી હતી, તેાપણ દુઃખને લીધે જાણે પાતે કેદખાનામાં રહેલી હાય તેમ માનતી હતી. તે બન્ને વિચારવા લાગી કે—
“ જેવું અમને શીળભંગના ભયનું દુઃખ લાગે છે, તેવું પતિપરની આપત્તિનુ’ અને સ્વજનાદિકના વિયેાગનુ દુ:ખ લાગતું નથી. જો રાજા અમારા શીળની મલિનતા કરશે તે અમે કાઈ પણ ઉપાયથી અવશ્ય પ્રાણત્યાગ કરશું. પ્રાણના ત્યાગ કરવા સારા છે, પણ શીળનુ ખડન કરવું સારૂં નથી. કેમકે પ્રાણના ત્યાગ કરવામાં ક્ષણિક દુઃખ છે અને શીળના ખંડનથી તે નરક ગમન જ થાય છે. અનથ વડે પરાભવ પામેલા સ પ્રાણીઓને રાજા જ શરણરૂપ છે, તે જ જે મર્યાદાને ત્યાગ કરે, તે પછી અમારૂં રક્ષણ કેનાથી થાય ? અથવા તેા અમારૂં અને સર્વ જગતનુ પણ રક્ષણ કરનાર ધર્મ જ છે, તેથી કરીને આ વિકટ સંકટની પ્રાપ્તિ સમયે તે ધર્માં જ અમારૂં રક્ષણ કરો.”
આ પ્રમાણે વિચાર કરી પ્રતિજ્ઞા કરીને તે બન્ને સ્ત્રીએ કાર્યાત્સગે રહી. તે વખતે આકર્ષિત થયેલી પૂર્વોક્ત શાસનદેવીજ તેમની પાસે પણ પ્રત્યક્ષ થઈ. અને “જે પ્રકારે તમારા શીંળના ભંગ ન થાય, તે પ્રમાણે હું કરીશ. તમે કાચાત્સગ પારા, ” એમ કહી તે દેવી અદૃશ્ય થઈ.
અહી' કામદેવથી પીડાતા રાજા અતિ કષ્ટથી દિવસ નિ`મન કરી તે બન્ને મંત્રીપત્નીના સંગમનું સુખ મેળવવાની ઇચ્છાથી રાત્રે અંતઃપુરમાં આણ્યે. શય્યામાં રહી રાજાએ તે બન્નેને ખેાલાવવાની દાસીએને આજ્ઞા આપી. એટલે તે દાસીએ પાચ છે કાચેાત્સગ જેણે એવી તે બન્નેને રાજા પાસે લઈ આવી. રાજાએ ઉત્કંઠાપૂર્વક તેમની સન્મુખ જોયું, તે તેમાંથી પહેલી સ્ત્રીને દેવીના પ્રભાવથી પગ અને મુખ સિવાય આખે શરીરે કાઢથી વ્યાપ્ત થયેલી જોઈ. તેથી રાજાએ તેણીને પૂછ્યું કે—
“ હું ભદ્રે ! તને આ કાઢ કયારે અને શી રીતે થયા ?” તે ખાલી કે—“મારા
-
Page #65
--------------------------------------------------------------------------
________________
४०
શ્રી યાનઢ કેવળી ચરિત્ર
કને લઇને આ કાઢ મને ઘણા કાળથી થયા છે. વૈદ્યથી પણ તે સાધ્ય નથી. ” ત્યાર પછી રાજા ખીજી સ્ત્રીનુ આલિગન કરવા માટે તેને પેાતાની સમીપે લાવ્યેા. એટલે તેણીના શરીરના ઉત્કટ દુર્ગંધથી રાજા વ્યાકુળ થઈ ગયા. રાજાએ તેણીને પૂછયુ કે— “ હે ભદ્રે ! તારા શરીરમાં આવેા દુધ કયાંથી ?” તેણીએ કહ્યું કે મારા કર્માંના દોષથી વૈદ્યવડે પણ સાધી ન શકાય તેવે આ દુર્ગંધ ચિરકાળથી ઉત્પન્ન થયેલા છે. ’’ તે સાંભળી વિરક્ત થયેલે રાજા તે બન્નેને ચિત્રશાળામાં મેકલી વિચાર કરવા લાગ્યા કે
“ ધ્રુવને ધિક્કાર છે કે જેણે આવાં એ સ્ત્રીરત્નને દૂષિત કર્યાં. તે દિવસે ભાજન સમયે ઉત્તમ વસ્ત્રવડે શરીર ઢાંકેલુ હાવાથી તથા દૂર રહેલી હાવાથી આ બન્નેના આ દેષા મારા જાણવામાં આવ્યા નહેાતા. પુરાહિતે પણ આ બન્નેના આ દોષ જાણ્યા નહીં હાય, તેથી જ મને ફેાગઢ આ પાપમાં નાખ્યા. પરીક્ષા કર્યા વિના વાત કહેનાર તે પુરેાહિતને ધિક્કાર છે. આ સ્ત્રીઓને માટે જ મેં સ`ગુણવાળા મ’ત્રીને મેટા કષ્ટમાં નાંખ્યા. તેમ જ મારા ધર્મ, પ્રીતિ, કુળ અને યશને પણ મલિન કર્યાં, મંત્રીને વિષે શત્રુના પક્ષમાં રહેવાના દોષને કાઇ પણ માનતું નથી.
પર'તુ સ` ડાહ્યા લેાકેા પુરાહિતનું જ કપટ માને છે. તે અધમી અને દ’ભીને પહેલાં મંત્રીએ જ ધિક્કાર્યા હતા, છતાં સત્ર પાપકને વિષે આવા દુષ્ટ પુરૂષા સ્ખલના પામતા નથી. હવે પ્રાત:કાળે બુદ્ધિથી ઉત્પન્ન થયેલા ઉપાયવડે સર્વ વાતને નિશ્ચય કરતાં મ`ત્રી નિર્દોષ ઠરશે તે તેને પ્રથમના (મંત્રીના ) સ્થાને સ્થાપન કરીશ, તેની પ્રિયાએ પણ તેને સેાંપીશ, અને દુનને શિક્ષા કરીશ.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ ખેદ્ય અને આશ્ચયમાં આખી રાત્રિ નિગમન કરી.
હવે પ્રાત:કાળે રાજા રાજવ`થી શાભિત થઇને સભામાં બેઠા. તે વખતે પેાતાના સેવકે પાસે પેલા લેખ લાવનાર પુરૂષને ખેલાવીને રાજાએ પૂછ્યું કે—‹ રે બ્રાહ્મણ ! સત્ય ખેલ. આ લેખ કેાણે અને શી રીતે તને આપ્યા હતા ? ”
તે સાંભળી ભયથી નહીં ખેલતા તેને રાજાએ પેાતાના સેવકા પાસે માર મરાજ્યેા. માર ખાતે સતે તે બ્રાહ્મણ ખેલ્યા કે—“ મને ગરીબને શા માટે ફાગટ મારે છે ? પુરાહિત જ મને ઘણા સુવણ વડે લાભ પમાડી મારી પાસે આ કા કરાવ્યું છે. ” તે સાંભળી આલેખમાં પુરાહિતને મળતા અક્ષરો જોઇ તીક્ષ્ણ બુદ્ધિવાળા રાજાએ આ બ્રાહ્મણ કહે છે તે સ યથાર્થ છે એમ નિશ્ચય કર્યાં. ત્યારપછી સેવકાદ્વારા બેડી ભગાવી મંત્રીને પેાતાની પાસે ખેાલાવીને રાજાએ તેની ક્ષમા માગી અને ભૂષણાદિકવડે તેને સત્કાર કર્યો.
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૧
દ્વિતીય સગ. * પછી રાજાએ બન્ને પ્રિયા સહિત તે મંત્રીને હસ્તીપર આરૂઢ કરી સામત રાજાઓની શ્રેણી સહિત વાજીંત્રના મોટા આડંબર પૂર્વક તેને ઘેર મોકલ્ય. મંત્રીએ તથા તેની બન્ને પ્રિયાઓએ દેવીએ આવીને જે વચન કહ્યું હતું તે વિગેરે વૃત્તાંત એક બીજાને પૂછી તથા જાણી ધર્મના પ્રભાવની સ્તુતિ કરી. પછી રાજાએ ક્રોધથી તે લેખ લાવનાર બ્રાહ્મણ સહિત પુરોહિતને ધિક્કાર કરી, તેમને મોટો દંડ કરી (સર્વસ્વ લુંટી લઈ) પોતાના દેશમાંથી કાઢી મૂક્યા. આ રીતે રાજા કુસંગને ત્યાગ કરી પ્રથમની જેમ મંત્રી સાથે પ્રીતિથી વર્તવા લાગ્યું. મંત્રીએ પણ પિતાની બુદ્ધિથી બે રાજ્યને વિરોધ ભાંગી નાંખે અને સંપ કરાવ્યું.
એકદા સભામાં બેઠેલા રાજાએ પ્રીતિથી મંત્રીને કહ્યું કે—“હે મંત્રી ! તારી બને પ્રિયાઓ દષવાળી છે તેથી તું બીજી કેમ પરણતે નથી ?”
મંત્રીએ કહ્યું—“બીજા કોઈને છેતરવામાં પણ મહા પાપ છે, તે સ્વામીને છેતરવામાં શું કહેવું ? તેથી હે રાજા! હું આપને સત્ય હકીકત કહું છું કે-તે મારી બન્ને પ્રિયાઓ દોષવાળી નથી, પણ સર્વ અંગે મનોહર જ છે. પરંતુ તે વખતે તેના શીળની રક્ષા માટે દેવીએ તમને તેવા પ્રકારની (દેલવાળી) દેખાડી હતી.”
રાજાએ પૂછયું કે એમ શી રીતે બન્યું ? ત્યારે મંત્રીશ્વરે કાત્સર્ગાદિક સર્વ પ્રથમ વૃત્તાંત કહી બતાવ્યો. તે સાંભળી રાજાએ વિચાર્યું કે—“અહો! મારા ભાગ્યને લીધે દેવીએ મારાપર અનુકંપા કરી કે જેથી મને આ રીતે બોધ પમાડો, પણ મને દુષ્ટને ભસ્મરૂપ કર્યો નહીં.” ત્યારપછી રાજાએ મંત્રીની સમક્ષ તે ત્રણેના અદ્ભુત ધર્મના પ્રભાવની પ્રશંસા કરી અને અકૃત્ય કરનારા પિતાના આત્માની નિંદા કરી.
આ પ્રમાણે સમકિત અને શીળ વિગેરેનું માહાસ્ય જાણી તે નગરના લગભગ સર્વ મનુષ્યએ પિતાની સર્વ શક્તિ વડે જૈન ધર્મ અંગીકાર કર્યો.
એકદા રાજાએ ગુરૂ પાસે પરસ્ત્રીની ઈચ્છા કરવાથી ઉત્પન્ન થયેલા પાપની આલોચના કરી પ્રાયશ્ચિત્તાદિક વડે ઘણું પાપ ખપાવ્યું. ધર્મને વિષે ઉત્પન્ન થઈ છે દ્રઢતા જેને એવા તે રાજાએ નગરે નગર અને ગામે ગામ પ્રત્યે અંગધારી જાણે પુણ્યના સમૂહ હોય તેવા અનેક ચિત્ય કરાવ્યાં. મુનિજને અને ગુરૂજનોને ભક્તિથી પૂજવા લાગે. સાધમીઓનું દાણ મુક્ત કરી વાંછિત આપવાવડે તેમને સુખી કર્યા. તીર્થયાત્રા વિગેરે પુણ્યનાં અનેક કાર્ય કર્યા. દીનજનેને પુષ્કળ દાન આપ્યું અને તે દયાળુ રાજાએ પોતાના સમગ્ર દેશમાં અમારીને (જીવદયાને) પડહ વગડા-અમારી પ્રવર્તાવી.
--
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે નિરંતર ઉચિત રીતે કરેલા સમગ્ર પુણ્યકાર્ય વડે સમયને નિર્ગમન કરતા રાજાએ યશવડે આખું જગત પૂરી દીધું. એજ રીતે બને પ્રિયા સહિત ઉત્કટ શુભ ભાવવાળા મંત્રીએ પણ પિતાની સર્વ શકિતથી વિશેષ કરીને અનેક પુણ્યનાં કાર્યો કર્યા.
રાજા અને મંત્રી બન્ને સાથે જ હમેશાં ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરતા, બે વાર પ્રતિક્રમણ કરતા, હમેશાં શક્તિ પ્રમાણે પચ્ચખાણ અને કાર્યોત્સર્ગ કરતા, પર્વતિથિને વિષે પૌષધ કરતા અને અતિથિને દાન દેતા (અતિથિ સંવિભાગ કરતા) હતા. તેમ જ બીજાં પણ એવા પ્રકારના ઘણાં પુણ્ય કાર્યો કરતા હતા. મંત્રીની બન્ને સ્ત્રીઓ પણ એ જ પ્રમાણે ભાવથી પુણ્યકાર્યોને કરતી હતી. આ રીતે તે સર્વના ધર્મની પ્રવૃત્તિમય કેટલાક કટિવર્ષો વ્યતિત થયા.
એકદા તે જ અતિબેલ નામના ગુરૂ મહારાજ ઘણા મુનિઓના પરિવાર સહિત ફરીથી તે નગરના ઉધાનમાં સમવસર્યા. તે વખતે ઉદ્યાનપાળોએ તત્કાળ રાજાને વધામણે આપી. તેથી હર્ષ પામેલા રાજાએ તેમને ઘણું પારિતોષિક દાન આપ્યું. ત્યારપછી મંત્રી સામંત અને સેનાપતિથી પરિવરેલે રાજા નગરના લોકો સહિત સર્વ સમૃદ્ધિવડે તે કેવળી ભગવાનને વાંદવા ગયો. ત્યાં તે ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરીને નમસ્કાર પૂર્વક સ્તુતિ કરી રાજા પરિવારાદિક સહિત એગ્ય સ્થાને બેઠે. ત્યારે ધર્મલાભની આશીષ આપીને તેમના પર અનુગ્રહ કરનારા ગુરૂએ ભવસાગરને તરવા માટે નાવ સમાન ધર્મદેશના દેવાને આરંભ કર્યો. તેમણે આ પ્રમાણે દેશના આપી –
હે ભવ્ય જીવો! સર્વ પ્રાણીઓ સુખને વિષે જ સુખની જ સ્પૃહા કરનારા હોય છે, અને તે સુખને એક અરિહતને ધર્મ જ આપે છે. તેથી હે બુદ્ધિમાન મનુષ્ય ! તે ધર્મનું જ તમે સેવન કરે, કે જેથી શાશ્વત (મોક્ષ સંબંધી) સુખ લક્ષ્મીને પણ તમે પામી શકે. ઇંદ્રિય સંબંધી ભેગે અનિત્ય છે, શરીર પણ અનિત્ય છે, અને રાજ્યલક્ષમી પણ ગત્વર પદાર્થની પંક્તિમાં મુખ્ય છે, તેથી કરીને શાશ્વત આનંદપદ (મેક્ષ)ને માટે તમે એક શાશ્વત ધર્મને જ સારી રીતે ભજો.” '
આ પ્રમાણે ધર્મદેશના સાંભળીને રાજાદિક સર્વે વિશેષે કરીને હૃદયમાં સંવેગ પામ્યા. તે વખતે મંત્રીએ પૂછયું કે–“હે મુનીશ્વર! પૂર્વભવમાં હું કોણ હતો ?” તેના ઉત્તરમાં સભાને બંધ કરવા માટે તથા જિનપૂજાનું માહાસ્ય પ્રગટ કરવાને માટે કેવળી ભગવાને મંત્રીને પૂર્વ ભવ આ પ્રમાણે કહ્યું –
૧. જવાના સ્વભાવવાળા-નાશવંત.
Page #68
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સ ́.
૪૩
“ આ જ ભરતક્ષેત્રમાં રત્નસંચય નામના નગરમાં શત્રુએના સમૂહને ત્રાસ પમાડનાર નરદત્ત નામના પ્રસિદ્ધ રાજા હતેા. તે રાજાને માનવા ચેાગ્ય નંદન નામને એક માળી હતા. તેને સુદામા અને સુભગા નામની બે પ્રિયાએ હતી. તે માળીને રાજાએ માલતી, યૂથિકા (જીઇ), કુંદ (મચકુંદ) અને ચ'પક વિગેરે વૃક્ષાવાળા એક મોટા બગીચા સાંખ્યા હતા. તેને તે માળીએ વૃદ્ધિ પમાડયો હતા. તેમાંથી તે હમેશાં પુષ્પાને ચૂંટી ગૂંથેલા અને નહીં ગૂંથેલા (છૂટા) પુષ્પા રાજાને દેવપૂજા માટે અને અંગ ભાગને માટે પૂરા પાડતા હતા પુષ્પના મુગટ વિગેરે અલકારા, પુષ્પનાં ઘર અને પુષ્પની શય્યા વિગેરે કરીને તે માળી રાજાના મનનું રંજન કરતા હતા.
હવે તે ઉદ્યાનમાં આકાશ સુધી પહોંચેલુ. એક માટુ' ચૈત્ય હતું. તેમાં રહેલી યુગાદીશની પ્રતિમાને પૌરજના મોટી સમૃદ્ધિ વડે નિરંતર પૂજતા હતા. તે જોઈ ને માળીએ વિચાયુ કે~
“ અહા ! આ કોઈ મોટા દેવ છે, કે જે આ પ્રમાણે નિર'તર પૂજાય છે, તેથી આ દેવની પૂજા ફળવાળી ( મેાટા ફળને આપનારી ) હશે.” એમ વિચારી તેણે તે અરિહત દેવની પાસે બીજા લેાકાએ મૂકાતા બીજોરાં જોઈને ઉત્તમ ભાવથી પાતે પણ એક ખીજોરૂં મૂકયુ. તે દિવસે પુષ્પના અલકારથી ખુશી થયેલા રાજાએ તેના પર અધિક પ્રસાદ કર્યો ( અધિક દાન આપ્યુ.). તેણે તે પૂજાનું ફળ માન્યું. ત્યારથી તે માળી તે દેવના ગુણાદિકને જાણતા નહાતા છતાં પણ પુષ્પ, પત્ર અને ક્ળે કરીને હમેશાં તે અરિહંત દેવની વિશેષ પ્રકારે પૂજા કરવા લાગ્યો. તેથી રાજાનું માન તથા દાન વિગેરે અધિક થતું જોઈ તેની બન્ને પ્રિયાએ પણ જિનેશ્વરની પૂજા કરવા લાગી.
66
પ્રત્યક્ષ ફળ જોયેલા કા'માં કાણુ આળસુ થાય ? ” તે માળીને કઠોર હૃદયવાળા મુઢ નામના એક ચાકર હતા, તે હમેશાં ઉદ્યાનમાંથી નગરમાં લઈ જવા માટે પુષ્પના ભાર વહન કરતા હતા. એકદા તે ચાકર પુષ્પા મસ્તકપર ઉપાડી દરરોજ કરતાં મેડા નગર તરફ જતા હતા. તેને માર્ગમાં માળી તેની સામે આવતા હતા તે મળ્યો, માળીએ ક્રોધથી તે વક્ર ચાકરને કહ્યું કે—
“ હું મૂઢ ! તું જલદી કેમ નથી આવતા ? શું તુ` મ`ધીખાનામાં બંધાયા હતા ? રાજાને દેવપૂજાને અવસર વીતી જાય છે તેની ખબર પડ઼તી નથી ? ” આવું તેનું વચન સાંભળી તે ચાકર પણ ક્રોધ પામી, પુષ્પના ભાર પૃથ્વીપર પડતા મૂકી દેશાંતરમાં ચાલ્યા ગયેા. અને ત્યાં તેવા પ્રકારના સંગ મળવાથી તે તાપસ થઈ ગયેા. હવે તે
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર માળી પણ અતિ ક્રોધી હોવાથી તે દુષ્ટ પ્રકૃતિવાળા ચાકરની ઉપેક્ષા કરી પુષ્પને ભાર પિતે ઉપાડી નગરમાં ગયે અને તેણે તે પુષ્પ રાજાને આપ્યાં. અનુક્રમે જિનપૂજાના પ્રભાવથી તે માળીની લક્ષમી વૃદ્ધિ પામવા લાગી.
કારણ કે ભાવથી કરેલી જિનપૂજા આ ભવમાં પણ કલ્પલતા સમાન છે. લક્ષ્મી વિગેરેની વૃદ્ધિ થવાથી તે ત્રણેને વિશેષ ભાવના ઉત્પન્ન થઈ. તેથી તેઓ હમેશાં જિનેશ્વરની અધિક અધિક પૂજા કરવા લાગ્યા. હે મંત્રી ! અનુક્રમે તે માળી આયુષ્ય પૂર્ણ કરી મરણ પામીને તું થયો છે. અને તારી પૂર્વભવની જે બે પત્નીઓ હતી તે આ ભવમાં પણ તારી પત્નીઓ થઈ છે. તાપસ પણ અજ્ઞાનતપ કરી આયુષ્યને ક્ષય થતાં પુરોહિત થયે છે, અને પૂર્વ ભવના સંસ્કારથી તે તારે દ્વેષી થયે છે.
પૂર્વભવમાં “શું તું બંધીખાને બંધાયો હતો ? ” એવું વચન કહી તે તેને તિરસ્કાર કર્યો હતો, તેથી તેણે આ ભવમાં તને છેટે પ્રપંચ કરી રાજા પાસે કેદ કરાવ્યો હતે. હે બુદ્ધિમાન ભવ્ય ! વચન માત્ર કરીને પણ જે કર્મ ઉપાર્જન કરાય છે તે સાક્ષાત્ જોગવવું પડે છે, એમ જાણીને વચનગને પણ સંવર કરે.”
આ પ્રમાણે સાંભળી મંત્રીએ કહ્યું-“હે મુનીશ્વર ! આપે જે કહ્યું, તે સર્વ જાતિસ્મરણ થવાથી હું તેજ પ્રમાણે જોઉં છું. અહો ! અવ્યક્ત જિનપૂજાનું પણ આ પ્રમાણે મનુષ્ય ભવના ભેગાદિકરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તે વ્યક્ત પૂજાનું તે કેવું ફળ થાય ?
આ પ્રમાણે મંત્રીને પૂર્વભવ સાંભળીને વિચાર કરતાં રાજા વિગેરે સર્વે ભવભીરૂ થઈ અધિક વૈરાગ્ય પામ્યા. ત્યારપછી રાજા અને મંત્રી વિગેરે સર્વે શક્તિ પ્રમાણે સુખને કરનાર ધર્મ અંગીકાર કરી કેવળીને નમસ્કાર કરી પિતા પોતાને સ્થાનકે ગયા. ગુરૂની વાણીવડે થયું છે જાતિસ્મરણ જેને એવી મંત્રીની અને પ્રિયાએ પણ અત્યંત સંવેગને પામી ગુરૂને નમી પોતાને સ્થાનકે ગઈ.
અનુક્રમે રાજાને તથા મંત્રીને ઘણા પુત્ર થયા. તેઓ અનુક્રમે કળા, યૌવન અને રૂપને પામી અનેક કન્યાઓને પરણ્યા. એકદા સંસારપર વૈરાગ્ય થવાથી રાજાએ તથા મંત્રીએ રાજ્ય તથા મંત્રીના વ્યાપારને ભાર પોતપોતાના મોટા પુત્ર ઉપર સ્થાપન કર્યો. પછી રાજા અને મંત્રી બ્રહ્મચર્ય અંગીકાર કરી સચિત્તને ત્યાગ કરી પ્રાયે આરંભથી પણ વિરતિ પામ્યા. નિરંતર દેવ ગુરૂની સેવામાં સાવધાન મનવાળા અને તેવાજ ઉત્તમ પરિવારવાળા તે બન્ને સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈ સમય નિર્ગમન કરવા લાગ્યા.
AUD) Items
Page #70
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સગે.
૫ - અન્યદા રાજા અને મંત્રી બન્ને પરિવાર સહિત પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરી રાત્રે કાર્યોત્સર્ગી રહ્યા હતા, તેવામાં ત્યાં અગ્નિ ઉત્પન્ન થયો, પ્રચંડ પવનથી પ્રેરાયેલે તે અગ્નિ તરફથી ઘરને બાળવા લાગે અને નગરના લકે હાહાર કરવા લાગ્યા. સુભટેએ ધૂળ અને જળ વિગેરે વડે ઘણી રીતે બુઝાવવા માંડ્યો તો પણ વૃદ્ધિ પામતે તે અગ્નિ પૌષધશાળા સુધી આવતે સર્વ લોકોએ જોયે. તે વખતે રાજાને પરિવાર કેટલેક પૌષધમાં રહેલ હતું અને કેટલેક પૌષધમાં નહોતે તે સર્વ ભયબ્રાંત મનવાળા અને પ્રાણુના સંશયવાળા થઈ કહેવા લાગ્યા કે
હે સ્વામી! આ અગ્નિ પૌષધશાળાની ચોતરફ ફરી વળ્યા છે, માટે અહીંથી એકદમ મંત્રી સહિત આપ નીકળી જાઓ.” આવાં વચન સાંભળીને તથા અગ્નિને જેઈને પણ રાજા અને મંત્રી વિચારવા લાગ્યા કે-“અમે અત્યારે કાર્યોત્સર્ગ અંગીકાર કર્યો છે, તેને ભંગ કેમ કરાય ? મૃત્યુ થાઓ અથવા જીવિત રહો પરંતુ અત્યારે રાત્રિએ ચાલી નીકળવાથી પિષધનું ખંડન થાય તે કરવું એગ્ય નથી. કારણ કે જીવિત કરતાં ધર્મ અધિક છે. સર્વ કાળે પ્રાણ મળવા સુલભ છે, પરંતુ શુદ્ધ ધર્મ મળ એ મહા દુર્લભ છૅ તેથી જે ધર્મ મેક્ષનું સુખ આપનારે છે, તે પ્રાણને નાશ થાય તે પણ રક્ષણ કરવા લાયક છે.” આવા વિચારથી લોકોએ ઘણું કહ્યા છતાં પણ રાજા અને મંત્રી ત્યાંથી નીકળ્યા નહીં, ત્યારે પૌષધવાળા અને પૌષધ વિનાના બીજા સર્વે ત્યાંથી શીધ્રપણે નીકળી ગયા.
ત્યારપછી મનુષ્યના ભયયુક્ત શબ્દ સહિત તરફ પ્રસરેલા અગ્નિને જોઈ મરણને નિશ્ચય કરી રાજા તથા મંત્રી જેટલામાં અનશન કરવા તૈયાર થયા તેટલામાં તો ત્યાં કઈ પણ ઠેકાણે તેઓએ અગ્નિને જ નહીં, માણસેથી ઉત્પન્ન થયેલ કેલાહલ સાંભળવામાં આવ્યું નહીં અને પરિવારાદિક સર્વ જને સ્વસ્થપણે રહેલા જોવામાં આવ્યા. આમ જેવાથી આપણને ભ પમાડવા માટે કોઈ પણ દેવે આ સર્વ દેખાડયું જણાય છે.” એમ ધારી આશ્ચર્ય પામેલા તે બન્ને ક્ષણવાર વિચાર કરતા હતા તેટલામાં કઈક દેવે તેમના પર પુષ્પની વૃષ્ટિ કરી, ચોતરફ દિશાઓને પ્રકાશિત કરી, તથા તે બન્નેને પ્રણામ કરી કહ્યું કે
આજે સૌધર્મ દેવલોકના ઈંદ્ર પિતાની મોટી સભામાં પિતાનાજ મુખથી નિશ્ચળ વ્રતવાળા તમારી પૌષધ વ્રતની દઢતા સંબંધી પ્રશંસા કરી. તે પર વિશ્વાસ નહીં આવવાથી મેં અહીં આવી તમારી પરીક્ષા કરી છે. તે પરીક્ષામાં તમે દઢપણે પસાર થયા છે. તેથી તમને બંનેને નમસ્કાર હો.”
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે કહી તે દેવ દુંદુભિને શબ્દ કરી અને રત્ન તથા સુવર્ણાદિકની વૃષ્ટિવડે વિશ્વના જનેને આશ્ચર્ય પમાડી, તે બન્નેને પ્રણામ કરી પિતાને સ્થાને ગયે. ત્યારપછી પ્રાત:કાળે એગ્ય અવસરે કાર્યોત્સર્ગ અને પૌષધને પારી લેકસમૂહના મુખથી ધર્મના માહાસ્યની પ્રશંસા સાંભળતા તે બન્ને રાજા અને મંત્રીએ મુનિને દાન આપી પાપનું નિવારણ કરનાર પારણું કર્યું. ત્યારપછી કેટલેક વખતે તેમણે શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ વહન કરી. તે પ્રતિમાઓ આ પ્રમાણે છે :–
"दसण १ वय २ सामाइय ३ पोसह ४ पडिमा ५ अबंभ ६ सच्चित्ते ७ । ___ आरंभ ८ पेस ९ उद्दिट्ठवज्जए १० समणभू अ ॥११॥"
“દર્શન પ્રતિમા ૧, વ્રત પ્રતિમા ૨, સામાયિક પ્રતિમા ૩, પૌષધ પ્રતિમા છે, પ્રતિમા (કોત્સર્ગ) પ્રતિમા પ, અબ્રહ્મના ત્યાગરૂપ પ્રતિમા ૬, સચિત્તનો ત્યાગરૂપ પ્રતિમા ૭, આરંભના ત્યાગરૂપ પ્રતિમા ૮, પ્રેષ્ય (ચાકરને કામ બતાવવા) ના ત્યાગરૂપ પ્રતિમા ૯, ઉદ્દિષ્ટ (પિતાને ઉદ્દેશીને બનાવેલા) ના ત્યાગરૂપ પ્રતિમા ૧૦, અને શ્રમણભૂત એટલે સાધુ જેવા થવું તે રૂપ પ્રતિમા. ૧૧.” ( આ પ્રમાણે પ્રતિમા વહી, ઘણે તપ કરી, સમયે પિતાના આયુષ્યનો અંત જાણી, શુદ્ધ આરાધના અને અનશન ગ્રહણ કરી સાવધાન ચિત્તવાળા અને પરમેષ્ઠી મંત્રને વિષે નિશ્ચળ ધ્યાનવાળા તે રાજા અને મંત્રી બને આ મનુષ્ય શરીરને ત્યાગ કરી મહાશુક નામના સાતમા દેવલેકમાં ઇંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. તે જ પ્રમાણે મંત્રીની અને પ્રિયાઓ પણ સારી રીતે સેવન કરેલા ધર્મના પ્રભાવથી તેજ દેવલોકમાં તેજ મંત્રીદેવના મિત્રદેવપણે ઉત્પન્ન થઈ. તે વખતે જય જય એવા શબ્દવડે વાચાળ એવા સેવકદેવોએ તથા અસરાઓએ જેમના ગુણની સ્તુતિ કરી છે એવા તે ચારે દે પ્રથમ નવા જન્મના કૃત્ય વિધિ પ્રમાણે કરી જે સુખ ભોગવવા લાગ્યા તે સુખ વાણીમાં ન આવી શકે અર્થાત્ વાણી દ્વારા કહી ન શકાય તેવાં હતાં.
શુદ્ધ સમતિને ધારણ કરનાર તે ચારે દેવ નંદીશ્વરાદિક તીર્થોને વિષે પવિત્ર યાત્રા કરવા લાગ્યા અને તીર્થંકર પાસે જઈ ધર્મનું શ્રવણ કરવા લાગ્યા. અમિત સુખમાં લીન થયેલા તેમના અસંખ્ય કોટિ વર્ષો ક્ષણાદિકની જેમ વ્યતીત થતા હતા, તેને તેઓ જાણતા પણ નહતા. પૂર્વ ભવમાં મુનિદાનાદિક પુણ્યકાર્યને વિષે હદયની શ્રદ્ધા વિશેષ હોવાથી તે મંત્રીને જીવ કાંઈક અધિક દેવસુખ ભગવતે હતો.
અહીં વસુસાર નામના પુરોહિતને રાજાએ કાઢી મૂક્યો, ત્યારે તે ઘણા દેશમાં
Page #72
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સગ. ભ. પરંતુ કોઈ પણ ઠેકાણે તે સ્થાનને પામ્યું નહીં. દુષ્ટ ચેષ્ટાવાળો તે બ્રાહ્મણ દુષ્ટ વાસનાવડે મુગ્ધજનેને વાસિત કરી આર્ત અને રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામી પહેલી નજરકે ગયે. ત્યાં તેણે પૂર્વના કર્મને લીધે વિવિધ પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલાં, પરમાધાર્મિક કરેલાં અને પરસ્પરનાં કરેલાં દુઃખ સહન કર્યા. પછી તે નરકમાંથી નીકળી તિર્યંચને વિષે અસંખ્ય ભમી, કેઈ ઠેકાણે નિધન, દુઃખી અને દુર્ભાગી બ્રાહ્મણ થ. નિર્ધનપણાદિકના દુઃખથી નિર્વેદ પામેલા તેણે તેવા પ્રકારના ગુરૂને સંગ થવાથી તાપસી દીક્ષા ગ્રહણ કરી. દુષ્કર તપ કર્યો. ત્યાંથી મરણ પામીને તે ધૂમકેતુ નામને તિષી દેવ થશે. ત્યાં મેટી દ્ધિવાળા તે મિથ્યાત્વીએ ઘણા પ્રકારનું સુખ જોગવ્યું.
અહીં રાજા અને મંત્રી વિગેરેને પ્રતિબોધ કરનાર અતિબળ નામના કેવળી રાજર્ષિ ચિરકાળ સુધી પૃથ્વી પર વિચારવા લાગ્યા. “હે ભવ્ય પ્રાણીઓ! દાનાદિક ધર્મનું અને ચારિત્ર ધર્મનું આ પ્રમાણે ફળ સાંભળીને તમે તે બન્ને પ્રકારના ધર્મને વિષે આદર કરે, કે જેથી કર્મરૂપી શત્રુની જ્યલક્ષમી તમને પ્રાપ્ત થાય.”
આ પ્રમાણે શ્રી તપગચ્છના નાયક શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “જ્યશ્રી” શબ્દના ચિન્હવાળા આ રાજાધિરાજા શ્રી જ્યાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે તે રાજર્ષિના પૂર્વના ત્રણ ભવ, નરવીર રાજાના બે ભવ, વસુધાર પુરોહિતનું સ્વરૂપ, અતિબળ રાજર્ષિનું દૃષ્ટાંત અને ચારિત્ર ધર્મને પ્રભાવ એ વિગેરે વર્ણનવાળે આ બીજે સર્ગ સમાપ્ત થશે.
Page #73
--------------------------------------------------------------------------
________________
તૃતીયઃ સ
રૂ.
जयश्रीदोऽस्तु मे स श्री नेमिनव्यांबुद प्रभः । श्रेयोवल्लो प्ररोहाय, यः स्मृतोऽपि सदा भवेत् ॥ १॥
નવીન મેઘની સરખી કાંતિવાળા શ્રી નેમિનાથ મને જયલક્ષ્મી આપનાર થાઓ, કે જે માત્ર સ્મરણ કરવાથી જ કલ્યાણરૂપી લતાના અંકુરાને માટે થાય છે.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની મધ્યે રહેલે, અત્યંત શોભાવાળો અને પૂર્વ પશ્ચિમ લાંબે તાઢય નામને પર્વત છે. વિવિધ પ્રકારના ધાન્યરૂપી ફળે કરીને સહિત આ ભરતક્ષેત્રરૂપી ક્ષેત્રમાં વિધાતાએ વિપત્તિરૂપી પશુને નિષેધ કરવા માટે હંમેશાં તે વૈતાઢય રૂપી દંડ ધારણ કર્યો છે, તે પર્વત મૂળમાં પચાસ એજન પહેળો છે, ઉપર દશ યોજન પહોળે છે અને પચીશ એજન ઉચે છે. તથા પૂર્વ પશ્ચિમ સમુદ્રને સ્પર્શીને રહેલે છે. તે પર્વત ઉપર અરિહંતના ગુણને ગાનારા કીડા કરતા કિન્નરના યુગલેને ગીતના પ્રતિધ્વનિવડે જાણે ગુહાઓ પણ ગાતી હોય એવો ભાસ થાય છે. તે પર્વત ઉપર પહેલી બે શ્રેણિઓમાં વિદ્યાધરોના સુવર્ણના અને રત્નના ઘરેએ કરીને પચાસ તથા
સાઠ નગરે શોભે છે. બીજી બે શ્રેણિમાં સૌધર્મેન્દ્રના લોકપાળ અને આભિગિક (તિર્યંગ જાંભક) દેવના વિવિધ મણિમય આલ (આવાસ) છે. તથા સિદ્ધાયતન સહિત સિદ્ધફટ વિગેરે નવ ફૂટને ધારણ કરતું તે પવનું શિખર ક્રીડા કરતા દેવો અને દેવીઓના સમૂહવડે શેભે છે.
હવે આ પર્વત ઉપર પ્રથમની બે શ્રેણિ પૈકી ઉત્તર શ્રેણિને વિષે મણિ અને સુવર્ણમય મહેલેવડે નિરંતર પ્રકાશવાળું અને મને હર ગગનવલ્લભ નામનું મુખ્ય નગર છે. તે નગરમાં સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશવાળા મણિમય મહેલે વડે નિરંતર પ્રકાશ હોવાથી માત્ર કેકપક્ષીઓજ દિવસ અને રાત્રિના વિભાગને જાણે છે, પરંતુ ત્યાંના
૧ દશ જન ઉંચે જઈએ ત્યારે. ૨ દક્ષિણ શ્રેણિમાં. ૩ ઉત્તર શ્રેણિમાં ૪ બીજા દશ એજન ઉંચે જઈએ ત્યારે. ૫ પાંચ જન ઉપર ગયા પછી.
છે
,
મજા
2A
:
:
:
:
Page #74
--------------------------------------------------------------------------
________________
તૃતીય સ.
૪૯
લોકેા જાણતા નથી. તે નગરમાં ધથી ઉલ્લાસ પામતી અર્થ અને કામની સપાને જોઈને માણસા તેનું કારણ અને કાય પણું સાક્ષાત્ અનુભવે છે.
તે નગરના સ્વામી સું વિદ્યાધરામાં અગ્રેસર સહસ્રાયુધ નામે રાન્ત હતા. તે પેાતાની પ્રજાને નિરતર આનદમાં રાખતા હતા. વિશ્વને વિષે પ્રકાશિત કાંતિવાળા તેના પ્રતાપના અને સૂર્યના માત્ર એટલેાજ ભેદ હતા કે પહેલા નિરતર ઉદય પામેલેા હતેા અને બીજો અન્યથા પ્રકારના હતા એટલે કે અસ્ત પામવાવાળા સ્વભાવવાળા હતા. તે રાજાને શીલાદિક ગુણાના સમૂહવાળી માલિની નામની પ્રિયા હતી. તેણીનું અંતઃકરણ પતિ ઉપર પ્રીતિવાળું હતું અને તે દયાએ કરીને સહિત હતી. એક દિવસ તેણીએ સ્વપ્નમાં ચક્રવર્તીને જોયા, અને તે વાત તેણીએ રાજાને કહી. ત્યારે રાજાએ તેણીને કહ્યુ કે– “તને ચક્રવર્તી જેવા પુત્ર થશે. ” તે સાંભળીને તે હર્ષ પામી.
હવે નરવીર રાજાને જીવ કે જે દેવ થયેલા છે તે દેવનુ આયુષ્ય પૂર્ણ થયુ ત્યારે મહાશુક્ર દેવલાકથી ચવીને તે માલિનીની કુક્ષિમાં અવતો, ત્યારપછી સારે દિવસે અને શુભ મુહૂતે તેણીને સ લક્ષણાવડે મનેહર એવા શરીરના તેજવડે દિશાઓને પ્રકાશિત કરતા પુત્ર જન્મ્યા. તે વખતે તેના પિતાએ વધામણી સહિત, વાજિંત્રના નાદમય અને જ્ઞાનાદિકવડે જનસમૂહને આનદ આપનાર તેનેા જન્મ મહાત્સવ કર્યા. ત્યારપછી પિતાએ મનહર આકૃતિવાળા અને નેત્રને આનંદ આપનારા તે પુત્રનું માતાના સ્વપ્ન અનુસારે ચક્રાયુધ નામ પાડયું.
ધાવ માતાએ વડે લાલન-પાલન કરાતા અને મનહર કાંતિવાળેા આ ખાળક પ્રજાના મનારથની સાથે કલ્પવૃક્ષના અધુરાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. શ્રેષ્ઠ અને તીક્ષ્ણ બુદ્ધિવાળા તે કુમાર ચાગ્ય સમયે કળાચાય પાસેથી શાસ્ત્ર અને શસ્ત્રને અનુસરતી સમગ્ર કળાએ પ્રયાસ વિના જ શીખી ગયા. પછી સમય આવ્યે ત્યારે સૌભાગ્યના નિધાનરૂપ અને વિનયવાળા તે કુમારને તેના પિતાએ પ્રજ્ઞપ્તિ વિગેરે હજારો વિદ્યાએ આપી; કુમારે પણ તે સમગ્ર વિદ્યાએ લઈ ને વિધિપ્રમાણે ક્રીડામાત્રથી જ સાધી લીધી, તેથી તેના ભાગ્ય અને સત્ત્વવડે તત્કાળ તે સર્વ વિદ્યાએ સિદ્ધ થઈ.
66
કારણ કે “તે વિદ્યાની સિદ્ધિ ભાગ્ય અને સત્ત્વને આધીન છે.” તે કુમારને માત્ર સ્મરણ કરવાથી જ અનેક દિવ્ય શસ્ત્રો પણ સિદ્ધ થયાં. તેવા પુરૂષાને પૂર્વ પુણ્યના પ્રભાવથી શુ' અસાધ્ય છે? ’ અનુક્રમે પિતાએ તેની સાથે રૂપવડે અપ્સરાઓને છત
૧ ધર્મનું કારણપણું તથા અં અને કામનું કાપણુ
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નારી વિદ્યાધરની સેંકડે સ્વયંવરા કન્યાઓ પરણાવી. અસરાઓની સાથે જયંતની જેમ સ્નેહથી આ ચિત્તવાળી તે સ્ત્રીઓ સાથે તેણે સર્વ પ્રકારના અનુપમ ભેગસુખનો ચિરકાળ અનુભવ કર્યો.
એક દિવસ તે નગરના ઉદ્યાનમાં ભુવનાનંદ નામના જ્ઞાની ગુરૂ ચારણમુનિ પરિવાર, સહિત પધાર્યા. તે વખતે વિદ્યાધરના સમૂહ સહિત અને પુત્રાદિક પરિવાર સહિત સહસ્ત્રાયુધ રાજાએ સર્વ સમૃદ્ધિવડે આવી તે ગુરૂને નમી ધર્મદેશના સાંભળી. લઘુકમ હોવાથી પ્રતિબોધ પામેલા રાજાએ ચકાયુધ કુમારને રાજ્યપર સ્થાપન કરી તે જ ગુરૂની પાસે વિધિપ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. ચકાયુધ રાજા પણ સમ્યકત્વાદિકને અંગીકાર કરી ગુરૂને તથા પિતા વગેરે મહર્ષિઓને નમી પિતાને સ્થાનકે આ, બીજા પણ અનેક મનુષ્ય પિતાપિતાની શક્તિ પ્રમાણે ઘણે પ્રકારે ધર્મ અંગીકાર કરી પિતાપિતાને સ્થાનકે ગયા, ગુરૂએ પણ અન્યત્ર વિહાર કર્યો. ગુરૂની સાથે વિચરતા સહસ્ત્રાયુધ રાજર્ષિ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષાને અભ્યાસ કરી, સંવેગસના સમુદ્રરૂપ થઈ, બાર અંગ અને ચૌદ પૂર્વને અભ્યાસ કરી, વિવિધ તપમાં રક્ત થઈ અનુક્રમે ગુરૂનું સ્થાન પામ્યા. “આવા ગુણીને તેવું સ્થાન પામવું તેમાં શું આશ્ચર્ય ?” . હવે મહા ભુજદંડના પરાક્રમવાળો ચકાયુધ રાજા વિદ્યાદેવીથી પ્રાપ્ત થયેલા ચક્રવડે સાર્થક નામવાળે થશે. તે રાજાએ વિદ્યાવડે બીજાં પણ કૃત્રિમ રને બનાવી સર્વ રાજાઓને છતી પિતાનું વિદ્યાધરના ચક્રવર્તીપણું પ્રસિદ્ધ કર્યું. ' '
એક સમયે તે રાજાએ પિતાની પ્રિયાઓ સહિત નંદીશ્વર દ્વીપ ઉપર જઈ ત્યાં રહેલા જિનબિંબની પૂજા કરી, અને પછી ભક્તિથી અરિહંતની પાસે સારી રીતે અત્યંત મનોહર નૃત્ય કર્યું. તે વખતે તેની પ્રિયાઓ વિચિત્ર પ્રકારના વાજિંત્રને સમ્યફપ્રકારે વગાડવા લાગી તથા જિનેશ્વરનાં ગીત ગાવા લાગી, તેથી તે નૃત્યની શોભા વૃદ્ધિ પામી. આવી નૃત્યવિધિને જોઈ ત્યાં આવેલું કેઈ દેવ તેના પર પ્રસન્ન થયે, તેથી અરિહંતની ભક્તિના વશથી તેણે તેને ઈચ્છિત વસ્તુ આપનાર એવી કામિત કરી નામની વિદ્યા આપી. ચક્રી સાધન અને વિધિ સહિત તે વિદ્યાને વિનયથી ગ્રહણ કરી જિનેશ્વરને તથા તે દેવને નમી પ્રિયાઓ સહિત પિતાના નગરમાં આવ્યું.
એક અવસરે તે ચકાયુધ રાજાએ લીલા ઘાસના વનવાળા કે પર્વત ઉપર તપ અને ૧ પિતાની જાતે વરને પસંદ કરનારી. ૨ ઇદ્રના પુત્રનું નામ કહેવાય છે.
TVGUOિD
Page #76
--------------------------------------------------------------------------
________________
વતીય સર્ગ. * ધ્યાનવડે તે દેવે આપેલી વિદ્યા સાધવાનો આરંભ કર્યો. તે સમયે લંકા નગરીનો શતકંઠ રાજા પિતાની પ્રિયાઓ સહિત મેરૂપર્વત પર રહેલા જિનેશ્વરેને વાંદી પાછો વળી લકા તરફ જતો હતો, તે આકાશમાગે ત્યાંથી નીકળે, તે વખતે વિદ્યા સાધતા ચકાયુધ રાજાનો તે સાતમો દિવસ હતો. તેના મસ્તક પર થઈને જતાં તે શતકંઠ વિદ્યાધર રાજાનું વિમાન ખલના પામ્યું. એટલે તરત જ નીચે જોઈ ચકાયુધને ધ્યાનમાં રહેલ જાણ ક્રોધથી અંધ થયેલો તે શતકંઠ રાજા વિદ્યાવડે સપને વિકર્વી તે સપૅવડે તેને વૃક્ષની સાથે બાંધી પિતાની નગરીએ ચાલ્યા ગયે. આ રીતે બાંધ્યા છતાં પણ ધ્યાનમાં નિશ્ચળ રહેલા તે વિદ્યાધરપતિને તે જ વખતે સર્પોને નાશ પમાડી દેદીપ્યમાન કાંતિવાળી તે વિદ્યા સિદ્ધ થઈ અને બોલી કે—
“હે વત્સ! તારા સવવડે હું પ્રસન્ન થઈ છું, મારા પ્રસાદથી તે જગતને જય મેળવ, અને જ્યારે કાંઈ કાર્ય પડે ત્યારે તું મારું સ્મરણ કરજે.” એમ કહી તે વિદ્યા અદશ્ય થઈ. તે વિદ્યાધરના રાજા ચકાયુધે પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે લંકેશ્વરનું તે ચેષ્ટિત જાણી લીધું. પછી વિદ્યા સિદ્ધ થવાથી ખુશી થયેલા અને વૃદ્ધ સ્ત્રીઓએ જેનું માંગલિક કર્યું છે એવા તે રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. : એક વખત તે ચક્રાયુધં રાજાને તેના બે વિદ્યાધર સેવકોએ કહ્યું કે –“હે સ્વામી અયોધ્યાના રાજાને આઠ કન્યાઓ છે. તેના જેવી બીજી કોઈ પણ કન્યા મનોહર નથી, સાતે દ્વિીપમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓના અને સર્વ અપ્સરાઓના રૂપનો સાર લઈને જગતકર્તાએ આ કન્યાઓ બનાવી હોય એમ જણાય છે. સર્વ સ્ત્રીઓને વિષે ઉત્તમ એવી તે કન્યાઓને સર્વ પુરૂષોમાં ઉત્તમ એવા તમે જ લાયક છે, તેથી તેમનું પાણિગ્રહણ તમે કરે. કારણ કે સો પાંખડીવાળા કમળો જિનેશ્વરદેવને જ ગ્ય હોય છે.”
આ પ્રમાણે તેમનાં વચન સાંભળી પ્રથમથી જ દિગ્યાત્રા કરવા માટે અત્યંત ઉત્સુક થયેલે તે ચક્રી મટી સેના સહિત અયોધ્યા પુરી તરફ ચાલ્યો. અનુક્રમે અધ્યાના ઉદ્યાનમાં તે આવ્યા, ત્યાં ત્રાસથી વ્યાપ્ત થયેલી નગરીને જોઈ તેણે અયોધ્યાના પતિ શ્રીચંદ્રને દતદ્વારા આ પ્રમાણે કહેવરાવ્યું કે–“આઠ કન્યાઓ સહિત દંડ આપે, અથવા યુદ્ધ કરવા શીધ્ર આવો. કારણ કે ન્યાયમાર્ગમાં રહેલા રાજાઓ છળથી પ્રહાર કરતા નથી.” - તે સાંભળી જેણે પરાક્રમવડે દિશાના સમૂહને વશ કર્યો છે એ તે અભિમાની રાજા કન્યાદાન તે દૂર રહો, પરંતુ દંડ આપવાને પણ ઈચ્છતો ન હોવાથી મોટું
=
=
=
- -
-
-
-
- =
=
=
=
Page #77
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સૈન્ય લઈને યુદ્ધ કરવા નીકળે. બન્ને સિન્ય વચ્ચે યમરાજના ઉત્સવ સમાન ભયંકર સંગ્રામ થયે. વીર પુરૂષોમાં રત્ન સમાન શ્રીચંદ્ર રાજાએ વિદ્યાધર રાજાનું સૈન્ય ભાંગી નાખ્યું. ત્યારે તે જોઈને અત્યંત ક્રોધ પામેલે ચકી તેની સાથે યુદ્ધ કરવા લાગે. તેમાં ચકીએ શ્રીચંદ્ર રાજાનું ધનુષ, બખ્તર અને માથાનો ટેપ વિગેરે ભાંગી નાંખી તેને અત્યંત વ્યાકુળ કરી નાખ્યા. ત્યારે તેણે પૂર્વે આરાધેલા દેવનું સ્મરણ કર્યું. તરત જ તે દેવ આવ્યો, તેને શ્રીચંદ્ર કહ્યું કે
વિદ્યાધરેંદ્રને બાંધીને મને આપ.” દેવે કહ્યું—“તે ચકી અધિક ભાગ્યવાન છે તેથી તેને પરાભવ હું કરી શકું તેમ નથી. માટે બીજું કાંઈ કામ હોય તે કહે.” રાજાએ કહ્યું—“તે મને ગુરૂની પાસે મૂક. હું દીક્ષા ગ્રહણ કરું, કે જેથી આ ભવ અને પરભવમાં પણ હું બીજાથી થયેલા પરાભવને જેઉં નહીં.” (જેવાને વખત આવે નહીં) ત્યારે તે દેવે પોતાની શક્તિથી ચકીનાં શાનું સ્થંભન કરી શ્રીચંદ્ર રાજાને ઉપાડી તે નગરના ઉદ્યાનમાં રહેલા ગુરૂ પાસે મૂક્યો. પ્રથમથી જ સંવેગ પામેલે રાજા ગુરૂની વાણીથી વિશેષ સંવેગ પામે, તેથી તે જ ભવમાં સિદ્ધ થનારા તે ધીર રાજાએ સર્વ સંગને ત્યાગ કરી તે જ વખતે દીક્ષા ગ્રહણ કરી.
અહીં ચક્રીએ પિતાના શસ્ત્ર ખલના પામવાથી તથા તે શ્રીચંદ્ર રાજાને પિતાની સન્મુખ રહેલે નહીં જેવાથી વિસ્મય પામી તેનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી વિદ્યાધર સેવકોને મેકલ્યા. તેઓએ જઈ આવીને તેનું સત્ય સ્વરૂપ કહ્યું, એટલે વિસ્મય પામી સૈન્ય સહિત ચકીએ ઉદ્યાનમાં જઈ ગુરૂને અને તે રાજર્ષિને વંદના કરી. તે વખતે તે રાજાનું આવું સત્ત્વ જોઈ તેના મંત્રી વગેરે પાંચસો જનોએ ગુરૂના વચનથી પ્રતિબોધ પામી ભેગની સ્પૃહા રહિત થઈ હર્ષથી દીક્ષા ગ્રહણ કરી. આ વૃત્તાંત સાંભળી તે રાજાની અંતઃપુરની પાંચસો રાણુઓ ત્યાં આવી, અને ગુરૂના વચનથી પ્રતિબોધ પામી તે સર્વેએ પણ પ્રવજયા ગ્રહણ કરી. ત્યારપછી તે રાજર્ષિને ખમાવી શકીએ તેના પુત્રને રાજ્યપર સ્થાપન કર્યો, અને તેની જ વાણીથી તે આઠે કન્યાઓને પરણી ચકી પિતાની નગરીએ ગચો.
એક દિવસ ચક્રીએ વિચાર્યું કે–“ભૂચર રાજાઓમાં આ એક શ્રીચંદ્ર જ મહા બળવાન હતું. તેને જીતવાથી બીજા સર્વ રાજાએ જીતાયા જ છે. તે હવે ફેગટ કીડાને કુટવાથી (મારવાથી) શું ફળ છે? હવે તે મહા બલિષ્ઠ વિદ્યાધરેંદ્રોને જ જીતવાની જરૂર છે.” એમ વિચારી શતકંઠ રાજાના અપરાધનું સ્મરણ કરી તે ચક્રી કોધથી લંકા
(US
:
ઉત..::૭ લાજે
Page #78
--------------------------------------------------------------------------
________________
પડે
તૃતીય સ. ભગરી તરફ ચાલ્યું. ચર પુરૂષાથી તેને આવતે જાણી લંકાપતિએ પિતાની નગરીની તરફ વિદ્યાએ કરીને સાઠ જન પ્રમાણ અગ્નિને કીલે કર્યો. અજાણ્યા માણસ ન જઈ શકે એવા તે કીલ્લાને વિષે અથડાઈને બળતા એવા અગ્રસૈનિકે એ પાછા વળી તે વૃત્તાંત ચકીને નિવેદન કર્યો. ત્યારે તે બેચરે જવાલિની વિદ્યાવડે અગ્નિને બુઝાવી તે કીલ્લાને વજના મુદ્દગરવડે માટીના વાસણની જેમ ભાંગી નાંખે.
કીલે ભાંગીને નગરમાં આવતા ચકાયુધ રાજાને જાણી અત્યંત ગર્વિષ્ટ શતકંઠ રાજા મોટા સિન્ય સહિત તેની સામે નગર બહાર નીકળે, પછી બાહુબળવડે અત્યંત ઉન્મત્ત થયેલા સુભટને જાણે ઉત્સવ હોય તે તે બને સન્યને જગતને ભય કારક એ ઘોર સંગ્રામ થશે. તે વખતે એક ક્ષણવારમાં સુભટનાં શસ્ત્રસમૂહથી પાડી નાંખેલા હાથી, અશ્વ અને દિલ સૈનિકે એ કરીને તે રણભૂમિ યમરાજની કીડભૂમિ જેવી થઈ ગઈઆ પ્રમાણે ઘેર યુદ્ધ થતાં લંકાપતિનું સૈન્ય ભાંગ્યું, ત્યારે શતકંઠ રાજા પોતે જ પિતાના સૈન્યને ધીરજ આપી લડવા ઉભે થે. જ્યારે મેઘની જેવા ઉન્નત વીર શતકંઠ રાજાએ બાણની વૃષ્ટિ કરી ત્યારે જાંબુના ફળની જેમ સુભટોના મનના ગર્વ ગળી ગયા. મેટે હાથી જેમ કેળના વનને ભાંગી નાખે તેમ તે શતકંઠ રાજાએ શત્રુનું સૈન્ય ભાંગી નાખ્યું, ત્યારે ચકાયુંધ પિતે ક્રોધથી યુદ્ધ કરવા ઊભા થયા અને બોલ્યા કે—
હે વીર! પહેલાં ધ્યાનમાં રહેલા મેં તારું બળ અનુભવ્યું છે, તે બળને અત્યારે ફરીથી કંકયુદ્ધમાં તું પ્રગટ કર.” ઇત્યાદિ મર્મસ્થાનને ભેદનારાં વચને બોલતા તે ચકીને શતકંઠરાજાની સાથે ઘેર યુદ્ધ થયું. તે બન્નેના સૈન્ય તેમના યુદ્ધનું આશ્ચર્ય જેવાથી યુદ્ધ કરવું ભૂલી ગયા અને તેમના કરેલા બાણમંડપવડે સૂર્યને તાપ ઢંકાઈ જવાથી સુખે - કરીને રહ્યા. હવે ચકાયુધ બાણવડે લંકાપતિનું ધનુષ છેદી નાંખ્યું, ત્યારે તે નવું ધનુષ લઈ યુદ્ધ કરવા લાગ્યો. તેને પણ ચકીએ છેદી નાંખ્યું. એ પ્રમાણે ચકધરે શતકંઠ રાજાના સાત ધનુષ છેદી નાંખ્યાં. ત્યારે બાણ સાંધવા વિગેરેની ક્રિયા કરવામાં અશક્ત થયેલે તે શતકંઠ રાજા અત્યંત વિહળ થશે. પછી શતકંઠ રાજાએ ચકાયુધ ઉપર વિદ્યાવડ વિકલા હજારે સર્પ મૂક્યા. તે ભયંકર સપને તત્કાળ તેણે ગરૂડવિઘાવડે ત્રાસ પમાડ્યો.
ત્યારપછી શતકંઠ રાજાએ કોધથી આગ્નેય વિગેરે વિદ્યાશ મૂક્યાં. તે સર્વને ચકીએ પ્રતિશસ્ત્રવડે શીધ્રપણે નિરસ્ત કર્યા. ત્યારપછી બળવાન લંકાપતિ રાજાએ કોધથી લેહને હજારભારને મુગર ચકાયુધના માથામાં માર્યો. તે મુદ્દેગર પણ ચકીને તથા પ્રકારનો
૧ અગ્નિ છોડે તેવા. ૨ સામા શસ્ત્રવડે જેમ અગ્નિશસ્ત્રની સામે વરૂણ અસ્ત્ર વિગેરે.
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર પરાભવ કરી શક્યો નહીં, પરંતુ તે મુદ્દેગરે કરેલી મૂછને ક્ષણવાર અનુભવી અપ્રિય સ્ત્રીની જેમ ચક્રીએ તેને ત્યાગ કર્યો.
પછી ચક્રીએ પિતાના વજાના મુદુગરવડે લંકાપતિ શતકંઠ રાજા ઉપર પ્રહાર કર્યો. તેના ઘાતની વ્યથાથી રૂધિરનું વમન કરતો તે મૂછિત થઈ ગયો. તેવી અવસ્થાવાળા તેને ઇંદ્ર જેવા પરાક્રમવાળા ચકીએ વિદ્યા નિગડે કરીને વડવૃક્ષની સાથે દીન પશુની જેમ બાંધ્યું. પછી રાત્રિ થઈ એટલે ત્યાં પિતાના આરક્ષકોને રાખી લંકાપતિ શતકંઠ રાજાના સિન્યને આશ્વાસન આપી પિતાની સેનામાં આવી નિઃશંક થયેલા ચક્રીએ નિદ્રાનું સુખ લીધું. તે વખતે શતકંઠ રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગે કે –
અહો ! સર્વ જીવ પિતે જ કરેલા કર્મવડે આલેક અને પરલેકમાં આવાં દુખે. સહન કરે છે. તે વખતે ધ્યાનમાં રહેલા આ રાજવીને મેં મૂઢ પરાભવ ન કર્યો હોત તે આ દુઃખ મને પ્રાપ્ત થાત નહીં. તેથી તેમાં મારો જ દોષ છે. જેમ આ કરેલું દુષ્ટ કર્મ તત્કાળ ફળદાયી થયું, તે જ રીતે આરંભાદિક વડે બાંધેલાં કર્મો પણ જરૂર ફળદાયક થશે, તેથી આ મહા આરંભવાળા રાજ્યને ત્યાગ કરી હું દીક્ષા ગ્રહણ કરું.”
એ પ્રમાણે વિચારી ધીર બુદ્ધિવાળા તેણે તત્કાળ પિતાના મસ્તકને પંચમુષ્ટિ લેચ કર્યો. તત્કાળ તે ભાવમુનિને શાસનદેવતાએ તેના બંધને છેદીને મુનિવેષ આપે. એટલે તે દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારે સાધુ થયા. પછી સર્વને વિષે સમદષ્ટિવાળા તે રાજર્ષિ તે જ ઠેકાણે કાત્સર્ગે રહ્યા. “તેજ ભવમાં સિદ્ધિ પામનારા ધીર પુરૂષને વિષે આ શતકઠમુનિ મહા પરાક્રમી હતા.”
પ્રાતકાળે આ વૃત્તાંત રક્ષકો પાસેથી જાણી વિસ્મય પામેલા ચક્રીએ બને સૈન્ય સહિત ત્યાં આવી તે મુનિને નમસ્કાર કર્યા. તે મુનિની સ્તુતિ કરી તથા તેને ખમાવી ચકીએ લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં શતકંઠ રાજાના પુત્ર શ્રીકંઠે ચક્રીની આજ્ઞા અંગીકાર કરી, એટલે ચક્રીએ તેને લંકાના રાજ્યપર સ્થાપન કર્યું. શ્રીકંઠે તેને સર્વ ગુણવાળી સે કન્યાઓ આપી. તેની સાથે તે હર્ષથી પરણ્યો. પછી તેણે તે દ્વીપના બીજા સર્વ રાજાઓને લીલામાત્રથી જ જીતી લીધા.
ત્યારપછી સર્વ સ્ત્રીઓને લઈ તે ચકી વૈતાઢય પર્વત પર ગયે, ત્યાં દક્ષિણ એણિમાં એક મેટા સરવર ઉપર રહ્યો. તે સરેવરમાં વિદ્યાધર રાજાઓની ઉત્તમ રૂપવાળી
૧ વિઘાથી વિમુલી બેડી વડે અથવા વિદ્યાપી બેડી વડે.
Page #80
--------------------------------------------------------------------------
________________
તૃતીય સ..
૫
હજાર કન્યાઓ ક્રીડા કરવા આવી હતી. તે સર્વે ચક્રી ઉપર રાગવાળી થઈ, તે જાણી ચકીએ તેમનું હરણ કર્યું, તે વૃત્તાંત પ્રતિહારીઓએ તેમના પિતાને જણાવ્યા, ત્યારે તે સર્વે વિદ્યાધર રાજાએ ત્યાં આવી ચક્રીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમને ચક્રીએ કાગડાની જેમ નસાડી મુકયા.
આ અવસરે દક્ષિણુ શ્રેણિમાં આવેલા રથનૂપુર નામના મુખ્ય નગરમાં સમગ્ર વિદ્યાધરેથી સેવાતા વહ્નિવેગ નામના રાજા હતા. તેની પાસે તે સ વિદ્યાધરાએ જઈ પેાતાની કન્યાના હરણ સંબંધી વૃત્તાંત જણાબ્યા, કારણ કે તે તેમના સ્વામી હતા. તેની વાત સાંભળી તે ખેચરેત્રે ક્રોધ પામી પેાતાના દૂતદ્વારા ચક્રીને કહેવરાવ્યું કે—
“ ખળાત્કારથી હરણ કરેલી કન્યાઓને તજી થો, અથવા યુદ્ધને માટે તૈયાર ' થાએ. ” આ તેનું કહેવું ચક્રીએ ભૂખ્યાને નિમંત્રણ કરવા જેવુ' માન્યું. તેથી તે ચક્રી સૈન્ય સહિત રથનૂપુર નગર પાસે આવ્યેા. તેના સામે ખળથી ઉદ્ધૃત એવા વહ્નિવેગ પણ તત્કાળ યુદ્ધ કરવા નીકળ્યા. એટલે તે બન્નેના સૈન્યનું ભારે યુદ્ધ થયું. તેમાં વહ્નિવેગે પત્તિ અને હાથીઓ ઘણા મરણ પામેલા જોયા, એટલે દયા આવવાથી તેણે ચીને કહ્યું કે—
''
આપણે પરમ શ્રાર્વક થઈને શા માટે ફોગટ પત્તિ અને હાથીઓ વિગેરેને મરવા દેવા જોઈ એ ? સૈન્યના યુદ્ધથી સયુ, વીરેામાં શ્રેષ્ઠ એવા આપણે એ જ દ્વંદ્વયુદ્ધ કરીએ, કારણ કે જીતવાની ઇચ્છાવાળા વીર પુરૂષો બીજા કાઈને વિજયના સંવિભાગ
આપવા ઈચ્છતા જ નથી. ”
આ પ્રમાણેનું તેનું કહેવું ચક્રીએ અંગીકાર કર્યુ, તેથી તે બન્નેએ ચિર કાળ સુધી શર, ખડુ, દંડ અને ગદાવડે યુદ્ધ કર્યું. પરંતુ સમાન પરાક્રમી હાવાથી કાઇએ કોઈને જીત્યા નહીં. બે સિહનું યુદ્ધ થાય, તેમાં જલદીથી કાણુ કાનાવડે જીતાય ? ત્યારપછી ચક્રીએ ખેદ પામી ચક્રનું સ્મરણ કર્યું, એટલે તરતજ જાજવલ્યમાન ચક્ર તેની પાસે આવી હાજર થયું. ચક્રીએ સર્વ ખળથી તે ચક્રવડે દ્વિવેગને હૃદયમાં પ્રહાર કર્યાં. તેથી પવનવડે ઉખેડાયેલા જીણુ વૃક્ષની જેમ તે વહ્નિવેગ મૂર્છા ખાઈ પૃથ્વીપર પડયો. તેને સાધર્મિક બુદ્ધિથી ચક્રી પોતાના વજ્રના છેડાવડે પવન નાખવા લાગ્યા. થોડા વખતમાં બળવાન વહ્નિવેગ સંજ્ઞા પામી ઉભેા થયા.
“ વાની કાયાવાળા વીરા શુદ્ધ શ્રાવકની જેમ ચિરકાળ સુધી ૧ જેમ શ્રાવક ચિરકાળ સુધી મુર્છા એટલે પરિગ્રહને ભજતા નથી, તેમ અસરીપણાને ભજતા નથી.
મૂર્છાને ભજતા વીરા મુર્છા એટલે
-------tri
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નથી.” એ વખતે ચક્રીને પવન વીંઝતા જે તેણે વિચાર કર્યો કે –“જે મેં મારા પિતાની સાથે દીક્ષા લીધી હતી તે યુદ્ધમાં થયેલ આ પરાભવ મારે જેવાને વખત આવત નહીં અને ચકવડે હણાઈને જે હું મરણ પામ્યા હતા તે અવશ્ય દુર્ગતિમાં જાત. કારણ કે પુણ્ય રહિત પ્રાણીઓની સદ્ગતિ ક્યાંથી થાય? વળી આવી ચેષ્ટાથી આ ચકી અવશ્ય દયાળુ અને જૈનધમી ઉપર પ્રીતિવાળે જણાય છે. તેથી આને પ્રણામાદિકવડે સંતોષ પમાડી અવસરને ઉચિત કરું.
આ પ્રમાણે વિચાર કરી તેણે ચક્રીને કહ્યું કે –“હે રાજા ! તમારી દયા અદ્ભુત છે, કે જે દયા પ્રગટ અપરાધ કરનાર એવા મારે વિષે પણ ઓછી થઈ નથી. હું સાધમીક બંધુની સાથે યુદ્ધ કરવા ઈચ્છતા નથી, મારું રાજ્ય તમે સુખેથી ગ્રહણ કરે, હું હવે ચારિત્ર અંગીકાર કરીશ. તમને મહા બળવાનને હું નમસ્કાર કરું છું.”
આ પ્રમાણેના તેના વચન સાંભળી શકીએ કહ્યું કે –“હે રાજેદ્ર! મારે તમારા રાજ્યનું કાંઈ પણ કામ નથી. તેને તમે સુખેથી ભેગ. હું તે માત્ર પ્રણામને જ ઈચ્છું છું અને તે પ્રણામ તમે મને કર્યો છે.” આ પ્રમાણે વાતચીત થયા પછી વહિવેગ ચકીને નમસ્કાર કરી પ્રાર્થના વડે તેને પિતાના નગરમાં લઈ ગયે. અને તેને પિતાની તથા અન્ય વિદ્યાધરોના કુળમાં ઉત્પન્ન થયેલી પાંચસે કન્યાઓ પરણાવી. પ્રથમ બળાત્કારે હરણ કરેલી તે કન્યાઓને પણ તેમના પિતાએએ હર્ષથી તેમને જ આપી, અને દક્ષિણ એણિમાં રહેલા સર્વ વિદ્યાધરેએ તેમને પ્રણામ કર્યા. આજ્ઞાને વશ થયેલા બીજા વિદ્યાધરેએ પણ હસ્તી અશ્વાદિકના મેટા ભેંટણપૂર્વક રૂપ અને યૌવનથી શેભતી હજાર કન્યાઓ આપી. પછી ચકીએ આઠ મુખ્ય નગર વન્ડિગને આપ્યાં, અને બીજાં નગરે બીજા વિદ્યાધરને આપ્યાં. “રાજરીતિ આવી જ હોય છે. ”
ત્યારપછી ચક્રીએ ઉત્તર શ્રેણિમાં જઈ ત્યાંના તમામ વિદ્યાધરોને લીલામાત્રથી જ જીતી લીધા અને તેઓએ ભેટણ સહિત આપેલી હજાર કન્યાઓને તે પર. આ પ્રમાણે ચક્રીને યૌવન અને રૂપ વિગેરે ગુણએ કરીને શ્રેષ્ઠ અને સ્વયંવરથી પ્રાપ્ત થયેલી કુલ સોળ હજાર પત્નીઓ થઈ. પ્રથમ આ ચકીએ જે કામિત કરી વિદ્યા આરાધી હતી, તેના બળથી તેણે વિષમ વૈરીઓને પણ જીતી લીધા. એ પ્રમાણે સર્વ રાજાઓને છતી મહોત્સવવડે પિતાના નગરમાં જઈ ચકાયુધ રાજા ચકવતની જેમ સંપૂર્ણ રાજ્યલક્ષ્મીને ભેગવવા લાગે.
અહીં બુદ્ધિમાન વન્ડિગ રાજા પોતે પરાભવ પામ્યો, ત્યારથી જ વૈરાગ્ય પામેલે
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૭
વતીય સ. . અને સંસારથી વિરતિ પામેલે હેવાથી દીક્ષા લેવાની ઈચ્છાવાળે થઈ ગુરૂના આગમનની અત્યંત રાહ જોવા લાગ્યા. તેવામાં એક દિવસ પોતાના જ પિતા ચાર જ્ઞાનને ધારણ કરનાર મહાવેગ નામના ગુરૂને પિતાના નગરના ઉદ્યાનમાં આવેલા સાંભળી તે રાજા હર્ષ પામ્યો. તરતજ ત્યાં જઈ તે ગુરૂને વાંદી બુદ્ધિના નિધાનરૂપ તે વન્ડિવેગે સાતસો સ્ત્રી પુરૂષો સહિત તે ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી.
શ્રીચંદ્ર, વન્ડિગ અને સહસ્ત્રાયુધ આ ત્રણે રાજર્ષિઓ ચારિત્રના પ્રભાવથી તે જ ભવમાં મોક્ષે ગયા. લંકાનો સ્વામી શતકંઠ રાજા પણ સંયમ લેવાથી પાંચમે ભવે મોક્ષ પામે. આ પ્રમાણે હે પંડિતે ! ચારિત્ર ધર્મને પ્રભાવ તમે જાણે અને આદરે. - નિષ્કલંક ગૃહસ્થ ધર્મ પાળવાથી વિદ્યાધર રાજા ચકાયુધે આ ભવમાં ઉપમા રહિત મોટી રાજ્યલક્ષ્મી ભેગવી. ‘શુદ્ધ ધર્મને મહિમા પ્રમાણ રહિત છે.” સમુદ્રાદિકના જળ વિગેરે પ્રમાણુવાળા હોય છે, કલ્પવૃક્ષ વિગેરે પરિમિત પ્રભાવવાળા હોય છે અને વૃક્ષો પણ પરિમિત ફળને જ આપનાર હોય છે, તેથી આ ત્રણે પ્રકારે પણ ધર્મની જયલક્ષ્મીનું પ્રમાણ થઈ શકતું નથી.
આ પ્રમાણે તપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે સહસ્ત્રાયુધ વિગેરે ચાર રાજર્ષિના ચરિત્રવડે ચારિત્રધર્મના મહિમાના વર્ણનવાળે તથા શ્રાવકધર્મને પાળનાર શ્રીચક્રાયુધ રાજાના ચરિત્રના વર્ણનવાળો આ ત્રીજે સર્ગ સમાપ્ત થશે. ૩.
*
Page #83
--------------------------------------------------------------------------
________________
चतुर्थः सर्गः
देवकुलपाटकमणिः, श्री ऋषभः श्रेयसां ततिस्तन्यात् । मूर्तेरपि यस्यादे:, महिमाद्यैर्वेत्ति नो कश्चित् ॥ १ ॥
આ જ ભરતક્ષેત્રને વિષે વિજયપુર નામનું નગર છે. તે પેાતાની લક્ષ્મીની શેાભાવડે સર્વ નગરોને વિજય કરવાથી સાક નામવાળું છે. સ્વના અર્થીઓને દાનાદિક પુણ્યકાર્ય માં આદરની વૃદ્ધિ થાય તેટલા માટે જ જાણે પૃથ્વીપર વિધાતાએ સ્વની વાનકી બતાવી હોય એમ તે નગર શાંભે છે.
તે નગરનાં ચૈત્ય, દુકાન, કાટ, ક્રીડાવાપી અને વનની લક્ષ્મીને જોઈ દેવે પેાતાના નેત્રની અનિમેષતાની પ્રશંસા કરવા લાગ્યા. તે નગરમાં ધર્મ અને અધર્મનાં ફળ ‘પ્રત્યક્ષપણે જોઈ તત્ત્વને વિષે શ્રદ્ધા થવાથી કાઈ પણ મનુષ્ય નાસ્તિકમતવાળા નહાતા. તે નગરમાં જયલક્ષ્મીવડે શેાભતા જય નામના રાજા રાજ્ય કરતા હતા. તેને શત્રુને જીતનાર વિજય નામને યુવરાજ ભાઈ હતા. તે અન્ને સૂર્ય અને ચંદ્રની જેમ સત્ય ન્યાયરૂપી કાંતિવડે પૃથ્વીને પ્રકાશિત કરતા હતા, તેથી કોઈ પણ ઠેકાણે અનીતિરૂપી અંધકાર પ્રસરતા નહોતા.
લાકને વિષે શ્રેષ્ઠ એવા તે અન્ને ભાઈ એ મિત્ર ઉપર ખુશી થયા છતાં અને શત્રુપર ક્રોધાયમાન થયા છતાં પણ તે બન્ને ક્ષિતિ આપતા હતા, છતાં પણ તે વિવેકી ગણાતા હતા. વિધાતાની આજ્ઞાથી એ અશ્વિનીકુમાર વૈદ્યો સંધિવિગ્રહાર્દિક છ ગુણના પ્રયેાગરૂપી ઔષધવડે સર્વ પ્રકારના ભયરૂપી વ્યાધિને વિનાશ કરવા માટે જ જાણે પૃથ્વીપર ઉતર્યા હોય નહીં તેમ તે અન્ને ભાઇએ શેાલતા હતા.
તે બન્ને ભાઈ એને અનુક્રમે વિમળા અને કમળા નામની પ્રિયા હતી. તે જાણે કે બન્ને ભર્તારના સ કાને જોનારી રાજ્યલક્ષ્મીની બે ષ્ટિએ હોય તેવી શેાલતી હતી. મહાદેવે બાળી નાંખેલા કામદેવના ત્યાગ કરી તેની એ સ્ત્રીએ તિ અને
૧ મિત્ર અને શત્રુ એ બન્નેને ક્ષિતિ એટલે પૃથ્વી આપવાથી તે તેથી આ વિરોધાભાસ અલકાર થયા. તેને પિરહાર કરવા માટે આવે! એટલે પૃથ્વી અને શત્રુને ક્ષિતિ એટલે ક્ષય-વિનાશ આપતા હતા.
વિવેકી ગણાવા ન જોઇએ
અ
કરવા.-મિત્રને ક્ષિતિ
Page #84
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ સર્ગ. પ્રીતિ નિ:સપત્ની સુખ મેળવવા માટે આ વિમળા અને કમળાના મિષથી જૂદા જૂદા ભર્તારને પામી હોય એમ લાગતું હતું અને પતિ પ્રીતિની જેવી તે સૌદર્યવાળી હતી.
એક સમયે રાત્રે સુખે સુતેલી વિમળાએ આ પ્રમાણે સ્વપ્ન જોયું કે –“સિંહ સહિત ભુંડ પિતાની પાસે આવ્યા. તેમાં ભૂંડ પિતાના ખેળામાં બેઠે અને સિંહ કઈ અન્ય સ્થળે ચાલ્યા ગયે.” આવું સ્વપ્ન જોઈ જાગી ગયેલી વિમળાએ તે સ્વપ્ન યથાર્થ રીતે ભર્તારને કહી બતાવ્યું. તે સાંભળી જય રાજાએ તેણીને કહ્યું કે –“ગુણે કરીને ભૂંડના જે તારે પુત્ર થશે અને ગુણે કરીને સિંહના જેવો પુત્ર કોઈ બીજી સ્ત્રીને થશે. પરંતુ તે બન્ને પુત્રને પરસ્પર પ્રીતિથી સાથે રહેવાનું થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી વિમળા હર્ષ અને ખેદ યુક્ત થઈ.
અહીં વસુસાર. પુરોહિતને જીવ કે જે ધૂમકેતુ સુર થયે હતો તે પિતાનું તિષ્કનું આયુષ્ય પૂર્ણ કરી તે જ રાત્રિને વિષે વિમળાની કુક્ષિમાં ઉત્પન્ન થ. તે ગર્ભના પ્રભાવથી તેની માતા વિમળાને હિંસા અને દ્વેષ વિગેરે કરવાના દેહદ ઉત્પન્ન થયા, તથા કૂરતા, અન્યાય અને કઠેરતા વિગેરે દોષ ઉત્પન્ન થયા. અનુકમે ગર્ભ સમય પૂર્ણ થયે વિમળા રાણીએ પુત્ર પ્રસ. દાસીએ રાજાને તેની વધામણી આપી ત્યારે રાજાએ તેણીને મોટું દાન (ઈનામો આપી પુત્રને જન્મ મહોત્સવ કર્યો. તેની માતાએ સ્વપ્નમાં માત્ર સિંહને જ જે ન હતા, તે પણ પુત્રને સિંહના ગુણે પ્રાપ્ત થાય તેવી આશાથી રાજાએ તેનું સિંહસાર નામ પાડયું.
એક દિવસ કમળા પણ રાત્રિએ સુખ સહિત સૂતી હતી, તે વખતે તેણીએ આ પ્રમાણે સ્વપ્ન જોયું કે–“સિંહ અને ભૂંડ અને પોતાની પાસે આવ્યા. તેમાંથી ભૂંડ કઈ અન્ય સ્થળે ચાલ્યા ગયે, અને સૌમ્ય દષ્ટિવાળો તથા બળવાન એવો સિંહ તેના ખોળામાં બેઠે.” આ પ્રમાણે સ્વપ્ન જોઈ કમળા જાગી ઊઠી, તેણીનું શરીર હર્ષથી ઉ@ાસ પામ્યું, પછી તેણીએ તે સ્વપ્નનું વૃત્તાંત પિતાના પતિને કહ્યું. તે સાંભળી યુવરાજે તેણીને કહ્યું કે –“તારે સિંહ જેવો પુત્ર થશે, અને ભૂંડના જેવો પુત્ર કે ઈ બીજી સ્ત્રીને થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી કમળા અત્યંત હર્ષ પામી. આ તેજ સમયે મતિસાગર મંત્રીને જીવ કે જે મહાશુક દેવલોકમાં દેવ થયે હતો, તે મોટા સુખવડે પિતાનું દશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચવી તે જ
૧ શકય રહિત એવી સ્ત્રીને જે સુખ છે તે સુખ.
\
\\\'હે
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રાત્રિએ કમળાની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. ગર્ભ વૃદ્ધિ પામતાં તેણીને ધર્મ અને શૂરતાને અનુસરતા જે જે શુભ દેહદ ઉત્પન્ન થયા, તે સર્વે યુવરાજે પૂર્ણ કર્યો. અનુક્રમે ગર્ભસમય પૂર્ણ થતાં નંદનવનની ભૂમિ જેમ કલ્પવૃક્ષને અને પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ કમળારાણીએ શુભ લગ્ન કાન્તિ વડે દેદીપ્યમાન એવા પુત્રરત્નને જન્મ આપ્યો.
હવે શંખપુર નામના નગરો અધિપતિ માનવીર નામનો રાજા હતા. તે જય રાજાને શત્રુ હતું, તેને જીતવા માટે જય રાજા જવાને તૈયાર થયો. તેને વિનયથી નિવારી યુવરાજ સૈન્ય સહિત શીધ્રપણે જઈ યુદ્ધ વડે તેને બાંધી જ્ય રાજા પાસે લઈ આવ્યું. આ સમયે દાસીએ આવી રાજા અને યુવરાજને વધામણી આપી કે–
“હે સ્વામિન કમળારાણીએ હમણાં તેજસ્વી પુત્રને જન્મ આપ્યો છે. તેવામાં બીજી દાસી આવી. તેણીએ બને રાજાને વધામણી આપી કે-“જન્મ પામેલા પુત્રનું નાભિનાળ દાટવા માટે પૃથ્વી ખોદતાં રત્નથી પરિપૂર્ણ એક કુંભ પ્રગટ થયો છે.” તે સાંભળી તે બન્ને ભાઈઓએ હર્ષ પામી તે નિધાનને કુંભ સેવકે પાસે મહેલમાં મંગાવ્યું. રત્નથી ભરેલા તે કુંભને પિતાના પિતાના નામના ચિન્હવાળો જઈ બંને જણ બેલ્યા કે,
“અહો! આ નિધિ નષ્ટ થયો હતો તે પુત્રના પુણ્યથી પાછો પ્રગટ થયે છે.” ત્યારપછી શત્રુને જય, પુત્રની પ્રાપ્તિ તથા લક્ષમીની પ્રાપ્તિ એ ત્રણ કારણથી ઉત્પન્ન થયેલા હર્ષવડે તે બને ભાઈઓએ બને દાસીઓને ઈચ્છા પ્રમાણે દાન આપ્યું. ત્યારપછી તે બન્નેએ હર્ષથી પુત્રજન્મના ઉત્સવની પરંપરા કરી. તે ઉત્સવની પરંપરા ચતરફથી અપરિમિત વધામણાં આવવાથી મનહર દેખાતી હતી. બંદીજને જય જય શબ્દ કરી રહ્યા હતા, ગીત અને નાટયવડે મનહર લાગતી હતી, તેમાં એકીવખતે વગાડેલા અનેક વાજિંત્રના શબ્દવડે દિશામાં પણ મધુર શબ્દ કરતી હતી, વળી મોટાં દાને દેવાતાં હોવાથી સમગ્ર પ્રજા પણ આનંદ પામતી હતી, તથા તે ઉત્સવની શ્રેણિમાં ઈચ્છાનુસાર ધનની પ્રાપ્તિથી પ્રસન્ન થયેલા યાચક શુભાશીષ દેતા હતા. તે વખતે માનવીર રાજાએ તે બન્ને રાજાને દંડ આપી તેમની આજ્ઞા અને સેવા અંગીકાર કરી. તેથી તેમણે તેને છોડી મૂક્યો, તથા બીજા પણ બંદીખાને રહેલા સર્વ કેદીઓને છોડી મૂક્યા.
આ પુત્રનો જન્મ શત્રુને વિજય કરનાર હોવાથી તથા દાન અને સન્માનાદિકવડે સર્વ જનેને આનંદદાયક હોવાથી તે બન્ને રાજાઓએ પ્રસન્ન થયેલા સર્વ સ્વજનેની
pril:d
Page #86
--------------------------------------------------------------------------
________________
ચતુર્થાં સ.
!
સંમતિથી સ શુભ લક્ષણાવર્ડ શેલતા અને ભાગ્ય તથા સૌભાગ્યના સમૂહવાળા તે પુત્રનું શ્રીજયાનંદ એવું નામ પાડ્યુ’.
ત્યારપછી ધાવમાતાઆવડે લાલનપાલન કરાતા તે રાજા અને યુવરાજના અને પુત્ર માતાપિતાના મનેરથાની સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે વિચિત્ર પ્રકારનાં રમકડાંએવડે ક્રીડા કરતા તથા પ્રાયે કરીને સાથે જ રહેતા તે બન્ને કુમારા કળા ગ્રહણ કરવાને ચેાગ્ય થયા, એટલે તે બન્નેને રાજાએ બુદ્ધિમાન કળાચાર્યને સાંપ્યા. કળાચાર્યે પણ અનુક્રમે શાસ્ત્ર અને શસ્ત્રને અનુસરતી સવ કળાએ તેમને શીખવી. તેમાં આચાર્યાંના જ્ઞાન પ્રમાણે અને પેાતાના ભાગ્ય પ્રમાણે તે અન્ને કુમારેા કળામાં નિપુણ થયા. રાજાએ ધનાદિકવડે આચાય ના સારી રીતે સત્કાર કર્યો.
હવે યુવાવસ્થાને પામેલા તે અન્ને કુમારેા સાથે જ ઋતુને અનુસરી ઉચિતતા પ્રમાણે ક્રીડા કરવાના સરોવર, વાવ અને વનાદિકને વિષે મિત્રા સહિત ક્રીડા કરવા લાગ્યા. કુળાદિક સામગ્રી સરખી છતાં પણ તે બન્ને કુમારની પ્રકૃતિમાં માટે તફાવત હતા. કારણ કે મનુષ્યના સ્વભાવ કના ભેદને લઈને ભિન્ન ભિન્ન પ્રકારનેા હાય છે.
સિંહસાર કુમાર ક્રૂરતામાં આસક્ત, અન્યાયાદિકવડે લોકાને ઉદ્વેગ પમાડનાર, ધર્મોરહિત, દુર્ભાગી, કાંઈક અવિનયવાળા અને અપ્રિયંવદ એટલે કઠોર વચન બેલનારા હતા. અને યુવરાજને પુત્ર જયાનંદ તે રૂપવડે કામદેવને તિરસ્કાર કરનાર, લીલાવડે મનેાહર લાવણ્યે કરીને સારા ભાગ્યવાળા, ધર્મને વિષે શુદ્ધ બુદ્ધિવાળા, વિનયવાળા, સત્ય વાણી ખેલનારા, શૂરવીર, પરોપકારી, પ્રિય વચન બેલનારા, સ્વભાવે ઉદાર, સર્વજ્ઞના ધર્મોના રાગી, કૃતજ્ઞ અને લેાકપ્રિય હતા.
લેાકેાના મુખથી શ્રીજયાનંદ કુમારના ગુણાને સાંભળી સિંહસાર કુમાર પોતાના મનમાં ખેદ પામી શ્રી જયાનંદ કુમાર ઉપર કૃત્રિમ પ્રીતિ રાખવા લાગ્યા. પરંતુ શ્રી જયાનંદ કુમાર તેા સ્વભાવથી જ સરળ બુદ્ધિવાળા અને ગુણને વિષે જ એક દૃષ્ટિવાળો હાવાથી તે સિંહસાર કુમાર ઉપર પણ અકૃત્રિમ પ્રીતિને ધારણ કરતા હતા. કહ્યું છે કે
“ સો દ્દિ સ્વાનુમાનેન, મુળાન રોપાંચ પશ્યતિ । ईक्षते गुणिनं गुण्यः, सर्व पापश्च पापकम्
11
Viida
,,
“ સ કોઈ મનુષ્ય પોતાના અનુમાને કરીને ગુણુ અને દોષ જુએ છે. ગુણી માણસ સને ગુણી જુએ છે અને પાપી માણસ સને પાપી જુએ છે.”
એક દિવસ તે બન્ને કુમારેા વસંત ઋતુમાં ક્રીડા માટે ઉદ્યાનમાં રાત્રી રહ્યા હતા.
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ત્યાં રાત્રીને સમયે તેમણે કોઈ ઠેકાણે દિવ્ય ગીત અને વાજિંત્રને વનિ સાંભળ્યો. એટલે તરત જ સાહસિક એવા તે કુમાર કૌતુકથી તે શબ્દને અનુસારે ચાલતાં દૂર રહેલા કીડાપર્વતના શિખર પર પહોંચ્યા. ત્યાં કાર્યોત્સર્ગ કરી ધ્યાનમાં લીન થયેલા કોઈ મુનિની પાસે કાંતિવડે સૂર્યનો તિરસ્કાર કરનાર એક દેવ, દેવીઓ સહિત તેમના જેવામાં આવ્યું. તે દેવ પડહ વગાડતો હતે, એક દેવી નૃત્ય કરતી હતી, તથા બીજી ત્રણ દેવીએ અનુક્રમે તાલ, વીણા અને વાંસળી વગાડતી હતી. તે સર્વે ઘણું ભક્તિથી સાધુના ગુણ ગાતા હતા.
આ પ્રમાણે ત્યાં તે બન્ને કુમાર વિશ્વને મોહ પમાડનારું નાટક જોયું. તેવામાં સમતાભાવે રહેલા તે મુનિને શુકલધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ચારે નિકાયના દેવતાઓ ત્યાં આવ્યા. તેઓ વાજિંત્રના નાદ સહિત કેવળજ્ઞાનનો ઉત્સવ કરી, કેવળીને નમસ્કાર કરી તેમણે વિકર્વેલા સુવર્ણ કમળપર બેઠેલા તે કેવળજ્ઞાનીની સન્મુખ બેઠા.
તે કેવળજ્ઞાની ભગવંતે સર્વ દેવોને તથા બને કુમારને ધર્મલાભને આશીર્વાદ આપી તેમને સમક્તિ અને અણુવ્રતથી આરંભી વિસ્તારથી ધર્મ કહ્યો. તે વખતે શ્રી જયાનંદ કુમારે સમક્તિ ગ્રહણ કર્યું, પછી ગુરૂને પૂછયું કે –“હે સ્વામી! જે દેવ આપની પાસે નાટક કરતો હતો તે કોણ છે?ત્યારે કેવળજ્ઞાની ભગવતે કહ્યું કે–તેને વૃત્તાંત કહું તે સાંભળો.
જીવદયા ઉપર ભીમ અને સેમની કથા હું વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરને વિષે અગ્રેસર જયંતનામને રાજા હતા. એક દિવસ સૂર્યને ગ્રહણ થયેલ જોઈ તત્કાળ પ્રતિબોધ પામી મેં દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે હું શ્રુતને પારગામી થે. એક દિવસ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈ ચોમાસામાં વિંધ્યાચળ પર્વતની ગુફામાં ચાર માસના ઉપવાસ કરી ચોમાસું રહ્યો.
આ ગુફાથી બે પેજન દૂર ગિરિદુર્ગ નામનું નગર છે, ત્યાં સુનંદ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાને ભીમ અને સોમ નામના બે સુભટ સેવકે છે. ગુફાથી એક ગાઉ દૂર તે રાજાનું ગોકુળ રહેલું છે. તે ગોકુળનું રક્ષણ કરવા માટે રાજાની આજ્ઞાથી તે બને સેવકે ઘણે ભાગે ત્યાં જ રહે છે.
એક દિવસ તે બને શિકાર કરવા માટે ગુફાની પાસે આવ્યા. ત્યાં મૃગના ટેળાને
ધ
ક
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૩
ચતુર્થ સર્ગ: જોઈ તેમણે તેના પર ઘણાં બાણો મૂક્યાં, પરંતુ નજીક છતાં પણ એક બાણ કઈ પણ મૃગને લાગ્યું નહીં. તે પ્રમાણે જોઈ તે બન્ને રાજસેવકે વિસ્મય પામ્યા. પછી તે મૃગનું ટોળું મારી પાસે આવ્યું અને હર્ષથી ધર્મદેશના સાંભળવા લાગ્યું. તેની પાછળ ચાલતા તે સેવકે પણ ત્યાં આવ્યા, અને મને જોઈ તેઓએ વિચાર્યું કે –
ખરેખર આ મુનિના મહિમાથીજ મૃગલાઓને આપણાં બાણ લાગ્યાં નહીં. કારણ કે તપસ્વીઓ સમગ્ર જગતના પ્રાણીઓને નિગ્રહ અને અનુગ્રહ કરવાને સમર્થ હોય છે.” આ પ્રમાણે વિચારી હૃદયમાં વિસ્મય તથા ભયને પામેલા તે બન્નેએ મને પ્રણામ કર્યા. અને કહ્યું કે— - “હે તપસ્વી ! અમારા અપરાધને ક્ષમા કરશે, અમને ભસ્મસાત કરશે નહીં, અમે તમારા મૃગોને મારશું નહીં.” તે સાંભળી મેં કૃપાથી ધર્મલાભની આશિષવડે તેમને આનંદ પમાડી કહ્યું કે –“તમને અભય છે. પરંતુ તમે ધર્મનું રહસ્ય સાંભળો. જીવોને હંમેશાં સુખ જ પ્રિય હોય છે. અને સર્વે જીવે જીવિતને જે ઈચ્છે છે. તેથી તે જીવન જીવિતનું હરણ કરવાથી તમે નરકના અતિથિ થશે. પ્રાણીઓનું માંસ ખાવાથી, પરસ્ત્રી પ્રત્યે ગમન કરવાથી અને પંચેંદ્રિય પ્રાણીને વધ કરવાથી જીવની અવશ્ય નરક ગતિ જ થાય છે અને હિંસા નહીં કરવાથી પ્રાણીઓને ઉત્કૃષ્ટ આરોગ્ય, આયુષ્ય બળ, યશ, રૂપ, નિત્યસુખ અને કલ્યાણ પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે ધર્મ સાંભળી તે બન્ને બુદ્ધિમાન રાજસેવકે પ્રતિબોધ પામી સમતિ સહિત પહેલું અણુવ્રત અને માંસના આહારને નિષેધ અંગીકાર કરી અમને હર્ષ થી અને ભક્તિથી વાંદી પિતાને સ્થાને ગયા અને અંગીકાર કરેલા તે ધર્મને નિરંતર પાળવા લાગ્યા. . એક દિવસ મિથ્યાદષ્ટિ અને હિંસક એવા તેમના રાજાએ કેઈની પાસેથી તેમને આ વૃત્તાંત સાંભળી ક્રોધથી તેમને આજ્ઞા આપી કે-“હે સેવકે ! મને આજે મૃગનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે, તેથી તમે બન્ને વનમાં જઈ જલદીથી જુદે જુદે શિકાર કરી મૃગોને મારી લાવો.”
આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળી “આજે તે મૃગ મળ્યા જ નહીં એ ઉત્તર આપણું” એમ વિચારતા તે બન્ને સેવકે વનમાં ગયા. ત્યાં દૈવયોગે મૃગોને જોઈ ભીમે વિચાર કર્યો કે “જે આ મૃગોને હું હણું તે મારા વ્રતનો ભંગ થાય છે અને જો નથી હણને તે સ્વામીના કેપનું પરિણામ ભયંકર આવવા સંભવ છે. અથવા તે હું પરતંત્ર છું, તેથી મને વ્રતભંગને દેષ કાંઈપણ લાગશે નહીં. વળી વ્રતનું ફળ તો પરલેકમાં મળશે, પણ સ્વામીને કેપ તે આજે જ ફળશે.”
- એ/ T
II
-
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે વિચારી સામે તેને ઘણી રીતે નિષેધ કર્યો તો પણ તે ભીમે બાણ વડે મૃગને હણે તેને લઈ જઈ રાજાને આપ્યા. હવે સોમે વિચાર કર્યો કે “મારા પ્રાણના રક્ષણ માટે મારે અન્યના પ્રાણ શા માટે હરવા જોઈએ? જેમ મારા પ્રાણ મને પ્રિય છે, તેમ અન્ય પ્રાણીઓને પણ પોતાના પ્રાણ પ્રિયજ હોય છે. રાજા કેપ કરે કે ન કરે, અથવા મારા પ્રાણ હરે કે ન હરે. પરંતુ હું તો મૃગને મારી મારું વ્રત ભાંગીશ નહીં. કહ્યું છે કે–
" निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥"
નીતિમાં નિપુણ પુરૂ નિંદા કરે અથવા સ્તુતિ કરે, લક્ષ્મી પ્રાપ્ત થાઓ અથવા તેની ઈચ્છા પ્રમાણે ચાલી જાઓ, આજે જ મરણ થાઓ અથવા બીજા યુગમાં મરણ થાઓ, તેપણ ધીર પુરૂષે ન્યાયના માર્ગથી કદાપિ ચલાયમાન થતા નથી.” ___"निमित्तमासाद्य जवेन किश्चन, स्वधर्ममार्ग विसृजन्ति बालिशाः।
तपश्रुतज्ञानधनास्तु साधवो, न यान्ति कृच्छ्रे परमेऽपि विक्रियाम् ॥"
અજ્ઞાની મનુષ્યો કાંઈક નિમિત્તને પામીને તત્કાળ પિતાના ધર્મમાર્ગને છેડી દે છે, પરંતુ તપ, શ્રત અને જ્ઞાનરૂપી ધનવાળા પુરૂષે હું કઈ આવ્યા છતાં પણ વિક્રિયા પામતા નથી.”
આ પ્રમાણે વિચાર કરી તે સત્ત્વવાળ સેમ મૃગોને લીધા વિના નગરમાં આવી આજે મૃગને લાભ થયે નહીંએમ રાજાને ઉત્તર આપી પિતાને ઘેર ગયો. રાજાએ ભીમનું લાવેલું મૃગનું માંસ કંઠપર્યત ખાધું. અને તેના પર તુષ્ટમાન થઈ તેને પિતાની આજ્ઞા પાળવામાં તત્પર છે એમ જા. પછી રાજાએ તેને પૂછયું કે—“સોમ મૃગોને કેમ ન લાવ્યો?” ત્યારે ઈર્ષોથી સત્ય હકીકત કહી. તે સાંભળી રાજાએ ગુસ્સે થઈને કહ્યું કે –
હે ભીમ ! તું મારા સુભટો લઈને જા અને મારી આજ્ઞાને લેપ કરનાર તે સોમને જલદીથી હણી નાખ, હું તને એક શ્રેષ્ઠ ગામ આપીશ.”
આ પ્રમાણે સાંભળી ગામના લેભથી ભીમ રાજાએ હુકમ કરેલા સુભટેની સાથે આયુધ ઊંચાં કરી સોમને હણવા તેને ઘેર ગયે. તેટલામાં પ્રથમથી જ શંકાવાળે સેમ કોઈ મનુષ્ય પાસેથી તેને આવતો જાણી પર્વત પર નાસી જવા માટે નગરની બહાર નીકળી ગયો. સુભટોથી પરિવરેલે ભીમ પણ તેની પાછળ દેડ્યો. અને નજીકમાંજ ભયથી વિહળ થયેલા સેમને નાસતે જે. એટલે “અરે દુષ્ટ ! ઉભો રહે. યમરાજ
Page #90
--------------------------------------------------------------------------
________________
ચતુથ સર્ગ : જે રાજા ક્રોધાયમાન થયેલ છે, તેથી તું કેટલી ભૂમિ આગળ જઈ શકીશ? તું હણા જ છે એમ સમજ. અમે હમણાં જ તારી ભેળા થઈ જઈશું.”
ઈત્યાદિક ભીમ વગેરે સુભટોના સમૂહની કર્ણકટુક વાણી સાંભળી ભયથી મનમાં વ્યાકુળ થયેલે સોમ વિશેષે કરીને જલદીથી નાસવા લાગ્યો. તેટલામાં અકસ્માત્ માર્ગમાં ચારે બાજુ ચાલતી અને સ્થિર ઘીચોઘીચ રહેલી અત્યંત સૂક્ષ્મ એવી લાખો દેડકીઓ તેના જેવામાં આવી. તે જોઈ દયાળુ સોમે વિચાર કર્યો કે
જે હું જલદીથી પર્વત ઉપર જઈશ, તે આ સુભ મને ગ્રહણ કરી શકશે નહીં. કારણ કે આ પર્વતને વિષમ અને ઉંચે પ્રદેશ અહીં નજીકમાં જ છે. પરંતુ જલદી ચાલવાથી મારા પગ વડે આ દેડકીઓ મરી જશે, માટે અંગીકાર કરેલા વ્રતને તે પ્રાણ ત્યાગ થાય તો પણ હું તજીશ નહીં.” | ઇત્યાદિક વિચારીને સાગાર અનશન ગ્રહણ કરી તે સાત્વિક સમ કાર્યોત્સર્ગવડે ત્યાંજ સ્થિત થઈ પરમેષ્ટિના ધ્યાનમાં રહ્યો. તેટલામાં ભીમ વિગેરે દૂર સુભટે તેની પાસે આવી પહોંચ્યા, અને તેને હણવાની ઈચ્છાથી તેના પર તેઓએ વિવિધ પ્રકારના શસ્ત્રોના પ્રહારો કર્યા. પરંતુ તેના શરીર ઉપર એક પણ શસ્ત્રને પ્રહાર લાગે નહીં. ઉલટી આકાશમાંથી તેના પર પુષ્પની વૃષ્ટિ થઈ અને આકાશમાં દુંદુભિને શબ્દ થયે.
આવી હકીકત જોઈ તેઓ હદયમાં વિસ્મય પામ્યા, તેટલામાં તેમના મસ્તક પર ચતરફથી પથ્થરો પડવા લાગ્યા. તે પથ્થરથી હણાતા તેઓ આકંદ કરતા અને ભયથી વિહળ થયા છતા એકદમ પાછા વળીને ગામ ભેગા થઈ ગયા અને તે વૃત્તાંત યથાર્થપણે રાજાને કહ્યો. ત્યારપછી દેદીપ્યમાન શરીરવાળી કઈ દેવી સેમની પાસે આવી, અને તેના ધર્મથી તુષ્ટમાન થયેલી તે સર્વ દેડકીઓને હરી લઈ બોલી કે–
હે ધીર! કાત્સર્ગને પારી લે, મેં આ દેડકીઓ દેખાડીને તારા અંગીકાર કરેલા વ્રતની–સ્થિરતાની પરીક્ષા કરી છે. પ્રાતઃકાળે તને રાજ્ય મળશે. હમણાં તું અહીં નજીકમાં મુનિ છે તેની પાસે જા, રાત્રિએ ત્યાં જ રહેજે.” આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ
. ત્યારપછી આ સઘળો વૃત્તાંત જાણ હર્ષથી વ્યાપ્ત થયેલે એમ કાર્યોત્સર્ગ પારીને અહીં આવી મને નખે. પછી જ્યારે રાત્રી થઈ ત્યારે વિસ્મય પામેલા તે સમે મને પૂછયું કે—“હે ભગવાન! મને જીવિત આપનારી તે દેવી કોણ હતી?” ઉત્તર આપે કે –
તે આ ગુફાની અધિષ્ઠાયિકા દેવી છે. મારા ઉપદેશથી તે ધર્મ પામી છે, તેથી તે મારા પર ઘણું ભક્તિ રાખે છે. તમે બંનેએ ધર્મ અંગીકાર કર્યો તે વાત જાણીને
\\IIIII
IC7Z
Gર
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તેણીએ મને પૂછયું હતું કે–“હે ભગવાન! શું આ બન્ને પુરૂષ અંગીકાર કરેલા ધર્મને બરાબર પાળશે ?” ' કહ્યું કે–“પહેલે (ભીમ) ધર્મની વિરાધના કરશે અને બીજે વ્રતનો આરાધક થશે.” ત્યારપછી આજે અવસર મળવાથી તે દેવીએ તારી પરીક્ષા કરી અને તે તારાપર પ્રસન્ન થઈ.” આ પ્રમાણે સાંભળી સોમ હર્ષિત થયો. પછી મેં કહેલા વિવિધ પ્રકારના જીવાદિકના વિચારેને સાંભળી હૃદયમાં ધારણ કરી તેણે રાત્રી નિર્ગમન કરી.
અહીં દેવતાએ કરેલી તેમની રક્ષા વિગેરેને વિચાર કરી ભય પામેલા રાજાને માંસ ખાવાના અજીર્ણથી રાત્રીએ ગૂઢ વિસૂચિકાને વ્યાધિ ઉત્પન્ન થયે, અને તે રાત્રીમાં જ મરણ પામી બીજી નરકે ગયે. “અતિ ઉગ્ર પુણ્યની જેમ અતિ ઉગ્ર પાપ પણ તત્કાળ જ ફળે છે.” ભીમ પણ જાણે સ્વામી (રાજા) ની ભક્તિથી જ હોય તેમ તે જ પ્રમાણે તે જ રાત્રીમાં મરણ પામ્ય, અને વ્રતભંગાદિકના ઘોર પાપે કરીને ત્યાંજ (બીજી નરકમાં) ઉત્પન્ન થયે.
પ્રાતઃકાળે રાજાનાં મરણનાં કાર્યો કરીને તે રાજા પુત્ર રહિત હવાથી મંત્રી વિગેરે અધિકારી વર્ગ રાજ્યને યોગ્ય પુરૂષની શોધ કરવા લાગ્યા. પરંતુ કેઈ ધ્યાનમાં નહીં આવવાથી તેઓએ પંચ દિવ્ય અધિવાસિત કર્યા. તે દિવ્ય નગરમાં ભમી બહાર નીકળી પર્વત તરફ ચાલ્યાં, તે વખતે પિતાના કુટુંબની સારસંભાળ કરવા માટે નગર તરફ આવતા સોમને જેઈ હાથીએ તેને કળશના જળથી અભિષેક કર્યો. અને તેને ઉપાડીને પિતાની પીઠ પર બેસાડ્યો; વીંઝાતા ચામરથી તે શોભિત થયે, તેના મસ્તક પર છત્ર ધારણ થયું, અને અવે હેકારવ કર્યો. તે વખતે આકાશમાં રહેલી તેજ દેવી બેલી કે–
હે લેજે તમે સર્વે સાંભળો. આ સર્વ ગુણોએ કરીને સહિત સોમને મેં તમને રાજા તરીકે આપે છે. તેની આજ્ઞાનું જે મનુષ્ય ખંડન કરશે, તેને હું યમરાજનો અતિથિ કરીશ.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ, અને સર્વ લેકે હર્ષ પામી તે સેમ રાજાને નમ્યા. પછી જેને વિષે બંદીજનોએ જય જય શબ્દની ઉદ્ઘોષણા કરી છે અને વાઈના શબ્દવડે આકાશ પણ ગાજી રહ્યું છે એવા નગરમાં મોટી અદ્ધિ સહિત સોમરાજાએ પ્રવેશ કર્યો અને રાજમહેલમાં પહોંચ્યા. ત્યાં રાજસભામાં સચિવાદિકે સિંહાસન પર બેસાડીને તેને રાજ્યાભિષેક કર્યો.
ત્યારપછી તે રાજા ન્યાય અને ધર્મવડે પ્રજાને સુખી કરતા રાજ્ય કરવા લાગે. આ પ્રમાણે દયા ધર્મની દઢતાને લીધે તેમ આ ભવમાં પણ રાજા થયા અને ભીમ તથા રાજા હિંસાના પાપથી નરકના અતિથિ થયા. સેમ રાજા હમેશાં ગુફામાં રહેલા
Page #92
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ સ .
એવા મને વાંઢીને પછી જ ભાજન કરતા હતા, દેવીના પ્રભાવથી યુદ્ધ કર્યા વિના જ સર્વ શત્રુઓને તેણે વશ કર્યા હતા, તેણે દયાનું ફળ સાક્ષાત્ જોયેલુ હતુ તેથી પેાતાના સમગ્ર દેશમાં અમારી (જીવદયા) પ્રવર્તાવી છે અને શ્રાવક ધર્મનું પાલન કરતા તે સદ્ગુરૂના યાગ જ્યારે મળે ત્યારે તેની સેવા કરતા હતા.
આ પ્રમાણે ચિરકાળ સુધી ધમય રાજ્ય ભાગવી આયુષ્યને ક્ષય થયે મરણુ પામી તે સેામ રાજા પહેલા સૌધર્મ દેવલાકમાં લક્ષ્મીએ કરીને ઇંદ્રને! સામાનિક દેવ થયા છે. ચિરકાળ સુધી જૂદા જૂદા દેશેામાં વિહાર કરતા હું ફરીથી અહી આવ્યા. તે હકીકત અવધિજ્ઞાનવડે જાણીને તે દેવે અહીં આવી મને હર્ષોંથી વંદના કરી. પછી પૂર્વના ઉપકાર સંભારી તે દેવે ભક્તિથી મારી પાસે નૃત્યાદિક કર્યું.
હે બુદ્ધિમાન ભવ્યંજને ! આ પ્રમાણે ગુરૂસેવાનુ અને દયાનુ ફળ જાણી હમેશાં ધના મૂળરૂપ અને વાંછિત સુખ આપનાર ગુરૂસેવા અને જીવદયા એ બન્ને ઉપર આદર કરે.” આ પ્રમાણે ગુરૂનુ વચન સાંભળી અધિક ધર્મની બુદ્ધિવાળો શ્રીજયાનંદ કુમાર બોલ્યેા કે—“ હે પ્રભુ ! યુદ્ધાદિકના કારણ વિના સ્થૂળ એવી હિંસા, અસત્ય, ચૌય અને પરસ્ત્રીના ત્યાગાદિકવડે હું સકિતને ચાભાવીશ.”
જ્ઞાનીએ કહ્યું—“ આ ધમરૂપી કલ્પવૃક્ષનું સારી રીતે પાલન કરજે. કેમકે તેનાથી જ તને આ લાકમાં તથા પરલેાકમાં ઈષ્ટ સુખલક્ષ્મી પ્રાપ્ત થશે.” તે સાંભળી જયાનંદ ‘વ્રુત્તિ ’. કહી, મુનિની વાણી અ’ગીકાર કરી, પેાતાના આત્માને કૃતાર્થ માની, પ્રાતઃકાળ થયે। ત્યારે મુનિને નમી, પેાતાને સ્થાનકે ગયા.
સિંહસાર કુમાર તે ભારે કમી હાવાથી મુનિના વચનપર શ્રદ્ધા નહીં કરતા છતાં તેમને પ્રણામ કરી ભાઈની સાથે ઘેર ગયા. દેવે વિગેરે પણ સમકિત વિગેરે ગુણા પામી મુનિને નમી આકાશમાર્ગે પોતપાતાને સ્થાનકે ગયા. મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યાં. પછી અંગીકાર કરેલા ધર્મનું પાલન કરતા, ખીજા ગુણ્ણાને ઉપાન કરતા, શ્રીગુરૂ અને દેવની ભક્તિને ધારણ કરતા તથા જયલક્ષ્મીને મેળવવાના પરાક્રમવાળા યુવરાજને પુત્ર શ્રીજયાનંદ કુમાર જગતના સર્વ જનેાને ઈષ્ટ થયેા.
:
આ પ્રમાણે શ્રીતપગચ્છના નાયક શ્રીમુનિસુંદર સૂરિએ રચેલા શ્રી જયાનંદ કેવળીના ચરિત્રને વિષે પહેલા વ્રતનુ` પાલન અને અપાલનના માહાત્મ્યને જણાવનાર ભીમ અને સેામનું દૃષ્ટાંત તથા શ્રી જયાન ંદને થયેલ પ્રતિબધ વિગેરેના વર્ણનરૂપ આ ચેાથે સ સમાપ્ત થયેા.
= 0)
Page #93
--------------------------------------------------------------------------
________________
पञ्चम सर्ग
त्रिभुवनविभवस्तीर्थ-प्रभवो वः सन्तु शाश्वत - श्रीदाः । तीर्थपोतैः, सुतरश्चके મવા་નૈષિઃ ॥ ? ॥
ધમતી રૂપ વહાણવટે જેમણે સંસાર સમુદ્રને સુખેથી તરી શકાય તેવા બનાવ્યે છે. તેવા ત્રણ ભુવનના સ્વામી અને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘસ્વરૂપ તીના સ્વામીઓ ( શ્રી તીથ કર દેવે!) તમને શાશ્ર્વતશ્રી (મોક્ષ લક્ષ્મી ) ને આપવાવાળા થાઓ.
એક દિવસ જયરાજાએ ‘ રાજ્યને ચેાગ્ય કયા કુમાર છે?’ એમ જાણવાની ઇચ્છાથી એક જોષિને બોલાવી બન્ને કુમારેાના લક્ષણા પૂછ્યાં, ત્યારે તેણે અન્ને કુમારેાનાં સર્વ અંગા જોઈ એકાંતમાં રાજાને કહ્યું કે હે રાજન! બન્ને કુમારેાનાં લક્ષણાના મેનિય કર્યાં છે. તેમાં સિંહસાર કુમારના અંગ ઉપર એવાં લક્ષણેા છે કે જેથી તે લેાકેાને દ્વેષ કરવા લાયક થાય તથા સ્વજનેાને પણ અનનું કારણ થાય. વળી તે કૃતઘ્ની, ક્રૂર બુદ્ધિવાળો તથા પગલે પગલે આપત્તિનું સ્થાન થશે, અને ધ પર દ્વેષ કરવાના પાપથી મરીને દુતિ પામશે;
અને શ્રીજયાનંદ કુમારના સર્વાં અંગે ઉત્તમ લક્ષણા છે, તેથી તે સ લેાકને સુખ કરનાર અને ત્રણ ખંડના રાજા થશે. વળી તે સર્વ રાજાઓને સેવ્ય, ઘણાને ઉપકાર કરનાર તથા ન્યાય, ધર્મ, પ્રતાપ, લક્ષ્મી અને યશના સમુદ્રરૂપ થશે; અને છેવટે માક્ષને પામશે.”
આ પ્રમાણે જોષિનાં વચનો સાંભળી હૃદયમાં તેને ગુપ્ત રાખી રાજાએ સત્કારપૂર્ણાંક તેને વિદાય કર્યો. એક દિવસ એકાંતમાં તે રાજાએ પોતાના નાના ભાઈ વિજયને તે નિમિત્તિયાનુ` કહેલું સવ વૃત્તાંત ગુપ્ત રાખવા યોગ્ય હતું તે પણ પ્રેમને લીધે કહી અતાવ્યું. તે વૃત્તાંત તાંબૂલ આપનારી દાસી કે જેને વિશ્વાસને લીધે રાજાએ પેાતાની પાસે બેસાડી હતી તેણે સાંભળ્યું. ત્યારપછી રાજાએ ચેાગ્ય અવસરે વિવિધ પ્રકારની પરીક્ષારૂપ ઉપાચાવડે નિશ્ચય કરી તે નૈમિત્તિકનું વચન સત્ય માન્યું.
Page #94
--------------------------------------------------------------------------
________________
પાંચમ સ
ફૂટ
હવે મર્દાન્મત્ત સિ'હસાર કુમાર નિઃશ`કપણે નગરમાં ક્રીડા કરતાં પેાતાની ઈચ્છા પ્રમાણે દુકાને વિગેરેમાંથી પુરૂષ અને સ્ત્રીઓનાં આભૂષણાક્રિકને પડાવી લેતા હતા, મામાં અશ્વને ખેલાવતાં પાણી ભરનારી સ્ત્રીઓના ઘડા ફાડતા હતા, સુંદર રૂપવાળી સ્ત્રીઓનું હરણ કરતા હતા અને માલ ભરેલાં ગાડાંઓને પણ લૂટતા હતા.
તેના આવા પ્રકારના અન્યાયથી ક્રોધ પામેલા નગરજનોએ શ્રીજયરાજાને વિનતી કરી, ત્યારે રાજાએ તેમને આશ્વાસન આપી સત્કાર કરી રજા આપી, અને કુમારને ધિક્કાર્યો. એ પ્રમાણે બે ત્રણ વાર થયા પછી એક દિવસ રાજાને તાંબૂલ આપવા જતી દાસીને તે કુમારે બળાત્કારથી લૂંટી તેની પાસેથી તાંબૂલ લઈ લીધુ. તે કાપ પામીને ખેલી કે રે દુષ્ટ ! નૈમિત્તિકનું વચન સત્ય જ છે.” તે સાંભળી કુમારે તે દાસીને ધનવડે લેાભ પમાડી પૂછ્યું, ત્યારે તે દાસીએ સર્વ હકીકત કહી બતાવી. કહ્યુ` છે કે— 44 न तरुस्तटिनीतटे चिरं, न खले प्रीतिरघात्मनीन्दिरा ।
न च धर्मरसोऽतिलोभके, न च गूढं हृदि तिष्ठति स्त्रियाः ॥ "
નદીને કાંઠે રહેલું વૃક્ષ ચિરકાળ ટકી શકતું નથી, તેમ જ ખળ પુરૂષને વિષે પ્રીતિ, પાપીને વિષે લક્ષ્મી, અતિ લાભીને વિષે ધના રસ અને સ્ત્રીના હૃદયમાં ગુપ્ત વાત—એટલા વાનાં લાંખેા કાળ ટકી શકતાં નથી.”
66
દાસીનું વચન મનમાં રાખી મનમાં દુભાયેલા કુમાર ત્યાંથી ચાલ્યા ગયા, દાસીએ પણ તત્કાળ તે કુમારનેા અન્યાય રાજાને કહ્યો. તરત જ રાજાએ તેને ખેાલાવી અત્યંત ક્રોધથી કહ્યું કે—
66
લોકેાને ઉદ્વેગ પમાડે છે. અરે
· અરે પાપી ! અન્યાયવડે હમેશાં તું નગરના દુષ્ટ ! જે નિર્માળ કુળમાં તું ઉત્પન્ન થયા છે, તેને જ તું કલ ંકિત કરે છે, ઘરમાં પણ દુષ્ટ ચેષ્ટા કરે છે, નિષેધ કર્યાં છતાં પણ રહેતા નથી, માટે અહીંથી દૂર જા. જો આજ પછી તું મારા દેશમાં કાઈપણ ઠેકાણે રહીશ, તેા તારા કાન અને નાક કાપી નાખીશ. પુત્રના અન્યાયને પણ હું સહન કરનાર નથી.”
આ પ્રમાણે શ્રી જયરાજાના વચન સાંભળી સિહસારે વિચાર કર્યું કે- મારા પીતા વિગેરેને મારા પ્રત્યે દ્વેષ થયા છે, તેથી જો હું એકલા જ દેશાંતરમાં જઈશ, તેા રાજા અને લેાકેાની પ્રીતિને લીધે શ્રી જયાન ંદ જ રાજા થશે; તેથી જો હું તેને સાથે લઈ ને જાઉ તા રાજ્ય આપવાને વખતે દેશાંતરમાં પણ રહેલા મને રાજા પાછે ખેલાવે. વળી
Page #95
--------------------------------------------------------------------------
________________
co.
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રાજાને અમારા બે સિવાય બીજો કોઈ રાજ્ય ગાદીને ચોગ્ય નથી. તેમજ પૂર્વજોના આચાર પ્રમાણે આ રાજા યૌવન વયનું ઉલ્લંઘન થશે ત્યારે જરૂર તપસ્યા ગ્રહણ કરશે.”
આ પ્રમાણે વિચાર કરી શ્રી જયાનંદકુમારને તેણે માયાકપટથી કહ્યું કે-“હે ભાઈ ! આપણે જ્ઞાન સંપાદન કરવા માટે દેશાંતરમાં જઈએ; કારણ કે જ્યાં અનેક પ્રકારના આશ્ચર્યો જેવાય છે, અનુપમ કળાઓ શીખાય છે, ભાગ્યની પરીક્ષા કરાય છે, સજજન અને દુર્જનને ભેદ સમજાય છે. વિવિધ પ્રકારનાં તીર્થોની વંદના થાય છે, કલેશ સહી શકે તેવું શરીર થાય છે, તથા ધૂર્તાદિકનાં વૃત્તાંત જાણી અદ્ભુત નિપુણતા પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે દેશાંતરમાં ફરવાથી ઘણુ ગુણ પ્રાપ્ત થાય છે. એક ઠેકાણે રહેવાથી તેવા લાભ પ્રાપ્ત થતા નથી, પરંતુ હે ભાઈ તારા વિયેગને નહીં સહન કરવાથી હું એકલો જવાને ઇચ્છતું નથી. તેથી હે ભાઈ! ચાલ, આપણે માતાપિતાને પૂછયા વિના સાથે જ કેઈ દેશાંતરમાં જઈએ. કારણ કે તેમને પૂછવાથી તે તેઓ આપણને જતાં અટકાવે–જવા દે નહીં.”
આ પ્રમાણેના તેનાં વચન સાંભળી પિતાને વિષે તેનો પ્રેમ અકૃત્રિમ છે એમ જાણનારા સરળ સ્વભાવવાળા અને બુદ્ધિમાન જનેમાં શ્રેષ્ઠ એવા જયાનંદકુમાર તેનું વચન અંગીકાર કરીને બીજે જ દિવસે રાત્રીને સમયે તે બને કેઈ ન જાણે તેમ સહિત પિતાના નગરમાંથી નીકળી ગયા.
કેટલેક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી વાત કરવાનો પ્રસંગ ચાલ્યું. તેમાં ધર્મ અને અધર્મને વિચાર ચાલતાં યુવરાજના પુત્ર શ્રી જયાનંદ કુમારે કહ્યું કે –“મનુષ્યના ઘરમાં ચિતરફ જે ઇચ્છિત લક્ષ્મી વિલાસ કરે છે, મુખને વિષે લાઘા કરવા લાયક વાણી
ફરે છે, હદયમાં બુદ્ધિ કુરે છે, શરીરને વિષે સૌભાગ્યલક્ષ્મી હુરે છે, બાહુને વિષે બળ ફુરે છે, અને દિશાઓને વિષે કીર્તિ ફેલાય છે, તે સર્વ સંપુરૂને અરિહંત પરમાત્માના ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
જે ધર્મ સુખને આપે છે, વિપત્તિના સમૂહને હરે છે, કલ્યાણને વિસ્તારે છે, અકલ્યાણને નાશ કરે છે અને આધિ સહિત વ્યાધિના સમૂહને હણે છે, તે આહંત ધર્મને જ વિદ્વાને સેવે છે. પુણ્યશાળી પ્રાણીઓના ભોગવટા માટે જ પૃથ્વી ધનને ધારણ કરે છે, ખાણે મણિઓને, વૃક્ષે ફળને, તામ્રપર્ણા નદી મોતીને, લતા પુપેને અને વિંધ્યાચળની પૃથ્વી હાથીઓને ધારણ કરે છે.”
Page #96
--------------------------------------------------------------------------
________________
પંચમ સગ.
તે સાંભળી સિંહસાર કુમાર બે કે-“હે ભાઈ તારું કહેવું સત્ય છે, પરંતુ હાલમાં તો અધર્મથી જ સંપત્તિમાં દેખાય છે. કારણ કે જેઓ અન્યાયનું પોષણ કરનાર અને કૂર કર્મ કરનાર હોય છે, તેમની પાસે લક્ષ્મી દેવામાં આવે છે, અને જેઓ ધર્મનું સેવન કરનારા છે, તેમને વિપત્તિવાળા જોવામાં આવે છે.” ત્યારે યુવરાજને પુત્ર શ્રી જયાનંદકુમાર બે કે
“ પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પાપ હોઈ શકે છે, તેથી પૂર્વ જન્મમાં કરેલા તે બન્નેનું અનુક્રમે તે ફળ જાણવું, પરંતુ આ ભવમાં જે પુણ્ય કે પાપ કર્યું હોય તેનું ફળ બીજા ભવમાં ભેગવવું પડશે. આમ્ર અને વીહિ વિગેરેની જેમ તેનું ફળ તેજ ભવમાં મળતું નથી.” તે સાંભળી દુષ્ટ હૃદયવાળે રાજપુત્ર નેહ દર્શાવતે બેલ્ય કે-“આપણે બંને ભાઈઓએ પરસ્પર વિવાદ શા માટે કરવો જોઈએ? કારણકે પરસ્પરનો વિવાદ પ્રેમનો નાશ કરે છે, તેથી આપણે કોઈ બુદ્ધિમાન પુરૂષને પૂછીએ અને તે કહે તે સાચું માનીએ તે સાંભળી શ્રી જયાનંદકુમારે પણ બહુ સારું આ પ્રમાણે કહ્યું, ત્યાર પછી આ શ્રી જયાનંદકુમાર ઉપર રાજા અને પ્રજાના અત્યંત પ્રેમને જાણતે સિંહસાર મનમાં વિચારે છે કે મારા શત્રુ આ જયાનંદ સાથે કોઈ એવા પ્રકારની શરત કરીને અને તે શરતમાં તેને ફસાવી તેને આંધળો બનાવું. પછી એ આંધળો રાજ્ય ગાદીને ગ્ય ન જ રહે અને મારા પિતા જયરાજાની ગાદીને હું માલીક બનું, આ પ્રમાણે આ પાપી સિંહસારે મહા દુષ્ટ વિચાર કરી શ્રી જયાનંદકુમારને કહ્યું કે હે ભાઈ આપણે કઈ એવા પ્રકારની શરત કરીએ અને થયેલ શરતમાં આપણા બેમાંથી જે કઈ હારે તેને પિતાની બને આંખ જીતેલાને કાઢી આપવી, આ પ્રમાણે આ દૂષ્ટના દૂષ્ટ આશયને નહી જાણતા સરળ સ્વભાવિ શ્રી જયાનંદકુમારે પાપી એવા સિંહસારની શરત કબુલ કરી.
ત્યારપછી તે બન્ને ભાઈઓ કઈ ગામડામાં જઈ તે ગામમાં ગામડીઆ લાકે સહિત ચારામાં બેઠેલા ગામના ઠાકરને જોઈ સિંહસાર કુમારે તેને નમસ્કાર કર્યા અને પૂછ્યું કે-“હે બુદ્ધિરૂપી ધનવાળા સપુરૂષ! હું કહું છું કે પાપથી શુભ થાય અને આ કહે છે કે ધર્મથી શુભ થાય છે. તે અમારા બેમાં સત્ય વચન કોનું છે તે તમે કહે.”
તે સાંભળી ઉત્તમ રૂપ અને વેશવાળા તે સિંહસારની માયા અને નમસ્કાર વિગેરેથી
૧. પૂર્વ જન્મમાં જેણે પાપાનુંબંધી પુણ્ય કર્યું હોય તે આ જન્મમાં લક્ષ્મી વિગેરે પુણ્યનું ફળ પામે છે અને પાપકમ ઉપાર્જન કરે છે, તેનું ફળ હવે પછીના જન્મમાં મળશે, તથા જેણે પૂર્વભવમાં પુણ્યાનુબંધી પાપ કર્યું હોય તે આ જન્મમાં દારિદ્યાદિક પાપનું ફળ પામે છે, અને પુણ્યકર્મ ઉપાર્જન કરે છે. તેને પુણ્યનું ફળ આવતા ભવમાં મળે છે.
ICC 'કાળજ8"
LIKવી
છે
Page #97
--------------------------------------------------------------------------
________________
७२
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
રજિત થયેલા ઢાકારે ગામડીઆની સંમતિથી કહ્યું કે—“ તારૂં વચન સત્ય છે.” ત્યારપછી હર્ષ પામેલેા સિંહસાર તેને નમી ભાઈની સાથે આગળ ચાલ્યેા. કેટલેક દૂર જઈ તે દુષ્ટ બુદ્ધિવાળાએ શ્રીજયાનંદ પાસે તેની બે આંખો માગી ત્યારે તેણે કહ્યું કે— જડબુદ્ધિવાળા અને અધમી ગામડીઆએ શુ સમજે? તેઓની બુદ્ધિ કે વાણી કાઈ પણ ઠેકાણે અસત્ય સાક્ષી આપવામાં સ્ખલના પામતી નથી. તેથી હું ભાઈ ! હુંસ અને કાગડાના દૃષ્ટાંતથી તુ ગામડીઆ ઉપર ભસે ન રાખ.” સિંહે પૂછ્યું કે—“હુંસ અને કાગડા કેવા હતા ? ” ત્યારે શ્રીજયાનંદકુમારે કહ્યુ` કે, સાંભળ
(C
ધન્યપુર નામના ગામમાં નિર'તર અગાધ જળના ભરેલા એક દ્રષ હતા. તેમાં એક દિવસ કાઈ કાગડા તેની અંદર ફરતા મત્સ્યને જોઈ તેને પકડવા અંદર પડચો. તેટલામાં મત્સ્ય તત્કાળ જળમાં ઉડા પેસી ગયા, પણ તે કાગડાની પાંખેા ભીંજાઈ ગઈ, તેથી તે તરવામાં કે ઉડવામાં અશક્ત બન્યા, એટલે તે જળમાં ડુબી જવા લાગ્યા, તે જોઈ ને હંસીના કહેવાથી હંસે દયાવડે તે કાગડાની નીચે જળમાં આવી તેને પેાતાની પીઠપર બેસાડી તેને બહાર કાઢો. ત્યારપછી કાગડા સ્વસ્થ થયા ત્યારે તે હર્ષ પામી હંસી સહિત હસને આગ્રહપૂર્વક પેાતાના નિવાસવાળા વટવૃક્ષ ઉપર લઈ ગયા, અને એક ક્ષણવાર પ્રીતિ બતાવીને તેને વશ કર્યાં. પછી કાંઈક ઉપકાર કરવાને ઇચ્છતા કાગડાએ આમ્રવૃક્ષપરથી પોતાની ચાંચ વડે કેરીઓ લાવી હ`સી સહિત હ‘સને જમાડયો. “ પ્રીતિનુ ફળ પરસ્પરના સત્કાર કરવા તેજ છે. ”
ત્યારપછી હંસી સહિત હંસ ઉડીને પેાતાના સ્થાને જવા લાગ્યા, તે વખતે કાગડાએ હંસીને કહ્યું કે—“ હું પ્રિયા ! તુ ક્યાં જાય છે? ” એમ તેને જતી અટકાવી. તે વખતે હંસે કાગડાને કહ્યું કે—“ આ તા મારી પ્રિયા છે, તારી નથી, કેમકે તે તારાથી વિલક્ષણ છે. ” ત્યારે કાગડા મેલ્યા—— સમાન રૂપવાળી તેા બહેન હાય છે, અને અન્ય કુળમાં ઉત્પન્ન થયેલી પ્રિયા અને છે, આ વાત જો તને સત્ય ન લાગતી હૈાય તે અમારા બન્નેના લગ્ન જે ગામમાં થયા છે તે લગ્નને જોનાર ગામના લોકોને પુછ. તે લેાકેા જ આપણા ઝઘડાને પતાવી આપશે. અહા ! ઉપગારી પ્રત્યે અપકાર કરનારને ધિક્કાર છે.
“ હસે તેનું વચન કખુલ કર્યું, ત્યારે કાગડા તેને માપિતાના સેગન આપી અટકાવી ત્યાંજ રાખી પાતે ગામની અંદર ગયા. ત્યાં ગ્રામ્યજનાને મનુષ્યની વાણીવડે. પાતાને વિવાદ જણાવી તે કાગડાએ કહ્યુ` કે, હે ગામના લોકો આ ખાખતમાં તમારે મારી હડહડતી ખાટી સાક્ષી પુરીને પણ તમારે મને જ સાચા કરવા પડશે, આ પ્રમાણે
Page #98
--------------------------------------------------------------------------
________________
પંચમ સર્ગ. . કહેવા છતાં પણ તમે મારી બેટી સાક્ષી નહીં જ પૂરો તે હું તમારી સ્ત્રીઓનાં મસ્તક પર રહેલા જળના ઘડાઓને અપવિત્ર કરી નાખીશ, તમારા પશુઓને ચાંદા પાડવા વિગેરે વડે તેમને અત્યંત પીડા કરીશ, પુરૂષ અને સ્ત્રીઓનાં મસ્તક પર બેસી શીધ્રપણે ઉડી જઈશ, તડકે સૂકવેલા ધાન્યાદિકને ખાઈ જઈશ, બાળકાદિક પાસેથી ચાંચ મારીને ભેજનાદિકને ઉપાડી જઈશ, તથા એવી જાતના બીજા પણ અત્યાચારેવડે ગામના લોકોને દુઃખી કરીશ.
આ પ્રમાણે તેની મનુષ્ય વાણીથી વિસ્મય પામેલા અને તેની કહેલી હકીકતથી ભય પામેલા ગ્રામ્યજનોએ ધર્મ અધર્માદિકને ગણ્યા વિના ખોટી સાક્ષી પૂરવાનું કબુલ કર્યું. પછી કાગડો હંસ પાસે ગયો અને તે બન્નેએ સાથે આવી તે ગ્રામ્યલકો પાસે ન્યાય પૂછો, ત્યારે તેઓએ કહ્યું કે
“આ કાગડાનું આ હંસી સાથે ધામધૂમપૂર્વક લગ્ન થયું છે, તે અમે અમારી નજરે જોયું છે.” આવું તેમનું વચન સાંભળી હંસ અત્યંત દુઃખી થયો. તેને કાગડાએ કહ્યું કે –“હે મિત્ર ! તારી પ્રિયાને તું જ ગ્રહણ કર. હું તને પ્રાણદાતારને છેતરીશ નહીં. આ તો મેં આ રીતે ગામડીઆ લોકની પરીક્ષા કરી છે.”
આ પ્રમાણે હંસને કહી તેણે ગામડીઆઓને પણ કહ્યું કે–“હે લેજે! મારો બતાવેલા અલ્પ ભયના કારણથી પણ તમે ખોટી સાક્ષી પૂરી, તેથી તમને આ ભવમાં અને પરભવમાં પણ અત્યંત દુઃખ પ્રાપ્ત થશે. આ જગમાં બેટી સાક્ષી જેવું બીજું કંઈ પણ મહાપાપ નથી, કારણકે ખોટી સાક્ષીથી જ હિંસાદિક સર્વ પાપોની ઉત્પત્તિ થાય છે.”
એમ કહી હંસ સહિત કાગડાએ કોધ પામી કેઈક ઠેકાણેથી ચાંચવડે અંગારાના સમૂહને લાવી તેની વૃષ્ટિ કરી અને તે ગ્રામ્યજનોનાં ઘરે બાળી નાંખ્યાં. તે ગ્રામ્યજને પણ ખોટી સાક્ષીના પાપથી મરીને દુર્ગતિમાં ગયાં. માટે હે ભાઈ! આ ગ્રામ્યજનોની કથા સાંભળી તું તેમને વિષે વિશ્વાસ કરીશ નહીં.”
આ પ્રમાણે સાંભળીને સિંહકુમાર બોલ્યો કે –“મને ખેતી કથા કહીને કેમ છેતરે છે? કેમકે તિય મનુષ્યની જેવી ચેષ્ટા કરી શકતા જ નથી.” શ્રીજયાનંદકુમારે ઉત્તર આપ્યો કે—“તારું કહેવું સત્ય છે, પરંતુ જે કારણે હંસ અને કાગડાએ તેવી ચેષ્ટા કરી તે કારણ તું સાંભળ,
આ ગામમાં એક દેવાલયને વિષે શ્રીમુખ નામના યક્ષની મૂર્તિ છે, તેની સર્વ જને પૂજા કરે છે. તે યક્ષને મિત્ર નંદીયક્ષ નદિપુરમાં વસે છે. એક દિવસ તે
જ-૧૦
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
નદીયક્ષને ઘેર પ્રીતિને લીધે શ્રીમુખ યક્ષ ગયા, તેણે તેને કહ્યું કે હું મિત્ર ! તું મારે સ્થાને કેમ આવતા નથી ? ” ત્યારે તે નદીયક્ષ બેન્ચેા કે ગ્રામ્યજનાના મુખ અને દૃષ્ટિના ભયથી હું તારે ત્યાં આવતા નથી, કારણ કે તે ધ, વિવેક, જ્ઞાન અને બુદ્ધિરહિત હોય છે, તેથી તેના મુખ જોવા લાયક જ નથી.” ત્યારે શ્રીમુખે કહ્યું કે—
“ પરીક્ષા વિના આ વાત હુ' સત્ય માનીશ નહિ.” ત્યારપછી તે બન્ને યક્ષેાએ તેની પરીક્ષા કરવા માટે કાઈ ગામમાં જઈ વૃક્ષપર રહેલા પેલા હંસ અને કાગડાના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેમણે આ સમગ્ર ચેષ્ટા કરી. માટે હે ભાઈ ! આ હુંસ અને કાગડાની કથાને તુ સત્ય માનજે.” ઉત્તમ જના આનંદ રાજાની જેમ પ્રાણાંતે પણ અસત્ય ખેલતા જ નથી.” તે સાંભળી સિહકુમારે પૂછ્યું કે—“તે આનંદ રાજા કાણુ હતા ? ” ત્યારે શ્રીજયાનંદ કુમાર એલ્ચા કે—
સત્યવાદીપણા ઉપર આનંદ રાજાની કથા
નદિપુર નામના નગરમાં આનંદ નામના સત્યવાદી રાજા હતા. તે સ્વભાવે પણ ઉત્તમ હતા, વિશેષે કરીને જૈનધમ નુ પાલન કરતા હતા, પાપથી ભય પામતા હતા અને ખળ, ભાગ્ય તથા પરાક્રમવડે પ્રૌઢ હતા, ખત્રીશ લક્ષણવાળો હતા, ઘણા રાજાઓથી તે સેવાતા હતા, તેની સ` પ્રજા સુખી હતી, તથા તે માટી ઋદ્ધિવાળો હાવાથી કેટ મૂલ્યના અલ કારને નિરંતર શરીરપર ધારણ કરી રાખતા હતા.
એક દિવસ અલંકાર સહિત તે રાજા ક્રીડા કરવા માટે સૈન્યને લઈ બહાર ગયા. ત્યાં તે રાજા અશ્વોને વિવિધ પ્રકારની ગતિ કરાવતા હતા, તેટલામાં તેને અશ્વ આકાશમાં ઉડીને તે રાજાને મોટા જગલમાં લઈ ગયા. તે અશ્વને આવા દોષવાળો જાણીને રાજા તેના પરથી કુદકા મારી તેને ત્યાગ કરી પૃથ્વીપર ઉતરી પડવો, એટલે તે અશ્વ અદૃશ્ય થઈ ગયે.. પછી રાજા વિસ્મય પામીને ત્યાં ફરવા લાગ્યા. તેટલામાં ઉચા શસ્ત્રને ધારણ કરી ચાર ચારા તેની પાસે આવ્યા; પણ રાજા ધૈયવાન હાવાથી ક્ષેાભ પામ્યા નહીં. તે ચારાએ તેને કહ્યું કે—
“ અહા ! અમારા ભાગ્યથી અલ`કાર સહિત તું અમને મળ્યેા છે, પણ પ્રથમ અમારૂં ચિરત્ર તું સાંભળ. અમે ચારે ક્ષત્રિયા સુરપુર નગરના રાજાના સેવક છીએ. રાજાએ કાઈ પણ અપરાધને લીધે અમને કાઢી મૂકચા છે, તેથી અમે અહીં પર્વતપર
Page #100
--------------------------------------------------------------------------
________________
પંચમ સગ. * આવીને રહ્યા છીએ. ગુરૂમહારાજ પાસેથી ધર્મને સાંભળ્યા છતાં પણ બીજી રીતે આજીવિકા નહિ ચાલવાથી અને સર્વથા પ્રકારે ચોરીનો ત્યાગ કરવાની શક્તિ ન હોવાથી અમે આ પ્રમાણેના બે નિયમે ગ્રહણ કર્યા છે. તેમાં એક તે એ કે, - રાજા સિવાય બીજાનું ધન ચોરીને લેવું નહીં. કારણ કે બીજાનું ધન લેવાથી તેઓ અ૫ અદ્ધિવાળા હોવાથી ઘણું દુઃખી થાય, પણ ઘણું ત્રાદ્ધિવાળો હોવાથી રાજા દુઃખી થતું નથી. અને બીજે નિયમ એ છે કે-છેડી ડી ચોરી કરવાથી બરાબર આજીવિકા ચાલે નહીં, તેથી દુર્ગાન થાય, અને લાંબા કાળ સારી રીતે આજીવિકા ચાલી શકે તે માટે એક લાખથી ઓછી ચેરી કરવી નહીં. તે આવા સારા લક્ષણવાળો તું કોણ છે ? અને તારા આ અલંકારનું મૂલ્ય કેટલું છે? તે સત્ય કહેજે, મહાપુરૂષ કદાપિ અસત્ય વાણું બોલતા જ નથી.”
આ પ્રમાણે તેમનું વચન સાંભળી રાજાએ વિચાર્યું કે “આ ચારે પિતાની આજીવિકા માટે મારા અલંકારો ભલે ગ્રહણ કરે, પરંતુ માત્ર કટિ ધનને માટે હું પાપના મૂળ કારણભૂત એવા અસત્યને તે નહીં બોલું. આ ધન તે અનિત્ય હોવાથી પરિણામે નાશવંત છે, અને સત્ય ધર્મ નાશ પામનાર નથી, વળી ધનથી અલ્પ સુખ પ્રાપ્ત થાય છે અને સત્યધર્મથી તે અનંત સુખ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચાર કરી રાજા બોલ્યો કે–“હું રાજા છું, અને અશ્વના આકર્ષણથી અહીં જંગલમાં આવી ચડડ્યો છું, અને મારા આ અલંકાર કોટી મૂલ્યના છે.”
આ પ્રમાણે કહીને અલંકારોને પડાવી લેવાને ઇચ્છતા તે ચેરોને રાજાએ પોતે જ અલંકારો કાઢી આપ્યા. તે લઈને હર્ષ પામતા તેઓ પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા અને રાજા એકલે વનમાં ભ્રમણ કરવા લાગ્યું. ભમતાં ભમતાં કઈ તાપસના આશ્રમને પામીને રાજાએ કુળપતિને નમસ્કાર કર્યા. કુળપતિએ તેને પૂછયું કે–
તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે?ત્યારે રાજાએ પોતાનો વૃત્તાંત કહ્યું. તે સાંભળી કુલપતિએ કહ્યું કે-“આ વનમાં એક રાક્ષસ છે. તે તાપસ વિના બીજા સર્વ મનુષ્યને ખાઈ જાય છે, તેથી તું તાપસને વેષ ગ્રહણ કરી લે.” ત્યારે રાજાએ તેણે આપેલ વેષ ગ્રહણ કર્યો. ત્યારપછી રાજા ફળનો આહાર કરી સરોવર ઉપર ગયે. ત્યાં રાજા સ્નાન કરવા તૈયાર થયે, તેટલામાં તે રાક્ષસ ત્યાં આવ્યું. તેણે કહ્યું કે–
“હે તાપસ! તું ક્યાંથી આવ્યો છે? તું કોઈ ને તાપસ જણાય છે, માટે
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર મારી કથાને તું સાંભળ-હું હમેશાં એક માણસને ખાઉં છું, તેટલાથી મને એક દિવસની તૃપ્તિ થાય છે, અને બત્રીસ લક્ષણવાળા પુરૂષને જે ખાઉં તે એક વર્ષની તૃપ્તિ થાય છે. એવાં લક્ષણવાળો નંદીપુરના રાજા સાંભળે છે, તેથી હું તેને ખાવા ઈચ્છું છું; પરંતુ તે પરિવાર સહિત પિતાના નગરમાં જ રહે છે. તેથી હું તેને ખાવાને સમર્થ થઈ શકતું નથી.
મેં હમણાં કઈકની પાસેથી સાંભળ્યું છે કે કોઈ અશ્વ તે રાજાને હરીને આ વનમાં લાવ્યું છે, પણ તે રાજા મને દેખાતું નથી, તેથી જો તું તેને જાણતા હોય તે કહે, અને મને બતાવ, કારણ કે તાપસ સાચું બોલવાવાળા જ હોય છે. ( આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ વિચાર કર્યો કે–“જે હું સત્ય કહીશ તે આ રાક્ષસ મને ખાઈ જશે, અને જે સત્ય ન કહું તો અસત્ય વચનથી ઉત્પન્ન થતું પાપ મને લાગશે; પરંતુ માત્ર મારા પ્રાણ બચાવવા માટે હું અસત્ય વચન તે બોલીશ નહિ જ, કારણ કે સ્વર્ગાદિકને આપનાર ધર્મ પ્રાણથી પણ મને વધારે વાલે છે. વળી આ રાક્ષસ પિતાને ઈચ્છિત એવા મને ભક્ષણ કરીને એક વર્ષ સુધી બીજાનું ભક્ષણ નહિ કરે, તેથી ૩૬૦ મનુષ્ય ઉપરની દયાથી ઉત્પન્ન થયેલું બીજું પુણ્ય પણ મને પ્રાપ્ત થશે.”
આ પ્રમાણે નિશ્ચય કરીને ધર્મવીર પુરૂષમાં શિરોમણિ એવા તે રાજાએ કહ્યું કે –“હે રાક્ષસ ! જ તે રાજા છું, અને બત્રીસ લક્ષણો છું, તેથી તારી ઈચ્છા પ્રમાણે કર.” તે સાંભળી રાક્ષસ બોલ્યા કે-“હે સવના નિધાન ! હું તાપસનું ભક્ષણ કરતું નથી, તેથી તે બુદ્ધિમાન ! તું કહે કે આ તારૂં તાપસપણું કૃત્રિમ છે કે અકૃત્રિમ છે?”
રાજાએ કહ્યું “હું સાચે તાપસ નથી. તારા ભયથી જ તાપસના કહેવાથી હમણાં જ મેં આ વલ્કલ વિગેરે ધારણ કર્યા છે.” તે સાંભળી રાક્ષસ બોલ્યો કે– “હુ ક્ષુધાને લીધે હમણાં જ તારું ભક્ષણ કરીશ, માટે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કર.” ત્યારે રાજા પિતાના શરીરને સરાવી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યું. તે વખતે તે ભયંકર રાક્ષસ ઘેર અટ્ટહાસ્યાદિકવડે આકાશને ફેડ અને મોટા દાંતને પ્રગટ કરતે ખાવાની ઈચ્છાથી તેની સન્મુખ દોડ્યો; તેપણ રાજા કંઈ પણ ક્ષેભ પામ્યું નહીં. તેટલામાં તે રાજાએ પિતાને પ્રથમની જ જેમ પિતાને નગરની બહાર સૈન્ય, અને આભૂષણ સહિત અશ્વ સાથે ક્રીડા કરતો જો, અને રાક્ષસ કે વન કાંઈ
Page #102
--------------------------------------------------------------------------
________________
પંચમ સંગ
“પણ જોયું નહીં; પણ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ જોઈ. તે જોઈ ને આશ્ચય સહિત તે રાજા “ આ ઇંદ્રજાળ જેવુ` શુ` થયુ?” એમ વિચારવા લાગ્યા. તેટલામાં તેણે આકાશમાં રહેલા અત્યંત કાંતિવાળા એ દેવાને જોયા. તેમાંથી એક દેવ બેન્ચે કે— “ હે રાજન્! અમારી કથા સાંભળ.
وف
આ નગરના જ ઉદ્યાનમાં રહેલા ચૈત્યને વિષે માણસેાથી પૂજાતા હું નદી નામનો યક્ષ છું. મને મારા મિત્ર શ્રીમુખ યક્ષે લાવ્યા હતા, તેથી હું તેના ગામમાં ગયા હતા. તે ગામના લેાકેા ખાટી સાક્ષી પૂરનારા છે, તેની યથાયેાગ્ય પરીક્ષા કરી, ત્યારપછી તેણે મને પૂછ્યું કે—“ હું મિત્ર ! તારા નગરના માણસે કેવા છે ?' ત્યારે મેં કહ્યું કે—“ ત્યાં તા . રાજા વિગેરે ઉત્તમ પુરૂષ સત્યવાદી જ છે.” ત્યારે તેણે ફરી પૂછ્યું કે— ચિંતાના સમૂહથી વ્યાકુળ એવા રાજાને વિષે સત્યતા શી રીતે સભવે ? ”
66
આ રીતે વાત કર્યા પછી હે રાજન! તારી પરીક્ષા કરવા માટે હું મારા મિત્ર સહિત અહી આવ્યા, અને અમે તને અશ્વવર્ડ ક્રીડા કરતાં જોયા. પછી હૈ સાત્વિક ! અશ્વને ઉપાડી અરણ્ય, ચાર, તાપસ અને રાક્ષસ એ સવ દેખાડીને અમે તારા સત્યવાદીપણાની પરીક્ષા કરી. તેથી હે રાજન! તું જ ધન્ય છે કે પ્રાણાંતે પણ સત્યવાદી રહ્યો. તેથી આ ભવ અને પરભવમાં તને ષ્ટિ સ'પત્તિ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કહી વડે રાજાને સ` શત્રુને પરાજય કરનાર ખડ્ગ અને સમગ્ર વ્યાધિને હરનાર મણિ આપી તે બન્ને યક્ષા પાતપેાતાને સ્થાને ગયા.
આ વૃત્તાંત જોઈ સવ પ્રજાજનોએ આનંદ પામી રાજાની સ્તુતિ કરી, અને રાજા . પુણ્યના પ્રભાવથી ઉત્તમ રાજ્ય ભાગવવા લાગ્યા. યક્ષે આપેલા ખડ્ગના પ્રભાવથી વશ થયેલા અનેક રાજાએથી સેવાતા, મણિવડે પ્રજાઓના વ્યાધિને દૂર કરતા, અન્યના ઉપકાર કરવામાં પ્રવીણ, સમકિતપૂર્વક શ્રાવકના અણુવ્રતમાં આસક્ત અને સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કરતા તે રાજા લાંબા કાળ સુધી ધર્મ ક`મય આયુષ્યને ભાગવીપ્રાંતે સ્વગે ગયેા.
આ પ્રમાણે કથા કહી શ્રી જયાનંદ કુમારે ફરીથી કહ્યું કે~& ઘણા સત્પુરૂષ સત્યવાદી હાય છે, તેથી કાઈ નગરમાં જઈ ઉત્તમ પુરૂષને આપણે પૂછીએ. તે આપણા વિવાદ ભાંગશે, એટલે તેની વાણી પ્રમાણ કરીને આપણી શરતને આપણે સત્ય કરશુ.” તે સાંભળી સિંહે પણ · બહુ સારૂં ' એમ કહ્યું. પછી તે અન્ને ચાલતાં ચાલતાં અનુક્રમે શ્રીવિશાળપુર નામના નગરમાં ગયા. ત્યાં ઉદ્યાનમાં મોટા આશયવાળા
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
કળાચાય ને તેમણે જોયા. ત્યાં તે વિધાવિલાસ નામના આચાર્ય રાજપુત્રાદિક પાંચસે વિદ્યાર્થીઓને ધનુર્વિદ્યાર્દિક કળાઓ શીખવતા હતા. તેને સર્વ શાસ્ત્રમાં નિપુણ જાણી શ્રીજયાનંદ કુમાર સિંહકુમાર સહિત પ્રણામ કરી પેાતાના વિવાદવિષયનો ન્યાય પૂછ્યો. ત્યારે કળાચાયે ઉત્તર આપ્યુંા કે—
حف
'
સર્વ શાસ્ત્ર અને સ લેાકેાને એ સંમત જ છે કે આ લોક અને પરલેાકમાં ધર્માંથી જ શુભ અને અધમ થી જ અશુભ થાય છે.” તે સાંભળી શ્રી જયાનંદ કુમાર હુ પામ્યા, અને સિંહકુમાર ગ્લાનિ પામ્યા. પછી તે બન્ને ભાઈ એ તે જ કળાચા ની પાસે કળાનો અભ્યાસ કરવા લાગ્યા. થાડા દિવસમાં જ વિનયાક્રિક ગુણવડે કળાચાય ને તથા વિદ્યાર્થીઓને વશ કરી શ્રી જયાનંદ કુમાર સકળાઓ શીખી ગયા. પછી કળાચાર્યની આજ્ઞાથી શ્રી જયાનંદ કુમાર ખીજા વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યા. એમ થવાથી ભાગ્યશાળી જનોમાં અગ્રેસર એવા તે શ્રી જયાનંદ કુમાર સર્વાંને પ્રિય થઈ પડયો. સિંહકુમાર તેની સાથે સ્પર્ધા કરતા હતા; પરંતુ નિરતર કળાનો અભ્યાસ કરતાં છતાં તે ઘણી થોડી કળા શીખ્યા, કારણ કે વિદ્યા તા ગુણ અને ભાગ્યને અનુસારે જ પ્રાપ્ત થાય છે.
તે વખતે તે વિશાળપુર નગરમાં શત્રુઓને ત્રાસ પમાડનાર વિશાળ જય નામનો રાજા હતા. તે છ છ માસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા હતા; તેથી એક દિવસ પરીક્ષાનો અવસર પ્રાપ્ત થયા ત્યારે તે રાજા સ્નેહથી પુત્રાદિક વિદ્યાર્થીઓની પરીક્ષા કરવાની ઈચ્છાથી તે ઉદ્યાનમાં આવ્યા. ત્યારે કળાચાર્યે પણ રાજાની પાસે વિદ્યાથી આની ચેાગ્યતા પ્રમાણે ઉભા રાખી એક તાલ વૃક્ષની ટોચ ઉપર મેરનું પીંછ મૂકી સર્વ વિદ્યાથી આને કહ્યુ. કે—
“ હું વિદ્યાથી આ ! તમે શુ શુ જુએ છે ?’” ત્યારે તેઓ ખોલ્યા કે–“ તાલ, પીંછ અને વૃક્ષના સમૂહને અમે જોઈએ છીએ.” તે સાંભળી આચાર્યને ક'ઈક, ખેદ થયા. પછી આચાય ની આજ્ઞાથી તેઓએ તે મયૂરપીંછને વીંધ્યું; પરંતુ તે પીંછના જે તંતુને વીંધવાનુ` કહ્યું હતું, તે ત ંતુને કાઈ પણ ધનુર વીખી શકયેા નહિ' ત્યારપછી આચાર્ય શ્રી જયાનંદકુમારને કહ્યુ કે—“ હે વત્સ ! તું શું શું જુએ છે ?” ત્યારે તે ખેલ્યા કે “ હું તેા એક પીંછને જ જોઉં છું.”
તે સાંભળી ગુરૂ હ` પામ્યા. પછી ગુરૂએ તે પીંછના જેટલામાં તતુ વીધવાની આજ્ઞા આપી, તેટલામાં જ તંતુને શ્રી જયાનંદકુમારે ખાણવડે શીઘ્રપણે વીંધી નાંખ્યા. પછી નહિ મૂકેલા, હાથથી મૂકેલા અને યંત્રથી મૂકેલા એવા વિવિધ શસ્રોવડે કમળનાં પત્રા છેદવા વિગેરે સબધી રાજાએ 'સર્વ વિદ્યાથીઓની પરીક્ષા લીધી. તેમાં કમળના
Page #104
--------------------------------------------------------------------------
________________
પંચમ સગ. સો પત્રમાંથી જે પત્ર છેદવાનું ગુરૂએ કહ્યું તે જ પત્ર શ્રી જયાનંદકુમારે ખવડે છેવું, તે સિવાય બીજું એવું નહીં, પછી શ્રી જયાનંદકુમારે હાથથી મૂકેલા ચકવડે સાત તાલવૃક્ષો છેદ્યા, અને શક્તિ નામનું શસ્ત્ર મૂકી દૂર પર્વતના શિખર પર રહેલી શીલાને ચૂર્ણ કરી નાંખી.
ત્યારપછી અશ્વયુદ્ધવડે યુદ્ધ કરતા તે મહા પરાક્રમીએ વિવિધ શસ્ત્રોથી એકી વખતે હજારે દ્ધાઓને પરાજય કર્યો. પછી વાયુવેગવાળા અશ્વને ધારાગતિએ ચલાવતા તેણે વટવૃક્ષની શાખા સાથે વળગી રહી બે પગવડે અશ્વને ઉચ ઉપાડ્યો. પછી હસ્તીયુદ્ધવડે માવત વિગેરે વીરેને પાડી નાંખી ક્રીડામાત્રથી જ શ્રી જયાનંદકુમારે સામા હસ્તીઓને પિતાના બે પગ વડે ઉંચા ઉછાળ્યા. તે જોઈ એક સિંહકુમાર વિના બીજા રાજા વગેરે સર્વ જનોએ વિસ્મય અને હર્ષ પામી મસ્તક ઘૂમાવી શ્રી જયાનંદકુમારની વિવિધ પ્રકારે સ્તુતિ કરી. તેના અસાધારણ વીર્ય, કળા અને ગુણે જોઈ આશ્ચર્યથી રાજાએ આ કોણ છે ?” એમ ઉપાધ્યાયને પૂછયું. ત્યારે તેણે કહ્યું કે
આ કઈ પરદેશી શ્રેષ્ઠ ક્ષત્રીય છે, તે તેના ભાઈ સહિત અહીં મારી પાસે અભ્યાસ કરે છે. આથી વધારે હું કાંઈ પણ જાણતો નથી.” તે સાંભળી રાજાએ તેને સર્વ વિદ્યાર્થીઓમાં કળા અને ગુણવડે અસાધારણ જા, તેમજ તેના લક્ષણથી તેને કઈ રાજ્યને લાયક રાજપુત્ર જણાય છે એમ નિશ્ચય કર્યો. પછી વિદ્યાર્થીઓને સત્કાર કરી, તેમને વિવિધ કળાઓ ભણવાની આજ્ઞા કરી તથા કળાચાર્યની પૂજા કરી રાજા પિતાને સ્થાનકે ગયે.
હવે શ્રી જયાનંદ કુમાર તેજ ગુરૂની પાસે અનુક્રમે વિશ્વમાં ઉત્તમ એવી ગીત નાટચાદિકની બહોતેર કળાઓને પણ શીખે. નિપુણતાથી વિદ્યાર્થીઓને ભણાવત, ગુરૂના પ્રયાસને દૂર કરો અને પ્રસન્ન આત્માવાળે તે શ્રી જયાનંદકુમાર સમગ્ર નગરજનોને પણ પ્રસન્ન કરવા લાગ્યો. તેની બુદ્ધિની પરીક્ષા કરવા માટે એક દિવસ રાજાએ નગરમાં ઉલ્લેષણા કરાવી કે– - “જે મારા હસ્તીને તળી આપશે તેને તેની ઇચ્છા પ્રમાણે હું એક દેશ આપીશ.”
આ વાત સાંભળી શ્રી જયાનંદકુમારે રાજાને કહ્યું કે –“હું હસ્તી તાળી આપીશ.” એમ કહી તેણે એક વહાણમાં હાથીને ચઢાવી તે વહાણ સરોવરના જળમાં તરતું મૂક્યું. પછી તે વહાણ જેટલું પાણીમાં ડુબ્યુ, તે ઠેકાણે ચિહ્ન કરી પછી તે વહાણ બહાર કાઢી
bhuli
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તેમાંથી હાથીને ઉતારી ફરીથી તે વહાણને તારૂઓ પાસે જળમાં મૂકાવ્યું અને કરેલા ચિહ્ન સુધી તે વહાણ જળમાં ડુબે તેટલા પથ્થરે તેમાં ભરાવ્યા.
પછી તે પથ્થરે બહાર કાઢી ડાહ્યા પુરૂષ પાસે તેને તેલ કરાવ્યો; અને તે પથ્થરોનો જેટલું તેલ થશે તેટલે હાથીને પણ તેલ તેણે રાજાને કહ્યો. તેની આવી બુદ્ધિથી વિસ્મય પામેલો રાજા તેને બહુમાનપૂર્વક પિતાના મહેલને વિષે લઈ ગયો. ત્યાં સ્નાન વિગેરે કરાવી તે ઉદાર આશયવાળા કુમારને રાજાએ મોટા ગૌરવથી પિતાના . મહેલમાં રાખે. તેને સર્વ કુમારેમાં અધિક ગુણવાન જાણી તથા સર્વ કળાઓમાં અતિ નિપુણ છે, એમ સાક્ષાત્ જોઈ રાજાએ તેની ઇચ્છા વિના પણ રૂપિવડે લક્ષ્મીનું ઉલ્લંઘન કરનારી અને કળા તથા ગુણે કરીને તેને તુલ્ય પિતાની મણિમંજરી નામની પુત્રી પરણાવી.
તે વખતે રાજાએ તે કુમારને પત્તિ, અશ્વ, હસ્તી અને રથના સમૂહવડે યુક્ત એક ઉત્તમ દેશ તથા સર્વ પ્રકારની ભેગની સામગ્રીઓ સહિત એક મહેલ રહેવા માટે આપે. તે મહેલમાં નવી પરણેલી પત્ની સાથે વિલાસ કરતા અને સર્વ પ્રકારનાં ભેગોને ભેગવતે તે કુમાર રાજાની સેવા કરવા લાગ્યો. અનુક્રમે રાજાની આજ્ઞાથી અનેક દેશ જીતી, ઘણા રાજાઓને વશ કરી તે શ્રી જયાનંદકુમારે રાજાની તથા પિતાની પ્રતિષ્ઠામાં ઘણો વધારો કર્યો.
એક દિવસ રાજા સૂર નામના શત્રુ રાજાને જીતવા જતો હતો, તેને વિનયથી જતાં અટકાવી શ્રી જયાનંદકુમાર પિતે સિન્ય સહિત ચાલ્યો. તેને આવતે જાણે સૂર રાજા અભિમાનથી તેની સામે આવ્યું, અને તે બનેના સૈન્ય વચ્ચે જગતને ક્ષોભ ઉત્પન્ન કરે તે રણસંગ્રામ થયો. અનુક્રમે પિતાનું સિન્ય ભાંગવાથી કુમાર કોલવડે પોતે યુદ્ધ કરવા ઉભે થયે.
પછી તેણે એવું યુદ્ધ કર્યું કે જેથી શત્રુની સેના તરફ નાસી ગઈ ત્યારે સૂર રાજા પોતે યુદ્ધ કરવા ઉભે થયે, અને તે બન્ને વચ્ચે મોટે સંગ્રામ થશે. તે વખતે પૃથ્વી, આકાશ અને સર્વ દિશાઓ બાણમય થઈ ગઈ. તેમાં કુમારે અનુક્રમે બાવડે શત્રુના સાત ધનુષ છેદી નાંખ્યા તથા તેના રથ, બખ્તર અને મસ્તકના ટેપને પણ છેદી નાંખે. ત્યારપછી તે સૂર રાજા ખ ઊંચું કરી કુમારને મારવા દેડ્યો. કુમારે પિતાના ખવડે તેના ખના કકડે કકડા કરી નાખ્યા. એજ રીતે કુમારે શત્રુના મુદ્દેગરને મુદુંગરવડે અને ગદાને ગદાવડે ચૂર્ણ કરી તે શત્રુને શસ્ત્ર રહિત કરી આકૂળવ્યાકૂળ કરી મૂકો.
પછી “આ નિર્બળ શસ્ત્રોથી શું ? મારી ભુજાજ સબળ છે.” એમ બેલતે તે સુર રાજા અભિમાનથી મલ્લયુદ્ધવડે યુદ્ધ કરવા આ નીતિને જાણનાર કુમારે પણ તેની
Page #106
--------------------------------------------------------------------------
________________
પંચમ સમ.
સાથે તેજ પ્રમાણે ચિરકાળ સુધી મલ્લયુદ્ધ કર્યું. છેવટે તેને મુષ્ટિવડે હદયમાં પ્રહાર કરી મૂર્શિત કરીને પૃથ્વી પર પાડી દીધું. પછી તેને બેડીના બંધનવડે બાંધી જળ છાંટવાવડે સજજ કરી તેના સૈન્યને અભયદાન આપી પાછા વળી પિતાના નગરમાં આવી રાજાને 'તે શત્રુ છે. પછી કુમારના વચનથી રાજાએ તેની પાસેથી દંડ લઈ તેને મુક્ત કર્યો.
પ્રણામ કરનાર ઉપર દયાળુ અને હિતેચ્છુ પુરૂષોની એવી જ રીત હોય છે.” પછી હું એક બાળકથી જીતા” એમ ધારી વૈરાગ્ય પામી તે સૂર રાજા પિતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી સદ્ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી પ્રાંતે મોક્ષસુખ પામે.
શ્રીજયાનંદકુમારે બ્રાતૃસ્નેહના વશથી સિંહકુમારને ઘણુ લક્ષમી આપવા માંડી, તે પણ ઈર્ષ્યા અને અભિમાનને લીધે કાંઈ પણ લીધા વિના તે તેને સેવવા લાગે. આ પ્રમાણે મનુષ્ય પુણ્યના વશથી અતિ ભેગના સ્થાનરૂપ થાય છે, અને શત્રુની જ્યલક્ષમી સહિત કળા અને ગુણવડે શ્રેષ્ઠ ભાગ્યસંપદાને પામે છે.
આ પ્રમાણે શ્રી તપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જ્યશ્રીના ચિહ્નવાળા શ્રીજયાનંદરાજર્ષિકેવળીના ચરિત્રને વિષે હંસ અને કાગડાના દષ્ટાંતવડે અને શ્રીમાન આનંદ રાજાના દષ્ટાંતવડે બીજું વ્રત પાળવાનું અને નહિ પાળવાનું ફળ દેખાડવાપૂર્વક શ્રીજયાનંદકુમારને કળાભ્યાસ તથા મણિમંજરી નામની પ્રથમ પત્નીના પાણિગ્રહણના વર્ણનવાળા આ પાંચમે સર્ગ સમાપ્ત.
જ.૧૧
Page #107
--------------------------------------------------------------------------
________________
छठ्ठो सर्ग
श्रेयः श्रीवृषभस्तनोतु भगवान् गां प्राप्य यः केवलावस्थायां समजीजनद् गुरुतरं तं कञ्चनैकं वृषम् ॥ विश्वाधारकरः शिवाध्वपथिकान् संसारघोराऽटवी
पारं प्रापयतिस्म यश्चिरमहो भव्यानसंख्यानपि ॥१॥ જે પ્રભુએ કેવળીપણાની અવસ્થામાં ગેને પામીને એક મોટા એવા રવૃષને ઉત્પન્ન કર્યો, કે જે વૃષ વિશ્વનો આધારભૂત થઈ મોક્ષમાર્ગના મુસાફર એવા અસંખ્ય ભવ્યને ચિરકાળ સુધી સંસારરૂપી ઘોર અરણ્ય પાર પમાડે છે, તે શ્રીવૃષભપ્રભુ તમારા કલ્યાણને વિસ્તારે. - હવે મોટા ભાગ્યવડે અને શત્રુને વિજય કરનારા ગુણવડે રાજ્યની વૃદ્ધિ કરનાર શ્રીજયાનંદકુમાર રાજાને તથા નગરજનોને હર્ષ પમાડતો હતે. એ રીતે તેને તે સુખમય ઘણે કાળ વ્યતિત થયે; પરંતુ સૂર્યના કિરણે વડે જેમ ઘૂવડ ખેદ પામે તેમ શ્રીજયાનંદકુમારની સમૃદ્ધિ જોઈને સિંહકુમાર નિરંતર ખેદ પામતા હતા. કહ્યું છે કે –
- “ખળ પુરૂષને સત્કાર કર્યા છતાં પણ તે બીજાની સમૃદ્ધિ જઈને અત્યંત ખેદ પામે જ છે. જળથી સિંચન કરેલે પણ જવા બીજા ધાન્યની સમૃદ્ધિ જોઈ સૂકાઈ જાય છે.” શ્રી જયાનંદકુમારને દેશાંતરમાં લઈ જઈને અહીં પ્રાપ્ત થયેલી લક્ષ્મીને વિયાગ કરાવવા ઇચ્છતા તે માયાવી સિંહસારે એક દિવસ એકાંતમાં શ્રી જયાનંદકુમારને આ પ્રમાણે કહ્યું કે–
હે ભાઈ! આપણું નગરમાંથી આપણે અનેક દેશના આશ્ચર્ય જેવા માટે નીકળ્યા છીએ, તેથી હવે આપણે અહીં વધારે ન રહેતાં દેશાંતર જઈએ. કારણકે મને વિચિત્ર આશ્ચર્ય જેવાનું કૌતુક છે, તે કૌતુક દેશાંતરમાં ભ્રમણ કર્યા વિના એક ઠેકાણે રહેવાથી પૂર્ણ થાય તેમ નથી. તેવા કૌતુક જોવાની આશાથી આપણે અહીં આવ્યા પરંતુ અહીં
૧ વાણી અથવા ગાય. ૨ ધર્મ અથવા બળદ.
Page #108
--------------------------------------------------------------------------
________________
છઠો સગે.. રહેલા આપણને જે માતપિતા જાણશે; તે પાછા તેડાવી લેશે અને તેમ થવાથી આપણી કૌતુક જેવાની ઈચ્છા પૂર્ણ થશે નહિ. કદાચ સુખની વૃદ્ધિમાં નિમગ્ન થવાથી તું નહિ આવે, તે પછી હું એક જ જઈશ, પરંતુ તારા વિયોગથી મને અસહ્ય દુઃખ થશે.”
આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી શ્રીજયાનંદકુમારે વિચાર્યું કે –“મારી આશાથી જ આવેલા અને હું એકલે કેમ જવા દઉં ?” એમ વિચારી તેણે કહ્યું કે –
હે ભાઈ! આપણે સાથે જ જઈશું.” ત્યારપછી શ્રીજયાનંદકુમારે ગુપ્ત રીતે પ્રયાણની સામગ્રી તૈયાર કરી, અને પોતાના વાસગૃહના દ્વારની શાખા ઉપર આ પ્રમાણે લેક લખે.
વા નારાqg, માgિ gવાત ” ___ वर्षासु कुरूते हंसः, स्वपदे मानसे रतिम् ।' હસ કૌતુકથી વિચિત્ર જળાશયોમાં આઠ માસ સુધી કીડા કરીને પછી વર્ષઋતુમાં પોતાના સ્થાન માનસરોવરને વિષે પ્રીતિ કરે છે.”
આ પ્રમાણે લખી પરિવારને તથા પત્નીને ખબર પડવા દીધા સિવાય રાત્રિને સમયે શ્રીજયાનંદકુમાર સિંહસારકુમારની સાથે શસ્ત્ર સહિત નગર બહાર નીકળી ગયે. અનુક્રમે પુર-ગ્રામ અને આકર વિગેરે સ્થાનમાં ઈચ્છા પ્રમાણે ફરતા મહાપરાક્રમી તે બન્ને ભાઈઓ અનેક આશ્ચર્યો જોવા લાગ્યા. - અહીં પ્રાતઃકાળ થયો ત્યારે મણિમંજરીએ પિતાના પતિને જોયા નહિ, તેથી હૃદયમાં દુઃખી થઈને બુદ્ધિમાન એવી તેણીએ પિતાના પરિવારને પૂછ્યું, ત્યારે તેણે પણ કુમારની શોધ નહિ લાગવાથી તે વાત રાજાને નિવેદન કરી. રાજાએ પણ પિતાના માણસ પાસે પુર-ગ્રામ અને વનાદિકમાં તેની શોધ કરાવી. તે પણ તેની પ્રાપ્તિ ન થવાથી મણિમંજરી શકાતુર થઈ. તેટલામાં પેલે ક જોઈ તેને અર્થ જાણી તે બુદ્ધિશાળીએ રાજાદિકને કહ્યું કે–
“મારા પતિ કૌતુક જોવા માટે દેશાંતરમાં ભ્રમણ કરી વર્ષાઋતુમાં પાછા અહીં આવશે.” આ પ્રમાણે સાંભળી સર્વે ધીરજ રાખી પોતપોતાની સ્થિતિ પ્રમાણેના કાર્યમાં પ્રવર્યા. - અહીં અનુક્રમે ચાલતા સિંહકુમાર અને શ્રીયાનંદકુમાર એક દિવસ કઈ અરણ્યમાં આવી ચડ્યા. ત્યાં સિંહકુમાર બોલ્યો કે–“હે ભાઈ! હું અધર્મે કરીને વનમાં આ દુઃખ સહન કરું છું, પરંતુ તું તે ધર્મમાં તત્પર છે, તે તું શા કારણથી આવા દુઃખને
/w
Page #109
--------------------------------------------------------------------------
________________
www
~
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સહન કરે છે?” તે સાંભળી શ્રીજયાનંદકુમાર બેલ્યો કે—“અધર્મીના સંગથી ધર્મીને પણ કષ્ટ સહન કરવું પડે છે.” - જુઓ ! લેઢાના સંગથી અગ્નિને પણ ઘણનું તાડન સહન કરવું પડે છે. કુસંગથી મોટાનો મહિમા હાનિ પામે જ છે, કારણકે લસણને સંગ થવાથી કપુરને સુગંધ ક્યાં સુધી ટકી શકે ? ” તે સાંભળી પાપને વિષે પ્રીતિવાળા તે સિંહના એકપુટ ક્રોધથી ફરકવા લાગ્યા અને તે પ્રગટ રીતે બોલ્યા કે –
“હજુ સુધી આપણે વિવાદ આ પ્રમાણે વાતે કરવાથી વધતું જ જાય છે. હું પાપથી શુભ કહું છું અને તું ધર્મથી શુભ કહે છે. આ બાબતમાં નિર્ણય કરનારા પંચનું પણ પ્રમાણ થતું નથી. કેમકે તેમની વાણું અનેક પ્રકારની થાય છે-ભિન્ન ભિન્ન જેવામાં આવે છે. એક ધર્મથી શુભ કહે છે ત્યારે બીજો અધર્મથી કહે છે, પરંતુ હવે આપણું બનેમાંથી આજે દ્રવ્ય આપ્યા વિના જે ભેજન લાવે તેને પક્ષ સાચો ગણવે. અને તે પ્રથમ કરેલી શરત જાણવી.”
આ પ્રમાણે તેનું વચન શ્રી જયાનંદકુમારે અંગીકાર કર્યું. ત્યારે સિંહ હર્ષ પામીને બે કે–“આજ પ્રથમ હું જ આગળ આવતા ગામમાં મારી શક્તિની પરીક્ષા કરવા જાઉં છું. અને તે ભાઈ! તું કંઈક વિલંબ કરીને જમવા માટે ત્યાં આવજે. જે કદાચ મારાથી ભજન સિદ્ધ ન થાય તે પછી તું સિદ્ધ કરજે; અને જે મારાથી આજે ભજન સિદ્ધ થાય તે તું કાલે તારી શક્તિ બતાવજે.” એમ કહી શ્રીજયાનંદકુમારને પાછળ મૂકી સિંહકુમાર ઉતાવળે આગળ ચાલ્યા.
આ રીતે સિંહકુમાર આગળ ચાલતા ભ્રાંતિથી પાપી જીવ નરકમાં પડે તેમ તે એક મોટા અરણ્યમાં પડ્યો, અને ત્યાં પરમાધામી જેવા ભિલ્લેએ અલંકારના લેભથી તેને બાંધી લીધે. અહીં શતફટ નામના પર્વતને સ્વામી ચંડસેન નામને પલ્લી પતિ રહેતું હતું. તે લુટ કરવા માટે નદિશાલ નગર તરફ જવા નીકળ્યું હતું. ભિલેએ સિંહકુમારને તે પલ્લી પતિને સેં. કારણ કે તેઓ તેના જ સૈન્યના અગ્રેસર હતા.
આ વૃત્તાંત વનમાં થતા કોલાહલથી અનુમાન વડે શ્રીજયાનંદકુમારે જાણી લીધે. પછી સિંહ ઉપરના નેહને લીધે તેમજ દયાળુપણાને લીધે તે વીર જલદીથી દે, અને તે ભિલેને મળીને બેલ્યો કે –“રે ભિલે ! મારા ભાઈને લઈને તમે ક્યાં જાઓ છે?”
તે સાંભળી તેને પણ અલંકાર લેવાના લેભથી તે ભિલ્લે પાછા વળ્યા, અને તે પરાક્રમી સુભટે તેની સાથે જલદીથી યુદ્ધ કરવા લાગ્યા. તેમાં તે કુમારે તેમને બાણના
Page #110
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો સગે. વિરસાદ વડે હતપ્રહત કરી નાખ્યા. તે જોઈ ચંડરસેન પોતે કોધથી યુદ્ધ કરવા આવ્યા અને તેણે ભિલેને ધીરજ આપી. એટલે રણશીંગડાના નાદ વડે ગુફાઓને નાદવાળી કરતા અને અધિક ક્રોધ પામેલા તે સર્વ ભિલ્લે યુદ્ધને માટે એકઠા થઈ ગયા.
તે વખતે કેઈથી નિવારી ન શકાય એવા, ભયંકર અને ચતરફ પ્રસરતા એકી વખતે મૂકેલા બાણેએ કરીને ભિલેને હણતા શ્રીજયાનંદકુમારને તેઓએ યમરાજ જેવો . પિતાના સુભટથી જીતી ન શકાય તેવા અદ્ભૂત બળવાળા તે મનુષ્યને જાણી તત્કાળ ભય પામેલા ચંડસેને તેને કહ્યું કે –“તું કેણ છે ! અને મારા સુભટોને કેમ હણે છે?કુમારે જવાબ આપે કે
તમે જેને બાંધે છે, તેને હું નાનો ભાઈ છું. તેને મુક્ત કરીને તમે નિર્ભય થઈ ખુશીથી ચાલ્યા જાઓ. તમે કાંઈ મારા શત્રુ નથી, તેથી તમને હણવાનું મારે શું પ્રયોજન છે?” ત્યારે ચંડસેને બોલ્યો કે...“તારા ભાઈને તું ગ્રહણ કર. યુદ્ધના સંરંભને મૂકી દે, અને આપણા બન્નેની ચિરકાળ પ્રીતિ થાઓ.” તે સાંભળી “બહું સારૂં” કહી મહાપરાક્રમી શ્રીજ્યાનંદકુમાર રણસંગ્રામ તજી દીધે, એટલે તેના ગુણથી ચિત્તમાં આશ્ચર્ય પામેલા પલ્લી પતિએ પણ સિંહને મુક્ત કર્યો.
ત્યારપછી પલ્લીપતિ’ પિતાના કાર્યને માટે તે બને ભાઈઓને વિનયથી ઘણી પ્રાર્થના કરીને ગામના આકારને ધારણ કરતી પિતાની પલ્લીમાં લઈ ગયા. ત્યાં પલ્લીપતિના આગ્રહથી તે બન્ને ભાઈઓ સુખેથી રહ્યા, અને તે પલ્લીપતિ શ્રીયાનંદકુમાર પાસે ધનુર્વિદ્યા શીખવા લાગ્યો. સિંહકુમાર તે ભિલપતિની સાથે શિકાર, ચેરી અને ધાડ વિગેરે કાર્યમાં જવા લાગે અને નીચ કર્મ કરવા લાગે. શ્રીજયાનંદકુમાર એક વખત પણ તેની સાથે ગયે નહિ.
આ સમયે સહસ્ત્રકૂટ પર્વત પર મહાસેન નામને પલ્લી પતિ હતા. તેની સાથે આ ચંડસેનને અત્યંત વૈર હતું. તેથી એક દિવસ તે ચંડરસેન સિંહકુમાર સહિત તેની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. તે વખતે તેણે શ્રીજયાનંદકુમારને કહ્યું કે–
“હે વીર ! તું પણ ચાલ અને મને યુદ્ધમાં સહાયભૂત થા. તે ઉત્તમ પુરૂષ! મારા આ કાર્યની સિદ્ધિને માટે મેં તને આ પલ્લીમાં રાખેલ છે.” તે સાંભળી પ્રાર્થનાને ભંગ કરવામાં ભીરૂ એવા શ્રીજયાનંદકુમારે તેનું વચન અંગીકાર કર્યું. ત્યારપછી ચંડસેન સર્વ સૈન્ય સહિત સહસ્ત્રકૂટ નામના પર્વતને રણશીંગડાના નાદ વડે પૂર્ણ કરતો યુદ્ધ - ૧ હત એટલે હણેલા અને પ્રહત એટલે અત્યંત હણેલા.
Ugz//
////g
D..
-r-
----
-
--
--
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર કરવા ચાલ્યા. ચંડસેનને યુદ્ધ કરવા આવેલે જાણે પિતાના આત્માને સુભટ માનનાર અને અત્યંત ક્રોધ સહિત બુદ્ધિવાળે મહાસેન તત્કાળ ભિલ્લની સેના સહિત પલ્લીમાંથી બહાર નીકળે.
ચિત્તા, વાઘ, હાથી અને મૃગ વિગેરે પશુના ચર્મને પહેરનારા, વિવિધ પ્રકારની લતા અને મેરપીંછને મસ્તક પર ધારણ કરનારા, કાહલાના નાદવડે એકઠા થયેલા, ક્રોધે કરીને સહિત અને બખ્તરને ધારણ કરનારા એવા ભિલ્લે વિવિધ પ્રકારના આયુધો ગ્રહણ કરી યુદ્ધ કરવા આવ્યા. તેમના અહંકારપૂર્વક ગજ્જરવવડે, ભુજના આસ્ફાટવડે, કટુ વચનવડે, વાજિંત્રના નાદવડે અને ધનુષના શબ્દવડે તરફથી પર્વત પણ ગરવા કરી રહ્યા. સ્વામી પર ભક્તિવાળા, મદેન્મત્ત અને વાંદરાઓની જેમ કુદતા દ્ધાઓ ક્રોધથી શત્રુઓને બોલાવી લાવીને યુદ્ધ કરવા લાગ્યા. ચોતરફથી કુદી કુદીને કેટલાક કુંત (ભાલા) વડે, કેટલાક બાવડે અને કેટલાક ખડ્યાદિક શસ્ત્રોવડે શત્રુઓ પર પ્રહાર કરવા લાગ્યા. ( આ પ્રમાણે મહાભયંકર રણસંગ્રામ થતાં મહાસેનના સુભટોએ ચંડસેનનું સૈન્ય ભાંગી મોટો કોલાહલ કરી મૂક્યો. પિતાની સેના ભાગેલી જોઈ સિંહકુમાર યુદ્ધ કરવા ઊભે , અને તેણે પૈર્યથી ભિલેને ઉત્સાહ આપી બાણનો વરસાદ વરસાવ્યો. - ભિલ્લેના સમૂહ સહિત ધીર એવા સિંહકુમારે બાણની વૃષ્ટિવડે ઉપદ્રવ કરેલા શત્રુઓ મેઘજળની વૃષ્ટિવડે ઉપદ્રવ કરેલી રજની જેમ નાસી ગયા. ભગ્ન થયેલું પિતાનું સૈન્ય જોઈ પ્રચંડ અને મોટા ભુજદંડવડે સમગ્ર શત્રુઓનો નાશ કરનાર અને સુભટમાં ઉત્કટ એ મહાસેન જાણે તૃષાને લીધે શત્રુઓના રૂધિરનું પાન કરતો હોય તેવા બાણેની વૃષ્ટિ કરતા સિંહકુમારને હણવા માટે અષ્ટાપદની જેમ યુદ્ધ કરવા ઊભો થયો. તેણે સિંહના બાણોને છેદી નાખ્યાં, બાવડે ભિલેને કોણ કર્યા, અનેક શૂરવીરેના પ્રાણ હરણ કર્યા અને શરણરહિત શત્રુઓને ત્રાસ પમાડ્યો.
પછી તેણે જલદીથી સિંહના ધનુષને છેદી, કવચને ભેદી, બાવડે વ્યાકુળ કરી તેને બાંધી લઈને પિતાના સૈન્યમાં પહોંચાડી દીધું. તે જોઈ ક્રોધથી ઉદ્ધત થયેલા ચંડસેને તત્કાળ યુદ્ધ કરવા તૈયાર થઈ સુભટોમાં અગ્રેસર એવા તે મહાસેનને બોલાવ્યા. પદવડે ઉન્મત્તપણાને ધારણ કરતા હાથીની જેવા દુધરે તે બન્ને વીરો સ્પર્ધાથી યુદ્ધ કરવા લાગ્યા. ગર્જના કરતા અને ગર્વથી પર્વતની ગુફાઓને પણ ગજાવતા તથા ક્રોધથી મેઘની જેમ બાણેની શ્રેણિને તિરછી વરસાવતા તે બંને વીરાએ લાંબાકાળ સુધી ભયંકર
Page #112
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો સગ . -
૮૭
યુદ્ધ કર્યું. તે સાથે અન્ને પક્ષમાં રહેલા બીજા વીરાએ પણ ાર યુદ્ધ કર્યુ. પછી મહાબળવાન મહાસેને ચડસેનને તેના ધનુષનો છેદ કરી તથા અખ્તરને ભેદી માણેાવડે વ્યાકુળ કર્યાં. મહાસેનના સૈનિકોએ બાણુ, કુંત, ખડ્ગ વિગેરે શસ્ત્રોના સમૂહવડે ભયંકર સ‘ગ્રામ કરી તેની સેનાને ભાગી નાખી.
પછી ચડસેને તૈય`થી ખીજું ધનુષ લઈ સાધુ જેમ પાપને છેદે તેમ ખાણેાવડે મહાસેનનું ધનુષ છેદી નાખ્યું. ત્યારે મહાસેને એક માટી શિલા ઉપાડી તેના મસ્તકપર મારી, તેના ઘાતની વ્યથાથી ચંડસેન મૂર્છા ખાઈ પૃથ્વીપર પડયો. એટલે હર્ષોંથી વિષ્ઠ થયેલા મહાસેન તેને બાંધવા માટે આવ્યો. તે જોઈ તત્કાળ શ્રીજયાનંદકુમારે ત્યાં આવી તેને યુદ્ધ કરવા લાવ્યો. ત્યારે તેજથી ભતા મહાસેન પણ ઇર્ષ્યાથી ધનુષને નકાર કરી તેની સાથે યુદ્ધ કરવા ક્રોધથી દોડયો. તે વખતે શ્રીજયાનંદકુમારે તેને કહ્યું કે—
“ હું નિરપરાધીને મારતા નથી, તેને મારવાથી મારા ક્ષત્રિયકુળને કલંક લાગે છે. તેં મારા ભાઈને આંધવાથી અપરાધ કર્યા છે, તેપણુ મે' કેટલાક વખત સુધી તારી ઉપેક્ષા કરી છે, હજીપણ જો તું મારૂં કહેવું કરીશ તેા હું તને હણીશ નહિ. તે વચન એ છે કે આ ચડસેન સાથે તું, સધિ કર, મારા માટાભાઈ ને છેડી મૂક, અને નિઃશંક મનવાળા થઈ ને ચિરકાળ સુધી તારી પલ્લીનું રાજ્ય ભાગવ. ” તે સાંભળી માની મહાસેન એલ્યેા કે—
ક્ષત્રિયપણુ' તે યુદ્ધમાં જણાશે. મૃગની સાથે સિહુને સંધિ શી? અને સિ'હુ પાસેથી મૃગને કાણુ છેડાવનાર છે? આવા વચનવડે હું યુદ્ધથી ઉદ્વેગ પામું તેમ નથી. તેથી હું વીર ! યુદ્ધ કર. વાણીથી શું કામ છે ? સત્પુરૂષો ફળવડેજ પાતાના ગુણ્ણા બતાવે છે, વાણીવડે ખતાવતા નથી. ” પલ્લીપતિના આવા વચને સાંભળી પાદના આકમહુવડે સપ`ની જેમ, કુકવાથી અગ્નિની જેમ અને હલકે નામે ખેલાવવાથી સિ’હની જેમ શ્રીજયાનંદકુમાર ક્રોધથી અત્યંત દેદીપ્યમાન થયા. ત્યારપછી મેાટા ઉત્સાહવાળા, મહા બળવાન, મોટા માનવાળા અને મેાટા શસ્રવાળા તે બન્ને સુભટો સ્પર્ધાવડે ઉત્કટ યુદ્ધ કરવા લાગ્યા. સુભટાને વિષે અગ્રેસર એવા બન્નેએ માણા વડે એવુ' યુદ્ધ કર્યું... કે તે વખતે સ` વીરા તથા જોનારા દેવા પણ ભય પામ્યા.
ઃ
તે અવસરે અને સ્વામીએ ઉત્સાહ પમાડેલા બન્ને સૈન્યના સવે ક્રૂર વીશ પણ તૈયાર થઈ યુદ્ધ કરવા લાગ્યા. શ્રીજયાનંદકુમારે સ` દિશાઓમાં પ્રસરતા બાણુના સમૂહવડે જેમ ઇંદ્ર વાવડે અનેક પતાને તેડી પાડે તેમ ચાતરફથી અનેક વીરેને પાડી દીધા.
!!!
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૮
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર તેના બાણોને રોકવા કે સહન કરવા કઈ પણ વીર શક્તિમાન થયે નહિ. તેથી કેટલાક વીર યુદ્ધને અને શસ્ત્રને ત્યાગ કરી દૂર જઈ નિર્ભયપણે ઉભા રહ્યા. મહાસેનના સૈન્યમાં કઈ પણ યુદ્ધ કરનાર સુભટ શ્રી જયાનંદકુમારના બાણથી અંકિત ન થયા હોય તે રહ્યો નહિ. માત્ર દયાથી જ કુમારે તેને હણ્યા નહિ. ત્યારપછી પિતાનું સર્વ સૈન્ય ભાંગેલું જોઈ અત્યંત ક્રોધથી મહાસેને સર્વ શક્તિવડે અંતર પડવા દીધા વિના બાણે મૂક્યાં, તેને શ્રીજ્યાનંદકુમારે અર્ધમાર્ગમાં જ લીલાએ કરીને પિતાના બાણેવડે છેદી નાખ્યા, અને તે મહાસેનના ધનુષ્ય તથા બખ્તર વિગેરે છેદી તેને વ્યાકુળ કર્યો. પછી વૈર્યથી પગને ઊંચું કરી તે વીર તેની સન્મુખ દે, એટલે શ્રીજ્યાનંદકુમારે પિતાના ખગવડે તેના ખગના કકડે કકડા કરી નાખ્યા. તેને આયુધ રહિત થયેલ જોઈ શ્રી જયાનંદકુમારે ખડગનો ત્યાગ કરી મુષ્ટિવડે તેને હદયમાં પ્રહાર કર્યો, તેથી તેનાં નેત્ર ભમવા લાગ્યાં અને તે મૂછ ખાઈ પૃથ્વી પર પડ્યો. એટલે તરત જ તેને પિતાના ભિલ્લો પાસે બંધાવી, જળપાનવડે સ્વસ્થ કરી અત્યંત માનવા લાયક એવા ચંડસેનને સેં . - તે વખતે મહાસેનના સૈનિકે નાશી જતા હતા, તેમને શ્રીજ્યાનંદકુમારે ધીરજ આપી, અને તેમની પાસે સિંહકુમારને મંગાવી તેના બંધન છોડી તેને સ્વસ્થ કર્યો. ત્યારપછી ચંડસેન બોલ્યો કે–“અહો ! અમારા ભાગ્ય જાગતા છે, અને અહો ! અમારા પર દેવતાઓ તુષ્ટમાન છે કે જેથી અમે તમને નાથ તરીકે મેળવ્યા, અન્યથા આજે અમારા પ્રાણ જ ક્યાંથી રહ્યા હોત?” ઈત્યાદિક વચનેવડે શ્રીજયાનંદકુમારની સ્તુતિ કરીને મહાસેનને ગ્રહણ કરી, તેની પલ્લી પિતાને કબજે કરી, તેમાં કોઈ પિતાના માણસને રાખી શ્રીજયાનંદકુમારને સેવતો ચંડસેન હર્ષ અને મહોત્સવ પૂર્વક પિતાની સેના સહિત પિતાની પલ્લીમાં આવ્યો. પછી મહાસેને ચંડસેનની સેવા અંગીકાર કરી તેને દંડ આપે, એટલે નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્યતાવાળા શ્રી જયાનંદકુમારે તેને મુક્ત કરાવ્યા.
ત્યારથી આરંભીને શ્રીજયાનંદકુમારને રાજ્ય તથા જીવિત દાયક માનતે ચંડસેન કૃતજ્ઞ હેવાથી પોતાના સ્વામી તરિકે માનવા લાગ્યો. પરંતુ સિંહકુમાર તે એ વિચાર કરવા લાગ્યો કે –
મને ધિક્કાર છે કે શ્રીજયાનંદકુમારે મને બે વાર બંધનથી મુક્ત કર્યો, કેમકે શત્રુએ કરેલે મોક્ષ અતિ દુઃખદાયક છે.” તેને ખેદ દૂર કરવા માટે શ્રી જયા
irritutirror
Page #114
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો સ
૮૯
ન ંદકુમારે તેને કહ્યું કે—“હે અંધુ ! તું ખેદ કરીશ નહિ, હું તે હંમેશાં તારા સહાયકારી જ છું. ” આવા શ્રીજયાન દકુમારના વચને તેની ઈર્ષ્યામાં ઉલટી વૃદ્ધિ કરી. કારણ કે અસાધ્ય વ્યાધિમાં ઔષધ આપવાથી તે ઘણુ કરીને ઉલટુ દોષને માટે થાય છે. આ રીતે અદ્ભુત કા કરનાર છતાં શ્રીજયાનંદકુમાર શાંતજ રહ્યો. કારણ કે અસાધ્ય કા કર્યાં છતાં સત્પુરૂષોને ગર્વાં કે વિસ્મય હતાજ નથી. અથવા તે। મેાટુ' કા કર્યા છતાં પણ મહાપુરૂષ નમ્રજ રહે છે.
અગસ્ત્ય સમુદ્રનું પાન કર્યું છે તે પણ તે આકાશમાં મહાપ્રયત્નથી જ જોઈ શકાય છે. ખળ પુરૂષ પ્રાણદાનવડે ઉપકાર કરનાર ઉપર પણ દ્વેષ જ કરે છે, તેથી સિંહ તેના ઉપર દ્રોહ કરતા હતા. કેમકે અગ્નિની જેમ ખળ પુરૂષ કદાપિ પેાતાને થતા જ નથી. મ્લેચ્છાને વિષે આસક્તિ નહિ હોવા છતાં અને સારા દેશમાં જવાની ઈચ્છા હોવા છતાં શ્રીજયાનંદકુમાર ચડસેનની દાક્ષિણતાથી કેટલાક વખત ત્યાં રહ્યો.
હવે કેટલાક કાળ ગયા પછી એક દિવસ અકસ્માત્ શૂળના વ્યાધિ થવાથી ચંડસેન પન્નીપતિ મૃત્યુ પામ્યા. · સ’સારની આવી જ સ્થિતિ છે. 'ચ'ડસેન પુત્ર રહિત હોવાથી પરાક્રમાદિકવડે શ્રીજયાનંદકુમારને રાજ્ય લાયક માનીને સ` બિલ્લોએ પલ્લીનું રાજ્ય અગીકાર કરવા માટે તેની પ્રાર્થના કરી, પરતુ તે કુરાજ્યને શ્રીજયાનંદકુમાર ઈચ્છતા ન હાતા. તેથી બીજો કોઈ લાયક નહિ જોવાથી તથા સિ'હસારને તેની ઈચ્છા હાવાથી તે ભિલ્લના રાજ્યઉપર શ્રીજયાન દકુમારે સિ'હંસારને જ સ્થાપન કર્યાં. ત્યારપછી મનમાં ગવ` અને હુ ને પ્રગટપણે ધારણ કરતા તે સિંહ મહાક્કમ કરતા નિઃશ’કપણે પલ્લીનું પાલન કરવા લાગ્યા.
હવે શ્રીજયાનંદકુમારે વિચાર કર્યો કે—“ રાજ્યના આધારરૂપ આ સિંહને અહી' મૂકી જવાથી મને કંઈ પણ દુ:ખ નથી. ’’ એમ વિચારી તેણે એક દિવસ સિંહસારની પાસે પોતાની દેશાંતર જવાની ઈચ્છા જણાવી. તે સાંભળી સિહસારે વિચાયુ
“ દેશાંતરમાં કોઈ ઠેકાણે રહેલા આને જે પિતાદિક જાણશે તેા અવસરે તેને પેાતાના રાજ્યપર સ્થાપન કરશે, માટે મારે જયાનંદકુમારને જવા ન દેવા. ’
એમ વિચારી સિ’હસાર માયા કપટથી પ્રેમ દેખાડી એલ્ગેા કે હે ભાઈ ! તારાપરના સ્નેહને લીધે જ મેં પિતાદિકના ત્યાગ કર્યો છે, તેથી તારા વિચાગ હું શી રીતે સહન કરૂં ? ” તે સાંભળી સરળ સ્વભાવવાળા શ્રીજયાનંદકુમાર સ્નેહ સહિત કેટલાક દિવસ ત્યાં રહ્યો. ત્યારપછી એક દિવસ સિંહે ગવથી શ્રીજયાનંદકુમારને કહ્યુ... કે—
જ.-૧૨
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર “હું અધર્મથી પણ રાજ્યને પામે છું.” ત્યારે શ્રીજ્યાનંદકુમાર હસીને બેલ્યો કે “અહો ! આટલાથી જ તને ગર્વ આવી ગયે! અથવા એક બળને કકડે મળવાથી પણ રંક માણસ ખુશી થાય જ છે.” તે સાંભળી સિંહને અત્યંત કપ થયે, તે પણ તેણે આકાર ગેપવી રાખે. શું ઉંદરને હણવા ઈચ્છતે બિલાડો આકારને નથી ગેપવત? ગેપવે જ છે. પછી સિંહે ઉપરથી હાસ્ય કરી પ્રેમ દેખાડી તેને રંજીત કર્યો.
કેટલાક દિવસે ગયા પછી એક દિવસ સિંહે શ્રીયાનંદકુમારને કહ્યું કે –“હે ભાઈ ! આ પર્વતના શિખર ઉપર અહીંથી એક ગાઉ દૂર પલ્લીપતિઓએ પૂજવા લાયક મેટા પ્રભાવવાળી ગિરિમાલિની નામની દેવી છે. આજે કૃષ્ણ ચતુર્દશી હેવાથી તે દેવીની પાસે હું એક મંત્ર સાધવાને ઈચ્છું છું, તેથી તું મારો ઊત્તર સાધક થા.” તે સાંભળી “બહુ સારૂં” એમ શ્રીજયાનંદકુમારે કહ્યું,
ત્યારે સાયંકાળ થતાં પૂજાની સામગ્રી લઈ સિંહ ખગ ધારણ કરેલા શ્રીજયાનંદકુમાર સહિત દેવીના મંદિરમાં ગયા. ત્યાં રાત્રી દેવીની પૂજા કરી તેની પાસે દંભથી મંત્રનો જાપ કરવા લાગ્યા અને શ્રીજયાનંદકુમાર ખગને ઉંચું રાખી ઉત્તરસાધક પણે ઉભે રહ્યો. તે સાત્ત્વિક નિઃશંકપણે દેવાલયમાં ચેતરફ ફરતે હતે, ભૂતપ્રેતાદિકને ત્રાસ પમાડતે હતો અને ઉપસર્ગોને નિવારતો હતો. આ રીતે મધ્યરાત્રિ વ્યતીત થઈ ત્યારે ધ્યાનને ત્યાગ કરી સિંહે તેને કહ્યું કે – ,
હે ભાઈ! તારા પ્રભાવથી મારો મંત્ર બે પહોરમાં જ સિદ્ધ થયે. પણ તું થાકેલે છે તે હવે નિઃશંકપણે સુઈ જા. હું તારું રક્ષણ કરીશ. મારે મંત્ર સંબંધી જાગરણ કરવાનું છે. કારણ કે આ મંત્રમાં એ વિધિ છે.” તે સાંભળી તેના આશયને નહિ જાણતો શ્રીજયાનંદકુમાર સરળતાથી પિતાની જેવો જ તેને પ્રેમ ધારી સુઈ ગયે અને તત્કાળ નિદ્રાવશ થયે. પછી “આ અવસર ઠીક મળ્યો છે એમ માનતા કર સિંહે છળ કરીને શીધ્રપણે શસ્ત્રવડે તેનાં નેત્રો ઉખેડી નાખ્યાં અને બોલ્યા કે—“હે દુષ્ટ ! મારા પક્ષની અને રાજ્યની તું નિંદા કરે છે, તથા ગર્વવડે ઉદ્ધત થયેલે તું હારી ગયા છતાં નેત્રો આપતું નથી, તેથી મેં તે બળાત્કારે ગ્રહણ કર્યા છે. હે અશ્વ ! હવે તું ધર્મનું ફળ ભેગવ. અથવા ધર્મથી જ મૃત્યુ પામ.” એમ કહીને જાણે દુર્ગતિના પ્રયાણનું પ્રસ્થાન કરતે હોય તેમ તે સિંહ પલ્લીમાં ચાલ્યા ગયે.
શ્રીજયાનંદકુમારે પુર્વે મંત્રીના ભવમાં “શું તારાં નેત્રો નષ્ટ થયાં છે?” એમ
Page #116
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો સગ .
૧
ક્રોધથી કહીને સાધુ ઉપર આક્રોશ કરી અજ્ઞાનતાને લીધે જે પાપમ ઉપાર્જન કર્યુ હતુ, તે કર્મ તેજ વખતે નિંદા, ગડું અને આલેાચનાદિકવડે ઘણુ ખરૂ તે તેણે ખપાવ્યું હતુ, તે પણ તેનો જે ક ંઈક લેશ ખાકી રહ્યો હતા, તેણે ઉદયમાં આવીને આ વખતે તેનું ફળ આપ્યુ.... નેત્રસબંધી તીવ્ર વ્યથાથી વ્યાકુળ થયેલા શ્રીજયાનંદકુમારે વિચાયું કે—“ મને ધિક્કાર છે કે નીતિશાસ્ત્ર જાણવ છતાં મેં આ ખળનો વિશ્વાસ કર્યાં. કહ્યુ` છે કે
“સી” મોલનમાત્રેય, વિટ: માળિનાં ત્યા बृहस्पतिरविश्वासः, पंचाल : स्त्रीषु मार्दवम् ||
',
“ વૈદ્યક શાસ્ત્રને રચનાર આત્રેય કહે છે કે ખાધેલું અન્ન જીણુ થયા પછી (પચી ગયા પછી ) ભાજન કરવુ, ધર્મશાસ્ત્રને રચનાર કપિલ કહે છે કે પ્રાણિ ઉપર દયા કરવી, નીતિશાસ્ત્રના રચનાર બૃહસ્પતિ કહે છે કે કેાઈના વિશ્વાસ ન કરવા અને કામશાસ્ત્રના રચનાર પંચાલ કહે છે કે સ્ત્રીએ ઉપર કામળતા રાખવી. (આ ચારે શાસ્ત્રને સાર આ શ્લોકમાં બતાવ્યા છે. )
ભાજન માત્ર દેવાથી પણ કુતરાએ પોતાના સ્વામી ઉપર સ્નેહ રાખે છે, પરતુ આ સિંહને જીવિતદાન આપ્યા છતાં તેણે મારાપર આવી વર્તણુક ચલાવી. અથવા તે મારા પાતાના જ પૂર્વે કરેલા કના દોષ છે. કેમકે નિહ કરેલુ' કમ કેાઈ ભાગવતું નથી, કરેલું જ કમ' ભગવાય છે. પ્રાણીઓએ કરેલુ. શુભાશુભ કર્માંજ પેાતાનું ફળ આપવા માટે પ્રાણીઓને તેવા પ્રકારની ક્ષેત્ર, કાળ અને સહાય વિગેરે મેળવી આપે છે. હું જીવ ! ક્ષેત્ર કાળાદિક સામગ્રીવડે પદ્ન થયેલા શુભાશુભ કર્મોને જાણી તું એક ક્ષણ માત્ર પણ ક્રોધ કરીશ નહિ. કહ્યુ છે કે :
66
पुनरपि सहनीय दुःखपाकस्तवायं, न खलु भवति नाशः कर्मणां संचितानाम् । इति सह गणयित्वा यद्यदायाति सम्यकू, सदसदिति विवेकोऽन्यत्र भूयः कुतस्ते ॥
""
“ હું આત્મા તારે આ દુઃખના વિપાક ફરી પણ સહન કરવાના છે, કેમકે સ'ચય કરેલા કર્મોના વિનાશ થતા નથી. એમ ધારીને જે જે સુખ દુઃખ પ્રાપ્ત થાય તેને તું સમ્યક્ પ્રકારે સહન કર. ફરીથી ખીજા ભવમાં સત્ અસત્ વિવેક તને કયાંથી પ્રાપ્ત થશે. ? ’
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તેથી કરીને આપત્તિને વિષે પણ મારે ધીરજ ધારણ કરવી યોગ્ય છે. તેજ સપુરૂષનું ચિન્હ છે. વાયુવડે વૃક્ષે કંપે છે પરંતુ પર્વત જરા પણ કંપતો નથી. હવે અગ્નિવડે તૃણના સમૂહની જેમ ધર્મવડે કર્મ ક્ષય કરવા લાયક છે, અને તે ધર્મ સદ્ધયાનવડે જ સાધી શકાય છે, તેથી તે સદ્ધયાનને જ હું હૃદયમાં ધારણ કરૂં. મારી પાસે મનવાંછિત આપનારું નિશ્ચળસમકિત છે, તે જ આપત્તિરૂપી જવરને નાશ કરવામાં રસાયન સમાન છે અને તેજ હમણાં મારું રક્ષણ કરનાર છે. તેથી કર્મરૂપી શત્રુને જય કરવામાં તેના જેવી આ વ્યથા મારે સભ્ય ભાવે સહન કરવાની જ છે. ”
આમ વિચારીને તેણે સત્વથી કાત્સર્ગ ગ્રહણ કર્યો. એકાગ્ર મનવાળા તેણે પંચપરમેષ્ઠિ મહામંત્રનું ધ્યાન કરતાં શત્રુ અને મિત્રને વિષે સમતા ધારણ કરી. કેમકે પંડિત સમયને જાણનારાજ હોય છે. તેના સમકિત અને સદ્ધયાનના પ્રભાવથી ગિરિ માલિની દેવીનું આસન કંપ્યું, તેથી તત્કાળ ત્યાં આવીને તે બોલી કે –
“હે ભદ્ર! તું સપુરૂષ હોવાથી તારી આ દુરવસ્થા હરવા માટે હું તારી પાસે આવી છું, પરંતુ મારી પૂજા તારે કરવી જોઈએ એમ ઈચ્છું છું. માત્ર એક કુતરાનો ભોગ આપવા વડે જ તું મારી પૂજા અંગીકાર કર, કે જેથી તારાં નેત્રો હું સજજ કરૂં.” ત્યારે કાર્યોત્સર્ગ પૂર્ણ કરી શ્રી જયાનંદકુમાર બોલે કે –મારાં નેત્રોની જેમ પ્રાણે પણ ભલે જાએ, પરંતુ હું કદાપિ પ્રાણીની હિંસા કરીશ નહિ.” ત્યારે દેવીએ અનુક્રમે બળિદાન, ભેજન અને છેવટ પ્રણામ માત્રની જ માગણી કરી, ત્યારે તેણે
તું મિથ્યાષ્ટિ છે તેથી સમકિતની મલિનતાથી ભય પામતો હું તને તેમાંનું કાંઈ પણ કરીશ નહિ.” આ પ્રમાણે શ્રીજયાનંદકુમારે કહ્યું, ત્યારે તે ક્રોધાવિષ્ટ થઈને બેલી કે–“હે અતિ દુબુદ્ધિવાળા ! જે તું મને પ્રણામ માત્ર પણ નથી કરતો, તો હે દુષ્ટ આશયવાળા ! મારી અવજ્ઞા કરવાનું ફળ તું જે.” એમ કહી તે દેવીએ અત્યંત સૂસવાટ કરતો વાયુ વિકુવ્યું કે જેનાથી પડતી પર્વતની શિલાઓના ઘેર શબ્દવડે દેવતાઓ પણ ભય પામવા લાગ્યા. તે વાયુએ તેને ઉપાડી આકાશમાં ભમાડ્યો, તેથી તે મહા વ્યથા પામે, તે પણ તેનું હૃદય ક્ષોભ પામ્યું નહિ. ત્યારે તેને પડતાને દેવીએ હસ્તસંપુટમાં ઝીલી લીધો. પછી તેણીએ કહ્યું કે–
“હે મહા ભાગ્યવાન ! તારા સત્ત્વથી હું તુષ્ટમાન થઈ છું, તું આ ઔષધિ ગ્રહણ કર અને તેના રસથી તારા નેત્ર સજજ કર, ” ત્યારે મનમાં હર્ષ પામેલા શ્રીજ્યાનંદકુમારે
-
*
*
*
/////
Page #118
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો સ.
૯૩
તત્કાળ તેની આપેલી ઔષિધ લઇ પાણીમાં ઘસી પેાતાના અને નેત્રામાં નાખી એટલે તરતજ તે ક્રિય નેત્રવાળા થયા અને તેણે પેાતાની પાસે કાંતિવડે દેદીપ્યમાન દેવીને જોઈ. · મણિ, મંત્ર અને ઔષધિના મહિમા વચનથી કહી શકાય તેવા હાતા નથી. ’
ત્યારપછી દેવીએ શ્રીજયાનંદકુમારને પૂછ્યું કે જેનું રક્ષણ કરવા માટે તું નિર'તર આ પ્રમાણે લેશ પામે છે, તે સમિકિતનુ' સ્વરૂપ શુ છે ? તે કહે. ” ત્યારે શ્રીજયાનંદકુમાર હર્ષ થી ખેલ્યા કે—
સમકિતનું સ્વરૂપ ત્રણ તત્ત્વની શ્રદ્ધા કરવી તે છે. અને તે તત્ત્વ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ છે. ” પછી તે ત્રણ તત્ત્વનું સ્વરૂપ કહેવાપૂર્વક શ્રાવક ધર્મ તેણે વિસ્તાર સહિત કહ્યો. તે શ્રાવક ધમ સાંભળી શુભ સંસ્કાર જાગૃત થવાથી અવિધજ્ઞાનવડે પૂર્વ ભવનું સ્વરૂપ જાણી તે દેવી ખેલી કે—
'
(6
‹ પૂર્વભવમાં હું સકિતવ્રતધારી શ્રાવિકા હતી. તે ભવમાં મારે પુત્ર માંદા થયે, ત્યારે એક વખત મેં એક પરિવ્રાજકને તેના ઉપાય પૂછ્યા, તે પરિવ્રાજકે તેને ભૂતાદિકના દોષ કહ્યો, તે દોષ દૂર કરવા માટે મેં તેની પ્રાર્થના કરી. ત્યારે તેણે મંત્ર અને ચૂર્ણાદિકના ઉપાયથી તેને સાજો કર્યા. ત્યારપછી પ્રસન્ન થઈને હું તે પરિવ્રાજકને હંમેશાં ઈચ્છિત ભિક્ષા આપવા લાગી. તે પણ જયારે મારે ઘેર આવે ત્યારે તેને ધમ કહેવા લાગ્યા. એટલે તેને શૌચમય ધર્મ અને જૈનના મિલન ધમ તેમાં કા ધમ સત્ય હશે ? ” એમ કોઈ વખત અભાગ્યને ચેાગે મે સદ્દે કર્યાં.
આ પ્રમાણે શંકા વિગેરે અતિચારાવડે ચિરકાળ સુધી મેં સકિતની વિરાધના કરી અને ગુરૂ પાસે તેની આલેાચના કર્યા વિના મરણ પામીને હું આ પર્યંતની સ્વામિની, માટી ઋદ્ધિવાળી, ઘણી દેવીઓના પરિવારવાળી, મિથ્યાદષ્ટિએમાં અગ્રેસર અને ક્રૂર કમ કરનારી ગિરિમાલિની નામની દેવી થઇ. હમણાં તારા વચનથી મને તત્કાળ પૂર્વોક્ત અજ્ઞાનની નિવૃત્તિ થવાથી મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. તેથી સમ્યક્ પ્રકારે મારા પૂર્વભવનુ' વૃત્તાંત જાણી તેને નિવેદન કરી તારી શિક્ષાથી કૃતા થયેલા મારા આત્માને હું તારે આધીન કરૂં છું. ગુરૂરૂપ તારી પાસે તારી સાક્ષીએ હું આજે સમિકત પામી છું. અર્થાત્ પ્રતિમાધ પામીને સમકિત અંગીકાર કરૂં છું. આજ પછી હું કદાપિ હિંસાદિક કરીશ નહિ; પરંતુ પ્રથમ કરેલી હિંસાક્રિકથી ઉત્પન્ન થયેલા પાપનો હુ' શી રીતે ક્ષય કરૂં ? તે કહે. ” ત્યારે કુમારે કહ્યું કે—
દેવી ! તું પેાતાની શુદ્ધિને માટે આ પ્રમાણે કર. અરિહંતનાં ચૈત્યેામાં
66
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
વિવિધ પ્રકારની પૂજાદિક પ્રભાવના કરવી, અને સંઘને વિષે દુરંત પાપને નાશ કરનારી સહાયતા કરવી.” તે સાંભળી દેવીએ તેનુ' વચન 'ગીકાર કરી કહ્યુ` કે—હવે તને હું ક્યાં મૂકું ?”
કુમારે કહ્યું—“ હે દેવી ! તું પ્રતિાધ પામી તેથી તને ધન્ય છે. મને તું હેમપુર નામના નગરમાં મૂક.” પછી તે ધમ ગુરૂને તેણીએ વિઘ્નને નાશ કરનારી બીજી ઔષધિ આપી, તથા સર્વ અંગના અલંકાર અને મનેાહર વજ્ર પણ આપ્યાં. પછી પ્રાત:કાળ થયા ત્યારે અન્ને ઔષધિ સહિત તે કુમારને ત્યાંથી ઉપાડી હેમપુરના ઉદ્યાનમાં મૂકી તેને પ્રણામ કરીને દેવી અદૃશ્ય થઈ.
પછી દિવ્ય નેપથ્ય અને અલંકારથી શૈાભતા તે શ્રીજયાન કુમારે નગરમાં પ્રવેશ કર્યાં. તેની શેાભા જોઈ સજના માહ પામ્યા. માર્ગોમાં તેણે જુગારના અખાડો જોયો. ત્યાં તે કૌતુકથી બેઠા અને આભૂષણનુ પણ ( શરત ) કરી રાજપુત્રાદિક સાથે રમવા લાગ્યો. તેણે દશ દાવવડે તે સર્વને જીતી લીધા, તેએ દશ લાખ ધનને હારી ગયા પછી સર્વસ્વ હારો જવાની બીકથી વધારે રમ્યા નહિ. પછી તે કુમારે આગળ ચાલતાં જિનમ`દિરમાં ગંધર્વોને જિનેશ્વરદેવ અને ગુરૂનાં ગીતા ગાતા સાંભળી મળેલુ દશ લાખનુ' દાન લીલા માત્રમાંજ આપી દીધું.
આવા ઉદાર ચરિત્રવાળા તેને સાંભળી હેમપ્રભ નામના રાજાએ તેને પોતાની પાસે એલાવ્યા, એટલે તે સાહસિક ત્યાં આવ્યા. અદ્ભુત આકાર અને લાવણ્યવાળા તેમજ દિવ્ય અલંકાર અને નેપથ્યવાળા તે શ્રેષ્ઠ યુવાનને જોઈ સર્વ સભાસદો વિચારવા લાગ્યા કે જો આ અશ્વિનીકુમાર હોય તે એકલેા કેમ છે? જો કામદેવ હોય તેા તેને મત્સ્યનુ ચિન્હ કેમ નથી ? જો ચંદ્ર હોય તેા લાંછન રહિત કેમ છે? જે સૂર્ય હાય તે તાપ કેમ કરતા નથી ? જો આ મનુષ્ય હાય તા આ પૃથ્વી જ અત્યંત ગૌરવવાળી જણાય છે, જો દેવ હાય તો અમે સ્વને નમીએ છીએ, અને જો આ જન્મવડે નાગલેકને પવિત્ર કરતા હાય તેા તે નાગલાક પાતાળમાંથી ઉંચે આવેલુ' જણાય છે. ''
સભાસદો આમ વિચારે છે તેવામાં કુમારે રાજાને નમસ્કાર કર્યો, એટલે રાજાએ પણ વિસ્મય સહિત તેને આલિંગન કરી : હર્ષોંથી પેાતાના અધ આસનપર બેસવા આગ્રહ કર્યા, પરંતુ કુમાર વિનયથી રાજાની પાસેના નીચા આસનપર બેઠા. રાજાએ તેને પૂછ્યુ. કે હે ભદ્ર ! તું કુશળ છે ? ” તે બોલ્યા કે—“ હું મહારાજ ! તમે આજ મારા નેત્રને ગેાચર થયા, તેથી મારા જન્મ આજે નેત્રા પણ સફળ થયાં. કહ્યુ` છે કે—
સફળ થયા, અને મારા
Page #120
--------------------------------------------------------------------------
________________
૯૫
છો સગ. . , “નીતિથી પવિત્ર થયેલે રાજા સર્વ તીર્થોમાં પ્રથમ તીર્થ છે કે જેને પ્રણામ કરવાથી તે તત્કાળ અદ્ભુત અને ઇચ્છિત લક્ષ્મી આપે છે.” તે સાંભળી રાજા બોલ્ય“હે મહા ભાગ્યવાન ! તારી આકૃતિ કોઈક દિવ્ય છે અને વિનયાદિક ગુણે પણ ઉત્કૃષ્ટ છે. તે બન્ને પરસ્પર એકબીજાને ભાવે છે. આકાર વિના ગુણે પણ ગ્રહણ થઈ શકતા નથી. વિષમ સ્થાનમાં રહેલું પવિત્ર જળ પણ પીવા લાયક હોતું નથી. તારી આ અલૌકિક મૂર્તિ વિધાતાએ લાવણ્યરૂપી અમૃતની નવી તળાવડીરૂપ બનાવી છે કે જેમાં જગતના ને ડુબી રહે છે, કેઈપણ વખત વિરામ લેવા ઈચ્છતા નથી.”
આ પ્રમાણે પિતાની પ્રશંસા સાંભળી કુમાર બોલે કે–હે પ્રભુ ! તમારી સૌમ્ય (સુંદર) દષ્ટિથી હું ભાગ્યવાન બને છું. શું ચંદ્ર પિતાની ચંદ્રિકા વડે પોયણુને લક્ષ્મી નથી પમાડત-વિકસ્વર નથી કરતો ? કરે જ છે.”
આ પ્રમાણે પ્રીતિ સહિત વાર્તાલાપવડે કેટલાક સમય વ્યતીત થયો, ત્યારે અવસરને જણાવનાર મંગલપાઠક બોલ્યો કે –“હે રાજા ! જેના પાદ (કિરણ) ક્ષમાધરના (પર્વતના) વિરામ મસ્તકપર વિલાસ કરે છે અને જે દિશાઓને પિતાના તેજ વડે દેદીપ્યમાન કરે છે. એ અંધકારરૂપી શત્રુને નાશ કરનાર મધ્યાહ્નને સૂર્ય તમારી જ જેમ પ્રતાપને ધારણ કરે છે.” તે આ પ્રમાણેના તેનાં વચન સાંભળી મધ્યાહ્નનું કાર્ય કરવા માટે રાજાએ સભા વિસર્જન કરી અને કુમાર સહિત રાજમહેલમાં જઈ વિધિ પ્રમાણે સ્નાનાદિક કીડા કરી અને ભોજન કર્યું. ભોજન કર્યા પછી શય્યા પર રહેલા રાજાએ આસન પર બેઠેલા કુમારને કહ્યું કે–
હે વત્સ ! જે કારણે તને અહીં બોલાવવામાં આવ્યો છે તે તું સાંભળ. મારે સૌભાગ્યવડે શેભતી લલિતા, વિમળા, લીલાવતી અને કેલિલા વગેરે પાંચ રાણીઓ છે. તેમનાથી ઉત્પન્ન થયેલા ભાનુ, ભાનુધર, ભાનુવીર, સુભાનુ, વરદત્ત, સુદત્તક, સુષેણ, રવિ તેજા, સુભીમ અને સુમુખ વગેરે એક સો પુત્ર છે. તેમની ઉપર એક જ સૌભાગ્યમંજરી નામની પુત્રી છે. તે લલિતા પટરાણીથી ઉત્પન્ન થયેલી છે, મનહર રૂપવાળી છે, બુદ્ધિનું નિધાન છે, ચોસઠકળામાં નિપુણ છે, સર્વ પ્રકારના ગુણે કરીને ઉત્તમ છે, લાવણ્યની ખાણ છે, વિશ્વજનેના હૃદયને આનંદ આપનારી છે, પ્રિય વચન બોલનારી છે, તથા મારા હૃદયનું વિશ્રામસ્થાન છે. તે પુત્રી દાનવીર અને
૧ રાજાના પક્ષમાં જેના એટલે તારા પાદ-પગ. ક્ષમાધરના એટલે રાજાઓના મસ્તક પર વિલાસ કરે છે..
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર યુદ્ધવીર એવા વરને ઈચ્છે છે. તેથી તેવો વર મેળવી આપવા માટે કલ્યાણકારી મારી રેલણ નામની કુલદેવીની મેં આરાધના કરી. ત્રણ ઉપવાસ, બ્રહ્મચર્ય, ધ્યાન, મન અને જપાદિકથી સંતુષ્ટ થઈ તે દેવીએ ત્રીજી રાત્રે સ્વપ્નમાં મને કહ્યું કે–
“યુવરાજના ગૃહદ્વારની પાસે જુગારના અખાડામાં દિવ્ય અલંકાર અને નેપથ્થવાળો, ખીને ધારણ કરનારો અને મનહર આકૃતિવાળો જે પુરૂષ આવે અને જલદિથી દશ લાખ ધન જીતી લીલા વડે જ તે સર્વ ધન અર્થીઓને આપી દે, તે જગતમાં ઉત્તમ પુરૂષ સૌભાગ્યમંજરીને પતિ થવાને ગ્ય છે.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળી પ્રાત:કાળે દેવીની પૂજા કરી મેં પારણું કર્યું. ત્યાર પછી જુગારના અખાડામાં પાસાવડે કુમારોને જુગાર રમવાનું મેં શરૂ કરાવ્યું. અને “આવો પુરૂષ જ્યારે તમારી પાસે આવે ત્યારે મને તરત જ જણાવવું.”
એમ કહી મેં હમેશાં ત્યાં સેવકને હાજર રાખ્યા. તેઓએ આજે મને તે વૃત્તાંત જણાવ્યું એટલે હર્ષ પામી મેં તરત જ તને બોલાવ્યો. તો હવે તારા રૂપ અને ગુણને ચોગ્ય એવી તે આ મારી પુત્રીનું તું પાણી ગ્રહણ કર.”
આ પ્રમાણે રાજાનું વચન સાંભળી શ્રીજયાનંદકુમાર બોલ્યો કે-“હે રાજનું ! મારા ગુણ કે વંશ જાણ્યા વિના તમે મને તમારી પુત્રી કેમ આપે છે ? ” શાસ્ત્રમાં તે કહ્યું છે કે –
Tઈ શી રવિંદ્યા, વો વિર સનાથના
वरे सप्त गुणा मृग्या-स्ततो भाग्यवशा कनी ॥" કુળ, શીલ, શરીર, વિદ્યા, ઉમ્મર, ધન અને નાથ સહિતપણું–આ સાત ગુણ વરને વિષે જેવા અર્થાત્ તે ગુણે જોઈને કન્યા આપવી, પછી કન્યા ભાગ્યને વશ છેકન્યાનું જેવું ભાગ્ય હોય તેવું થાય છે.”
તે સાંભળી રાજાએ કહ્યું કે –“તારા આ કાર્યથી અને વિવેકાદિકથી તેમ જ દેવીની વાણી ઉપરથી તારા કુળાદિક જાણ્યા છે, માટે મારી પ્રાર્થના વૃથા ન કર.” તે સાંભળી કુમાર મૌન રહ્યો એટલે રાજાએ તિષીના આપેલા શુભ લગ્નને વિષે શ્રી
જ્યાનંદકુમારની સાથે પિતાની પુત્રીના લગ્નમહોત્સવ કર્યો તેમાં રાજાએ હર્ષથી તેને નગર, ગામ, પત્તિ, અશ્વ, રથ, હાથી, દાસ, દાસી વિગેરે સર્વ પ્રકારના ભેગની સામગ્રી આપી. પછી રાજાએ આપેલા મહેલમાં નવી પરણેલી પત્નીની સાથે ઈચ્છા પ્રમાણે વિલાસ
Page #122
--------------------------------------------------------------------------
________________
છઠો સગ. . કરતા કુમાર રહેવા લાગ્યું. ત્યારથી આરંભીને આ રાજાની સર્વ પ્રકારની લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી, તેથી રાજાએ તે કુમારનું શ્રીવર્ધન એવું નામ પાડ્યું.
એક દિવસ રાજાએ શ્રીવર્ધનકુમારને કહ્યું કે—“હે વત્સ! અમારા કુળમાં એ આચાર છે કે લગ્ન થયા પછી એક માસની અંદર વહુ સહિત વરે મોટા ઉત્સવપૂર્વક એક પશુવડે કુળદેવતાની પૂજા કરવી. તેથી તમારે બન્નેએ આવતી કાલે ચતુર્દશી છે, તેની રાત્રિએ હર્ષથી તે પૂજા કરવી પડશે.” તે સાંભળી કુમારે રાજાને કહ્યું –
હું કદાપિ નિરપરાધી પ્રાણીની હિંસા કરતા નથી, કરાવતા નથી અને કઈ હિંસા કરે તેને અનુમોદન પણ આપતો નથી. હિંસા નરકાદિક દુર્ગતિને આપનાર હોવાથી તેના જેવું કંઈ પણ મોટું પાપ નથી, અને સ્વર્ગ તથા મેક્ષ આપનાર હોવાથી અહિંસા જેવું કંઈ પણ મોટું પુણ્ય નથી. કહ્યું છે કે –
અમૃત નત્રિ -સૈવાધ્યાયઃ
___ साधुवादो विवादान्न, न शान्तिः प्राणिनां वधात् ॥" સપના મુખંથી અમૃતની ઉત્પત્તિ હોય નહિ, અપચ્ય સેવવાથી વ્યાધિને ક્ષય થાય નહિ, વિવાદથી સારો વાદ નીકળે નહિ, અને પ્રાણીના વધથી શાંતિ હોય જ નહિ.”
તે સાંભળી રાજાએ કહ્યું કે –“તે તમે વિવિધ પ્રકારના ભેજ્ય અને ખાદ્ય વિગેરે પદાર્થો વડે તેની પૂજા કરો. કારણ કે તેને નહિ પૂજવાથી તે અનર્થ કરે છે.” તે સાંભળી તત્વજ્ઞાની કુમાર બે કે –“જે હું મિથ્યાદષ્ટિ દેવતાને નમસ્કાર માત્ર પણ ન કરૂં, તે હું તેની પૂજા શી રીતે કરૂં? અરિહંત દેવ, તત્ત્વજ્ઞાની ગુરૂ અને અરિહંતને કહેલા સદ્ધર્મ તે જેનું રક્ષણ કરનાર છે, તેને અનર્થ કરવા ઈંદ્ર પણ સમર્થ નથી, તે આ બિચારી દેવી તે કઈ ગણતરીમાં છે? કહ્યું છે કે –
" ग्रहाः प्रसन्ना वशवर्तिनः सुरा, न दुष्टभूषाः प्रभवन्ति नो खलाः। नश्यन्ति विना विलसन्ति संपदो, हृदि स्थिते यत्र जिनः स पूज्यते ॥"
“જે જિનેશ્વર હદયમાં રહેલા હોય તે સર્વ ગ્રહો પ્રસન્ન થાય છે, દેવતાઓ આધીન થાય છે, દુષ્ટ રાજાઓ અને બળ પુરૂ ઉપદ્રવ કરવા સમર્થ થતા નથી, વિદને નાશ પામી જાય તથા સંપદાઓ આવીને વિલાસ કરે છે. એવા જિનેશ્વર પૂજવા લાગ્યા છે.
તે સાંભળી રાજા જમાઈને વધારે કહેવા સમર્થ નહિ હોવાથી તેને ઘેર એકલી પિત દેવીના ચૈત્યમાં જઈ તેણીને કહ્યું કે–“હે દેવી! તમે જ જે જમાઈ આપે છે,
WWWad
- જ-૧૩
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી જયાન'દ કેવળી ચરિત્ર તે જ જમાઈ તમારી પૂજા કરતા નથી, તેથી તમે અને તે જાણેા, હું તમારા ભક્ત છતાં શુ કરૂ ? ’’
એ પ્રમાણે કહી તેને નમી રાજા પોતાના મહેલમાં ગયા અને ઉચિત કા'માં પ્રવત્યેો.રાત્રિએ કુમારે દેવીને પ્રભાવવાળી જાણી કાંઈક મનમાં શકા પામી પટ્ટમાં ચિત્રેલી શ્રી જિનેશ્વરની પ્રતિમાની શ્રેષ્ઠ પુષ્પાદિક વડે પૂજા કરી, તેની પાસે સુગ ંધિ ધૂપ કરી, સ્થિર ચિત્તે જિનેશ્વરના ધ્યાનમાં જ લીન થઈ ને બેઠા. એ રીતે રાત્રિના પહેલે પ્રહર વ્યતીત થયા, ત્યારપછી બીજે પ્રહરે ચારે દિશામાં વ્યાપી જતા ધૂમાડો જોવામાં આવ્યા. તે ધૂમ્ર વડે વ્યાકુળ થયેલા સવ પરિવાર કાલાહલ કરતા નાસી ગયા. બુદ્ધિમાન કુમારે આ દેવીને કરેલા ઉપદ્રવ છે, એમ ધાયુ' તેથી તેણે વિચાયુ કે—
“ સમકિતવર્ડ સ્થિર ચિત્તવાળા અને અરિહંતનું' ધ્યાન કરનારા એવા મારે કાંઈ પણ ભય નથી. ’” એમ વિચારી પંચ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરતા તે કુમાર કાચાત્સ`માં સ્થિત થયા. ધીમે ધીમે ધૂમાડા દૂર થયા અને ચાતરફ અગ્નિની જવાળા પ્રસરવા લાગી અને તેમાં અનુક્રમે ભયકર સ્ત્રીનું રૂપ ધારણ કરીને દેવી પ્રગટ થઈ. તેનું મસ્તક મૂઢાના આકાર જેવું હતુ, તાલ વૃક્ષ જેવા લાંબા પગ હતા, ગુફા જેવું ઉદર હતુ, ખીલા જેવા દાંત વડે તે ભય'કર દેખાતી હતી, તેના નેત્રા અગ્નિની સગડી જેવા દેદીપ્યમાન લાગતા હતા, ચક્ર, ત્રિશૂળ, ખડ્ગ અને દૈદીપ્યમાન ડમરૂને ધારણ કરનાર ચાર ઉદ્ધૃત ભુજદ'ડવડે તે અત્યંત ભયંકર દેખાતી હતી, તથા દેદીપ્યમાન ડમરૂ અને ધનુષના સ્કુરાયમાન થતા ડમડમ શબ્દ વડે તથા અવ્યક્ત અટ્ટહાસવડે તે આકાશને પણ ફાડી નાખતી હતી. પછી તે કટુશન્દે એટલી કે—
“ અરે ! દુષ્ટ ! મેં જ તને આવી ઉત્કૃષ્ટ લક્ષ્મી આપી છે છતાં તું જ મારી નિંદા કરે છે ને પૂજા કરતા નથી? હજી પણ મારી પૂજા કર અને મને પ્રણામ કર, નહિ તે તું મરણ પામીશ. મારા ક્રોધ પાસે ઇંદ્ર પણ તારૂં રક્ષણ કરી શકશે નહિ. ” આવાં તેણીના વચનેાથી પણ નહિ ક્ષોભ પામેલા કુમાર મૌન જ રહ્યો, ત્યારે તેણીએ અત્યંત ક્રોધથી તેના મસ્તકપર જવાળાવડે ભયકર અગ્નિની વૃષ્ટિ કરી. પરતુ તે અગ્નિ જિનેશ્વર દેવના ધ્યાનની પરંપરારૂપ મેઘથી હણાઈ ને શાંત થઈ ગયા. ત્યારે તેણીએ કુમાર ઉપર એક સિંહ મૂકો. એટલે ઘાર ગર્જના કરતા અને પુંછડા પછાડવાથી પૃથ્વીને કંપાવતા તે સિંહ નખરૂપી આયુધવડે હણીને તેનું ભક્ષણ કરવા તૈયાર થયા, પર`તુ જિનઘ્યાનના પ્રભાવથી તેની દાઢાએ ખરી પડી અને તીક્ષ્ણ નખા ભાંગી ગયા. તેથી તે તત્કાળ
Page #124
--------------------------------------------------------------------------
________________
છો સગ. • પાછો હઠયો. ત્યારે દેવીએ ગર્વથી કુંફાડાવડે આકાશને ભરી દેતા, વર્ષાઋતુના નવા મેઘની જેવા શ્યામ શરીરને ધારણ કરતા, મસ્તકપરના મણિએવડે દેદીપ્યમાન અને યમરાજના ભુજદંડ જેવા ભયંકર સેંકડો સર્પો મૂક્યા. - તેઓએ અત્યંત ફણાને આટેપ કરી કોપથી તત્કાળ તે કુમારને વીંટી લીધે. પછી તીક્ષ્ણ દાંતવડે તેઓએ તેને ડંખ માર્યો, પિતાના શરીરવડે તેના શરીરને વીંટી વિટીને પીડા કરવા લાગ્યા અને ગદાની જેવી મોટી ફણાઓ વડે તેને પ્રહાર કરવા લાગ્યા. પરંતુ તેમ કરતાં તેમના દાંત પડી ગયા, ફણઓપરથી મણિઓ ખરી પડ્યા અને શરીરનાં સર્વ હાડકાંઓ ભાગી ગયાં એટલે તેઓ તેમને કાંઈ પણ પરાભવ કરી શક્યા નહિ આ રીતે સર્પો નષ્ટ થયા ત્યારે દેવી વિસ્મય પામીને વિચારવા લાગી કે –
આના ધ્યાનના પ્રભાવથી જ હું તેને કાંઈ પણ હાની કરવા સમર્થ થઈ શકતી નથી. તેથી હવે અનુકૂળ ઉપસર્ગ કરીને તેના ધ્યાનનોજ ભંગ કરું, એમ કરવાથી જ હું તેની હાની કરવા સમર્થ થઈશ.” આમ વિચારી તેણીએ દિવ્ય રૂપ ધારણ કર્યું, શરીર પર રહેલા અલંકારોના તેજ વડે અંધકારનું હરણ કરનારી, કમળ સરખા નેત્રવાળી, કામદેવને કીડા કરવાના વન જેવી, ચંદ્ર સમાન મુખવાળી, સર્વ અંગે સુંદર લીલાયુક્ત ગતિવાળી અને મનહર ઝાંઝરના શબ્દવાળી તે દેવી કુમાર પાસે આવીને મધુર સ્વરે બોલી કે –
સ્વામી ! મારે સર્વ અપરાધ ક્ષમા કરે. સૌભાગ્યવાળા અને સાત્વિક એવા તમને પતિ કરવાને ઇચ્છતી અને કામથી વિહૂળ થયેલી એવી મેં તમારું સૌભાગ્ય જોઈ તમારા સત્ત્વની આ રીતે પરીક્ષા કરી છે. તેથી તમારા પર સ્નેહવાળી, મુગ્ધ અને તમને જ અનુસરનારી એવી મને પ્રિયારૂપે અંગીકાર કરી મનુષ્ય ભવને વિષે પણ અત્યંત દુર્લભ એવા દેવતાઈ ભોગને હર્ષથી ભેગ. તમારું મન પ્રસન્ન થાય તેટલા માટે તમારું દાસપણું હું કરીશ, તમારી પાસે હમેશાં દિવ્ય નૃત્ય કરીશ અને સંગીત ગાઈશ.” -
આ પ્રમાણે વિવિધ પ્રકારના કામને જાગૃત કરનારા વચનના સમૂહ વડે તેણીએ કુમારને ચલાયમાન કરવા માંડ્યો, પરંતુ તેને ધ્યાનથી ચલાયમાન કરી શકી નહિ. ત્યારે તે વિસ્મય પામી પોતાના આકારને સંવરીને બોલી કે-“હું તારા સત્ત્વથી અત્યંત પ્રસન્ન થઈ છું, હવે તને ઉપસર્ગ નહિ કરું, પરંતુ તું મને કહે કે તું કયા મંત્રાદિકનું ધ્યાન કરે છે કે જેથી હું તને ઉપદ્રવ કરવા સમર્થ થઈ શકતી નથી ? અને એ કયે તારો ધર્મ છે કે જેથી તું મને ઉપકારીને પણ પૂજતો નથી?”
Page #125
--------------------------------------------------------------------------
________________
ઉod
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે દેવીનું વચન સાંભળી કાત્સગને પારી કુમાર બોલ્યો કે–“હું જગતપૂજ્ય પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરું છું. તેમના ધ્યાનથી અવશ્ય તત્કાળ આધ્યાત્મિક,
આધિદૈહિક અને આધિદૈવિક એ ત્રણે પ્રકારનું દુઃખ નાશ પામે છે. તથા જગતનું હિત કરનાર અરિહંતે કહેલે દયામૂળ મારો ધર્મ છે. તે ધર્મમાં રહેલા સમકિતધારી મનુષ્ય મિથ્યાદષ્ટિની પૂજાદિક કરતા નથી. હે ભદ્ર! જે તું તારા આત્માનું હિત ઈચ્છતી હોય તે તું હિંસાનું કર્મ ન કરાવે. કારણ કે હિંસાથી દેવતાઓ પણ અનુક્રમે નરકને પામે છે. ?
પછી તેણીના પૂછવાથી કુમારે તેણને દયા અને હિંસાના ફળનું સ્પષ્ટ વિવેચન કરી શ્રીઅરિહંતને શુદ્ધ ધર્મ કહી બતાવ્યું. તે સાંભળી દેવીએ પ્રતિબંધ પામીને સમકિત અંગીકાર કર્યું, હિંસાથી વિરામ પામી અને કુમારના કહેવાથી પ્રથમ કરેલી હિંસાથી ઉત્પન્ન થયેલા પાપને દૂર કરવા માટે અરિહંતની પૂજાદિક અને સંઘને વિષે ધર્મની સાહાયતા વિગેરે કરવાનું અંગીકાર કરી શુભ ભાવવડે જૈન ધર્મમાં જ એક બુદ્ધિ વાળી થઈ. પછી દેવીએ ગુરૂભક્તિથી તેને એક દિવ્ય ઔષધિ આપી. કે જે ઔષધિ પિતાના કે બીજાના મસ્તક પર રાખવાથી તેનું ઈચ્છિત રૂપ થઈ જાય છે. તદુપરાંત દેવીએ તેને અલંકાર અને વસ્ત્ર આપી પુષ્પ, સોનામહોર અને મણિની વૃષ્ટિ કરી, દેવ દુંદુભિને નાદ કર્યો અને તેને પ્રણામ કરીને અદશ્ય થઈ. •
પછી ત્યાંથી રાજા પાસે જઈ દેવીએ કહ્યું કે –“હે રાજા ! તું સુતે છે કે જાગે છે?” તેણે જવાબ આપે કે–“જમાઈના મહેલમાં ધુમાડાના ગોટેગોટ વિગેરે મહા ઉપદ્રવ જેવાથી હું શી રીતે સુઈ શકું?” દેવી બોલી—મેં તેને પ્રતિકૂળ અને અનુકૂળ ઘણું ઉપસર્ગો કર્યા તે પણ તે ઉત્તમ અને સાત્વિક મનુષ્ય જરા પણ ક્ષોભ પામ્યું નહિ. ઉલટ તેણે મને ધર્મ પમાડ્યો. હે રાજા ! તેની પાસેથી તું પણ જીવદયાના મૂળરૂપ શ્રીઅરિહંતને ધર્મ અંગીકાર કરજે.” એમ કહી દેવી અદશ્ય થઈ.
પછી પ્રાતઃકાળ થતાં રાત્રિનું વૃત્તાંત જાણવાને આતુર થયેલા રાજા વિગેરે સર્વે હર્ષ પામી દુંદુભિના નાદ સહિત કુમારના મહેલે આવ્યા. ત્યાં દિવ્ય અલંકાર તથા વસ્ત્રવાળા કુમારને તથા રત્નાદિકના સમૂહને જે તે સર્વે અત્યંત આશ્ચર્ય અને આનંદ પામ્યા. કુમારે પણ ઉભા થઈ ગ્ય વિનય કરી રાજાના પૂછવાથી રાત્રિએ બનેલે સર્વ વૃત્તાંત યથાર્થપણે કહી બતાવ્યો. તે સાંભળી હૃદયમાં અત્યંત આશ્ચર્ય પામેલા રાજા
૧ આત્માની અસમાધિ. ૨ વરાદિક શરીરના વ્યાધિ. ૩ દેવાદિકના કરેલા ઉપસર્ગો.
Page #126
--------------------------------------------------------------------------
________________
ડ્રો સ
૨૦૧
વિગેરે સર્વે કુમારના સત્ત્વની અને જિનધના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા. પછી તે રાજાદિક કુમારના વચનથી જૈનધમ અંગીકાર કરવાને આતુર થયા, તેટલામાં ઉદ્યાનપાલકે આવી રાજાને વિનતિ કરી કે
“ હે દેવ ! તમારા ઉદ્યાનમાં જાણે મૂર્તિમાન ધમ જ હોય એવા ધયશા નામના જ્ઞાની ગુરૂ ઘણા પરિવાર સહિત પધાર્યાં છે. ” તે સાંભળી કુમારના કહેવાથી રાજાદિક સર્વે એ હષથી ત્યાં જઈ ગુરૂને વાંઢી તેમના મુખથી ધમ સાંભળ્યો. પછી સવિસ્તાર ધમને જાણી તેના પ્રભાવને વિચારી તે સવે સમિત તથા દેશવિરતિ વિગેરે ધને અંગીકાર કરી પાતપેાતાને સ્થાનકે ગયા. આ પ્રમાણે કુમારનું વૃત્તાંત જાણીને તેમજ જોઈ ને રાજા, રાજપુત્રા, ક્ષત્રિયા અને પુરજના સર્વે મિથ્યાત્વનો ત્યાગ કરી જિનધમ માં તત્પર થયા.
આ રીતે હેમપુર નગરમાં રહી ધર્માંકમ માંજ કાળને નિર્ગ્યુમન કરતા, જયલક્ષ્મી વડે દેદીપ્યમાન અને સલાકાએ પૂજાતા તે શ્રેષ્ટ કુમાર શ્રીવર્ધન નામથી પ્રસિદ્ધ થયેા.
આ પ્રમાણે શ્રીતપગચ્છના નાયક શ્રીમુનિસુદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજષિ કેવળીના ચરિત્રને વિષે શ્રીજયાનંદ કુમારે મહાસેન નામના પલ્લીપતિના વિજય કર્યાં. ગિરિમાલિની નામની દેવીને પ્રતિબાધ કર્યા, તેની આપેલી એ ઔષધિની પ્રાપ્તિ થઇ, હેમપુર નગરમાં ગમન થયું. ત્યાં સૌભાગ્યમંજરી નામની મીજી પત્ની સાથે લગ્ન થયાં, રેલણી નામની દેવીને પ્રતિબાધ કર્યા, તેણીએ આપેલી કામિત રૂપ કરનારી મહૌષધિની પ્રાપ્તિ થઈ તથા હેમપ્રભ રાજા વિગેરેને સમક્તિ પ્રાપ્ત થયું. એ વિગેરેના વણું નવાળા આ છઠ્ઠો સગ સમાપ્ત થયા. ૬.
vin
Page #127
--------------------------------------------------------------------------
________________
सप्तमः सर्गः मा त्याक्षीर्जिन नस्त्वदेकशरणान् गीर्वाणसञ्चारितस्वर्णाम्भोजमिषान्नवापि निधयो विज्ञप्तिमित्यादृताः ॥ मन्ये यस्य सुभक्तितश्चरणयोः सेवां वितन्वन्ति यते सेवाप्रवणाय वांछितरमादृत्तः स शान्तिः श्रिये ॥१॥
હે જિનેશ્વર! તમારા જ શરણે રહેલા અમારો તમે ત્યાગ ન કરે.” એમ નવે નિધિઓ દેવતાએ સંચાર કરેલા નવ સુર્વણકમળના મિષથી જાણે આદરપૂર્વક વિનંતિ કરતા હોય તેમ ઉત્તમ ભક્તિથી જે પ્રભુના ચરણની સેવા કરે છે, તે સેવકની વાંછિતલક્ષ્મીને આપનાર શ્રી શાંતિનાથ પ્રભુ તમારી લફમીને માટે થાઓ.
હવે અહીં હિમપુર નગરમાં શ્રીવર્ધનકુમાર નિરંતર શત્રુને વિજય આદિક કાર્યો કરી રાજાને પ્રસન્ન કરતો હતો અને પિતાના ગુણો વડે સમગ્ર પ્રજાને પણ પ્રસન્ન કરતો હતે. એવામાં એક દિવસ પિતાના સો પુત્રો અને શ્રીવર્ધનકુમાર સહિત રાજા સુધર્મા જેવી શોભતી પિતાની સભામાં બેઠે હતિ. તેટલામાં વ્યાકુળ થયેલા ઉઘાનપાળે આવી રાજાને વિનંતિ કરી કે
હે દેવ ! આજે ઉદ્યાનમાં એક ભુંડ આવ્યું છે તે તમારા કીડાવનને ભાંગી નાખે છે, ભયંકર એવા ઘુરઘુર શબ્દવડે દેવોને પણ ત્રાસ પમાડતે જાણે બીજા રૂપે યમરાજ જ આવ્યો હોય તેમ તે આપના સુભટને પણ ભય પમાડે છે.” તે સાંભળી ક્રોધ પામેલે રાજા તેને હણવા માટે પિતે જવાની ઇચ્છા કરે છે, તે જાણી તેના સે પુત્રોએ વિનય અને યુક્તિવડે તેમને જવાને નિષેધ કર્યો, અને પોતે બખ્તર પહેરી હાથી, ઘોડા વિગેરે સૈન્ય સહિત તે ભુંડની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. શ્રીજયાનંદકુમાર પિતે બળવાન છતાં તે પશુ હોવાથી તેની ઉપેક્ષા કરી. પરંતુ યુદ્ધ કરવાની ઇચ્છા રહિત છતાં પણ કૌતુકથી તેમની પાછળ ગ. રાજકુમારોએ વનમાં તે દુર્ધર ભુંડને જોઈ તેને યુદ્ધ કરવા બોલાવ્યો. એટલે કેપવડે ભયંકર નેત્રવાળે તે ભુંડ તેમની સન્મુખ આવ્યું. તેના ઉપર રાજકુમારેએ એક વખતે બાણની શ્રેણિને વરસાદ કર્યો. તે બાણોના ઉંચા ચડતા ઉડતા અને નીચે પડતા તે ભુંડે પિતાની દાઢાવડે કકડે કકડા કરી નાખ્યા, અને તે કુમારના દેખતાં જ તેમના હાથી અને ઘોડાઓને પાડી નાખ્યા. ગદા, મુદુગર
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૩
સપ્તમ સગ, અને ખાદિકના પ્રહારને પણ નહિ ગણતા તે ભુંડે પિતાના નખોવડે વીરેના હૃદયે પણ વિદારી નાખ્યા. ચોદ્ધાઓએ તે ભુંડને ક્ષણમાં પૃથ્વી પર, ક્ષણમાં આકાશને વિષે, ક્ષણમાં આગળ, ક્ષણમાં મધ્યે અને ક્ષણમાં છેડે યુદ્ધ કરતે જે.
આ પ્રમાણે તે ભુંડે વ્યાકુળ કરેલા અને ભયથી વિહ્વળ થયેલા તે રાજકુમારનું રક્ષણ કરવા માટે વીરેમાં મુગટ સમાન શ્રી જયાનંદકુમાર તે ભુંડની સન્મુખ દેડ્યો. પરંતુ તે ભુંડને શસ્ત્ર રહિત અને પૃથ્વી પર રહેલે જઈ યુદ્ધનીતિને જાણનાર કુમારે અશ્વને ત્યાગ કરી અને કેડ ઉપર બાંધી લઈ તે ભુંડને બોલાવ્યા. એટલે તે ફાળ મારી કુમારના ઉપર પડ્યો, તે વખતે કુમારે એક મુઠી મારીને તેની ડાઢાઓ ભાંગી નાખી. તે પણ તે મહા બળવાન ભુંડ વારંવાર કુમારની ઉપર ધસવા લાગ્યું, ત્યારે તેના પગ પકડી તેને ચકની જેમ ભમાડ્યો, અને પછી તે જોરાવર મુંડને બલિષ્ઠ કુમારે એ ઉછાળીને દૂર ફેંક કે જેથી તે ભયંકર બૂમ પાડતા સાત તાલવૃક્ષ જેટલી દૂર પૃથ્વી પર જઈને પડયો. તેનાં હાડકાં અને નખ ભાગી ગયા અને તે મંદ થઈ ગયે. તેથી તે નાશીને વનમાં પેસી ગયો. તેને અત્યંત ત્રાસ પમાડી દરથી કાઢી મુકવા માટે કુમાર પણ તેની પાછળ દેડ્યો, અને તે વનમાં પડે. પણ ત્યાં કોઈ પણ ઠેકાણે તે ભુંડને જે નહીં. પરંતુ ચારદાંતવાળા એક શ્વેત હાથીને સામે આવતો જોયો. કૈલાસ પર્વત જેવા ધોળા અને મોટા તે હાથીને જેઈ કુમાર હર્ષ પામે. અને તેને તરફ ભમાડી મુષ્ટિપ્રહારાદિકવડે વશ કરી તેના પર ચડી બેઠે. પછી તેને મુષ્ટિપ્રહારવડે હેમપુર નગર તરફ ચલાવવા લાગ્યો પરંતુ તે હસ્તીરાજ બળાત્કારથી દૂર વન તરફ દેડક્યો. કેટલીક ભૂમિ ઓળંગ્યા પછી વાયુને પણ જીતનાર વેગવડે ઉડીને જાણે પાંખવાળી પર્વત હોય તેમ તે આકાશ માર્ગે ચાલ્યું. તેની પીઠ પર બેઠેલા કુમારને પર્વતે નાના દેખાવા લાગ્યા, સરોવરે ગાયની ખરી જેવડા દેખાવા લાગ્યા, નગર ગામ અને આકર વિગેરે બાળકના કીડાનગર જેવા દેખાવા લાગ્યા, અને મોટા બગીચાઓ ઘરના વાડા જેવા દેખાવા લાગ્યા, એ રીતે પૃથ્વીનો વિચિત્ર દેખાવ જે કુમાર કેટલેક દૂર ગયે, ત્યારે તેને વિચાર થયે કે –
આ કેઈ શત્રુ મારું હરણ કરીને સમુદ્રાદિકમાં મને નાખી દેશે.” એમ વિચારી તેણે વા જેવી મુષ્ટિવડે તે હાથીના કુંભસ્થળ ઉપર ગાઢ પ્રહાર કર્યો. તેના પ્રહારથી વ્યાકુળ થયેલે હાથી તેનું બળ સહન કરવા અશક્તિમાન થવાથી તેને આકાશમાં જ નિરાધાર છોડી દઈને અદ્રશ્ય થઈ ગયે. કુમારે ભૂમિપર પડતાં પડતાં વિદ્ગનિવારક
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ઔષધિનું સ્મરણ કર્યું. તેથી તે કઈ સરવરમાં પડ્યો એટલે તેને તરીને તે કાંઠે આવ્યો. ત્યાં માર્ગ અને ગામ વિગેરે જેવા માટે તે કુમાર એક મોટા વટવૃક્ષ પર ચડ્યો. તેટલામાં પાસે જ એક ગામ તથા તેને માર્ગ પણ તેના જેવામાં આવ્યું. તેથી તે ગામમાં જવાની ઈચ્છાથી તે કુમાર વટવૃક્ષથી નીચે ઉતરવા લાગ્યું. તેટલામાં તે વટવૃક્ષ જ કુમાર સહિત આકાશમાં ઉડશે, તે બહુજલદિથી એક મોટા અરણ્યમાં એક પર્વતના શિખર પર સ્થિર થયો. એટલે તેના ઉપરથી નીચે ઉતરી કુમાર તે વનમાં ભ્રમણ કરવા લાગ્યું. ત્યાં કઈ કઈ ઠેકાણે વૃક્ષોના ક્યારામાં જળસિંચન કરેલું હતું એ વિગેરે ચિન્હોથી “અહીં કેઈ આશ્રમ હોવું જોઈએ.” એમ જાણી કુમાર નજીકમાં આવેલા પાંચસો તાપ ના આશ્રમ પાસે આવ્યો. ત્યાં એક મોટી શય્યાપર બેઠેલા અને તાપ વડે સેવાતા એક વાઘને જોઈ કુમાર વિસ્મય પામ્યું. તેને જોઈ તાપસી બોલ્યા કે—
હે નેત્રને અમૃતની વૃષ્ટિ સમાન ઉત્તમ પુરૂષ! આવ આવ. તું અહીં આવ્યું તે ઘણું સારું થયું.” એમ સંભ્રમથી બોલી તાપાએ ઉભા થઈ આલિંગન કરી પ્રસન્ન ચિત્તથી તેને ઉચિત આસન પર બેસાડ્યો. પછી “આ વાઘ કોણ છે? અને તેની સેવા કેમ કરે છે?” વિગેરે કુમારે તેમને પૂછ્યું, ત્યારે તેઓ બોલ્યા કે—“આ કથા ઘણી મોટી છે, તેથી તે તમને પછી કહેશું, પ્રથમ તે તમે ભજન કરે.” એમ કહી પ્રસન્ન થયેલા તેઓએ ગૌરવથી તેને સ્નાન કરાવ્યું. અને સ્વાદિષ્ટ ફળો તથા વનના ચોખા ને અરણ્યની ભેંશના દુધવડે બનાવેલી ખીરનું તેને ભોજન કરાવ્યું. જમી રહ્યા પછી શ્રેષ્ઠ આસન પર કુમારને બેસાડી હરિવર નામના એક યુવાન તાપસે વાઘ વિગેરેનું સવિસ્તર ચરિત્ર આ પ્રમાણે કહ્યું –
વૈભવવડે સ્વર્ગને તિરસ્કાર કરનાર મહાપુર નામના નગરમાં રૂપ અને એશ્વર્યાદિકવડે ઇંદ્રને પણ પરાજય કરનાર નરસુંદર નામે રાજા હતો. તેને પુત્રાદિકથી પણ અત્યંત સ્નેહના પાત્રરૂપ હરિવર નામે ઉત્તમ ક્ષત્રિય બાળમિત્ર અને સેનાપતિ હતો. આ અવસરે ભગપુર નામના નગરમાં ભોગરાજ નામે રાજા હતો. તે નરસુંદર રાજાનો મામે તે હતો. તે અત્યંત પ્રીતિનું પાત્ર અને સ્વજનોમાં અગ્રેસર હતા.
એક દિવસ સૂરપુર નામના નગરને બળવાન શરપાળ રાજાએ સૈન્ય સહિત ભેગપુરમાં જઈ તે અહંકારી ભેગરાજને યુદ્ધ કરવા બેલાવ્યો, ત્યારે તે ભોગરાજે સૈન્ય સહિત બહાર નીકળી ચિરકાળ સુધી યુદ્ધ કર્યું, પરંતુ છેવટે અલ્પ સૈન્યને લીધે તે
//
/
//
/
APP
--
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૫
સપ્તમ સગ. હાર્યો, તેથી તે સૈન્ય સહિત પિતાના નગરમાં પેસી ગયો, અને પિતાના રક્ષણ માટે અત્યંત બળવાન એવા પિતાના ભાણેજ નરસુંદર રાજાને તેણે પ્રધાન દ્વારા ગુપ્ત રીતે બેલા. ત્યારે ધીર અને વીર પુરૂમાં અગ્રેસર એવા નરસુંદર રાજાએ પિતાના આત્માને ધન્ય માની વિચાર કર્યો કે
આજે ભાગ્યવડે જ સ્વજન ઉપર ઉપકાર કરવાનો સમય આવ્યું છે. જેનાથી બીજાને ઉપકાર ન થાય તેવું રાજ્ય અને બળ શા કામનું? અને તેવી લક્ષ્મી પણ શું કામની? મહાપુરૂષે તે સર્વની ઉપર ઉપકાર કરે છે, તો સ્વજન ઉપર ઉપકાર કરે તેમાં તે શું આશ્ચર્ય ?”
આ પ્રમાણે વિચાર કરી પિતાના મામાનું રક્ષણ કરવા માટે જવાની તૈયારી કરવા લાગે. તેટલામાં તેના સેનાપતિએ કહ્યું કે “હે સ્વામી! દેડકા ઉપર ગરૂડને પરાક્રમ કરવાનું ન હોય, માટે હું જ ભેગપુર જઈ શૂરપાળને જીતી તમારા મામાનું રક્ષણ કરી આવીશ. માટે હે સ્વામી ! મને આજ્ઞા આપો.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેને જવાની અનુમતિ આપી, તથા તેને પિતાનું સર્વ સૈન્ય સાથે આપ્યું. એટલે તે હરિવર સેનાપતિ બે હજાર હાથી, બે હજાર રથ, પાંચ લાખ ઘોડા અને પાંચ ક્રોડ સૈનિકો સહિત રાજાને નમસ્કાર કરી ભગપુર તરફ ચાલ્યા.
અનુક્રમે ત્યાં જઈ મહાસુભટ, મહામાની અને મહાબળવાન તે સેનાપતિએ વીરેમાં અગ્રેસર એવા તે શૂરપાળ રાજાને યુદ્ધ કરવા બોલાવ્યા. તે વૃત્તાંત જાણ ભેગરાજ પણ પિતાની સેના સહિત ઉત્કંઠાપૂર્વક તે સેનાપતિની સન્મુખ જઈ તેને મળે. પછી જેમ પશ્ચિમસમુદ્ર પૂર્વ સમુદ્રને મળે તેમ ભેગરાજ અને સેનાપતિનું સૈન્ય ઉત્કંઠાપૂર્વક શૂરપાળના સૈન્યને મળ્યું. ઢક્કા અને નિસ્વાન નામના વાજિત્રોના મનહર નાદવડે, પટહના શબ્દવડે અને કાહલા તથા ભેરીના શબ્દવડે સર્વ દિશાઓ ગાજવા લાગી. હસ્તીના સ્વરે હસ્તીના સ્વારો સાથે, ઘોડેસ્વારો ઘોડેસ્વારો સાથે, રથવાળાઓ રથવાળાઓની સાથે અને સૈનિક સૈનિકોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. બંને સૈન્યમાં કઈ ઠેકાણે પગે ખગવડે, કેઈ ઠેકાણે ભાલે ભાલાવડે અને કઈ ઠેકાણે બાણે બાણવડે ચિરકાળસુધી સિનિકેએ વિવિધ પ્રકારનું યુદ્ધ કર્યું. કેટલાકે તો શસ્ત્રો ખુટી જવાથી તે શસ્ત્રને અસાર માની પરસ્પર બાહુ બાહુવડે, મુઠી મુડીવડે અને પાટુ પાટુવડે પણ યુદ્ધ કર્યું. તેમ જ કેટલાક શૂરવીએ દાંત દાંતવડે, કેશ કેશવડે, નખ નખવડે અને મસ્તક મસ્તકવડે પણ યુદ્ધ કર્યું. કેટલાક મુદ્ગરવડે શત્રુના રથને પાપડની જેમ ભાંગી નાંખ્યા, કેટલાકે ગદાના પ્રહારવડે
જ.-૧૪
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
પર્વતના શિખરની જેમ હાથીઓને પાડી નાખ્યા, કેટલાકે અશ્વોના પગ પકડી તેને નાના પથ્થરની જેમ આકાશમાં ઉછાળ્યા, અને કેટલાકે સૈનિકાના પગ પકડી તેમને ચક્રની જેમ ગાળ ભમાડવા. મૂછિત થઈ ને પડેલા કેટલાક ચેાદ્ધાએ ગીધપક્ષીની પાંખના વાયુથી સજ્જ થઈ જાણે તાજા થયા હોય તેમ ફરીથી યુદ્ધ કરવા લાગ્યા. પડી ગયેલા સૈનિક, હાથી અને અશ્વના સમૂહવા તથા ભાંગી ગયેલા રથ અને શસ્ત્રો વડે રણભૂમિમાં મુશ્કેલીથી ચાલી શકાતું હતું અને નૃત્ય કરતા ભૂત-પ્રેતના સમૂહવડે આકાશમાં પણ દેવતાઓ મુશ્કેલીથી ચાલી શકતા હતા.
આ પ્રમાણે ભયંકર યુદ્ધ થતાં શૂરપાળના વીરસૈનિકોએ શત્રુનુ સૈન્ય ભાંગી નાખ્યું, એટલે તે ભય પામી કંઈક પાછુ હયુ.. તે વખતે ગથી અત્યંત ગનાં કરતું શૂરપાળનુ` સૈન્ય આનંદ પામ્યું, તે જોઈ ભાગરાજ પાતાના સુભટને ધીરજ આપી, મેટા રથપર આરૂઢ થયા અને અભિમાનરૂપી ધનવાળે, અત્યંત ક્રોધ પામેલા તથા શત્રુના સૈનિકને તૃણ સમાન ગણતો તે ભેાગરાજ યુદ્ધ કરવા દોડયો. તેના અને તેના સુભટાના નિરંતર પડતા, મસ્થાનને વીધનારા, પેાતાની સ્વેચ્છાએ ચાલનારા, દુષ્ટ મુખવાળા અને કઠોર રીતે એક સાથે મૂકેલા ઘણા માણેાવડે દેદીપ્યમાન, ઉત્તમ ધર્મને ધારણ કરનાર અને અ'ત હર્ષોંથી દાન દેનારા વીરા પણ તત્કાળ ભગ્ન થઈ ગયા. આ પ્રમાણે પેાતાના સુભટાને ભગ્ન થયેલા જોઈ અત્યંત માની શૂરપાળ રથમાં એસી ક્રોધથી યુદ્ધ કરવા આવ્યા, અને તેણે ભેાગરાજને કહ્યું કે—“ એકવાર તેા નાશીને કિલ્લામાં પેસી ગયા હતા, હવે કયાં જઈશ? જેણે બીજા પાસેથી ગરમી પ્રાપ્ત કરી છે તેવી રેતીની જેમ તું ક્યાંસુધી તપી શકીશ ? ”
એમ કહી ભેાગરાજને યુદ્ધ કરવા બેલાબ્યા. એટલે તેની આવી અવજ્ઞા ભરેલી વાણીથી તે અત્યંત કાપથી અગ્નિની જેમ જાજવલ્યમાન થયા, અને એલ્સે કે—“ એકવાર ફાળથી ચુક્યા છતાં પણ ચિત્તો શુ વાંદરાઓને મારતો નથી ? અને ખીજાથી તપેલેા તૃણના સમૂહ પણ શું લેઢાને ખાળતા નથી ? ” એમ કહી. તે ભેગરાજ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. · તેજસ્વીની કરેલી અવજ્ઞાને કચેા તેજસ્વી સહન કરે ? ” તે ખનેનો એકસરે પણ અસ`ખ્ય ચાષ્ઠાએને ભયંકર થયા. તે વખતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા વીરાની આળસ જાણે ભય પામી હેાય તેમ નષ્ટ થઈ ગઈ. પછી શૂરવીર શૂરપાળે ખાણેાવડે થાકેલા ભાગરાજનું ધનુષ છેદી નાખ્યું, તેના રથને પણ ઘડાની જેમ ભાંગી નાખ્યા, માથાના ટોપને ભેદી નાખ્યા અને તેની હાંસી કરીને અખ્તર પણ છેદી નાખ્યું.
૧ બાણુ તથા યાચક. ૨ એકની સંખ્યા. બીજા પક્ષે અદ્વિતીય સંગ્રામ.
Page #132
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સ.
૧૦૭
આ પ્રમાણે થવાથી જેટલામાં ભેગરાજ ભયના વિસ્તારથી વ્યાકુળ થયા, તેટલામાં સેનાપતિ રિવીરે બન્નેની વચ્ચે પેાતાનો રથ લીધા, અને દુષ્ટર એવા તે શૂરપાળની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે શૂરપાળે તેને કહ્યું કે—“ હે મૂઢ ! બીજાને માટે તું વચ્ચે શું કામ મરે છે ? ” સેનાપતિએ ઉત્તર આપ્યા કે—“ સત્પુરૂષોને સ્વકાર્યું કે પરકાના ભેદ હોતા નથી. મરણ થવું તે કાંઈ તારી ઈચ્છાથી થવાનું નથી, પરંતુ દૈવઈચ્છાથી જ થાય છે, તેથી તું યુદ્ધ કર, તેનાથી જ આપણું શુભાશુભ જણાશે.”
“ ત્યારપછી તે બંને સ્પર્ધા સહિત યુદ્ધ કરવા લાગ્યા. તેમના ખણુવડે ચાતરક્ આકાશમાં મંડપ થઈ ગયા. તે વખતે સૈનિકાના ભુજાસ્ફાટવડે, હાથીઓની ગર્જનાવડે, અશ્વોના હેષિતશબ્દવડે અને ભય'કર રણવાજિંત્રના ઘેાષવડે ચાતરફથી આકાશ ફુટી જવા લાગ્યું. સેનાપતિએ એકી વખતે મૂકેલા અને ચાતરફ પ્રસરતા માણેાવડે શૂરપાળની સેના કે જે ચાર અંગવાળી હતી તે પ્રાયે વિકલાંગ–અંગ રહિત થઈ ગઈ. તે સેનાપતિના શસ્રવડે રથી રથ રહિત થઈ ને ત્રાસ પામવા લાગ્યા, ઘેાડેસ્વારા પેાતાનું લીબ (કાયર) પણું કહેવા લાગ્યા અને સૈનિકે વિપત્તિની સંભાવના કરવા લાગ્યા.
આ પ્રમાણે સેનાપતિની સેનાએ શૂરપાળની સેનાને એવી ભાંગી નાખી કે જેથી તે સદાને માટે સંગ્રામથી વિરામ પામી ગઈ. તે જ પ્રમાણે શૂરપાળ અને સેનાપતિએ પણ ચિરકાળસુધી એવું યુદ્ધ કર્યું કે તે વખતે ‘કેને વરવું ?’એ નહિ સમજવાથી જયલક્ષ્મી બંનેની વચ્ચે ઉભી રહી.
શાસ્ત્રના વાદ કરનારાએ જેમ પરસ્પરના હેતુને તેાડી નાખે તેમ તે અને વીરેશ પરસ્પરના શસ્ત્રોને ઈંઢવા લાગ્યા. શસ્રને ગ્રહણ કરતા અને મૂકતા એવા તે અન્નેને કાઈ જાણી શકતા નહાતા. સેનાપતિએ શૂરપાળના એક પછી એક એમ સાત ધનુષ છેદી નાખ્યા, ત્યારે ભયથી તેનું શરીર કંપવા લાગ્યું અને વ્યાકુળ થયેલા તેણે વિચાર કર્યો કે
"L
હુ' જે જે શસ્ત્રને ગ્રહણ કરૂ છું તેને તેને આ તત્કાળ છેઢ્ઢી નાંખે છે, હુ તે હવે થાકી ગયા છું, અને આ તે જાણે તાજો જ લડવા ઉભા થયા હાય તેવા દેખાય છે, મારી સ` સેના નાશી ગઇ છે, તેથી અહીં રહેવાથી જરૂર મારૂં મૃત્યુ જ થશે. માટે જીવતા માણસ જ ફરીને પણ જય અને કલ્યાણને પામી શકે છે, તેથી હવે અહીં અસ્થાને પરાક્રમ વાપરવુ તે તે વ્યાઘ્રાદિક–વાઘ વગેરે શ્વાપદની જેવી ચેષ્ટા કહેવાય, વળી આવા અતુલ પરાક્રમીથી પાછા હડતાં મને કાંઈ પણ લજજાનું કારણ થતું નથી. ”
TELAN
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણે વિચાર કરી કેટલાક સુભટને વચ્ચે નાખી શૂરપાળ રાજા પિતાને રથ પાછો વાળી જલદીથી નાઠે. તેની સેના પણ તેની પાછળ ગઈ કેમકે સેના રાજાને અનુસરનારી હોય છે. ભોગરાજ સૈન્ય સહિત તેની પાછળ જઈ તેની સેનાને લુંટવા લાગ્યું. તેણે તેની પાસેથી હાથી, ઘોડા, બખ્તર, શસ્ત્ર અને અલંકાર વિગેરે પુષ્કળ પડાવી લીધું, અને યુદ્ધ નહિ કરતા એવા સુભટને તેણે જીવતા જવા દીધા. “નાસતાએને ભાગી જવું તે સુલભ જ હોય છે.”
ત્યારપછી જય જય શબ્દને બેલતા એવા બંદીજનોથી સ્તુતિ કરાતા અને મંગળિક વાજિંત્રના શબ્દપૂર્વક અર્થીઓને હર્ષથી વાંછિત દાન આપતા તે સેનાપતિ અને ભેગરાજે મહોત્સવ પૂર્વક પિતાના નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે આખા નગરમાં શેભાને માટે બાંધેલી પતાકાઓ નૃત્ય કરતી હતી અને વૃદ્ધ સ્ત્રીઓ તેમનું મંગળ કરતી હતી. પછી બુદ્ધિમાન ભેગરાજે રાજ્ય અને જીવિતને આપનાર સેનાપતિને વિવિધ પ્રકારના પ્રીતિયુક્ત ઉપચારવડે સ્તુતિ કરી પ્રસન્ન કર્યો.
એક દિવસ કૃતજ્ઞતાને લીધે ભેગરાજે મહા ઉપકારી તે સેનાપતિને સર્વોત્તમ કન્યા આપવાની ઈચ્છા કરી. તેથી તેણે સભ્યજનેને પૂછયું કે
અહો કેઈને એવી કન્યા છે કે જે આપવાથી આ સેનાપતિ પ્રસન્ન થાય? તે સાંભળી સૂરદત્ત નામના દંડનાયકે રાજાને કહ્યું કે – “હે રાજા! મારી સુભગ નામની કન્યા આને યોગ્ય છે. ” તે સાંભળી રાજાએ તેણીને એકાંતમાં બોલાવી અને તેને અત્યંત રૂપવાળી જોઈ રાજા હર્ષ પામે. પછી રાજાએ પોતે જ બહુમાનથી તે કન્યા હરિવીરને આપી. “સરખા શીલ અને કુળવાળાને યોગસંબંધ અધિક વખાણવા લાયક થાય છે.” પછી જોશીએ આપેલા લગ્નમુહૂર્ત વખતે રાજાની આજ્ઞાથી સૂરદત્તે વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે હસ્ત મેચન સમયે સૂરદત્ત પિતાની શક્તિ પ્રમાણે હરિવીર જમાઈને અશ્વ, રથ અને ધન વિગરે આપ્યું. ભેગરાજે પણ તેને બહુમાનથી નગર, ગામ, અશ્વો વિગેરે અને વસ્ત્ર, અલંકાર, દાસ, દાસી વિગેરે ઘણું આપ્યું.
ત્યારપછી હરિવીર સેનાપતિ કેટલેક કાળ તે નવી પરણેલી સ્ત્રી સાથે ત્યાં જ રહ્યો. પછી જ્યારે તે પિતાના નગર તરફ જવા તૈયાર થયો ત્યારે તેની સાથે જવાની ઈચ્છા ન હોવાથી તે સુભગા માંદી થઈ. “સ્ત્રીઓને કપટ શીખવામાં બીજાના ઉપદેશની જરૂર હોતી જ નથી. તે તેમને સ્વભાવ જ હોય છે.” તે “મને પેટમાં દુખે છે એમ
Page #134
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સ
૧૯
કહી તત્કાળ ખાટલામાં પડી. ત્યારે તેના પિતા વિગેરે અનેક પ્રકારે તેના ઉપાય કરવા લાગ્યા પણ તે તે ઉંચે સ્વરે વધારે વધારે રાવા લાગી અને પતિ ઉપર કપટથી ઘણા સ્નેહ બતાવતી તે ખેલી કે—
હે નાથ ! મારા મેટા ભાગ્યથી તમે સર્વોત્તમ પતિ મળ્યા. પરંતુ કાઈક પાપના ઉદયથી અત્યારે જ હું માંદી પડી, તેથી તેવા કર્મને ધિક્કાર છે. સાસુ સસરા વિગેરેને નમવાની મને ઘણી ઈચ્છા છે, પણ તે સ અત્યારે તેા મારા મનમાં જ રહી છે. હુ શું કરૂં ? ” આ પ્રમાણે તેણીનાં વચન સાંભળી પાતાને વિષે તેણીના અત્યંત સ્નેહ ધારી રિવીર પેાતાના સ્વામી રાજાના દર્શન માટે પેાતાના નગરમાં જવા ઉત્સુક થયા હતા તાપણ પ્રિયાની રાહ જોવા માટે કેટલાક દિવસ ત્યાં રાકાયા, છતાં ભેાજનાક્રિકને પણ નહિ ઈચ્છતી તે સાજી થઈ નિહ. ‘ જે જાગતા ઉંઘે તેને ઉઠાડવા કાણુ શક્તિમાન છે.? ’
કાઈક દિવસ જવાની ઈચ્છાવાળા હિરવીરને તેના સસરા વિગેરેએ કહ્યું કે— “આ માંદીને લઈ જતાં માર્ગોમાં શ્રમાદિકને લીધે તેને વધારે માંદગી થઈ જશે, માટે તે સાજી થશે ત્યારે અમે તમને ખબર આપશું, તે વખતે તમે ફરીથી તેને તેડવા આવજો.”
આવા તેમના યુક્તિવાળા વચનને ચેાગ્ય માની તેઓએ સત્કાર કરેલા હિરવીર ભાગરાજની રજા લેઈ તે ભાગરાજે નરસુંદર રાજાને માટે ભેટ તરીકે આપેલા હાથી ઘેાડા વિગેરે લઈ સૈન્ય સહિત પેાતાના નગર તરફ ચાલ્યા. તે દૂર ગયા જાણી કાઈક ઔષધના ઉપાયને અવલખીને સુભગા સાજી થઈ ગઈ અને તે સ્વેચ્છાચારી પોતાના મનમાં આનંદ પામી.
આ સુભગા એક મધુકૐ નામના પુરૂષના ગીતમાં રજીત થઈ ને તેને વિવિધ પ્રકારના કામના ઉપચારવડે સેવતી હતી. તે મધુકડ પણ તેણીને આધીન થઈ તે જ પ્રમાણે તેણીને સેવતા હતા. તેની નિપુણતામાં .આસક્ત થયેલી તે નિર'તર તેની સાથે કામક્રીડા પણ કરતી હતી. આ સર્વ વૃત્તાંત કેાઈના જાણવામાં નહેાતા. ‘ સ્ત્રીના ચરિત્રમાં બ્રહ્મા પણ મૂઢ થઇ જાય છે. ’
કેટલેક દિવસે સુભગા હવે સાજી થઇ છે, એમ તેણીના સરળ પિતાએ જમાઈ ને કહેવરાવ્યું, ત્યારે તે પણ તેણીના રૂપમાં માહિત થયેલા હેાવાથી તેણીને તેડવા આવ્યેા. તેને જોઈ હુ પામેલા સૂરદત્ત તે સેનાપતિ હિરવીરને પરિવાર સહિત સેવા અને ઉપચારાદિક વડે પ્રસન્ન કર્યો. જેમ સપને જોઈ દ્વીપક દીપિકા ઝંખી થાય
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી જ્યાનંદ કેવળી ચારત્ર તેમ હરિવરને જોઈ સુભગા ગ્લાનિ પામી, પરંતુ બાહ્યવૃત્તિથી તેણીએ હર્ષ અને સ્નેહ બતાવ્યો. કહ્યું છે કે
"चेतसा हसति रोदिति चाक्ष्णा, व्यत्ययं च कुरुते निजकार्यात । दुवंशानपि वशीकुरुते नृन्, कस्यचिन्न हि वशा तु वशा स्यात् ॥" .
સ્ત્રી ચિત્તવડે હસે છે, નેત્રવડે રૂએ છે, પિતાના કાર્યને માટે તેથી વિપરીત પણ કરે છે અને વશ ન થઈ શકે તેવા પુરૂષને પણ વશ કરે છે, પરંતુ સ્ત્રી પોતે કોઈને વશ થતી નથી.”
સ્નેહ અને કામના ઉપચારવડે તેણીએ પતિના મનનું એવી રીતે રંજન કર્યું કે જેથી કોઈને હૃદયમાં કાંઈ પણ વિકલ્પ થઈ શકે નહિ. પછી જ્યારે હરિવીર તેણીને લઈને જવાને તૈયાર થયો, ત્યારે તે સુભગા કપટથી ગાંડી થઈ ગઈ. તેથી મસ્તક ધુણાવવા લાગી, જેમ તેમ બોલવા લાગી, માટે સ્વરે અટ્ટહાસ કરવા લાગી, નેત્રવડે બીજાને બીવડાવવા લાગી, વાસણને ફડવા-ભાંગવા લાગી. બાળાદિકને મારવા લાગી, પહેરેલા વસ્ત્રને ફાડવા લાગી, પિતાના અને પરના વિભાગ વિના સર્વને સારી નરસી ગાળો દેવા લાગી, કારણ વિના વારંવાર અત્યંત હસવા લાગી, રેવા લાગી, હાથની તાળીઓ પાડી નાચ કરવા લાગી, ઉંચે સ્વરે ગાયન કરવા લાગી, અને વચ્ચે વચ્ચે કઈ કઈ વખત જાણે શુદ્ધિને પામી હોય તેમ ડાહ્યા માણસની જેમ બેલવા લાગી કે –
અરે! પેલી વાવમાં કીડા કરતાં મારી આવી અવસ્થા થઈ છે.” આવી તેણીની ચેષ્ટા જોઈ ખેદ પામેલા તેણીને માબાપ વિગેરે ભૂતાદિક દેષની શંકાથી માંત્રિકાદિક પાસે વિવિધ પ્રકારના ઉપાયો કરાવવા લાગ્યા. તે વખતે તે સર્વ માંત્રિક દેવીના, ગ્રહના, પ્રેતના, શાકિનીના અને વ્યંતર વિગેરેના દેને કહી પોતપોતાના આમ્નાય-વિધિ પ્રમાણે તેનો પ્રતિકાર (ઉપાય) કરવા લાગ્યા. વૈદ્યો પણ ઉન્માદ, સંનિપાત વિગેરેનો વ્યાધિ છે એમ કહી મોટા મોટા ઔષધ અને પ્રગોવડે ઘણા દિવસ સુધી ઔષધ કરવા લાગ્યા. માતાપિતા પણ કુળદેવી વિગેરેની પૂજા, માનતા વિગેરે કરવા લાગ્યા, અને હરિવીરે પણ દેવતાઓને વિવિધ પ્રકારની માનતા માની. તે પણ તેણીને સારૂ કરવા કોઈ પણ શક્તિમાન થયા નહિ. “દેષનું નિદાન–કારણ જાણ્યા વિના પ્રતિક્રિયાઓ ઉપાયશું કરી શકે?”
2
Page #136
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સગ
૧૧૧
“ સાસરાને ઘેર
વખત રહીશ તે
આ સર્વ હકીકતથી વિલખા થયેલા હરિવીરે વિચાર કર્યો વધારે વખત રહેવાથી મને લજ્જા આવે છે, અને અહી લાંબે સાળા વિગેરે પણ મારી હાંસી કરશે, મારૂં હૃદય ગમે તેટલુ કઠણ હોય તે પણ અતિ રૂપવાળી સતી (પતિવ્રતા), સ્નેહવાળી અને મારા ચિત્તને અનુસરનારી આ પ્રિયાને આવી દશામાં પડેલી હું શી રીતે જોઈ શકુ? તેમ આવી અવસ્થાવાળીને મારે ઘેર લઈ જાઉં તો પણ ત્યાં મિત્રાદિકમાં મારે શરમાવાનું જ છે; માટે આને અહી જ મૂકીને હું પાછે જાઉ.. કારણ કે આ રીતે હું લેાકમાં મુખ દેખાડવા સમર્થ નથી. આવી આની બે વારની આપત્તિથી લેાકમાં મારૂં કમ હાંસીને પાત્ર થયું છે, તે (ક) દેવાને પણ અલ'ધ્ય છે, તેા મારી જેવા પામર પ્રાણીને અલય્હાય તેમાં શું આશ્ચય ? કહ્યું છે કે—
કે
" नमस्यामो देवान् ननु हतविधेस्तेऽपि वशगाः, विधिर्वन्द्यः सोऽपि प्रतिनियतकर्मै कफलदः । फलं कर्मायत्तं यदि किममरैः किं च विधिना, नमस्तत्कर्मभ्यः प्रभवति न येभ्यो रिपुरपि ॥” “ ( અમારૂ’” સારૂ' થવાની આશાથી) અને દેવાને નમીએ છીએ. પણ અરે ! તેઓ તેા અધમ એવા વિધાતાને આધીન છે. ત્યારે વિધાતાને જ વાંઢીએ. અરે ! તે પણ નિયમિત રીતે કના યથા ફળને આપી શકે છે. ત્યારે જો કર્મોને આધીન ફળ છે તેા દેવાથી શું ? અને વિધાતાથી પણ શુ' ? તે કને જ અમે નમન કરીએ છીએ. કે જેની પાસે શત્રુ પણ સમ થઈ શકતા નથી. ’
આમ હોવાથી પેાતાના કમથી જ આપત્તિને પામેલા મારે હવે તેા ઘેર પાછા જવું તેજ ચેાગ્ય છે.’
આ પ્રમાણે વિચારી તેણે તે પ્રમાણે કરવા માટે સસરા વિગેરેની રજા માગી. ત્યારે સમયને જાણનારા તેઓએ કહ્યુ કે—‹ અમારી દીકરી સારી થયાના સમાચાર મળે તમે પાછા જલદીથી તેડવા આવો. ” એમ કહી તેને જવાની સ`મતિ આપી. ત્યારપછી તે ત્યાંથી ચાલી કેટલેક દિવસે પેાતાના નગરમાં આવ્યા, અને સ્વજને પાસે તેણીના નહિ આવવાના કારણમાં તેણીની માંદગી તેણે જણાવી. તેણીને સતી તથા સ્નેહવાળી જાણવાથી તેણીના ઉપર મેાહ પામેલા તેણે તેણીના સ`ગમની ઈચ્છાથી કુદેવની અળિ, પૂજા વિગેરે અનેક ઉપાચા કર્યાં, ઘણા જેશીઓને તથા શકુન શાસ્ત્ર જાણનારને તે ખાખત પૂછી, અને માહાત્મ્યવાળા દેવાની માનતાએ પણુ માની. · સૉંગમની પ્રાપ્તિ થશે ’એવું
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કહેનારને તે હર્ષ પામી ઘણું ધનાદિક આપવા લાગ્યું. “સ્ત્રીઓમાં રક્ત થયેલા પુરૂષના શ્રેષ્ઠ વિચારોને કામરૂપગ્રહ અદશ્ય કરે છે.”
હરિવરને પિતાને નગરે ગયેલે જાણ સુભગા પ્રથમની જેમ સારી થઈ ગઈ. કારણ કે “જે માંદગી પિતાને સ્વાધીન હોય તે લાવવી અથવા કાઢવી સુલભ છે.” સુભગાનું શરીર હવે અત્યંત સારું થયું છે એમ નિર્ણય કરી તેણીના માતાપિતા વિગેરે હર્ષ પામ્યા. પછી કેટલેક કાળ રાહ જોઈ તેઓએ માણસો મોકલી હરિવીર જમાઈને બેલાવ્યું. ત્યારે તે પણ હર્ષથી ત્યાં આવ્યો.
મૂર્ખ માણસ ઠેકર ખાધા વિના ઠેકાણે આવતે જ નથી.” સૂરદત્ત વિગેરેએ તે જમાઈને આગતા સ્વાગત વિગેરે વડે પ્રસન્ન કર્યો. સુભગા પણ તેને જોઈ અત્યંત હર્ષ અને લજજા પામી. કામ અને સ્નેહના ઉપચારવડે તેણીએ તેની એવી સેવા બજાવી કે જેથી તે તેણીને અત્યંત વશ થઈ ગયે. “સ્ત્રીઓ આખા જગતને વશ કરી શકે છે.” પછી એક દિવસ સમય જોઈ સુભગાએ એકાંતમાં પતિને કહ્યું કે—
“હે પ્રિય! અહીંથી ચાલતી વખતે તમારે મારા પિતાની પાસે મધુકંઠને સહાયક તરીકે માગી લે. કારણ કે તે સર્વ માર્ગને જાણકાર, શક્તિમાન અને સ્વામીને વિષે ભક્તિમાન છે. તે એક ટુંકે માર્ગ જાણે છે, તેથી આપણે જલદીથી મહાપુર પહોંચી જઈશું.” આ પ્રમાણેનું તેણીનું વચન તેણે અંગીકાર કર્યું. કેમકે “મૂખ પુરૂષ સ્ત્રીની જ બુદ્ધિથી જીવનારા હોય છે.”
એક દિવસ પ્રયાણ કરવાની ઈચ્છાથી હરિવીરે પિતાના સાસુ સસરા પાસે રજા માગી. ત્યારે તેમણે ગૌરવ સહિત વસ્ત્ર, અલંકાર અને પુષ્પની માળા વિગેરે વડે સત્કાર કરી તેને પ્રયાણ કરવાની અનુમતિ આપી, અને તેમણે પોતાની દીકરી અને જમાઈને વિવિધ પ્રકારે આશીર્વાદ આપ્યા અને બીજી પણ કેટલીક પેરામણી કરી. દાસ વિગેરે આપતી વખતે હરિવીરે કુશીલ એવી સુભગાના કહેવા પ્રમાણે તેમની પાસે મધુકંઠની માગણી કરી. એટલે તેઓએ તેને મધુકંઠ આપે. તેને સાથે લઈ પરિવાર સહિત તે હરિવર સાસુ સસરાને પ્રણામ કરી ચાલ્યા. પછી જેને અમૂલ્ય અલંકાર અને વસ્ત્ર આપ્યા છે એવી સુભગા નમ્રતાથી પગલાં મૂકતી ચાલી. તેને હર્ષથી માતાપિતાએ શિખામણ આપી કે–
હે પુત્રી ! પતિને વિષે ભક્તિમાન થજે. કેમકે સ્ત્રીઓને પતિ જ પરમ દેવત છે, અને તેનાથી જ આ લેક તથા પરલોકને વિષે ભેગ અને પુણ્યથી ઉત્પન્ન થતું ઈષ્ટ
Page #138
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સગ..
૧૧૩
સુખ-પામી શકાય છે. વળી સર્વદા સદાચારનું સારી રીતે પાલન કરજે, કેમકે તે જ સ્ત્રીનું ખરું જીવિત છે અને મણિવડે સુવર્ણની જેમ તે સદાચારવડે જ રૂપાદિક ગુણને સમૂહ શેભાને પામે છે.” કહ્યું છે કે—
“અસ્પૃથાનાપા ગૃ૫ તદ્દાને નમ્રતા, तत्पादापितदृष्टिरासनविधिस्तस्योपचर्या स्वयम् । मुप्ते तत्र शयीत तत्प्रथमतो मुञ्चेत शय्यामिति,
पाच्यैः पुत्रि ! निवेदिताः कुलवधूशुद्धान्तधर्मा ह्यमी ॥" ઘરને સ્વામી ઘેર આવે ત્યારે ઉભા થવું, તેની સાથે બોલવામાં નમ્રતા રાખવી, તેના ચરણપરજ દષ્ટિ સ્થાપન કરવી, તેને બેસવા આસન આપવું, તેની સેવા પિતે જાતે જ કરવી, તેના સુતા પછી સુવું અને તેને ઉઠયા પહેલાં પોતે શય્યાને ત્યાગ કરે. આ પ્રમાણે હે પુત્રી ! પૂર્વના પંડિતોએ કુળસ્ત્રીના અંતઃપુરના–ઉત્તમ ધર્મો કહેલા છે.” તથા–
" निर्व्याजा दीयते ननान्दृषु नता श्वश्रूषु भक्ता भवेः, स्निग्धा बन्धुषु वत्सला परिजने स्मेरा सपत्नीष्वपि । पत्युमित्रजने सनर्मवचना खिन्ना च तवेषिषु,
स्त्रीणां संवननं नत ! तदिदं वीतौषधं भर्तृषु ।" “હે નમ્ર ભૂકુટિવાળી! પતિને વિષે કપટ રહિત થજે, નણંદેને વિષે નમન કરનારી થજે, સાસુ વિગેરેને વિષે ભક્તિવાળી થજે, પતિના બંધુજનને વિષે સ્નેહવાળી થજે, પરિવારને વિષે વાત્સલ્યવાળી થજે, શોકને વિષે હસતા મુખવાળી થજે, પતિના મિત્રજનને વિષે હાંસીયુક્ત વચનવાળી થજે અને તેના શત્રુઓ ઉપર ખેદવાળી થજે. સ્ત્રીઓને માટે આ સર્વ પિતાના સ્વામીનું ઔષધ વિનાનું વશીકરણ છે.”
આ પ્રમાણે પોતાની દુરાચારી પુત્રીને તેઓએ શિખામણ આપી. “ઘણા જળથી ભરેલો મેઘ વરસતી વખતે સ્થાન કુસ્થાનને જાતે જ નથી.” સર્વ ઠેકાણે સર વરસે છે. સુભગાએ પણ આ શિખામણને વારંવાર નત મસ્તકે અંગીકાર કરી. “જગતને ઠગનારી સ્ત્રીઓને માતાપિતા પણ નહિ ઠગવા એવું હોતું નથી. તેઓ માતાપિતાને પણ ઠગે જ છે. પછી માતાપિતાને નમસ્કાર કરી રોતી રેતી પતિની સાથે સતીની જેમ તે ચાલી. તે બન્ને દંપતીને કેટલીક ભૂમિ સુધી વળાવી તેના માતાપિતા વિગેરે સર્વે પાછા વળ્યા.
હવે તે હરિવીર સેનાપતિ મધુકઠે કહેલા માર્ગે પત્ની સહિત ચાલ્ય, અને તેને
જ-૧૫
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
તેથી
સમાગમ થવાથી હર્ષ પામી દેવાની પૂજા માનતા વિગેરેને સફળ માનવા લાગ્યા. અનુક્રમે અધ માગ ઉલ્લઘન થયા ત્યારે કાંઠાપર રહેલા ગાઢાવનવાળી મનેાહર નદી જોઈ મેટા પરિવાર સહિત તે ત્યાંજ ભાજનને માટે રાકાયા. જમી રહ્યા પછી સુભગાએ કહ્યું કે “ હે સ્વામી ! આ નદી રમણીય છે અને વનને વિષે વૃક્ષે પણ અતિ સુંદર આપણે ક્ષણવાર અહીં ક્રીડા કરીએ. શૂરવીરામાં અગ્રેસર અને ઉંચું શસ્ત્ર ધારણ કરીને રહેલા આ મધુક આપણા અંગરક્ષક અને અભ્યંતર સેવક છે, તે રક્ષણ કરનાર હોવાથી આપણને લજજા કે ભયનું ખીલકુલ કારણ નથી. ’’ આવા તેણીના વચન સાંભળી તે સેનાપતિ હ થી તેણીની સાથે ક્રીડા કરવા નદીમાં પેઠે. · પ્રિયાએ પ્રેરેલી કામક્રીડા રાગીજનાને ઉત્સવરૂપ થાય છે. ' કેટલાક સમય જળમાં ક્રીડા કરી તેણે ઘાડ વનમાં પ્રવેશ કર્યાં. ત્યાં પણ પ્રિયામાં આસક્ત થયેલા તેણે સ્વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરી, પ્રિયા સહિત ક્રીડા કરતાં તેની દૂર રહેલા સુભટ રક્ષા કરતા હતા, અને તેની રક્ષાના ખાનાથી જ મધુક પણ થપર આરૂઢ થઈ ચાતરફ ભમતા હતા.
આ પ્રમાણે રાત્રીનો એક પહોર વીતી ગયા. તેપણ હિરવીર વનમાંથી બહાર નીકળ્યે નહિ, ત્યારે સર્વ સુભટાએ વિચાર કર્યાં કે- - આ મુગ્ધ સેનાપતિ આવા ઘાર અરણ્યમાં શા માટે ચિરકાળ સુધી રમ્યા કરે છે ?” આ પ્રમાણે વિચારી કેટલાક વખત રાહ જોઇ. કાંઈક શકા ઉત્પન્ન થવાથી તેઓએ માટે સ્વરે તેને બાલાવ્યો. તે પણ સામે જવાખ નહિ મળવાથી વનમાં પ્રવેશ કરી તેઓએ ચાતરફ તેની શેાધ કરી. ત્યારે સેનાપતિને કે સુભગાને તેઆએ કાઈ પણ ઠેકાણે જોયા નિહ. પરંતુ કાઈક ઠેકાણે તેનુ ખેડુ પડેલું જોઇ ખેઢ પામી તેના અનિષ્ટની શકા કરવા લાગ્યા.
પછી તેની ખબર પૂછવાની ઈચ્છાથી તેએ મધુક’ઠને શેાધવા લાગ્યા. તેને પણ પત્તો નહિ લાગવાથી શાકાતુર થઈને તેએ વિવિધ પ્રકારના સ`કલ્પવિકલ્પ કરવા લાગ્યા. તેમના પગલા વગેરે કાંઈ પણ નહિ જોવાથી ‘હવે શું કરવુ ? ' એવા વિચારથી તેએ જડ જેવા અની ગયા. એમ કરતાં અનુક્રમે મધ્ય રાત્રિનો સમય થયા, ત્યારે તેએ પત્તો ન મળવાથી અત્યત શાક કરવા લાગ્યા. બાકીની રાત્રિને જાણે સે પહેાર જેવડી હોય તેમ મહાકટે ઉલ્લુ ધન કરી પછી તે સર્વે સૈનિક સેનાપતિની શેાધ નહિ મળવાથી ખીજી કોઈ ગતિ ન હોવાને લીધે પેાતાના નગર તરફ ચાલ્યા.
અનુક્રમે મહાપુરમાં જઈ તે સર્વેએ નેત્રમાં અશ્રુ સહિત જેવુ બન્યું હતુ તેવું સેનાપતિનુ... સર્વાં સ્વરૂપ નરસુ'દર રાજાને નિવેદન કર્યું. તે સાંભળી અતિ શાકથી વ્યાપ્ત
Page #140
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સગ થયેલા રાજાએ લાખો શૂરવીરને મેકલી પર્વત, નગર અને વનાદિક સર્વ સ્થાને શોધ કરાવી. તે પણ તે બાળ મિત્રની શેધ નહિ મળવાથી પુત્રાદિક કરતાં પણ અધિક સ્નેહને લીધે તે રાજાએ મોટા શેકથી લાંબા કાળ સુધી વિલાપ કર્યો. તે સેનાપતિનું કુટુંબ પણ લાંબા કાળ સુધી રૂદન કરતું રહ્યું.
“કર્મના વિપાકથી પ્રાપ્ત થયેલા દુઃખને પ્રાણી એકલે પિતે જ ભગવે છે.” પછી મંત્રી વિગેરેએ રાજાને સારી રીતે બોધ કર્યો ત્યારે તેણે બીજે સેનાપતિ સ્થાપન કર્યો અને પિતે અનુક્રમે શેક રહિત થઈ સર્વ પ્રકારની સુખલફમીને ભેગવવા લાગે.
આ પ્રમાણે ઘણે કાળ વ્યતીત થયા પછી કોઈક સમયે હાથીઓને પકડવાની ઈચ્છાથી તેને લાયક સર્વ સામગ્રી લઈ નરસુંદર રાજા સિન્ય સહિત વિંધ્યાચળ પર્વતની ભૂમિમાં ગયો. ત્યાં હાથીઓને પકડવાનું કામ શરૂ થયું, તેવામાં એક મનહર તંબુમાં રાજા પરિવાર સહિત સુખાસન પર બેઠે હતો. તે વખતે તેની પાસે કઈ ભિલે આવી વાંદરાનું નાટક દેખાડ્યું. તેમાં વાંદરા અને વાંદરીઓ મનને આશ્ચર્યકારક નૃત્ય કરતા હતા, વાજિંત્રો વગાડતા હતા, વચ્ચે વચ્ચે બુકાર શબ્દને કરતા હતા, પરસ્પર કૂદતા હતા, યુદ્ધ કરતા હતા, ચુંબન કરતા હતા, આલિંગન કરતા હતા, ઉછળતા હતા અને વિચિત્ર પ્રકારની કસરત કરતા હતા.
- આ પ્રમાણે તેઓ સર્વ જનેને આશ્ચર્ય પમાડતા હતા. તે જોઈ પ્રસન્ન થયેલા રાજાએ તે ભિલ્લને ઘણું દ્રવ્ય ઈનામમાં આપ્યું. તેટલામાં તે યૂથને મુખ્ય વાંદરે રાજાને જોઈ વિકસ્વર નેત્રવાળે થઈ તત્કાળ અશ્રુધારાને મૂકતો રાજાની આગળ આવીને પડ્યો. આ પ્રમાણે વારંવાર કરી તેણે રાજાને આશ્ચર્ય પમાડ્યું. તે મનુષ્યની વાણીવડે તે કહેવાને અશક્ત હતા, પરંતુ ચેષ્ટાવડે પણ તે પિતાને અભિપ્રાય કેઈને સમજાવી શક્યો નહિ. “પશુપણને જ ધિક્કાર છે.” આવી તેની ચેષ્ટાથી રાજાએ મનમાં તેને કાંઈક અભિપ્રાયવાળે જાણી નાટકનું કૌતુક જોવાના મિષથી તે ભિલને તેના કા પ્રમાણે ધન આપી તે મુખ્ય વાંદરા સહિત આખું વાંદરાનું ટેળું વેચાણ લઈ લીધું, અને પહેલેથી જ અનેક પ્રકારના વિનેદને માટે પશુરક્ષાના અધિકાર ઉપર રાખેલા. કેલિવીરને તે વાંદરાનું ટોળું શિક્ષણ આપવા તથા રક્ષણ કરવા સોંપ્યું. કેટલેક દિવસે ઘણું હાથીઓને ગ્રહણ કરી રાજા પિતાના નગરમાં આવ્યું અને રાજ્ય સંબંધી સુખ ભોગવવા લાગ્યો.
હવે કઈ કઈ અવસરે કેલિવીર, રાજા પાસે વાંદરાઓને નચાવતું હતું. તે જોઈ
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ખુશી થઈને રાજા તે વાંદરાઓને તથા કેલિવીરને અધિક અધિક ધન આપતો હતે. ખરું તત્ત્વ જાણ્યા વિના પણ રાજા તે મુખ્ય વાંદરાને જઈ વધારે ખુશી થતું હતું.
તેથી એક દિવસ તે મુખ્ય વાંદરાને માટે રાજાએ મણિ અને સુવર્ણના અલંકાર કરાવ્યા. પછી તે વાંદરાને ગળામાં તે આભૂષણ પહેરાવવા માટે તેમાં પ્રથમનું પહેરાવેલું લેઢાનું કડું હતું તે રાજાએ ભંગાવી નાખ્યું, તેટલામાં તો તે વાંદરે પુરૂષ થઈ ગયે, અને “આ હરિવીર તમને નમે છે.” એમ કહી તેણે રાજાને નમસ્કાર કર્યા. તેને જોઈ “આ શું?”
એમ કહી રાજા વિગેરે સર્વ સભ્ય સંબ્રાંત થઈ ગયા. પછી રોતા એવા તે હરિવરને રાજાએ ઉભે કરી પ્રીતિથી આલિંગન દઈ ધીરજ આપી સંભ્રમ અને સ્નેહના વચન કહી આસન પર બેસાડ્યો. તે વખતે રાજાના હુકમથી વાજીંત્ર વગાડનારાઓ વાજિત્રે વગાડવા લાગ્યા, ગાયકે ગાવા લાગ્યા અને બંદીજને મંગળપાઠ બોલવા લાગ્યા. - આ વૃત્તાંત જાણ તત્કાળ તેનું કુટુંબ પણ હર્ષથી ત્યાં આવ્યું, અને રોતું રે, તેના કંઠે વળગી માંગલિક કાર્યો કરવા લાગ્યું. પછી રાજાએ તેને પૂછ્યું કે-“હે મિત્ર! આ તારું ચરિત્ર કેવું આશ્ચર્યકારી છે કે જેવું કદાપિ જોયું કે સાંભળ્યું નથી. તે તેવું અસંભવિત શી રીતે થયું? તે કહે.”
ત્યારે હરિવીર બોલ્યા કે –“હે સ્વામી! કર્મને શું દુર્લભ છે? કાંઈ પણ દુર્લભ નથી. તે કર્મોએ મને તિર્યચપણામાં નાખ્યો હતો અને તેમાંથી તમે મારે ઉદ્ધાર કર્યો છે.
" शौर्ये च धैर्ये च धने च पूर्णे-ऽप्यैश्वर्थयोगेऽप्यखिले बले च ।
मित्रे च भूपेऽपि हरिः कपित्वे, नृत्यत्यहो कर्मगतिविचित्रा ॥"
“શૌર્ય, ધર્ય, ધનની પૂર્ણતા, એશ્વર્યને વેગ, સમગ્ર બળ સૈન્ય અને રાજા મિત્ર-આ સર્વ સામગ્રી છતાં પણ હરિવીર કપિપણું પામી નૃત્ય કરે છે અર્થાત્ હરિવીરને કપિપણે નૃત્ય કરવું પડ્યું! તેથી સમજો કે કર્મની ગતિ જ વિચિત્ર છે.” કહ્યું છે કે
“ यन्मनोरथगतैरगोचरो, यत्स्पृशन्ति न गिरः कवेरपि ।
स्वप्नवृत्तिरपि यत्र दुर्लभा, हेलयैव विदधाति कर्म तत् ॥" . જે મનરથની ગતિને અવિષય છે, જેને કવિની વાણું પણ સ્પર્શ કરતી નથી, અને જેમાં સ્વપ્નની વૃત્તિ પણ દુર્લભ છે, તેવું કાર્ય પણ કીડા માત્રમાં કર્મ કરી
S
Page #142
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સ
૧૧૭
તે કનુ ફળ મેં જેવી રીતે અનુભવ્યું, તેવી રીતે હું તમારી પાસે કહું છું. હે સ્વામી ! સાંભળે. ક્રીડા કરવા માટે હું વનમાં ગયા, ત્યાં સુધીનું વૃત્તાંત તે તમે મારા સૈનિકા પાસેથી સાંભળ્યું છે. ત્યારપછીનું વૃત્તાંત હું ભૂપ! તમે સાંભળે.
તે નવી પ્રિયાને સતી તથા સ્નેહવાળી ધારી મે તેને હાથ પકડી વનમાં પ્રવેશ કર્યા. ત્યાં વારવાર કામની ચેષ્ટા અને પ્રિય વચનવડે તે મને મેાહ પમાડવા લાગી. ચંદનના સુગધથી મિશ્ર અને મધુર મલયાચળ પર્યંતના વાયુવડે તથા પાંદડાની શ્રેણિવડે નૃત્ય કરતી લતાએવડે મનહર અને કાયલના શબ્દવડે સુંદર એવા વૃક્ષાને જોઈ કામાતુર થયેલા હું ત્યાં ફરતા હતા, તેટલામાં કામને વશ થયેલી તેણીએ મને ગદગદ સ્વરે કહ્યું કે—
“ હે પ્રિય...! આ રમણીય માધવીલતાના મંડપમાં આપણે ક્ષણવાર રમીએ. ” તે સાંભળી મેં તેણીને સંમતિ આપી. એટલે તેણીએ પલ્લવની શય્યા કરી, તેમાં તેણીની સાથે મેં પ્રીતિના સારરૂપ કામક્રીડાનું સુખ અનુભવ્યું. ત્યારપછી ત્યાં કેટલાક વાંદરાએ ક્રીડા કરતા હતા તેને જોઈ તેણીએ મને કહ્યું કે—
“ હે સ્વામી ! જ્યારે મને પાપિણીને માંદગીને લીધે તમે મૂકીને ગયા, ત્યારે કેટલેક દિવસે દૈવાગે હું સારી થઈ, અને તમારા સંગના સુખથી ઠગાયેલી હાવાથી ખેદ પામી. તેવામાં એક દિવસ કોઈ પરિત્રાજિકા ભિક્ષાને માટે મારે ઘેર આવી, તેને મે જોઈ તેની ગાંઠે કાંઇક સુંદર ઔષધિ બાંધેલી હતી. તે જાણી ચતુર એવી મેં તેને ઇચ્છિત વસ્તુ આપી તેની ભક્તિ કરી. આ રીતે હંમેશાં તેની ભક્તિ કરવાથી તુષ્ટમાન થયેલી તેણીએ મને એક દિવસ કહ્યું કે
“તું હંમેશાં મારી ભક્તિ શા માટે કરે છે? મને કાંઈક કાય બતાવ, હું સવ કાર્ય કરવા સમર્થ છું” ત્યારે મેં તેને કહ્યું કે હે માતા ! મને કામને વ્યાધિ અતિ પીડા કરે છે, તેથી મને મારા પ્રિયને મેળાપ થાય તેવા ઉપાય કરી આપે।. ’ ત્યારે તે પરિવ્રાજિકાએ મને એક ઔષધિવાળું લાઢાનું કડું આપી કહ્યું કે—
:
“ આ કડું પાસે રાખવાથી તને કે તારા પતિને વિઘ્ન કે વ્યાધિ થશે નહિ. તેમ જ દુષ્ટ એવા તિય ઇંચ, મનુષ્ય અને દેવા વિગેરે પણ વિઘ્ન કરવા સમર્થ થશે નહિ. સાંભળી મેં હર્ષોંથી વ્યાપ્ત થઈ તેણીને પૂજી, નમસ્કાર કરી રજા આપી.
22
“ પછી હું પ્રિય તે કડાના પ્રભાવથી હું નીરાગી થઈ અને તમારા સંગમ પણુ પામી, પરંતુ તમેજ મારા નાથ છે, તેથી હું તમારૂં જ કલ્યાણ ઇચ્છુ" છું, તેથી કરીને
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સમય આવેથી તે કડું હું તમારા કંઠમાં પહેરાવીશ. હમણાં તે તમારે ઓશીકે તે કડું મૂકું છું. હવે તમને મેં ચિરકાળ સુધી રતિની કીડાવડે ખેદ પમાડ્યો છે, તેથી વાંદરાદિક થકી નિશંક થઈને તમે ક્ષણવાર સુખે સુઈ જાઓ.”
એમ કહી તે કડું મને બતાવી મારે ઓશીકે મૂક્યું. તે વખતે તેણીના વચનથી મૂઢ થયેલે હું તેણીના પર વિશ્વાસ રાખી સુતે અને નિદ્રા પામે. ત્યારે અવસર પામી તેણીએ તે કડું મારા કંઠમાં નાંખી દીધું. “પ્રાયે કરીને નિદ્રા વિરરૂપ જ છે.” પછી તરત જ હું જાગ્યો, એટલે મેં મારા આત્માને વાંદરારૂપે જોયે, અને તેણીને ત્યાં જોઈ નહિ. તેથી ખેદ પામી હુ તત્કાળ તેણીની પાછળ દે. થોડે દૂર ગયે, તેવામાં મધુકંઠની સાથે રથમાં બેસીને તેને જતી જોઈ તત્કાળ હું સ્નેહપૂર્વક દીન બની ગયે. મને જોઈ તેણીએ કહ્યું કે
જે મૂઢ! એક પક્ષનો સ્નેહ કેટલે લાંબે કાળ ચાલી શકે? પિતાદિકની પરાધીનતાને લીધે જ મેં તારી સાથે વિવાહાદિક કર્યું હતું, પરંતુ હું તે બાલ્યાવસ્થાથી જ સ્વેચ્છાચારી અને દુરશીલતાનું સ્થાન હોવાથી આ ગીતકળામાં નિપુણ અને મધુર સ્વરવાળા મધુકંઠ નામના મારા જ ઘરના માણસ ઉપર આસક્ત થયેલી છું, તેથી તેને જ પતિ તરીકે માનું છું, અને તેથી કરીને જ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તવા માટે મેં પ્રથમ પાણિગ્રહણ સ્વીકાર્યું નહોતું, પણ આવું મારું ચરિત્ર જાણ્યા વિના જ માત્ર મારૂં અતિ અદ્દભૂત રૂપ જોઈને પાણિગ્રહણાદિક કાર્યમાં મારા સ્વજનેએ તારું બહુમાન કર્યું હતું.”
હે ભૂપાલ! આ રીતે બાલ્યાવસ્થાથી જ મધુકંઠ ઉપરના રાગ વિગેરે સંબંધી પિતાનું સર્વ ચરિત્ર તેણે વિસ્તારથી મને કહી બતાવ્યું. પછી તે બોલી કે—
રે મૂઢ! પિતાદિક સર્વ સ્વજનોને વિશ્વાસ પમાડવા માટે જ મેં તારા પર નેહાદિક દેખાડ્યો હતો. બે વાર તે તને નિષ્ફળ પાછા કાઢયો હતો, તે પણ તે ત્રીજી વાર આવ્યા વિના રહ્યો નહિ, તેથી છેવટે પરિત્રાજિકાએ આપેલા કડાવડે તને વાંદરે બનાવ્યું છે. હવે તું તિર્યચપણું ભગવ. “જડ માણસ શિક્ષા કર્યા વિના માનતો જ નથી.”
બે વાર મેં મારો અભિપ્રાય બતાવ્યા છતાં પણ તું ફુટ રીતે સમજી શક્યો નહિ, તેથી બીજે ઉપાય નહિ હોવાથી આવી ચેષ્ટા મારે કરવી પડી છે, તેમાં મારે દેષ નથી. હવે હું મારા પિતાને છેતરીને દ્રવ્ય લાવી છું. તે દ્રવ્ય વડે કઈ ઠેકાણે જઈ
Page #144
--------------------------------------------------------------------------
________________
~~~~~
~~~~~~~
~
~
સપ્તમ સગર
૧૧૯ અમે બને ઈચ્છા પ્રમાણે આનંદ કરીશું. અને તું પણ વાંદરાઓ સાથે સ્વેચ્છાએ કીડા કરજે.”
આ પ્રમાણે મને કહીને તેણુએ મધુકંઠને પ્રેરણા કરી, એટલે તેણે ઇચ્છિત દિશા તરફ વાયુવેગે રથ ચલાવ્યું. આવા તેણીના વચને સાંભળી ક્રોધથી અંધ થયેલ હું વારંવાર મેટી મટી ફાળ મારી ચાબુકનો માર ખાવા છતાં પણ તે બન્નેને બચકાં ભરવા લાગ્યો.
છેવટે તે મધુકઠે કોધથી મારા મસ્તક પર ખગને પ્રહાર કર્યો, તેથી હું મૂછ ખાઈને પડ્યો અને તેઓ ચાલ્યા ગયા. પછી રાત્રિએ શિતળ પવનથી સજજ થયે અને પ્રાતઃકાળ થયે ત્યારે દિશાના વિભાગને નહિ જાણવાથી આમ તેમ ફરતાં એક વાંદરાના ટેળાને જોઈ તે ટોળાના નાયક વાંદરાને જતી ટેળાને નાયક થઈ હું ટેળા સાથે ચિરકાળ સુધી રમે.
એક દિવસ કોઈ ભિલ્લે પ્રમાદમાં રહેલા મને ટેળા સહિત કપટયુક્ત પાશવડે પકડી નૃત્ય શીખવ્યું અને ચિરકાળ સુધી કરાવ્યું.
હે સ્વામી! તેની પાસેથી તમે મને ગ્રહણ કર્યો અને આજે તમે જ મને મનુષ્ય કર્યો. આવું મારું ચરિત્ર જાણે કોઈએ સ્ત્રી ઉપર વિશ્વાસ કરવા ગ્ય નથી. તેમ જ વિષયમાં આસક્ત થયેલે પુરૂષ કઈ કઈ વિડંબના નથી પામતે? તે ધ્યાનમાં લેવાનું છે. પ્રાયે કરીને સ્ત્રીઓ પણ વિષયાસક્ત પુરૂષ ઉપર જ પિતાનું ચરિત્ર વાપરવા સમર્થ થાય છે. એક સ્ત્રીને જ સર્વસ્વરૂપ માનતે પ્રાણ શાસ્ત્રાદિકના વિચારને ત્યાગ કરી મત્ત, અંધ અને મૂઢની જેમ વિપરીત ચેષ્ટાઓ કરે છે.”
આ પ્રમાણે હરિવીરનું વૃત્તાંત સાંભળી રાજાએ તેને કહ્યું કે–“હે મિત્ર! ખેદ ન કર. સારા શીળવાળી બીજી સ્ત્રીઓ સાથે પરણને શંકા રહિતપણે તું સાંસારિક ભેગ ભગવ.” હરિવીર બોલ્યા કે –
હે રાજન ! તમે સ્વામી છતાં મારે કાંઈ પણ દુર્લભ નથી. પરંતુ ભેગનું મુખ્ય સાધન સ્ત્રીઓ છે, અને તેનાથી તો હું અત્યંત ભય પામું છું, તેથી સર્વ સ્ત્રીઓને ત્યાગ કરી આ ભવ અને પરભવના સુખને માટે વનમાં જઈને તપ કરવા ઈચ્છું છું, તેથી હે સ્વામી ! આ બાબતમાં મને આજ્ઞા આપે.”
આ પ્રમાણે તેના વચન સાંભળી રાજાએ મનમાં વિચાર કર્યો કે–“અહો! આ મારે મિત્ર કેવળ વિરક્ત જ થઈ ગયું છે. પરંતુ આવું સ્ત્રીચરિત્ર જોઈ કયે સચેતન પ્રાણુ વૈરાગ્ય ન પામે?
આ પિતે બળવાન છતાં તેનું મારાથી પણ ધન, હાથી, ઘડા અને સૈનિકે વિગેરે સામગ્રી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી જયાનઢ કેવળી ચરિત્ર વડે એક સ્ત્રીમાત્રના દુ:ખથી પણ રક્ષણ કરી શકાયુ નહિ; તે જ પ્રમાણે અહો ! આ સંસારમાં સર્વ પ્રાણીઓ શરણુ રહિત જ છે, કે જેથી વિવિધ પ્રકારનાં દુ:ખાવડે પીડા પામેલા તેઓ ક રૂપી વૈરીવડે કદના પામે છે. ઇંદ્ર પણ મરીને કીડા થાય છે, ચક્રવર્તી પણ નરકે જાય છે, રાજા પણ પત્તિસેવક થાય છે, ધનિક પણ દરિદ્ર થાય છે, નીરાગી પણ રાગી થાય છે, સદ્ભાગ્યવાળા પણ દુર્ભાગ્યને પામે છે, સર્વ પ્રકારે સુખી પણ દુઃખને પામે છે અને સમ માણસ પણ અસમ પણાને પામે છે. તેથી કરીને આ લોક અને પરલેાકમાં પણ તે પ્રકારના કર્મીના વિપરીતપણાથી અવશ્ય નાશ પામનારા સુખને વિષે વિવેકીજનોને શી શ્રદ્ધા હોય ? પ્રાણીએ વિષયસુખની સેવાને જ સુખ માની બેઠા છે અને તેની અપ્રાપ્તિને જ દુઃખ માની બેઠા છે. અહો ! પ્રાણીઓની સ્થિતિ આશ્ચય કારક છે! વિષયાને વિષે સુખની આશા રાખવી તે બ્ય છે, કારણ કે તે આશા જ પ્રાણીઓના દુ:ખનું કારણ છે. તે આશાને જ વાગુરા જાળ રૂપ કરી સ્ત્રીઓરૂપી શિકારીએ પુરૂષારૂપી મૃગાને પકડે છે અને પછી હણે છે.
જેમ આ સ્ત્રીએ તેના પિતાદિકને પણ છેતરીને આ મારા મિત્રને તિય "ચ કર્યાં, તેમ કદાચ કઈ સ્ત્રી મને પણ તેવું કરે તેા ફરીને આ મનુષ્યપણું ને ધર્માદિક કચાંથી મળે ? આ રિવીર એક જ સ્ત્રીમાં રક્ત થવાથી આટલા દુ:ખી થયા, તે હું જગતને છેતરનારી ઘણી સ્ત્રીઓને વિષે કેમ રમું છું-આનંદ પામુ` છું ? ”
આ પ્રમાણે સંસારના સુખથી ઉદ્વેગ પામેલે રાજા વિચાર કરે છે તેટલામાં કાઈ સેવકાએ આવી રાજાને વધામણી આપી કે—
“ હું સ્વામી ! જ્ઞાન અને ધ્યાનવડે મોટા એવા હેમજટી નામના તાપસગુરૂ રિવાર સહિત આપણા નગરની સીમાને વિષે આવીને રહ્યા છે.” તે સાંભળી ઘેખરમાં સાકર ભળ્યા જેવું માનતા તાપસભક્ત રાજા પરિવાર સહિત તેને નમવા ચાલ્યું. સીમાડે જઈ એક વૃક્ષની નીચે બેઠેલા તે તાપસને રાજાએ નમસ્કાર કર્યા, તેણે પણ તેને આશીર્વાદ આપ્યા, એટલે રાજા ચેાગ્ય સ્થાને બેઠા, તેને તે તાપસે ધર્મોપદેશ આપ્યા કે—
“ ડાહ્યા પુરૂષોએ આ પ્રાપ્ત થયેલા મનુષ્યદેહ કષ્ટકારક કામભોગવડે ક્ષય પમાડવા ચેાગ્ય નથી. કેમકે તે કામભોગા વિષ્ટા ખાનાર પ્રાણીઓને જ લાયક છે. આ મનુષ્ય દેહ શુદ્ધ એવા ઉત્તમ તપવડે જ શ્લાઘા પમાડવા લાયક છે. કેમકે તેવા તપવડે આ આત્મા મુક્તિના સુખને પામી શકે છે. લક્ષ્મી ચપળ છે, આયુષ્ય અલ્પ છે, સ્વજના સ્વામાં પેાતાનું કાર્ય સાધવામાં જ તત્પર છે, શરીર નાશવંત છે અને સ્ત્રીએ અતિ કુટિલ છે, તેા પરાભવ, ભય અને વિજ્ઞથી ભરેલા આ સંસારને વિષે સુખ કાંથી હાય ? ”
Page #146
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સગર. .
૧૨૧
- આ પ્રમાણે તાપસ ગુરૂની વાણી સાંભળી અધિક સંવેગને પામેલે રાજા પિતાના -પુત્રને રાજ્યપર સ્થાપના કરી હરિવીર વિગેરે ઘણુ માણસો સહિત જૈનધર્મને અજાણ હોવાથી તાપસ થયે. તે વખતે ગુરૂએ હર્ષથી તેનું સુવર્ણ જટી નામ પાડયું.
તે રાજાની સુરસુંદરી નામની પતિવ્રતા પટ્ટરાણી ગર્ભવતી હતી તે પણ તાપસની દેશના સાંભળી પ્રતિબોધ પામી. અત્યારે મને તાપસી દીક્ષા નહી આપે. આ ભયના કારણે પિતાના ઉદરમાં રહેલા ગર્ભની કેઈને પણ વાત કરી નહિ અને રાજાની સાથે જ આ રાણીએ પણ તાપસી દીક્ષા લીધી. ત્યારપછી સુવર્ણ જટી વગેરે પાંચસો તાપસોથી પરિવરેલા હેમજટી તાપસ ગુરૂ ઉદ્યાનમાં જઈને તપ કરવા લાગ્યા.
કેટલોક સમય ગયા બાદ સુરસુંદરી તાપસીને ગર્ભ પ્રગટ થયો એટલે તેણીને તાપસપતિએ પૂછયું, ત્યારે તેણીએ સત્ય વાત જાહેર કરી. પછી સમય પૂર્ણ થતાં શુભ મુહૂર્ત મનોહર પુત્રીને તેણીએ જન્મ આપે. તેનું નામ તાપસુંદરી રાખવામાં આવ્યું. ઉત્તમ લક્ષણવાળી તે કન્યા પવિત્ર લાવણ્યની જાણે વેલડી હોય તેમ બીજી તાપસીએથી લાલન-પાલન કરાતી વૃદ્ધિ પામવા લાગી. જ્યારે તે ઉમ્મર લાયક થઈ ત્યારે સગુણવાળી અને બુદ્ધિથી સરસ્વતીને પણ જીતનાર એવી તેણીને તેના પિતાએ નેહથી ચોસઠ કળાઓ શીખવી.
કેટલેક કાળ ગયા પછી હેમજી ગુરૂએ સુવર્ણ જટીને સાધન સહિત આકાશગામી પલંગ સંબંધી વિદ્યા અને પિતાનું ગુરૂપદ આપી યોગવિધિથી પિતાના શરીરનો ત્યાગ કરી દેવશરીર પ્રાપ્ત કર્યું. ત્યારપછી સુવર્ણ જટી કુળપતિ થઈ સર્વ તાપસનું પાલન કરવા લાગ્યા.
કેઈક સમયે તે પર્વતના શિખર પર રહેલા તાપનું રક્ષણ કરનાર ગિરિચૂડ નામના યંક્ષના ચિત્યમાં તે યક્ષની પાસે સુવર્ણ જટીએ વિધિ પ્રમાણે ઉપવાસ કરી, ધ્યાન, આસન વિગેરેવડે તે વિદ્યાની આરાધના કરવાનો પ્રારંભ કર્યો. તેને લાખ જાપ પૂર્ણ થયે ત્યારે એકવીશમે દિવસે તે યક્ષ અષ્ટમાન થયું. એટલે તેણે તેને ઈચ્છા પ્રમાણે આકાશમાં ગમન થઈ શકે એવો એક પલંગ આપે. પછી તે તાપસપતિએ તે યક્ષને નમસ્કાર કરી તેની સ્તુતિ કરીને પારણું કર્યું. એ પછી વિમાનપર આરૂઢ થયેલા વિદ્યાધરની જેમ તે પલંગ પર આરૂઢ થઈ તે તાપસપતિ પિતાની ઈચ્છા પ્રમાણે દર એવા પર્વત અને વનાદિકમાં રહેલા તીર્થોને નમન કરવા માટે જવા-આવવા લાગે.
હવે તે તાપસસુંદરી કન્યા સૌભાગ્યની સીમારૂપ યુવાવસ્થાને પામી. તેણીના રૂપથી
જ.-૧૬
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તિરસ્કાર પામેલી લક્ષ્મી તે દુઃખથી જ જળમાં લીન થઈને રહી છે એમ જણાય છે. તેણમાં રહેલા ગુણ, રૂપ અને કળા જે બબ્બે રૂપને ધારણ કરે, તે જ તે ગુણાદિક ઉપમાવાળા થઈ શકે તેમ છે, અન્યથા તેણીના ગુણાદિકની ઉપમા છે જ નહીં. અર્થાત્ તેવા ગુણાદિકવાળી બીજી સ્ત્રી દેખાતી જ નથી. તેણીના યોગ્ય વરની ચિંતાથી વ્યાકૂળ થયેલ તેણીને પિતા પલંગ પર આરૂઢ થઈ ચતરફ ભમતે રાજપુત્રને જોયા કરતો હતો.
એક દિવસ તે કોઈ રાજમહેલમાં રહેલા રાજપુત્રને જેવા પલંગ પર બેસીને ગયે. પરંતુ ત્યાંથી પાછો આવ્યો ત્યારે વાઘરૂપે પલંગ ઉપર બેઠેલે આવ્યું. તે જોઈ સર્વ તાપસે ભયથી નાસવા લાગ્યા. તેમને તેણે સંજ્ઞાવડે ધીરજ આપી, ત્યારે તેઓ સ્થિત થયા. તે વખતે તે વાઘ નખવડે ભૂમિપર અક્ષર લખ્યા કે—
“મને સુવર્ણ જટીને કે ઈદેવે શ્રાપ આપને વાઘ કર્યો છે, હવે હું તત્વજ્ઞાની કઈ મનુષ્ય મળશે તે તેનાથી પાછો મનુષ્ય થઈશ, માટે તેવા પુરૂષને તમે અહીં લઈ આવો.” તે સાંભળી તાપસેથી વધારે ધર્મતત્ત્વજ્ઞ કે. હોઈ શકે ? એમ ધારી તેઓએ પિતાની પાસેના મંત્રાદિકને પ્રયોગ કર્યો, પરંતુ તેથી કાર્ય સિદ્ધ થયું નહિ.
ત્યારપછી સાંખ્ય, ઉલૂક અને અક્ષપાદ વિગેરેના મતવાળાઓ પાસે પણ અનેક પ્રતિકાર કરાવ્યા, તે સર્વ એ જ રીતે નિષ્ફળ થયા. ત્યારે હું તથા બીજા સર્વ તા : બીજો ઉપાય નહિ મળવાથી અતિ ચિંતાતુર થયા, એટલે સર્વે ગિરિચૂડ યક્ષના મંદિરમાં ગયા. ત્યાં તે યક્ષની પાસે પવિત્ર થઈ ઉપવાસ ગ્રહણ કરી દર્ભના આસન પર બેસી જપ, ધ્યાન, આસન અને પૂજાદિક વડે પ્રયત્નથી તેની આરાધના કરવા લાગ્યા. છેવટ આડ ઉપવાસને અંતે તુષ્ટમાન થયેલા દેવે પ્રગટ થઈ તાપસને બેસવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે સર્વ તાપસીએ કહ્યું કે
“અમારા કુળપતિને મૂળરૂપે કરે.” તે સાંભળી તે દેવ બે કે–“એવી મારી શક્તિ નથી. કારણ કે એને મારાથી વધારે શક્તિવાળા દેવે વોઘ કર્યો છે. તે હું બીજું શું કરું? તે કહો.” ત્યારે તેઓએ કહ્યું કે –“અમારી ઇષ્ટ સિદ્ધિને માટે તેવા ધર્મતત્ત્વને લાવી આપ.” ત્યારે દેવ બોલ્યા કે–
જ્ઞાનીની વાણીથી તેવા ધર્મતત્વજ્ઞને જાણીને તે પુરૂષા હું લાવી આપીશ.” એમ કહી તે યક્ષે ક્ષણવારમાં ક્યાંક જઈ પાછા આવીને કહ્યું કે –“તે માણસ આજથી ચોથે દિવસે પિતાની મેળેજ તમને અહિ જ આવી મળશે.”
૧ ક્ષીર સમુદ્રમાં શેષશાયી વિષ્ણુ રહેલા છે. તેની પાસે લક્ષ્મી રહેલી છે. એમ લૌકિક પુરાણ કહે છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સર્ગ
એમ કહી તે યક્ષ આકાશમાર્ગે સ્વસ્થાને ગયો. તે પારણાના દિવસથી ગણતાં આજે ચેથ દિવસ થયો છે, તેથી આજે હું તથા બીજા તાપસે એવા ધર્મતત્ત્વજ્ઞના માર્ગને જોતા હતા, તેવામાં બહુ સારું થયું કે તમે ક્યાંથી પણ આવી ગયા છે. હવે હે ભદ્ર! જો તમે આ કુળપતિને તેનું મૂળરૂપ આપવા શક્તિમાન હો, તે શીધ્રપણે તેમ કરે. કારણ કે પુરૂષનું કાર્ય પોપકાર જ હોય છે.”
આ પ્રમાણે હરિવરના મુખથી આશ્ચર્યકારક વાઘનું સર્વ સ્વરૂપ વિસ્મય સહિત સાંભળીને તે કુમારે તેમને કહ્યું કે–“જે સર્વ કહેલા ધર્મતત્ત્વને સમ્યક્ પ્રકારે મારા મુખેથી સાંભળીને તમે તે ધર્મ અંગીકાર કરશે, તો હું તમારું સર્વ ઈચ્છિત કરીશ.” તે સાંભળી તેઓ પણ બોલ્યા કે
“હે કુમાર ! જો તમે અમારું કાર્ય કરશે તો દેવના કહેવા પરથી તમે જ તત્ત્વજ્ઞાની અને અમારા સદ્દગુરૂ થશે.” ત્યારે કુમારે કહ્યું કે—“તે તમે અગ્નિ અને ફળ વિગેરે સર્વ સામગ્રી લાવો.”
તે સાંભળી તેઓ પણ તત્કાળ તેની કહેલી સર્વ સામગ્રી લાવ્યા અને અગ્નિકુંડ વિગેરે પણ તૈયાર કર્યું. પછી “આ સર્વે આડંબરથી બંધ કરવા ચોગ્ય છે.” એમ ના વિચારી કુમારે પણ સ્નાન કરી મુદ્રા, ધ્યાન, આસન વિગેરે સર્વ આડંબર કર્યો.
પછી “ નમોડ દૌ વંશી, દૌ નમઃ સિદ્ધા सिद्धानन्तचतुष्टयेभ्यः, श्रीनमः आचार्येभ्यः पञ्चाचारधरेभ्यः, ॐ नमः उपाध्यायेभ्यः सर्वविघ्नभयापहारिभ्यः, ॐ नमः सर्वसाधुभ्यः सर्वदुष्टगगोचाटनेभ्यः, सर्वाभीष्टार्थान् साधय, सर्वविघ्नान् स्फोटय स्कोटय, सर्वदुष्टानुचाटय, उच्चाटय एनं स्वं रूपमानय, हुं 9 9 ધાણા
આ પ્રમાણે મંત્રને ઉચ્ચાર કરી પુષ્પ, ફળ વિગેરે અગ્નિમાં હોમી પાસે બેસાડેલા વાઘના શરીર ઉપર હાથવડે વારંવાર સ્પર્શ કરી ઈચ્છિત રૂપને આપનારી રેલણી દેવીની આપેલી ઔષધિને નિપુણતાથી તેના મસ્તકપર નાખી તરતજ તેને પ્રથમના સ્વરૂપવાળો મનુષ્ય કર્યો.
કુળપતિને મૂળરૂપે થયેલ જે સર્વે તાપસ હર્ષ પામી કુમારની અત્યંત સ્તુતિ કરતા છતા કુળપતિને નમ્યા. પછી કુળપતિએ પણ હર્ષથી કુમારને આલિંગન દઈને કહ્યું કે–
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ગુમાવેલા મનુષ્યપણાને ફેર મનુષ્યભવરૂપી મહાચિન્તામણીરત્ન આપનાર તમને હું નમસ્કાર કરૂ છું. ” પછી કુમારે અને તાપસેાએ કુળપતિને પૂછ્યું. કે—“ તમારૂ આવુ વાઘરૂપ શી રીતે થયું ?” ત્યારે કુળપતિ ખેલ્યા કે—
૧૨૪
66
“ પલંગપર બેઠેલા હુ તાપસસુંદરીને વર જોવા માટે ભ્રમણ કરતા હતા, તેટલામાં એક દિવસ તે પલંગ આકાશમાંથી એક પર્વતના શિખર ઉપર પડયો. અને તત્કાળ મેં મારૂ વાઘ રૂપ જોયું. ત્યાં એક શિલા ઉપર ધ્યાનમા રહેલા એક જૈનમુનિને મે' જોયા. તથા તેમની પાસે ચાર દેવીઓએ રચેલા ગીત, વાદ્ય અને લયને અનુસારે દિવ્ય રચનાવડે જગતના નેત્રને મેહ પમાડે તેવું નૃત્ય કરતા એક શ્રેષ્ઠ દેવને મે જોયા.
“ આ મુનિએ જ મારા કોઈ પણ અપરાધને લીધે મારી આ દશા કરી છે. ’ એમ વિચારી અત્યંત દુઃખી થતા મે' તેમને પ્રણામ કરી રોતાં રોતાં વાઘની ભાષાથી જ કહ્યું કે~~
“ હે ભગવાન ! મેં આપને શે। અપરાધ કર્યો છે કે જેથી મને નીચે પાડો અને મારૂ વાઘ રૂપ કયુ ? હવે મારા પર પ્રસન્ન થાઓ અને મને મનુષ્યપણુ પમાડા. ત્યારે મુનિ બાલ્યા કે
“ આ બાબતમાં મેસ'કલ્પ–વિચાર માત્ર પણ કર્યાં નથી, પરંતુ આ દેવે કોઈ પણ કારણથી ક્રોધવડે આ પ્રમાણે કર્યુ છે. ” પછી જયારે દેવ નાટક કરી રહ્યો ત્યારે સમય જોઇને ફરીથી મેં મુનિને પૂછ્યું કે—
“ આ દેવ કાણુ છે ? અને શા માટે મારાપર તેણે કાપ કર્યાં છે ? ” ત્યારે દયાના સાગર મુનિ તે દેવનું વૃત્તાંત કહેતા ખેલ્યા કે—
“ મે’વિદ્યાધરના ઐશ્વયના ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે સિદ્ધાંતના અભ્યાસ કરી બાહ્ય અને આભ્ય'તર બે પ્રકારનો તપ કરતા હુ· ગુરૂની આજ્ઞાથી ભવ્ય પ્રાણીઓને ખાધ કરતા એકલા વિચરવા લાગ્યા. એક દિવસ આકાશમાર્ગે જતા મે
આ જપતના શિખર ઉપર સિંહથી હણાતા એક હાથીને જોચેા. તે જોઈ દયા ઉત્પન્ન થવાથી જલ્દી હું આકાશમાંથી અહીં નીચે ઉતર્યાં, એટલે મારા તપના પ્રભાવથી સિંહ નાસી ગયેા.
પરંતુ હાથી અસ્વસ્થ અવસ્થામાં હતા, તેથી મેં તેને સર્વ જીવની સાથે ક્ષામણા તથા સ` પાપનુ' વાસિરાવવુ. વિગેરે કરાવી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્ર સંભળાવ્યેા.
Page #150
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સÒ.
૧૨૫
તે પંચ પરમેષ્ઠી મંત્રના પ્રભાવથી શુભ ધ્યાનવડે મરણ પામી સૌધમ નામના પહેલા દેવલેાકમાં મણિચૂડ નામના ઉત્તમ દેવ થયેા.
ઉત્પત્તિ સમયે દેવાના જય જય શબ્દ સાંભળી તેણે ‘પૂર્વે શું પુણ્ય કર્યું. હતું ? ’ તેને વિચાર કર્યાં, એટલે અવધિજ્ઞાનથી મારા કરેલા ઉપકાર જાણી તત્કાળ શરીરની કાંતિવડે દિશાઓને પ્રકાશિત કરતા ભક્તિથી અહીં આન્યા, અને શિલાપર ધ્યાનમાં રહેલા મને નમસ્કાર કરી પેાતાને વૃત્તાંત જણાવી હથી મારી પાસે નૃત્ય કરવા લાગ્યા. તેવામાં પલંગની છાયા જોઈ તને મારા મસ્તકપર ચાલતા જાણી આશાતનાથી ક્રોધ પામી તેણે શ્રાપ આપી તને આ દશાએ પમાડયો છે. ’’
આ પ્રમાણે મુનિની વાણી સાંભળી વિનયથી તે દેવને નમસ્કાર કરી રૂદન કરતા કરતા મેં ટ્વીન વચનવડે તેની પાસે શ્રાપથી મુક્ત થવાપણું માગ્યું. ત્યારે કૃપાથી તે દેવે કહ્યું કે—
“ હે મૂઢ ! રાજયભાગને ત્યાગ કરીને વ્રત લીધા છતાં પણ તું મુનિની આશાતના કરે છે અને તત્ત્વને જાણતા નથી. હે ભદ્ર ! તું નિષ્ફળ તપ ન કર. હમણાં તે મારા પ્રભાવથી સજ્જ થયેલા પલ'ગપર આરૂઢ થઈને પ્રથમની જેમ તું તારા આશ્રમમાં પાછા જા. ત્યાં એક માસને અંતે એક તત્ત્વજ્ઞાની આવીને તને મનુષ્ય રૂપે કરશે, અને તેની પાસેથી તત્ત્વ જાણી તારી કન્યા તું તેને આપજે. ’
આ પ્રમાણે તેના કહેવાથી હું તે જ રીતે અહીં આવ્યા. ત્યારપછીની સર્વ વાત તમે જાણે જ છે. ’
આ પ્રમાણે કુળપતિને વૃત્તાંત સાંભળી કુમાર તથા સ તાપસે આશ્ચય પામ્યા. ત્યારપછી હર્ષોંથી તાપસીએના ગીતરૂપ મગળપૂર્વક ઉત્સવ કરીને તે સ તાપસેાએ એકઠા થઈ કુમારને ધમ પૂછ્યા. ત્યારે તેણે વિસ્તારથી સર્વાંવિરતિ અને દેશિવરિતરૂપ પ્રકારના આ ત ધર્મ કહ્યો. તે સાંભળી પ્રતિબેાધ પામેલા તેઓએ સમકિતપૂર્વ ક અણુવ્રતાદિક ધર્મ અંગીકાર કર્યો.
ત્યારપછી કુળપતિએ કુમારને કહ્યુ` કે—“ હે કુમાર ! તે દેવે તમે મારી પુત્રીના પતિ થશેા તેમ કહેવું છે તે! હવે તમે મારી સુશીલ પુત્રી સાથે જલ્દીથી લગ્ન કરે. ’’ તેના જવાબમાં કુમાર કાંઈ પણ મેલ્યા નહિ, તેટલામાં આકાશમાંથી તેના મસ્તકપર પુષ્પવૃષ્ટિ થઈ. તે જોઈ આશ્ચય પામેલા તાપસેા નિપુણતાથી ઉંચે જોવા લાગ્યા. તેવામાં ગિરિચૂડ દેવ પ્રગટ થઈ ખેલ્યા કે—
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨.
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર હે તાપ ! તે પર્વત પર રહેલા જ્ઞાની મુનિને મેં પૂછ્યું કે–આ કુળપતિ શી રીતે વાઘરૂપ તજીને મનુષ્ય થશે?” ત્યારે તેણે કહ્યું કે “તત્ત્વજ્ઞાનીના સમાગમથી તે મનુષ્ય થશે.” મેં ફરીને તે જ્ઞાનીને પૂછયું કે--
તે તત્ત્વજ્ઞાનીને મારે શી રીતે ઓળખવા? ” તેમણે ઉત્તર આપે કે “કેલ ભુંડના સ્વરૂપને ધારણ કરેલા તને જે રાજપુત્ર જીતે તેને તારે તત્ત્વજ્ઞાની જાણ.” ત્યારપછી કોલનું રૂપ ધારણ કરી અનેક રાજધાનીઓમાં જઈ ઉદ્યાનને ભાંગતે હું ભમવા લાગે, પણ કોઈએ મને જીત્યો નહીં. છેવટ હું હેમપુર નગરમાં ગયો. ત્યાં હું રાજાના ઉદ્યાનને ભાંગવા લાગ્યું. તે વખતે સે રાજપુત્રે મારી સાથે લડવા આવ્યા, તે સર્વને મેં નસાડી મૂક્યા, પરંતુ માત્ર ભુજારૂપ શસ્ત્રવાળા આ કુમારે મને જીતી લીધો. . .
પછી મેં માયાવડે હાથીનું રૂપ કર્યું, ત્યારે મારા હાથીના રૂપ ઉપર ચડેલા કુમારને હું અહીં લાવતા હતા, તેવામાં તે એક વટવૃક્ષને વળગી પડ્યો, ત્યારે તમારું હિત કરવાની ઈચ્છાથી હું તેને વટ સહિત મહાકટે અહીં લાવ્યા. સૌંદર્ય, ઉદારતા, શૂરવીરતા, ઉપકાર અને સદ્ધર્મ વિગેરે ગુણાએ કરીને આ કુમાર તુલ્ય બીજે મનુષ્ય જણાતો નથી. એમ મેં સાક્ષાત્ અનુભવ્યું છે. કૌતુકથી અદશ્ય રીતે અહીં આવીને મેં કુળપતિને સ્વરૂપમાં લાવ્યા એ વિગેરે સર્વ હર્ષ સહિત જોયું છે. તથા તેણે તમને આહંત ધર્મનો ઉપદેશ આપે, તે પણ મેં સાંભળ્યો છે, તેથી બોધ પામેલા મેં હર્ષિત થઈ મારા પૂર્વભવને યાદ કર્યો છે. તે આ પ્રમાણે છે
ધન્યપુર નામના નગરમાં પહેલાં ધન્ય નામને એક ધનીક વણીક રહેતો હતો. તેને વસુમતિ નામની સતી ભાર્યા હતી. એક વખત શ્રાવકના સંસર્ગથી તે શેઠને એક મુહૂર્ત માત્ર સદ્દગુરૂનો સમાગમ થયે. તેની પાસે ઉપદેશ સાંભળી તેણે સમકિત સહિત શ્રાવકધર્મ અંગીકાર કર્યો. એક દિવસ તેની સ્ત્રીના શરીરે વ્યાધિ ઉત્પન્ન થયો. તેની શાંતિ માટે તેણે ઉત્તમ વૈદ્ય પાસે તેની દવા કરાવી.
વૈદ્યોએ કહેલા વીર્યવાળા વિવિધ પ્રકારનાં ઔષધો કર્યા છતાં તેણીના શરીરે કાંઈ પણ ગુણ દેખાય નહિ. પ્રિયાપરના દઢ પ્રેમને લીધે માંત્રિકાદિકને પણ પૂછ્યું, ત્યારે તેઓએ પિતાપિતાના આમ્નાય-વિધિ પ્રમાણે અનેક ઉપાયે કર્યા, તેનાથી પણ તેણીને કાંઈ ગુણ થયે નહિ. ત્યાર પછી તેણીના નેહમાં અત્યંત ઘેલા થયેલે તે નગરમાં ભમતે ભમતે ઠેકાણે ઠેકાણે જટાધારી તથા કાપડીઓને પણ કહેવા લાગે કે
કોઈ પણ પ્રકારના પ્રવડે જે કઈ મારી પ્રિયાના વ્યાધિને મટાડશે તેને .
=
=
Page #152
--------------------------------------------------------------------------
________________
સપ્તમ સગ.
૧૨૭ - હું એક લક્ષ રૂપીયા આપીશ.” તે સાંભળી કેઈક જટાધારી યોગીએ ત્યાં આવી તેને કહ્યું કે–
“હે શેઠ! જો તમે સત્ય પ્રતિજ્ઞાવાળા હો અને મારી ભક્તિ-પૂજા કરે તે હું તમારી પ્રિયાને શીધ્રપણે રોગ રહિત કરું.” તે સાંભળી તેણે તેનું વચન આદરથી અંગીકાર કર્યું. પછી વિનયથી તેને પોતાને ઘેર લઈ જઈ પોતાની પ્રિયાને બતાવી, તથા ભક્તિથી તેને સંતોષ પમાડી તેની પાસે ઉપાય કરાવવા લાગ્યો. તેના કરેલા ઔષધેવડે તેણીના શરીરમાંથી વ્યાધિ નષ્ટ થશે, એટલે તેણીને સજજ થયેલી જોઈ મેઘઘટાને જઈ મયૂરની જેમ તે શેઠ હર્ષ પામ્યો. અનુક્રમે મેઘવડે વનની જેમ તેના ઔષધવડે તેણીનું શરીર પુષ્ટ પણ થયું..
આ રીતે તે યોગીની વૈદ્યક શાસ્ત્ર સંબંધી નિપુણતા જઈ શેઠ ઘણો વિસ્મય પામે. પછી આગ્રહથી તેણે તે યોગીને એક માસ સુધી પિતાને ઘેર રાખે. તે વખતે તે એગીએ તે શેઠને પિતાને ધર્મ કહી આહંતધર્મમાં શિથિલ કર્યો. તે પાપની આલેચના કર્યા વિના તે શેઠ આયુષ્યને છેડે શુભમતિથી મરણ પામીને પૂર્વ પુણ્યના ભેગથી હું ગિરિચૂડ નામનો દેવ થયે છું. અત્યારે તમારી સાથે જ પ્રતિબંધ પામીને મેં શુદ્ધ સમકિત અંગીકાર કર્યું છે. તેથી ગુરૂના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરીને હું હમણા પ્રત્યક્ષ થે છું. તે ઉત્તમ દેવે કહેલા આ વરને તાપસસુંદરી આપો કે જેથી ઉત્સવપૂર્વક મારા ઉપકારીને વિવાહ કરીને હું પણ કૃતાર્થ થાઉં.”
આ પ્રમાણે ગિરિચૂડદેવનું વચન સાંભળી કુળપતિ વિગેરે તાપસોએ હર્ષથી કુમારને પ્રાર્થનાપૂર્વક તે કન્યા આપી. એટલે ગિરિચૂડ દેવે તત્કાળ સર્વ સામગ્રી તૈયાર કરી. તેમાં રત્નના સ્તંભ ઉપર મોતીની માળાના તેરણ બાંધી સુવર્ણમય મંડપ બનાવ્યું. તેમાં બેસીને દેવીઓ તથા તાપસીઓ મેટા મંગળગીત ગાવા લાગી, દુંદુભિ વિગેરે વાજીંત્રો વાગવા લાગ્યા, દેવ બંદીજનોની જેમ જય જય શબ્દ કરવા લાગ્યા અને આશ્ચર્યથી એકઠા થયેલા દેવો અને વિદ્યાધરને સમૂહ પ્રશંસા કરવા લાગે.
આ પ્રમાણે તે દેવના કરેલા ઉત્સવપૂર્વક દિવ્ય વસ્ત્ર અને અલંકારોથી ભૂષિત કરેલી તે કન્યાને તાપસેએ કુમારની સાથે પરણાવી. તે વખતે ગિરિચૂડ દેવે કુમારને દિવ્ય વસ્ત્ર તથા અલંકારો આપ્યા અને તુષ્ટમાન થયેલા કુળપતિએ આકાશગામી પલંગ આપે.
પછી ત્યાં વનમાં ગિરિચૂડ દેવે સ્વર્ગના વિમાન જેવો સુવર્ણમય એક સાત માળને સુંદર મહેલ બનાવ્યું, અને તેને સ્વાદિમ, ખાદિમ વિગેરે પદાર્થોની સામગ્રીવડે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પરિપૂર્ણ કર્યો. તે મહેલમાં ઈચ્છિત વસ્તુને આપનાર દેવના પરિવારથી સેવા, અપ્સરાથી પણ અધિક રૂપવાળી અને અપૂર્વ નેહવાળી નવી પરણેલી પત્નીની સાથે વિલાસ કરતો અને દેવની જેમ મનહર ભેગસુખને અનુભવ તે કુમાર તાપને પ્રાપ્ત થયેલા ધર્મમાં વૃદ્ધિ કરવાની ઈચ્છાથી સુખે કરીને કેટલાક દિવસ રહ્યો. અને નિરંતર પલંગ પર બેસીને આકાશ માર્ગે વિવિધ તીર્થોને વાંદવા લાગે.
કઈ વખત પત્ની સહિત અને કોઈ વખત એકલે પણ તે કુમાર દેવની જેમ નદી, સમુદ્ર અને વનાદિકમાં ઈચ્છા પ્રમાણે કીડા કરવા લાગે. એગ્ય અવસરે તે કુમાર તે તાપસને જૈનધર્મની ક્રિયા સમ્યક્ પ્રકારે શીખવતું હતું, તથા જૈન દીક્ષા અને તેનું ફળ પણ તેમને બતાવતું હતું. તેથી તાપસ અનુક્રમે સિદ્ધાંતને ભણી, સર્વકિયાનુછાનના જાણકાર થઈ અને અહંશાસનમાં નિપુણ થઈ સર્વવિરતિ ચારિત્ર લેવા તૈયાર થયા.
આ પ્રમાણે મનુષ્ય ધર્મના મહા પ્રભાવથી સર્વ પ્રકારની સ્થિતિ અને સર્વ પ્રકારના ભેગના વેગને પ્રાપ્ત કરે છે, દેવતાઓ પણ તેમની સેવા કરે છે, અને તેમને દેવની જયલક્ષમીવડે પ્રૌઢ એવા સુખે તેની મેળે જ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે તપગચ્છના નાયક શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા શ્રીજયાનંદરાજર્ષિ કેવળીના જયશ્રીના ચિન્હવાળા ચરિત્રને વિષે શ્રીજયાનંદકુમાર દેશાંતરમાં ગયા. ત્યાં હેમપુર નગરના ઉદ્યાનમાં રહેલા દુર્જય ભુંડને જીતી તાપસના આશ્રમમાં ગયા. ત્યાં સુવર્ણજરી કુળપતિ વિગેરે પાંચસો તાપને તથા ગિરિચૂડ યક્ષને પ્રતિબોધ કર્યો, કુળપતિની પુત્રી તાપસુંદરી નામની ત્રીજી પત્નીને પરણ્યા અને આકાશગામી પલંગના પ્રભાવથી વિવિધ તીર્થોની યાત્રા કરી વિગેરે હકીક્તવાળો આ સાતમે સર્ગ સમાપ્ત થયો.
Page #154
--------------------------------------------------------------------------
________________
आठमो सर्ग
देयो वान्तरवृन्दवतिविविधाऽनेक प्रभावप्रभाप्रस्थानप्रतिपन्थितां प्रथयति ग्रीष्मोऽत्र भीष्मः कलिः ॥ यन्माहात्म्यभरः स्फुरत्यपभयं तत्राऽप्यहो सर्वगः।
सर्व शीतलयन् जगत् - सुखयतास्मान् स पार्श्वप्रभुः ॥१॥ જે ભયંકર ગ્રીષ્મઋતુ જેવો કલિયુગ અન્ય દેવોના સમૂહમાં રહેલા વિવિધ પ્રકારના અનેક પ્રભાવરૂપી કાંતિને નાશ કરવામાં શત્રુપણું ધારણ કરે છે, તેવા કળિયુગમાં પણ જે ભગવાનના માહાતમ્યને સમૂહ સર્વત્ર નિર્ભરપણે પ્રસરી રહ્યો છે, તે સર્વ જગતને શીતળ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમને શાશ્વત સુખ આપો. * એક દિવસ શ્રી જ્યાનંદકુમાર દેવના બનાવેલા આ મહેલમાં સાતમે માળે ભદ્રાસન ઉપર બેસી આકાશ તરફ જુએ છે, તેટલામાં તેણે મનોહર રૂપવાળો અને યુવાવસ્થાવાળો એક પરિવ્રાજક આકાશથી જલ્દીથી પિતાની સમીપે ઉતરતો જો. તરત જ કુમાર પાસે આવી તે યોગીએ તેને આશીર્વાદ આપે. કુમારે તેને આસન અપાવ્યું. તે આસન પર યેગી કુમારના મુખકમળને પૃહાપૂર્વક જે બેઠે. કુમારે તેને પૂછયું કે
તમે કોણ છે? ક્યાંથી આવ્યા છે? અને તમારી શી ઈચ્છા છે? આવવાનું પ્રજન શું છે? તે કહો, કે જેથી તે પ્રજન સફળ કરી હું કૃતાર્થપણું પામું. હું - 'માત્ર ચેષ્ટાદિકવડે તમારું અર્થીપણું જ જાણું છું, પરંતુ તમારી શી માગણી છે? તે
સ્પષ્ટપણે જાણી શકતો નથી. માગણીનું જ્ઞાન છતાં જે તે આપવામાં ન આવે તો તેથી દાનીપણું કહેવરાવવું તે નિરર્થક થાય છે. યાચનાથી લજજાને પામેલે "અર્થી કદી યાચના કરવામાં વિલંબ કરે તે પણ દાનીએ તે આપવામાં વિલંબ કરે ઘટિત નથી. .
"प्रापितेन चटुकाकुविडंब, लंभितेन बहुयाचनलज्जाम् । अर्थिना यदघमर्जति दाता, तन्न लुपति विलंब्य ददानः ॥"
ચ, કાકુ અને વિડંબના (પીડા) પામેલ તથા યાચના કરવામાં ઘણી ૧ અથી જે લજજાને લીધે યાચના ન કરે-વિલંબ કરે તો તે નિષ્ફળ થાય છે. ૨ ખુશામત, પ્રિયવચન. ૩ ભયાદિકને લીધે બોલતાં વચનમાં વિકાર થાય તે. ૪ અથવા ચાહુ અને કાકુથી પીડા પામેલો.
AL
જ-૧૭
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર લજજા પામેલ અર્થી વિલંબને લઈને જે પાપ ઉપાર્જન કરે છે, તે પાપને વિલંબે કરીને દાન કરતો દાતા દૂર કરી શકતા નથી. અર્થાત્ દાતા પણ જે વિલંબ કરે તે તેટલું જ પાપ બાંધે છે.”
" याचमानजनमानसवृत्तेः, पूरणाय बत जन्म न यस्य । तेन भूमिरिह भारवतीयं, न द्रुमैर्न गिरिभिन समुदैः ॥"
જેને જન્મ યાચક જનેના મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે નથી, તેવા પુરૂષથી જ આ પૃથ્વી ભારવાળી છે; કાંઈ વૃક્ષોથી, પર્વતથી કે સમુદ્રથી ભારવાળી નથી. તેને ભાર પૃથ્વીને લાગતું જ નથી.”
"मीयतां कथममीप्सितमेषां, दीयतां द्रुतमयाचित एव । તે પિતાનું નવિ, વા -વાગવા જતે ગા !”
અર્થીજનોની ઈચ્છા શી રીતે જાણી શકાય? જે જાણી શકાય તે તેણે યાચના કર્યા પહેલાં જ જલ્દીથી આપ. અર્થીની ઈચ્છા જાણ્યા પછી પણ જે દાતાર તે યાચકની વાણીને અવસર સહન કરે છે, (એટલે કે યાચક માગશે ત્યારે હું આપીશ એમ તેના વચનની જે દાતાર રાહ જુએ છે) તેને ધિક્કાર હો.”
આની ઈચ્છાને હું શી રીતે જાણું, અને માગ્યા પહેલાં શી રીતે તેનું વાંછિત આપી શકું?” એમ ત્રણ પ્રકારના વિરજમાં શિરોમણિભૂત કુમાર વિચારતો હતો, તેટલામાં તે પરિવ્રાજક હર્ષથી બે કે—“તમારે અસાધ્ય કોઈપણ નથી, તમારાથી બીજે કઈ ઉત્તમ શૂરવીર અને પરોપકારી નથી. હું મારે વૃત્તાંત કહું છું તે તમે સાંભળે
ગંગાને કિનારે ભદ્રદત્ત નામના ગુરૂ હતા, તેમને હું ગંગદત્ત નામને શિષ્ય છું. ગુરૂએ આપેલા ઔષધિકલ્પના પુસ્તક ઉપરથી હું અનેક ઔષધિને જાણું છું અને તે વિવિધ પ્રકારની ઔષધિઓ મલયાચળ પર્વત પર છે. પરંતુ તેને કલ્પ સમ્યક પ્રકારના વિધિથી સાધેલ હોય તે જ તે ઓળખીને લઈ શકાય છે. તેથી મેં વારંવાર ત્યાં જઈને તેની સાધના આરંભી હતી, પરંતુ તે પર્વતને સ્વામી મલયમાલ નામને ક્ષેત્રપાળ મને ઉપસર્ગો કરીને ભય પમાડે છે, તેથી હું તે ઔષધિઓના કલ્પને સાધી શકતે નથી.
ગુરૂએ બતાવેલી ઔષધિને મારે પગે લેપ કરવાથી હું આકાશમાં એક એક * ૧ યુદ્ધવીર. દાનવીર અને ધર્મવીર.
-
-
-
-
-
Page #156
--------------------------------------------------------------------------
________________
આઠમે સ.
૧૩૧ કુદકાથી એક એક જન જઈ શકું છું. એ રીતે હું પૃથ્વી પર સર્વત્ર ફરું છું. આજે આ વનમાં આવતાં અહીં અસંભવિત એવો સુવર્ણ મહેલ જોઈ મેં તાપસેને પૂછયું. તેનાથી તમારું લકત્તર વૃત્તાંત જાણી તમે દેવાથી પણ ન જીતી શકાય તેવા છો એમ મારી ખાત્રી થઈ છે તેથી તમારી પાસે સ્વાર્થની સિદ્ધિ થાય તેવી માગણી કરવા હું આવ્યો છું. મેટા પુરૂષની પાસે યાચના કરવી એ કાંઈ લજજાકારક નથી.
હે ભદ્ર! જે તમે તે ક્ષેત્રપાળને જીતવા શક્તિમાન હો તો ઔષધિને કલ્પ સાધતાં મને જે વિદને થાય છે તેને હરણ કરવા માટે તમે મારા ઉત્તરસાધક થાઓ.”
આ પ્રમાણે તે યોગીના વચન સાંભળી કુમારે કહ્યું કે—“વિશ્વને ઉપકાર કરવા ઈચ્છતા માટે આ કાર્ય અલ્પમાત્રજ છે. જે આ કાર્યમાં તમારા કાર્યની સિદ્ધિ રહેલી છે તે ઇંદ્રને પણ જીતીને તે કાર્ય હું સાધી આપીશ.”
યોગી બ “બહુ સારું, બહુ સારું. તમારે વિષે સર્વ સંભવેજ છે. હવે તે પર્વત અહીંથી સે જન દૂર છે. વળી તે સાધના કૃષ્ણપક્ષની બારશના દિવસે શરૂ કરાય છે, અને જે તેમાં વિન ન આવે તે ત્રીજે દિવસે એટલે ચૌદશની રાત્રે સિદ્ધ થાય છે. આજે કૃષ્ણપક્ષની આઠમ છે, તેથી કરીને હે સદ્બુદ્ધિમાન ! તમે તૈયાર થાઓ. કલે પ્રાત:કાળે તમને મારા ખભા ઉપર બેસાડી ત્રણ દિવસે આકાશમાર્ગે તમને ત્યાં લઈ જાઉં.” ' તે સાંભળી કાંઈક હસીને કુમાર બે કે—“તમે જાઓ, તમારો સ્વાર્થ સાધવાની તૈયારી કરો. હું મારી શક્તિથીજ બારશના સૂર્યોદય વખતે ત્યાં આવી પહોંચીશ. આ બાબતમાં તમારે કોઈપણ સંશય રાખ નહિ. સપુરૂએ જે અંગીકાર - કર્યું હોય તે પૃથ્વી અને મેરૂ વિગેરેની જેમ કલ્પાંતે પણ ચલાયમાન થતું નથી.” આ પ્રમાણે કુમારનું વચન સાંભળી ખુશી થયેલે યેગી તે કુમારને મળવાનું સ્થાન જણાવીને ત્યાં જવા માટે સાધનેની સામગ્રી સહિત આકાશમાર્ગે ચાલ્ય.
અગીઆરસની રાત્રિએ કુમારે પોતાની પત્નીને કહ્યું કે“હે પ્રિયા ! હું - મલયાચળ પર્વત પર જઈ, ત્યાં ત્રણ દિવસ રહી, વિદ્યાસાધક ચગીને સહાય કરી તેનું કાર્ય સિદ્ધ થયે જલદીથી પાછો અહીં આવીશ. તે કાર્યમાં સંમતિ આપવાથી પરેપકારના પુણ્ય ભાગ તું પણ મેળવ. મારા ત્યાંથી આવતા સુધી તારા પિતાદિકથી પાલન કરાતી તું સાવધાનપણે અહીં રહેજે.”
એમ કહી નિર્ભયપણે કુમાર પલંગ ઉપર આરૂઢ થઈ તે પર્વત પર ગયે. ત્યાં
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર કેઈ ઠેકાણે પલંગને છુપાવી પ્રાત:કાળે સાધકને મળ્યો અને કહ્યું કે–“હે યેગી ! હું જયાનંદકુમાર તમારું રક્ષણ કરું છું, તેથી તમે તમારું ઈષ્ટ કાર્ય સાધે.” તે સાંભળી હર્ષ પામેલા અને તેના સત્ય તથા સાહસની સ્તુતિ કરતા યોગીએ વિધિપૂર્વક પિતાની સાધના શરૂ કરી, અને શ્રીજયાનંદકુમાર શસ્ત્ર ધારણ કરી વિન નિવારવા માટે સાવધાનપણે તૈયાર રહ્યો.
એ પ્રમાણે બે દિવસ વ્યતીત થયા પછી ત્રીજે દિવસે કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ કુમારે પૂર્વ દિશામાં સર્વ દિશાઓનાં મુખને અંધ કરતે મહા ભયંકર ધૂમાડાને સમૂહ આવતે છે. તેને નિર્ભય અને ધીર એવા કુમારે પૂર્વે દેવીની આપેલી ઔષધિના સાનિધ્યથી અને નવકાર મંત્રના જાપથી તત્કાળ દૂર કરી નાખે. પછી સાવધાન થયેલા કુમારે તત્કાળ ધૂમાડાની પાછળ આવતા અગ્નિને જે, તેને પણ પ્રથમની જેમ જ દૂર કર્યો.
પછી કુમારે ભયંકર અટ્ટહાસ સાંભળે. તેનાથી પણ કુમાર ક્ષોભ પામ્યો નહિ અને સાધકને પણ તેણે ધીરજ આપી. તે વખતે પ્રાણીઓના હૃદયને ભેદી નાખે તેવી આકાશવાણી થઈ કે
પહેલાં સાધકને ખાઉં કે ઉત્તરસાધકને ખાઉં?” તે સાંભળી શ્રી જયાનંદકુમારે કહ્યું કે–“પથરા ખા. અમે કાંઈ તારે આધીન નથી કે જેથી તે અમને ખાઈ શકે ? શું મૃગલે સિંહને ખાઈ શકે? અથવા સિંહથી રક્ષણ કરેલા મૃગને પણ ખાઈ શકે? ઇંદ્રને પણ હું જીતી લઉં, તે તને જીતવામાં શી મોટી વાત છે?” ત્યારે ફરીથી આકાશમાં વાણી થઈ કે–
અરે મૂર્ખ ! અન્યને માટે કેમ મરવા તૈયાર થાય છે? તારી જેવાના વાચાળપણથી દેવે કદાપિ જીતી શકાતા નથી, એ શું તું નથી જાણતો? માટે તું અહીંથી દર જા, તને નિરપરાધીને હું નહીં મારું, પણ આ અપરાધી સાધકને તે તારું રક્ષણ છતાં પણ હું હણી નાખીશ. કારણ કે તે મારા પર્વતમાંથી વિવિધ પ્રકારની ઔષધિઓ લેવા ઈચ્છે છે, અને વિદ્યાનું સાધન કરતાં પહેલાં મારું પૂજનાદિક પણ કર્યું નથી.”
તે સાંભળી કુમાર હસીને બોલ્યા કે—“તું અદૃશ્ય થઈને કેમ બોલે છે? શુરવીર હોય તે પ્રત્યક્ષ થા, કે જેથી તારું પરાક્રમ હું જાણી શકું.” , આ પ્રમાણે કુમારે તેને તીરસ્કાર કર્યો એટલે તે દેવ મનમાં અત્યંત કપ પામી - પગના આઘાતવડે પર્વતને પણ કંપાવતા એવા ભુંડરૂપે પ્રગટ થયે. અંજનગિરિ જેવા મટા શ્યામવર્ણવાળા દુઃખે કરીને પરાભવ કરી શકાય તેવા તથા તૃષ્ણા સહિત આવતા
Page #158
--------------------------------------------------------------------------
________________
આઠમે સગ.
૧૩૩ તે મુંડને જોઈ તેની સાથે સમાન યુદ્ધ કરવાની ઈચ્છાથી કુમારે પણ દેવીની આપેલી ઔષધિના પ્રભાવથી ભુંડનું રૂપ કર્યું અને ક્રોધથી તેની સાથે યુદ્ધ કરવા દેડયો. ગર્વવડે ઉદ્ધત થયેલા તે બને પરસ્પર ભેળા થઈ યુદ્ધ કરવા લાગ્યા, અત્યંત ઘેર ઘુરઘુર શખવડે પર્વતની ગુફાઓને પણ ગજાવવા લાગ્યા અને ઉંચા ઉછળીને નીચે પડવાથી પવર્તની પૃથ્વીને પણ કપાવવા લાગ્યા.
આ રીતે મોટી કાયાવાળા અને મોટા બળવાળા તે બન્ને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. છેવટ જયાનંદકુમારે પરાક્રમથી પિતાની દાઢાવડે દેવભૂંડને પરાભવ કર્યો, એટલે તે દુઃખથી બુમ પાડતો નાશી ગયો.
ત્યારપછી તે દેવ હસ્તીરૂપે પ્રગટ થયે. ત્યારે કુમાર પણ હસ્તીનું જ રૂપ કરી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમના યુદ્ધમાં મેટી ગર્જના થવાથી પૃથ્વી પણ ચલાયમાન થઈ આકાશ પણ ફુટવા લાગ્યું અને પર્વતના શિખરે પણ ત્રુટી પડવા લાગ્યા. છેવટ ભાગ્યવાન કુમારે શત્રુહસ્તીના દાંત ભાંગી નાખ્યા, સૂંઢ તોડી નાખી અને આખા શરીરે પીડા ઉત્પન્ન કરી, એટલે તે હસ્તી તત્કાળ નાશી ગયે. પછી તે બન્નેએ સિંહનાં રૂપ કરી પુછડા પછાડવાથી પર્વતને પણ ભાંગી નાખે તેવું વિવિધ પ્રકારનું : યુદ્ધ કર્યું. તેમાં પણ છેવટ સિંહરૂપી દેવ પરાજિત થયે.
આ પ્રમાણે સર્વ યુદ્ધોમાં કુમારને દુર્જય જાણી અત્યંત કપ પામેલો દેવ આખા જગતને ભય કરનારું રૂપ ધારણ કરી પ્રગટ થયો. તે રૂપમાં તાડવૃક્ષ જેવી મોટી અને જાડી જંઘાઓ કરી, પર્વતની ગુફા જેવું પેટ કર્યું, જાડી અને પહેલી શિલા જેવી છાતી કરી, લાંબી અને પાતળી ડોક કરી, કડાઈયાના તળીયાં જેવું મુખ કર્યું, ખીલા જેવી દંતપંક્તિ કરી, બળતી સઘડી જેવાં નેત્રે કર્યા, જાડું નાનું અને ચપટું નાક કરી, વટવૃક્ષની શાખા જેવા મોટા અને જાડા ભુજદંડ કર્યા, ત્રણ ખુણાવાળું મુંઢા જેવું મસ્તક કર્યું, પીળા અને જાડા કેશ કર્યો, નમી પડેલા ગાલ કર્યા, રાફડાના બિલ જેવા કાન ક્ય, શરીરની નસો જાડા દોરડા જેવી કરી, લાંબી લેખણની જેવી આંગળીઓ કરી. ચૂલે મૂકેલા પાત્રના તળીયાની મેષ જે કાળે શરીરનો વર્ણ કર્યો, આવું ભયંકર અને બીભસ રૂપ વિકુવ્યું.
પછી પિતાના નાદવડે ગુફાઓને ગજાવવા લાગ્યો. એક હાથમાં ડમરૂક મણિને, બીજા હાથમાં કુંફાડાના શબ્દવડે આકાશ અને પૃથ્વીને પૂર્ણ કરતા તથા ભયંકર ફણાના આડંબરને કરતા એવા સર્પોને, ત્રીજા હાથમાં મુદ્ગરને અને ચોથા હાથમાં ખગને
Illi
WW.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ધારણ કરતે તથા હાથ પગના આઘાતવડે અને અટ્ટહાસવડે દિશાઓને ગજાવતો તે બોલ્યો કે–
હું આ પર્વતનો સ્વામી મલયમાલ નામના ક્ષેત્રપાળ છું, મેં ભુંડ વિગેરેના રૂપ કરી તારી સાથે યુદ્ધક્રીડા કરી છે. અને મેં જે મારે પરાભવ દેખાડ્યો, તે માત્ર કીડાની વૃદ્ધિને માટે જ દેખાડ્યો છે, તેટલાથી હે મૂઢ! તું તારા આત્માને ફેગટ વિજ્યવાળો માનીશ નહિ. હજુ કાંઈપણ વિનાશ પામ્યું નથી એટલે કે બગડી ગયું નથી, જો જીવવાની ઈચ્છા હોય તે હજુપણ ચાલ્યો જા. બીજાને માટે મરવાને ઇચ્છતા એવા તને બાળકને મારવાથી મને કાંઈ યશ મળવાનો નથી.”
આ પ્રમાણેના તેના વચનો સાંભળી શ્રી જયાનંદકુમાર બેલ્યો કે–“તારે તે આ યુદ્ધ કીડાને માટે થયા, પરંતુ મારે તે અન્યના ઉપકારને માટે યુદ્ધ કરવા પડ્યા. છે, છતાં તે તે મારી તેટલી ઈચ્છા પણ પૂરી કરી નથી, કારણકે પિતા પોતાના શસ્ત્રોના સમૂહથી ભરેલા વિષ્ણુ, મહાદેવ, ઇંદ્ર, વિશ્વનો અંત કરનાર યમ કે બીજે કઈ યુદ્ધમાં નિપુણ લેકપાળ પણ કદાચ પોતાનું અતુલ પરાક્રમ પ્રસિદ્ધ કરતા, મારી દષ્ટિ સન્મુખ ઉભા રહે, તે મારા ભુજયુગલની અત્યંત ખરજની કાંઈક પૂર્વી થાય.
વળી શરીર કે ઉમ્મરની મોટાઈથી કાંઈ જીતી શકાતું નથી, તેજથી જ જીતી શકાય છે. કારણ કે સૂર્ય બાળક છતાં તેના તેજસ્વીપણાને લીધે તેના કિરણોને પર્વતે પણ પિતાના શિખર પર ધારણ કરે છે. કહ્યું છે કે – ' ,
" हस्ती स्थूलवपुः स चांकुशवशः किं हस्तिमात्रोडशो, . दीपे प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमात्रं तमः। कल्लोलोल्ललितो द्रुतं हि गलितो वार्धिश्च कुम्भोद्भुवा,
तेजो यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः ॥" હાથી મોટા શરીરવાળો છે તે પણ તે એક નાના સરખા અંકુશને વશ થાય છે, તે શું હસ્તી જેવડો મોટો અંકુશ હોય છે? નાને પણ દ દેદીપ્યમાન હોય છતે મોટું અંધારું નાશ પામે છે, તે શું દીવા જેટલું જ અંધારું હોય છે? અગત્ય ઋષિએ તરંગથી ઉછળતા સમુદ્રનું પાન કર્યું હતું, તે શું અગત્ય જેવડે જ સમુદ્ર છે? એમ નથી. જેનામાં તેજ વિરાજમાન છે, તેજ બળવાન છે, તેમાં મોટાને વિષે આધાર રાખવાનું નથી.”
Page #160
--------------------------------------------------------------------------
________________
આમા સગર.
૧૩૫
વળી ધીર પુરૂષા પાપકારને માટે મૃત્યુની પણ પ્રાના કરે છે. કારણ કે તેઓ મરણ પામ્યા છતાં પણ સ્થિર એવા ધર્મ અને યશરૂપી પ્રાણેાવડે જીવતા જ છે, મારા જય કે મરણ જે થવાનું હશે તે યુદ્ધથીજ જણાશે, માટે તારા બળની તને હજીસુધી ખાત્રી ન થઈ હોય તેા ફરીથી પણ તને ગમે તે પ્રકારનું મારી સાથે યુદ્ધ કર. ’
આ પ્રમાણે કુમારે તીરસ્કાર કર્યાં એટલે ક્રોધથી અધ થયેલા ક્ષેત્રપાળ ખગ અને મુદ્ગરને ઉંચા કરી કુમારને મારવા દોડયો. તે વખતે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા કુમાર પણ ઔષધિવડે તેનાજ જેવુ' રૂપ કરી હાથમાં ખડ્ગ ધારણ કરી યુદ્ધ કરવા તૈયાર થયા.
પછી ક્રોધથી પરસ્પર કરેલા ઘાતને ચતુરાઈથી ચૂકાવતા અને લાંબાકાળ સુધી માન્મત્ત થયેલા તે વીરા ખડ્ગવડે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં શ્રીજયાનંદકુમારને દુ ય જાણી તે છળવાન અને બળવાન ક્ષેત્રપાળ ડમરૂ નામના વાજિત્રના કઠોર શબ્દવડે તેના કાનને વીંધતા, સો પાસે તેના શરીરને ડંખાવતા અને ખડ્ગ તથા મુદ્ગરવડે હણાતા, એમ એકી સાથે ચારે ભુજાવડે પેાતાની સર્વ શક્તિથી યુદ્ધ કરવા લાગ્યા, કે જે જોઈને દેવા પણ ભય પામવા લાગ્યા. તે વખતે વિઘ્નને હરનારી ઔષધિના બળથી અને ધર્માંના બળથી કુમારે તત્કાળ ખડ્ગવડે તેનુ ડમરૂ ભેદી નાખ્યુ, સર્પોના કકટેકકડા કરી નાખ્યા, મુલ્ગરનું ચૂર્ણ કરી નાખ્યું, અને ખડ્ગના સા કકડા કરી નાખ્યા.
‘ પુણ્યથી શું શું સાધી શકાતું નથી ?' પછી તે ક્ષેત્રપાળને શસ્ત્ર રહિત જોઇ કુમારે પણ પોતાના ખડ્ગનો ત્યાગ કર્યો. આવી કુમારની લીલા જોઇ ક્ષેત્રપાળે ક્રોધ પામી નજીકના વૃક્ષને શસ્રરૂપ કર્યુ. ત્યારે કુમારે પણ વૃક્ષ ગ્રહણ કરી તે વડે તેના વૃક્ષને જલ્દીથી ચૂર્ણ કર્યું..
એ પ્રમાણે નવા નવા વૃક્ષો ગ્રહણ કરીને તેઓએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. ત્યારપછી દેવાએ મનમાં આશ્ચર્ય પામી વારવાર સ્તુતિ કરાતા અને મત્સરને ધારણ કરતા તે બન્ને માટી મેટી શિલાએવડે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી ઉત્સાહ સહિત ભુજાવડે સ્મુધને અફળાવતા અને પગવડે પૃથ્વીને ફેાડતા તે બન્ને મલ્લયુદ્ધ કરવા લાગ્યા. કુકડા ઉડે ને પડે તેમ મુષ્ઠિના પ્રહાર કરતા તે અન્નેને ઉડતા અથવા નીચે પડતા કોઇ જાણી શકતા નહાતાં. તે બન્ને ભેળા થઈને પૃથ્વીપર આળાટતા છતા રતિક્રીડાની જેમ યુદ્ધને વિષે પણ આશ્લેષ ( આલિગન ) અને વિશ્લેષ ( જૂદા પડવા ) નો અનુભવ કરવા લાગ્યા.
===tyy
Page #161
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
તેમના યુદ્ધમાં ભુજાસ્ફાટ, ખભાના જખરજસ્ત આઘાત અને મુષ્ઠિના સખ્ત પ્રહારથી ઉત્પન્ન થયેલા તથા સિ'હનાદથી ઉત્પન્ન થયેલા, જગતને ભયંકર લાગે એવા શબ્દવડે પતા ગના કરવા લાગ્યા, પૃથ્વી ચલાયમાન થઈ, દિશાએ બેરી થઇ ગઇ, સમુદ્રો ખળભળવા લાગ્યા, નદીએ ઉન્માગે વહેવા લાગી, વૃક્ષોપરથી ફળેા પડવા લાગ્યા, પ તાનાં શિખરે પરથી શિલાઓ પડવા લાગી, પ્રેતેા પ્રસન્ન થઇને નૃત્ય કરવા લાગ્યા. અને કેટલાક તે ભય પામીને નાશી ગયા.
૧૩૬
છેવટ કુમારે મુષ્ઠિ વિગેરેના પ્રહાર કરી કરીને તે ક્ષેત્રપાળને અત્યંત કાયર કર્યાં અને પ્રહાર સહન ન કરી શકે તેવી સ્થિતિવાળા કરી દીધા. પછી તેને લીલાવડે આકાશમાં અત્યંત દૂર ઉછાળ્યો. ત્યાંથી નીચે પડયો ત્યારે તેણે ભયંકર ચીસેા પાડી મોટા પથ્થરને પણ ભૂંકે કરી નાખ્યું. તેના આઘાતથી તેને તીવ્ર પીડા થઈ, પરંતુ દેવ હાવાથી તેના શરીરના કકડા થયા નહીં.
આ પ્રમાણે કુમારના મહિમા અને અતુલ પરાક્રમ જોઈ ચમત્કાર પામેલા તે દેવ પેાતાને હા માની પેાતાનુ દેવરૂપ પ્રગટ કરી બેલ્યા કે—
–
“ હું વીર ! પૃથ્વીને વિષે દેવાથી પણ જીતી ન શકાય એવા તું એક જ છે, કારણ કે પૂર્વે સુર, અસુર કે નર કેાઈથી હું જીતાયેા નથી, મને જીતવાથી આખુ જગત તેં જીત્યું એમ હું માનું છું તારી પાસે અપૂર્વ એવા ધમ કે મત્ર શું છે કે જેના બળથી તું આવા બળવાન થયા છે ? ”
આ રીતે કહી યુદ્ધ મૂકીને શાંત થયેલા, પ્રસન્ન થયેલા અને ધર્માંના અર્થી થયેલા તે દેવને જાણી શ્રીજયાનંદકુમારે પણ સ્વાભાવિક સ્વરૂપ ધારણ કરી તેને સમ્યક્ પ્રકારે ધમ કહ્યો કે—
“ હું બધુ ! મારે તે વીતરાગ દેવ છે, ચારિત્રવાન ગુરૂ છે અને તેમના કહેલા ધર્માંને હું ધર્મ તરીકે સ્વીકારૂં છું. આવું અપૂર્ણાં સમકિત જેમાં મુખ્ય છે એવેા દયા પ્રધાન આર્હત ધર્મ પાળવાથી જ હું જય પામું છું. ” આ પ્રમાણે કહી કુમારે તેને સવિસ્તર ધમ કહી સંભળાવ્યેા.
તે સાંભળી ક્ષેત્રપાળ હર્ષ પામીને એલ્યે કે—“ હે ધ`બંધુ ! તમે મને ઠીક એધ પમાડડ્યો. પૂર્વ ભવે હું ધદત્ત નામે સમૃદ્ધિવાળા શ્રાવક હતા. એક દિવસ ઉદ્યાનમાં માસક્ષપણ તપ કરનારા, ચાર કેટ ધનના ત્યાગ કરી ત્યાગી થયેલા અને
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૭
આમા સ.
નિઃશ'કપણે સ્થિર આસને રહી ધ્યાનમાં જ તત્પર રહેલા ધનેશ્વર નામના પરિવ્રાજકને મેં જોયા. તે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે તેમની સાથે મારે પ્રીતિ હતી, તેથી તેને નમવા આવેલા લાકા પાસે · આ મહા ત્યાગી, તપસ્વી અને ધ્યાની છે’ એમ કહેવાવડે મે' તેની સ્તુતિ કરી. તે સાંભળી ‘અહા ! શ્રાવકોએ પણ આ સ્તુતિ કરવા લાયક છે’ એમ માની રાજા વિગેરે સ લેાક તેને માનવા પૂજવા લાગ્યા.
આ પ્રમાણે સમિતિના ચેાથા અતિચારવડે મિથ્યાત્વની પ્રવૃત્તિ કરવાથી મેં સમક્તિની વિરાધના કરી, તેથી હું મરીને અહીં મિથ્યાદષ્ટિ ક્ષેત્રપાળ થયા છું. કેમકે સમકિતનું શુદ્ધ રીતે આરાધન કરવાથી તેા અવશ્ય વૈમાનિક દેવ જ થવાય છે. કહ્યું કે— “ સર્માદી લીવો, વિમાળવર્ડ્સ ન વધÇ બોર્ડ | जड़ न वि सम्मत्तजढो, अहव न बद्धाउओ पुव्वि ।। "
“ સમ્યગ્દષ્ટિ જીવ એ પેાતે સમિતના ત્યાગ ન કર્યાં હોય અથવા સમિત પામ્યા પહેલાં પરભવનું આયુષ્ય માંધ્યું ન હોય તેા તે વૈમાનિક દેવ વિના બીજું આયુષ્ય માંધતા જ નથી. ’” તથા—
“ વિષિતે જ સમ્યવત્વે, નીવવત્વમતે । दुर्लभाचास्य बोधिः स्यादनन्तश्च भवभ्रमः ॥
''
“ જો સમ્યક્ત્વની વિરાધના કરી હોય તેા તે નીચ જાતિનુ દેવપણુ પામે છે, અને તેને પરભવમાં ધિમીજની પ્રાપ્તિ દુલ ભ થાય છે, તથા તેને અનંત ભવભ્રમણ કરવુ’ પડે છે. ’
મેં તે ધર્મીની આરાધના કરતા માત્ર અતિચારજ લગાડચો હતા, તેથી હું દુતિ ( નરક )માં ગયા નહીં, અને હમણાં એધિ પણ પામ્યા, તમારા કહેલા ધ સાંભળી મારા પૂના સંસ્કાર જાગૃત થયા, તેથી જ્ઞાનવડે પૂનું વૃત્તાંત સ મે જાણ્યું અને તે તમને હમણાં કહી બતાવ્યું.
હું બધું! તમે જ મારા ઉપકારી મિત્ર છે, બધુ તમે સમકિત ઉચ્ચરાવા તથા ઉચિત એવા નિયમે આપે, ’’
અને ગુરૂ છે. હવે મને
આ પ્રમાણે તે દેવના વચને સાંભળી શ્રીજયાન દકુમારે તેની પ્રશંસા કરી કે— “ હે દેવ ! તું પ્રતિબાધ પામ્યા, નિર્મળ મનવાળા થયા અને સાક નામવાળા થયેા, તેથી તને ધન્યવાદ ઘટે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર એમ કહી કુમારે તેને સમ્યક્ત્વ ઉચ્ચરાવ્યું અને હિંસાદિક ન કરવાના નિયમો આપ્યા. તે અંગીકાર કરી દેવે કહ્યું કે–“હે કુમાર ! તમે મને ધર્મ આપનારા હોવાથી હું તમારે અનૃણ થઈ શકું તેમ નથી, તો પણ તમે મારી પાસે કાંઈક વરદાન માગે કે તે આપીને હું ગુરૂને પૂજક તે થાઉં.”
કુમારે કહ્યું—હે દેવ ! મારે કોઈપણ માગવાનું નથી, પરંતુ આ સાધકને તેની વાંછિત ઔષધિઓ લેવા છે કારણ કે તેટલા માટે જ એનો અને મારો આ પરિશ્રમ છે.”
દેવે કહ્યું“તમારા કહેવાથી કદાચ હું તેને ઔષધિઓ લેવા દઈશ, પરંતુ તે તેની પાસે રહેશે નહિ. કારણકે દેવે આપ્યા છતાં પણ ભાગ્ય વિના ભેગાવી શકાતું નથી. હું તે તેને રજા આપું છું કે –ઔષધિઓના કલ્પના જાણકાર તે પોતે જ
ઔષધિઓને ઓળખીને પિતાની મેળે જે જોઈએ તે ગ્રહણ કરે, પરંતુ પ્રથમ તો હું તમને આપું તે ઔષધિઓને ગ્રહણ કરીને તમે મારા ઉપર કૃપા કરે કે જેથી મારા પર્વત ઉપર રહેલી આ સારભૂત ઔષધિવડે મેં ગુરૂની પૂજા કરી કહેવાય.”
એમ કહી તેણે કુમારને પાંચ શ્રેષ્ઠ ઔષધિઓ આપી. તે કુમારે પણ ગ્રહણ કરી; કારણ કે સંપુરૂષે પ્રાર્થનાને ભંગ કરતાં ભય પામે છે. પછી દેવે કહ્યું કે—
હે કુમાર ! આ ઔષધિના અદ્દભુત મહિમાદિકને સાંભળો-આ બે આંગળ જાડી અને ચાર આંગળ લાંબી પીળા વર્ણની ઔષધિ છે, તેને પૂજવાથી તે હમેશાં પાંચસો રત્ન આપે છે. તેને સાધવાને મંત્ર આ પ્રમાણે છે–
• आँ महाभैरवि क्षां क्ष क्षा क्षः श्रियं वितर वितर स्वाहा ।"
તેટલા જ પ્રમાણવાળી આ બીજી રાતી ઔષધિ છે, તેને સાધીને તેની પાસે માગવાથી તે “શું આપું ?” એમ બોલે છે; અને જે માગો તેનાથી બમણું લે. ત્રણ ગુણું લે.” એમ બોલે છે. પણ તે કાંઈ આપતી નથી. તેને સાધવાનો મંત્ર આ છે –
મહાવાણિનિ ઝાં જૈ ચ મહાશિચે ઘર ઘર રહ્યા ” આ ઔષધિથી કેવળ કૌતુકાદિક જ થઈ શકે છે. આના મંત્રની સાધના તથા વિધિ વગેરે સર્વ પહેલી ઔષધિની જેમ જાણવું. તેનાથી અર્ધ પ્રમાણુવાળી આ ત્રીજી ધળી ઔષધિ સર્વ રોગને હરણ કરનારી છે, અને સર્વ પ્રકારના ઝેરનો નાશ કરે છે, તેનું પાણી છાંટવાથી ઘાત અને ચાંદા વિગેરે તત્કાળ રૂઝાઈ જાય છે. તેમ જ ગયેલાં નેત્રે પણ પાછાં આવે છે. તેની સાધના કાંઈ પણ નથી. તેનાથી પણ અર્ધ પ્રમાણુવાળી
==
રા
,
-
-
Page #164
--------------------------------------------------------------------------
________________
આઠમે સગ.
૧૩૯ આ ચેથી નીલવર્ણની ઔષધિ છે. તેને તેના મંત્રવડે મંત્રીને જે કઈ ચેતન કે અચેતન પદાર્થના મસ્તક ઉપર રાખવામાં આવે તો તે તેને પૂછેલી ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વ હકીકત કહી આપે છે.
તેના મંત્રની સાધના પ્રથમની જેમ છે. તે મંત્ર આ પ્રમાણે –“ માટે જ જશrણને પ્રશ્નાર્થ વ વવ શું જાદુ ” આ પાંચમી શ્યામવર્ણવાળી ઔષધિ છે. તે પિતાના જળવડે દુષ્ટ કામણ, દુષ્ટ મંત્ર, ચૂર્ણ અને ઔષધિ વિગેરેથી ઉત્પન્ન થયેલા દેને નાશ કરે છે”
આ પ્રમાણે તેનો વિધિ, પ્રભાવ વિગેરેને હૃદયમાં ધારણ કરી કુમાર હર્ષ પામી તે ક્ષેત્રપાળ સહિત સાધકની પાસે ગયો ત્યાં દેવે સાધકને કહ્યું કે
હે ભદ્ર ! આ કુમારના પ્રભાવથી હું તારાપર તુષ્ટમાન થયે છું; તેથી હવે ધ્યાન છોડીને મારી આજ્ઞાથી તું તારી ઈચ્છા પ્રમાણે ઔષધિઓ ગ્રહણ કર.” - તે સાંભળી સાધકે પણ હર્ષ પામી તેની પૂજા કરી. ત્યારપછી “કાર્ય વખતે મારું
સ્મરણ કરજે” એમ કુમારને કહી, તેને નમસ્કાર કરી તથા તેની રજા લઈ તે દેવ અંતર્ધાન થશે. - પછી તે સાધક પરિવ્રાજકે પણ તે પર્વત ઉપર ચારે બાજુ ભ્રમણ કરી કરીને પિતાના ભાગ્યને અનુસારે વિધિ પ્રમાણે કેટલીક ચેડા પ્રભાવવાળી ઔષધિઓ ગ્રહણ કરી. પછી કુમાર પાસે આવી તેણે કહ્યું કે–
- “હે કુમાર ! તમારા પ્રભાવથી મારું વાંછિત સિદ્ધ થયું છે. હવે હું તમારી - "આજ્ઞાથી મારે સ્થાને જાઉં છું.ત્યારે કુમારે પણ હર્ષ સહિત તેને જવાની રજા આપી. અન્યને ઉપકાર થવાથી તેને આનંદ થશે. - ત્યારપછી શ્રીજયાનંદકુમાર પલંગ પર આરૂઢ થઈ આકાશમાર્ગે જતાં રત્નપુરના ઉદ્યાનના ઉપર આવ્યું. ત્યાં તેણે એક મનોહર ચિત્ય જોયું, તેનું ઉલ્લંઘન કરવાથી આશાતના થશે એવા ભયથી નીચે ઉતરી તેમાં પ્રવેશ કર્યો, અને વિધિપૂર્વક શ્રીજિનેશ્વર દેવને વંદના કરી. તે સ્થાન સાધનાને યોગ્ય જાણી પલંગને વીખી નાખી તેને યત્નથી કઈ સ્થાને છુપાવી સ્નાનાદિકવડે પવિત્ર થઈ સર્વ વિધિવિધાનને જાણનાર તે કુમારે શ્રીયુગાદિતીર્થકરની પાસે તેનાજ ધ્યાનમાં મગ્ન થઈ ત્રણ ઉપવાસે ત્રણે મંત્ર સાધી લીધા.
ત્યારપછી હર્ષથી શ્રીજિનેશ્વરદેવની પૂજા કરી તેણે ફળવડે પારણું કર્યું, અને
ન
કાનજન
-
.
.
=
+
+
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર વિધિ પ્રમાણે પહેલી ઔષધિથી પાંચસો રત્ન પ્રાપ્ત કર્યા પછી ત્યાં તેણે મોટી પૂજાપૂર્વક અછાહ્નિકા મહોત્સવ કર્યો.
ત્યારપછી કુમારે તે રત્નપુર નગરમાં પ્રવેશ કર્યો અને ફરતાં ફરતાં મકાન ભાડે લઈને એક નિર્ધન શ્રાવકના ઘર પાસે રહ્યો. પછી ગશીર્ષચંદનની અતિ નાની જિનપ્રતિમા કરાવી તથા સરૂ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી હમેશાં તેની પૂજા કરવા લાગે; અને જિનપૂજા કર્યા પછી તે પહેલી ઔષધિની પૂજા કરી તેની પાસેથી ત્રણ પુરૂષાર્થને સાધનારાં પાંચસે ઉત્તમ રત્ન મેળવવા લાગે; પછી ઔષધિ સહિત તે જિનપ્રતિમાને એક સોનાના દાભડામાં મૂકી તેની પૂજા કરી અંદરના ઓરડામાં બરાબર રક્ષણ થાય એવા સ્થાને તે દાભડા મૂકે.
તે શ્રાવકના કુટુંબને તેણે ઇચ્છિત દાન આપી વશ કર્યું હતું, તેથી તે આખું કુટુંબ તેની નિરંતર ભક્તિ કરતું હતું. “દાનથી આખું જગત પણ વશ થઈ શકે છે.” પછી નેકરને મેટ સમૂહ રાખી અર્થીઓને ઈચ્છિત દાન દે તે કુમાર સ્વેચ્છાએ ગીત-નાટયવડે રાજમાર્ગાદિકમાં કીડા કરવા લાગે. તેનું ખરું નામ નહિ જાણનારા લકોએ તેમના ઘરમાં અથએની વાંછા પૂરે તેટલી લક્ષ્મી વિલાસ જોઈ તેનું શ્રીવિલાસ એવું સાર્થક નામ પાડ્યું.
તે રત્નપુર નગરમાં મનુષ્યને વિષે રત્ન સમાન રત્નરથ નામનો રાજા રાજ્ય કરતા હિતે. તે પિતાની પ્રજાને સુખ આપનાર અને શત્રુઓને દુઃખ આપનાર હતા. તેના ઐશ્વર્યને, શરીરના સૌંદર્યને, ગાંભીર્યને અને ઉત્તમ શૌર્યને શીખવા માટે ઈંદ્ર હજુ સુધી બૃહસ્પતિને સેવે છે એમ હું માનું છું.
તે રાજા જ્યારે શત્રુ પર ચડાઈ કરતે હતા ત્યારે તે શત્રુરાજાને અનુસરતી સર્વ પૃથ્વી કંપાયમાન થતી હતી. સ્ત્રીઓને સ્વ-પરનો વિવેક હેતો નથી.” પ્રતાપવડે સૂર્ય જેવા તે રાજાના સૈન્ય ઉડાડેલી ધૂળવડે બાવાઘોષ એ વાક્યમાં જે લક્ષણ કરવી
૧. અનુવ્રતવાળી પૃથ્વીરૂપી સ્ત્રી કામના આવેશથી કંપતી હતી એ તાત્પર્ય છે.
૨. કોઈપણ વાક્યમાં શબ્દ પ્રમાણે અર્થ મળતો ન આવતું હોય એટલે કે શબ્દને જે અર્થ થતું હોય તે અસંભવિત લાગતું હોય તે ત્યાં લક્ષણા કરવી પડે છે. જેમકે કોઈ માણસે કોઈને પૂછયું કે–ોષ એટલે ગાયને વડે--નેહડે કયાં છે ?” તેને તેણે જવાબ આપ્યો કે—‘iાં છો એટલે “ઘોષ ગંગાનદીમાં છે. અહીં જળના પ્રવાહરૂપ ગંગાનદીમાં ઘોષ હોવાને સંભવ નથી, તેથી “ગંગાનદીને કાંઠે ઘેષ છે” એમ લક્ષણા કરવાથી અર્થ સંભવે છે. તે બાબત આ લેકમાં ગ્રંથકાર કહે છે કે–સૈન્યની ઉડેલી ધૂળવડે જળમાં પણ સ્થળ થયું, તેથી ત્યાં (સ્થળમાં) ઘેપને સંભવ છે, માટે લક્ષણ કરવાની જરૂર નથી.-વ્યર્થ છે.
EAS
Page #166
--------------------------------------------------------------------------
________________
આમા સ.
૧૪૧
પડે છે, તે અહી બ્ય જણાતી હતી. તે રાજાના બળવાન શત્રુ રાજાએ જેટલામાં પોતાનું નામ (શત્રુપણે) પ્રગટ કરતા હતા, તેટલામાં યુદ્ધને વિષે તત્કાળ તેઓ ‘નૌર્વાહન્દ:’૧ ભારવાહક મળદ છે. આ વાકચમાં જે લક્ષણા કરવામાં આવે છે, તેના ઉદાહરણરૂપ થતા હતા. તે રાજા સૈન્ય સહિત વિજયયાત્રાને માટે ચાલતા હતા ત્યારે બન્ને પ્રકારના · ૨અચલા ’· પેાતાનું રૂઢ નામજ ધારણ કરતા હતા.
તે નગરમાં પેાતાના રૂપવડે અપ્સરાઓને જીતનારી રતિમાળા નામની એક વેશ્યા રહેતી હતી. સૌભાગ્યની નદીરૂપ તેણીને યુવાન પુરૂષાના મનરૂપી હસેા કદાપિ છોડતા નહાતા. તેણીએ પેાતાની અતિ વિશુદ્ધ ચાસ. કળાઆવડે ચંદ્રને જીતીને, નખના મિષથી અનેક્ શરીરો ધારણ કરાવી, પેાતાના પગમાં પાડચો હતા;
તેણીના ઉત્તમ રૂપ અને કળાથી મેાહિત થયેલા રાજાએ સર્વ પ્રકારે શ્રેષ્ઠ રતિ (ક્રીડા)ને આપનારી તેણીને સતીની જેમ પોતાના અંતઃપુરમાં રાખી હતી. તે વિવિધ પ્રકારની કામની સામગ્રીવડે, વિનયાદિક ગુણાવર્ડ તથા કળા, દાક્ષિણ્યતા અને ઉચિતતા વડે રાજાના મનને અત્યત રંજન કરતી હતી. કેટલાક કાળ ગયા પછી જેમ સ્વાતિ નક્ષત્રને મેઘ છીપને વિષે મેાતીને ઉત્પન્ન કરે તેમ રાજાથી તે વેશ્યાએ ઉત્તમ લક્ષણવાળી અને દેદ્દીપ્યમાન કાંતિવાળી એક પુત્રીને જન્મ આખ્યા. પહેલાં પુત્રી નહીં હૈાવાથી આ પુત્રીના લાભથી હૃદયમાં હર્ષ પામેલા રાજાએ તેને જન્માત્સવ ઘણા આદરથી કરાવ્યેા. કહ્યુ` છે કે
"वृष्टावात मस्तं ( ) मधुराहारे महार्थतां स्वर्थे शान्तरसे हास्यकथा मिच्छन्ति पुत्रिणः पुत्रीम् ।। "
મનુષ્યા વરસાદના દિવસેામાં તડકાને ઇચ્છે છે, મિષ્ટ ભેાજનમાં ખાટા પદાર્થને
૧. ભારવાહક મનુષ્ય હાય છે, તે બળદ હોઈ શકે નહી. તેથી લક્ષણાવડે તેને બળદ જેવા માનવા પડે છે. તેમ અહીં શત્રુરાજાએ સાથે યુદ્ધ થતાં તેએ બળદ જેવા થતા હતા એ તાત્પર્ય છે.
૨. કેટલાંક નામ કેવળ રૂઢ હોય છે, જેમકે ત્થિ-ભાથું અને કપિત્થ-કાઠું વિગેરે. કેટલાંક કેવળ યૌગિક હાય છે, જેમકે પાચક-રાંધતાર વિગેરે એટલે કે રાંધવાની ક્રિયા કરનાર સર્વે પાચક કહેવાય છે. કેટલાંક નામ યોગ અને રૂઢ બન્ને હાય છે, જેમકે પકજ- કમળ. અહીં કાદવમાં ઉત્પન્ન થનાર કમળ, દેડકાં વિગેરે અનેક હોય છે, તાપણુ કમળનેા જ અર્થ લેવાય છે. તેથી તે યોગરૂઢ કહેવાય છે. અહી ‘અન્નહા’ એટલે ચલાયમાન ન થાય તે, અર્થાત્ પૃથ્વી અને પર્વત, આ બન્ને યેાગઢ નામ હતાં, તે અદલ ચલાયમાન થવાથી યાગના અનેા ત્યાગ કરી એકલું રૂઢ નામ ધારણ કરે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ઈચ્છે છે, સારા-ઘણા ધનમાં મોટા કાર્યને ઈચ્છે છે, શાંતરસમાં હાસ્યકથાને ઈચ્છે છે અને ઘણા પુત્રો પછી પુત્રીને ઈચ્છે છે.”
પછી તે રાજાએ સારે દિવસે અને શુભ મુહૂર્ત સ્વજનોને ભોજન કરાવી તે પુત્રીનું રતિસુંદરી નામ પાડ્યું. રાજાને અત્યંત વહાલી અને મનુષ્યના નેત્રના ઉત્સવરૂપ તે કન્યા ધાવમાતાઓ વડે લાલનપાલન કરાતી કલ્પલતાની જેમ વૃદ્ધિ પામવા લાગી.
તે કન્યાની વયની સાથે સ્પર્ધાએ કરીને જ જાણે વધતા હોય તેમ રૂપ, સૌંદર્ય, લાવણ્ય, દાક્ષિણ્ય અને વિનય વગેરે ગુણો અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. તે કન્યા કેળા ગ્રહણ કરવાને ચગ્ય એવી ચતુરાઈવાળી વય પામી ત્યારે રાજાએ તેણીને સર્વોત્તમ કળાચાર્યને સેંપી. બુદ્ધિવડે સરસ્વતીને જીતનારી અને વિનયરૂપી સંપદાના પાત્રરૂપ તે કન્યાને કળાચાર્યે થડા દિવસમાં જ સર્વ કળાઓ શીખવી દીધી; તેથી અનુક્રમે ચેસઠ કળામાં નિપુણ, ધર્મ, અર્થ અને કામના શાસ્ત્રને જાણનારી, સમગ્ર વિજ્ઞાનને સમજનારી, નીતિની રીતિમાં હુંશિયાર,. સમ્યગ્દર્શનવાળી અને તત્વને જાણનારી તે ચંદ્ર સરખા મુખવાળી કન્યા બીજી સરસ્વતી દેવી જ હોય એવી થઈ
પરંતુ ગર્વાદિકને લેશ પણ તે પામી નહી. પૂર્વજન્મના સંસ્કારને લીધે તેમજ જૈનધર્મી આચાર્ય ભણાવનાર હોવાથી તે કન્યા જૈનધર્મમાં અધિક આસક્ત થઈ તથા પંચ પરમેષ્ઠીને વિષે પૂર્ણ ભક્તિમાન થઈ. “આવા રૂપ અને ગુણવાળી કન્યા આ જગતમાં પ્રથમ કેઈ હતી કે નહીં ? અથવા ભવિષ્યમાં કઈ થશે કે નહી તે જાણવા માટે જ સરસ્વતી દેવીએ પિતાના હસ્તમાં પુસ્તક ધારણ કર્યું હોય તેમ જણાય છે.
આવી સર્વથી અધિક રૂપવાળી તે કન્યાને ગ્ય વર જેવાને માટે રાજાએ દરેક દિશામાં દૂત કલ્યા, પરંતુ તે કન્યાની સમાન રૂપવાળો કોઈ પણ વર તેમને મળે નહિ.
કેટલીક વખત આ કન્યા ઉપર બીજી રાણીઓની ઈર્ષ્યા જોઈને રાજાએ રતિમાળા પ્રિયા અને વહાલી પુત્રી રતિસુંદરીને નગર પાસે આવેલા બહારના મહેલમાં રાખીને બન્નેના નિર્વાહ માટે જોઈતુ ધન પણ આપ્યું.
તે નગરના ઉદ્યાનમાં એક ભવ્ય મંદિર હતું તેમાં તે રાજાની ચશ્વરી નામની કુળદેવી મહા પ્રભાવવાળી હતી, તેથી તેને સર્વ લેકે પૂજતા હતા. એક દિવસ તે મંદિરમાં કેઈ અપ્રમત્ત મહામુનિ ચાર માસના ઉપવાસ કરી સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. તેના ગુણે જોઈને રંજીત થયેલી દેવીએ તેના સ્વાધ્યાયના અર્થનો વિચાર કરતાં પૂર્વભવના સંસ્કાર જાગૃત થવાથી પિતાને પૂર્વભવ જ્ઞાનવડે જાણે. તે આ પ્રમાણે– .
Page #168
--------------------------------------------------------------------------
________________
આઠમો સર્ગ.
૧૪૩ • નંદિપુર નામના નગરમાં દેવશર્મા નામે બ્રાહ્મણ હતો. તેને અત્યંત રૂપવાળી નદિની નામની પુત્રી હતી. તેણીને સુશર્મા નામનો બ્રાહ્મણ પર હતો. પરણ્યા પછી એક વર્ષ વ્યતીત થયે દૈવયોગથી તે સુશર્મા મરણ પામે. “સંસારની સ્થિતિ આવી જ છે.” પછી દુઃખી થયેલી પુત્રીને પિતાએ બંધ પમાડી પિતાને ઘેર રાખી.
એક દિવસ તેના ઘરની પાસેના ઉપાશ્રયમાં ધર્મગુપ્ત નામના ગુરૂમહારાજ આવીને રહ્યા. તેમણે પ્રતિબોધ કરી તે દેવશર્માને શ્રાવક કર્યો. તેની પુત્રી નંદિની પણ સમકિત સહિત અણુવ્રતને અંગીકાર કરી શીલવતવડે શેભતી શ્રાવિકા થઈ. તથા સાધ્વીઓ પાસેથી શીખીને ધર્મક્રિયા કરવામાં નિપુણ થઈ. તે પિતાની આજ્ઞાથી તપ કરવા લાગી અને કેટલુંક જિનાગમ પણ ભણી. તે છ આવશ્યક કરવામાં તત્પર રહેતી, દેવગુરૂની ભક્તિ કરતી અને અલ્પ આરંભ કરતી. એ રીતે તે ઉત્તમ શ્રાવિકા બની. તેણીને અભ્યાસાદિકમાં તત્પર જોઈ તેમાં વિઘની શંકાને લીધે પિતાએ તેને ઘરના સર્વ કાર્યમાંથી છુટી કરીને કેવળ ધર્મમાં જ જોડી દીધી. - કેટલોક કાળે ગયા પછી ગુર્વાદિક સામગ્રીના અભાવે અભ્યાસાદિક અને ધર્મક્રિયા નહિ થવાથી તેના ઘરની પાસે રહેલા એક મઠમાં વસનારી કઈ પરિવારિકાની મનહર વાતે વિગેરે સાંભળી તે નંદિની આનંદ પામવા લાગી અને તેની સાથે ગોષ્ટી વિગેરે કરવા લાગી.
તે જોઈ તેણીના પિતાએ કહ્યું કે, “હે પુત્રી ! પાખંડીનો પરિચય કરવાથી સમકિતમાં અતિચાર લાગે, માટે તેને વિશેષ પરિચય તારે કરે નહિ.” એ પ્રમાણે નિષેધ કર્યા છતાં પણ ગાઢ પ્રીતિવડે છેતરાયેલી હોવાથી તે નંદિનીએ તેનો સંગ છોડ્યો નહિ. સ્ત્રીઓનો સ્વભાવ જ એ હોય છે.”
હવે તે નંદિનીના પાડોશમાં એક સાવિત્રી નામની બ્રાહ્મણ રહેતી હતી. તેને યજ્ઞદત્ત નામે પુત્ર હતો અને તેને અંજના નામે પ્રિયા હતી, પરંતુ તે સ્ત્રી તેને રૂચતી નહોતી. કેઈ સમયે નંદિનીના પિતા સ્વર્ગે ગયા પછી નંદિનીને હંમેશાં જોવાથી
તે યજ્ઞદત્ત તેની ઉપર રાગી થયે; પરંતુ તેણીની પ્રાપ્તિ નહિ થવાથી તેનું શરીર - અત્યંત સૂકાવા લાગ્યું.
કેઈક દિવસ માતાના પૂછવાથી તેણે લજજાનો ત્યાગ કરી પોતાનો અભિપ્રાય જણાવ્યો. ત્યારે માતાએ તેને કહ્યું કે –“તું ખેદ ન કર, હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ.”
પછી તે સાવિત્રીએ નદિનીને વિશ્વાસ પમાડી એકાંતમાં કહ્યું કે-“હે પુત્રી ! તું
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ભાગ્યવંત છે કે જેથી મારો યુવાન પુત્ર તને ચાહે છે તેથી કામદેવ જેવા રૂપવાળા તેને આશ્રય કરી તું તારું યૌવન કૃતાર્થ કર. આ તારું લાવણ્ય ભરેલું રૂપ અને વૈભવ વડે ઉન્મત્ત થયેલું આ તારું યૌવન પતિ વિના નિષ્ફળ છે, કેમકે ભોગ તે અત્યંત દુર્લભ છે.
તે હે ભેળી! વૃદ્ધાવસ્થાને ગ્ય એવા તપવડે આ ભેગને ગ્ય એવા યૌવન વયને ફેગટ કેમ ગુમાવે છે? તારે પતિ બાલ્યાવસ્થામાં મરી ગયો છે તેથી તેને પરપુરૂષ સંબંધી દોષ લાગશે નહિ. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે –
“g aનિ વીવે, અને ઘરે છા
पाचस्वापत्सु नारीणां, पतिरन्यो विधीयते ॥" પતિ પ્રવર્જિત થયો હોય, નપુંસક હોય, નાસી ગયો હોય, જ્ઞાતિભ્રષ્ટ થયો હોય અથવા મરણ પામ્યા હોય–આ પાંચ આપત્તિમાં સ્ત્રીઓ બીજે પતિ કરી શકે.”
આ પ્રમાણે તેણીનું વચન સાંભળી ઉત્તમ શ્રાવિકા નંદિની ક્રોધ પામીને બોલી કે-“હે મૂઢ! તને ધિક્કાર છે, ધિક્કાર છે! કર્ણથી ન સંભળાય તેવું કઠેર વચન તું કેમ બોલે છે? પ્રાણને નાશ થાય તે પણ સતી સ્ત્રીઓ મુક્તિને આપનારા શીલને શું લેપ કરે? બંને લેકમાં વિરૂદ્ધ એવા કાર્યને વિષે કયે બુદ્ધિમાન માણસ પ્રવૃત્તિ કરે?
" वरं प्रविष्टं ज्वलितं हुताशनं, न चापि भग्नं चिरसंचितं व्रतम् । वरं हि मृत्युः सुविशुद्धकर्मणां, न चापि शीलस्खलितस्य जीवितम् ॥"
બળતા અગ્નિમાં પ્રવેશ કરે છે, પરંતુ ચિરકાળનું મેળવેલું વ્રત ભાંગવું સારું નહીં; અત્યંત વિશુદ્ધ પ્રવૃત્તિવાળાનું મરણ થાય તે સારું, પરંતુ શિયળથી ભ્રષ્ટ થયેલાનું જીવિત સારું નહિ.”
એવી રીતે કામ સેવવાથી કાંઈ નરકનું નિવારણ થતું નથી. શીલને વિનાશ કરવાથી એને અવશ્ય નરકપાત જ થાય છે.”
આ પ્રમાણે તેણીના વચનથી તિરસ્કાર પામેલી સાવિત્રી મૌન ધારણ કરી પિતાના ઘેર ગઈ. ત્યારપછી બેત્રણવાર એ જ રીતે તે બન્નેને વાતચિત થઈતેમાં પણ સાવિત્રી સમજી ગઈ કે “મારાથી આ કાર્ય સિદ્ધ થાય તેમ નથી.” એમ ધારી તથા નંદિની પરિવારિકાને આધીન છે એમ જાણી સાવિત્રી તે પરિવાજિકાની સેવા કરવા લાગી. કેટલેક કાળે પરિત્રાજિકાએ તુષ્ટમાન થઈ તેણીને કાર્ય પૂછ્યું, ત્યારે મેહથી ઘેલી થયેલી તેણીએ કહ્યું કે
limuvinત
Page #170
--------------------------------------------------------------------------
________________
આઠમે સગ.
૧૪૫ , “હે માતા ! નંદિની મારા પુત્રનો પતિ તરીકે સ્વીકાર કરે તેવું કરો.” તે સાંભળી પરિવ્રાજિકાએ તેની માગણી અંગીકાર કરીને તેને વિદાય કરી. પછી તે પરિત્રાજિકાએ એક કુતરી પિતાને વશ કરી તેને પ્રણામાદિક ઈષ્ટ ચેષ્ટાઓ સ્પષ્ટ રીતે શીખવી.
એક દિવસ નંદિનીને પિતાની પાસે આવવાનો સમય થયો તે વખતે પરિવાજિકાએ તે કૂતરીની આંખમાં ઔષધ નાખીને આંખમાંથી આંસુ પાડતી કરી પોતાના પગમાં નમસ્કાર કરાવતી હતી તે જોઈને બહારથી આવેલી નંદિનીએ પરિત્રાજિકાને પૂછ્યું કે આ કૂતરી કેમ રૂએ છે?” ત્યારે તપસ્વિની બોલી કે-“હે વત્સ! મારી અને આની કથા તું સાંભળ.– - પૃથ્વીપુર નામના નગરમાં દત્ત નામના બ્રાહ્મણને બે પુત્રીઓ હતી. તેમાં પહેલી અગ્નિદત્ત નામના બ્રાહ્મણને પરણી. તેનાથી તેણુને ત્રણ પુત્રો થયા. પછી અગ્નિદત્તા મરણ પામે, ત્યારે તે વૈરાગ્યથી પરિત્રાજિકા થઈ. હવે તેણીની જે નાની બેન હતી તે અગ્નિશર્મા નામના બ્રાહ્મણને પરણી. તે છ માસમાં જ વિધવા થઈ. “દૈવને ઓળંગવા કેણ સમર્થ છે?” .
એક દિવસ અત્યંત રૂપવાળી તેને જઈ તેના પર રાગી થયેલા હરિદત્ત નામના યુવાન પુરૂષે તેણીની પ્રાર્થના કરી, તો પણ શીલવતને લેપ થવાના ભયથી તેણુએ તેને
ક્યો નહિ; કેમકે ધૂર્ત પાખંડીના વચનથી મૂઢ થયેલી તે ભેગાંતરાયથી ઉત્પન્ન થતાં પાપને જાણતી જ નહોતી.
એક દિવસ તેણીએ મોટી બેનને જોઈ તેણીની પાસે પરિત્રજ્યા માગી. ત્યારે તેણીએ કહ્યું કે-“પુત્ર વિનાની સ્ત્રી તપ કરવાને યોગ્ય નથી.” એમ કહી વાર્યા છતાં પણું સ્વર્ગ મેળવવાની ઇચ્છાથી તેણુએ પરિવજ્યા ગ્રહણ કરી. ત્યાં પણ સ્થાને સ્થાને તેણીના રૂપથી મોહ પામેલા યુવાન પુરૂષોએ લાંબાકાળ સુધી પ્રાર્થના કર્યા છતાં પણ ભાગ્યથી પ્રાપ્ત થયેલા ભેગોને તેણીએ કદાગ્રહને લીધે ઈચ્છવા નહિ.
આ પ્રમાણે કેટલાક કાળ તપ કરી પોતાના આયુષ્યને ક્ષયે મરીને તે કૂતરી થઈ છે. હું તેની મોટી બહેન છું. અહીં મને જોઈને તેણુને પૂર્વભવનું સ્મરણ થયું છે; તેથી મનુષ્ય ભવને હારી ભેગાંતરાયથી ઉત્પન્ન થયેલા કર્મનો શેક કરતી આ નિરંતર મારા પગમાં પડીને દુઃખથી રૂવે છે. તેથી હે સુંદરી ! કદાચ તને પણ કોઈ યુવાન પ્રાર્થના કરે તે શાસ્ત્રમાં નિષેધ કરેલા ભોગોતરાયને તું કરીશ નહિ.”
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સાંભળી તે નદિની તત્કાળ
6
આ પ્રમાણે તે કપટી પરિત્રાજિકાનાં કલ્પિત વચનો ધર્મથી ચલાયમાન થઈ. · સ્ત્રીઓનું સત્ત્વ કેટલું હોય ? ' તેણીએ વિચાર કર્યાં કે દુ:ખે કરીને પાળી શકાય એવું શીલવ્રત પાળતાં છતાં પણ જો તે કૃતરી થઈ, તે મારી શી ગતિ થશે ? કેમકે જે જ્ઞાનથી જાણ્યું હોય તે મિથ્યા ન હોય. વળી તપ અને શીલ વિગેરે પાળતાં આ ભવમાં પણ ઘણું દુઃખ છે, અને પરલેાકમાં પણ જો આવી જ ગતિ થતી હોય તા શામાટે ભેગ ન ભોગવવા ? ”
આમ વિચારી શ’કારૂપી શલ્યવાળી તે ન ંદિની પોતાને ઘેર ગઈ. તેણીની આકૃતિ વિગેરેવડે તેણીનું ચિત્ત જાણીને પરિત્રાજિકાએ તે વૃત્તાંત સાવિત્રીને કહ્યો. તે સાંભળી સાવિત્રી હ` પામી. પછી એક દિવસ તેણીએ પ્રથમની જેમ નદ્મિનીને કહ્યું ત્યારે ધર્મોના ત્યાગ કરીને તે પણ ખાલી કે~~
“ મને મારા ભાઈ વગેરેની ખીક લાગે છે. ’” ત્યારે સાવિત્રી ખાલી કે આપણે તી યાત્રાના ખાનાથી એવી રીતે બહારગામ જઈશું', કે જેથી તારા માટે કાઈ પણ શકા નહિ પામે; માટે હવે દેશાંતરમાં જઇને અત્યંત દુર્લભ એવા ભાગ ભાગવ; પરંતુ તારા પિતાએ તને જે ધન આપ્યું છે, તેને તું પ્રથમ હાથ કરી લે. ’’
આ પ્રમાણે સાવિત્રીનું સવ વચન તેણીએ અંગીકાર કર્યુ. પછી સાવિત્રીએ દ્રવ્ય ઉપાર્જન કરવાના ખાનાથી પુત્રને દેશાંતરમાં મેલ્યા, અને વહુને તેના પિયર મેકલી. નાદિનીને લઈ જવા માટે તે પેાતાને ઘેર રહી અને નંદિની પણ દ્રવ્ય લેવા માટે રાકાણી. તેવામાં ત્યાં સુત્રતા નામના સાધ્વી વિહારના ક્રમે આવીને ઉપાશ્રયમાં ઉતર્યાં. તેની પાસે નંદિની ભણેલી હતી, ઉપદેશ પામેલી હતી, અને જૈનધમની ક્રિયા પણ તેમની પાસે અંગીકાર કરી હતી. તેથી પૂર્વીની પ્રીતિને લઇને સદ્ભાગ્યને ચેાગે તેણીએ તત્કાળ તેની પાસે જઈ વદના કરી; એટલે સાધ્વીએ ધ લાભની આશિષ આપી. તેણીને ધના નિર્વાહ પૂછ્યો. ત્યારે નદિનીએ પણ વાર્તાના પ્રસંગમાં સરળ હૃદયવાળી થઈ પેાતાના અભિપ્રાય જણાવ્યા. તે સાંભળી સાધ્વીએ પોતાના બન્ને કાન ઢાંકી દઇને કહ્યું કે—
“ અરે ! ભાળી ! તું તે જૈનશ્રુતને ભણેલી તથા અરિહંતની ભક્તિવાળી છે, તે પણ પાપી અને કલ્પિત વચનેવર્ડ કેમ મેાહ પામે છે? રાગી, દ્વેષી અને મેહી પુરૂષોએ કયાં કયાં પાપ નથી કર્યાં? સર્વ પ્રકારનાં કર્યા છે. તેમને પૂર્વ ભવનું જ્ઞાન હાતું નથી, પણ કપટને વિષે ચતુરાઈ હોય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
આઠમા સ
૧૪૭ જો પુત્રથી જ સ્વર્ગ મળતું હોય તેા સણુ, ભુંડણ, કુતરી, કુકડી, ગધેડી, ખકરી વિગેરે પ્રથમ જ સ્વમાં જશે. તેથી હે શ્રાવિકા ! સજ્ઞના વચનપર શ્રદ્ધા રાખ અને શીલવ્રતને વિષે મનને દૃઢ કર. વીતરાગને અસત્ય વચન બોલવાનુ કાંઈ પણ કારણુ ન હોવાથી તે અસત્ય વચન મેાલતા જ નથી. કહ્યું છે કે—
46
रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् ।
,,
11
“રાગથી, દ્વેષથી કે મેહથી અસત્ય વચન બેાલાય છે, પરંતુ જે શ્રીતી કર ભગવતને તેમાંના એકેય દોષ નથી, તે શ્રી તીર્થંકર ભગવંતને અસત્ય બેલવાનું શું કારણ છે ? બીલકુલ નથી. ’’
હે વત્સે ! જિનેશ્વર દેવે એવું કહ્યુ છે કે—કુશીલપણાથી પુરૂષો અને સ્ત્રીઓને આભવમાં આપત્તિ પ્રાપ્ત થાય છે અને પરભવમાં નરકને વિષે અગ્નિરૂપ કરેલા પુરૂષ અને સ્ત્રીના આલિંગનાદિકવડે અત્યંત દુઃખ પ્રાપ્ત થાય છે; તેમ જ શીલને ભંગ કરનારી સ્ત્રી મરીને ખીજા ભવમાં તિય ચને વિષે ગધેડી, ઉંટડી, ઘેાડી, મૃગી ભુંડણી અને બકરી વગેરે થઈ ભારવહનાદિક ઉગ્ર દુ:ખને પામે છે.
ત્યાર પછી કાઇપણ પ્રકારે મનુષ્ય ભવ પામે તે પણ તેમાં વધ્યા, નિદુ, વિષકન્યા, બાળવિધવા, કુર'ડા, દુર્ગંધા, દુગા—દુર્ભાગ્યવાળી, કદૂરૂપી, કટુ ભાષાવાળી, ચેનિને વિષે રેગવાળી, કુષ્ઠાદિક રોગવાળી, હીન અંગવાળી, કળા વિનાની, શૂરતા વિનાની, નીચ કુળવાળી, પરાભવ પામનારી, દુ:ખે જીવનારી, અલ્પ આયુષ્યવાળી અને પોતાના વહાલા પુત્રાદિકના વિયેાગવાળી થાય છે.
આ રીતે કુશીલતાદિક દેષે કરીને સ્ત્રી લાંખાકાળ સુધી ઉગ્ર દુ:ખોને અનુભવે છે. પ્રથમ તેા સ્ત્રીનો ભવજ નિંદ્ય છે, તેમાં પણ જે વિધવાપણું. પ્રાપ્ત થાય તે અત્યંત દુઃખ કરનારૂં છે. તેમાં પણ અનુક્રમે બાલ્યાવસ્થા, પુત્ર રહિતપણું, નિČનપણું. અને ધર્મ રહિતપણુ' એ ચાર આપત્તિમાં પાપકમે નાખેલા પોતાના આત્માને, સમુદ્રમાં પડેલા મનુષ્યને વહાણવડે જેમ બહાર કાઢે તેમ તું તારા આત્માને શીળવડે બહાર કાઢ.''
આ પ્રમાણેનાં ગુરૂણીનાં વચના સાંભળી તે નદ્મિની નરકનાં દુઃખથી અત્યંત ભય પામી અને ધર્મ અને શીલવ્રત પાળવામાં દૃઢ ચિત્તવાળી થઈ. તેણીએ ગુરૂણીને કહ્યું
૧ અગ્નિથી તપાવેલાં લેાઢાનાં પુતળાંને આલિંગન કરાવે છે એ વિગેરે દુઃખા પ્રાપ્ત થાય છે. ૨ ભરેલા બાળકને જણનારી.
--
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી જ્યાદ કેવળ ચરિત્ર હે ભગવતી ! તમે મને ઉપદેશરૂપી અમૃત આપી મારા અજ્ઞાનરૂપી વિષનો નાશ કરી અને દુર્ગતિમાં પડતી બચાવી છે, તે તમે ઘણું સારું કર્યું છે. ”
ત્યાર પછી તે સાધ્વીઓએ વિહાર કર્યો, ત્યારપછી નંદિની ધર્મમાં તત્પર થઈ પ્રથમની જેમ મુક્તાવળી, રત્નાવળી વિગેરે તપ કરવા લાગી; પરંતુ પેલી પાખંડિની પરિત્રાજિકા સાથે દઢ પ્રીતિને લીધે જે દઢ સંગ થયે હતું, તેને તેણીએ ત્યાગ કર્યો નહિ અને તે પાખંડિનીએ પણ તેણીને ભાવ જાણવાથી ફરીથી કુશળતાની પ્રેરણા કરી નહિ.
આ પ્રમાણે પાખડીના પરિચયવડે સમકિતની વિરાધના કરી હજાર વર્ષ સુધી શ્રાદ્ધધર્મનું પાલન કર્યા છતાં પણ તે નંદિની મરીને અલ્પસમૃદ્ધિવાળી ચંદ્રેશ્વરી નામની દેવી થઈ. સમ્યક્ત્વાદિકની વિરાધના કરવાથી વૈમાનિક દેવનાં સુખ પામી શકી નહિ.
આ પ્રમાણે દેવીએ પિતાનો પૂર્વભવ જાણું, મુનિને નમસ્કાર કરી, તેને પિતાને વૃત્તાંત કહીને પ્રતિબોધ પામી, સમકિત ગ્રહણ કર્યું, તે દેવીએ ચાર માસ સુધી તે મુનિની સેવા કરી. ચાતુર્માસ પૂર્ણ થયે મુનિએ અન્યત્ર વિહાર કર્યો. પછી જૈનધર્મને પામેલી તે ચઢેશ્વરી દેવી નિરંતર સંઘની રક્ષા વિગેરે કરવાવડે શ્રી જિનશાસનની પ્રભાવના કરવા લાગી.
એક દિવસ લેકના મુખથી તે ચક્રેશ્વરી દેવીને પ્રભાવવાળી સાંભળીને રતિસુંદરી રાજપુત્રી પિતાને ગ્ય વર પામવાની ઈચ્છાથી અને પિતાની ચિંતા દૂર કરવાના હેતુથી તે દેવીની પૂજા કરવા લાગી. કેટલેક કાળે તે દેવી તુષ્ટમાન થઈ, તેથી તેણીએ એક દિવસ સ્વપ્નમાં રાજકુમારીને પ્રગટપણે કહ્યું કે
જ્યારે તું રાજાની પાસે નૃત્ય કરીશ ત્યારે તે મંડપના એક સ્તંભ ઉપરથી બે પુતળીઓ નીચે ઉતરી વીણાને વગાડનારને બે ચામરેવડે વીંઝે તે અર્ધચકી જે પુરૂષ તારે ભર્તાર થશે, અને તેજ તાર પૂર્વભવને પણ સ્વામી છે.”
આ પ્રમાણે સાંભળી રતિસુંદરી પ્રભાતમાં જાગૃત થઈ હર્ષ પામી. પછી સ્નાનાદિક કરી તેણીએ જિનેશ્વર દેવની તથા તે દેવીની પૂજા કરી, ત્યારથી તે પૂર્વભવના પતિ વિના બીજા કેઈને જોતી પણ નહોતી. તેણીના મહેલમાં નોકરવર્ગ પણ પ્રવેશ કરી શકો નહિ, ત્યાં જતા આવતા પુરૂષને દાસીઓ જ દૂર કરતી હતી.
આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી એક દિવસ મહારાષ્ટ્ર દેશમાંથી નાટયકળામાં અત્યંત નિપુણ એક વિજયા નામની નટી પિતાને લાયક ઘણું પરિવાર સહિત તે
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૯
આઠમે સગ. • નગરમાં આવી. તેણીએ રાજમહેલને દરવાજે ચારિ (ભજન) અને પાણી મૂકીને પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી કે
જે કઈ મને નાટયકળામાં જીતે તેની હું દાસી થાઉં અને જે હું જતું તે તેને હું દાસરૂપ કરું.” આવી તેણીની પ્રતિજ્ઞા રાજાએ પડહ વગડાવી આખા નગરમાં જાહેર કરી. પરંતુ તેણીને જીતવાની ઇચ્છાવાળો કોઈ પણ પ્રગટ થયો નહિ. ત્યારે રાજા પિતાનું નગર કળાથી ન્યૂન છે એમ જાણી ખેદ કરવા લાગ્યો. આ હકીકત જાણી પિતાને ખેદ દૂર કરવા માટે રતિસુંદરીએ આવીને કહ્યું કે
“હે પિતા! એ નટીને હું કીડામાત્રમાં જ જીતી લઈશ; પરંતુ પુરૂષની સભા વચ્ચે નૃત્ય કરીશ નહિ.” તે સાંભળી રાજાએ કહ્યું કે –“સર્વ પુરૂષ દૂર રહેશે, અને હું થોડા સભાસદો સહિત સંભામાં બેસીશ, એટલે તારે મારી આગળ જ નૃત્ય કરવું.” આ પ્રમાણે પિતાનું વચન અંગીકાર કરી તથા નૃત્યનો દિવસ નક્કી કરી રતિસુંદરી પિતાના મહેલમાં ગઈ
પછી નૃત્યનો દિવસ આવ્યો ત્યારે રાજાએ વિજયાને બોલાવી. તે વખતે રતિસુંદરી પણ રાજાની આજ્ઞાથી સુખાસનપર આરૂઢ થઈ નાટયની સામગ્રી લઈ અલ્પ પરિવાર સહિત રાજસભા તરફ ચાલી. તે વખતે તેણીને કાંઈક ચિંતા થઈ કે– - “મારા વીણાવાદકે મારા નૃત્યને ચગ્ય નથી” એમ વિચારતી તે આગળ ચાલી. તે વખતે તેણની દાસીએ માર્ગમાં ચાલતા પુરૂષને વારંવાર જલદીથી દૂર ખસેડતી હતી, તે વખતે બજારની મધ્યમાં આવેલા શ્રીવિલાસકુમારે આ પ્રમાણે વ્યવસ્થા જોઈ આશ્ચર્ય પામી “આ શું છે?” એમ પાસે રહેલા કે મનુષ્યને પૂછયું, ત્યારે તે મનુષ્ય તેને રતિસુંદરીને તે દિવસ સુધી સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી કુમાર પોતે સર્વ કળામાં નિપુણ હોવાથી તે નૃત્ય જોવામાં કૌતુકી થયે, અને તેમાં પુરૂષના પ્રવેશને અસંભવ હોવાથી એકાંતમાં જઈ તેણે પિતાનું સ્ત્રીરૂપ બનાવ્યું. પછી સ્ત્રીના રૂપને ધારણ કરનાર બુદ્ધિમાન–શ્રીજયાનંદકુમાર હાથમાં વીણા લઈને રતિસુંદરીના પરિવારમાં ભળી જઈ તેની સાથે રાજસભામાં આવી. | નાટયની સર્વ સામગ્રી તૈયાર થઈ ત્યારે રાજા કેટલાક સભાસદ સહિત સભામાં આવીને બેઠે અને બીજા સર્વે નાટયાદિક જેનાર માણસને દર બેસાડ્યા. પછી રાજાએ પરિવાર અને સામગ્રી સહિત વિજયાને પ્રથમ નાટય કરવાનો હુકમ આપ્યો, એટલે તેણીએ પણ પ્રથમ નાંદી કરી, અને પછી એગ્ય રીતે આરંભેલા ગીત, વાઘ, અને લયને અનુસરી વિવિધ પ્રકારના કરણાદિકવડે મનહર નૃત્ય પ્રારંવ્યું. આશ્ચર્યના
૧ નૃત્યકળાની રીતિ વિશેષ.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫o
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અદ્વિતીય રસમાં મગ્ન થયેલી સર્વ સભાને રંજન કરતી તે વિજયા અનુક્રમે વંશ, ભાલું, ખગ અને છરીના અગ્ર ભાગપર નૃત્ય કરવા લાગી.
ત્યારપછી ચોખાના ઢગલા ઉપર સોય અને તેના અગ્ર ભાગપર પુષ્પ મૂકી, તેના પર તેણીએ નૃત્ય કર્યું. આ દરેક નૃત્ય સમયે રાજા વિગેરેએ તેણીને મોટું દાન આપ્યું. આ નૃત્ય કરવામાં તેણીએ ભ્રકુટિ, નખ અને આંગળીઓની ભૂલભરેલી ચેષ્ટાઓ કરી તે રતિસુંદરીએ સને કહી બતાવી.
ત્યારપછી રાજાની આજ્ઞાથી રતિસુંદરીએ દેવોને પણ મોહ પમાડે તેવા તે તે સર્વ જાતિના નૃત્યપ્રકારે લીલામાત્રમાં જ કરી બતાવ્યા. તેણીના નૃત્યમાં આ કપટી સ્ત્રી (શ્રીજયાનંદકુમાર) વણ વગાડતી હતી, તેનો ધ્વનિ ચતુર પુરૂના કર્ણને અમૃત જેવો લાગતો હતો. દેવેને પણ દુર્લભ એવો તે વીણાને કોઈ અદ્ભુત વનિ થતો હતો, કે જેથી હસ્તી, અશ્વ વિગેરે પશુઓ પણ સ્તબ્ધ થઈ ગયા, તો પછી મનુષ્યની તે વાત જ શી કરવી? તે કુમારની વિણાના દવનિવડે રતિસુંદરીનું નાટય એવું અદ્ભૂત થયું, કે તેનાથી રંભા–અપ્સરા પણ પરાજય પામે, તે આ વિજય પરાજય પામે તેમાં શું કહેવું?
આ પ્રમાણે નૃત્ય ચાલતું હતું, તેવામાં ચંદ્રેશ્વરી દેવીના પ્રભાવથી મણિની બે પુતળીઓ સ્તંભ ઉપરથી નીચે ઉતરીને ચામર વડે તે કુમાર સ્ત્રીને વીંઝવા લાગી. તે જોઈ સર્વ જન વિસ્મય પામ્યા.
રતિસુંદરીએ વિચાર્યું કે –“અહો ! દેવીના વચન પ્રમાણે તે થયું, પરંતુ આ તે સ્ત્રી છે તે પતિ કેવી રીતે થઈ શકશે? અથવા તે આમાં કાંઈક માયા જણાય છે. જે હશે તે એની મેળે જણાશે. હમણાં તે આ સ્ત્રીને સારી રીતે પ્રયત્નપૂર્વક મારે મારી પાસે રાખવી યોગ્ય છે.”
ત્યારપછી વિજયાએ નિપુણતાથી કમલના તંતુ ઉપર નૃત્ય કર્યું, તેણીને રતિસુંદરીએ કરેલીઆના તંતુ ઉપર નૃત્ય કરી જીતી લીધી. તે વખતે જગતને આનંદ આપનાર જય જય શબ્દ થયે, અને હર્ષ પામેલા રાજાએ તેણીને મહાપ્રસાદ આપ્યો.
ત્યારપછી રાજાની આજ્ઞાથી રતિમાલા રાણી વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક આનંદમાંજ મગ્ન થયેલી રતિસુંદરીને પિતાના આવાસમાં લઈ ગઈ. તે વખતે રતિસુંદરીની આજ્ઞાથી સાથે રહેલી દાસીઓ તે માયાવી સ્ત્રીની સ્તુતિવડે પ્રશંસા કરતી તેને પિતાની સાથે લઈને ચાલી. તેઓની સાથે કેટલીક ભૂમિ જઈને તે સ્ત્રીરૂપધારી કુમાર સર્ષરૂપે તેઓને
Page #176
--------------------------------------------------------------------------
________________
આઠમા સગ,
૧૫૧
ત્રાસ પમાડી કુમારરૂપે પેાતાને સ્થાને જતા રહ્યો. દાસીપણું અંગીકાર કરી દંડને ધારણ કરી આગળ ચાલતી વિજયાને રતિમાલાએ પોતાના મહેલ સુધી લઈ જઈને મુક્ત કરી.
ત્યારપછી દાસીએ પેલી માયાવીસીને ચારે બાજુ જોવા લાગી; પણ તેના કાઈ ઠેકાણે પત્તો નહિ લાગવાથી તેમણે તે સ્વરૂપ રતિસુંદરીને જણાવ્યું. તે સાંભળી દુઃખથી પીડિત થયેલી તેણીએ પ્રતિજ્ઞા કરી કે—
66
આવી તેણીની પ્રતિજ્ઞાથી તે દાસીઓએ અત્યંત આગ્રહ
“ તે સ્ત્રીને જોયા વિના હું ભોજન કરીશ નિહ. ” સર્વ દાસીએ આકૂળવ્યાકૂળ થઈ ગઈ. રિતમાળા તથા સ કર્યા છતાં પણ રતિસુંદરીએ ભાજન કર્યુ· નહિ. ત્યારે દાસીઓએ તે વાત રાજાને જણાવી. તે સાંભળી વ્યાકૂળ થયેલા રાજાએ પણ પોતાના સેવક પાસે સમગ્ર નગરમાં તે માયાવીસ્ત્રીની શેાધ કરાવી. શેાધ કરતાં ત્રણ દિવસ ગયા તેપણ તેના પત્તો લાગ્યા નહિ, કૃત્રિમ રૂપને કાણુ ઓળખી શકે ? ’
6
આખરે ભાજનના ત્યાગ કરનારી, પેાતાને વિષે એકાંત રાગવાળી અને જીવિતના સદેહને પામેલી તે રતિસુંદરીને સાંભળી દયાળુ કુમાર પૂ`ભવના સ્નેહથી અને તેણીને જીવાડવાની ઇચ્છાથી પ્રથમની જેવું સ્ત્રીરૂપ ધારણ કરી પેાતે રાખેલ ઘરની ઉપર જઈ લેકે દેખી શકે તેવી રીતે ઉભી રહી. ત્યારે નગરમાં તપાસ કરતી રતિસુંદરીની દાસીએએ આ માયાવીસ્ત્રીને જોઈ ખરાખર એળખીને તેનુ' ઘણુંજ મહુમાન કરી રતિસુંદરીના મહેલને વિષે લઈ ગઈ.
કોઈ એક દાસીએ જલ્દીથી આગળ જઈને હર્ષોંથી રતિસુંદરીને વધામણી આપી. તે સાંભળી આનદયુક્ત થયેલી તેણીએ તે દાસીને પેાતાના સવ અલકારા આપી દીધા. પછી હૃદયમાં હર્ષોં અને સ્નેહથી વ્યાપ્ત થયેલી રતિસુંદરી ઉત્કંઠા સહિત માયાવીસ્ત્રીની સામે ગઈ. દ્વારમાં આવેલી તે માયાવીસ્ત્રીને જોઈ રતિસુંદરી હર્ષોંથી તેના પગમાં
પડી ખેલી કે—
“ હું સખી! તું ભલે આવી. મને જીવિત આપનાર હે વ્હેન ! આવ, આવ, આજે મારા ભાગ્ય જાગૃત થયા કે જેથી તેં મારા ઉપર ઘણા જ ઉપકાર કર્યાં છે. ’’ એમ કહી તેને ઘરમાં લઈ જઈ હષ થી પલંગ ઉપર બેસાડી ધર્મશાસ્ત્ર તથા કળાના વિનાદવડે તેને પ્રસન્ન કરવા લાગી. પછી પેાતાને હાથે તેને સ્નાન કરાવી ભક્તિ અને નિપુણપણાથી અમૃત જેવા ઉત્તમ આહારનું ભાજન કરાવી પોતે ભોજન કર્યું.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પછી તેણીએ ભક્તિથી પ્રાર્થના કરીને તે માયાવીસ્ત્રીને પિતાને ઘેર રાખી. માયાવી સ્ત્રી પણ પૂર્વ ભવના મોહથી ત્યાં જ રહી. પછી તે કૃત્રિમ અને અકૃત્રિમ બને સ્ત્રીઓ પ્રીતિની વૃદ્ધિથી ધર્મ, અર્થ અને કામના શાસ્ત્રાદિકને અનુસરતા વિદવડે પરસ્પર પ્રેમ ઉપજાવવા લાગી અને તેના અદ્વિતીય સુખવડે કેટલાક દિવસે તેમણે વ્યતીત કર્યા.
એક દિવસ તિષશાસ્ત્રમાં નિપુણ એવી રતિસુંદરીએ વિચાર કર્યો કે–“અહે! આના સર્વ અંગેના લક્ષણ એવાં છે કે જેથી તેને ચક્રવતીની લક્ષ્મી પ્રાપ્ત થવી જોઈએપરંતુ તે લક્ષ્મી સ્ત્રીપણામાં તે પ્રાપ્ત થવી અસંભવિત છે. વળી એની ગતિ, ચેષ્ટા અને સ્વર વિગેરે સર્વ ચિન્હો પુરૂષની જેવાં જણાય છે, તેથી કોઈ પણ કારણને લીધે તેઓએ કૃત્રિમ સ્ત્રીપણું ધારણ કર્યું છે એમ હું ધારું છું.”
આ પ્રમાણે નિશ્ચય કરી સ્નેહથી વિકસ્વર થયેલી તે હસ્તે મુખે બોલી કે-“હે. . સ્વામી! તમે મારા પૂર્વ ભવના પતિ છો એમ મેં દેવીની વાણીથી જાણ્યું છે. જેમ તમે સ્વાભાવિક કળા, સ્નેહ વિગેરે પ્રગટ કર્યા છે તેમ તમે તમારું સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરીને બતાવે, આટલી મારા પર કૃપા કરે.”
આ પ્રમાણેની તેણીની પ્રાર્થનાથી તથા રૂઢ થયેલા સનેહના વશથી ગુણલક્ષમીને અનુસરતું પોતાનું સ્વાભાવિક રૂપ તેણે પ્રગટ કર્યું. ઇંદ્ર, કામદેવ અને અશ્વિનીકુમારના રૂપને પણ જીતનારૂં તેમનું રૂપ જોઈ રતિસુંદરી અદ્વૈત, આનંદમય તથા માંચિત શ મઢ થઈને બોલી કે –
‘, આજે મારા પુણ્યને વૈભવ ફળીભૂત થયે અને નિરંતર પૂજેલા દેવતાઓ આજે મારાપર તુટમાન થયા કે જેથી લોકોના લેચનરૂપી ચકેર પક્ષીને આનંદ આપવામાં ચંદ્ર સમાન તમે મારા નેત્રને અમૃતનું પાન કરાવનારા પ્રગટ થયાં.”
તે સાંભળી શ્રી જ્યાનંદકુમાર બે કે-“હે મૃગાક્ષી! કાદવવાળા જળમાં અત્યંત ભમી ભમીને થાકી ગયેલ મારે મનરૂપી કલહંસ સૌભાગ્યરૂપી અમૃતની વાવ સમાન તારે વિષે આજે વિશ્રાંતિ પામે છે.”
આ વૃત્તાંત દાસીના મુખથી જાણીને રતિમાલા પણ એકદમ તેની પાસે આવી. તે પણ કુમારને જોઈને હર્ષ પામી. તેણે તે બન્નેના લુંછણ લઈ વિવિધ ઉત્સવ કર્યા. પછી દાસીઓએ હર્ષથી રાજાને વધામણી આપી કે–
દેવીએ કહેલે તમારી પુત્રીને પતિ આજે પ્રગટ થયે છે.તે સાંભળી રાજાએ તેમને ઈચ્છિત દાન આપ્યું. પછી તેમના મુખથી સર્વ વૃત્તાંત જાણી હર્ષ પામેલા
Page #178
--------------------------------------------------------------------------
________________
આઠમા સગ
૧૫૩
રાજાએ ઉત્સુકતાથી પેાતાના સેવકે મેકલી તે કુમારને આદર સહિત પેાતાની પાસે એલાન્યા. રાજાએ ખેલાવેલા કુમાર ત્યાં જઈ તેને નમસ્કાર કરવા ઉત્સુક થયા, તેટલામાં તા જગતને વિષે ઉત્તમ આકારવાળા તે કુમારને રાજાએ ઉભા થઇને પ્રીતિથી આલિંગન કર્યું. પ્રેમ, હર્ષ અને ઉત્સાહ એ સર્વ એકીસાથે હૃદયમાં નહિ સમાવાથી રાજાએ વચનના માનાથી કેટલેાક બહાર કાઢો. પછી રાજા બેન્ચેા કે—
“ હું કુમાર ! આજે અમારા નેત્રની સૃષ્ટિ ફળવતી થઈ કે જેથી સર્વોત્તમ રૂપવાળા તમે જોવામાં આવ્યા. હું સુભગ ! તમારા સૌભાગ્યથી અમારા હૃદયનું હરણ થયું છે, તેથી અમે આજે તમારી શી ભક્તિ કરીએ ? તમારૂ કુળાદિક મારા પ્રશ્નને લાયક નથી, કેમકે દેવીની વાણી અચેાગ્યને માટે હાયજ નહિ; પરંતુ તમે જન્મવડે જે નગર પવિત્ર કર્યું હાય તે નગર કયું છે તે હે ચતુર ! તમે કહેા.
""
કુમારે જવાબ આપ્યા કે હું રાજેન્દ્ર ! તુ વિજયપુરીના રહીશ છું. દેશ જોવાના કૌતુકથી ભમતા ભમતા ઘણી સમૃદ્ધિવાળા આ તમારા નગરમાં હું આળ્યેા છું. ”
આ પ્રમાણે પરસ્પર આલાપરૂપ અમૃતપાનની ગેાછી કરીને રાજાએ પેાતાની સાથે સ્નાન ભેાજનાદિક કરાવી તેને પ્રસન્ન કર્યો. ત્યારપછી અવસરે રાજાએ તેને કહ્યું કે“ હે વત્સ ! આ મારી કન્યાને તમે પરણા. ” તે ખેલ્યા કે–“ મારૂ કુળાદિક જાણ્યા વિના મને તમે તમારી પુત્રી કેમ આપે છે ?’” રાજાએ કહ્યું- દેવીની વાણી, આવા તમારા ગુણેા, આ પ્રકૃતિ અને આ આકૃતિ, તે સ તમારા કુળને કહેજ છે; તેથી તમારે મારી પ્રાથનાના ભગ કરવા ચેાગ્ય નથી. ”
તે સાંભળી કુમાર મૌન રહ્યો. પછી શુભ મુહૂતે રાજાએ વિવિધ ઉત્સવવડે કુમારની સાથે રતિસુદરી પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યુ. રાજાએ કુમારને કન્યાદાનમાં હાથી, અશ્વ વિગેરે ઘણું આપ્યું; પરતુ કુમારે સારભૂત આઠ નગરા જ ગ્રહણ કર્યાં. તે પણ પ્રિયાને જ સાંપ્યાં. તેણીએ પણ તે નગરાની સભાળ રાખનારી પેાતાની માતાનેજ નીમી.
ત્યારપછી રાજાએ સ સામગ્રી સહિત આપેલા મહેલમાં કુમારે પ્રિયા સહિત નિવાસ કર્યો. તેમાં પૂર્વ ભવના અભ્યાસથી અત્યંત સ્નેહવાળી થયેલી અને રંભાથી પણ અધિક રૂપવાળી તે નવી પરણેલી પ્રિયા સાથે કુમાર ક્રીડા કરવા લાગ્યો. ઇચ્છા પ્રમાણે ઉદ્યાન અને વાવ વિગેરેમાં ક્રીડા કરતા તે કુમાર દેવની જેમ પાંચ પ્રકારના સર્વોત્તમ વિષયસુખને ભાગવવા લાગ્યા.
કોઈ વખત પ્રિયા પાસે નૃત્ય કરાવતા, પાતે વીણા વગાડતા તથા ભક્તિવડે દેવ
5
જ.-૨૦
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ગુરૂની સ્તુતિ કરતા તે કુમાર પ્રિયાને આનંદ પમાડી પોતે પણ આનંદ પામતે હતો. ગીત નૃત્યાદિક પ્રસંગે અથએને તથા દીનાદિકને ઇચ્છિત દાન આપી તે કુમાર શ્રેષ્ઠ ધર્મ અને કીત્તિને મેળવતો હતો. કૃત્યને જાણનાર તે પુણ્યશાળી કુમાર દાનની જેમ હમેશાં દેવપૂજા અને ગુરૂવંદન કર્યા વિના કદાપિ ભજન કરતો નહોતો.
હવે તે કુમાર પિતાના મહેલમાં એક ગુપ્ત ઓરડામાં ઘરદેરાસર કરી તેમાં પેલી ઔષધિને ગુપ્ત રીતે રાખી પૂજા કર્યા બાદ તેને તાળું વાસી તેની કુંચી પ્રિયાને આપતે હતો. રતિસુંદરી પણ તે કુંચીને પિતાના જીવની જેમ દઢ રીતે પિતાના શરીરાદિકમાં ગુપ્ત રીતે રાખતી હતી. તે કુમાર પ્રથમ કહેલા વિધિવડે તે ઔષધિની પૂજા કરી તેની પાસેથી રો મેળવી ઈચ્છા પ્રમાણે તેને વ્યય કરતા હતા, અથવા કદાચિત પ્રિયાને આપતો હતો, કારણ કે તે ડાહી અને પતિને અનુકૂળ હોવાથી માત્ર શરીરવડે જ જૂદી હતી.
રતિમાલા રાણી પણ પુત્રીપરના સ્નેહને લીધે તથા તેનો મહેલ પણ સમીપ હોવાને લીધે હમેશાં તેને ત્યાં આવતી હતી અને વિદવડે રહેતી હતી. વિશ્વાસુ મનવાળા જમાઈને તે પ્રસન્ન કરતી હતી અને તેના ગામોનું ઉઘરાવેલું પુષ્કળ ધન પુત્રીને આપતી હતી.
આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી એકદિવસ આશ્ચર્ય પામેલી રતિમાલાએ વિચાર કર્યો કે-“આ કુમાર રાજાનું આપેલું ધન ગ્રહણ કરતો નથી, પોતે પણ કાંઈ ઉપાર્જન કરતું નથી, તેમજ પોતાના આઠ ગામની આવકને હિસાબે પણ પૂછતું નથી, તે ધન માગવાની તો વાતજ કયાંથી ? તેમ છતાં પણ તે દેવની જેમ હમેશાં પુષ્કળ દ્રવ્યને વ્યય કરી દાન અને ભગવડે વિલાસ કરે છે, તેથી જણાય છે કે કોઈ પણ ઠેકાણેથી તેમને ગણત્રી વીનાનું ધન પ્રાપ્ત થાય છે. ”
આ પ્રમાણે વિચાર થતાં તેણીએ એકદિવસ કુમારને પૂછયું કે-“ધનની પ્રાપ્તિનો તમારે કયે માર્ગ છે?” તેણે જવાબ આપ્યો કે-“મને મારા પિતાએ ઘણું ધન આપેલું છે, તથા મેં ઉપાર્જન કરેલું ધન પણ મારી પાસે પુષ્કળ છે.”
આ વાત પર શ્રદ્ધા નહિ કરતી તે ધૂર્તાએ એકદિવસ પિતાની પુત્રીને કહ્યું કેતારા પતિને ધન પ્રાપ્તિને ઉપાય પૂછીને તું મને કહે; કેમકે મને તે બાબતમાં અત્યંત કૌતુક છે.” ત્યારે તેણીએ કહ્યું કે “આપણું સર્વ વાંછિત તે પૂરે છે, તો પછી આપણે તે પૂછવાની શી જરૂર છે?” તે સાંભળી રતિમાળા ક્રોધથી બોલી કે
-
-
-
-
Page #180
--------------------------------------------------------------------------
________________
આમા સગ
૧૫૫
“ હે દુષ્ટ પુત્રી ! તને કુક્ષિમાં ધારણ કરીને વૃદ્ધિ પમાડી, તે આટલું પણ પેાતાની માતાનું કૌતુક પૂર્ણ કરતી નથી ? ” તે સાંભળી કૃતજ્ઞ અને સરળ સ્વભાવવાળી રતિસુંદરીએ દાક્ષિણ્યતાથી કહ્યું કે“ હે માતા ! તેમની પાસે નિરંતર રહેવાથી હુ જેટલું જાણું છું તેટલું કહું છું—કે મારા પતિએ ઓરડામાં ઘરદેરાસર કર્યું છે, તેમાં દેવપૂજા કરીને તે ઘણાં રત્ન લઈ બહાર નીકળે છે. પછી તેને સંભાળપૂર્વક તાળું દઈ તેની કુચી મને આપે છે. અને કદાચિત્ દાનભાગથી બાકી રહેલાં રત્ના પણ રાખી મૂકવા મને આપે છે, કદાચિત્ તે રત્નાને લઈ બહાર જાય છે; અને દાનભાગાદિકમાં તેની ઇચ્છા પ્રમાણે વાપરે પણ છે. આથી વધારે હું જાણતી નથી. ’’
તે સાંભળી દેવગૃહમાં કાંઈક ધનને ઉપાય છે એમ ધારી માતા ખેાલી કે—“ તે દેવગૃહ મને એક વાર બતાવ. ” પુત્રી એલી કે–“ હું જીવતી છું ત્યાંસુધી કોઈપણ રીતે બતાવીશ નહિ. '' માતા બેલી- તેા હે પુત્રી! એકવાર મને તેની કુંચી આપ. ” તે બેલી—“ હે માતા ! મારા જીવતાં તે તારા મનારથ કદાપિ સિદ્ધ થવાના નથી. કેાઈનુ પણ રહસ્ય ભેદવું ન જોઈએ, તે! પછી પતિનું રહસ્ય તે! શી રીતે ભેદી શકાય ?
હે માતા ! તમે રાષ પામે કે તાષ પામે, પરંતુ હું પ્રાણનેા નાશ થતાં સુધી પતિના દ્રોહ નહિ કરૂં; કારણ કે મે મારા પ્રાણ પતિને અર્પણ કર્યો છે.” આ પ્રમાણે પુત્રીનાં નિશ્ચય જાણી તિમાલા કાંઈ પણ બેલી નિહ.
ત્યારપછી એક દિવસ કપટ કરવામાં નિપુણ રતિમાલાએ વિશ્વાસ પમાડેલી સરળ સ્વભાવવાળી પોતાની પુત્રીને ચંદ્રહાસ મદિરાથી મિશ્ર ભાજન કરાવ્યું. તેનાથી તેણીનું ચૈતન્ય નષ્ટ થયું; એટલે તેણીને પલ્પકમાં સુવાડી દીધી. પછી તેણીના શરીરપર શેાધ કરતાં તે કુંચી મળી આવી. તે લઈને રિતમાલાએ તાળું ઉઘાડી દેવગૃહમાં જોયુ, તે ત્યાં એક દિવ્ય ઔષિધ દીઠી. તે ઔષિધ જ રત્ન આપનારી છે એમ જાણી તેને ગ્રહણ કરી તેનું ગુપ્તપણું વિગેરે સર્વ પ્રથમની જેમ કયુ, અને હર્ષ પામેલી તેણીએ તે કુચી પણ રતિસુંદરીના શરીરપર જ્યાં જેમ હતી તેમજ ગાઢવી દીધી.
ત્યારપછી કેટલેક વખતે નિદ્રારહિત થઈ ચૈતન્ય પામેલી રતિસુંદરી ઊભી થઈ, તે વખતે કુંચી અને તાળું વિગેરે પ્રથમની જ જેમ જોઈ તે કાંઈ પણ શંકા પામી નહિ. પૂર્વ જનથી કાણુ ન ઠગાય ? '
બીજે દિવસે કુમાર દેવપૂજાને સમયે જિનપ્રતિમાની પૂજા કરી પૂજવાને માટે તે ઔષધિને જોવા લાગ્યા, ત્યારે તેને નહિ જોઈને શકા પાખેલા તેણે પોતાની પ્રિયાને પૂછ્યું'. તે વખતે ચિકત થયેલી તે ચતુર રિતસુંદરીએ માતાનુ તે કર્મ જાણી કહ્યું કે
Kapalm E-LAW 22:37:5
Page #181
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર “હે પ્રિય ! અહીં કઈ બીજા મનુષ્યને પ્રવેશ થતો નથી અને કુંચી પણ બીજા ઠેકાણે મૂકતી નથી, પરંતુ ગઈ કાલે મારી માતાએ આપેલી મદિરાને લીધે હું ચેતનારહિત થઈ ગઈ હતી. તે વખતે કદાચ મારી માતાએ કાંઈક કપટ કર્યું હોય તો તે હું જાણતી નથી, પરંતુ તેણીની તેવી ચેષ્ટા તે મેં જોઈ હતી.
તે સિવાય ધન આવવાના ઉપાય આદિ પ્રશ્નો મારી માતાએ મને પૂછેલા વિગેરે સર્વ હેવાલ રતિસુંદરીએ પતિને કહી બતાવ્યું. તે સાંભળી તે ઔષધિ તેની માતાએ જ ગ્રહણ કરી છે” એમ કુમારે પણ માન્યું. પછી કુમારે અવસરે ઔષધિની શુદ્ધિ માટે સાસુને પૂછયું, ત્યારે તે હાથવડે કાન ઢાંકીને બોલી કે –
અરે! પાપ શાંત થાઓ ! પાપ શાંત થાઓ ! હે મનહર ! તમારી તરફથી દાન અને માન મળવું તે દૂર રહ્યું, પરંતુ મારા આત્માને આવા અન્યાયને માર્ગે ન જોડે. રાજા અને તમે સર્વ ઈષ્ટ વસ્તુ પૂરી પાડનાર છો, છતાં હું શામાટે ચોરી કરૂં? મારા પરિવારમાં પણ કઈ ચેરીના નામને જાણતું નથી. વળી બીજું કોઈ માણસ દેવગૃહની પાસે પણ જતું નથી. જો તમને કાંઈ પણ શંકા હોય તો તેની સંભાળ રાખનાર તમારી પ્રિયાને જ પૂછો.”
આવા તેણીના વચન સાંભળી શ્રીજયાનંદકુમારે વિચાર્યું કે-“આ દુષ્ટ ચેષ્ટાવાળાને ધિક્કાર છે કે જે કોધથી પિતાની પુત્રી ઉપર પણ દેષને આરેપ કરે છે. આ દુષ્ટ બુદ્ધિવાળી કાંઈ ઉપાય કર્યા વિના તે ઔષધિ આપશે નહિ; તેથી રત્નને આપનારી તે ઔષધિને કોઈ ઉપાયથી પાછી ગ્રહણ કરી આ દુષ્ટાને શિક્ષા આપું.” એમ વિચારી તે બે કે
હે માતા ! તે હું બીજે ઠેકાણે તે ઔષધિની શોધ કરીશ.” આવા વિવેકી વચનથી તેને પ્રસન્ન કરીને વિદાય કરી. પછી તે કુમાર પિતાને ગ્ય કામમાં પ્રવર્તે.
એક દિવસ દેવગૃહમાં હજાર રત્ન સહિત બીજી માત્ર વાણી બોલવામાં જ ચતુર ઔષધિ મૂકીને ભક્તિપૂર્વક જિનપ્રતિમાની પૂજા કરી તથા તે ઔષધિને પૂજીને કુમાર બોલ્ય–
હે ઔષધિ ! મને પાંચસો રત્ન આપ.” ત્યારે તે ઔષધિ ઉંચે સ્વરે બેલી કે- “હે વત્સ ! હજાર રત્ન કેમ ગ્રહણ કરતું નથી ? ” ત્યારે તે બોલ્યો કે-“ઠીક હજાર આપ.” એમ કહી હજાર રત્ન લઈ બહાર નીકળી કુમારે તેને હંમેશના નિયમ પ્રમાણે
Page #182
--------------------------------------------------------------------------
________________
આઠમે સંગ.
૧૫૭ ઉચિત વ્યય કર્યો અને પ્રથમની જ જેમ દેવગૃહને તાળું દઈ તેની કુંચી પ્રિયાને સાચવવા આપી. આ પ્રમાણે હંમેશાં કરતાં એક દિવસે એકાંતમાં કુમારે પ્રિયાને કહ્યું કે
આ કુંચીને તું એવી રીતે ગોઠવજે કે જે તારી માતા જાણી શકે, અને તેથી કદાચ તે ફરીથી કુંચી લઈ દેવગૃહ જુએ તો તેની તારે ઉપેક્ષા કરવી, એટલે જેવા દેવી, અને જાણે કે તું જાણતી જ નથી એમ તારે દૂર રહેવું.” તે સાંભળી પતિના ચિત્તને અનુસરનારી તેણીએ તે પ્રમાણે જ કર્યું.
આ પ્રમાણે હંમેશાં રત્નો લઈને જતા તે કુમારને જઈ રતિમાલાએ વિચાર કર્યો કે-“અહો ! આ કુમારને તે ઊલટી બમણાં રત્નોની પ્રાપ્તિ થતી જણાય છે, તે તે ક્યાંથી થાય છે? તેની તજવીજ કરવી જોઈએ.” એમ વિચારી વિસ્મય પામેલી તે ધૂતએ એક દિવસ દેવપૂજાને અવસરે એકાંતમાં ઉભી રહીને કુમાર અને ઔષધિનું બોલવું સાંભળ્યું. પ્રથમ પિતે ગ્રહણ કરેલી ઔષધિ સાધના વિના નિષ્ફળ થયેલી હોવાથી તેણીએ વિચાર કર્યો કે
પહેલાં દેવગૃહમાં બે ષધિઓ જ હશે. તેમાંથી જે ઔષધિ કાંઈ પણ નહિ આપતી હોય તે જ મેં દુર્ભાગ્યથી પ્રથમ જોઈ અને ગ્રહણ કરી, તથા સત્ય વચન બોલનારી અને માગ્યા કરતાં બમણાં રનોને આપનારી જે બીજી ઔષધિ હશે તે મેં ભય અને ઉત્સુકતાને લીધે જોઈ જ નહિ; તેથી તે ઔષધિ એને વિશેષ પૂજાને લીધે હમણું ઘણું રને આપે છે એમ જણાય છે, તેથી કરીને જ ગયેલી ઔષધિ શોધવામાં તેને કાળજી જણાતી નથી. તે હવે કોઈ પણ ઉપાયથી આ બને ઔષધિને અદલેબદલે મારે કરવો ચોગ્ય છે. ચિંતામણિને લાભ થાય તેમ હોય તે કાંકરે લઈને કોણ ખુશી થાય ? ”
આ પ્રમાણે નિશ્ચય કરી એક દિવસ તેણીએ અવસર જોઈ કુંચી લઈ દેવગૃહ ઉઘાડી તે બને ઔષધિનો અદલે બદલે કરી પ્રથમની જેમ હતું તેવું કરી દીધું. કુમાર પણ તે સત્ય ઔષધિથી પ્રથમની જેમ રત્ન પ્રાપ્ત થવાથી “તે માત્ર સારૂ બોલવાવાળી અસત્ય ઔષધિને પણ વખત આવે પાછી લઈશ.”
એમ વિચારી આનંદ પામ્યો. રતિમાલા ગણિકાએ તે અસત્ય ઔષધિની પૂજા કરી તેની પાસે ધન માગ્યું. પરંતુ સાધનાદિક વિધિ નહિ થવાથી તે ઔષધિ કાંઈ બેલી પણ નહિ, અને તેણે કાંઈ આપ્યું પણ નહિ. તે પણ વાણી સાંભળીને જ પ્રત્યક્ષ રીતે તેને વિશ્વાસ આવેલ હોવાથી આની વિધિમાં જ ન્યૂનતા છે એમ ધારી તેણીએ તે ઔષધિ પાછી મૂકી દેવાની ઈચ્છા કરી નહિ.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર હવે તે રતિમાલા સાસુ પિતાના મુખને આકાર ફેરવ્યા વિના જ જમાઈને ગોષ્ઠીમાં વાતચીતવડે પ્રસન્ન કરવા લાગી. “ધૂર્ત માણસ ધૂર્તતાથી જ ઠગવા ધારે છે. એક દિવસ પ્રીતિથી પરસ્પર વિવિધ પ્રકારની વાત ચાલતી હતી, તેમાં તેણીએ કુમારને પૂછયું કે
હે વત્સ! તમે કળા વિગેરે શું શું જાણો છો?” તે બોલ્યો કે –“હે માતા ! હું ઘણા પ્રકારની ઔષધિઓ, સમગ્ર ઉત્તમ કળાઓ, વિચિત્ર પ્રકારના મંત્ર અને સર્વ વિજ્ઞાન જાણું છું. તેમાં એક મંત્ર મારી પાસે એવો છે કે તેને વિધિ સારી રીતે કરવાથી કુરૂપ સ્ત્રી પણ અત્યંત રૂપવાળી, સૌભાગ્યવાળી અને નિત્ય યુવાવસ્થાવાળી થાય છે.” તે સાંભળી તે બોલી કે –
“જો એમ હોય તે હે કુમાર તમે મને એવી રૂપવાળી કરો કે જેથી હું રાજાને માન્ય થાઉ, અને સપત્નીઓના ગર્વને હરણ કરૂં. સ્ત્રીઓને વિષે આથી બીજી બેટાઈ કાંઈ પણ નથી.” ત્યારે કુમારે કહ્યું કે-“જો એવી ઈચ્છા હોય તે પ્રાતઃકાળે મસ્તક મુંડાવી મુખ ઉપર મેશ ચેપડી ઉપવાસ કરીને આ મંત્ર જપવાનો છે
“ યુવુ યુવું સ્વાહા.” ત્યારપછી કુમારના કહેવાથી હર્ષ પામેલી રતિમાલા તેના કહેવા પ્રમાણે કરી સાયંકાળે તેની પાસે આવી. કુમારે પણ બહારને આડબર કરી ઔષધિના પ્રભાવથી તેણીને ભુંડણ કરી. પછી તેને સાંકળવડે થાંભલે બાંધી કહ્યું કે
હે પાપિણી ! મારી ઔષધિ લઈને ઉલટી તારી પુત્રી પર દેષને આરોપ કરતી હતી, તે હવે ચોરીનું ફળ ભેગવ.” એમ કહી કોધથી તેને દંડવડે અત્યંત મારી, તેથી તે અત્યંત રેવા લાગી, અને ચેષ્ટાવડે દયા ઉપજાવવા લાગી.
આ પ્રમાણે બે દિવસ ગયા પછી પ્રિયાના વચનવડે કુમારના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ તેથી અને તેણે લીધેલી ઔષધિ પાછી આપવાનું અને ફરીથી ચેરી નહિ કરવાનું તેણે અંગીકાર કરવાથી તેને મૂળરૂપે કરી. પછી તે રતિમાલાએ તેની ઔષધિ પાછી આપી અને પુત્રી તથા જમાઈને ખમાવ્યા, એટલે તે બન્નેએ પણ ખમાવ્યા. પછી તેણીએ તેમને ઘેરજ ભેજનાદિક કર્યું.
એકદિવસ કુમારે રતિમાળાને પરિણામે હિતકારક એ ઉપદેશ આપે કે – “હે માતા! તમને પૂજ્યને પણ મેં વિડંબના કરી, તે મારો અપરાધ તમે ક્ષમા કરજે. તમને પ્રતિબંધ કરવા માટે મેં તમને મેટી આપત્તિમાં નાખ્યા હતા કે જેથી કરીને
Page #184
--------------------------------------------------------------------------
________________
આઠમે સગી
૧૫૯ આ ભવમાં પણ ચોરીનું ફળ પરિણામે બહુ ભયંકર પ્રાપ્ત થાય છે એમ તમે જાણો, અને પરભવમાં ઘોર નરક, દૌર્ભાગ્ય અને નિર્ધનતા વિગેરે પ્રાપ્ત થાય છે તેની પણ તમને ખબર પડે.
આ પ્રમાણે ચોરીનું ફળ જાણીને કોણ બુદ્ધિમાન તેની ઈચ્છા માત્ર પણ કરે ? અર્થાત્ નજ કરે, એ નિરધાર કરે. જેઓ પ્રાણુતે પણ અદત્તને ગ્રહણ કરતા નથી, તેઓને લક્ષ્મીપુંજની જેમ આ ભવમાં તથા પરભવમાં લક્ષમી તેિજ વરે છે.
અદત્ત ન ગ્રહણ કરવા ઉપર લક્ષ્મીપુંજની સ્થા
ઇંદ્રની નગરીની સ્પર્ધા કરનારું અને સમૃદ્ધિવડે દેદીપ્યમાન હસ્તિનાપુર નામનું નગર હતું. તેમાં રૂપ, નામ અને પરાક્રમવડે પુરંદર-ઈદ્ર–જેવો પુરંદર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સાક્ષાત્ પૌલેમી-ઇંદ્રાણી–જેવી પૌલોમી નામની રાણી હતી. તે ચાતુર્ય અને ઔદાર્યાદિક ગુણયુક્ત તથા શીલની લીલાથી શોભતી હતી. - તે નગરમાં સાર્થક નામવાળે સુધર્મા નામે શ્રેષ્ઠી વસતો હતો. તે પવિત્ર બુદ્ધિવાળે, જૈનધર્મી, દયાળુ, સદ્ગુરૂને અને દેવને વિષે અનુરાગી હતી. તેને ગૃહસ્થાશ્રમની નીતિ જાણવામાં વિચક્ષણ ધન્યા નામની પત્ની હતી. તેણીની સાથે શ્રેષ્ઠી પિતાને સમય સુખપૂર્વક પસાર કરતા હતા.'
અનુક્રમે તે શ્રેષ્ઠી લાભાંતરાયના ઉદયથી નિર્ધન થઈ ગયે; તે પણ સ્નેહવાળા બંધુની જેમ તેણે જૈનધર્મને ત્યાગ કર્યો નહિ. પરંતુ સર્વ સુકૃત પિતાને આધીન થાય તેટલા માટે તે છ આવશ્યક અને દેવપૂજાદિક કર્મમાં વિશેષ યત્ન કરવા લાગે.
એક દિવસ અસાધારણ પુણ્યયુક્ત પુત્રને સૂચવનાર સ્વપ્નમાં ધન્યાએ વિકસ્વર કમળવાળું પદ્મસરોવર જોયું. તરત જ જાગૃત થયેલી તેણીએ હર્ષ સહિત તે સ્વપ્ન પતિને જણાવ્યું. ત્યારે તે સ્વપ્નનું ફળ સમ્યક્ પ્રકારે વિચારીને હર્ષથી તેણે પ્રિયાને
સમય પૂર્ણ થયે અક્ષણ લક્ષ્મી, લાવણ્ય અને પુણ્યરૂપ શ્રેષ્ઠ નિધાનના આશ્રયસમાન તમને પુત્ર પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કર્ણને અમૃત સમાન તેનું કહેલું વચન ઉત્કંઠાપૂર્વક સાંભળીને તે ધન્યા પિતાને જાણવા લાયક અર્થનો નિશ્ચય થવાથી હર્ષિત થઈ. તેણીએ ખાણની જેમ પોતાના ગર્ભાશયમાં બે પ્રકારના રત્નરૂપ ગર્ભ ધારણ કર્યો, તેથી તેણીના સર્વ અંગની અદ્ભુત શભા થઈ તેણીની મનોહર કાંતિ લાવણ્ય સહિત ઉત્પન્ન થઈ, તથા તેણીનું ભાગ્ય અને સૌભાગ્ય પણ બુદ્ધિયુક્ત ઉત્પન્ન થયું.
ક ૧ -
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર “આ પ્રમાણે ગર્ભમાં આવેલા પુત્રના ઉત્કટ શુભ ભાગ્યને યોગે શ્રેષ્ઠીના ઘરમાંથી ક્ષુદ્ર દારિદ્રય દૂર નાસી ગયું. વેપાર કરવામાં તત્પર થયેલા તે શ્રેષ્ઠી હમેશાં દરેક વસ્તુના કયવિજયમાં સારે લાભ મેળવવા લાગ્યા. ગર્ભની વૃદ્ધિની સાથે જ માતાપિતાને સપુરૂની સાથે સારો સંબંધ, શરીરે નરેગીપણું અને લેકમાં સારૂં સન્માનપણું વિગેરે અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યું.
અનુક્રમે સમય પૂર્ણ થયે સર્વ ઉપદ્રવને નાશ કરનાર ઉત્તમ માસના, શુક્લ પક્ષમાં, સર્વ શુભ ગવાળી તિથિને દિવસે, ઉત્તમ વારે, પવિત્ર નક્ષત્રમાં શુભ દિવસે, લક્ષ્મીના શરણ રૂપ કરણને વિષે, શુભ યોગ અને ઉપગને વિષે, દેષરહિત સર્વ ગુણયુક્ત, શુભ, શુદ્ધ અને સબળ લગ્નને વિષે, સર્વ ગ્રહો મુદિત, ઉદિત, સુસ્થાન, સ્વસ્થાન અને ઉચ્ચ સ્થાનમાં રહે છતે ભય, વિગ્રહ અને ઉપદ્રવ નાશ પામે છતે તથા ધાન્ય અને ધનની ઉત્પત્તિથી પ્રસન્ન થયેલા સર્વ લેકવાળે સમગ્ર દેશ સારા રાજાવાળા. હતે તેવા સમયે સુગંધી, શીતળ અને મૃદુ સ્પર્શવાળ વાયુ વાતે હતો ત્યારે શુભ લક્ષણવાળા મુહૂર્ત પ્રાતકાળે ધન્યા શેઠાણીએ તેજસ્વી એવા પુત્રરત્નને જન્મ આપે.
પુત્રના પુણ્યપ્રભાવથી માતાને કાંઈ પણ પીડા થઈ નહિ, પરંતુ તેના જન્મની સાથે જ તે વખતે અત્યંત હર્ષને ઉદય થયે. જેમ સૂર્યવડે પૂર્વ દિશા, રનવડે ખાણ અને દીવાવડે ઘરની પૃથ્વી શેભે તેમ તે પુત્રવડે ધન્યા શેઠાણી અધિકાધિક ભવા લાગી. શ્રેષ્ઠી ઘરના બહારના આંગણાની પૃથ્વી પર બેઠા હતા. તે વખતે તેને કોઈ માણસે પુત્રજન્મની વધામણી આપી ખુશ કર્યા.
પુત્રજન્મની વધામણી સાંભળીને તત્કાળ હર્ષ પામેલા તે શ્રેષ્ઠી તેને ઘણું ધન આપવાની ઈચ્છાથી પિતાની પાસેના ધન રાખવાના સ્થાનને વારંવાર જોવા લાગ્યા, પરંતુ પિતાને જેટલું ધન આપવાની ઈચ્છા હતી તેટલું પણ ધન તેમાં તેણે જોયું નહિ.
જેની પાસે ધન હોય છે, તેને પ્રાયે કરીને દાન દેવાની ઈચ્છા થતી નથી, અને જેને દાન દેવાની ઈચ્છા થાય છે, તેની પાસે પ્રાયે ધન હોતું નથી; કદાચ ધન હોય છે તે દેવાને અવસરે તે દાતારને દેવા લાયક પાત્રને વેગ મળતો નથી, તેમજ દેવા લાયક વસ્તુને વેગ પણ પ્રાપ્ત થતું નથી, પાત્રની પ્રાપ્તિ થવી તે પણ અતિદુર્લભ છે તેવા પાત્રની જે પ્રાપ્તિ થાય તે પૂર્વના ઉત્કૃષ્ટ પુણ્યથી જ થઈ છે એમ જાણવું.”
- આ પ્રમાણે વિચારી તે શ્રેષ્ઠી વધામણી આપનારને દેવા લાયક વસ્તુની તેમજ દ્રવ્યની અપ્રાપ્તિથી મનમાં કાંઈક દુઃખી થયે; અને નીચું મુખ રાખી પગની આંગળીના
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૧
આઠમે સગ. * નખવડે વારંવાર ભૂમિ ખોતરવા લાગ્યો. એટલામાં તત્કાળ પુત્રના અત્યંત પૂર્વપુણ્યના પ્રભાવથી કીડીઓના દરના છિદ્ર જેવું એક છિદ્ર તેના જોવામાં આવ્યું. ફરી ખોતરવાથી ત્યાં તત્કાળ તે છિદ્ર મેટા દ્વારરૂપે દેખાયું, અને તેમાં તેણે નવીન અને અપરિમિત સુવર્ણ દ્રવ્ય જોયું. તે વખતે તે દ્રવ્ય પિતાના પુત્રના ઘણા ભાગ્યથી જ પ્રાપ્ત થયેલું માની અત્યંત વિસ્મયથી હર્ષિત મનવાળા થઈ શ્રેષ્ઠીએ વિચાર્યું કે –
મનુષ્યોને વિષે આ મારો પુત્ર ઉત્તમ પુણ્યશાળી મનુષ્યની સીમારૂપ છે, તેથી આ દ્રવ્યવડે તેને ઉચિત જન્મમહોત્સવ કરું અને એ પુન્યશાળીને મહિમા તત્કાળ જ પ્રકાશમાં લાવું.
આ પ્રમાણે વિચારી તેણે તે વધામણી આપનારને કહ્યું કે –“હે ભદ્ર! તું ક્ષણવાર બહાર જા, હું વસ્ત્રાદિક મંગાવું છું.” એમ કહી તેને વિદાય કરી પિતે તે સ્થાન બેદી તેમાંથી અત્યંત ધન કાઢયું.
પછી તે દ્રવ્યવડે મનહર વસ્ત્ર, આભૂષણ, ઘી, ગેળ વિગેરે ઘણી વસ્તુઓ મંગાવી તે વધામણી આપનારને તથા બીજાઓને પણ ઈચ્છા પ્રમાણે ઉચિતદાન આપ્યું, અને સર્વત્ર જીવદયાનું પાલન કરાવ્યું. આ શેઠને ઘેર લાંબો કાળ વાજીંત્રો વાગવાથી દરેકના દિલને ઘણે જ આણંદ થયે, શેઠને ત્યાં આવતા જતા સગાંસબંધિએ પણ હર્ષને આપનાર વચને બોલવા લાગ્યા. સધવા સ્ત્રીઓ મધુર સ્વરે મંગળ ગીત ગાવા લાગી, નાટક અને પ્રેક્ષણક થવા લાગ્યાં, તથા શ્રેષ્ઠીઓના ઘેરથી વધામણાં આવવા લાગ્યાં.
આ રીતે દશ દિવસ સુધી પિતાએ તેને જન્મમહોત્સવ કર્યો. તેમજ તેના પિતાએ સમયે પ્રાપ્ત થયેલા ષષ્ઠી જાગરણ અને સૂર્ય-ચંદ્ર દર્શન વિગેરે સર્વ ઉત્સવો મહાન પુરૂષના જન્મ મહોત્સવની જેવાજ કર્યા.
એક દિવસ તે બુદ્ધિમાન શ્રેણીએ વિચાર્યું કે “કમળની જેવી નિર્મળ દેહલક્ષમીવાળા મારા પુત્રને જન્મદિવસથી જ આરંભીને હમેશાં તે બિલમાંથી હું ઇચ્છા પ્રમાણે લક્ષ્મીને ગ્રહણ કરી તેને ઉપભેગા કરું છું, સત્પાત્રને દાન આપું છું, અને દીનાદિકને પણ ઘણું દાન આપું છું.'
આ પ્રમાણે ગ્રહણ કરતાં છતાં સમુદ્રમાંથી ઘણું જળ લીધા છતાં જેમ તેમાં જળ ન ખુટે તેમ આ બિલમાંથી લક્ષ્મી જરા પણ ઓછી થતી જણાતી નથી, પરંતુ એક વાત વિચારવા ગ્ય છે કે પૃથ્વી પર કોઈ પણ વસ્તુ રહેલી હોય, આવેલી હોય કે
-
-
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી જયાનંદ કેવી ચરિત્ર ઉત્પન્ન થઈ હોય તે સર્વને સ્વામી રાજા જ હોય છે, તે અવશ્ય આ લક્ષ્મીને સ્વામી પણ રાજા જ હોઈ શકે; તેથી આ વૃત્તાંત રાજાને જણાવવાથી જ મને સુખકારક થશે. અન્યથા તેની આજ્ઞા વિના ગ્રહણ કરવાથી અદત્તાદાનને લીધે આ લેક અને પરલોકમાં પણ દુઃખદાયક થશે.”
આ પ્રમાણે વિચાર કરી સુશ્રાવક હોવાથી તે શ્રેષ્ઠીએ રાજા પાસે જઈ ઉત્તમ ભેટવું મૂકી તેને યથાર્થ વૃત્તાંત નિવેદન કર્યો. રાજા પણ ન્યાયી હોવાથી તથા તેનું અદત્તપરિહાર નામનું વ્રત દઢ જેવાથી હર્ષ પામે, અને તેણે તેને કહ્યું કે-“ભાગ્યને એક સ્થાનરૂપ અને ઉત્તમ નામવાળા તમારા પુત્રના યુદયથી જ તે લક્ષ્મી પ્રગટ થઈ છે, તે તે સર્વ તમારી જ છે.
“આ પ્રમાણે રાજાના નિર્મળ પ્રસાદને પામીને હર્ષિત થયેલા નિષ્પાપ બુદ્ધિવાળા આ શેઠ ઉત્સવ અને આડંબર સહિત પોતાના ઘેર ગયા.
ત્યારપછી શુભ મુહૂર્ત ભેજનાદિકવડે સ્વજનની ભક્તિ કરી તેમને સારા આસન પર બેસાડી સુધર્મા શ્રેષ્ઠીએ કહ્યું કે“આ પુત્રને જન્મ થયો છે તે દિવસથી અમારે ઘેર લકમીને મેટ પુંજ અમને પ્રાપ્ત થયેલ છે તેથી ધર્મરૂપી સામ્રાજ્યને ભજનાર અને સૌભાગ્યના નિધાનરૂપ આ અમારા પુત્રનું નામ લક્ષ્મીપુંજ રાખીએ છીએ.”. સર્વ કુટુંબીઓએ તેનો સ્વીકાર કર્યો.
ત્યારપછી માતપિતાના સેંકડો ઉચિત મનોરથની સાથે અત્યંત મહર અવયવાળો અને લેકને પ્રસન્ન કરવામાં તત્પર એવો સગુણ યુક્ત તે કુમાર આશ્રકંદના નિર્મળ અંકુરાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. તેના અંગની સાથે જાણે સ્પર્ધાથી હોય તેમ તેના અંગનું સૌંદર્ય પણ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું, તથા તેના અંગના સૌંદર્યની જેમ સજજનોના નેત્ર અને મનને વિષે અત્યંત પ્રમોદ વૃદ્ધિ પામવા લાગે.
તે કુમારના દાંત આવવા, પગલા ભરવા અને ખાવા શિખવું વિગેરે પ્રસંગોએ પિતાએ કરેલા ઉત્સવડે પ્રશંસા કરવા લાયક અને સ્વજનેને આનંદ પમાડનાર તેનું બાલ્યવય અત્યંત શેભવા લાગ્યું. પુરૂષોના મનને હરણ કરનારા તે કુમારે મિત્રોની સાથે કડા કરવાવડે મનહર એવું બાલ્યવય નિર્ગમન કર્યું.
ત્યારપછી તે કુમારને વિદ્યા ભણાવવાને યોગ્ય થયેલ જાણી પિતા તેને ઉત્સવપૂર્વક લેખશાળામાં ઉપાધ્યાય પાસે લઈ ગયા. તે કુમાર વિનયવડે અને ન્યાયવડે ઉપાધ્યાયની એવી સેવા કરવા લાગે કે જેથી તુષ્ટમાન થયેલા તે ઉપાધ્યાયે હર્ષથી તેને સર્વ
IIIIIt
wil:////
Page #188
--------------------------------------------------------------------------
________________
આઠમે સર્ગ વિદ્યાઓ આપી. તેવું કઈ શાસ્ત્ર કે તેવી કોઈ વિદ્યા નહતી કે જે સર્વ વિદ્યામાં નિપૂણ એવા તે કુમારે પિતાની બુદ્ધિથી મેળવી ન હોય. સર્વ વિદ્યામાં ઉપાધ્યાય તે માત્ર તેના સાક્ષીરૂપ જ હતા; કેમકે જાણે સંકેત કરેલ હોય તેમ સર્વ વિદ્યાઓ સ્વયંવરપણેજ તેની પાસે આવી હતી. સમગ્ર મનોહર કળાઓ તેણે કીડામાત્રમાં જ ગ્રહણ કરી, અને જાણે તેની સ્પર્ધાવડે જ હોય તેમ ધર્મ કળાએ પણ તેને આશ્રય કર્યો.
સર્વ વિદ્યારૂપી સમુદ્રને પારગામી અને અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવાળો તે પિતાની ઈચ્છા પ્રમાણે સુખે કરીને ઘર અને દુકાન વિગેરેમાં નિરંતર કીડા કરતો ફરતો હતો. પ્રશ્ન, પ્રહેલિકા, કાવ્ય અને તર્કની ગોષ્ઠીપૂર્વક ઘણું પ્રકારના વિદ્યાર વડે તે પિતાના આત્માને રસમય બનાવતો હતો, તેમજ અનેક કળાઓના અભ્યાસવડે અને ગીત નાટ્યને અનુસરતા વિદડે મિત્રના મનને તે ખુશી કરતો હતો.
એક દિવસ તે કુમાર હર્ષથી મિત્રોની સાથે નગરના ઉદાનાદિકમાં કીડા કરવા ગયા. ત્યાં કોઈ ઠેકાણે એક મુનિને જોઈને તેણે તેમને વંદના કરી. મુનિએ તેને ધર્મની આશીષ આપી. ગૃહસ્થધર્મનો ઉપદેશ આપે. તે તેણે બાલ્યાવસ્થામાં જ ગ્રહણ કર્યો તેથી તે વીતરાગ અને સદ્દગુરૂને વિષે ઉત્કૃષ્ટ ભક્તિમાન થયે, માતાપિતાના વચન પર શ્રદ્ધાળુ થયે અને સમકિતમાં દઢ સ્થિરતાવાળે થશે.
અનુક્રમે યુવાવસ્થા પ્રાપ્ત થવાથી તે કુમારની હલક્ષ્મી દેદીપ્યમાન થઈ. “શું દિવસની પ્રાપ્તિ થતાં આકાશના વિભાગો સૂર્યની પ્રભાવડે દેદીપ્યમાન નથી થતા ? રૂપલક્ષમીથી યુક્ત, લીલાથી મનહર અને સુંદર દર્શનવાળા તેને જોઈ પિતાએ પોતાના ચિત્તમાં તેનો વિવાહ કરવાનો વિચાર કર્યો, તેટલામાં સર્વ પ્રકારે ગુણના નિધાનરૂપ તે કુમારને પોતાની કન્યાઓ આપવાનું ઇચ્છતા આઠ વ્યાપારીઓ એકસાથે તે શ્રેષ્ઠીને ઘેર આવ્યા. - ધનેશ્વર ૧, પૃથ્વધર ૨, યશોધર ૩; શ્રીધર ૪, શ્રીપતિ પ, ધનદત્ત ૬, ધનાવહ ૭, અને લક્ષ્મીનાં નિવાસ રૂપ જિનદાસ ૮. એ આઠ વેપારીઓ યથાર્થ નામવાળા, દાનની લીલાવડે પ્રસિદ્ધ, જાણે મોટા દિગજ હોય એમ પૃથ્વીના અલંકારરૂપ અને ગુણના આધારભૂત હતા. તે આઠે શ્રેષ્ઠીઓએ આવી હર્ષથી સુધર્મા શ્રેષ્ઠીને નમસ્કાર કર્યો. પછી તેઓ બોલ્યા કે “મનહર ફળવાળી અમારી કન્યાઓ સાથે તમારા પુત્રને પાણિગ્રહણ મહત્સવ કરવાને અમે ઇચ્છીએ છીએ. રૂપશ્રી ૧, રૂપરેખા ૨, પદ્મા ૩, પદ્માવતી ૪, ધનશ્રી ૫, ભુવનશ્રી ૬, લક્ષમી ૭ અને લફમવતી ૮, એવાં નામવાળી સર્વને સંમત
*
-
-
-
-
-
જ
Page #189
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અમારી પુત્રી છે. તે સર્વ સુંદર શાળવાળી, ઉત્તમ ભાગ્ય અને સૌભાગ્યાદિક ગુણવાળી અને સૌંદર્યથી શોભતી લીલાયુક્ત અને મનહર કળાએથી ઉજવળ છે; તે જલ્દીથી ઉત્સવ સહિત તમારા પુત્ર પાસે તેમનું પાણિગ્રહણ કરાવો.
આ પ્રમાણે તેમના વચન સાંભળી પિતાના પુત્રને વિવાહ યુગ્ય થયેલે જાણ તથા આ શ્રેષ્ઠ ઈભ્યોને સ્વજનપણાના સ્થાનરૂપ જોઈ સુધર્મા શ્રેષ્ઠીએ તેમને કહ્યું કે “ભૂખ્યા વટેમાર્ગુને ભેજનનું આમંત્રણ કરવા જેવું આ તમારૂં આગમન માન્ય કરવા લાયક છે; અને એ હેતુથી જ મને અત્યંત હર્ષ આપનારું છે. તો પણ પુત્ર અને તેની માતાને પૂછી કન્યાઓને નજરે જોઈ માંગલિક કાર્યોમાં શુભચંદ્ર આદિ ગ્રહેવડે કરવા લાયક વિવાહના દિવસને નિરધાર કરી જે યુક્ત હશે તે અભિમાન રહિતપણે કરવાને હું ઈચ્છું છું.”
આવેલા શ્રેષ્ઠીઓએ તે ઉત્તરને સ્વીકાર કર્યો. પછી સુધર્મા શ્રેષ્ઠીની ઈચ્છા જણાતાં તેઓએ શુભ દિવસે તેમના પુત્ર સાથે કન્યાઓને વિવાહ મુકરર કર્યો.
ત્યાર પછી હર્ષ પામેલા તે સર્વેએ પ્રથમ સર્વ સ્વજનોની સાક્ષીએ પરસ્પર સંબંધનું દઢપણું કર્યું. પછી તેઓએ પોતપોતાના ઘરમાં વિચિત્ર પ્રકારનાં ચિત્ર, મંડપ અને તેણે વડે મનહર શભા કરી, અને બીજી પણ વિવાહને લાયક સર્વ ઉત્તમ સામગ્રી આદરપૂર્વક તૈયાર કરી. ? તે વિષે પંડિતોએ કહ્યું છે કે –“સંબંધની દઢતા કરવી ૧, ચંદ્રાદિકના બળવાળું સારું લગ્ન જેવું ૨, કામ કરવા માટે રસેઈઆ નોકર ચાકર રાખવા ૩, ઘરને વિવિધ પ્રકારે શણગારવું ૪, શાક ૫, પાપડ ૬, વડી ૭, પક્વાન્ન વિગેરે પાકની ક્રિયા કરવી ૮, વસ્ત્ર ૯ અને સુવર્ણના અલંકારાદિ તૈયાર કરાવવા ૧૦, પાનસેપારી વિગેરે તાંબુળ તૈયાર કરવું ૧૧, વિવાહના દિવસને નિશ્ચય કરે ૧૨, માણેકસ્તંભ રેપ ૧૩, જુવારા વાવવા ૧૪, માંડવો બાંધવ ૧૫, વરકન્યાને પીઠી ચળવી ૧૬, વરને આમંત્રણ કરવું અને જાન બોલાવવી ૧૭, વેદિકા, મંડપ અને તેરણ વિગેરેની રચના કરવી ૧૮, વર્ણ, ૧૯, ઉદ્વર્ણક ૨૦ અને લગ્ન વખતે વરવહુને ચાર પ્રકારનો શણગાર કરે ૨૧, ઉત્સવ સહિત વરનું મંડપે આવવું ૨૨, કન્યાદાનમાં દેવાનું દ્રવ્ય તૈયાર કરવું ૨૩, માંયરામાં બેસવું ૨૪, હાથે મીંઢળ બાંધવું તથા હાથે મેંદી લગાવવી ૨૫, મંત્રના ઉચ્ચાર કરવા ૨૬, તથા હસ્તમેળાપ કરાવે વિગેરે. આ સર્વ વિધિઓ અનુક્રમે કરવામાં આવે છે ર૭.”
ગીત અને સંગીતના વિસ્તારવડે, મનહર અદ્ભુત ઉત્સવ વડે સર્વ સ્વજનના
Page #190
--------------------------------------------------------------------------
________________
આઠમે સગર સત્કાર અને સર્વ રીતરિવાજ પૂર્વક, તે આઠ કન્યાઓની સાથે તેના માતાપિતાને આહ્લાદ કરનાર લક્ષમીપુજકુમારનો લગ્ન મહોત્સવ થયો.
તે વખતે લક્ષ્મીપુંજકુમારને તેના આઠે સસરાએ સુવર્ણ, મણિ, માણિક્ય અને ઉત્તમ વસ્ત્રાદિક ઘણી વસ્તુઓ હર્ષથી આપી. ત્યારપછી જુવાન સ્ત્રીઓને મોહ પમાડનાર અને કામદેવના જીવનરૂપ યૌવનરૂપી વનને પામીને મેદોન્મત્ત હાથીની જેમ તે કુમાર તે હાથણીઓ જેવી સ્ત્રીઓ સાથે કીડા કરવા લાગ્યો.
મનહર ગુણની સમૃદ્ધિવાળી તે આઠ પ્રિયાઓ વડે તે કુમાર આઠ ઈંદ્રાણીઓ વડે ઇદ્રની જેમ ભક્ત હતો. તારૂણ્ય વડે વૃદ્ધિ પામેલા અંગવાળી, અમૃત જેવા મધુર ગીત ગાનારી, પતિવ્રતા અને પતિના ચિત્તને સર્વ રીતે આલ્હાદને આપનારી તે આઠે પ્રિયા સાથે દુઃખને દેશવટે આપનાર એવા દિવ્ય આવાસમાં તે કુમાર દેગુંદક જાતિના દેવની જેમ સુખપૂર્વક ભાગો ભેગવવા લાગે. પિતાને પ્રસાદથી તેમજ પૂર્વના ઉત્કૃષ્ટ પુણ્ય પ્રભાવથી ચિત્તમાં ચિંતા રહિત તે કુમાર દિવ્ય સુખ પામે.
આ પ્રમાણે સુખે કરીને ઘણે કાળ ગચે છતે પણ તે લક્ષ્મીપુંજકુમારનો ધર્મ જરા પણ હાનિ પામે નહિ. કહ્યું છે કે
“સામગમાં વિ દુ, વો વિ મુદે પિ તદ શુાં વિ.
નસ ન હાયરૂ ધર્મો, નિયમો નાગ તે સઢ ? | "
ધર્મની સામગ્રીનો અભાવ છતાં કષ્ટને વિષે, સુખને વિષે તથા કુસંગ મળ્યા છતાં પણ જેને ધર્મ હાનિ ન પામે તેને જ નિશ્ચયથી શ્રાવક જાણ. - પૂર્વના પુણ્યધનની સંપત્તિવાળી સર્વ પ્રકારના સુખની શ્રેણિ તેના એકાંત સપુણ્યની સાથે તત્કાળ પ્રાપ્ત થઈ. તેવા પ્રકારના સુખી અને ભાગ્ય તથા સૌભાગ્યાદિક ગુણવાળા તેને જૈનધર્મમાં તત્પર જોઈ સર્વ લેકે તેનું સન્માન કરતા હતા. તેને ધર્મ જઈ તેના સેવક વિગેરે પણ ધર્મી થયા. “લેકને વિષે એવો જ વ્યવહાર છે કે સર્વ જને મુખ્ય પુરૂષને જ અનુસરે છે.”
પૂર્વજન્મની સંપૂર્ણ પુણ્ય સમૃદ્ધિના પ્રભાવથી તેના શરીરમાં કે ઘરમાં કદાપિ આપત્તિ પ્રવેશ કરવા સમર્થ ન જ થઈ, પરંતુ વૃક્ષ પ્રત્યે લતાઓ, સમુદ્ર પ્રત્યે નદીઓ અને આકાશ પ્રત્યે તારાઓની જેમ તેના પ્રત્યે સર્વ સંપદાઓ સ્વયંવરાની જેમ આવી આવીને પ્રાપ્ત થઈ. લક્ષ્મી પણ જાણે તેના પર રાગવાળી થઈ હોય, આસક્ત થઈ હોય, આશ્રિત થઈ હોય, મણિ. મંત્ર, ઔષધિ કે ચૂર્ણના ચોગથી વશ થઈ હોય,
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અત્યંત રસથી વિધાયેલી હોય, વચનથી બંધાયેલી હોય, દેરડાથી બંધાયેલી હોય, સ્વાદ પામેલી હોય, સુખી થયેલી હોય, સંકેત કરેલી હોય, કામણ કરાયેલી હોય, નિયંત્રિત કરાયેલી હોય, સાંકળથી વીંટાયેલી હોય, ખીલી દીધેલી હોય, જમણે હાથે કોલ આ હોય અથવા પ્રીતિવડે પાણિગ્રહણ કરાયેલી હોય તેમ તેના પુણ્યગથી કિંચિત પણ ક્ષીણ થયા વિના જ તેના ઘરનો ત્યાગ કરતી નહોતી.
સુપાત્રમાં, મિત્રને, દીનને અને યાચકને આપ્યા છતાં, પિતાના શરીરના ભાગમાં વાપર્યા છતાં અને સ્વજનાદિકને નિરંતર આપ્યા છતાં પણ તેની લક્ષ્મી અધિકાધિક વૃદ્ધિ જ પામતી હતી. તેની લક્ષ્મી નદીની જેમ સર્વને ઉપકાર કરનારી અને સર્વને સુખ કરનારી થઈ, તે લક્ષમી આ સૂક્તના વિપર્યાસને સૂચવન કરનારી થઈ પડી. તે સૂક્ત આ પ્રમાણે છે.
" गृहकपी कृपणानां, लक्ष्मीर्व्यवहारिणां नगरसरसी ।
विबुधगणैः किल कथिता, तरंगिणीव क्षितीशानाम् ॥१॥"
પંડિતએ કૃપણની લક્ષમી ઘરની કૂઈ જેવી કહી છે, વેપારીની લક્ષ્મી ગામના સરોવર જેવી કહી છે અને રાજાઓની લક્ષ્મી નદી જેવી કહી છે.” પરંતુ આ વેપારી છતાં તેની લક્ષ્મી નદી જેવી થઈ એ આશ્ચર્યકારક છે.
તેની લમીવડે કરોડો સત્પરૂ, સ્વજને અને વણિકપુત્રે સુખે નિર્વાહ કરતા હતા અને ઉત્કૃષ્ટ ધર્માદિકને પણ પામ્યા હતા. જે પિતાને અને અન્ય જનેને સુખ અને ધર્મ આપનારી હોય તે જ ખરી લક્ષ્મી કહેવાય છે, અને તેનાથી જ ઉપાધિ રહિત ચારે વર્ગની સમૃદ્ધિ સધાય છે. કહ્યું છે કે –
" सा लक्ष्मीर्या धर्मकर्मोपयुक्ता, सा लक्ष्मीर्या बन्धुवर्गोपभुक्ता। सा लक्ष्मीर्या स्वाङ्गभोगप्रसक्ता, याऽन्या मान्या सा तु लक्ष्मीरलक्ष्मीः ॥ १॥"
જે ધર્મકાર્યમાં ઉપયોગી થાય તે જ લક્ષ્મી કહેવાય છે, જે બંધુવર્ગોવડે ભોગવાય તે જ લક્ષ્મી કહેવાય છે, જે પોતાના શરીરના ભાગમાં આવી શકે તે જ લક્ષ્મી કહેવાય છે, પણ તે સિવાયની માત્ર માનવાલાયક જ હોય તે લક્ષ્મી તો અલમી જ છે.”
આ પ્રમાણે પુત્રના પૂર્વ ભવના ધર્મનું ફળ જોઈ સુધર્મા શ્રેષ્ઠી આદરથી દાનાદિક ચાર પ્રકારને ધર્મ કરવા લાગ્યા. તેમજ ધર્મની જેમ તે હંમેશાં આનંદથી અનેક પ્રકારના વેપાર પણ કરવા લાગ્યા. તેણે માનવા લાયક એવા બીજા સેંકડો માણસોને વેપાર કરાવ્યું. તેઓએ અને પોતે વેપારમાં અનેક કોટાકોટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. પ્રેમને લીધે
Page #192
--------------------------------------------------------------------------
________________
આઠમે સગર પુત્રને તે વેપારની ચિતામાં જેડડ્યો નહિ. પુત્રના પુણ્યથી સુખી થયેલે અને નિષ્કપટ ધર્મ કરનાર તે સુધર્મા શ્રેષ્ઠી ચિરકાળ સુધી ધર્મ અને અર્થની ચિંતા કરી પ્રાંતે આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ થયે. એક જ પુત્રથી સંતુષ્ટ થયેલી અને શીલે કરીને શેભતી લક્ષ્મીપુંજની માતા પણ ગૃહસ્થાશ્રમનું પાલન કરી આહંતુ ધર્મના આરાધનથી સ્વર્ગસુખને ભેગવનારી થઈ.
માતાપિતાના મરણ પછી પણ લક્ષમીપુંજને કઈ પણ બાબતમાં કદાપિ ચિંતા ઉત્પન્ન થઈ નહિ; કારણ કે પુરૂષેનું પુણ્ય જ સર્વત્ર પિતા, ભ્રાતા અને મિત્ર સમાન હોય છે. લક્ષ્મી અને સુપુત્રરૂપ સંતતિનું ઉપાધિ રહિત સુખ, યશ, કીર્તિ અને મહત્વાદિક લક્ષ્મીપુંજને સર્વથી અધિક પ્રાપ્ત થયું.
એક દિવસ રાત્રિના છેલ્લા પહેરે ધર્મધ્યાનમાં લીન થયેલા શ્રી લક્ષ્મીપુજના ચિત્તમાં વિચાર થયે કે “જન્મના પ્રથમ દિવસથી જ આરભીને પાપી જનેને દુર્લભ એવી સાક્ષાત્ અક્ષમ્ય લક્ષ્મી મને આ જન્મમાં શાથી પ્રાપ્ત થઈ હશે?”
આ પ્રમાણે તેને વિચાર થયે તે જ વખતે જ્ઞાનીની જેમ સંશયને નાશ કરવામાં નિપુણ એ કઈ દીવ્ય દેહધારી પુરૂષ તેની પાસે પ્રગટ થયું. તેને જોઈ તે વિચારવા લાગ્યું કે શું આ કોઈ દેવર્ષિ પ્રાપ્ત થયા છે? કે દેવ, દાનવ કે અન્ય રૂપે રહેલે કે યેગીન્દ્ર કે વિદ્યાધર છે? ગમે તે હોય, પરંતુ તેજસ્વી, સુંદર આકૃતિવાળે, ઉદાર અને સગુણ આ પુરૂષ જણાય છે. વળી પિતાને ઘેર આવે તો શત્રુ પણ પુરૂષને પૂજ્ય છે એમ પંડિતેને મત છે, તે આ પૂજ્ય હોય તેમાં શું કહેવું? મણિના ગુણ જાણ્યા ન હોય તો પણ શું તે પૂજ્ય નથી?” - ' આ પ્રમાણે ક્ષણવાર વિચારી વિનયથી હાથ જોડી તેને નમસ્કાર કરી તે બોલ્યા કે-“હે મહાપુરૂષ! તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છે?”
આવી વિનયયુકત તેની વાણી સાંભળીને હર્ષ પામેલા તે પુરૂષે તેને સામે નમસ્કાર કરીને કહ્યું કે “હું સુરંગ નામનો દેવ પૂર્વજન્મમાં બંધાયેલા તારી સાથેના સ્નેહરૂપી રજજુવડે આકર્ષણ કરાયેલ છું, તેથી મારા સ્થાનથી હર્ષવડે અહીં આવ્યો છું. તારા ચિત્તમાં જે સંશય શંકુની જેમ તને દુઃખ કરે છે, તેને દૂર કરવા મારું વચન તને આજે વૈદ્ય જેવું હિતકારક લાગશે; તેથી તું સાવધાન થઈને મારું વચન સાંભળ –
આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં મધ્યખંડને વિષે મણિપુર નામનું નગર છે. તેમાં પહેલા શત્રુઓને યમરાજ જેવો શ્રીપાળ નામે રાજા રાજ્ય કરતે હતો. તે
'
-
છે!
''co
/WWWa.iNi
n
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી જયાનંદ વળી ચરિત્ર નગરમાં સથી ધન્ય, દાતારામાં મુખ્ય, સજનને માન્ય, કુશળ અને નામ તથા અથ બન્નેવડે ધનપતિ નામે સાવાહ રહેતા હતા. તેને પ્રાણથી પણ અધિક પ્રિય અને શીળવાળી પ્રીતિમતી નામની પ્રિયા હતી. તેમને સાર્થક નામવાળેા ગુણધર નામે પુત્ર થયા હતા.
ચંદ્ર જેવા મનેહર તે ગુણધરને મ્હાંતેર નિળ કળાએ અને બૃહસ્પતિની જેમ સ મનેાહર વિદ્યાએ સ્કુરાયમાન થયેલી હતી. ક્રમે કરીને તે યુવાવસ્થાને પામ્યા, ત્યારે પિતાએ તેને તત્કાળ મહાત્સવવડે શ્રેષ્ઠીએની ઉત્તમ ગુણવાળી અને ભાગ્યશાળી કન્યાઓ પરણાવી. તે પ્રિયાએવડે ચારે બાજુથી સ` રીતે સેવાતા તે ગુણધર સ્વેચ્છાથી તેઓની સાથે સુખભાગ ભોગવવા લાગ્યા અને નિરંતર લક્ષ્મી પણ ઉપાર્જન કરવા લાગ્યા.
એક દિવસ નિમ`ળ બુદ્ધિવાળા તે ગુણધર ક્રીડા કરવા માટે મિત્રાદિકના પિરવાર સહિત ઉદ્યાનમાં ગયા. ત્યાં સ્વચ્છ હૃદયવાળા, ચાર જ્ઞાનવડે શાભતા વિશદ નામના ચારણશ્રમણ એવા આચાર્ય ભગવ‘તને તેણે સદ્ભાગ્યના ચાગે જોયા; એટલે તત્કાળ તેમની પાસે જઈ આદરથી તેમને નમસ્કાર કર્યો. ત્યારે સૂરિમહારાજાએ તેને ધમ લાભની આશિષ આપી તથા તેને ભદ્રક જાણી દયા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાંચ યમ દેશથી અને સથી પાળવા માટે વિસ્તાર સહિત વિવિધ દૃષ્ટાંતાવડે ફળ દેખાડવા પૂર્ણાંક સમજાવ્યા ખરાખર છે.
ધર્માંના રહસ્યભૂત તેમની ધર્માં દેશનાને સમ્યક્ શ્રદ્ધાપૂર્વક બુદ્ધિસહિત વિચાર કરીને તેણે પેાતાના હૃદયમાં સ્થાપન કરી. ત્યારપછી તેણે સમક્તિ સહિત પાતાની રૂચિ પ્રમાણે વ્રતા તથા ઉચિત એવા અભક્ષ્ય અને અનંતકાયાદિકના નિયમા ગ્રહણ કર્યાં. તે વ્રતેામાં પણ અદત્તાદાનના ત્યાગરૂપ વ્રતમાં તેની ઘણી રૂચિ થવાથી તે વ્રતને તેણે વિશેષે કરીને ગ્રહણ કર્યું. તે વ્રતને વિશેષે જાણવાની ઇચ્છાથી તેણે આચાર્ય ભગવંતને તેનુ' સ્વરૂપ પૂછ્યું, ત્યારે દયાના ભડાર એવા આચાર્ય ભગવ`ત મેલ્યા કે–“ હું વત્સ ! ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ તું સાંભળ—
બીજાની મણિ જેવી ઉત્તમ કે તૃણ જેવી તુચ્છ વસ્તુ પણ તેના સ્વામીએ આપી ન હોય તેા તે લેવી નહિ. એ વ્રતનું મૂળ સ્વરૂપ છે. તે તને કઈ ત્રિવિધ ત્રિવિધે કરીને ગ્રહણ કરે છે, અને કોઈ દ્વિવિધ ત્રિવિધ કરીને ગ્રહણ કરે છે. આ દેશથી વ્રત
કહેવાય છે.
આ વ્રતમાં બીજા પણ ઘણા ભેદો સંભવે છે; પરંતુ તે ભેદો સત્ત્વ રહિત પ્રાણીઓને લાયક છે.
ww
Page #194
--------------------------------------------------------------------------
________________
આઠમા સ
2
હવે આ વ્રત પાળવાનું ફળ સાંભળ—આ સવ ભેદોમાંથી જે ભેદો જેણે જેવા પ્રકારે ગ્રહણ કર્યા હાય, તથા તેને જે પ્રકારે આરાધ્યા કે વિરાધ્યા હાય, તેને તેવા પ્રકારનું શુભ અને અશુભ ફળ પ્રાપ્ત થાય છે.
આ જગતમાં કેઈનું પડી ગયેલુ, વીસરેલુ, ખેાવાયેલુ, હરણ કરેલું, સ્થાપન કરેલું કે રહેલ. ધનાદિક થોડુ` કે ઘણુ' તેના સ્વામીએ આપ્યા વિનાનુ' જે કોઈ ગ્રહણ કરે તે કદાચ સિંહ જેવા ઉત્તમ પુરૂષ હાય તેપણ તે નરક ગતિમાં જાય છે, અને વિવિધ પ્રકારના વધખ ધનાદિકવડે તે પીડા પામે છે. તેમજ તેને ઘણા પ્રકારનું દુઃખ, દુઃસ્થપણું, દરિદ્રતા, ઘણા ભવ સુધી અતિ, ભયના સમૂહ, ક્રુતિમાં પતન અને અહિતની શ્રેણિઓ પ્રાપ્ત થાય છે. તથા અન્ને લેાકના વિનાશ, કલંક, સુકૃતના મૂળથી નાશ, મૂર્ખતા, ધીરજ અને બુદ્ધિ વિગેરેના ક્ષય તથા અનેક પ્રકારની વિપત્તિએ તત્કાળ તેની પાછળ આવે છે.
તથા ઉચિતપણે આ વ્રતનું આરાધન કરવાથી મનુષ્ચાને એ પ્રકારની શિવસ ́પત્તિ અને સ શુભને વહન કરનારી બન્ને લેાકની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અક્ષર વિનાની વાણીની જેમ મેટા અનના સમૂહા વિનાશ પામે છે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થીની સિદ્ધિને માટે એટલું દ્રવ્ય પ્રાપ્ત થાય છે કે સમુદ્રના જળની જેમ કદાપિ તે ક્ષીણ થતું નથી.
આ જગતમાં જેએ અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા કરી કુલપ`તની જેમ સ્થિર રહે છે, તેઓને નિત્ય, અદ્વિતીય અને અનંત યશ અનંત આકાશની જેમ જગતમાં વ્યાપી રહે છે અને તે જય પામે છે, તેએ સવ તેજસ્વીએના મધ્યમાં સૂની જેમ મુખ્ય થાય છે, તેઓ સુંદર પ્રકૃતિવાળાના મધ્યમાં ચંદ્રની જેમ મુખ્ય થાય છે, અને તે સર્વના ઉપકાર કરવામાં જેમની જીંદગી ઉદ્યમવત છે એવા મનુષ્ચામાં ઉન્નત મેઘની જેમ અગ્રેસર થાય છે. આ પ્રમાણે ત્રીજા અણુવ્રતને પાળવાથી થતા શુભ ફળને સાંભળી તું જીવન પર્યંત આ વ્રતનુ સારી રીતે પાલન કર. ’
આ પ્રમાણે આચાર્ય ભગવંતનું વચન સાંભળી તેને ‘ તત્તિ ’કબુલ એમ કહી માયારહિતપણે તેમનુ વચન અ'ગીકાર કરી આચાય ભગવંતને વંદના કરીને તે વ્રતના પરિણામથી વાસિત થઈ પિરવાર સહિત પેાતાને ઘેર ગયા. પછી પરસ્પર બાધા ન થાય તેમ ધર્માદિક ત્રણે પુરૂષાને સફળ કરીને એક દિવસ તે ગુણધર પોતાની પાસે અક્ષય ૧. કલ્યાણુ સંપત્તિ અને મેાક્ષ સ`પત્તિ.
જ.-૨૨
Page #195
--------------------------------------------------------------------------
________________
co
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર લક્ષ્મી છતાં પણ પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે માતા, પિતા, પ્રિયાઓ અને સર્વ સ્વજનની રજા લઈ લાભ આપનારાં અગણિત કરિયાણ ગ્રહણ કરી દૂર દેશાંતરમાં ગયો.
ત્યાં પૃથ્વી પ્રતિષ્ઠિત નામના નગરમાં જઈ ત્યાંના રાજાને ભેટવડે પ્રસન્ન કરી તેની અનુજ્ઞાથી નગરમાં ભાડે મકાન લઈ તેમાં કરિયાણું ભરી પરિવાર સહિત રહ્યો, અને ત્યાં પણ હમેશાં દેવ અને ગુરૂની પૂજા કરતો ધર્મમાં જ તત્પર રહેવા લાગ્યો. વળી તે ગુણધર અનેક વણિક પુત્રને મધુર વાણીવડે લક્ષ્મીના પાત્રરૂપ કરવા લાગે. ઘણુ લોકોની સાથે મિત્રાઈ કરી તેમને ધર્મોપદેશવડે પવિત્ર કરવા લાગે અને તે અનેક પ્રકારના વ્યાપાર કરતા છતે તેઓને પણ વ્યાપાર કરાવવા લાગ્યા.
વ્યાપારમાં પણ શુદ્ધિવડે જ ધર્મી મનુષ્યનું જીવિત શુદ્ધ રહે છે, તેથી તે વ્યાપાર સંબંધી શુદ્ધિ પણ ગૃહસ્થીઓને ત્રીજા વ્રતના અતિચાર વર્જાવાપૂર્વક પ્રયત્નવડે સાધવા લાયક છે.
- ન્યૂનાધિક તેલા કે માપ કરવા ૧, ચેરે આણેલી વસ્તુ ગ્રહણ કરવી ૨, બનાવટી વસ્તુ કરી તેને સાચી વસ્તુની જેમ વેચવી ૩, ચેરને ચોરી કરવાની અનુજ્ઞા અથવા સહાય આપવી ૪, અને શત્રુરાજના રાજ્યમાં પોતાના રાજ્યની મનાઈ છતાં વ્યાપાર કરવા જવું પ, ત્રીજા વ્રતના આ પાંચ અતિચારે છે. તે દરેકે વર્જવા.
આ પ્રમાણે કરતા તે ગુણધરે પૂર્ણ પ્રખ્યાતિ અને માહાસ્ય પામી સુખે કરીને ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી. એવી રીતે તે નગરમાં અમિત લક્ષમી ઉપાર્જન કરીને ભાગ્યવડે દુર્દશાને પરાજય કરી ત્યાંના રાજાને વશ કરી તેણે ધર્મની પણ ઉન્નતિ કરી.
એક દિવસ પિતાદિકના બોલાવવાથી તે ગુણધર સાર્થપતિ રાજાની રજા લઈ પ્રથમ પિતાના સર્વ સાર્થને વિદાય કરી પાછળથી પિતે પણ ચાલ્યું. અશ્વપર આરૂઢ થઈ વેગથી માર્ગમાં જતો અનુક્રમે ગામ, આકર, પુર અને અરણ્ય વિગેરેને ઓળંગતે એક દિવસ પ્રાતઃકાળે કઈ નગરથી નીકળી અત્યંત દૂર આવેલા અને મોટા વિસ્તારવાળા આનંદી નામના વનમાં તે વેગથી ચાલ્યો જતો હતે.
તેવામાં અશ્વપર આરૂઢ થયેલા તેણે માર્ગમાં કોઈ દેવીના કાનમાંથી નીચે પડી ગયાં હોય એવાં મણિમય મનહર બે કુંડળને જોયાં. તેજ વડે દેદીપ્યમાન એવા તે ઉત્તમ કુંડળને જોઈને પણ તેણે તે વખતે સૂર્યના પ્રકાશથી જેમ દષ્ટિને પાછી ફેરવી લે તેમ પિતાની દષ્ટિને પાછી ખેંચી લીધી.
અનુક્રમે આગળ જતાં તેણે સન્મુખ પટેલે મણિઓથી શોભતે એક ઉત્તમ હાર
Page #196
--------------------------------------------------------------------------
________________
**
*
*
**
આઠમે સગ. .
16૧ અને ત્યારપછી મણિ, રત્ન અને સુવર્ણના સમૂહવડે ભરેલ સંપૂર્ણ કુંભ પણ જે. તે પણ તેણે ગ્રહણ કરેલા વ્રતની દઢ શ્રદ્ધાને મનમાં વિચારી નિઃસ્પૃહીઓમાં અગ્રેસર એવા તેણે તે હારને દોરાની માળા જેવો અને તે કુંભને પથ્થરથી ભરેલા નિધિ જે જાણી તેમને ત્યાગ કર્યો, અર્થાત્ તે વસ્તુઓ ગ્રહણ કરી નહિ.
તેણે વિચાર કર્યો કે—“આ શું? આ ત્રણ વસ્તુ મારી સન્મુખ કેમ આવી ? એ જાણવાની ઈચ્છા થાય છે, પણ એવા વિચારથી શું ફળ છે? કાંઈ જ નહિ.”
પછી વિસ્મયવડે વિકસ્વર મનવાળા તેણે માર્ગમાં જતા વેગવાળા પિતાના અશ્વને અકસ્માત્ થાકી ગયેલ જે; એટલે તરતજ તે અશ્વપરથી નીચે ઉતરી ગયો. પછી જેટલામાં તે સંબંધી તે ચિંતાતુર થાય છે, તેટલામાં તે અશ્વને પ્રાણ રહિત થઈ ગયો હોય તેવો તેણે જોયે. તેથી કાંતિ રહિત મુખવાળે અને ખેદથી વ્યાપ્ત થયેલે તે મનમાં વિચાર કરવા લાગે કે-“શું આ અશ્વ તૃષાદિકની પીડાથી મૂછિત થયે છે કે ખરેખર મરણ પામ્યો છે? અથવા કોઈ ક્ષુદ્ર દેવે એને અચેતન બનાવ્યો છે?”
આ પ્રમાણે ક્ષણવાર વિચાર કરી તે દેવ પ્રત્યે બોલ્યો કે—“અરે દેવ ! જાતિવંત, તેજસ્વી સર્વ લક્ષણથી સંપૂર્ણ, વિક્ર મુખવાળે છતાં પણ સ્વામીને ભક્ત, ચિત્તને પ્રસન્ન કરનાર, મનહર ગતિવાળા, માર્ગમાં સહાયભૂત, અત્યંત બળવાન, કૃશ કર્ણવાળા, કેમળ મધ્ય સંસ્થાનવાળા, વિપૂલ પીઠવાળા, સમૃદ્ધિને આપનારા, શરીરે પુષ્ટ, સર્વ ગુણયુક્ત અને સુખને આપનારા એવા આ અશ્વને અકાળે સંહાર કરતા એવા તે આ શું કર્યું? જે કદાચ મને નિઃસ્પૃહ જોઈને તે આ પ્રમાણે કર્યું હોય તો ભલે તું તારે ઇચ્છિત કર, પરંતુ મારા સુકૃતને હું પ્લાનિ ત પમાડીશ નહિ.” ( આ પ્રમાણે આત્માની સાક્ષીએ બોલી પિતાને અર્થ વિના માર્ગ ઓળંગ દુષ્કર છે એમ ધારી ફરી તેણે વિચાર કર્યો કે- “જે કોઈ અત્યંત ઉપકારી મુસાફર વૈદ્ય અહીં આવીને ઔષધવડે આ અશ્વની ચિકિત્સા કરી તેને જીવાડે તો હું તેને આ અશ્વના પ્રમાણ જેટલું ધન આપું.” - આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક વિચાર કરી આશાને વશ થઈ આમતેમ ભમતે તે સર્વ દિશા તરફ જોવા લાગ્યું. તેમ કરતાં તેને ઘણી વેળા વીતી ગઈ તે પણ ત્યાં માર્ગમાં કોઈ પણ પથિક જન આવ્યું નહિ, પરંતુ લાંબાકાળ સુધી પ્રવાસ કરવાથી ઉત્પન્ન થયેલી તૃષાએ તેને અત્યંત આકૂળ વ્યાકૂળ કર્યો. તે તૃષાથી પીડાયેલો સાર્થપતિ અત્યંત થાકી ગયો તે પણ તે વનમાં ભમવા લાગે; માર્ગની શોધ કરતાં તે વિરામ
- આ કમાઈ પાનકા મકાન
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી જયાનંદ કેવળી ચિરત્ર
પામ્યા નહિ, તેમજ તે માની શુદ્ધિને પણ પામ્યા નહિ; કારણ કે માની શુદ્ધિ તેના જાણકાર વિના મળી શકતી નથી. તેથી ખેદ પામેલા તે ગુણધર કાઈ ગાઢ છાયાના સમૂહવાળા વૃક્ષની નીચે થાકીને બેઠા, તેવામાં ઝાડ ઉપરથી નીચે ટપકતું પાણી જોવામાં આવ્યું–તેને ઉંચે જોતાં તે વૃક્ષની શાખાપર લટકાવેલી પાણીની એક મસક દીઠી. તે વખતે તેણે વિચાર કર્યો કે “ આ મસક કેાની હશે ? કાણે પાણીથી ભરી હશે ? અને આના સ્વામી કયાં ગયા હશે ? જો કદાચ તેને હું દિÐવડે જો તે તેની પાસે પ્રાના કરી પાણી પીઉં, અને તૃષાનુ દુઃખ દૂર કરૂં.
37
આ પ્રમાણે હૃદયમાં વિચારતા તે પરાક્રમી ત્યાં બેઠા હતા, તેટલામાં તે વૃક્ષની શાખાના અગ્રભાગપર એક પાપટ બેઠા હતા, તે સ્પષ્ટ રીતે મનુષ્યની ભાષાથી ખોલ્યેા કે—“ હે મુસાફર ! તું તારી શારીરિક ચેષ્ઠાથી અત્યંત તૃષાતુર જણાય છે, તેા. ઉંચે રહેલી મસકમાં પાણી ભરેલું છે; છતાં તૃષાતુર એવા તુ તે પીતેા નથી, અને તરસ્યા જ બેસી રહ્યો છે તેનું શું કારણ છે ? તે કહે.
આ વૃક્ષપર મારા કુળનું રક્ષણ કરનાર મારા માળા છે, તેમાં હું સ્વેચ્છાએ વસું છું, તેથી તું મારે। અતિથિ થયા છે. જેવા તેવા સામાન્ય અતિથિ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તે તારા જેવા સ શ્રેષ્ઠ ગુણવાન અતિથિ માટે તે શું કહેવું ? તેથી કરીને પુણ્ય રૂપી જ્યેાજ્નાના ચંદ્ર સમાન હૈ મહાનુભાષ ! ગમે તેનું આ જળ હોય તે પણ તું તેનું શીઘ્ર પાન કર. એક આશ્રયના સંબંધથી એની અનુજ્ઞા મારે આપવી એ ઉચિત જ છે. માટે મારાપર કૃપા કરી તૃષાને દૂર કરી સુખી થા. તૃષાને લીધે અત્ય’ત અતિ થાય છે, અને અકૃતિ થયે છતે ધર્મની બુદ્ધિ રહી શકતી નથી. તે માટે આ જળનું પાન કરી કૃતિવાળા થઇ ફરીથી પુણ્યકર્મ કરજે. કહ્યું છે કે :— 'सव्वत्थ संजम रक्खिज्ज, संजमाउ अप्पाणमेव रविखज्जा । મુજ્જફ ગવાયાકો, પુળો વોહી ના વિરૂં ?
44
$$
“ સર્વાંત્ર સયમનું રક્ષણ કરવુ', અને સયમથી પણ આત્માનું રક્ષણ કરવુ’; કેમકે અતિચારથી મુક્ત થવાય છે, ફરીથી શુદ્ધ થવાય છે, પણ તેથી કાંઈ અવિરતિ પ્રાપ્ત થતી નથી. ”
આ પ્રમાણેના તે પાપટના વચન સાંભળી ગુણધર ખોલ્યા કે– – હે પાપટના કુળમુગટ ! પડિતાએ જે કહ્યું છે તે તું સાંભળ. કેમકે ધર્મ'નુ' તત્ત્વ તું ખરાખર જાણતા નથી. તે મને જે હિતકરવચન કહ્યું તે તત્ત્વજ્ઞાનીઓની દૃષ્ટિથી હિતકારક
/
allman
Page #198
--------------------------------------------------------------------------
________________
આઠમા સ
૧૭૩
નથી; કેમકે તું આ મસકને કે તેમાં રહેલા જળને સ્વામી નથી. જે જેને સ્વામી હાય, તે પાતે જો શ્રદ્ધાથી આપે, તેા સ્વામીએ આપેલું હાવાથી તે લેવામાં સત્પુરૂષને અદત્તના દોષ લાગતો નથી. ‘હું આ ભવમાં અદત્તને ગ્રહણ નહિ કરૂં' એવી પ્રતિજ્ઞાવાળા સત્પુરૂષોને અન્ને લેાકમાં અચૌના આશ્રયવાળી સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. અદત્તને ગ્રહણ કરનાર મનુષ્યાને કાંઈ પણ ગુણ થતા નથી, તેમજ સુખ, યશ, લક્ષ્મી અને ધ પણ થતા નથી; પરંતુ દુર્ગાંતિ પ્રાપ્ત થાય છે.
જે મનુષ્ય અદત્ત ગ્રહણરૂપ દોષપર એક વાર પણ આરૂઢ થાય તેની જન્મથી આરંભીને ઉપાર્જન કરેલી પ્રીતિ તત્કાળ નષ્ટ થઇ જાય છે; તેથી આ જળ તારૂ ન હાવાથી હું તારા કહેવાથી તે ગ્રહણ કરીશ નહિ, અને પ્રાણાંતે પણ હું તેનું પાન કરીશ નહિ. તૃષાના ઉદયથી જળપાન નહિ કરતાં એકજ વાર મરણ થાય છે; પરંતુ તેમાં એકવાર પણ અતિચાર લગાડતાં તે અનંત મરણાને પામનારા તે પ્રાણી થાય છે.
,,
આ પ્રમાણે મન, વચન અને કાયાથી વ્રતની દૃઢતાવાળે તે સાથે પતિ પોપટ પક્ષીની સાથે વાર્તા કરતા હતા, તેવામાં તત્કાળ તે પક્ષી અદૃશ્ય થઈ ગયા. તે જોઈ ને વિસ્મય પામેલા એવા તેની, પાસે અકસ્માત્ ચિંતવ્યા વિના એક પુરૂષ પ્રગટ થયા. તે પુરૂષ તેની પાસે આવી સત્ય પ્રતિજ્ઞાવાળા ગુણધરને નમસ્કાર કરી તેને કહેવા લાગ્યા કે—“ હે ભદ્ર ! તું એકજ પેાતાના વ્રતમાં દૃઢ હાવાથી ખરે સાત્વિક છે. ’
તુ
આ પ્રમાણે તેણે કરેલી પેાતાની શ્લાઘા સાંભળી તે સા પતિ એલ્ચા કેઅન્યના ગુણ જોઈ હ પામે છે, તેથી તું પણુ આ જગતમાં ગુણી છે; પરંતુ હું તારા આશ્ચય કારક ચરિત્રને પૂછું છું, તે તું પ્રથમ કહે, કે તું કેણુ છે ? અને કયાંથી તેમજ શા માટે અહીં આવ્યેા છે? ” ત્યારે તે મળ્યે કે—“ હે ભદ્ર પ્રકૃતિવાળા ! હું અમાયાવી ! હું કુશળ પુરૂષ ! સાંભળ :—
66
આજ ભરતક્ષેત્રમાં વૈતાઢચ નામના પંત છે. ત્યાં દક્ષિણ શ્રેણિને વિષે વિપુલા નામની યથાર્થ નામવાળી નગરી છે. તે ચંદ્ર નામના વિદ્યાધરપતિની પ્રસિદ્ધ રાજધાની છે. તેમાં વિશદ નામના ઉત્તમ વિદ્યાધર વસે છે, તેને મણિની માળા જેવી નિળ મણિમાલા નામની પ્રિયા છે, તેમના હું સૂર્ય નામે પુત્ર છું. સમય પ્રાપ્ત થયે મને સમગ્ર કળાએ ગ્રહણ કરાવી, અને ઉપાધ્યાયની પાસે સર્વ શાસ્ત્રોના અભ્યાસ કરાવ્યેા. ચિતિત અને આપનારી પ્રજ્ઞપ્તિ વિગેરે પ્રસિદ્ધ અને અમિત વિદ્યાએ પિતાએ મને
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર લીલાએ કરીને પ તાર્દિક
આપી. તે સર્વને મે' સુખેથી સાધી લીધી. તેના બળથી ઇચ્છિત સ્થાનામાં સ્વેચ્છાએ વિચરતા હું નિત્ય વિલાસ કરૂં છું અને ક્રૂ છું.
પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણે પ્રકારની શક્તિવાળા હેાવાથી હું કોઈના પરાક્રમને કે તેજને ગણતા નથી, અને મારી પરણેલી પ્રેાઢ સ્ત્રીએ સાથે હુ' સ્વેચ્છાથી રમુ` છુ.. એક દિવસ વિમલાચાયની પાસે ધમ દેશના સાંભળીને પ્રતિબાધ પામેલા મારા પિતાએ દીક્ષા ગ્રહણ કરી. આગમમાં કહ્યા પ્રમાણે ગ્રહણા અને આસેવના નામની અન્ને પ્રકારની શિક્ષા તેમણે ગ્રહણ કરી અને સદ્ગુરૂની સેવા પણ કરી. ગુણુના સમુદ્રરૂપ તેમને તપ અને સંયમના પ્રભાવથી અનેક લબ્ધિએ પ્રાપ્ત થઈ, ગુરૂના પ્રસાદથી અતિશય સહિત સ` શ્રુતને તેમણે અભ્યાસ કર્યાં, વિનયરૂપ સમૃદ્ધિથી યુક્ત, પેાતાના ઉત્કૃષ્ટ અનુષ્ઠાન ક્રિયામાં જ બુદ્ધિની નિષ્ઠા રાખનાર, ધીરતા યુક્ત, પરિષહેાથી ક્ષોભ નહિ પામનાર તથા પ્રમાદ અને મદથી રહિત એવા તે મારા પિતા મુનિ અનુક્રમે ગુરૂની પાસેથી આચાર્ય પદ પામ્યા.
પછી મનેાહર ચારિત્રની નિર્મળતાથી ચાર જ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય પ્રાણીઓને પ્રતિબંોધ કરવા ચિરકાળ પૃથ્વીપર વિચરી તેમણે અમૃત જેવી પોતાની ધર્માં દેશનાની વાણીવડે સમગ્ર પૃથ્વીને રસ સહિત કરી.
અહી' ગૃહવાસમાં વસતા અને પિતાની ધરાને ધારણ કરતા હું કુકમ અને કુસ`ગના ચેાગથી ચારી કરતાં શીખ્યા. તેથી નિર'તર અનેક વિદ્યાના બળવડે પૃથ્વીપરના અનેક રાજાઓનુ અનલ ધન હું હરણ કરવા લાગ્યા.
ચારીની બુદ્ધિથી મારા મનમાં અત્યંત ક્રૂરતાએ વાસ કર્યાં અને ખીન્ન દોષાએ પણ તે ક્રૂરતા સાથેના સ્નેહથી જ જાણે હાય તેમ મારા મનમાં જ સ્થિતિ કરી. સત્ય, સદ્ગુદ્ધિ, સંતાષ, ક્ષમા, દમ અને દયા વિગેરે સવ ગુણેા તે ક્રૂરતાથી જાણે ભય પામ્યા હાય, અને જાણે કેાઈ એ લઇ લીધા હેાય તેમ મારાથી દૂર નાશી ગયા.
આવા અવસરે મારા સદ્ભાગ્યે જાણે બેલાવ્યા હોય તેમ તે મારા પિતા વિશદસૂરિ સાધુઓના સમૂહ સહિત વિપુલાનગરીમાં પધાર્યા. તે વખતે ઉદ્યાનપાળકના મુખથી તેમનું આગમન સાંભળી મહેાત્સવપૂર્વક પરિવાર સહિત વિદ્યાધરના રાજા હુ' અને બીજા ઘણા વિદ્યાધરા તેમને વાંદવા ગયા. ભક્તિથી ગુરૂને વાંદી હર્ષોંથી સર્વે ચેાગ્ય સ્થાને બેઠા. પછી ગુરૂએ ધ દેશના આપી. તે સાંભળી પ્રતિધ પામેલા ઘણાએ પોતપાતાની રૂચિ
Page #200
--------------------------------------------------------------------------
________________
આઠમા સ
૧૭૫
પ્રમાણે સમકિત, દેશવિરતિ અને સ`વતિ વિગેરે ગ્રહણ કર્યું. તે સવે પોતપેાતાને સ્થાને ગયા.
પછી મને પ્રત્યક્ષ શિક્ષાપૂર્ણાંક મહા હિતકારક ધર્મોપદેશ આપીને તે એ પ્રકારે પૂજ્ય પિતાએ ન્યાયથી મનેાહર એવા ચારીના મને નિયમ આપ્યા, અને ચારીના માહના ત્યાગ કરાબ્યા. મારા વ્રતની સ્થિરતાને માટે અદ્યત્તના ત્યાગરૂપ વ્રતને પાળવામાં તેમણે મારી પાસે તમારૂં દૃષ્ટાંત આપ્યું; તેથી પ્રત્યક્ષ રીતે અને લેાકમાં હિતકારક ગુરૂની શિક્ષા જાણીને તેમની આજ્ઞાથી મેં મારા ચિત્તમાં ભક્તિપૂર્વક તે વ્રત અંગીકાર કર્યું; પરંતુ મારા ચિત્તમાં મેં એટલે તે વિચાર કર્યાં કે~
· પિતાએ જે ગુણધરનું મને ષ્ટાંત આપ્યું છે તે કેવા આકારવાળા, કેવા આચારવાળા અને વ્રતમાં 'કેવા દૃઢ છે તેની એકવાર હું પરીક્ષા કરું; કારણ કે આવા મહિષ પણ જેનું દૃષ્ટાંત આપી પ્રશંસા કરે છે, તે કેવા હશે ? ’
આ પ્રમાણે વિચાર કરી વનમાં જતા તને જોઈ તારી પાસે અનુક્રમે મણિના કુંડળ, હાર અને નિધાન પડેલા મે' બતાવ્યા, તેને જોઈ ને પણ તેને લેવામાં તારૂં મન જરા પણ ડગ્યુ` નહિ. વળી તને વધારે દુ:ખ થવા માટે તારા જાતિવત અશ્વ પણ તને મે' મરેલા દેખાડ્યો. હવે હું વિદ્યાથી તેને જીવતો દેખાડું છું. તેનાપર આરૂઢ થઈ તું હથી તારા નગર તરફે જા. તથા તું તૃષાતુર થયા છે એમ જાણી પાણીથી ભરેલી મસક તને દેખાડી પોપટને રૂપે મે' જ તને પાણી પીવાનું આમંત્રણ કર્યું; તે પણ તે' પરના અદ્યત્તપણાને લીધે તે જળ પીધુ નહિ. પરંતુ દુઃસહ એવી તૃષા તે સહન કરી એ મને મેાટુ' આશ્ચય લાગ્યું.
હે ભદ્રે ! આ પૃથ્વીપર તું ભવ્ય જીવેાના મધ્યમાં ભદ્રસ્થાનરૂપ છે, કારણ કે સત્ય પ્રતિજ્ઞાવાળા એવા તે પેાતાના વ્રતનેા પરિપૂર્ણ નિર્વાહ કર્યાં છે. આ રીતે જાતિવ’ત સુવર્ણની જેમ મેં તારી પરીક્ષા કરી છે. તેમાં તે પેાતાને વિષે જ પાપ રહિત અને શ્લાઘા કરવા લાયક અમૂલ્યપણુ ખતાવી આપ્યુ' છે. તારી પ્રતિજ્ઞા તેં સિદ્ધ કરી તેથી ગુરૂની વાણી પણ સત્ય થઈ છે, તેથી હવે હું તને મારા અપરાધ સંબધી મિથ્યાદુષ્કૃત આપું છું, અને આ પ્રમાણે તારૂં ત્રીજા અણુવ્રત સ`બધી અત્યંત દેઢપણું જોઈ હું સંતુષ્ટ થયા છુ', તેથી તું મારી પાસેથી કાંઈક પણ લઈને મારા પર અનુગ્રહ કર. ’
આ પ્રમાણે કહીને તે વિદ્યાધરે હર્ષોંથી તે સાધર્મિક ગુણધરની ભક્તિ કરવા માટે તેને પાઠસિદ્ધ આકાશગામિની વિદ્યા આપી. આ સિવાય બીજી પણ વિદ્યા, મંત્ર, ઔષધિ
-------------.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી જયાનંદેં કેવળી ચરિત્ર વિગેરે અનેક ઉચિત વસ્તુ આપીને તે વિદ્યાધરે તેની પાસે ઘણું દ્રવ્ય મૂકી તે લેવાની પ્રાના કરી. ત્યારે તે ગુણુધરે તેની પાસેથી સર્વ વિદ્યાર્દિક ગ્રહણ કરી તેને સતેાષ પમાડી સ્વચ્છ બુદ્ધિથી તેને પૂછ્યુ. કે—
“ આ સ ધન કાનું છે?'' તે સાંભળી તે વિદ્યાધર બેલ્સે કે—“ હમણાં તે આ ધન મારૂં જ છે; પરંતુ પ્રથમથી કહુ' તેા કેટલુંક મારૂં અને કેટલુંક ખીજાનુ પણ ગ્રહણ કરેલુ. આ ધન છે. ’’ તે સાંભળી સાહસિકમાં અગ્રેસર એવા તે ગુણધર સા વાહ ખેલ્યા કે—
“ હું ખેચર ! આવુ... આચરણ કરવાથી તું નિદાને પાત્ર છે; કેમકે એક તરફ તું ધર્મતત્ત્વને અંગીકાર કરે છે, અને ખીજી તરફ જાણે ધર્મપર રાષ થયા હાય તેમ તેનાથી વિપરીત આચરણ કરે છે, તે આશ્ચય છે. ચારીથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીની સાથે મેળવેલું આ તારૂ શુદ્ધ ધન પણ મદિરાના લેશવડે સમગ્ર જળની જેમ અશુદ્ધજ થયું છે. જો તે પિતારૂપ ગુરૂની પાસે ધર્મ અંગીકાર કર્યાં હાય, અને તે ધર્મોને સ્થિર કરવા જો નિળ મનવડે તારી ઇચ્છા હોય, જો તું ચારીથી નિવૃત્ત થયેા હાય, અને જો તારે સારા વ્રતવાળા થવું હાય, તે આ ચારેલા ધનનેા જલદી ત્યાગ કર અને જેનું જે કાંઈ ધન જાણવામાં કે સ્મરણમાં આવે તે સ તેમને પાછુ આપ.
આ પ્રમાણે મન, વચન અને કાયાની શુદ્ધિવડે તું કરીશ ત્યારે તને માટે પુણ્યના સમૂહ, પ્રીતિ અને સત્ર પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે. ”
આ પ્રમાણે તે સાવાહની સત્ય અને પ્રશસ્ત વાણીવડે પ્રસન્ન થયેલા તે વિદ્યાધરે ક્ષણવારમાં તે પ્રમાણે કર્યું. ત્યારપછી પુણ્યશાળી અને સ કુશળ પુરૂષામાં અગ્રેસર એવા તે સા વાહે અશ્વ જીવાડનારને જે ધન આપવાને પેાતાના મનમાં સંકલ્પ કર્યાં હતા તેનું સ્મરણ કરી · અવશ્ય તે ધન દેવુ જોઇએ, નહિ તેા વ્રતને... ભંગ થાય ’
એમ ધારી તેટલું ધન વિદ્યાધરની પાસે મૂકયું. ઘણા આગ્રહ કર્યાં છતાં તેણે તેમાંથી કાંઈપણ ધન ગ્રહણ કર્યું નહિ, ત્યારે તે સા`વાહે તે વિદ્યાધરની સાક્ષીએ તે સવ ધન હર્ષોંથી ધસ્થાનામાં વાપર્યું. પછી ધ''બધી વાતો કરી મનમાં હર્ષ પામી પાપના તાપને હરનાર ધર્મનું ચિંતવન કરતા તે બન્ને છૂટા પડી પાત પેાતાને સ્થાને ગયા.
પેાતાને ઘેર ગયા પછી પણ તે ગુણધર સાÖવાહ સેંકડો ધર્માંના અવસરો પામીને શ્રી જિનભવન અને શ્રી જિનપ્રતિમા વિગેરે સાતે ધર્મ સ્થાનાને પુષ્ટ કરવા લાગ્યા. દીનાર્દિક જનાને પણ સદા દાન આપવા લાગ્યા, સમ્યક્ પ્રકારે વ્રત તથા અભિગ્રહનું
Page #202
--------------------------------------------------------------------------
________________
આઠમે સ..
૧૭૭ પાલન કરવા લાગ્યો, નંદીશ્વરદ્વીપ અને મેરૂ પર્વત વિગેરે સ્થાનમાં આકાશગામી વિધાના પ્રભાવથી જઈ શાશ્વત પ્રતિમાઓની તેણે યાત્રા કરી. શ્રી શત્રુંજય, શ્રીઉજજયંત આદિ સર્વ તીર્થોમાં મોટા મોટા પૂજાના ઉત્સવ કર્યા.
આ રીતે મંત્ર, ઔષધિ, આકાશગામી વિદ્યા તથા સમગ્ર વિત્તને ધર્મકાર્યમાં કૃતાર્થ કરી તથા ઉત્તમ પુરૂષે પર અનેક પ્રકારના ઉપકાર કરી તેણે પિતાનું જીવિત સુચરિત્રેવડે ભરપૂર કર્યું. ચિરકાળ સુધી દાન, શીળ, તપ અને ભાવ સહિત ગૃહસ્થ ધર્મનું આરાધન કરી તે ગુણધર સાર્થવાહ આયુષ્ય પૂર્ણ કરીને અહીં તું લક્ષમીપુંજ થયા છે; અને તે વિદ્યાધર સદ્ગુરૂએ કહેલા વિશુદ્ધ ધર્મને આરાધી આયુષ્યને ક્ષય થયે એક પાપમના આયુષ્યવાળો હું વ્યતર જાતિના દેવને ઇંદ્ર થ છું. તે પૂર્વે સાર્થવાહના ભવમાં શ્રદ્ધાથી જે સુકૃત કર્યું હતું, તેના પ્રભાવથી આ ભવમાં જન્મ દિવસથી જ આરંભીને તને સમગ્ર ધનસંપત્તિ પ્રાપ્ત થઈ છે અને થાય છે.
તથા પૂર્વ ભવના દઢ ધર્મસ્નેહને લીધે હું તારી પાસે આવીને નિરંતર તને સુખ ઉપજાવવા માટે આદરપૂર્વક અખૂટ લક્ષ્મી પ્રગટ કરું છું.” આ પ્રમાણે કહીને તે વ્યંતરદેવે તેને સંદેહ દૂર કર્યો, અને દિવ્ય વસ્ત્ર આભૂષણ વિગેરે આપી તેને વિશેષ સંતુષ્ટ કર્યો. ત્યારપછી તે વ્યતરેંદ્ર તેની રજા લઈને પોતાને સ્થાને ગયે.
લક્ષ્મીપુંજ શેઠ પણ વ્યંતરેદ્ર પાસેથી પિતાને પૂર્વભવ સાંભળી હર્ષ પામ્યા, અને ક્ષણવાર વિચાર કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વ્યંતરેંદ્રનું કહેલું સર્વ સત્ય છે એમ નિશ્ચય કરી તે અહંઢર્મમાં અતિ દઢ થયા. નિરંતર ધર્મને નહિ મૂકતા, નિદિત કર્મને નહિ કરતા, અનર્ગલ દાન દેતા અને પુરૂષની સંગતિ કરતા તે લક્ષ્મીપુંજ શાંતાવેદનીયના ઉદયથી ભોગરૂપ ફળવાળા કમને લઈને સમગ્ર ભેગસામગ્રી પામી કૃતાર્થ થયા.
એક દિવસ સૂર્યની પ્રજાને પામીને જેમ પ્રાતઃકાળ પ્રકાશમાન થાય તેમ ગુરૂમહારાજના ત્યાં પધારવાથી તેમની વાણું પામીને લક્ષ્મીપુજના ચિત્તમાં વિશેષ વિવેક ઉત્પન્ન થયે, તેથી રંગ સહિત સંવેગરૂપી જળવડે પાપમળનું પ્રક્ષાલન કરી લઘુકમ એવા તે લક્ષ્મીપુંજ શેઠે હર્ષથી ઘણા શ્રેષ્ઠિઓ સહિત ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, - અગ્યાર અંગને અભ્યાસ કર્યો, અને ઘણા પ્રકારને તપ કર્યો. અનુક્રમે શુદ્ધ ચારિત્રનું પાલન કરી અનશનાદિવડે કાળધર્મ પામી બારમા દેવલોકમાં ઉત્તમ દેવલમી પામ્યા.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી જયાન'≠ કેવળી ચરિત્ર ત્યાં આવીશ સાગરોપમનું દેવાયુષ્ય ભાગવી મનુષ્યભવમાં રાજા થઈ યથાખ્યાત ચારિત્રવડે કેવળજ્ઞાન પામી પૃથ્વીપર વિચરી ભવ્યજીવાને પ્રતિષેધ કરી તે સિદ્ધિપદને પામશે. ત્યાં તેને સિદ્ધના આઠ ગુણુ અને અનંત ચતુષ્ટય પ્રાપ્ત થશે.
હે ભવ્ય પ્રાણીએ ! પૂર્વ ભવના વૃત્તાંતવડે મનેાહર આ લક્ષ્મીપુંજનું ચિત્ર વાંચી તત્ત્વના અભ્યાસીએ ત્રીજા અણુવ્રતના આરાધન માટે પ્રયત્ન કરવેા. ત્રીજા વ્રત ઉપર શ્રી લક્ષ્મીપુજની કથા,
આ પ્રમાણે શ્રીજયાન દકુમારના મુખથી અદ્યત્તના ગ્રહણ અને ત્યાગનું ફળ સાંભળી તિમાલા રાણીએ પ્રતિબેાધ પામી યાવજ્જીવ અદત્તાદાનના નિયમ કર્યો; તથા કુમારની જ વાણીથી ખીજે પણ શ્રાદ્ધયાગ્ય ધમ તેણે હર્ષોંથી અ'ગીકાર કર્યો.
‘ સત્સંગ કલ્પવૃક્ષ સમાન છે. ' કુમાર, રતિસુંદરી અને રતિમાલા એ ત્રણે સમાન ધર્મી થવાથી સર્વ પ્રકારના સુખ ભાગવતા પરસ્પર પ્રીતિવડે વર્તવા લાગ્યા. આ પ્રમાણે તેમના કેટલાક કાળ ધમય અને સુખમય વ્યતીત થયેા.
એક દિવસ શ્રીજયાન દકુમારે રાત્રીમાં સ્વપ્ન જોયુ. તેમાં પોતે કાઇક પર્વતની સામે રહેલા એક નગરમાં કુરૂપે અને ભિલ્લનારૂપે મસ્તકપર લાકડાના ભારા લઈ ચૌટામાં વેચવા ગયા એવુ' દીઠું, આવું સ્વમ જોઈ જાગૃત થઈ તેણે વિચાર કર્યો કે—
“ અહા ! મન કે વાણીના વિષયમાં ન આવે એવુ' અસ’ભવિત સ્વસ મારા જોવામાં આવ્યું. હું નથી જાણતા કે આ સ્વ×નુ` મને શુ' ફળ પ્રાપ્ત થશે ? ”
આ પ્રમાણે તે વિચાર કરતા હતા, તેવામાં તરત જ જાણે તે સ્વમનું સાક્ષીભૂત હાય એમ તેનું જમણું નેત્ર ફરકયુ. તે શુંભ નિમિત્તથી તેણે પોતાના ઉપાયનુ અન્યભિચારીપણુ, નિશ્ચિત કરીને તે સ’બધી આ પ્રમાણે ઉપાય કર્યાં.
એક મેટા પટ કરાવી તેમાં પોતે જેવું નગરાદિક જોયું હતું તેવું સર્વ એક હુંશિયાર ચિત્રકાર પાસે તેણે ચિતરાવ્યું. પંત, ક્રીડા સરાવર, ક્રીડાવાપી, ચાક, દુકાન, અને ઘર વિગેરે સ` ઉત્તમ ર'ગવર્ડ ચિતરવાથી તે ચિત્રપટ મનેાહર થયેા.
હવે તે નગરના ઉદ્યાનમાં શ્રી રૂષભદેવસ્વામીનું એક ભવ્ય શ્રીજિનમદિર હતુ તેના દ્વારની સાથે મળેલા દ્વારવાળી એક દાનશાળા કુમારે કરાવી. તેની સામે સૂત્રધાર પાસે સજજનના ચિત્ત જેવુ' ગાળ, ઉંચું અને શ્રેષ્ડ સરખી સપાટીવાળું પીઠ કરાવ્યું.
A
Page #204
--------------------------------------------------------------------------
________________
આઠમા સ
૧૯૯
પછી સર્વ દિશાએમાંથી અને વિવિધ સ્થાનેથી આવેલા સ દીનાદિકને તે દાનશાળામાં હમેશાં જમાડવા માટે કુમારે પેાતાના નાકરાને આદેશ આપ્યા; અને પેલુ' ચિત્રપટ નવા અધાવેલા પીપર મૂકી તે સ` પરદેશીઓને બતાવવા માટે પેાતાના સેવકાને આજ્ઞા કરી, અને સાથે કહ્યું કે—
· કાઇ માણસ સ્થિર દૃષ્ટિથી આ ચિત્રપટને જોઈ તે નગર વિગેરેનુ નામ કહે તા તે માણસને મારી પાસે લાવવા. તે પટનુ` રક્ષણ કરવા માટેજ તમને નીમ્યા છે, તેથી તમારે રાત્રે પણ સ` ઉપદ્રવોથી આ ચિત્રપટનુ` રક્ષણ કરવાનું છે. ’
""
આ પ્રમાણે શિક્ષા આપેલા કુમારના તે નિપુણ સેવકા થી કુમારના આદેશ પ્રમાણે સર્વ કાર્ય કરવા લાગ્યા. ત્યારથી શ્રીજિનમ'દિરમાં અને દાનશાળામાં જતાં આવતાં સવ માણસે તે ચિત્રપટને જોઇ આશ્ચય પામી ચિત્રની અંદરના રૂપાનુ' અનેક પ્રકારે વર્ણન કરવા લાગ્યા.
એક દિવસ જેનાં વસ્ત્રો ધૂળવડે ધૂસર થયેલાં હતાં એવા કેટલાક મુસાફરો દૂર દેશથી ત્યાં આવ્યા. તેઓ તે ચિત્ર જોઇ અત્યંત વિસ્મય પામી ખેાલ્યા કે—
“ અહા ! કોઈ જ્ઞાન, વિજ્ઞાન અને બુદ્ધિવાળાએ આ અમારૂ નિવાસસ્થાન શ્રીપદ્મપુર નામનું નગર છે તે આ પટમાં ખરાખર ચિતર્યું છે,
તેમને પૂછ્યું કે—“ તમે કોણ છે અને કયાંથી
તે સાંભળી પટના રક્ષકાએ આવ્યા છે ? ”
તેઓએ જવાબ આપ્યો કે કાઈ એ આ પટમાં જે નગર ચિતર્યું છે તે પદ્મપુર નામના નગરથી અમે આવીએ છીએ. આ પ્રમાણે સાંભળી તે પટનું રક્ષણ કરનારા માણસે તેમને તત્કાળ કુમાર પાસે લઈ ગયા, અને તેમને ચિત્રપટ જોતાં જે આશ્ચય થયેલ અને તેમાં ચિતરેલા નગરનું નામ કહેલું તે સર્વ અધિકાર હર્ષથી તેએએ કુમારને જણાવ્યા. તે સાંભળી કુમારે વાણીવડે તેમને સંતેાષ પમાડી હથી ચિત્રપટને વૃત્તાંત પૂછ્યા. ત્યારે તેઓએ પદ્મપુર નગર વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું——
અહીથી સા યેાજન દૂર આ ચિત્રપટમાં આલેખેલી શેભાવાળું પદ્મટ નામના પર્વતની પાસે પદ્મપુર નામનું નગર છે. સ્વર્ગને જીતનારી સમૃદ્ધિવાળા તે નગરમાં પદ્મરથ નામના રાજા છે. તે પ્રતાપ, લક્ષ્મી, રૂપ અને ઐશ્વર્યાદિક ગુણાવડે ઇંદ્રને પણ જીતે એવા છે. સવ ઉજવળ ગુણવાળા છતાં પણ ચંદ્રની જેમ કના વશથી તેનામાં
Midlum
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર નાસ્તિક ધર્મનું કલંક છે.” ઈત્યાદિક વૃત્તાંત તેમના મુખેથી સાંભળીને ઉચિત દાન આપી શ્રી જયાનંદકુમારે તેમને વિદાય કર્યા.
ત્યાર પછી તે પદ્મપુરમાં જવાની ઈચ્છાવાળા શ્રી જયાનંદકુમારે પિતાની રતિસુંદરી પ્રિયાને કહ્યું કે –“હે પ્રિયા ! હું અમુક તીર્થને નમસ્કાર કરી પાછા આવું, ત્યાં સુધી કળાને અભ્યાસ કરતી તું તારી માતા પાસે રહેજે, અને આઠ ગામથી ઉત્પન્ન થયેલા ધનવડે દાનાદિક ધર્મ કરજે.”
તે સાંભળી રતિસુંદરી વિગને લીધે ખેદ પામી, તે પણ તે પતિવ્રતાએ પતિની આજ્ઞા માન્ય કરી. ત્યારપછી રાત્રીએ ગુપ્ત રીતે કુમાર પલ્વેકપર આરૂઢ થઈ આકાશ માર્ગે તત્કાળ તે પહ્મકૂટ ગિરિ ઉપર ગયો. ત્યાં કોઈ ઠેકાણે પથંકને સંતાડી ભિલ્લનું રૂપ ધારણ કરી લાકડાં એકઠાં કરી તેને ભારે માથે લઈ પ્રાતઃકાળે પદ્મપુર નગરમાં પ્રવેશ કરી ચૌટામાં જઈ દુર્દશાવાળા પુરૂષોમાં અગ્રેસર જેવો થઈ તે ભિલ લાકડાને ભારે વેચવા ઉભા રહ્યા. તેવામાં ત્યાં આવેલા કેટલાક રાજપુરૂષોએ તેને જે.
તે કુરૂપની સીમારૂપ હતું, તેને માથે જાડા અને પીળા કેશ હતા, કડાઈને તળીઆ જેવું શ્યામ મુખ હતું, મેટું અને ચપટું મસ્તક હતું, તેમજ એક આંખે કાણે, પીળા અને ભીના નેત્રવાળે, નાકે ચીબે, મેટા પેટવાળ, બહાર નીકળેલા દાંતવાળ, કાળા અને લાંબા હોઠવાળ, મેટા અને જાડા બે પગવાળે, ઉંટની જેવી ડોકવાળે, શરીરે શ્યામ વર્ણવાળે, બીભત્સ રૂપવાળ, કડવા અને ભયંકર અવાજવાળે, દેખાતી અને સ્થળ નસોના સમૂહવાળ, પ્રગટપણે જાણે દેખાતા હાડપિંજરવડે ભયંકર, સેંકડે શારીરિક કુલક્ષણના સમૂહવાળો, જાણે મૂર્તિમાન પાપ ઉત્પન્ન થયું હોય, જાણે ન જોઈ શકાય તે પિશાચ હોય, અને જાણે પિંડરૂપ થયેલું દુર્ભાગ્ય હોય તે તે દેખાતે હતો.
તેના માથા ઉપર વેલડીઓ વાટેલી હતી, તથા તેણે એક ફાટેલા વસ્ત્રની લંગોટી પહેરી હતી. આવા સ્વરૂપવાળા તેને જઈ ઘૂ ઘૂ કરતા એવા રાજસેવકોએ તેને કહ્યું કે અરે! તને રાજા બોલાવે છે, તેથી તું અમારી સાથે રાજસભામાં ચાલ.''
તે સાંભળી આ દુઃખીઆર ભિલ્લ બોલ્યો કે “તમારા રાજા ક્યાં અને હું ક્યાં? મારે રાજસભામાં આવવાનું કંઈ જ કામ નથી. જે તમારા રાજાને લાકડાનું કામ હોય તે તે લઈને મને મારે ઠેકાણે જવા દે, ત્યારે તેઓ બોલ્યા કે –
હે ભદ્ર ! તું ભય પામીશ નહી. તારું જ કામ છે, માટે તું અમારી સાથે
Page #206
--------------------------------------------------------------------------
________________
આઠમે સંગ
૧૮૧ ચાલ. રાજા તારાપર પ્રસાદ કરશે.” તે સાંભળી તે તેમની સાથે ચાલ્યો. તેઓએ તત્કાળ સભામાં લઈ જઈ તેને રાજાને દેખાડ્યો. તે ભિલ્લ પણ રાજા પાસે લાકડાને ભારો ભેટ કરી ઉભો રહ્યો. રાજાએ તેને પૂછ્યું :
તું કેણ છે? તારું નામ શું છે? અને તું ક્યાં રહે છે?” તે બોલ્ય– “દરિદ્ર જનોમાં અગ્રેસર એવો હું પિઠરા નામને ભિલ્લ છું. ઘર વિગેરે કાંઈ ન હોવાથી પદ્મફૂટ પર્વતની ગુફામાં રહું છું, અને હમેશાં નગરમાં આવી લાકડાનો ભાર વેચી મારી આજીવિકા ચલાવું છું.”
રાજાએ કહ્યું કે –“હે ભદ્ર! મારા નગરમાં તું એક જ કેમ દુઃખી છે? હું મારા કઈ પણ નગરવાસીનું દરિદ્રપણું સહન કરી શકતો નથી.” તે બોલ્ય–સ્વર્ગ જેવા પણ આ નગરમાં હું મારા કર્મવડે જ દુઃખી છું. તળાવ જળથી ભરેલું હોય તે પણ શું ચાતક તરસ્યો નથી રહેતો?”
રાજા બોલ્ય–“હે કાષ્ટવાહક ! જે તારી ઈચ્છામાં આવે તે તું માંગ.” તે
–“હું લાકડા વેચીને મારા પેટ પૂતિ જેટલું ધન ઉપાર્જન કરૂં છું. પિતે ઉપાર્જન કરેલું ધન પણ માણસને ભાગ્યથી અધિક હોય તે તે રહેતું નથી. ચાતકે પીધેલું પાણી પણ શું ગળાના છીદ્રવડે જતું રહેતું નથી ? તે હે રાજન ! તમે મારા - ઉપર પ્રસન્ન થયા છે તે હું ધનાદિક કાંઈ માગતા નથી, પરંતુ મારે રાંધનારી કઈ નથી, તે મને આપો.” તે સાંભળી રાજાએ કહ્યું
હા આપું છું.” એમ કહી પિતાની વિજયાસુંદરી નામની પુત્રીને બોલાવી કહ્યું કે-“હે પુત્રી ! જે જિનધર્મથી જ તું સુખી છે તો આ દુઃખીયારો ભિલ ઉભે છે તેને તું વર અને તારા જૈન ધર્મના પ્રતાપે સર્વ પ્રકારના સુખને ભેગવ, કારણ કે આ નગરમાંથી તારા માટે આના કરતા બીજે સારો વર મળવો મુશ્કેલ છે. આ પ્રમાણે પિતાના વચને સાંભળી જરા પણ ખેદ પામ્યા વિના શ્રી વિજય સુંદરી બેલી કે–“હે પિતાજી! આપ જે પ્રમાણે આજ્ઞા કરશે તે પ્રમાણે કરવા હું તૈયાર છું, કેમકે— કુલવાન બાળાને એ ધર્મ છે.
પછી વિજય સુંદરી પિતાની સામે ઉભેલા અત્યંત દુઃખીઆરા અને કદરૂપ ભિલ્લને જેવા છતાં પણ પૂર્વ ભવન નેહ જાગૃત થવાથી આ ભિલ ઉપર અત્યંત નેહવાળી થઈ, અને તે ભિલ્લરૂપધારી કુમાર પણ તેણીને વિષે રાગવાળો થયો. રાજપુત્રીએ
IMILL
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તરત જ તે ભિલ્લની પાસે જઈ તેને અતિ કર્કશ હાથ પિતાના હાથવડે ગ્રહણ કર્યો, અને “આને હું વરી છું’ એમ તે બેલી.
આ અવસરે કેઈ જેષિએ પાસે બેઠેલા મનુષ્યને છાની રીતે કહ્યું કે-“અત્યારે એવું મુહૂર્ત છે કે આ મુહૂર્ત જેણે કઈ કન્યાને વિવાહ કર્યો હોય તે વર ચક્રવર્તી થાય અને તે વહુ સર્વ સ્ત્રીઓમાં ઉત્તમ ગુણવાળી મહારાણી થાય; પરંતુ આ વિવાહ તો અત્યારે તેથી વિચિત્ર રીતે થાય છે તે તેનું શું ફળ થશે તે હું કહી શકતું નથી.”
પિતાની પુત્રીનું એવું સાહસ જોઈ રાજાના મનમાં ઈર્ષ્યા અને ક્રોધ વૃદ્ધિ પામ્યા, અને સર્વ સભાજને અદ્વિતીય વિસ્મયને પામ્યા. તે વખતે રાજા બોલ્યો કે
વહને વેષ વરના વેષને અનુસરતો જોઈએ, તેથી હે સુભટો! આને કોઈ દરિદ્રી સ્ત્રીને લાયક એવી સાડી આપ, અને અવિધવાપણું જણાવવા માટે કથીરનાં બે કંકણબલેયાં-ચુડી આપે. ” - તે સાંભળી તે સેવકે પણ કેઈને ઘેરથી તે ત્રણ વસ્તુ લઈ આવ્યા. ત્યારપછી રાજાની આજ્ઞાથી તેણીએ તે સાડી અને કંકણો આનંદપૂર્વક પહેર્યા અને પ્રથમ વેષ તથા વિવિધ પ્રકારના આભૂષણોને આ વીર બાળાએ હસતા મુખે પિતાના શરીર ઉપરથી ઉતારી નાખ્યા.
ત્યારપછી તે ભિલ્લ બોલ્યા કે-“હે રાજન! તમારી પુત્રીને હું લાયક નથી, શું ગધેડાને કંઠે કઈ મણિની ઘંટા બાંધે? મને તે કાણી, કુબડી અને કાળી કઈ દાસી આપે. કાગડાને કાગડી જ પ્રિયા એગ્ય છે, પણ હસી યોગ્ય નથી.
હે રાજન ! વિધાતાએ અપ્સરાઓના રૂપને સાર સાર લઈને આ તમારી કન્યાને બનાવી છે તેથી પરાજય પામી લઘુ થયેલી તે અપ્સરાઓને વાયુએ 'તૃણની જેમ આકાશમાં ઉડાડી દીધી છે. પૂર્ણ ચંદ્રની જેવા મુખવાળી, કમળ સરખા નેત્રવાળી, સર્વ શુભ લક્ષણવાળી, સર્વ અંગે સુંદર, મનોહર આકારવાળી, લાવણ્યરૂપી રસની કૂપિકા સમાન, રાજહંસ જેવી ગતિવાળી, બુદ્ધિમાન, કોયલ જેવા મધુર કંઠવાળી, ચોસઠ કળામાં નિપુણ, ધર્મના જ્ઞાનવાળી, ધર્મનું આચરણ કરનારી, પિતાના રૂપવડે રતિ, પ્રીતિ અને લક્ષ્મીને પણ જીતનારી અને વિનયાદિક ગુણેના સ્થાન રૂપ આ તમારી એટલે નરેન્દ્રની પુત્રી કયાં અને દુર્ભાગી, કાષ્ટના ભારાનાજ પરિગ્રહવાળો, સર્વ કુરૂપની સીમા જેવો અને શારીરિક ખરાબ લક્ષણવાળામાં શિરોમણી હું ભિલ્લ ક્યાં ?”
આવા તે ભિલ્લના વચને સાંભળી સર્વ સભાજને પણ હહારવ શબ્દ કરવા .
Page #208
--------------------------------------------------------------------------
________________
આઠમો સગ..
૧૮૩ લાગ્યા. તે વખતે ખેદ પામેલા મંત્રીઓ પણ બોલ્યા કે-“હે સ્વામી ! દુર્વિનીત હોય તે પણ પોતાના સંતાનપર અત્યંત કેપ કરે તમને ઘટિત નથી. આ તમારું અકાર્ય પરિણામે આપને હિતકારક નહિ થાય; કેમકે લેક અને ધર્મથી વિરૂદ્ધ કર્મ મોટાઓને પણ વિપત્તિ આપનાર થાય છે.”
તે સાંભળી રાજા બે કે-“હે મંત્રીઓ આ બાબતમાં મારે જરા પણ દેષ નથી. આ જૈનધમ પુત્રી એની મેળે જ આ ભિલ્લને વરી છે. રાજાઓની એજ રીતિ હોય છે કે તેની કન્યાઓ સ્વયંવર વરે છે. ભાગ્યથી ઉત્પન્ન થયેલા આ કર્મમાં હું તે માત્ર સાક્ષીભૂત જ છું.” પછી રાજાએ બિલને કહ્યું કે –
હે ભદ્ર! મારું વચન અન્યથા થવાનું નથી, તેથી સર્વ કળામાં નિપુણ એવી આને અંગીકાર કરી ભાગ્ય પ્રમાણે સુખ ભેગવ.” પછી પુત્રીને પણ રાજાએ કહ્યું કે
પિતાને પંડિત માનનારી હે પુત્રી ! પિતાની અવજ્ઞા તથા કૂળના આચાર અને વિનયના ઉલ્લંઘનથી ઉત્પન્ન થયેલા ફળને આ પિતે વરેલા ભિલ્લપતિને અંગીકાર કરી ભગવજે અને તારા જૈનધર્મનું સાક્ષાત્ ફળ બતાવજે.”
ત્યારે તે રાજપુત્રી બોલી કે-“હે પિતા! આ કાર્યમાં લેશ પણ તમારે દેષ નથી, સુખ દુઃખને કર્તા કર્મ સિવાય બીજો કઈ છે જ નહિં; તેથી હું પિતાની આજ્ઞા પાળીને કુળનો ઉઘાત કરીશ. સતી સ્ત્રીઓ પિતાએ આપેલા કુત્સિત પતિને પણ દેવતુલ્ય માને છે.”
આવી તેણીની વાણીથી છૂતની આહુતિવડે અગ્નિની જેમ રાજા ક્રોધવડે જાજ્વલ્યમાન થશે. પછી તેણીને તથા તેના વરને ભજન કરાવી ત્રણ પહોરમાં આંધળી થાય તેવું - ઝેર મિલાવેલું પાનનું બીડું રાજાએ પિતાની પુત્રી વિજય સુંદરીને આપ્યું, અને ભિલ્લને કહ્યું કે હે ભિલ! તું આ તારી સ્ત્રીને લઈને તારા સ્થાને ચાલ્યો જા. - આ પ્રમાણે રાજાની આજ્ઞા અંગીકાર કરી તે પિતાના સ્થાન તરફ ચાલ્યો. તેની પાછળ છાયાની જેમ રાજપુત્રી ચાલી. તે વખતે રાજાઓ માટે સ્વરે જાહેર કર્યું કે
હે લોકો! જે કઈ આ બન્નેની સાથે જશે અથવા તેમને કાંઈપણ ધનાદિકની સહાય આપશે તેને હું ચોરની જેમ વધ કરીશ.”
આ પ્રમાણે ક્રોધ પામેલા રાજાના ભયથી મંત્રીઓ વિગેરે સર્વ મૌન રહ્યા, સર્વ નગરવાસી લેકે રાજાના આ અધમ કાર્યની છાની છાની નિંદા કરવા લાગ્યા, અને વિવિધ પ્રકારે દેવાદિકને ઉપાલંભ આપવા લાગ્યા.
Page #209
--------------------------------------------------------------------------
________________
શ્રી જપાનદ કેવળી ચરિત્ર
હવે તે ભિલ્લ રાજપુત્રી સહિત નગર બહાર જઈ એક દેવકુળમાં રહ્યો. ત્યાં તે સતી હર્ષોંથી તેના બે પગ પેાતાના ખેળામાં રાખી કામદેવને પણ વિસ્મય ઉત્પન્ન થાય તેમ પેાતાના કમળથી પણ અધિક કામલ બે હાથવડે નાખવા લાગી. તે પ્રમાણે જોઈ રાજાના ભયથી દૂર ઉભા રહેલા સર્વ જને તેણીના સતીપણાની સ્તુતિ કરવા લાગ્યા અને અધમ રાજાની નિંદા કરવા લાગ્યા.
૧૮૪
અહીં આવ્યા પછી બિલ્કે તેણીને પૂછ્યું કે હે ભદ્રે ! દેવાંગના જેવી તને રાજાએ સર્વ પ્રકારે નીચ એવા મને કેમ આપી ?” ત્યારે તે ખેલી કે- હું સ્વામી ! તે હકીકત હું કહું છું તે તમે સાંભળે. એ વૃત્તાંત જરા લાંબે છે.
આ પદ્મપુર નગરમાં આ પદ્મરથ નામે રાજા રાજ્ય ભાગવે છે. તે ન્યાય અને પ્રતાપ વિગેરે ગુણાવડે પ્રજાને સુખ આપનાર છે, તાપણ કુળક્રમથી આવેલા કૌલ–. નાસ્તિક ધર્માંને તે કદ્યાપિ તજતા નથી. ઉત્તમ ગુણવાળી તેની બે રાણીઓ નિરંતર તેના ચિત્તને આનંદ પમાડે છે. તેમાં પહેલી સૌભાગ્યના ઘર સમાન પદ્મા નામની અને ખીજી નિળ આશયવાળી કુમળા નામની છે.
પહેલી પદ્મા રાણી પતિના ધમ પાળે છે, અને બીજી કમળા શ્રાવકકુળમાં જન્મેલી હાવાથી તથા સદ્ગુરૂના ઉપદેશથી જૈનધમ પાળે છે. પદ્માને વિનયાદિક ગુણાથી યુક્ત પદ્મદત્ત નામના પુત્ર અને ઉત્તમ રૂપવાળી જયસુંદરી નામની પુત્રી છે; અને કમળાને વિજયસુંદરી નામની એક જ પુત્રી છે. ધાવમાતાઆવડે લાલન પાલન કરાતી તે અન્ને પુત્રીઓ ભણવાને લાયક એવી વયને પામી, ત્યારે પદ્માએ પોતાની પુત્રી અભ્યાસને માટે મિથ્યાદષ્ટિ ઉપાધ્યાયને સોંપી. મિથ્યાષ્ટિની મતિ મિથ્યાષ્ટિમાં જ રિત પામે છે. ’
6
તથા કમળાએ પેાતાની પુત્રી જૈન કળાચા ને ભણાવવા સોંપી. એ રીતે તે બન્ને કન્યાએ આદરથી શાસ્ત્રના અભ્યાસ કરવા લાગી. માટી જયસુંદરી માતાના સંગથી અને ઉપાધ્યાયના ઉપદેશથી કૌલધમમાં રક્ત થઈ અને ખીજી વિજયસુંદરી જૈનધમી ઉપાધ્યાયના સંગથી જૈનધી થઈ. ત્યારપછી સર્વ કળાએ ભણીને તે બન્ને યુવાવસ્થાને પામી, ત્યારે અધ્યાપકોએ તેમને તેમની માતાઓને સાંપી. તે માતાએએ પણ ઇચ્છિત પ્રીતિદાન આપીને તે બન્નેને સંતુષ્ટ કર્યા.
ત્યારપછી તે બન્ને રાણીઓએ કળાની પરીક્ષાને માટે તથા વરની ચિતાને માટે તે અને કન્યાઓને શણગારી અધ્યાપકા સહિત રાજા પાસે માકલી. તેમને આવેલી
Page #210
--------------------------------------------------------------------------
________________
આઠમે સગ.
૧૮૫ ઈરાજાએ સ્નેહથી પિતાના ખોળામાં બેસાડી તથા અધ્યાપકે સાથે ઉચિત આલાપ કરી અભ્યાસને વૃત્તાંત પૂછો.
ત્યારે તેઓએ સર્વ શાસ્ત્ર અને કળાઓનો અભ્યાસ કહ્યો, એટલે રાજાએ કન્યાને ગ્ય એક સમસ્યાનું પદ આ પ્રમાણે કહ્યું, “પિર મુકવાયારૂં” “સેંકડો સુખને જુએ છે. બાકીના ત્રણ પદ પૂરવાના હોવાથી પિતાની ભક્ત અને તેના ધર્મને અનુસરનારી મટી કન્યાએ તત્કાળ તે સમસ્યા આ પ્રમાણે પૂરી કે–
" तुंही संकर तुंही बंभ निव, तुंही पुरिसुत्तम ताय ।
तुज्झ पसाइण सव्व पया, पिक्खइ सुक्खसयाई ॥१॥" હે રાજા! તમે જ કરે છે, તમે જ બ્રહ્યા છો અને તમે જ પુરૂષોત્તમ–વિષ્ણુ છો. તમારા પ્રસાદથી જ સર્વ પ્રજાએ સેંકડે સુખ જુએ છે.” - તે સાંભળી રાજા અને સર્વે સભાસદે હર્ષ પામી તે કન્યાને, તેની સમસ્યા પૂતિને અને અધ્યાપકને વખાણવા લાગ્યા. તે વખતે બીજી કન્યા જરા હસી. તે જોઈ રાજાએ હસવાનું કારણ પૂછયું, ત્યારે “હે પિતા ! કાંઈ નહિ” એમ તે બોલી. પિતાએ વધારે આગ્રહ કરી પૂછયું, ત્યારે તે ફરી બોલી કે
“હે પિતા ! આશ્ચર્ય છે કે નીતિશાસ્ત્રાદિકમાં નિપુણ અને બુદ્ધિવડે બૃહસ્પતિને પણ જીતનારા તમારા જેવા વિદ્વાન પણ મારી બહેને માત્ર ખુશામતથી જ આ રીતે સમસ્યા પૂરી તેમાં હર્ષ પામ્યા. તે પછી બીજું શું કહેવું ? તત્ત્વને નહિ જાણનારા સભાસદોએ પણ પ્રશંસા કરી, તે આ તત્વને નહિ જાણનારા જગતમાં તત્ત્વજ્ઞાનીઓ શી રીતે રહેશે? આવું અગ્યપણું જોઈ મને હસવું આવ્યું છે.”
તે સાંભળી રાજાએ કહ્યું કે, “તે હવે તું તત્ત્વની વાણી વડે સમસ્યા પૂર્ણ - કર.” આ પ્રમાણે પિતાના આદેશને પામીને હર્ષ પામેલી અને જેની અધ્યાપકથી પ્રાપ્ત થયેલા જૈનધર્મમાં જ એકાંત બુદ્ધિવાળી તેણીએ આ પ્રમાણે પૂર્તિ કરી–
નિવર દિવસે, નિમણિ નિત્તરાફા તે હિય લઇ મામવિ, પિવડું મુવાડું ! ”
જેના હૃદયમાં શ્રીજિનવર દેવ, શ્રી જૈન મુનિ અને શ્રીજિનભાષિત તત્ત્વ વસે છે, તે પંડિતજન બને ભવમાં સેંકડે સુખ જુએ છે.”
જ.-૨૪
Page #211
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
આ પ્રમાણે સાંભળી તેણીના અધ્યાપક તથા કેટલાક સભાસદો ચમત્કાર પામ્યા; છતાં પણ રાજાના ભયથી મૌન રહ્યા. રાજાએ પૂછ્યુ કે “ હું સભાસદો ! તત્ત્વથી આ સમસ્યા બે પુત્રીમાં કાણે પૂર્ણ કરી ? ” ત્યારે રાજાના ચિત્તને અનુસરીને તે સર્વે ઓલ્યા કે “ પહેલીએ ખરાખર પૂરી.”
”
૧૮૬
આ પ્રમાણે પહેલીએ કહેલા અર્થમાં સભાની સ'મતિ મેળવીને રાજા બલ્યા કે “ હે ખરાબ ભાષણ કરનારી ! સભાવિરૂદ્ધ અને લેાવિરૂદ્ધ આવુ વચન તું કેમ બેલે છે? ’’ તેણીએ જવાબ આપ્યા કે
“ મે પહેલેથી જ કહ્યુ` છે કે તત્ત્વથી વિપરીત બુદ્ધિવાળા આ સર્વજના આ લાકને અર્થે માત્ર ખુશામત જ કરનારા છે.” તે સાંભળી પોતાની અવજ્ઞાથી અને ધના પક્ષપાતથી ક્રોધ પામેલા રાજાએ કહ્યું કે—
“ હે પુત્રી ! તું કાના પ્રસાદથી આવી સુખી છે?” તે બેલી “ હૈ પિતા ! હું અને આ સમગ્ર જના પાતપેાતાના કના પ્રભાવથી જ સુખ દુઃખ પામીએ છીએ. જો કદાચ તમારા પ્રસાદથી સુખ થતું હોય, તેા આપની પ્રજાના કેટલાક માણસેા શા માટે દુ:ખી થાય છે? કેમકે આ તમારા પ્રસાદ તે સર્વને વિષે એક સરખા જ છે.” તે સાંભળી અધિક કાપ પામેલા રાજા એલ્યેા કે—
“ જો આ પ્રમાણે કર્મની જ સ્થિતિ છે તે કહે કે તું કયા વરને વરીશ ? ” તે ખેલી—“તમે જે આપશે। તેને વરીશ.” રાજા મેલ્યા—“ હું અધમ પુત્રી! આ ખામતમાં શું હું સમથ છું? ” તે બેાલી—“ ના, તમે પણ મારા કના વશથી જ તેવા વર આપશે.” તે સાંભળી ક્રોધથી રાજા બોલ્યા કે—“ ત્યારે હમણાં તે! તું તારે સ્થાને ચાલી જા. તારે લાયક વર મળશે ત્યારે હું તને વિવાહને માટે ખેલાવીશ. તે વખતે તું આવજે.” તે સાંભળી વિનયવાળી તે ખેલી કે—“ તમારી આજ્ઞા મારે પ્રમાણ છે.” પછી રાજાએ તે અન્ને કન્યાઓને રજા આપી; એટલે તેએ પોતાતાને સ્થાને જઈ યથાયેાગ્ય ક્રીડા કરવા લાગી.
રાજાએ સુભટાને આજ્ઞા આપી કે—“ હું સેવકે ! મારા તમામ ગામ નગરાદિકમાં ફરીફરીને જે માણસ અતિ દરિદ્રી, સ`થી હલકા અને અત્યંત કુરૂપ હાય તેને અહીં લઈ આવેા.” તે સાંભળી તેએ તમને તે પ્રકારે લાવ્યા, અને મને વિજયસુંદરીને ખેાલાવી તમને આપી, તે સવ તમારા જાણવામાં જ છે.”
આ પ્રમાણે તેણીને વૃત્તાંત સાંભળી વિસ્મયાદિક રસથી વ્યાપ્ત થયેલા તે ભિલ્લ
Page #212
--------------------------------------------------------------------------
________________
આઠમા સગર .
૧૮૭
બલ્ગેા કે—“ અહા ! સારા અપત્ય ઉપર પણ પિતાને આવે! ક્રોધ કેમ થતા હશે ? અથવા તેા ક્રૂર સ્વભાવવાળા કૌલધર્મીઓને શું ન કરવા ચેાગ્ય છે? કાંઈ પણ ન કરવા ચેાગ્ય નથી. જૈનધર્મ વિના વિશ્વને પવિત્ર કરનાર વિવેક કયાંથી હાય ? ”
“ પછી તેણે વિચાર કર્યો કે—“પ્રથમ તેા આ સ્ત્રીની સ્નેહ અને શીલ સંબધી પરીક્ષા કરી જોઉં, ત્યારપછી તેની સાથે હું પ્રેમ કરીશ; કેમકે વિવેકીઆની એવી જ રીત હાય છે.”
આ પ્રમાણે તે ભિન્નકુમાર વિચાર કરતા હતા, તેટલામાં રાજાએ આપેલા વિષયુક્ત તાંબૂલનું ભક્ષણ કરેલું હેાવાથી રાજપુત્રીના નેત્રામાં તીવ્ર વેદના થવા લાગી. તેથી તેણીએ ભિલ્રપતિને કહ્યું કે—
“ હે સ્વામી !... મારા પિતા રાજા પાસે એવી જાતનુ વિષ છે કે જે ખાવાથી ત્રણ પહેારે નેત્રાના નાશ થાય. આ વિષ વિશ્વાસુ વૈરીઓને દેવામાં આવે છે. તે વિષ તેણે મને તાંમૂળમાં આપ્યુ' છે, એમ મેં તેનુ' ભક્ષણ કરતી વખતે રાજાની કેાપયુક્ત ચેષ્ટાથી તથા મુખની આકૃતિપરથી જાણ્યુ હતું. તાપણુ આ પિતાને પ્રસાદ છે એમ માની મે તે ભક્ષણ કર્યુ`'; કેમકે મનુષ્યાને શુભાશુભ કર્મ જ શુભાશુભ બુદ્ધિ આપે છે. વિષના પ્રભાવથી મારી આંખામાં અત્યંત પીડા થાય છે, તેથી હું માનું છું કે મારી આંખા હમણાં જ નષ્ટ થઈ જશે. મારા વિપરીત દૈવને ધિક્કાર છે; કેમકે આંખા જવાથી તમારી સેવા કરવાના મારા મનેરથા હુ કઈ રીતે પૂર્ણ કરી શકીશ? તમને હું ઉલટી ભારરૂપ થઈ પડીશ. આંખા વિનાનુ` જીવિત પણ શા કામનું? ”
આ પ્રમાણે કહીને આંખામાં અત્યંત પીડા વધવાથી અતિ દુઃખી થયેલી તે તિય ચને પણ રાવરાવતી પાતે રાવા લાગી.
આ વિજયસુંદરી પૂર્વભવમાં શ્રીમતિસાગર મંત્રીની પત્ની હતી ત્યારે એકદિવસ પોતાને ત્યાં માસક્ષમણને પારણે ગૌચરી લેવાને માટે પધારેલા મહિને તે આહાર આપતી હતી. તે વખતે આ મહિષ એ કહ્યું કે- આ આહાર દોષવાળા છે, શુદ્ધ નથી, ’’ ત્યારે તે મંત્રીપત્નીએ તિરસ્કારપૂર્વક આ મહિને કહ્યુ` હતુ` કે—
“ હે આંધળા ! દિવસના વિશુદ્ધ પ્રકાશ છતાં આ અન્ન શુદ્ધ નથી એમ બેલે છે, તે તને ભિશ્ર્વને આપી દેવા જોઈએ. ” આવુ' વચન મેલી તેણીએ જે અશુભ ક ખાંધ્યું હતું તે તેણીએ તે જ ભવમાં તપસ્યા અને પશ્ચાત્તાપ વિગેરેવડે ઘણું તે ખપાવ્યું હતુ, પણ તેના કંઈક અંશ ખાકી રહેલા, તેને દુષ્ટ વિપાક અત્યારે ઉદયમાં
WO
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર આવવાથી ભિલ્લરૂપ પતિનું અતિ દુઃખદાયક સ્ત્રીપણું પ્રાપ્ત થયું, અને પિતાના આપેલા ઝેરથી આંખોની તીવ્ર પીડા પણ થઈ. “વચન માત્રથી પણ કરેલી મુનિની આશાતના આ પ્રમાણે અતિ દુઃખદાયક થાય છે.”
તે વિજય સુંદરીનું સ્વરૂપ જાણવા માટે રાજાએ મેકલેલા સેવકેએ ગુપ્ત રીતે તેની આંખમાં થતી અત્યંત પીડાનું સ્વરૂપ જાણી રાજા પાસે જઈને તે સર્વે કહ્યું. તે સાંભળી કોધોધ અને નિર્દય રાજા હર્ષ પામે. ખરેખર પાપીઓને પાપ સંબંધી પશ્ચાત્તાપ થ દુર્લભ છે.” | વિજય સુંદરી ભિલ્લને આપી તે પહેલાં પિતાના ઈષ્ટ કાર્યમાં વિદ્ધ કરનાર થશે એવી શંકાથી રાજાએ તે વિજયસુંદરીની માતા કમળાને કેઈ કાર્યના બાનાથી કોઈ ઠેકાણે મોકલી હતી. તે આ અવસરે પિતાના રાજમહેલે આવી, ત્યારે તેણે દાસીના મુખથી પુત્રીનું સર્વ વૃત્તાંત સ્પષ્ટ રીતે સાંભળી અતિ દુઃખથી મૂછ પામી. કેટલેક વખતે દાસીઓના ચોગ્ય ઉપચારથી તે સાવધાન થઈ, ત્યારે ઘણે વિલાપ કરી અતિ ઉત્કંઠાથી બે દાસીઓને સાથે લઈ પુત્રીને જોવા ગુપ્ત રીતે દેવકુળ તરફ ગઈ. દૂર રહીને પણ તેણીનું તેવું સ્વરૂપ જાણી અત્યંત દુઃખ અને ક્રોધથી વ્યાકુળ થઈ રાજા પાસે આવી તે બોલી કે–
હે રાજન ! સર્વલોકવિરૂદ્ધ અકાર્ય કરનાર દુષ્ટ મતિવાળા તને ધિક્કાર છે. ચંડાળ પણ પિતાની સંતતિ ઉપર આવું અકૃત્ય કરે નહિ, એવું અકૃત્ય કરી તે મારી પુત્રીને દુઃખીયારા ભિલ્લને આપી પાનમાં ઝેર ખવરાવી આંધળી શા માટે કરી? યથાર્થ વચન બોલનારી તેણીએ શે અન્યાય કર્યો હતો? આવું સર્વનિ કર્મ કરવાથી તું નરકમાં પડીશ અને હું તે પેટમાં છરી મારીને હમણું તારી સામે જ મરું છું.”
એમ કહી તેણે પોતાના ઉદરમાં છરી મારવા લાગી, ત્યારે રાજાએ તેણીના હાથમાંથી છરી પડાવી લીધી. અને કહ્યું કે-“હે સુંદરી ! સાંભળ. તે વખતે હું કોધથી અધ થયું હતું, તેથી મેં એવું અકાર્ય કર્યું છે. હમણાં તે મંત્રીઓ અને પ્રજાજનના પગલે પગલે નિંદા તથા આક્રોશના વચનવડે હું અત્યંત પશ્ચાત્તાપ પામે છું, અને અત્યારે તારા વચને વડે વધારે પશ્ચાત્તાપ પામ્યો છું.
હવે પ્રાત:કાળે શોધ કરીને મારી પુત્રીને હું બહુમાનથી ઘેર લાવીશ, અને તેના ને સાજો કરીશકેમકે નેત્રને સજા કરવાની ઔષધિ પણ મારી પાસે છે. પછી કઈ
Page #214
--------------------------------------------------------------------------
________________
આઠમે સગ. રાજકુમાર સાથે તેને હું પરણાવીશ. કોપથી કે સહસત્કારથી કરેલું કાર્ય પ્રમાણરૂપ મનાતું નથી.”
આ પ્રમાણે રાજાએ “આ દુઃખિઆરી રાણીની રાત્રિ કેઈપણ પ્રકારે પસાર થાઓ. એમ વિચારી તે રાણીને આશ્વાસન આપ્યું. ત્યારે તે પણ કાંઈક શાતિ પ્રાપ્ત કરીને સૂતી.
અહીં દેવકુળમાં રહેલી તે રાજપુત્રી તત્કાળ અંધ થઈ, એટલે તે પિતાના ઉપાર્જન કરેલા કર્મને નિંદતી દુઃખથી વિલાપ કરવા લાગી કે –“મેં પૂર્વભવમાં શું જિનેશ્વરદેવની વિરાધના કરી હશે? કે શું જિતેન્દ્રિય ગુરૂની નિંદા કરી હશે? કે શું સંઘની અવજ્ઞા કરી તેને ઉપદ્રવ કર્યો હશે કે જેથી આ પ્રમાણે હું દુઃખનું પાત્ર થઈ - હા હા પિતા! તમે મને શા માટે ઉત્પન્ન કરી? હા હા માતા ! તમે મને શા માટે પાળીપોષીને મોટી કરી? શા માટે હું બાલ્યાવસ્થામાં જ મરણ ન પામી કે જેથી પૂર્વભવના કરેલા કુકર્મવડે હું આ પ્રમાણે સુખ અને ધર્મથી રહિત એવી દશાને પામી? હે વિધાતા! ભરતાદિક મેટા સુભટને પણ તે પરાભવાદિક ઘણાં દુઃખો આપ્યા છે. તેનાથી પણ શું તને તૃપ્તિ ન થઈ કે જેથી કૃપાને ઉચિત એવી આ અબળાને તે આવી વિડંબના કરી?” - આ રીતે વિલાપ કરતી તેને જોઈ તે ભિલ્લના હૃદયમાં કૃપા ઉત્પન્ન થઈ તેથી તેણે ગિરિમાલિની દેવી પાસેથી પ્રાપ્ત થયેલી ઔષધિના જળવડે તેણીના નેત્રે તત્કાળ સાજા ક્ય. તેનાથી પીડા રહિત દિવ્ય નેત્રવાળી થયેલી તે હર્ષથી બેલી કે –
હે પ્રિય ! મને આંધળીને દેખતી કરવાના કાર્યવડે તમે કઈ મહા પ્રભાવિક પુરૂષ જણાઓ છે. યત્નથી આરાધેલા દેથી પણ આવું કાર્ય દુઃસાધ્ય છે, તે તમે કરી બતાવીને આ દાસીને જન્મપર્યત તમારી સેવા કરવાને સમર્થ બનાવી છે. તે સાંભળી ભિલ બોલ્યો કે,
હે રાજકુમારી! લાકડાને માટે પર્વતના શિખર પર ભમતાં મેં એક વૃદ્ધ ભિલ્લવૈદ્યના ઉપદેશથી આ જાણીતા પ્રભાવવાળી મહા ઔષધિ કેઈક લતાના ગુચ્છમાંથી પ્રાપ્ત કરી હતી, તેણે મને બતાવેલા ચિહ્નોથી ઓળખીને મેં વિધિ પ્રમાણે તે ગ્રહણ કરી - અને ઘણું કાળ સુધી ગુપ્ત રીતે રાખી. તે આજે વિશ્વમાં શ્રેષ્ઠ ગુણોએ કરીને શેભતી એવી તને આંખો આપવાથી સફળ થઈ. પરંતુ હે ભદ્રે ! નિર્ધન, કુરૂપ તથા કુળ, જાતિ અને ગુણ રહિત છું, તેથી તારા જેવી મોટા રાજાની પુત્રીના ભરપણાને હું લાયક નથી. રૂપથી અસરાને પણ જીતનારી તને હું ભિલ્લ કેમ વટલાવું? અને તારો
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
જન્મ નિષ્ફળ કરીને હું કેમ પાપ ઉપાર્જન કરૂં ? શિરીષ પુષ્પ જેવી કામળ અંગવાળી તું સૂના કિરણેાવડે પણ સ્પર્શ કરાયેલ નથી, તે તું મહાકઠીન એવા પ°તના શિખરપરથી લાકડાના ભારા શી રીતે વહન કરી શકીશ ? તેથી તું તારા પિતા પાસે પાછી જા. તેના રાષ હવે શાંત થયા હશે.
· માતપિતાને પેાતાંના સતાનપર લાંબે કાળ રાષ રહેતા નથી ’એમ લેાકેામાં પણ સ'ભળાય છે. લેાકેાના અપવાદથી પશ્ચાત્તાપ પામેલેા, તારી માતાએ શાંત કરેલે અને તારા વિચાગના દુ:ખથી પીડા પામેલા તારા પિતા તને જોઈ હ પામશે, અને સ્નેહ સહિત પેાતાના અપરાધ ખમાવીને તને કાઈ રાજકુમાર સાથે ઉત્સવ સહિત પરણાવશે. મને તે માત્ર હસ્ત ગ્રહણ કરવાવડે જ તું પરણી છે, તેથી મારી આજ્ઞાવડે જતાં તને કઈ પણ દોષ લાગશે નહિ. તે તું ચાલ, તને હમણાં ગુપ્ત રીતે રાજર્િ પાસે મૂકી જાઉં. અત્યારે નિર્જન રાજમાગમાં કાઈ પણ તને દેખશે નહિ, તેથી લજજાનું કારણ પણ નહિ થાય અને પછી હું કાઈ પણ નહિ જાણે એવે ઠેકાણે ચાલ્યેા જઈશ.’”
આવું તેનુ' વચન સાંભળી ખેદ પામેલી તે વિજયસુંદરી ગદ્ગદ્ વાણીએ બેલી કે—“ હે સ્વામી ! આવુ... વજ્રાઘાત જેવુ વચન કેમ લે છે ? સતીએ સતીપણાથી વિપરીત એવી વાણીને સાંભળી પણ શકતી નથી. ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલી કન્યાએ એક જ વાર અપાય છે. ’
આવુ' તેણીનું વચન સાંભળી કુમાર હર્ષોંથી વ્યાપ્ત થયા, અને એલ્ચા કે હું ભદ્રે ! હું ક્ષત્રિયપુત્ર છું. કળા, વિજ્ઞાન અને વિદ્યા ભણવા માટે તથા કૌતુક જોવા માટે વિવિધ દેશેામાં ભમતાં મેં ઘણા પ્રકારની કળાઓ મેળવી છે. કાઈ ઠેકાણેથી વિચિત્ર મહિમાવાળી ઔષધિઓ પ્રાપ્ત કરી છે, તથા કોઈ ઠેકાણેથી આરાધેલ દેવતા પાસેથી આકાશગામી એક પલ્યંક પણ પ્રાપ્ત કર્યો છે. તેની ઉપર આરૂઢ થઈ એક દિવસ ગિરિ અને નગરાદિક જોતા જોતા હું રત્નપુર નગરે ગયા હતા. ત્યાં હું રતિસુંદરી નામની રાજકન્યાને પરણ્યા અને રાજાએ આપેલા મહેલમાં પ્રિયા સાથે વિવિધ પ્રકારના ભાગસુખાને ભાગવતે આનંદપૂર્ણાંક રહેતા હતા.
,,
ત્યાં મને એક વખત ખરાબ સ્વપ્ન આવવાથી તેનું અશુભપણું દૂર કરવા માટે તથા ભાગ્યની પરીક્ષા કરવા માટે ઔષધિવડે આવું રૂપ કરીને હું અહીં આવ્યા છું. ” ઇત્યાદિક સ્વપ્નથી આરભીને સવ પેાતાનુ' સત્ય વૃત્તાંત હર્ષ અને સ્નેહના વશથી તેણે વિજયસુંદરીને કહ્યું.
Page #216
--------------------------------------------------------------------------
________________
આઠમે સર્ગ...
, તે સાંભળી વિજયસુંદરીના શરીરમાં નો આનંદ ઉલ્લાસ પામે, અને તે બોલી કે-“હે પ્રિય! જ્ઞાનના સાગરરૂપ તે મુનિનું વચન સત્ય થયું, કારણ કે એક દિવસ આ નગરના ઉદ્યાનમાં જ્ઞાનના નિધિ એક ગુરૂ મહારાજ પધાર્યા હતા. તે વાત દાસીના મુખથી સાંભળી મારી માતા અને સાથે લઈ ગુરૂમહારાજને વંદન કરવા ગઈ હતી. તેમને નમસ્કાર કરી દેશના સાંભળી મારી માતાએ તેમને પૂછયું હતું કે
હે પૂજ્ય! કઈ પણ કર્મના યોગે મને નાસ્તિક પતિને વેગ થયો છે, તે પણ હું અને મારી પુત્રી જૈનધર્મ પાળીએ છીએ; તેથી આ મારી પુત્રીને પતિ કોણ થશે? કેમકે આની ઉપર તેના પિતાને પ્રેમ ઓછો છે.” ત્યારે મુનિ બોલ્યા કે,–
હે શ્રાવિકા! ધર્મના શીળવાળી અને શુભ લક્ષણવાળી આ તારી પુત્રી ભરતાર્થના સ્વામીની માનનીય મહારાણી થશે.” ફરીથી મારી માતાએ પૂછ્યું“તે શી રીતે મળશે?” પૂજ્ય ગુરૂમહારાજ બોલ્યા કે,–
આ ઉદ્યાનમાં શ્રી આદિનાથ ભગવંતનું ભવ્ય જીનાલય છે. તેમાં ચકકેશ્વરી દેવીની પ્રતિમા છે તેની દરરોજ પૂજા કરવાથી સંતુષ્ટ થયેલી તે દેવી એને વરને સંગ કરી આપશે. * *
તે સાંભળી હર્ષ પામેલી મારી માતા ગુરૂમહારાજને વંદન કરી ઘેર આવી. ત્યારથી ઉત્તમ સામગ્રીવડે ચકેશ્વરી દેવીની હું પૂજા કરવા લાગી. તેથી હું માનું છું કે મારા ભાગ્યથી પ્રેરાયેલી અને મારાપર સંતુષ્ટ થયેલી તે શ્રીચકેશ્વરીદેવીએ જ તમને એવું સ્વપ્ન આપ્યું હશે કે જેથી આપણે સંગ થશે.”
તે સાંભળી શ્રીજયાનંદકુમાર બોલ્યો કે–શ્રી જૈનધર્મની કૃપાથી આપણને સર્વ સારું થયું અને હજુ પણ સારૂં થશે. હવે આપણે કોઈ ન જાણે તેમ આપણે સ્થાને ચાલ્યા જઈએ. તારા પિતાને શિક્ષા આપ્યા વિના હું મારું સ્વરૂપ પ્રગટ કરવા ઇચ્છતો નથી. અપરાધ આવ્યા વિના તેને શિક્ષા કરવી તે યોગ્ય નથી; અને હમણાં તેને પ્રગટપણે કોઈ અપરાધ દેખાતો નથી, કે જેને તે પોતે પણ કબૂલ કરે. તેથી અવસરે અપરાધ પામીને તેને અત્યંત શિક્ષા કરીશ, જૈનધર્મનો બેધ કરીશ અને એનું નાસ્તિકપણું દૂર કરીશ.
સપુરૂષને પરોપકારથી બીજું કાંઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી, અને ધર્મદાનથી અધિક બીજે કંઈ ઉપકાર નથી. તેથી હે પ્રિયા ! આ વિનનિવારિણી ઔષધિથી રક્ષણ કરાયેલી તું સર્વ ભયથી રહિત થઈને અહીં જ ક્ષણવાર રહે, અને મેં પર્વતપર ગુપ્ત સ્થાને
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી જયાનંદેં કેવળી ચરિત્ર રાખેલા પલ'ગ તથા મારા અલંકારો વિગેરે તથા નગરીમાંથી તારે ચેાગ્ય વસ્ત્રો અને અલકારો આદિ હું લઈ આવું.”
તેણીએ ‘અણુ સારૂ’ એમ કહ્યુ', એટલે તે મહૌષધેિ પવ તપરથી પલગ તથા અલકારાદિક લઈ નગરમાં ગયા. ત્યાં દુકાને જઈ તેની પાસે ઇષ્ટ મૂલ્યવર્ડ વસ્ત્ર તથા અલંકારે, માગ્યાં.
તે વખતે રત્નસ્વરૂપ નામના વિણકે ખમણા મૂલ્યેાવડે લાભથી તેને માગ્યા પ્રમાણે વસ્ત્રાદિક આપ્યાં. પછી પેાતાની પ્રિયાને માટે સર્વ અંગના અલકારા માગ્યા, ત્યારે તેણે નવા સ` અલકારો આપ્યાં. ‘દ્રવ્યથી શું સિદ્ધ ન થાય ? ” પછી તે સવ લઈ જલ્દીથી દેવકુળમાં આવી હર્ષોંથી કુમારે હર્ષ પામેલી પત્નીને તે સ` પહેરાવ્યાં. પછી પત્ની સાથે તે પલંગ ઉપર સુખનિદ્રાવર્ડ રાત્રિ નિમન કરી પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂતે કુમારે ચાલવાની ઇચ્છા કરી. તે વખતે પ્રિયાએ પૂછ્યુ` કે,—
“ હે સ્વામી ! હમણાં આપણે કચાં તારા જેવી રિતસુંદરી નામની મારી અભીબ્ડ ત્યારે તે ખેલી કે હું સ્વામી ! પરોપકાર કા મારે તમને કહેવુ' છે તે સાંભળે.
તેણીને આપી કુમાર બજારમાં કોઈ શ્રેષ્ઠીની
જઈશું ?” ત્યારે કુમાર બાલ્યું. કે “ જ્યાં પ્રિયા છે, તે રત્નપુરમાં આપણે જઈશું.” કરવામાં જ રક્ત એવા તમારે લાયક કાંઈ
કમળપુરી નામની નગરીમાં કમળપ્રભ નામે રાજા છે. તે મારા મામા થાય છે. તેની પહેલી પ્રિયા પ્રીતિમતી નામની છે. તેણીને જયસૂર નામના પુત્ર છે. ક્રૂર, અન્યાયી, દુર્ભાગ્યવાળા, કના વશથી કાંઈક વ્યાધિગ્રસ્ત અને અપ્રિય વચન બેલનાર છે. ખીજી ભાગવતી નામની રાણી છે. તે સુદર રૂપવાળી, શુભ ભાગ્યવાળી, સ્વામીપર ભક્તિવાળી, મધુર વાણીવાળી અને મારી માતાને અત્યંત વહાલી છે. તેણીને વિજયસૂર નામે પુત્ર છે. તે સુભગને વિષે ઉત્તમ, તેજસ્વી, વિનયવાન, દાતાર અને તેની માતાને અતિ વલ્લભ છે. તેની નાની બહેન મળસુંદરી નામે છે. તે વય, રૂપ, કળા અને ધવડે મારા જેવી તથા ગુણવડે અસામાન્ય છે.
એક દિવસ તે કમળપ્રભ રાજાએ કઈ જોષિને પૂછ્યુ કે “ મારા કયા પુત્ર મારા રાજ્યને લાયક છે તે કહેા. ” જોષિએ કહ્યું “ તમારા નાના પુત્ર ગુણવાન છે અને રાજ્યને લાયક છે. ” તે સાંભળી હર્ષ પામેલા રાજાએ સત્કારપૂર્વક તેને રજા આપી. આ વાત પ્રીતિમતીએ સાંભળી, ત્યારે તેણીએ વિચાર કર્યો કે,—
“ સર્વ ગુણયુક્ત ભાગવતીના પુત્ર સાજો છતે રાગી એવા મારા પુત્રને રાજ્યની
---
Page #218
--------------------------------------------------------------------------
________________
આઠમે સગ.
૧૯૩ આશા અસંભવિત છે. આ મારા અવિનીત પુત્ર વિષે પહેલેથી જ રાજાનું મન અલ્પ નેહવાળું છે, તેમાં આ જોષિનું વચન ચાંદા ઉપર ક્ષાર નાખવા જેવું થયું છે. આ રાજા ધર્મિષ્ઠ હોવાથી અવસરે દીક્ષા લેશે અને હું તે તેવા પ્રકારની શક્તિ નહિ હોવાથી દીક્ષા લેવા અસમર્થ છું; તેથી તે વખતે શેકના પુત્રને રાજયસમૃદ્ધિથી યુક્ત અને પોતાના પુત્રને દુર્ભાગ્યવાન જોઈ મારા ચિત્તમાં કઈ રીતે શાંતિ રહી શકશે? તેથી મારા પુત્રને રાજ્ય પ્રાપ્તિમાં વિદન કરનાર આ શેકના પુત્રને હું કઈ પણ ઉપાયથી મારી નાખું, અથવા તે શત્રુ જેવાને અંગહીન કરી નાખું.”
આ પ્રમાણે વિચાર કરી મેહથી અંધ થયેલી તે કોઈક ચૂર્ણગાદિકને જાણનારી પાપિષ્ઠ ગિનીને ઇષ્ટ અાદિક આપી આરાધવા લાગી. એક દિવસ તુષ્ટમાન થયેલી તે ગિનીએ તેને કહ્યું કે-“હે સખી! મારી પાસેથી તું શું ઈચ્છે છે કે જેથી મને આ પ્રમાણે હમેશાં તું પ્રસન્ન કરે છે? તારે જે પ્રયજન હોય તે તું કહે. હું તને તે આપીશ.” ત્યારે રાણી બોલી કે
“જે એમ છે તે મારા પુત્રને શેકના પુત્રનું શલ્ય છે, તેને તું જલ્દીથી ઉદ્ધાર કર.” તે સાંભળી તે બોલી કે-“એ તે સહેજે બને તેવું કાર્ય છે. જે ખાવાથી હાથ પગને તંભિત કરે છે એવું આ ચૂર્ણ તું ગ્રહણ કર. તે તારા વૈરીને ભજનમાં આપજે; તેથી તારા સ્વાર્થની સિદ્ધિ થશે.”
તે સાંભળી તે ગિનીની મહેરબાની માનતી હર્ષ પામેલી રાણીએ તે ચૂર્ણ ગ્રહણ કરી તેણીને સત્કાર કર્યો, એટલે તે યોગિની હર્ષ પામી પિતાને સ્થાને ગઈ. ત્યારપછી તે પ્રીતિમતી માયાવડે પિતાની શેક તથા તેણીના પુત્ર ઉપર તેમને વિશ્વાસ બેસાડવા માટે અધિકાધિક નેહ દેખાડવા લાગી.
| કઈક સમયે પર્વને દિવસ આવ્યા. ત્યારે પ્રીતિમતીએ ભગવતીને પુત્ર સહિત સ્નેહયુક્ત વાણીવડે પિતાને ઘેર ભોજન કરવા આમન્ત્રણ કર્યું ત્યારે વિશ્વાસુ અને સરલ સ્વભાવવાળી તે ભગવતી તેને ઘેર ભોજન કરવા ગઈ. તેણુને સુવર્ણના આસન પર બેસાડી, તેજ પ્રમાણે તેણીના પુત્રને પણ બેસાડ્યો. પછી બહુમાન અને ભક્તિથી પ્રીતિમતી રાણેએ વિધિ પ્રમાણે તે બન્નેના ભજનને લાયક સર્વ કાર્ય કર્યા.
પછી તેણીએ ભોગવતીના થાળમાં મનને પ્રસન્ન કરે તેવા માદક પીરસ્યા અને તેના પુત્રને યોગિનીએ આપેલા ચૂર્ણથી મિશ્રિત કરેલા મોદક પીરસ્યા. તે મોદક તથા બીજી પણ અમૃતતુલ્ય સ્વાદવાળી રસવતી જમીને તે બને તૃપ્ત થયા. પછી પ્રીતિમતીએ તેમને વિવિધ વસ્ત્ર અને અલંકાર આપી સત્કાર કર્યો. તે લઈ તેઓ પિતાને મહેલે આવ્યા.
દ્વારા '
//////
૪
?
જ -
૫
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ત્યારપછી તે ચૂર્ણના પ્રભાવથી અનુક્રમે વિજયસૂરકુમારના હાથ પગ ખંભિત થવા લાગ્યા. તેથી તે કુમાર હાથવડે કાંઈપણ કરવાને તથા પગવડે એક પણ ડગલું ચાલવાને અશક્ત થઈ ગયો. “અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે !'
આ પ્રમાણે થવાથી તે કુમાર, તેની માતા અને રાજા પણ વ્યાકુળ થયા; અને વિદ્યાદિક પાસે વિવિધ પ્રકારના ઉપાય કરાવવા લાગ્યા. એક પ્રીતિમતી વિના સર્વ પરિવાર અને પ્રજાવર્ગ વિગેરે ખેદ પામ્યા, અને પિતાપિતાના વિશે કહેલા ઉપચારે કહેવા લાગ્યા. માંત્રિક અને વૈદ્ય વિગેરે અનેક પ્રકારના ઉપચાર કર્યો, તે પણ તેને કાંઈપણ ફાયદે થયો નહિ; કારણ કે ફાયદો થશે તે કર્મને આધીન છે. પ્રીતિમતીને ઘેર ભોજન કર્યા પછી આવા પ્રકારનો વ્યાધિ થયેલો હોવાથી તથા તેણીની તેવા પ્રકારની ચેષ્ટાથી કુમાર અને તેના માતાપિતા પણ તેણીને વિષે જ શંકાવાળા થયા.
ત્યારપછી તે કમલપ્રભ રાજાએ કુમારની અવસ્થા વિષે કઈ જેષિને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “કેઈ સ્ત્રીએ દુષ્ટ ચૂર્ણ આપી આ વ્યાધિ ઉત્પન્ન કર્યો છે, પરંતુ કઈ દિવ્ય ઔષધિના પ્રયોગથી આ કુમાર નરેગી થશે, બીજા ઔષધાદિકવડે આ વ્યાધિ અસાધ્ય છે.”
તે સાંભળી રાજાએ તેને સત્કાર કરીને વિદાય કર્યો. પછી કઈ દાસીએ રાજાને પ્રીતિમતી અને ગિનીના સંબંધની વાત કહી, તે જાણી રાજાએ સેવક પાસે તે
ગિનીને બોલાવી અત્યંત “માર મરાવ્યું. ત્યારે તેણીએ ચૂર્ણ આપ્યું હતું તે સંબંધી સર્વ હકીકત સત્ય કહી આપી.
તે સાંભળી રાજાએ ક્રોધથી પ્રીતિમતીને ધિક્કાર કરવા પૂર્વક કાઢી મૂકી, એટલે તે દુઃખી થઈ પિતાના પિતાને ઘેર ગઈ. ત્યાં પણ લોકોના વિવિધ પ્રકારના તિરસ્કારને પામી. “મહા ઘોર પાપ આભવમાં અને પરભવમાં અતિ કટુ ફળ આપનાર થાય છે.” નિર્બદ્ધિ માણસ જે ધનભેગાદિકની ઈચ્છાથી પાપ કરે છે તે ધનાદિક તેને પ્રાપ્ત થાય અથવા ન થાય; પરંતુ પાપથી ઉત્પન્ન થયેલી આભવ અને પરભવ સંબંધી પીડા તે અવશ્ય પ્રાપ્ત થાય છે જ. રાજા, પરિવાર અને નગરજને પરસ્પર કહેવા લાગ્યા કે–
અહો ! સ્ત્રીઓના હદયનું દુષ્ટપણું અને સાહસિકપણું કેટલું બધું છે? ધિક્કાર હો તેમને કે જેઓ આ લોક સંબંધી સુખના લેશમાં લુબ્ધ થઈને એવું પાપકર્મ કરે છે કે જેથી તેઓ નરકની મહાવ્યથાને પામે છે.”
જ
*
* *
Page #220
--------------------------------------------------------------------------
________________
આઠમે સગ.
પછી કનકપ્રભ રાજાએ વિચાર કર્યો કે “કદાચ પરદેશમાં કઈ તેવો ઉત્તમ પુરૂષ મળી આવશે કે જે આ મારા પુત્રને સાજો કરશે.” એમ વિચારી “જે કોઈ મારા પુત્રને સાજો કરશે, તેને હું એક દેશ સહિત મારી કમળસુંદરી નામની કન્યા આપીશ.”
આ પ્રમાણે તેણે પોતાની પ્રતિજ્ઞા પડહ વગડાવીને સર્વત્ર જાહેર કરી અને પછી પણ ચોતરફ આવો પડહ પખવાડીએ ત્રણત્રણ દિવસ વગડાવો શરૂ રાખે. એકદિવસ મારા મામાએ મને પ્રેમથી તેડાવી ત્યારે હું ત્યાં જઈ થોડા દિવસ રહી હતી. તે વખતે મેં આ સર્વ વૃત્તાંત જાર્યો હતો. વળી કમળસુંદરી મારી સાથેના પ્રેમને લીધે મારા અને પિતાના એકજ પતિને ઈચ્છતી હતી, પરંતુ ભાઈના દુઃખને લીધે તે વખતે તે કાંઈ પણ બોલી શકી નહોતી.
તેથી હે સ્વામી! તે નગરમાં જઈ મારા ભાઈને સાજો કરી સર્વ લેક સહિત મારા માતૃપક્ષને સુખી કરે. હે પ્રિય! મને નેત્ર આપવાની શક્તિથી આ બાબતમાં પણ તમારું સામર્થ્ય છે એમ મને નિશ્ચય થાય છે. “કલ્પવૃક્ષ ન આપી શકે એવી કઈ વસ્તુ જગતમાં છે? હે પ્રિય! તમે પરેપકાર કરવા ઈચ્છો છે, તેથી તમારે હાથે આ એક મેટ પરોપકાર થશે; કેમકે નમ્ર અને ધર્મના સ્વભાવવાળે તે કુમાર સુખી હશે તે પ્રજાને પણ તે સુખી કરશે.”
આ પ્રમાણે પ્રિયાનું વચન સાંભળી જયેશમીની સાથે પિતાના ભાગ્યની પરીક્ષા કરવાથી જેને હર્ષ પ્રાપ્ત થયે છે એવા તે શ્રીજયાનંદકુમારે કમલપુર નગરે જવાનું . અંગીકાર કર્યું.
'. આ પ્રમાણે તપગચ્છના પૂજ્ય શ્રીદેવસુંદરસૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગરસૂરિ, તેના શિષ્ય શ્રીસેમસુંદરસૂરિની પાટને ધારણ કરનાર ગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જ્યાનંદરાજર્ષિ કેવલીના ચરિત્રને વિષે આ સર્ગમાં શ્રી જયાનંદકુમારને દેશાંતરમાં ફરતાં ગંગદત્ત પરિવ્રાજકને ઉપકાર, જયમાલ ક્ષેત્રપાળનો જય, તેણે આપેલી મહિમાવાળી પાંચ મહૌષધિની પ્રાપ્તિ, પૂર્વના મંત્રીભવની બે પત્નીઓ કે જે આ ભિવમાં રતિસુંદરી અને વિજય સુંદરી થઈ. તેમના વૃત્તાંત સહિત ઉત્સવપૂર્વક તેમનું પાણિગ્રહણ, ત્રીજા અણુવ્રત ઉપર લક્ષમીપુંજનું દૃષ્ટાંત, અને કમળસુંદરીના પાણિગ્રહણને પ્રસ્તાવ એટલી હકીકતવાળો આ આઠમ સર્ગ સમાપ્ત થયે.
Page #221
--------------------------------------------------------------------------
________________
नवमो सर्गः
यः प्रत्यूहसमूहमांहसमतिव्यूहैः सहाऽपोहति । प्रीतिं प्रापयते परामभिमतश्रेणिप्रदानैः समं ॥ सौभाग्याभ्युदयैश्च सार्द्धमधिकां दत्तेऽत्र निरोगतां । विश्वे पार्श्वशतुः समहिमा निर्मातु वः संपदः ॥ १ ॥
જે પાપમુદ્ધિના સમૂહ સહિત વિશ્નના સમૂહને દૂર કરે છે, જે વાંછિત અની શ્રેણિ આપવા સહિત પ્રીતિને પમાડે છે, તથા જે સૌભાગ્ય અને અભ્યુદય સહિત અધિક નીરંગતાને આપે છે, તે શ્રીપાર્શ્વનાથસ્વામીને મહિમા તમને સંપત્તિ આપે.
હવે શ્રીજયાન ંદકુમાર વિજયસુંદરી પ્રિયા સહિત પલગ પર આરૂઢ થઈ આકાશમાગે કમલપુર નગરે ગયા. ત્યાં ઉદ્યાનમાં કોઈ ઠેકાણે પલંગને છુપાવીને બુદ્ધિના નિધાન એવા તે કુમારે પોતાનુ` મનેાહર અને અલ'કારાથી યુક્ત' ભિલ્લનુ રૂપ કયુ, અને પેાતાની પ્રિયા વિજયસુંદરીને પણ સુંદર રૂપવાલી અને અલકારેાથી, સુશેાભિત ભિલ્લડી બનાવી, પછી ઘણી ઔષધિઓને મેલવી તેની ગાંસડી આંધી પેાતાના મસ્તક ઉપર ઉપાડી સમૃદ્ધિથી વિસ્મય પમાડતા તે કમલપુર નગરમાં તેણે પોતાની પત્ની સાથે પ્રવેશ કર્યાં, તેમાં કેાઈ શેઠનું વિશાળ ઘર જોઈ ત્યાં રહેવા માટે ભાડાથી તેની પાસે ચિત્રશાળા માગી. શેઠે તેને પૂછ્યું' કે,—
CL
તું કાણુ છે અને કયા નગરથી આવ્યે છે? ” તે ખેલ્યા કે હુ· જિલ્લ ', સર્વ ઔષધાદિક જાણનાર વૈદ્ય છુ', કૌતુકને લીધે પ્રિયા સહિત વિવિધ દેશાંતરશમાં ભ્રમતા ભમતા આ સમૃદ્ધિવાળા નગરમાં આવ્યેા છું, અને અહીં રહેવાની ઈચ્છા થવાથી રહેવા માટે સ્થાન માગુ' છું. ” તે સાંભળી ક્રોધ પામેલેા તે ગૃહસ્વામી ખેલ્યું કે,— “ અરે ! તું ભિલ્લના પાડામાં જા, ભિલ્લ તે અપવિત્ર છે, તુ અજાણ્યા મારા ઘરમાં કેમ પેઠા ? તે સાંભળી ભિલ્લે તેને એક લાખ રૂપિયાના મૂલ્યવાળુ' એક રત્ન ભાડાને માટે આપીને કહ્યું કે—“ હુ' તે થાડા દિવસ અહીં રહેવાને છું. ” તે રત્ન જોઈ વિસ્મય અને આનંદ પામેલા ગૃહસ્વામીએ વિચાર કર્યાં કે,
Page #222
--------------------------------------------------------------------------
________________
નવ સર્ગ
૧૯૭ - “શું આ સાક્ષાત્ કુબેર છે કે વિદ્યાધર છે કે કોઈ રાજા છે? આવી દાનલીલા તે બીજે કઈ ઠેકાણે દેખાતી નથી.” એમ વિચાર કરી ગૌરવ સહિત શ્રેષ્ઠ વણિકે પિતાને ત્યાં આવેલા ભિલ્લને કહ્યું કે
“હે ભિલ્લરાજ ! તમારી ઈચ્છા પ્રમાણે મારા ઘરની મનોહર ચિત્રશાળામાં તમે સુખેથી રહે. ગુણને વિષે જ ખરી પવિત્રતા રહેલી છે, જાતિને વિષે શુચિ અશુચિપણું કાંઈ છે જ નહીં.”
ત્યારપછી તે ભિલ્લ પ્રિયા સહિત તેની ચિત્રશાળામાં સુખે રહ્યો. તેને ઘરની સર્વ સામગ્રી તે શ્રેષ્ઠીએ રોવડે આપી. ત્યાં વસતે તે ભિલ્લ રોવડે સર્વ મનોરથ પૂર્ણ કરતા મનને અનુકૂળ, નવી પરણેલી, અતિ સ્નેહવાળી અને રંભાથી પણ અધિક રૂપવાળી ભિલ્લડીના સ્વરૂપવાલી વિજય સુંદરી સાથે ઇંદ્રની જેમ સુખ ભોગવવા લાગ્યો; તથા દિવ્ય ઔષધાદિકવડે લેકેના વિવિધ રંગોને હરણ કરવા લાગે.
પ્રિયા સહિત પિતે શબર વૈદ્ય તરીકે પ્રસિદ્ધ થશે. તે માટે ઉપકાર કર્યા છતાં પણ કેઈની પાસેથી કાંઈ પણ દ્રવ્ય લેત નહોતો. પિતે વીણા વગાડતો, પત્ની પાસે ગાયન ગવરાવતે, ગાયકો પાસેથી કાનને અમૃત સમાન ગીત સાંભળતે અને નટીના સમૂહ પાસે નૃત્ય કરાવતે તથા તેમને પુષ્કળ દાન આપતું અને વિકાસ કરતો હતો. હર્ષ પામેલા નગરજનોએ તેનું શબર વિશ્રવણુ નામ પાડ્યું. પુરજને અને બીજાઓના મધ્યમાં પિતાને આશ્ચર્યકારક ચરિત્રવડે તે નામથી પ્રસિદ્ધિ પામેલ શ્રીજયાનંદકુમાર સ્વેચ્છાએ સર્વત્ર વિલાસ કરવા લાગે. • એક દિવસ તે નગરના ઉદ્યાનમાં કંઈક ઉત્તમ બ્રાહ્મણ ઘણુ છાત્રોને ભરતેશ્વરના કરેલા આર્યવેદે ભણાવતો હતું, તે જોઈ મહાબુદ્ધિમાન તે ભિલેને તે વેદે ભણવાની ઈચ્છા થઈ.
પરંતુ “બ્રાહ્મણ વિના તે બીજાને વેદાધ્યયન કરાવત નથી” એમ જાણને કાંઈક બાનું કાઢી ગૃહપતિની રજા લઈ, તેની ગૃહસામગ્રી સર્વ પાછી આપી પોતાની પ્રિયા સહિત રાત્રે નગરમાંથી બહાર નીકળી ગયા અને બહાર ઉદ્યાનમાં રાત્રી નિર્ગમન કરી પ્રાતઃકાળે પોતાનું બ્રાહ્મણ રૂપ અને પ્રિયાનું બ્રાહ્મણનું રૂપ કર્યું. પછી રૂપ બદલવાનું કારણ પોતાની સ્ત્રીને કહીને મધ્યમરૂપવાળા, અલંકાર સહિત અને યૌવન વયવાળા તે બ્રાહ્મણ અને બ્રાહ્મણ નગરમાં પેઠા. ત્યાં કેઈ બીજા વણિકને ઘેર પ્રથમની જેમ ભાડા
૧ ભિલ્લરૂપધારી કુબેર.
૨
:
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અદલ આપેલા રત્નવડે ઘરના માલીકને પ્રસન્ન કરી તેણે સામગ્રી સહિત આપેલા અત્ય’ત સુદર ઘરમાં નિવાસ કર્યો.
પછી સારી રીતે પરીક્ષાપૂર્ણાંક ઉત્તમ દાસદાસીને પરિવાર રાખી પ્રિયાના રક્ષણ માટે એક વૃદ્ધ અને ડાહી સ્ત્રીને ગાઢવી પાતે ઉદ્યાનમાં ગયા. ત્યાં રત્નાવડે ઉપાધ્યાયની પૂજા કરી વિનયપૂર્ણાંક નીતિ અને ધર્માંને પ્રકાશ કરનારા વેદ વિધિ પ્રમાણે ભણવા લાગ્યા. ભાગ્યની પ્રબળતાથી પદ્માનુસારી બુદ્ધિવડે થાડા દિવસમાં તે સર્વ વેદ ભણી ગયા. તે જોઈ છાત્રે તેની પ્રશંસા કરવા લાગ્યા. પછી મહાદાનવડે ગુરૂની પૂજા કરી તથા છાત્રાને ખુશી કરી તે પાતાને ઘેર આવ્યેા અને પ્રથમની જેમ સ્વેચ્છાએ ભાગ ભાગવવા લાગ્યા.
પોતાનું બ્રાહ્મણપણું અને વૈદ્યપણું પ્રસિદ્ધ કરી તે પાછા મનુષ્યેાના ઉપકાર કરવા લાગ્યા અને પ્રથમની જેમ રાજમાર્ગાદિકમાં ગીત ગાન અને નાચાદિકવડે ક્રીડા કરવા લાગ્યા. તેથી આખા નગરમાં સુવર્ણ અને રત્નાદિકના મહાદાનવડે પ્રસન્ન થયેલા અથીઆએ તેનું બ્રહ્મવૈશ્રવણ નામ પાડવાથી તે નામે તે પ્રસિદ્ધ થયા.
ત્યારપછી બ્રાહ્મણના સ્વરૂપમાં રહેલા શ્રીજયાનંદકુમાર તે પાંગલા રાજકુમારને સારા કરવાના પડહને સાંભળતા હતા, પણ રાજ્ય અને કન્યાના લાભથી આ રાજકુમારને સારા કરવા આવ્યા છે એમ લેાકે શકા કરે તેથી તે રાજાની પાસે ગયા નહિ અને પડહને પણ પાતે ગ્રહણ કર્યાં નહિ તેને જોઈ નગરજના કલ્પના કરતા હતા કે,
“ શુ' આ દેવ છે ? ના, તે તે પૃથ્વીને સ્પર્શ કરે નહિ, ત્યારે શું અશ્વિનીકુમાર છે ? ના, તે એકલા ક્રૂરે નહિ. ત્યારે શું મનુષ્યની જેવા ધર્મવાળા કુબેર છે ? ના, આ તેા તેનાથી પણ અદ્ભૂત ભાગ્યવાન છે. ત્યારે આ કાણુ હશે ? 'ઔષધ, દાનની લીલા અને ખીજા સર્વ ગુણા તથા કળા આનામાં જે જે છે, તે ખીજામાં સાંભળ્યા કે જોયા નથી.
પહેલા આવા ગુણવાળા એક ભિલ્લુ જોચા હતા, તે હમણાં દેખાતા નથી. તે શુ શક્તિવર્ડ બીજા રૂપને ધારણ કરનાર આ તે જ ભિલ્લુ છે કે બીજો કોઈ છે ? ’’
આ પ્રમાણે સર્વ નગરજનેાવડે કલ્પના કરાતા તે કાઈક સમયે રાજમામાં એક ક્રીડાના સ્થાનભૂત પીઠપર બેઠા હતા. તે કૌતુકથી વીણા વગાડતા, મિત્રાની સાથે હ વર્ડ ગાતા અને નગરજનાના કણમાં અમૃતની વૃષ્ટિ કરતા હતા, તેટલામાં ૧ દાઢી મૂછ હાવાથી તે મનુષ્યધમી કહેવાય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
નવમે સગ. દાસીઓના સમુદાયમાં રહેલી એક કુજા દાસી પાણી ભરવા જતી ત્યાંથી નીકળી અને ગીતના રસથી આકર્ષાઈ ત્યાં ઉભી રહી. તેણીને જોઈ તે બ્રાહ્મણે પૂછયું કે
તું કેણ છે?” તે બેલી કે-“મહારાણ ભેગવતીની દાસી છું.” ત્યારે તેણે ફરીને પૂછ્યું કે-“તું કુબ્બા કેમ છે ?” તે બેલી-“ વાના ષથી.” તે બેલ્યો-“હે ભદ્ર! આવા મેટા નગરમાં કેઈએ તારી ચિકિત્સા કરી નહિ?” તે બેલી-“ઘણા ડાહ્યા વૈદ્યોએ ઘણે પ્રકારે ચિકિત્સા કરી, પરંતુ મંદ ભાગ્યને યોગે કઈ પણ તમારા જે મળે નહિ કે જેથી મારું કુજાપણું દૂર થાય.” તે સાંભળી તેણે તેણીને પિતાની પાસે બેલાવી અને નસોના સમૂહના મર્મસ્થાનોને નિપુણતાથી મુઠીઓવડે દબાવી દબાવીને તત્કાળ તેને સીધી કરી નાખી. પછી સરલ અંગવાળી થયેલી તે હર્ષ પામીને બેલી કે–
તમારું સ્વરૂપ કોઈ જાણી શકે તેમ નથી. નગરજનના ભાગ્યથી જ તમે અહીં પધાર્યા છે. બે અશ્વિનીકુમાર પિકી એકથી પણ દેવનું સુસાધ્ય પદુપણું થઈ શકે તેમ છે, એમ ધારી ઈંદ્ર પૃથ્વીને ઉપકાર કરવાની ઇચ્છાથી તમને એકને અહીં મોકલ્યા લાગે છે. તો હે વિદ્યરાજ! તમે રાજમહેલમાં ચાલો અને રાજકુમારને જલદી સાજે કરી રાજકુળમાં પૂજ્ય થાઓ. નગરજનેમાં તે પહેલેથી જ પૂજ્ય થયા છો.” બ્રાહ્મણવેધ બોલે કે-“હે ભદ્ર! તું જા, રાજકુળમાં આવવાનું મારે કાંઈ પ્રજન નથી.”
તે સાંભળી તે દાસી પાણી ભરવા જવાનું રહેવા દઈ એકદમ રાજમહેલમાં ભગવતી રાણી પાસે આવી. તેણીને જોઈ રાણીએ પૂછયું કે-“તું કોણ છે? ”
તે બોલી–“હે સ્વામિની! મને તમે ઓળખી નહિ ? હું તમારી કુન્શિકા
દાસી છું.”
- તે સાંભળી વિસ્મય પામેલી રાણીએ કહ્યું-“અહો ! તું તે કુબડી હતી તે સરલ કેવી રીતે થઈ? ત્યારે કુજિકા બેલી કે આપણા નગરમાં આવેલા બ્રહ્મવૈશ્રવણ વિશે આ સરળતા કરી આપી છે.” રાણીએ પૂછ્યું-“તે વૈદ્ય ક્યાં છે !” તેણીએ કહ્યું-“રાજમાર્ગમાં છે.” રાણીએ પૂછયું-“તે મારા પુત્રને સાજો કરવા શક્તિમાન છે કે નહિ?”
દાસી બોલી–“આખા જગતમાં તેવું સામર્થ્ય કઈ નથી કે જે આનામાં ન હોય, અર્થાત તે બધી જાતના સામર્થ્યવાળો છે.” તે સાંભળી ભગવતી રાણીએ એકદમ જલ્દીથી રાજા પાસે તે વૃત્તાંત નિવેદન કર્યો, એટલે તત્કાળ રાજાએ પણ હર્ષ પામીને તે વૈદ્યરાજને
જ
કામ
કરતા
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી જ્યાનંદ કેવળ ચરિત્ર બેલાવવા માટે પિતાના પ્રધાનને મોકલ્યા. પ્રધાનોએ બહુમાનથી તેને રાજસભામાં આવવા વિનંતિ કરી; એટલે ઔષધિની ગાંસડી સહિત જઈ આદિ બ્રાહ્મણના ચિન્હને ધારણ કરનારા તેણે રાજસભામાં આવી રાજાને હર્ષથી આશીર્વાદ આપે કે
“હે સ્વામી! પ્રકૃતિને અનુકૂળ પડે તેમ હિત, મિત અને પથ્ય ભોજન કરનાર, પ્રાતઃકાળે કસરત કરનાર, રાત્રે ડાબે પડખે સુનાર તથા સ્ત્રી સેવા, વાયુ, મળ અને મૂત્રરૂપ શલ્યનો ત્યાગ કરનાર તમે વ્યાધિના સમૂહની જેમ શત્રુસમૂહનો જય કરો.”
આવી રીતે વૈદ્યકશાસ્ત્રના તત્વની વાણીવાળી આશિષવડે તેને શ્રેષ્ઠ વૈદ્ય જાણી રાજાએ બહુમાનથી સુવર્ણના આસન પર બેસાડ્યો. પછી તેને પૂછયું કે“હે ભદ્ર! તમે કોણ છે ? હે બુદ્ધિના નિધાન ! તમે કયાંથી આવે છે અને લોકેના ભાગ્યથી પિતાના નિવાસવડે કયું નગર તમે સુખી કરો છો ?”
વૈદ્યરાજ બોલ્યા કે-“હું બ્રાહ્મણ છું. પર્વતની પલ્લીમાં વસુ છું. મારા પિતા વૈદ્ય હતા, તેમના ઉપદેશથી વિવિધ પ્રકારની ઔષધિઓના સ્વરૂપને જાણું છું. તે ઔષધિઓ માટે વિવિધ પર્વ અને વનાદિકમાં ભમી ભમી તેને સમ્યફ પ્રકારે ઓળખી મેં અનેક ઔષધિઓનો સંગ્રહ કર્યો છે. તેવટે લોકેને સાજા કરતા અને પોપકાર કરવામાં કૌતુકી હું પુરે ગ્રામાદિકમાં ભમતો સ્વર્ગને જીતે એવી લક્ષ્મીવાળા આ તમારા નગરમાં આવ્યો છું.” ' તે સાંભળી રાજાએ તેને કહ્યું કે-“હે સજજન ! “પપકાર કરવામાં કૌતુકી” એવું વચન તમે બોલો છો તે તે જલદીથી સાચું કરી આપે. કારણ કે મારા પુત્રને ગાત્રસકેચ નામનો મહાવ્યાધિ થયેલ છે. તેને તે સત્પરૂષ ! તમે જલદીથી દૂર કરે. હે મહાશય! તમારી આકૃતિ, પ્રકૃતિ અને વાણીવડે તમે વિશ્વને ઉપકાર કરવામાં એકનિષ્ઠાવાળા અને સમગ્ર શક્તિવાળા છે એમ હું માનું છું.” આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણ બોલ્યો કે
હે રાજન! તમારે પુત્ર મને બતાવે. જે તેના વ્યાધિને હું સાધ્ય જાણીશ તો તેને પ્રતિકાર કરીશ.” ત્યારે પ્રધાનાદિક સહિત રાજા વૈદ્યરાજને સાથે લઈ પુત્ર પાસે જઈને તેને દેખાડ્યો. તેને બરાબર નિપુણતાથી જોઈ માયાવી બ્રાહ્મણ બોલ્યો કે–
હે રાજન ! આ વ્યાધિ વિષમ છે, કેમકે મંત્રના બળવાળા ચૂર્ણથી થયેલ છે,
Page #226
--------------------------------------------------------------------------
________________
નવમે સર્ગ. * *
૨૦૧’ તેથી કેવળ ઔષધવડે સાધી શકાય તેમ નથી. તો પણ પ્રયત્નથી મંત્ર અને ઔષધવડે તેને હું દૂર કરી શકીશ. માટે વિવિધ પ્રકારની મંત્રપૂજાની સામગ્રી મંગાવો.” રાજાએ તેના કહેવા પ્રમાણે સર્વ સામગ્રી તરત જ મંગાવી.” પછી તે સ્થાન આડંબરને ગ્ય જાણું, પડદાને આંતરે રહી, સર્વ માણસોને થોડે દૂર રાખી, મોટું મંડળ પૂરી, ચંદનના કાઠવડે અગ્નિ દેદીપ્યમાન કરી “મો નમો અર્હતે શો દૃો સિદ્ધ રમો વર્” - ઇત્યાદિ મંત્રનો ઉચ્ચાર કરી ધ્યાન, મુદ્રા અને આસન સહિત તેણે કપૂર, અગરુ અને પુષ્પાદિકવડે અગ્નિમાં હોમ કર્યો અને ચોતરફ બલિદાન ઉછાળ્યું.
પછી મંડળની પાસે પડદામાં રાજપુત્રને ટેકા સહિત ઉભે રાખી મહૌષધિના જળની ધારાવડે તેના હાથપગ સીંચીને તદ્દન સાજે કર્યો. પછી પડેદ દૂર કર્યો, એટલે રાજા નજીક આવ્યો. તરત જ કુમારે ઉભા થઈ રાજાના ચરણમાં નમસ્કાર કર્યો, રાજાએ તેને તથા વૈદ્યને સ્નેહ સહિત ગાઢ આલિંગન કર્યું.
પછી તે રાજા પુત્ર તથા વૈદ્યરાજ સહિત સુવર્ણના આસન પર બેઠે, પ્રધાનાદિક પરિવાર પણ સર્વ હર્ષ સહિત ત્યાં આવ્યું, વિચિત્ર પ્રકારના અનેક વાજિંત્રે આકાશને ગજાવે તેમ વાગવા લાગ્યાં. ગવૈયાઓ ઉંચે સ્વરે ગાવા લાગ્યા. મંગળપાઠકો મંગળ ભણવા લાગ્યા અને ચોતરફ સ્ત્રીઓ મંગળ ગીત ગાવા લાગી. પછી હર્ષના ઉત્કર્ષથી કુમારની માતાએ ત્યાં આવી કુમારના લુંછણાં લીધાં, બીજી રાણીઓએ પણ વર્ધાનમહોત્સવ કર્યો.
પછી અત્યંત હર્ષ યુક્ત થયેલ રાજાએ તે માયાવી બ્રાહ્મણને કહ્યું કે –“અહો ! અમારા મહા ભાગ્યને સમૂહ ઉદય પામે, કે જેથી તમારે અમને મેળાપ થયો. અહો ! તમારૂં મંત્રવાદીપણું ! અહો ! તમારી ઔષધિને અભૂત મહિમા ! અહો! તમારૂં પપકારીપણું! અને અહો ! તમારી વાણીનું સૌભાગ્યપણું! મારૂં સર્વ રાજ્ય આપી દેવાથી પણ તમારા અણુ રહિત અમે થઈ શકીએ તેમ નથી. તે પણ હે દ્વિજપતિ ! પ્રસન્ન થયેલા અમે શક્તિ પ્રમાણે કાંઈક આપવા ઈચ્છીએ છીએ, અને તે એ કે હે નરોત્તમ! મારે એક દેશ તમારી ઈચ્છામાં આવે તે તમે ગ્રહણ કરો.”
રાજા આ પ્રમાણે કહેતે હતો, તેટલામાં રાજપુત્રની માતાએ અમૂલ્ય વસ્ત્ર તથા આભૂષણે લાવી તેની પાસે મૂક્યા. તેજ રીતે બીજા પ્રધાનાદિક સર્વ જેને પણ રત્નના અલંકાર અને વસ્ત્ર તેને આપવા માટે લાવ્યા. તે સર્વમાંથી કોઈ પણ ગ્રહણ કર્યા વિના તે માયાવી બ્રાહ્મણે રાજાને કહ્યું કે
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર હે રાજેદ્ર! પુણ્યરૂપી દ્રવ્યની વૃત્તિવાળા પુરૂષે ઉપકાર કર્યા પછી તેના પુણ્યને છેડીને શું બીજું કાંઈ પણ ગ્રહણ કરે ? વળી ચિકિત્સાદિકથી ઉપાર્જન કરેલું પહેલેથી જ નિર્વાહ જેટલું ધન મારી પાસે છે, તે પછી આ અધિક દ્રવ્યનું મારે શું પ્રયજન છે? તે તે લેભની વૃદ્ધિ કરનારું છે. ઘણા લાભથી લેભ દૂર થતું નથી પણ ઉલટ વધે છે, માટે માત્રા રહિત એવા લાભને છોડીને માત્રાધિક એવા લેભને ભજો નહિ.
વળી હે રાજન ! સંતોષવડે જ હું મારા આત્માને સુખ આપું છું, કેમકે સંતેષથી ઉત્પન્ન થયેલા સુખવડે દેવેંદ્રના સુખને જીતાય છે. તેમજ બ્રાહ્મણની ધર્મક્રિયામાં વિદ્ધ કરનાર દેશ લેવાનું પણ મારે શું પ્રયોજન છે? તે પણ હે રાજન ! સમય આવે તે બાબતમાં પણ હું વિચાર કરીશ. સર્વ લેકને હર્ષ આપનારું રાજારૂપી તીર્થનું મને દર્શન થયું, અને પરોપકાર કાર્ય પણ મેં કર્યું, તે તેથી વધારે હું શું ઈચ્છું? ” આ પ્રમાણેની તેની વાણીવડે તેને સુજ્ઞ જાણુને અને તેવા પ્રકારના દાન અને અલંકારાદિકમાં બતાવેલી નિઃસ્પૃહતાથી તેને અતિ ધનાઢ જાણીને રાજાએ કહ્યું કે–
ઉચિત રીતે દેશાદિકને સ્વીકાર ભલે પછી કરજો; પરંતુ હાલ તમે કયાં રહે છેતે કહો.ત્યારે તે બ્રાહ્મણ બોલ્યા કે–“ભાડાથી ગ્રહણ કરેલા વણિકને ઘેર હું મારી પ્રિયા સહિત રહું છું.”
ત્યારે રાજાએ કહ્યું કે હે વૈદ્યરાજ....! હવેથી “તમારે રાજમહેલમાંજ આવીને રહેવું.” તેણે તે અંગીકાર કર્યું, એટલે રાજાએ તેના કહેવાથી તેની પ્રિયાને તેડી લાવવા માટે દાસીના સમૂહ અને વીણાદિક વાજિંત્ર સહિત સુખાસન મોકલ્યું. તેમાં બેસીને તે બ્રાહ્મણી પણ રાજમહેલને વિષે આવી. પછી તે સ્થાનથી સર્વ વસ્તુ મંગાવી લીધી અને બહુમાનપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણને પિતાના મહેલમાં ચિત્રશાળામાં રાખે. પછી પિતાના સેવક પાસે તેની સ્નાન ભોજનાદિક સર્વ ક્રિયા કરાવી. આ રીતે રાજાના ગૌરવથી પ્રસન્ન થયેલ તે બ્રાહ્મણ સુખેથી ત્યાં રહ્યો.
એક દિવસ તે કમળપ્રભ રાજા, ભોગવતી રાણી અને બુદ્ધિમાન મંત્રીઓ સાથે વિચાર કરવા લાગ્યા કેઆ બ્રાહ્મણ વૈદ્યને માટે દેશ આપી શકશું; પરંતુ ગુણી છતાં એ બ્રાહ્મણને આપણી રાજકન્યા શી રીતે આપવી? ભિક્ષાચરના કુળમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ રાજકન્યાને લાયક કેમ હોય ?”
તે સાંભળી મંત્રીઓ બોલ્યા કે—“હે રાજેન્દ્ર! રાજાને ઉચિત લક્ષણથી અને
Page #228
--------------------------------------------------------------------------
________________
નવમા સ
૨૦૩
શૌય નૃત્યાદિક ગુણા ઉપરથી તે બ્રાહ્મણ માત્ર સંભવતા નથી, તેથી હું સ્વામી ! એને કમળસુંદરી કન્યા આપવી યાગ્ય છે; કારણકે સફળ વાણીવાળા રાજાએ કદાપિ પ્રતિજ્ઞાના ભ'ગ કરતા નથી. બાકી તે કન્યાના જેવા ભાગ્ય. અમારા મત તે અવે છે, છતાં આપની ઇચ્છા વિશેષ પ્રમાણ છે. ” રાણીએ પણ સત્ય અને ન્યાયને અનુસરતું તેમનું વચન અંગીકાર કર્યુ.
અહી. પદ્મપુર નગરમાં પદ્મરથ રાજાએ સહસાત્કારે ક્રોધવડે પેાતાની પુત્રી અજાણ્યા ભિલ્લુને આપી, ત્યારપછી રાણીના અને મંત્રીઓના વચનથી તેને અત્યંત પશ્ચાત્તાપ થયેા, તેથી પ્રાતઃકાળે પેાતાના સેવકેદ્વારા સમગ્ર ભિલ્લાદિકના સ્થાનેામાં બન્નેની શેાધ કરાવી; પરંતુ તે ભિલ્લને અથવા પુત્રીને કાઈ પણ સ્થાનકે પત્તો લાગ્યા નહિ. ત્યારે રાજાએ તે બન્નેની શેાધને માટે વિવિધ પ્રકારના પૂર, ગામ, નગર, ગિરિપલ્લી અને વનાદિક સ` ઠેકાણે પેાતાના સેવકે મેકલ્યા; પરંતુ ઘણે દૂર સુધી જતાં અને ઘણા વખત ફરતાં પણ તેને પત્તો મળ્યો નહિ ત્યારે રાજાએ પુત્રીપરના સ્નેહને લીધે ઘણા કાળ સુધી દુ:ખી થઈ પેાતાના તેવા કુકમ ના શાક કર્યા; અને છેવટે કેટલેક કાળે શાક રહિત થયેા.
પછી પાતાની મેાટી પુત્રી જયસુંદરીને પુર'દર પુરના રાજા નરસિંહના નરકુંજર નામના પુત્ર પેાતાની સેવા માટે આવ્યેા હતા તેનાપર રક્ત થયેલી જાણી તેને આપી અને આનંદ સહિત તેના વિવાહ મહાત્સવ કર્યાં. તેના ઘણા સત્કાર કર્યો. પછી શ્રી સહિત તે પેાતાને નગરે ગયા. અને નવી પરણેલી સ્ત્રીની સાથે તે ઉત્તમ ભેગ ભાગવવા લાગ્યા.
હવે બીજી બાજુ પદ્મપુર નગરમાં મહારાણી કમળા પોતાની વહાલી પુત્રી વિજયાસુંદરી અને તેના પતિની ખબર નહિ મળવાથી પુત્રીના વિરહના દુઃખથી અત્યંત દુઃખી થયેલી પેાતાના દિવસે શાકમાં પસાર કરતી હતી, પુત્રીને આવી વિડંબના પમાડી રાજાપર અત્યંત ક્રોધવાળી રહી અને પુત્રી મળવાની આશાથી કેટલાક દિવસે તેણીએ નિગમન કર્યા.
જ્યારે ગીત, વાદ્ય અને નાટય વિગેરેથી મનેાહર એવા જયસુંદરીના લગ્નમહાત્સવ શરૂ થયા ત્યારે તે જોઈ તથા સપત્નીના હષ જોઈ પોતાની પુત્રીની કરેલી તેવા પ્રકારની વિડ'બના તેને સાંભરી આવી. તેથી તેણીને અત્યંત ક્રોધ, ઈર્ષ્યા અને શેાકનુ દુ:ખ તાજી' થયુ'; એટલે તે ત્યાં રહેવાને અશક્ત થવાથી પમરથ રાજાની રજા લઈ પેાતાના
Page #229
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પરિવાર સહિત જલદીથી વાહનમાં બેસી પોતાના પિયર તરફ ચાલી. કારણ કે સ્ત્રીઓને સંકટમાં પિતાનું ઘર જ શરણભૂત હોય છે. ”
અનુક્રમે પિતાના ભાઈ કમળપ્રભ રાજાને નગરે એટલે જ્યાં તેની પુત્રી ને જમાઈ છે ત્યાં જ આવી. ત્યાં ઉદ્યાનમાં રહી દાસી સાથે પિતાનું આગમન પિતાના ભાઈને એ જણાવ્યું. બહેનને આવેલી જાણ રાજાએ અંતઃપુર અને પરિવાર સહિત ઉદ્યાનમાં આવી બહેનને હર્ષથી પ્રણામ કર્યા. ત્યારે ભાઈને આશીર્વાદ આપી તેના કંઠે વળગીને તે રેવા લાગી. રાજાએ તેણીને આશ્વાસન આપી, રૂદન નિવારી, આસન પર બેસાડી તેની હકીક્તને અજાણ હોવાથી તેણે આવા અતિશય શકનું કારણ પૂછ્યું. તેણે કહ્યું કે “હે બહેન ! તમારૂં અકસ્માત અહીં આવવું કેમ થયું? અને તમે શા માટે રૂદન કરે છે?” ત્યારે તેણુએ પુત્રીને સર્વ વૃત્તાંત મૂળથી કહી સંભળાવ્યું. તે સાંભળી ખેદથી કમળપ્રભ રાજાના નેત્રમાં પણ અશ્રુ આવ્યા અને કૌલધમ બનેવીની તથા ખુશામતીઆ મંત્રી વિગેરેની તેણે નિંદા કરી, છેવટે ધીરજ પકડીને નેહથી તેણે બહેનને કહ્યું કે–“હે બહેન ! તમે ખેદ કરશે નહિ. આ બાબતમાં પિતપતાના કર્મ જ અપરાધી છે. કહ્યું છે કે–“સર્વ જે કર્મને વશ છે. પંડિત પણ તેને કબજે કરી શકતા નથી. વળી તે કર્મ જડ હેવાથી વાણીને પણ લાયક નથી, છતાં જે તેને કાંઈ કહેવામાં આવે, તે તે વક્તા બોલવાના શ્રમને જ પામે છે તેનું ફળ કાંઈ નથી. તે પણ અવસર અને ઉપાય પામી મારા બનેવી રાજવીને હું જરૂર શિક્ષા કરીશ, કે જેણે મારી પવિત્ર બહેનને આવી રીતે ગર્વથી અપરાધ કર્યો છે.
વળી હે બહેન! તરફ શોધ કરાવી મારી ભાણેજ વિજય સુંદરીને હું શેધી લાવીશ, અને બ્રહ્મવૈશ્રણવ પાસે તેને દેખતી કરાવીશ.” તે સાંભળી “બ્રોશ્રવણ કેણ છે?” એમ બહેનના પૂછવાથી રાજાએ કુમારને સાજો કરવામાં વિસ્મય અને આનંદ આપનાર તે વૈધને સર્વ વૃત્તાંત કહ્યો. ભત્રીજાના સાજા થવાની વાત સાંભળી વિસ્મય પામેલી કમળ સ્નેહથી એ આનંદ પામી કે જેથી પુત્રીનું દુઃખ પણ તે ભૂલી ગઈ પછી ભગવતી આદિક રાણીઓએ તે નણંદને બહુમાન પૂર્વક પ્રણામ કર્યા, ત્યારે તેણીએ તેમને પ્રેમથી આલિંગન અને આશીર્વાદ આપી પ્રસન્ન કરી.
ત્યારપછી કમળપ્રભ રાજા બહેનને સુખાસનમાં બેસાડી પરિવાર સહિત ગૌરવ અને મહોત્સવ પૂર્વક પિતાના મહેલમાં લઈ ગયા. ત્યાં પ્રણામ કરતા વિજયસૂર નામના પિતાના ભત્રીજાને નેહથી મસ્તકપર સુધી વિવિધ આશીર્વાદવડે પ્રસન્ન કર્યો.
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૫
નવમા સં
પછી તેણીએ મણિ અને મુક્તાફળાદિકવડે તેનુ' વધામણું કર્યું, અને તેના લૂંછણા કરવા પૂર્ણાંક કુળ અને ભાગ્યાદિકની સ્તુતિ કરી. પછી બ્રહ્મવૈશ્રવણની તેના પરીપકારાદિક ગુણવડે વારવાર સ્તુતિ કરી તેનું પણ વધામણું કર્યુ. પેાતાના પિતાના કુળ સંબધી સર્વ સ્વજને ને વાણીવડે પ્રસન્ન કરી તે કમળા ભાઈને ઘેર સુખે કરીને રહી.
ત્યાં તે બ્રહ્મવૈશ્રવણની બ્રાહ્મણીરૂપ પ્રિયાને જોઈ જોઈને કમળાના હૃદયમાં સ્નેહ જાગ્રત થવાથી તે તેને પેાતાની પાસે જ ઘણા વખત રાખતી હતી. તે બ્રાહ્મણી પેાતાની માતાને આળખતી હેાવાથી તેણીને પ્રેમવાર્તાવડે ખુશ કરતી હતી; પરંતુ તેની માતા કમળા તેણીને ખીજારૂપમાં હાવાથી એળખતી નહેાતી.
હવે જેણે પેાતાના પુત્રનું સ્વરૂપ પ્રથમ કહ્યું હતુ', તે જોષિને રાજાએ બહુમાનપૂર્ણાંક એલાવી તેને ભાણેજની શુદ્ધિ પૂછી. ત્યારે જ્યેાતિષશાસ્ત્રને જોઈ તે ખેલ્યા કે— “ તે પતિ સહિત મેાટી ઋદ્ધિવાળી થઈ છે, અને સુખી આત્માવાળી તે કેટલેક કાળે અહી જ તમને મળશે, આથી અધિક હુ' જાણી શકતા નથી. ’’
તે સાંભળી રાજાએ સત્કારપૂર્વક તેને વિદાય કરી પોતાની બહેનને તેણે કહેલ હકીકત કહી. તે સાંભળી તે પણ ખુશી થઈ. પછી કમળપ્રભ રાજાએ સર્વ દિશાએમાં વિવિધ દેશ, પુર, ગ્રામ, સરાવર, પર્યંત અને વન વિગેરે સ્થળામાં પેાતાના ઉદ્યમી સેવકાને માકલ્યા અને સત્ર ગતિ કરનારા તેને રાજાઓના અંતઃપુરને વિષે પણ માકલ્યા.
એ રીતે પ્રેમવડે સર્વ પ્રયત્નથી પેાતાની ભાણેજની શેાધ કરાવી; પર`તુ તેની શુદ્ધિ કચાંયથી પણ મળી શકી નહિ. · પાસે વસ્તુ રહી હેાય છતાં જાણી ન શકાય એ છદ્મસ્થને વિષે રહેલા અજ્ઞાનના જ અપરાધ છે. ’અહી કૌલધમી રાજાને શિક્ષા કર્યા વિના પ્રગટ નહિ થાઉં ’ એવી પ્રતિજ્ઞા હાવાથી બ્રહ્મવૈશ્રવણે પણ કમળપ્રભ રાજાને વિજયસુંદરીની શેષ કરાવતા અટકાવ્યા નહિ.
એક દિવસ ત્યાં પેાતાની કળાને અત્યંત ગવ` ધારણ કરતા કાઈ પરદેશી નટ પોતાને લાયક પરિવાર સહિત આભ્યા; અને આ જગતમાં જે કાઈ કળાવાન મને નાટ્યકળામાં જીતે તેને હું દાસ થાઉં, ' એ પ્રમાણે તેણે પેાતાની પ્રતિજ્ઞા પ્રસિદ્ધ કરી અહં'કારથી રાજદ્વારને વિષે પાણી મૂકયું. રાજાએ તેને કહ્યુ.. કે—
“ એકવાર તું અમારી પાસે નૃત્ય કરી દેખાડ, જેથી તારી કળા અમે જાણી શકીએ,’’ ત્યારે તેણે સાય, ખડ્ગ અને ભાલાના અગ્રભાગપર વિજ્ઞાનની લીલા વડે નૃત્ય કરીને તથા વિવિધ પ્રકારના નાટક કરીને સર્વ સભાને ખુશી કરી.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વીર પુરૂષના ચરિત્રના અનેક પ્રકારે નાટક કરવાવડે નવે રસેનું પિષણ કરી તેણે સભાસદોને તન્મય કર્યો. નાટકને અંતે રાજા વિગેરે સર્વેએ પ્રસન્ન થઈ તેને ઘણુ દાન આપ્યું, અને વિસ્મય પામી તેની કળાની અતિ પ્રશંસા કરી, પરંતુ તે બ્રહ્મવૈશ્રવણે તેની ભૂભંગાદિક કળામાં યથાસ્થાને ભૂલે બતાવી મુખ મરડયું. પછી રાજાએ પિતાના રાજ્યના નાદિકની સન્મુખ જોઈ કહ્યું કે–
મારા નગરમાં નાટ્યકળાવડે આ નટરાજને જીતે એ કઈ છે?” રાજ્યમાં નાટ્યકળા જાણનાર નટે ઘણા હતા, પરંતુ તે સર્વે તેને જીતવાને અશક્ત હોવાથી નીચું મુખ કરીને રહ્યા. ત્યારે બ્રહ્મવૈશ્રવણ બોલ્યા કે –“હે રાજન ! આ નટની પાસે શું કળા છે ? જે તમે જોઈ તે પરિવાર આપે તે હું તેને લીલામાત્રથી જીતી લઉં.” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે
મારી આજ્ઞાથી નટાદિકના સમુદાયમાંથી તમારી ઈચ્છામાં આવે તેવા સ્ત્રી અને પુરૂષ ગ્રહણ કરી નાટયકળા શીખો.” ત્યારે તે બોલ્યા કે-“આજથી સાતમે દિવસે હું એવું નાટક કરીશ કે જેથી આ નટને ગર્વ દૂર થશે.” આવી તેની પ્રતિજ્ઞા સાંભળી તે પરદેશી નટ પણ સાતમે દિવસે ફરીથી ત્યાં આવવાની પ્રતિજ્ઞા કરી રાજાની રજા લઈ પિતાને સ્થાને ગયે.
હવે બ્રહ્મવૈશ્રવણે નટાદિકના સમુદાયમાંથી પરીક્ષા કરીને કેટલાક મહા બુદ્ધિશાળી યુવાન પુરૂષ અને યુવાન સ્ત્રીઓને ગ્રહણ કર્યા. પછી પિતે શીઘ્રકવિ હોવાથી પિતાનાજ ચરિત્રને કહેનારું નવું નાટક રચી તે સર્વને ભણાવી, તેની કળા પણ શીખવી. પછી સર્વ સામગ્રી એકઠી કરી, સાતમે દિવસે રાજાને જણાવી, સર્વોત્તમ નાટક કરવા હાજર થ.
તે વખતે મોટા રંગમંડપમાં રાજાએ મોટા આસન પર બેસી રાવર્ગને, મેટા શ્રેણીઓને અને પરિજનોને બોલાવ્યા, તથા પેલા પરદેશી નટને પણ બોલાવ્યા. બાજુ ઉપર છિદ્રવાળા પડદાની અંદર રાજાએ પોતાની બહેન, પિતાની રાણી અને પિતાની કન્યા વિગેરે સર્વ સ્ત્રીજનેને બેસાડ્યા, તે છિદ્રમાંથી તેઓ પણ જોવા લાગ્યા. - આ પ્રમાણે મનમાં કૌતુકવાળી સર્વ સભા ભરાઈ ગઈ, ત્યારે કુમાર બ્રાહ્મણે પૂર્વરંગ કરવા પૂર્વક નાટક શરૂ કર્યુંતે વખતે મૃદંગ, વંશ અને વણાદિક વાજિંત્રને નાદ થવા લાગ્યા. મધુર ઇવનિવાળા ગધના ગીતના મનહર શબ્દ થવા લાગ્યા. એ રીતે વિચિત્ર કરણ સહિત, સુંદર તાલ અને લયને અનુસરનાર પિતાના જ ચરિત્રનું નાટક તે માયાવી બ્રાહ્મણે શરૂ કર્યું. તેમાં આ પ્રમાણે વૃત્તાંત હત–
-
-
-
-
-
-
-
Page #232
--------------------------------------------------------------------------
________________
નવમા સગર
૩૦૭
“ વિજયપુર નગરમાં જય અને વિજય નામે બે ભાઈ રાજપુત્રા હતા. તેમાં જયને સિંહસાર નામે પુત્ર હતા અને વિજયને ગુણવાન એવા જયાનંદ નામે પુત્ર હતા. જયાન દકુમારે એક કેવળીની પાસે પવ તપર જઈ જૈનધમ અંગીકાર કર્યાં હતા. પછી જયાનદ દેશાંતરમાં નીકળ્યેા.
પ્રથમ વિશાલપુર નગરમાં વિદ્યાના અભ્યાસ કર્યાં. ત્યાં રાજકન્યા સાથે પરણ્યા. પછી પલ્લીમાં ગિરિમાલિની દેવીને પ્રતિબેાધ પમાડ્યો. પછી કનકપુર નગરમાં આવી તે જુગાર રમવા લાગ્યા. ત્યાં રાજકન્યાને પરણ્યા અને રેલણીદેવીને પ્રતિબાધ પમાડયો, તેમજ ભુંડ સાથે યુદ્ધ કર્યુ, તાપસપતિને પ્રતિબાધ કર્યાં અને તેની પુત્રીને પરણ્યા. દેવ સાથેના યુદ્ધમાં મલયમાલ નામના દેવને જીત્યા, તે દેવે તેને મહા ઔષધિઓ આપી. પછી તે રત્નપુર નગરે ગયા. ત્યાં રાજપુત્રી રતિસુંદરીના નાટકમાં સ્ત્રીવેષે ગયા, રતિસુંદરીને પરણ્યા અને પછી ભિલ્લનુ રૂપ કર્યું.
ઈત્યાદિ સમગ્ર વૃત્તાંત અભિનયપૂર્વક તે અટુએ કહી તથા કરી ખતાન્યેા. ત્યારપછી ભિલ્લુરૂપે પદ્મપુર- નગરમાં આવી, રાજકન્યાને પરણી દેવકુળમાં ગયા. ત્યાં તે રાજપુત્રી આંધળી થઈ, તેણીને તેણે ઔષધિવડે દેખતી કરી. આ સ` નાટક ખરાખર બતાવ્યું.. પરંતુ પેાતાની પ્રિયાની માતા કમળા કે જે પડદાના છિદ્રમાંથી એક ષ્ટિએ આ નાટક જોતી હતી, તેણીને ભ્રાંતિ પમાડવા માટે તેણે નગર વિગેરે સ નામેા બદલી નાખ્યાં. તે આ પ્રમાણે—
ભાગપુર નગરમાં ભાગદત્ત નામે નાસ્તિક રાજા હતા. તેને સુજયા અને વિજયા નામની એ રાણીએથી ઉત્પન્ન થયેલી સુદામા અને સુભગા નામની બે કન્યાએ હતી. તેમાં રાજાએ પહેલી કન્યા કાઈ રાજાને આપી અને બીજી કન્યા ક્રોધથી ભિલ્લુને આપી. આવું નાટક ભજવ્યું, તે વખતે નામ વિગેરે બદલાવવા છતાં પણ વિજયસુંદરીના જીવનને મળતું નાટક થવાથી ભિલ્લની પાસે બેઠેલી પેાતાની વિજયસુંદરી પુત્રીને સારી રીતે જોઈ, તેણીપર અત્યંત સ્નેહ જાગૃત થવાથી અહે પુત્રી ! તું આજે સદ્ભાગ્યે મારા જોવામાં આવી ” એમ ખેલતી કમળા પડદામાંથી જલ્દી બહાર નીકળી તેણીને કંઠે વળગી પડી અને દુઃખથી રેાવા લાગી. એટલે તરત જ તે માયાવી બ્રાહ્મણે ઔષધિવડે તેણીને પાછી બ્રાહ્મણી કરી, કમળા રાણીને કહ્યુ` કે—
“ હે માતા ! તમે કેમ ભ્રાંતિ પામ્યા ? આ તે સુભગાના વેષ ધારણ કરનારી મારી પ્રિયા છે; પરંતુ તમારી પુત્રી નથી. નાટકમાં જે રૂપ કર્યું હોય તે સાચુ· હેાતું નથી.”
Page #233
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તે સાંભળી ખેદ, આશ્ચર્ય અને લજજાથી યુક્ત થયેલી કમળાએ તેને મૂકી દીધી, અને વિચાર કર્યો કે–
બીજા રૂપે રહેલી આ મારી પુત્રી જ છે કે શું? કારણ જ્યારથી મેં એને જોઈ છે ત્યારથી એને વિષે મારે અધિક સ્નેહ થયે છે; અથવા તે શું એ બ્રાહ્મણની જ સ્ત્રી છે? જે હશે તે આગળ પર જણાશે.” આ પ્રમાણે વિચાર કરીને તે કમળા ફરીથી તે જ પ્રમાણે નાટક જેવા બેઠી. બ્રાહ્મણે પણ દેવકુળમાં સુભગાને ભિલ્લે સાજી કરી ત્યાં સુધી જ અભિનય સહિત નાટક કર્યું. ત્યારપછી તે વિરામ પામ્યો. પછી સર્વ સભાસદને વિશેષ આશ્ચર્ય પમાડવા માટે તે બ્રાહ્મણે ભાલાના અગ્ર ભાગપર સોય રાખી તે સમયના અગ્રભાગપર પુષ્પ મૂકી તેનાપર નૃત્ય કર્યું.
તે માયાબટુએ નાટકમાં જે વખતે જે જે રસનું પિષણ કર્યું, તે વખતે સર્વ સભા બીજું કાંઈ પણ જાણ્યા વિના કેવળ તે તે રસમય જ બની ગઈ. તેના નાટકમાં ભૂભંગાદિકને. કળાકુશળોએ જરા પણ ભૂલવાળા જોયા નહિ; કેવળ કલંકરહિત તેની કળા જોઈ ત્યારપછી તે બ્રાહ્મણે કાંઈપણ દાન લીધું નહિ, ત્યારે વિસ્મય પામેલા રાજાદિકે નટાદિકના સમુદાયને મહાદાન આપ્યું, અને તે કળાવાનની પાસે સર્વ કળાવાનેને સમુદ્રની પાસે કૂવા જેવા માનવા લાગ્યા. પછી તે બટુની નાટ્યકળાથી ચમત્કાર પામેલે પરદેશી નટ પિતાને હાર્યો જાણી તેના પગમાં પડીને બોલ્યો કે– . '
હે બ્રાહ્મણ ! જીવનપર્યત પરિવાર સહિત હું તમારે દાસ છું. સૂર્યના કિરણે વડે હિમની જેમ મારો કળામદ સર્વ ગળી ગયો છે.” ત્યારે બ્રાહ્મણ છે કે-“હે. નટ ! અમારે બ્રાહ્મણને કિંકરનું કામ નથી. માટે તું તારે સ્થાને જા અને આનંદ કર. જગતમાં એકબીજાથી અધિકાધિક કળાવાળા હોય છે.” તે સાંભળી હર્ષ પામેલે તે નટ રાજાની રજા લઈ પોતાને સ્થાને ગયો.
ત્યારપછી સભા વિસર્જન કરી કમળાને સાથે રાખી રાજાએ બ્રાહ્મણને પૂછયું કે“હે બ્રાહ્મણ! તમે જેનો અભિનય બતાવ્યું, તે રાજપુત્ર કોણ છે? અને પ્રાતઃકાળે તે દેવકુળમાંથી તે ભિલ્લ પ્રિયા સહિત ક્યાં ગયો?
બ્રાહ્મણે કહ્યું કે-“ હું કૌતુકથી મારી પ્રિયા સહિત પૃથ્વી પર વિચિત્ર નાટક કરતા કરતે એક દિવસ ભેગપુર નગરે ગયે હતું. ત્યાં બીજું કોઈ સ્થાન નહિ મળવાથી રાત્રીએ હું તે જ દેવકુળમાં રહ્યો હતો. ત્યાં અત્યંત વિલક્ષણ એવા તે દંપતીને મેં
Page #234
--------------------------------------------------------------------------
________________
નવમા સંગ,
૯
જોયા. તેથી આશ્ચય પામી મેં ભિલ્લને પૂછ્યુ કે ‘તું આવે કુરૂપ છતાં તારે આવી દેવાંગના જેવી રૂપવતી સ્ત્રી કચાંથી ? હું મિત્ર! તે તું મને કહે.' ત્યારે તેણે તે દેવકુળમાં આવ્યા સુધીનું પેાતાનુ વૃત્તાંત જેવી રીતે કહ્યું, તેજ રીતે મેં હૃદયમાં ધારી રાખ્યું. આશ્ચર્યકારક ચરિત્રના કાણુ આદર ન કરે ?
ત્યારપછી તે અને હુ· પોતપોતાની પ્રિયા સહિત ત્યાં સુખનિદ્રાએ સુઈ રહ્યા પછી પ્રાતઃકાળે ઉઠીને તે પત્ની સહિત કયાં ગયે તે હું જાણતા નથી. હું તેા થાકને લીધે સુઈ રહ્યો હતા, અને તેના ગયા પછી જાગ્યા હતા. પછી મારી પ્રિયા સહિત હું પણુ ચાલ્યા, અને ભમતા ભમતા અનુક્રમે અહીં આવ્યા છે. તેનું ચરિત્ર આશ્ચય કારક હાવાથી હું જેટલું જાણતા હતા તેટલું મેં હમણા ભજવી બતાવ્યું છે. આગળનુ' વૃત્તાંત તે તે જાણે. ”
વિચાર કર્યો કેઆશ્ચર્યકારક છે.
વિસ્મય પામી અને ધનાદિક ખીજો કોઈ આ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે બ્રાહ્મણીરૂપે આ શું તે જ વિજયજાણી શકે છે ? અથવા તે આ
આ પ્રમાણે સાંભળીને રાજાએ તથા કમળાએ “ અહા ! રૂપને અનુસરતા વિચાર કરતાં આનુ દાન વળી પ્રથમ હતા તે જ ભિલ્લ આ બ્રાહ્મણ રૂપે છે કે તેની ખખર પડતી નથી. આની ચેષ્ટા ગહન છે. વળી સુંદરી છે કે બીજી કેાઈ છે,? કળાવાનનું ચરિત્ર કાણુ અને ગમે તે હા; પરંતુ આટલુ તા જણાય છે કે ખરેખર કાઈ પણઃકળા અને ભાગ્યના નિધાનરૂપ રાજપુત્ર અન્યરૂપે વિજયસુંદરીને પરણેલ છે અને વિજયસુંદરી દિવ્ય નેત્રવાળી તેમજ સુખી થઈ છે. આ જ આપણને માટા હની વાત છે.
વળી આ બહુ અહીં જો વધારે વખત રહેશે તે જરૂર આગળના વૃત્તાંત પણ તેનાથી જ જણાશે. તેથી એને કન્યા આપીને અહીં રોકી રાખવા. તેમ કરવાથી આપણી • પ્રતિજ્ઞા પણ. પૂર્ણ થશે. ’
આ પ્રમાણે વિચારી રાજાએ ખટુને કહ્યું કે- હે બ્રાહ્મણ ! તમારી કળા આ પૃથ્વીપર અપૂર્વ છે. આવી કળા અમે કાઈ ઠેકાણે જોઈ કે સાંભળી નથી. એક જ નાટ્યકળાથી તમે આજે સર્વ રાજયામાં મારા રાજ્યને વિજ્ઞાનની સપત્તિમાં ઉન્નત સ્થિતિને પમાડયું છે. તમે મ્હાંતેર કળાથી જગતને વાસિત કર્યુ છે, તેથી માત્ર સેાળજ કળાને ધારણ કરતા ચંદ્ર પણ તમારી સમાન થઈ શકે તેમ નથી; તેથી હું મિત્ર! તમારે અહીં મારી પાસે જ રહેવુ. સવ ઈષ્ટ વસ્તુના દન કરતાં પણ તમારૂં દન મને અત્યંત ઈષ્ટ છે. ’
આ પ્રમાણે રાજાએ કહેવાથી તેમનુ વચન તે બ્રાહ્મણે અંગીકાર કર્યું. એટલે
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી જયાનંદ કેવી ચરિત્ર રાજા વિગેરે સર્વે હર્ષ પામી તેની કળાની સ્તુતિ કરતા પિતાપિતાને સ્થાનકે ગયા ત્યારથી આરંભીને કમળા રાણી દિનપર દિન વધતા વધતા પ્રેમવડે તે બટની પ્રિયાને પુત્રીની જેમ પિતાની પાસે વિશેષ રાખવા લાગી અને તેણીની સાથે પ્રીતિપૂર્વક વાતો કરવાથી એટલી બધી ખુશી થવા લાગી કે અમૃતરસના અને રાજ્યાદિકના લાભથી પણ તે તેટલી ખુશી થતી નહોતી.
એક દિવસ બટુનું નાટક જોઈ રંજિત થયેલી અને તેની જ પત્ની થવાને ઈચ્છતી કમળસુંદરી કન્યાએ પિતાની ધાવમાતાને કહ્યું કે-“હે માતા ! હજુ સુધી રાજા અને તે બ્રાહ્મણને કેમ આપતા નથી ? કેમકે સત્પષે પ્રતિજ્ઞા કરેલા વિષયમાં વિલંબ કરતા જ નથી.” તે સાંભળી ધાવમાતાએ તે હકીકત રાજાને કહી. ત્યારે તે પણ પિતાના અભિપ્રાયને અનુસરત પુત્રીને અભિપ્રાય જાણી અત્યંત હર્ષ પામ્યો.
કોઈક વખત મંત્રી, સામંત, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે સર્વ સભ્યથી ભિત સભામાં સુવર્ણના સિંહાસન પર રાજા બેઠે હતું, તે વખતે સર્વ સભાસદોને માન્ય બ્રહ્મવૈશ્રવણ પણ સભામાં આવી રાજાને આશીષ આપી તેની પાસેના આસન પર બેઠે. તેને રાજાએ કહ્યું કે
હે બ્રહ્મશ્રવણ! રૂપવડે અપ્સરાઓને જીતનાર અને સમગ્ર ગુણવડે શોભતી મારી પુત્રીનું પાણિગ્રહણ કરે, કારણ કે મારા પુત્રને સજજ કરનારને મેં મારી પુત્રી આપવાની પ્રતિજ્ઞા કરેલી છે, સપુરૂષની પ્રતિજ્ઞા પૃથ્વી અને મેરૂ પર્વતાદિકની જેમ ચલાયમાન થતી જ નથી.” તે સાંભળી બટુ બે કે-“મારે ઘરમાં રાઈ કરનારી બ્રાહ્મણ છે, તેથી સામાન્ય માણસોને વધારે પ્રિયા કરવી એગ્ય નથી. વળી મદનની કથા સાંભળીને કોણ મૂર્ખ બે પત્નીએ કરે? ” ત્યારે રાજાએ પૂછયું કે-“તે મદન કોણ હતા ?” એટલે બ્રાહ્મણે તેની કથા આ પ્રમાણે કહી–
જેમણે શુદ્ધ જ્ઞાન અને ક્રિયા વડે મેહ સાથેના યુદ્ધમાં જયલક્ષ્મીને મેળવી ઉત્કૃષ્ટ જ્ઞાનલક્ષમીને મેળવી છે, તે સર્વને નમસ્કાર થાઓ. સર્વ પ્રાણીઓ સુખની ઈચ્છા કરે છે, તે જે સુખ અક્ષય, ઉત્કૃષ્ટ, એકાંતિક, આત્યંતિક, નિરાબાધ અને નિરૂપાધિક હોય તેજ સુખ પ્રાર્થના કરવા લાયક છે. આનાથી વિપરીત જે કામથી ઉત્પન્ન થતું અલ્પ સમયનું આભાસમાત્ર સુખ છે, તેમાં મૂર્ણ પ્રાણીઓ જ રમે છે; પરંતુ તે સુખ ખરા પંડિતેને માન્ય નથી.
કારણ કે તે સુખ મુખ્યતાએ સ્ત્રીથી જ સાધી શકાય છે અને સ્ત્રીઓ તે પ્રાય
T
S
Page #236
--------------------------------------------------------------------------
________________
નવમા સ
૨૧૧
કુટિલ, ક્રૂર તથા પિરણામે અતિ દુઃખદાયી હોય છે. આ બાબતમાં મદન અને ધનદેવનુ દેષ્ટાંત છે. સ્ત્રીઓનુ દુષ્ટ ચરિત્ર જોઈને જેએ ભાગથી વિરામ પામે છે, તે કલ્યાણલક્ષ્મીનુ પાત્ર થાય છે. તે બન્નેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે તે સાંભળેા.—
મદન અને ધનદેવનું દૃષ્ટાંત,
આજ ભરતક્ષેત્રમાં કુશસ્થળ નામના નગરમાં કામદેવ સરખા રૂપવાળા મદન નામના શ્રેષ્ઠી હતા. જેમ કામદેવને રિત અને પ્રીતિ નામની સ્ત્રીએ છે તેમ તે મદનશેઠને સ્વભાવવડે યથાર્થ નામવાળી ચડા અને પ્રચ'ડા નામની બે સ્ત્રીએ હતી.
અનુક્રમે.તે અન્ને પ્રેમનું સ્થાન થઈ હતી; પરંતુ પરસ્પર જેવા તેવા કારણે પણ અત્યંત કલહ કરતી. પતિએ તેમને ઘણી રીતે વારી તા પણ બન્ને કેાપ અને અભિમાનને આછા કરતી નહેાતી; તેથી મનશેઠે પ્રચંડાને નજીકના બીજા ગામમાં રાખી અને દિવસેાના નિયમ કરીને તે મદનશે એકએકને ઘેર અનુક્રમે જવા આવવા લાગ્યા.
6
એક વખત કોઈપણ કારણને લીધે તે મદનશે પ્રચ'ડાને ઘેર એક દિવસ વધારે રહ્યો. અને પછી ચંડાને ઘેર ગયા. તે વખતે અનાજ ખાંડતી તેણીએ તેને આવતા જોયા. એટલે તરત જ · દુષ્ટ ! તને પ્રચંડા વધારે વહાલી છે તે અહી કેમ આવ્યે ?? એમ કહી ક્રોધથી તેની સન્મુખ મુશળ સાંબેલુ' ફે'યુ'. તે જોઈ ભય પામેલા તે ત્યાંથી નાઠો. કેટલેક દૂર જઈ પાછુ જોયુ, ત્યારે તે મુશળને બદલે તેણે સર્પ જોયા. ફણાના આટાપે કરીને ભયંકર અને દોડી આવતા તે સર્પને જોઈ તે મદનશેડ જલ્દીથી નાશીને પ્રચ'ડાને ઘેર ગયા. તેને તેવી રીતે આવતા જોઈ તેણીએ પૂછ્યુ કે—
પ્રિય ! ભય અને શ્વાસથી વ્યાકૂળ થઈ જલ્દીથી અહીં પાછા કેમ આવ્યા ? ત્યારે તેણે ચંડાના વૃત્તાંત કહ્યો, તે સાંભળી તે બેલી-“ તમે સ્વસ્થ થાએ. એમાં કાંઈ ભય રાખવા જેવું નથી. ’
આ પ્રમાણે પ્રચ`ડાએ કહી તેને ધીરજ આપી. તેટલામાં મહા ભયંકર પેલા સપ તેણીના ઘરના આંગણામાં આવ્યા. તેને જોઈ ક્રોધ પામેલી તેણીએ પણ પેાતાના શરીર ઉપરથી ઉતારેલા મેલની ગાળીએ બનાવીને તે સર્પની સામે ફેકી, એટલે તે ગાળીઓના નાળીઆ થઈ ગયા અને, તે નાળીઆએએ પેલા સના કકડે કકડા કરી નાખ્યા. પછી તે નોળીઓ જતા રહ્યા. તે જોઈ ચમત્કાર પામેલા અને વિવિધ પ્રકારના રસથી વ્યાપ્ત થયેલા મદનશેઠે વિચાર કર્યો કે
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ચંડાના કેપથી નાશીને તે હું આ પ્રચંડાને શરણે આવ્યું, પરંતુ જે આ પ્રચંડા પણ કઈવાર કપ પામે તે માટે તેનું શરણું કરવું? પ્રીતિવાળા પતિ પર પણ જે કદાપિ ક્રોધ ન કરે, એવી સ્ત્રી આ જગતમાં મળવી દુર્લભ છે; તે પછી આવી દુષ્ટ સ્ત્રી તે કેમ ક્રોધ ન કરે? માટે રાક્ષસી જેવી આ બન્ને સ્ત્રીને ત્યાગ કરીને હું કઈ દેશાંતરમાં જ જાઉં, કારણ કે પિતાની કુશળતાને માટે ઉપદ્રવ વાળા રાજ્યને પણ ત્યાગ . કરે પડે છે.”
આ પ્રમાણે વિચાર કરી તે મદનશેઠ એક દિવસ ગુપ્ત રીતે પુષ્કળ ધન ગ્રહણ કરી ઘરમાંથી નીકળી સ્વેચ્છાએ દેશાંતરમાં ચાલ્યો ગયો.
કેટલેક દિવસે તે મદનશેઠ પિતાની સમૃદ્ધિવડે સ્વર્ગને પણ જીતે એવા સંકાશ . નામના પુરમાં આવી એક ઉઘાનમાં અશોક વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠે, તેવામાં ત્યાં આવેલા એક ભાનુદત્ત નામના શ્રેષ્ઠીએ તેને કહ્યું કે
“હે મદનશેઠ! તમે ભલે આવ્યા, ચાલ, આપણે ઘેર જઈએ.” તે સાંભળી પિતાનું નામ લઈને બોલાવવાથી તે મદનશેઠ ચિત્તમાં ચમત્કાર પામી તેની સાથે લક્ષ્મી વડે મને હર એવા તેને ઘેર ગયે. શ્રેષ્ઠીએ તેને સ્નાન, ભેજન વિગેરે કરાવી પિતાની પુત્રીને આગળ કરી ગૌરવ સહિત કહ્યું કે
હે મદનશેઠ! તમે આનું પાણિગ્રહણ કરે” તે સાંભળી તેણે પણ પાકેલા બિંબફળ જેવા એષ્ટિવાળી, ચંદ્ર જેવા મુખવાળી, કમળ જેવા લેચનવાળી અને રતિથી અધિક રૂપવાળી તે કન્યાને જોઈ આશ્ચર્ય પામી શ્રેણીને કહ્યું કે-“તમે મારું નામ શાથી જાણે છે ? આટલું બધું ગૌરવ કેમ કરે છે? અને મારું કુળ શીળ જાણ્યા વિના મને તમારી પુત્રી કેમ આપે છે ?”
શ્રેણીએ કહ્યું કે-“મારે ચાર પુત્ર ઉપર વિવિધ માનતાથી આ એક વિઘુલતા નામની ઈષ્ટ પુત્રી થઈ છે. પ્રાણથી પણ અધિક પ્રિય એવી આ કન્યાને મેં સમગ્ર કળાએ ભણાવી છે. જ્યારે તે યુવાવસ્થા પામી ત્યારે મેં હૃદયમાં વિચાર્યું કે-“લેકરીતિ પ્રમાણે અવશ્ય આ પુત્રી કોઈને પણ આપવાની છે; પરંતુ હું એના વિયેગને એક ક્ષણવાર પણ સહન કરવા શક્તિમાન નથી.”
આ પ્રમાણે ચિંતાતુર થયેલા મને ગઈ કાલે રાત્રિમાં કુળદેવીએ આવીને કહ્યું કેહે વત્સ ! શા માટે ચિંતા કરે છે? પ્રાત:કાળે આ નગરના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે પહેલા પહેરીને છેડે તારી કન્યાને યોગ્ય એવા મદન નામના વરને પામીશ. વિશુદ્ધ.
illur. //////
/
Page #238
--------------------------------------------------------------------------
________________
નવમે સગ.
૨૧૩ કુળમાં ઉત્પન્ન થયેલ અને સર્વ ગુણવાળા તે વરને તારે તારી કન્યા આપવી અને તેને વિગ ન થવા માટે તેને તારા ઘરમાં જ રાખે.” એમ કહીને દેવી અદશ્ય થઈ તેનાં વચન પ્રમાણે હું વર્તનાર હોવાથી તેના આદેશથી જ આ પુત્રી હું તમને આપું છું માટે તેને તમે સ્વિકાર કરો.” તે સાંભળી મદનશેઠે વિચાર્યું કે
પ્રથમની બે પ્રિયાનો ત્યાગ કરી વાંઢાની જેમ મારે પ્રિયા વિના એકલા કેટલે કાળ રખડવું અને ક્યાં રહેવું? વળી દેવીએ કહેલી અને મનના વિશ્રામની ભૂમિ રૂપ આવી દુર્લભ કન્યા મને ભાગ્યયોગે મળી ગઈ છે, તે તેણીને પરણીને હું અહીં જ ધનને ભેગા કરવાપૂર્વક નિવાસ કરું.”
આ પ્રમાણે વિચારી મદનશેઠે તેનું વચન અંગીકાર કર્યું. પછી શ્રેષ્ઠીએ હર્ષથી અદ્વિતીય ઉત્સવપૂર્વક તેની સાથે પિતાની કન્યાને પરણાવી અને તેને પ્રમાણ રહિત દ્રવ્ય તથા ઘરની સર્વ સામગ્રી આપી. શ્રેષ્ઠીએ આપેલા ઘરમાં રહીને મદનશેઠ પણ તે નવી પરણેલી સ્નેહવાળી સ્ત્રીની સાથે ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવવા લાગ્યું. “જ્યાં ત્યાં પણ મનુષ્યને આવા અકસ્માતુ ભેગે પ્રાપ્ત થાય છે, તે પુણ્યને જ પ્રભાવ જાણવો. હે મનુષ્ય ! તમે સર્વત્ર પુણ્યને જ ઉપાર્જન કરે.”
( આ પ્રમાણે કેટલેક કાળ સુખમય નિર્ગમન થયો, તેવામાં કોઈક વખત અનુક્રમે વિયોગી સ્ત્રીઓને કાળ યમરાજ સમાન વર્ષાકાળ પ્રાપ્ત થયો. તેવા સમયમાં એકવખત રાત્રી સમયે કામદેવને વશ થયેલી કોઈ વિયોગી સ્ત્રી પતિનું સ્મરણ કરી રૂદન કરતી હતી. તે રૂદન બારીમાં બેઠેલા મદનશેઠે સાંભળ્યું, એટલે તેને વિચાર થયે કે' ' જેમ આ સ્ત્રી પતિના વિયોગથી કામદેવ પીડા પામીને રૂદન કરે છે, તેમ બીજી સ્ત્રીઓ પણ કામદેવની પીડાને સહન કરી શકતી નહીં હોય એમ હું માનું છું, તેથી પતિના પ્રેમને આધીન થયેલી મારી બે પ્રિયાએ ચંડા અને પ્રચંડ જેને મેં લાંબાકાળથી મૂકી દીધી છે, તેઓ આજે કામની પીડાથી મારું સ્મરણ કરી કઈ દશાને પામતી હશે ? તો કઈ પણ પ્રકારે એક વાર ત્યાં જઈને તે પ્રિયાઓને હું આશ્વાસન આપું. તેમાં પણ અપરાધ વિનાની અને મારા ઉપકાર કરનારી પ્રચંડાને તે વિશેષ આશ્વાસન આપવું એગ્ય છે.” - આ પ્રમાણે પૂર્વ પ્રિયાઓનું સ્મરણ કરી તેના વિયોગથી ઉત્પન્ન થતા દુઃખવડે તે મદનશેડ અશ્રુધારા મૂકવા લાગ્યો અને વસ્ત્રવડે નેત્ર લુંછવા લાગ્યું. તે વિદ્યુલ્લતાના
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર જેવામાં આવ્યું, એટલે વ્યાકુળ થઈને તેણીએ પૂછયું કે-“હે પ્રિય ! અત્યારે અકસ્માત્ તમને રૂદન કેમ આવે છે ? ” મદનશેઠ કાંઈ બોલે નહિ, એટલે તેણીએ વધારે આગ્રહ કર્યો, ત્યારે તેણે પિતાની પૂર્વની બને પત્નીઓનું સ્મરણ થવા સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે બોલી કે
જો એમ હોય તે તમે ત્યાં જઈને તેમને કેમ આશ્વાસન આપતા નથી ? ” ત્યારે તે પણ બે કે-“હે પ્રિયે ! જે તું મને રજા આપે તે એકવાર ત્યાં જઈ આવું.” તે સાંભળી સ્ત્રીસ્વભાવને લીધે અત્યંત ઈર્ષ્યાથી તેણીએ વિચાર્યું કે
હું દાસીની જેમ આની સર્વ પ્રકારની સેવા બજાવું છું, કઈ પણ વખત મશ્કરીમાં વાણીવડે પણ વિનયનું ઉલ્લંઘન કરી જરા પણ પ્રતિકૂળતા બતાવતી નથી, છતાં પણ આ આજે તેવી દુષ્ટ સ્ત્રીઓનું સ્મરણ કરે છે. હું કામવ્યથાને જરા પણ સહન કરવાને શક્તિમાન નથી.
વળી મેઘની ઘટાવાળો આ કાળ કામદેવના મિત્ર જે છે તેથી કાળક્ષેપ કરીને આને તે સ્ત્રીઓનું વિસ્મરણ કરાવું.” એમ વિચારી તે બોલી કે-“હે પ્રિય ! હમણાં વર્ષાઋતુ હેવાથી પર્વતની નદીઓ મહા વિષમ હોય છે અને માર્ગ પણ કાદવવાળા હવાથી અગમ્ય હોય છે તેથી શરદઋતુ આવે ત્યારે જવું એગ્ય છે.”
આ પ્રમાણેના તેણીના વચનથી મદનશેઠ સ્થિરચિત્ત થઈને ત્યાં જ રહ્યો. “કામી પુરૂષ સ્ત્રીના વચનને જ આધીન હોય છે.”
ત્યારપછી વર્ષોત્રતુને ભેગસુખમાં નિર્ગમન કરી અને પ્રિયાને જોવામાં ઉત્સુક થયેલા મદનશેઠે જવા માટે તેણીની રજા માગી, ત્યારે તેણીએ કાંઈક વિચાર કરી તત્કાળ તેને જવાની સંમતિ આપી અને શ્રેષ્ઠ કરંબો બનાવી તેને તેનું ભાતું આપ્યું. તે લઈ મદનશેઠ ત્યાંથી ચાલ્યા.
અનુક્રમે એક ગામ પાસે આવ્યું, ત્યાં મધ્યાહ્ન થવાથી સરોવરને કાંઠે રહેલા એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠે. પછી સ્નાન કરી દેવગુરૂનું સ્મરણ કરી ભેજન કરવાની ઈચ્છા થતાં તેણે વિચાર કર્યો કે-“કઈ અતિથિને આપીને પછી જે હું જમું તે મારું વિવેકીપણું કહેવાય.”
આ પ્રમાણે તે વિચાર કરતા હતા, તેવામાં એક દેવકુળમાંથી નીકળી ભિક્ષા માટે ગામ તરફ જતા કેઈ જટાધર તાપસ ને જોઈ તેણે હર્ષથી તેને નિમંત્રણ કર્યું
Page #240
--------------------------------------------------------------------------
________________
નવમે સગ.
૨૧૫ અને દાન આપવામાં કુશળ એવા તેણે તેને શ્રદ્ધાપૂર્વક કરંબો આપ્યો. તે જટાધર પણ ભૂખે થયેલ હોવાથી ત્યાં જ બેસીને ખાવા લાગ્યું. હવે મદનશેઠે જોવામાં ખાવાને આરંભ કર્યો, તેવામાં કેઈએ છીંક ખાધી. તેથી અપશુકન થયા જાણી બુદ્ધિમાન મદનશેઠે ખાવામાં કાંઈક વિલંબ કર્યો. તેવામાં કરંબો ખાવાથી પિલે તપસ્વી તત્કાળ ઘેટો બની ગયે, અને તરત જ સંકાશ નગર તરફ ચાલે. તે જોઈ મદનશેઠે વિચાર્યું કે
“જે મેં આ કરંબો ખાધો હોત, તો હું પણ આજ રીતે અવશ્ય ઘેટો થઈ જાત. દયાદાનનો મહિમાવડે હું આ આપત્તિમાંથી બચી ગયો છું.” એમ વિચારી “આ ઘેટે કયાં જાય છે? ” તે જાણવા માટે મદનશેઠ તેની પાછળ ચાલ્યું. શીધ્રપણે ચાલતા તે બને સંકાશનગરમાં પહોંચ્યા, અને તે ઘેટે વિદ્યુલ્લતાના ઘરમાં જ પેઠે. તે વખતે
આનું શું થાય છે?” તે જોવા માટે મદનશેઠ વિસ્મય સહિત ઘરની બહાર કેઈ સ્થાને ગુપ્ત રીતે સંતાઈ રહ્યો.
વિઘલતા પિતાના ઘરમાં આવેલા તે ઘેટાને જોઈ તત્કાળ ઘરના દ્વાર બંધ કરી કોધથી લાકડી વડે તેને અત્યંત મારવા લાગી, અને બોલી કે—“અરે દુષ્ટ ! મને નિરપરાધીને તજી અપરાધવાળી તે બે પ્રિયાઓની સાથે રમવા માટે જવા ઈચ્છે છે, અને ઘણી વખત રોકાવાનું કહ્યા છતાં રોકાતો નથી, તો શું મારી પાસે મુશળ નથી? છે, પરંતુ હું ભરથારના પ્રાણુને નાશ કેમ કરું? એવી દયાના વશથી જ હું તને તે મુશળવડે હણતી નથી. ચંડાના મુશળથી ભય પામીને તું પ્રચંડાને શરણે ગયે હતું, પણ અત્યારે મારાથી હણાત તું કોને શરણે જાય તેમ છે?”
આવાં વચન બોલતી તે તેને વારંવાર મારવા લાગી. તેના મારથી પીડા પામતા તે ઘેટાના દીન પિકારને સાંભળી ચોતરફથી ઘણા લોકો ત્યાં એકઠા થયા અને બેલ્યા કે–“અરે મૂઢ! નિર્દય! આ પશુને શા માટે મારે છે? વણિકના કુળમાં ઉત્પન્ન થયા છતાં તું આની હત્યાથી પણ શું ભય પામતી નથી ?” - ત્યાર પછી તેણીએ મંત્રેલું જળ તેની ઉપર છાંટયું, એટલે તે ઘેટે તત્કાળ જટાધારી અને ભસ્મથી વ્યાપ્ત શરીરવાળે તાપસ થઈ ગયે તે જોઈ માણસોએ તે તાપસને પૂછ્યું કે –
હે પૂજ્ય ! આ શું ?” ત્યારે તેણે પિતાને યથાર્થ વૃત્તાંત કહ્યો. તે સાંભળી લેકે આશ્ચર્ય પામ્યા, અને તે દિવસથી “જે કરંબો ખાય તે માર પણ ખાય” એવી કહેવત લોકમાં પ્રસરી. પછી તે તપસ્વી ભય વડે ચપળ નેત્રવાળે થઈ તત્કાળ ત્યાંથી
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નાસી ગયો, અને લેકે પણ વિસ્મય પામી તિપિતાને સ્થાને ગયા. ત્યારપછી વિદ્વતાએ વિચાર્યું કે
અરે ! ધિક્કાર છે મને, મેં આ નિરપરાધી તપસ્વીને ફગટ પીડા ઉપજાવી. હું નથી જાણતી કે મારે પતિ ક્યાં ગયો? હવે તે ફરીને મને મળશે કે નહિ? તેને શિક્ષાવડે વશ કરીને હું ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવીશ એવો મારે મને રથ અત્યારે
વ્યર્થ થયે, લેકમાં મારી નિંદા થઈ અને પતિને પણ વિયેગ થયે, તેથી “હાથ દાઝયા, અને પુડલા મળ્યા નહિ” એવું મારે થયું.”
આ સર્વ વૃત્તાંત જોઈ વિવિધ પ્રકારના વિચારોથી વ્યાકુળ થયેલે મદનશેઠ વિચાર કરવા લાગ્યો કે-“આવી ચેષ્ટાથી આ સ્ત્રીએ તો મારી પ્રથમની અને સ્ત્રીઓને જીતી લીધી. અહો ! સ્ત્રીઓના ચરિત્રે જાણવાને યોગીએ પણ સમર્થ નથી. આવી સ્ત્રીઓને વિષે જેઓ રાગી થાય છે, તેવા રાગાંધ ને ધિક્કાર હો...ધિક્કાર હો ! ! સ્ત્રીઓ ક્રૂરતામાં રાક્ષસી, સપિણી અને વાઘણથી પણ ચડિયાતી છે. તેમના પર જે વિશ્વાસ રાખે છે, તેઓ મનુષ્યરૂપે પશુઓ જ છે. તેથી ચંડા, પ્રચંડા અને વિદ્યુલ્લતાને તજીને હવે હું આત્મહિત કરીશ; કેમકે આ મહા સંકટમાંથી હું ભાગ્યયેગે બચી ગયો છું.” ( આ પ્રમાણે વિચારી તે મદનશેઠ ભમતો ભમતો હસંતી નામની નગરીએ પહોંચ્યો. તે નગરી પિતાની લક્ષ્મીવડે સ્વર્ગપુરીને પણ જીતીને હસતી હોય એવી સાર્થક નામવાળી હતી. ત્યાં બહાર ઉદ્યાનમાં આકાશને સ્પર્શ કરતું સુવર્ણમય એક ચિત્ય તેણે જોયું. તેમાં ભક્તિ અને હર્ષથી રોમાંચિત થઈ તેણે વિધિપૂર્વક પ્રવેશ કર્યો અને ત્યાં રહેલી રત્નમય શ્રી આદિનાથની પ્રતિમાને પ્રણામ કરી તથા સ્તુતિ કરી સ્વર્ગના વિમાનને જીતનાર તે ચિત્યની શોભા તે જોવા લાગ્યો. પછી પિતાના આત્માને ધન્ય માનતે તે મદનશેઠ હર્ષ પામી રંગમંડપમાં બેઠે; તેવામાં ત્યાં એક સુંદર વેષવાળો યુવાન પુરૂષ આવ્યું. તે પણ પરમાત્માને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી તેજ રંગમંડપમાં આવી મેટા દુઃખથી નિ:શ્વાસ મૂકો તે મદનશેઠની પાસે બેઠે. તેને નિઃશ્વાસ મૂકતો જોઈ મદનશેઠે કહ્યું કે
હે મિત્ર! તું કોણ છે અને શા માટે નિ:શ્વાસ મૂકે છે? મારી જેમ તું પણ દુઃખી છે કે શું?” ત્યારે તે બોલ્યો કે-“હું આ જ નગરીનો રહીશ ધનદેવ નામને વણિક છું. મારું દુઃખ હું પછી કહીશ, પરંતુ પ્રથમ તમે કેણ છો અને તમારે શું દુઃખ છે તે તમે કહો” ત્યારે મદનશેઠ બોલ્યા કે—
“હે મિત્ર ! મારું દુઃખ કહેતાં મને લજજા આવે તેમ છે, તે પણ હું કહું છું;
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧૭
નવમે સગ. • કેમકે પ્રથમ દર્શનમાં પણ તમે સાધર્મિક હેઈ મારા પર સ્નેહ બતાવે છે તેથી તમારા જેવા સપુરૂષને દુઃખ કહેવાથી પ્રાયે લાભ કરનાર થાય છે.” એમ કહી તે મદનશેઠ કુશસ્થળ ગામના પિતાને નિવાસ છે, ત્યાંથી આરંભીને અહીં હસંતી નગરીમાં આવ્યા સુધીને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી ધનદેવ બોલ્ય–
“હે મિત્ર ! જ્યારે મારું આશ્ચર્યકારક વૃત્તાંત તમે સાંભળશે, ત્યારે તમારું દુઃખ તમને અપૂજ લાગશે.” મદનશેઠ બોલ્યા “હવે તમે તમારું વૃત્તાંત કહો. હું સાંભળવા ઉત્સુક છું.” ત્યારે ધનદેવે પિતાનું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું
આ હસતીપુરીમાં જ ધનપતિ નામે ગુણી અને શુદ્ધ શ્રાદ્ધધર્મમાં રક્ત શ્રેણી હતા. તેને નામથી અને ગુણથી બન્ને પ્રકારે યોગ્ય લક્ષ્મી નામની ભાર્યા હતી. તે બન્નેને વિવિધ ઉપાયવડે બે પુત્ર ઉત્પન્ન થયા. તેમાં પ્રથમનું નામ ધનસાર અને બીજાનું નામ ધનદેવ હતું. તેમને સર્વ કળાઓ ભણાવી બે કન્યા પરણાવી. સદ્ધર્મ અને સુખમાં લીન થયેલા તે સર્વને કેટલેક કાળ આનંદમાં વ્યતીત થયો. - ત્યાર પછી તેમના માતાપિતા વિશુદ્ધ ધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયા. તે વખતે તે બન્ને પુત્રને અતિ શેક થયો. તેમને મુનિચંદ્રનામના મહર્ષિએ પ્રતિબોધ પમાડ્યો. તે બને ભાઈ ઓ પરસ્પર નેહવાળા હતા, પરંતુ તેમની સ્ત્રીઓ પરસ્પર કલહ કરતી હતી, તેથી તેઓ ઘનાદિક સર્વ વસ્તુ વહેંચીને જુદા જુદા ઘરમાં રહ્યા. ' હવે નાનાભાઈની સ્ત્રી કુલટા હોવાથી તે તેને સુખ આપનારી થઈ નહિ; તેથી ઉદ્વેગ પામેલા તેને એક દિવસ મોટા ભાઈએ કારણ પૂછ્યું, ત્યારે નાના ભાઈ એ તેને પોતાની સ્ત્રી તરફનો અસંતોષ બતાવ્યો. તે સાંભળી તેને અભિપ્રાય જાણે મોટાભાઈ ધનસારે ભાઈ પરના સ્નેહને લીધે પ્રયત્નથી રૂપ, કળા અને ગુણવડે યુક્ત એવી એક શેઠની પુત્રીને શોધી તેની સાથે ધનદેવને પરણાવ્યો.
નવી પરણેલી સ્ત્રીની સાથે શાંતિને પામેલે તે ધનદેવ ભોગ ભોગવવા લાગ્યો; પરંતુ દુર્ભાગ્ય યોગે તે સ્ત્રી પણ પ્રથમની સ્ત્રીની જેવી કુલટા થઈ કહ્યું છે કે –
પોતાના નશીબ બળથી મનુષ્ય શુભ અથવા અશુભ જે કાંઈ પામવાનો હોય તે અવશ્ય પામે છે. પ્રાણીઓ માટે પ્રયત્ન કર્યા છતાં પણ નહિ થવાનું કદી થતું નથી અને જે થવાનું હોય છે તેને નાશ થતો નથી.”
એક દિવસ અને સ્ત્રીઓનું ચરિત્ર જાણવાની ઈચ્છાથી ધનદેવે સાયંકાળે તેમને
દિ
જ-૨૮
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કહ્યું કે–“હે પ્રિયાઓ ! મને આજે અત્યંત શીત જવર આવ્યો છે.” તે સાંભળી તેઓએ શીધ્રપણે શય્યા પાથરી. તેમાં તે તરત સુઈ ગયો, અને માયાથી વસ્ત્ર એાઢી તેણે નિદ્રાનો દેખાવ કર્યો. રાત્રીને એક પ્રહર વ્યતીત થયે ત્યારે તેને નાસિકાના ઘેર શબ્દવડે નિદ્રાવશ થયેલે જાણી મોટી અને નાનીને કહ્યું કે–
“હે બહેન ! સામગ્રી તૈયાર કર.” પછી જલદીથી ઘરનાં કાર્યો કરી તે બન્ને સ્ત્રીઓ ઘરમાંથી નીકળી ઘરના ઉદ્યાનમાં રહેલા એક આમ્રવૃક્ષ પર ચઢી તેમને બહાર જતી જોઈ ધનદેવ પણ ગુપ્ત રીતે તેમની પાછળ ગયે, અને વસ્ત્રવડે પોતાના શરીરને મજબુત બાંધી તે આમ્રવૃક્ષને કેટરમાં ભરાઈ ગયો. પછી તેઓએ મંત્રજાપ કર્યો, એટલે તે વૃક્ષ આકાશમાં ઉડી સમુદ્ર મધ્યે રહેલા રત્નદ્વીપમાં રત્નપુર નામના નગરમાં ગયું. ત્યાં જમીન પર વૃક્ષને સ્થિર કરી તેના પરથી ઉતરીને તે બન્ને સ્ત્રીઓ નગરની અંદર જઈ ઈચ્છા પ્રમાણે વિચિત્ર આશ્ચર્યો જોવા લાગી. ધનદેવ પણ તેમની પાછળ પાછળ નગરમાં ગયા અને તેમનું આવું ચરિત્ર જોઈ મનમાં આશ્ચર્ય પામે.
આ અવસરે તે નગરમાં લક્ષ્મીના નિધાનરૂપ શ્રીપુંજ નામે એક ઉત્તમ શ્રેણી રહેતે હતો. તેને ચાર પુત્ર ઉપર એક શ્રીમતી નામની પુત્રી હતી. તેણનું રૂપ જોઈ તેવું રૂપ પામવાની ઈચછા છતાં પણ નહિ પામવાથી દુઃખવડે કામદેવનું શરીર ક્ષીણ થવા લાગ્યું અને ધીમે ધીમે તે અનંગ-અંગ રહિત થયે એમ હું માનું છું. | સર્વ વિદ્યાઓ અને કળાએ આ કન્યાને રૂપસૌભાગ્યનું અદ્વિતીય સ્થાન જોઈ તથા તેવું બીજું સ્થાન નહિ જોઈ જાણે પરસ્પર સ્પર્ધા પામી હોય તેમ તે કન્યાને જ આશ્રય કરીને રહી હતી. આ વખતે તે કન્યાને વિવિધ ઉત્સવવડે વિવાહ થત હિતે. તેને પરણવા માટે વસુદત્ત સાર્થવાહને પુત્ર ઇદ્ર જેવી લીલાવડે ત્યાં આવ્યા હતો. તે અધપર આરૂઢ થયા હતા, તેની બન્ને બાજુ મનહર ચામરો વીંઝાતા હતા, તેના મસ્તક પર દેદીપ્યમાન મયુરપીંછનું છત્ર ધારણ કરેલું હતું અને દેવદૂષ્યની જેમ રેશમી વસ્ત્રો અને સર્વ આભૂષણવડે તે શોભતે હતે.
આ પ્રમાણેના ઉત્સવનડે તે વર જેટલામાં તોરણે આવે, તેટલામાં તે ઉત્સવ જેવા માટે એકઠા થયેલા ઘણા લેકોના ધક્કાથી તે તરણને સ્તંભ અકસ્માત પડ્યો. અને તેને અગ્રભાગ વરના મસ્તક પર લાગવાથી તેનું મસ્તક ફુટી ગયું અને મર્મના ઘાતને લીધે તત્કાળ તે મૃત્યુ પામ્યા. આ પ્રમાણે અકસ્માત પ્રાપ્ત થયેલા મહા શેકથી વિહળ થયેલે વસુદત્ત સાર્થવાહ પરિવાર સહિત આઠંદ કરતો પોતાને ઘેર ગયો.
Page #244
--------------------------------------------------------------------------
________________
નવમા સ
૨૧૯
આવું અઘટિત વિધાતાએ નીપજાવ્યું, તેથી તેનું સ્વરૂપ શ્રેષ્ઠી પેાતાના પરિવાર સાથે વિચારવા લાગ્યું કે—“ અન્યથા પ્રકારે પ્રાર'ભેલુ` કા` દૈવે અન્યથા કર્યું.... પ્રાણીએના પૂર્ણાંકÖની વિષમ ગતિને કાણુ જાણી શકે છે? હવે આ લગ્ન આ કન્યાને જો આપણે નિહ પરણાવીએ, તે સ લેાકમાં તેણીનુ દુર્ભાગ્ય પ્રસિદ્ધ થશે અને આને કલ'કવાળી ધારી કાઈ પણ પરણશે નહિ, કેમકે સ`કાઈ પ્રાણી ચિરકાળ જીવિતને તા ઇચ્છે જ છે, માત્ર પ્રિયાને કાઈ ઇચ્છતું નથી. તેથી અત્યારે તેણીના ભાગ્ય પ્રમાણે જો કોઇ યુવાન વર મળી આવે તે તેની સાથે તરતમાં જ આ પુત્રીને પરણાવી દઈએ.’’
આ પ્રમાણે વિચારી શ્રેષ્ઠીએ કાઈપણ વર જોવા માટે પેાતાના માણસાને ચાતરફ માકલ્યા. તે નગરમાં ચાતરફ ભમવા લાગ્યા. તેવામાં તે ઉત્સવ જોવાને આવેલા શ્રેષ્ઠ આકૃતિવાળા અને યુવાવસ્થાવાળા ધનદેવને જોઈ તેએ તેને સન્માનપૂર્વક શ્રેષ્ઠીની પાસે લાવ્યા. ‘તે વર પુત્રીને ચેાગ્ય છે’ એમ જાણી શ્રેષ્ઠીએ તેની અત્યંત પ્રાના કરી હર્ષોંથી ઉત્સવપૂર્વક તે યુવાન સાથે વિધિ પ્રમાણે પુત્રીને પરણાવવાનું નક્કી કર્યુ. તે વખતે ધનદેવે વિચાર કર્યો કે
“ પ્રથમની અને પત્નીઓનું સ્વરૂપ તે મે જોયુ છે, તેથી પેાતાના કલ્યાણને ઇચ્છતા એવા મારે કોઈપણ પ્રકારે તેમને તેા ત્યાગજ કરવા ચાગ્ય છે; પર`તું સ્ત્રી વિના અતિથિની પૂજા થઈ શકે નહિ, તેથી સ્ત્રીની ખાસ જરૂર છે. તેના વિના પુરૂષના નિર્વાહ થઈ શકતા નથી. તે આવી રૂપવાળી, ગુણવડે શેાભતી અને તેના પિતાએ પ્રાથનાપૂર્વક અપાતી આ સ્વયંવરાના હું શા માટે ત્યાગ કરૂં ? ” એમ વિચારી તે ધનદેવે હર્ષોંથી તેના સ્વીકાર કર્યાં. એટલે લગ્નક્રિયા શરૂ થઈ. આ અવસરે ધનદેવની બન્ને પ્રિયાએ ઈચ્છા પ્રમાણે. ક્રીડા કરી તે નવીન વિવાહ સાંભળી તે જોવાને ઉત્સુક થઈ ત્યાં આવી. દેવદેવીના યુગલ જેવુ તે વહુવરનું યુગલ જોઈ તેમના રૂપથી વિસ્મય પામી અને દૈવથી આ ઉત્તમ ચાગ થયા ' એમ તેમની પ્રશ'સા કરવા લાગી. તેવામાં નાની શ્રી ખેાલી કે—
66
“હે મહેન ! આ વર આપણા પતિ જેવા દેખાય છે.” ત્યારે માટી ખેલી કે— આ જગતમાં સમાન રૂપાદિકવાળા ઘણા મનુષ્યા હોય છે. આપણા પિત તે શીતવરથી પીડાતા ઘરે જ સુતા છે, તે અહીં શી રીતે આવી શકે? તેથી તું તેની જરાપણુ શંકા કરીશ નહિ. ”
પછી તે બન્ને સ્ત્રીએ સ્વેચ્છાથી ક્રીડા કરવા અન્ય સ્થાને ગઇ. અહીં ધનદેવ પરણીને
in fully
40-22 111
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર નવી વહુ સહિત વાસગૃહમાં ગયા. ત્યાં ઉપરના માળની બારીમાં ઉભા રહી તે પેાતાની એ સ્ત્રીઓના ગમનની શકાથી આમ્રવૃક્ષના સ્થાનાદિકની નિશાની જોવા લાગ્યા. પછી “ હુસંતી નગરી કાં ? અને રત્નપુર કયાં ? તથા અહી આવેલા આમ્રવૃક્ષ કચાં? ભાગ્યના ચેાગથી ધનપતિના પુત્ર ધનદેવ અહીં ખરી લક્ષ્મીને પામ્યા. ’’
આવા અવાળા એક શ્લાક કકુવડે શ્રીમતીના વસ્ત્રને છેડે લખ્યા, અને પછી કાંઈ કાના ખાનાથી તે ત્યાંથી નીકળી ગયા. અનુક્રમે તે નગર ખહાર આવ્યેા. ત્યાં આમ્રવૃક્ષ ઉપર આરૂઢ થયેલી બન્ને પ્રિયાએને જોઇ, તેએ જતી રહેશે એવી શકાથી તત્કાળ તે પણ પ્રથમની જેમ તે વૃક્ષના કેટરમાં ભરાઈ ગયેા.
પછી તે સ્ત્રીઓએ મ`ત્રજાપ કર્યાં, એટલે તે વૃક્ષ આકાશમાં ઉડી શીવ્રપણે તેનાં ગૃહઉદ્યાનમાં જઈ પૂર્વની જેમ સ્થિત થયું. તરત જ ધનદેવ તેમાંથી નીકળી ઘરમાં જઈ પ્રથમની જેમ વસ્ત્ર આઢી સૂઈ ગયા. તેની પ્રિયાએ પણ ઘરમાં આવી. પતિને પૂની રીતે જ સૂતેલા જોઈ શકા રહિત થઈ પોતપાતાની શય્યામાં સૂઈ ગઈ અને ક્ષણવાર નિદ્રાનું સુખ પામી. પ્રાતઃકાળે ઉઠી તે બન્ને સ્ત્રીઓએ પ્રાતઃકાળનાં ગૃહકા કર્યાં. ત્યાં સુધી ધનદેવ તે રાત્રીએ જાગેલે હાવાથી નિદ્રાવશ જ હતા, તેવામાં નિદ્રાના પરાધીનપણાને લીધે તેને કકણ બાંધેલા જમણા હાથ ભાવીના વશથી વસ્ત્રની મહાર નીકળી ગયા. તે જોઇને ભય પામેલી નાની પ્રિયાએ માટી પ્રિયાને તે હાથ દેખાડયો. ત્યારે તે પણ ખેલી કે—
“ આ આપણા પતિ છે એમ જે તે કહ્યુ હતું તે સત્ય થયું. કેઈ પણ પ્રકારે તે આપણી સાથે ગુપ્ત રીતે ત્યાં આવી તે કન્યાને પરણ્યા છે. તેથી તેણે આપણા સ વૃત્તાંત જાણ્યા છે એમ સિદ્ધ થયું. પણ તેથી જરા પણ ભય પામીશ નહિ. તેને ઉપાય હું હમણા જ કરૂં છું.” એમ કહી તેણીએ એક દારા લઇ તેને મવડે સાત ગાંઠ વાળી તે દ્વારા ધનદેવને ડાબે પગે બાંધ્યા.
દ્વારા બાંધતાં તેણીના હસ્તના પોતાને પાપટરૂપે થયેલા જોયા. તેથી તેણે વિચાયું કે—
સ્પર્શથી આશ્ચય
ધનદેવ જાગી ગયા. તેટલામાં તે તેણે પામી આગળ ઉભેલી પ્રિયાને જોઇને
“ હું હાથથી કંકણ છેડવુ' ભૂલી ગયા તેથી કંકણવાળા હાથ જોઈ આને શકા થઈ જણાય છે, અને તેથી કાઈ પણ પ્રકારે રાત્રિના વૃત્તાંત જાણી મને પાપટ કર્યાં.છે,
Page #246
--------------------------------------------------------------------------
________________
નવમો સ ં
૨૨૧
આવા ચિરત્રવાળી આ સ્ત્રીને વિષે કાંઈ પણ અસ`ભિવત નથી, મને ધિક્કાર છે કે જેથી હું મનુષ્યજન્મ હારી ગયેા. હવે હું પક્ષી થયા તેથી શું કરૂં ? ”
આ પ્રમાણે વિચાર કરી દુ:ખી થયેલા તે ભય પામી જેટલામાં ઉડવા લાગ્યા, તેટલામાં તે દુષ્ટા ક્રોધથી પાતાના હાથ વડે તેને પકડી બેલી કે:- રે મૂખ ! ટાઢીચે તાવ આવ્યાનું ખાનું કરી તે અમારૂં ચરિત્ર જોયું છે, પણ તે તારી જેવાને લાયક નહાતું. હવે કપટનું ફળ સહન કર–ભોગવ. ’’
એમ કહી તે પાપટને પાંજરામાં નાંખી તે દુષ્ટ સ્ત્રી ગૃહકાર્ય કરવા પ્રવર્તી. નાની પ્રિયા પણ તે જોઇને હર્ષોં પામી, તેણીની કળાની પ્રશંસા કરવા લાગી, પોપટ પેાતાના ઘરને તથા પિરવારને જોઈ શેક કરવા લાગ્યા. પછી તે સ્ત્રીએ જે વખતે ભાજીના શાકને વઘારના છમકારા આપતી હતી તે વખતે તે પોપટને શસ્ત્રધારાપર રાખી આવા શબ્દ ખેલી ભય પમાડતી હતી કે—
“ અરે દુ! આ છમકારાને તું સાંભળે છે કે? આ પ્રમાણે કોઈક વખત તને પણ મારી નાખીને છમકારા સહિત અમે રાંધશું. આ પ્રમાણે હમેશાં તેને રસાડામાં લઈ જઈ જીવિતના ભય બતાવતી હતી. તેથી તે પાપટ મહાકબ્જે દિવસેા પસાર કરતા હતા.
•
અહીં રત્નપુરમાંથી નીકળી ગયેલા શ્રીમતીના પતિ ધનદેવ પાછે નહિ આવવાથી શ્રીપુ'જ શ્રેષ્ઠીએ તેની સત્ર શેાધ કરાવી. પરંતુ કોઈ ઠેકાણે તેના પત્તો મળ્યા નહિ. પ્રાત:કાળે તેણે લખેલા શ્લેાક શ્રીમતીના જોવામાં આવ્યા, તે વાત તેણે પેાતાના પિતાને કરી એટલે બુદ્ધિના નિધાનરૂપ તે શ્રેષ્ઠીએ તેનું નિવાસ સ્થાન વિગેરે જાણી લીધું કે— “ હુસંતી નામની નગરીના રહીશ ધનપતિને પુત્ર ધનદેવ અહીં આવ્યા હતા, અને પરણીને પાછા ત્યાં ગયા છે. ” આ પ્રમાણે તેને વૃત્તાંત રૂદન કરતી પુત્રીને કહી શાંત પાડી, અને તેણીને આશ્વાસન આપવા કહ્યુ. કે—“ હે પુત્રી ! તારા વરને હું શીઘ્રપણે ખેલાવું છું. ’
ત્યારપછી એક દિવસ સાગરદત્ત નામના સાવાહ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે હસ’તી નગરીએ જતો હતો. તે હકીકત જાણી શ્રીપુ જ શ્રેષ્ઠીએ તેને ધનદેવને આપવા માટે લગ્ન વખતે આપેલા અલકારો આપી સંદેશા કહેવરાવ્યેા કે હું ધનદેવ ! અહી આવીને તમારી પત્નીની સ'ભાળ લ્યે. ”
સાગરદત્ત પણ વહાણવટે સમુદ્ર એળંગી હસતી નગરીમાં આવ્યે અને ધનદેવને
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
ઘેર ગયેા. ત્યાં ધનદેવને જોચે નહિ, એટલે તેણે તેની પ્રિયાને પૂછ્યું કે-“ તમારો પતિ કયાં ગયા છે?” તેએએ જવાખ આપ્યા કે દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશાંતર ગયા છે. ” ત્યારે સાગરદત્તે કહ્યુ` કે-“ શ્રીપુંજ શ્રેષ્ઠીએ આ અલકારા મેાકલ્યા છે અને તેના જમાઈ ધનદેવને શીઘ્ર એલાવ્યા છે.
તે બન્ને સ્ત્રીએ ખેલી કે હુ સારૂં. અમારા અતિ ઉત્સુક છે, પરંતુ ગાઢ કાને લીધે તેને પરદેશ તેણે કહ્યું છે કે-કદાચ રત્નપુરથી અહીં કાઈ આવે તે માકલજો, અને તે જે કાંઈ આપે તે લઈ લેજો. ’’
પતિ પણ તે પ્રિયાને મળવા જવું પડયુ છે. જતી વખતે તેની સાથે પ્રિયાને માટે પેાપટ
એમ કહી તેઓએ સાગરદત્તને પાંજરા સહિત તે પાપટ આપ્યા, અને તેણે આપેલા અલકારા ગ્રહણ કર્યા. પછી સાગરદત્ત પાપટ સહિત પેાતાને ઉતારે ગયા અને અનુક્રમે કરીયાણાના કયવિક્રય કરી શીવ્રપણે વહાણવડે સમુદ્રને એળંગી રત્નપુર આવ્યેા. તેણે ધનદેવની પત્નીઓએ કહેલા વૃત્તાંત શ્રીપુંજ શ્રેષ્ઠીને કહી તે પાપટ આપ્યા.
શ્રેષ્ઠીએ પણ પોતાની પુત્રી શ્રીમતીને સઘલા વૃત્તાંત કહેવા પૂર્ણાંક પાપટ આપ્યા, તેથી તે સંતેાષ પામી. ભર્તારના પ્રસાદને માની તે તેને અત્યંત રમાડતી હતી. તેવામાં એકદિવસ તેના પગે દોરા જોઈ વિસ્મય પામી તેણીએ તે તેાડી નાખ્યો. એટલે તત્કાળ તે પાપટને બદલે પાતાના રૂપને પામેલા ધનદેવ પ્રગટ થયા. તેને જોઈ હર્ષ અને આશ્ચય પામેલી તેણીએ પૂછ્યુ કે—
“ હે સ્વામી ! આ શું આશ્ચય ? ” તે બેલ્યા કે હે પ્રિયા ! તું જે જુએ છે તે સત્ય જ છે, પરંતુ હમણાં મને કાંઈ પણ વધારે પૂછવું નહિં. ” એવુ તેનુ વચન સાંભળી તેણીએ પેાતાના પિતા પાસે જઈ તે વૃત્તાંત કહ્યો. તે સાંભળી હર્ષ પામેલા શ્રેષ્ઠીએ સન્માનપૂર્ણાંક ધનદેવને રહેવા માટે સ્વના વિમાન જેવા સુંદર આવાસ સામગ્રી સહિત આપ્યું. તેમાં નવી પરણેલી સ્નેહવાળી પ્રિયાની સાથે તે ધનદેવ પુણ્યપર આધાર રાખી ઈચ્છા પ્રમાણે ભાગ ભાગવવા લાગ્યા. તથા વ્યાપારાદિક કાર્યવડે અદ્ભુત લક્ષ્મી ઉપાર્જન કરવા લાગ્યા. કારણ કે, લક્ષ્મી પુણ્યને અનુસરનારી હાવાથી પૂના પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. ’
કેટલાક કાળ વ્યતીત થયે શ્રીપુ'જ શ્રેષ્ઠી સ્વગે ગયા. ત્યારપછી પિતાના ઘરમાં ભાઈ આના આછે. સ્નેહ જાણી પતિ સહિત પેાતાને સાસરે જવાને ઈચ્છતી શ્રીમતીએ વિચાર કર્યો કે—
*t;
Page #248
--------------------------------------------------------------------------
________________
નવમે સગ
૨૨૩ મારા પતિને ગૃહવાસ કેવો છે? અને તેની પૂર્વ પ્રિયાઓ કેવી છે? તે જેઉં.” એમ વિચારી તે જોવાની ઉત્કંઠાવાળી શ્રીમતીએ પતિને કહ્યું કે-“તમારા પિતાને આ વાસ એક વખત પણ મને કેમ બતાવતા નથી ? કારણ કે પુરૂષને પિતાનું અને સ્ત્રીને ધસરનું ગૃહ જ વખાણવા લાયક છે. ”
તે સાંભળી ધનદેવે જવાબ આપ્યો કે-“હે પ્રિયા ! સમય આવે સર્વ બતાવીશ.” તે સાંભળી ધીરજવાળી શ્રીમતી પણ ભેગમાંજ એક દષ્ટિ રાખી સુખેથી રહી. કેટલેક કાળે ફરીથી તેણીએ પતિને કહ્યું કે
હે સ્વામી! આ જગતમાં જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના પુરૂષ હોય છે. તેમાં શ્વસુરના નામથી જે પ્રસિદ્ધ થાય-ઓળખાય તે જઘન્ય કહેવાય છે, પિતાના નામથી પ્રસિદ્ધ થાય—ઓળખાય તે મધ્યમ કહેવાય છે. અને પિતાના ગુણથી-નામથી જે પ્રસિદ્ધ થાય તે ઉત્તમ કહેવાય છે. તેથી હે નાથ ! અહીં રહેવાથી તમારી ઉપાર્જન કરેલી સમૃદ્ધિ પણ શ્વસુરના નામથી ઉત્પન્ન થયેલી હોવાથી તે ઉત્તમ કહેવાય નહિ, માટે આપણે તમારા પિતાને ઘેર જઈએ.”
આ પ્રમાણે પત્નીનું વચન સાંભળી ધનદેવ બોલ્યો કે-“હે પ્રિયા ! હજી સુધી મને ભાજીના છમકારા સાંભરે છે. ” આવું પતિનું વચન સાંભળી તેણીએ પૂછ્યું કે“હે પ્રિય ! તે છમકારા કેવા ? ” એટલે તેણે પ્રથમથી પિતાને સર્વ વૃત્તાંત તેણીને કહી સાંભળાવ્યા. તે સાંભળીને હાસ્ય અને અવજ્ઞાથી શ્રીમતી બોલી કે–
હે સ્વામી આ હકીકત મારી શક્તિ પાસે શી ગણત્રીમાં છે? એથી તમે ભય • પામશે નહિ. એ બાબતમાં હું જ તેને પ્રતિકાર કરીશ, માટે શંકા વિના મારી સાથે ઘેર ચાલે. તમને કંઈ પણ બાધા થશે નહિ.” આ પ્રમાણે પત્નીની વાણીથી અવલંબન પામેલે તે ધનદેવ સાહસને ધારણ કરી સ્વજનેની રજા મેળવી પ્રિયા સહિત અનુક્રમે હસંતી નગરીએ આવ્યું, અને તેણે પિતાના ઘરમાં પ્રવેશ કર્યો.
તે વખતે “અહો ! આ પિપટની અવસ્થાવાળો હતો છતાં મૂળ રૂપને શી રીતે પામ્યો?” એમ વિચારતી પ્રથમની બન્ને પ્રિયાઓએ તેને . પછી બહારથી હર્ષને બતાવતી તે બન્ને સ્ત્રીઓએ ઉભી થઈ, ગૌરવ સહિત આચમન વિગેરે આપવાવડે તેની ભક્તિ કરી. પ્રિયા સહિત તેને ચિત્રશાળામાં લઈ જઈ આસન પર બેસાડી સુખશાતાના પ્રશ્નાદિકવડે પતિને ખુશ કર્યો. પછી મેરી સ્ત્રીના કહેવાથી નાની સ્ત્રી પગ દેવા માટે નિર્મળ જળ લાવી. અને તે વડે ભક્તિ સહિત તામ્રપત્રમાં તેના પગ ધોયા. તે જળ
(૯
ડો .
09, .
Page #249
--------------------------------------------------------------------------
________________
२२४
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર
ગ્રહણ કરી મોટી સ્ત્રીએ મંત્રીને પૃથ્વીપર છાંટયું, એટલે તરત જ તે જળ ચોતરફથી વૃદ્ધિ પામવા લાગ્યું. તે જોઈ તેણે ભય પામી શ્રીમતીના મુખ સામે જોયું, એટલે તેણીએ કહ્યું કે
“ભય ન પામે.” પછી વૃદ્ધિ પામતું તે જળ અનુક્રમે ઘુંટી, ઢીંચણ, સાથળ, નાભિ, છાતી, કંઠ અને છેવટે નાસિકા સુધી પહોંચ્યું. ત્યારે તેણે ભય પામી શ્રીમતીને કહ્યું કે-“હે પ્રિયા ! હવે તદ્દન ડુબી ગયા પછી તે કોની પ્રતિક્રિયા કરીશ ?” તે સાંભળી તેણીએ ગાયની જેમ પિતાના મુખવડે જ તે જળનું એવી રીતે પાન કર્યું કે જેમાંથી એક બિંદુ પણ બાકી રહ્યું નહિ. એ તેણીને ચમત્કાર જોઈ તત્કાળ તે બને સ્ત્રીઓ શ્રીમતીના પગમાં પડી અને બોલી કે-“તારી વિદ્યા કળા અને ગુણવડે અમે હારી ગયા છીએ, તેથી અમે સ્વામીનીની જેમ તારી સેવા કરીશું.”
- પછી તે ત્રણે સ્ત્રીઓ પરસ્પર પ્રીતિવાળી થઈ પિતપોતાના કાર્યમાં પ્રવતી. અને એ સ્ત્રીઓ સુદ્રવિદ્યાવડે પરસ્પર સમાનપણાને પામેલી હોવાથી પરસ્પર પ્રીતિવડે મળી ગઈ. કેમકે “સરખા સ્વભાવવાળાને પ્રીતિ હોય છે જ.
અનુક્રમે પ્રથમની બે પ્રિયાઓના સંગથી તે ત્રીજી પ્રિયા પણ સ્વેચ્છાચારી થઈ ગુણુ તથા દેષ સંસર્ગથી જ પ્રાપ્ત થાય છે, પછી તે ધનદેવે વિચાર કર્યો કે–
પ્રથમની બે પ્રિયાઓની ભક્તિ તે મેં જોઈ છે હવે ત્રીજીની પણ જે એવી જ ભક્તિ થશે, તે મારું શરણ કોણ થશે ? તેથી પ્રત્યક્ષ રાક્ષસી જેવી આ ત્રણે સ્ત્રીને ત્યાગ કરીને હું કંઈક આત્મહિત કરું, કે જેથી આ ભય ફરીથી પ્રાપ્ત ન થાય.” આ પ્રમાણે વિચાર કરી કંઈક કાર્યનું બાનું કરી તે ધનદેવ અહીં ઉદ્યાનમાં આ ચૈત્યને વિષે આવ્યો છે તે ધનદેવ હું જ છું. આ પ્રમાણે મેં પોપટની અવસ્થામાં તથા બીજી રીતે પણ જે દુઃખ ભેગવ્યું છે તે તમારા દુઃખથી પણ અધિક છે.
આ પ્રમાણે તે ધનદેવનું વૃત્તાંત સાંભળી વિસ્મય પામેલા મદનશેઠે તેને કહ્યું કે-“હે મિત્ર ! દૈવયોગે તમને પ્રાપ્ત થયેલી પશુતા પ્રાપ્ત થયા છતાં નષ્ટ થઈ તથા તે શરીરવડે વિશેષ દુઃખ ન અનુભવ્યું, તેટલા તમે ભાગ્યવાન છે. હવે તે આ સંસાર જ દુઃખમય છે એમ જાણીને આપણે આત્માહિત કરવું યોગ્ય છે.
આ પ્રમાણે સમાન સ્થિતિ ને વિચારવાળા તે બન્ને પ્રીતિથી વાતો કરતા હતા, તેવામાં ત્યાં વિમળબાહુ નામના ગુરૂ પરિવાર સહિત પધાર્યા. તે ગુરૂમહારાજ પણ શ્રી આદિનાથ સ્વામિને નમસ્કાર કરી તથા સ્તુતિ કરી તે જ મંડપમાં શિષ્યોએ પાથરેલા
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૫
:
નવમો સંગ . પ્રાસક કેબલ પર બેઠા. તેમને તે બન્નેએ ભક્તિથી વંદના કરી, ત્યારે ગુરૂએ તેમને ધર્મલાભ આપે. પછી તે બને ગુરૂની પાસે બેઠા. એટલે તેમને ગુરૂએ આ પ્રમાણે ધર્મદેશના આપી :
“સમગ્ર લક્ષમીઓ શરદ ઋતુના વાદળા જેવી ચપળ છે, જીવિત નદીના પૂર જેવું ક્ષણિક છે અને સર્વ કુટુંબ નટના પિટકની જેમ અસ્થિર છે, તો પછી ધર્મકાર્યમાં કેણ મોહ પામે અથવા પ્રમાદ કરે ? વિપત્તિમાં એમાંનું કોઈ શરણરૂપ થતું નથી, સર્વ સ્વજને સ્વાર્થમાં જ તત્પર હોય છે. શરીર પણ અલ્પ કાળમાં જ ક્ષય પામે છે અને સીએ સ્વભાવથી જ અત્યંત કુટિલ હોય છે. - તેથી પરાભવ, ભય અને વિદતથી ભરેલા આ સંસારમાં સુખ ક્યાંથી હોય? સંસારમાં વિષયનું સુખ અતિ એપ છે, તે પણ સ્ત્રી વિગેરેથી સાધી શકાય છે, અને સ્ત્રી તે સર્વ આપત્તિની સખી છે. તેથી તેને વિષે ડાહ્યા પુરૂષે રાગ કરવો યોગ્ય નથી. પરંતુ નિરંતર સ્થિર અને ઉત્કૃષ્ટ એવા મુક્તિને સુખ ઉપર જ રાગ કરે એગ્ય છે. તે મુક્તિ સંયમથી જ સાધી શકાય છે, તેથી હે ભવ્ય પ્રાણિઓ! તમે સંયમને અંગીકાર કરે.” ( આ પ્રમાણે તે ગુરૂરૂપી ચંદ્રની સંવેગરૂપી અમૃતને વરસાવનારી ચંદ્રીકા જેવી વાણીવડે તે બન્નેને સંસારની તૃષ્ણથી ઉત્પન્ન થયેલ તાપ શાંત થવાથી તે બનેએ તેજ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી સંવેગને ધારણ કરતા તે બને મુનિઓ ગુરૂની સાથે વિહાર કરતા વિવિધ પ્રકારને તપ કરતા, દ્વાદશાંગીને અભ્યાસ કરતા સિદ્ધ યેગવાળા, પરસ્પર પ્રીતિપૂર્વક સાથે જ રહેવા લાગ્યા.
છેવટે આયુષ્ય પૂર્ણ થયે વિધિ પ્રમાણે મનુષ્યના શરીરનો ત્યાગ કરી તે બને સૌધર્મ દેવલેકમાં પાંચ પાપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાં દેવનું સુખ ભોગવી મનુષ્યને વિષે ઉત્પન્ન થયા તે આ પ્રમાણે –
મદનને જીવ વિજયપુર નામના નગરમાં સમરસેન રાજાની વિજયાવલી નામની રાણીથી મણિપ્રભ નામનો પુત્ર થશે. અનુક્રમે પિતાએ તેને રાજ્ય પર સ્થાપન કર્યો. તેણે ચિરકાળ સુધી રાજ્યલક્ષમી ભગવી. એક દિવસ કરમાઈ ગયેલા કમળના વનને જોઈ પ્રતિબોધ પામી, પિતાના પુત્રને રાજ્ય સોંપી જિનેશ્વરસૂરિની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી તે મણિપ્રભ રાજર્ષિ ઘણી તપસ્યા કરવાથી અવધિજ્ઞાન પામ્યા તથા આકાશગમનની શક્તિવાળા થયા.
Insistitution
-
જ.-૨૯
Page #251
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
બીજો ધનદેવના જીવ દેવનુ આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગથી ચ્યવી વૈતાઢચ પતપર રથનૂપુરચક્રવાલ નામના નગરમાં મહેદ્રસિંહ નામે મોટા વિદ્યાધરના ચક્રવતી થયે. તેને રત્નમાલા નામની પ્રિયા હતી, તથા રત્નચૂડ અને મણિચૂડ નામના બે પુત્ર હતા. એક દિવસ તે ચક્રીની પ્રિયા મહા વ્યાધિથી મરણ પામી, તેણીનું રાજા રક્ષણ કરી શકયેા નહીં. તેથી તેના શેાકવડે પીડા પામેલા તે વિદ્યાધરના ચક્રવતી માહના વશથી વિલાપ કરવા લાગ્યા.
૨૨૬
આ વૃત્તાંત અધિજ્ઞાનથી જાણી મણિપ્રભ મુનીશ્વર આકાશગામિની લબ્ધિવડે પૂર્વભવના સ્નેહના વશથી તેના નગરમાં ગયા. ત્યાં તે ચક્રવતીએ તે મુનિને નમસ્કાર કર્યાં. પછી મુનિએ પૂર્વભવની સ્ત્રીઓનું ચરિત્ર કહી તેને પ્રતિધ પમાડત્રો, એટલે તેણે રત્નક્રૂડ પુત્રને રાજ્ય સાંપી તે જ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે વિદ્યાધર રાજર્ષિ સ આગમના અભ્યાસ કરી અતિઉગ્ર વિવિધ પ્રકારના તપ તપી અનેક લબ્ધિના સ્થાનરૂપ થયા.
ત્યારપછી તે અન્ને રાજર્ષિ ચિરકાળ સુધી અષ્ટાંગ ચેાગની સાધના વડે સમગ્ર કમળના ક્ષય કરી અનુક્રમે મેાક્ષસુખ પામ્યા. આ પ્રમાણે જે પડિતને મદન અને ધનદેવની જેમ વિષયસુખને દુઃખરૂપ માની તેનાથી વિરક્ત થઈ ચારિત્ર અ’ગીકાર કરે છે, તેઓ અનુક્રમે મેાક્ષસુખની સપદાને પામે છે.
તપગચ્છના આચાય શ્રી મુનિસુંદરસૂરિએ પ્રાકૃત સુમતિચરિત્ર ઉપરથી સત્પુરૂષાના મેહરૂપી શત્રુની જયલક્ષ્મીને માટે આ મદનનું ચરિત્ર સંવત. ૧૫૧૦ ની સાલમાં રચ્યું છે. આ ધનપતિના પુત્ર ધનદેવનું ચરિત્ર સાંભળી તેને સમ્યક્ પ્રકારે વિચાર કરી આ ભવ તથા પરભવમાં અત્યંત દુ:ખ આપનારી સ્ત્રીઓ સાથે રહીને સુખના અભિલાષ કાણુ કરે ?
ઈતિ મદન ધનદેવ-ચરિત્ર.
આ પ્રમાણે મદન–ધનદેવની કથા સાંભળી રાજા કમળપ્રભ વિગેરે સ જને આશ્ચય પામી તે બ્રહ્મવૈશ્રવણની ચતુરાઈની સ્તુતિ કરવા લાગ્યા. પછી કમળપ્રભ રાજાએ મત્રીઓ સાથે વિચાર કરી પોતાના ઇષ્ટ કાર્યની સિદ્ધિને માટે તે બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે
સ્ત્રીઓનું આવુ. જે ચરિત્ર કહ્યું તે સત્ય છે, પર`તુ ગૃહસ્થીથી તેના ત્યાગ કરી શકાતા નથી, તેમજ સ સ્ત્રીએ એકાંતપણે નિંદા કરવા લાયક પણ હાતી નથી, કેમકે
Page #252
--------------------------------------------------------------------------
________________
નવમા સગ
તેએ પણ મેાક્ષમાં જઈ શકે છે. જીવાને વિષે ગુણુ કે દ્વેષ કના વશથી થાય છે, અને તેના કારણેા મિથ્યાત્વાદિક આશ્રવા જ છે, પરંતુ સ્ત્રીના કે પુરૂષના આકાર કાંઈ ગુણદોષનું કારણ નથી. તેથી આશ્રવાની જ નિંદા કરવી ચાગ્ય છે. આકારની નિંદા કરવાથી શુ ફળ ? બ્રહ્મવૈશ્રવણ ! તમે પ્રથમ જે કહ્યું હતુ' કે
· સામાન્ય માણસને અધિક પ્રિયાએ કરવી ચાગ્ય નથી. ’તે તમારૂં વચન જ તમે યાદ કરે એટલે કે તમે કાંઈ સામાન્ય માણસ નથી, કે જેથી સ્ત્રીઓ તમને પીડા પમાડી શકે, તેથી મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. સત્પુરૂષા અન્યની પ્રાર્થનાના ભંગ
કરતા નથી. ”
આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી બ્રહ્મવૈશ્રવણ ખેલ્યુંા કે“ હે રાજા ! જો તમારા મને એવા જ આદેશ હોય તા ભલે પણ હમણાં કેટલાક કાળ રાહ જુએ, અવસરે જે ચેોગ્ય હશે તે થઈ રહેશે. મારે અમુક પ્રતિજ્ઞા છે, તે જ્યાંસુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી તમારે મને કાંઈ કહેવું નહીં. તે પ્રતિજ્ઞા અવસરે તમે પણ જાણશે.
""
આ પ્રમાણે તે બ્રહ્મવૈશ્રવણની વાણીથી રાજા, મંત્રી વિગેરે સ અત્યંત હ પામ્યા, તે વખતે કાળ નિવેદન કરનાર અધિકારીએ અવસર જણાવ્યાથી સર્વ ઊભા થયા, અને પોતપોતાના રાત્રિદિવસ સંબંધી યથાયાગ્ય કાર્ય કરવામાં પ્રવર્ત્યા. કમળસુંદરી કન્યા પણ બ્રહ્મવૈશ્રવણે પાતાને અંગીકાર કરી એમ સાંભળીને હર્ષ પામી.
એક દિવસ પ્રભાતને લગતું પાતાનું કાય કરી શ્રીકમળપ્રભરાજા રાજવ વડે પૂર્ણ થયેલી સભામાં શ્રેષ્ઠ એવા સુવણૅના સિંહાસન પર બેઠા હતા, તે વખતે પ્રતિહારે રાજાને નમસ્કાર કરી વિનતી કરી કે
“ હું સ્વામી ! પદ્મરથ રાજાના દૂત આવેલા છે. તેને મે' દરવાજે ઊભા રાખ્યા છે. તેને સભામાં મોકલું ? ” ત્યારે રાજાએ તેને મોકલવાનુ` કહ્યું એટલે તેણે તેને સભામાં દાખલ કર્યાં. તે કામદેવથી પણ અધિક રૂપવાળા અને રત્નના આભૂષણેાની કાંતિવડે સર્વ સભાને પ્રકાશિત કરતા રાજાને જોચેા. તેના મસ્તક ઉપર મણીઓથી યુક્ત સુવર્ણનું છત્ર ધારણ કરેલું હતું, અને ખાજી ચામર વિંઝાઈ રહ્યા હતા, તથા મંત્રીએ, સામતા, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે પરિવારવડે, વૈશ્રવણ વિગેરે પાદપીઠ પાસે બેસનારા મિત્રાવર્ડ, ખીજા પણ લક્ષ્મીવર્ડ વૈશ્રવણ કુબેર જેવા અને માન આપવા લાયક ઘણા પૌરજનેવર્ડ, કવિશ્વરા અને ધ કથાર્દિક કરનાર અનેક પડિતાવડે અને અખ્તર ધારણ કરવાથી વિકટ અગવાળા તથા વિવિધ શસ્ત્રોને ધારણ કરનારા વીર અ’ગરક્ષકેાવડે
ra
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તે રાજા ચારે બાજુથી સેવાઈ રહ્યો હતે. તથા પિતાની ઠકુરાઈની લીલાવડે જાણે યમરાજને પણ જીતવા તૈયાર થયે હેય નહિ....! એવો જણાતો હતે. આવા પૃથ્વીપતિ શ્રીકમલપ્રભ રાજાને જોઈ તેને નમસ્કાર કરી, તેની સમૃદ્ધિથી આશ્ચર્ય પામી તે દૂત શ્રીકમલપ્રભ રાજાએ પિતાની ભૂકટીના ઇશારાથી બતાવેલા આસન પર બેઠે. રાજાએ પુછયું -“હે દૂત ? તું કુશળ છે? મારા બનેવી પણ કુશળ છે ને? તારે.
અહીં આવવાનું શું પ્રયોજન છે તે કહે. દત બોલ્યો -“હે રાજન ? આપની કૃપાવડે હું કુશળ છું, અને આપના બનેવી
પરથ રાજા પણ કુશળ છે. મારું અહીં આવવાનું પ્રયોજન કર્યું તે તમે સાંભળો. પદ્મપુરનગરના શ્રીપદ્મરથ રાજા જે આપના બનેવી છે. તેમણે મને અહીં તમારી, પાસે મોકલ્યો છે અને તેમણે મારી સાથે સંદેશે કહેવડાવ્યું છે કે ભાગ્યયોગે એકાએક ક્રોધ થવાથી, વગર વિચારે તમારી ભાણેજ વિજયસુંદરીને મેં કઈક દુઃખીઆર ભિલને આપી દીધી. પછી પશ્ચાત્તાપ થવાથી પ્રભાતે તેમની શોધ કરાવી, પરંતુ તેમનો પત્તો લાગ્યું નથી. તેથી નિરંતર હું દુઃખી થઈ રહ્યો છું. તે તમે પણ તમારી શક્તિ પ્રમાણે વિજય સુંદરીની શોધ કરે. બીજી બાબત એ છે કે તમારે મનહર કમલસુંદરી નામની કન્યા છે કે, જેના સૌદર્યથી તિરસ્કાર પામેલી લક્ષ્મી મહાદેવને વિષે અનુરાગવાળી થાય છે. તેમ દેવકુમારતુલ્ય પદ્ધદત્ત નામના મારા કુમારને તમારી કમલસુંદરી આપે. આ બન્નેને કામદેવ અને રતિસમાન સંગ થાઓ...!
દૂતના આવા પ્રકારના વચનને સાંભળી શ્રીકમલપ્રભરાજાએ તેને ખ્ય જવાબ આપવા મનમાં વિચાર્યું કે, પ્રથમ તે આ નાસ્તિક રાજને મારી બહેન આપી છે તેનું દુઃખ તે હું જોઈ રહ્યો છું અને ફરી એ નાસ્તિકને ત્યાં મારી વહાલી પુત્રી આપું તો તે કેવી રીતે સુખી થઈ શકે? બીજી બાજુ આ પદ્મરથ રાજા અતિ શૂરવીર ધનસંપત્તિ અને સૈન્યના બળમાં મારાથી અત્યંત ચડિયાત
છે, તે કમલસુંદરીની માગણીને અસ્વીકાર કરતા દૂતને યોગ્ય જવાબ આપું. રાજાએ કહ્યું -“હે દૂત, મારી ભાણેજ વિજય સુંદરી સહિત જિલ્લાની મેં આગળ
તપાસ કરી. પરંતુ તેમને આજ લગી કયાંથી પણ પત્તો મળ્યું નથી. બીજું " - - મારી કમલસુંદરી નામની કુંવરી તે મારા કુમારને સાજો કરનાર મહા ઉપગારી
-
-
-
Page #254
--------------------------------------------------------------------------
________________
નવમે સ.
૨૨૯ આ બ્રોવૈશ્રવણને મારી પ્રતિજ્ઞા અનુસાર પ્રથમ જ આપી દીધેલી છે. વળી એ
કન્યા પણ ચંદ્રને વિષે સ્નાની જેમ તેને વિષે જ પ્રીતિવાળી છે. દૂત બોલ્યો -“હે પ્રભુ ! રાજકુમારને મૂકીને તમે તમારી પુત્રી એક ભિક્ષુક એવા
બ્રાહ્મણને કેમ આપે છે ?” રાજાએ કહ્યું: “હે દૂત! તારા સ્વામીએ બિલને પુત્રી આપી તેમાં તેને દેષ ન
લાગે. જ્યારે હું તે ઉત્તમ કુળના બ્રાહ્મણને કન્યા આપી દૂષિત થાઉં તે
ક્યાને ન્યાય ? દત બોલ્યો -“મારા સ્વામીએ કોધને વશ થઈ કન્યા ભિલને આપી છે. રાજાએ કહ્યું -“મેં પણ મારી પ્રતિજ્ઞાના પાલન માટે મારી કન્યા બ્રહ્મવૈશ્રવણને
આપી છે. દત બોલ્યો :–“હે રાજન ! અત્યંતર વિધિ બાહ્યવિધિને બાધક છે. એ ન્યાય પ્રમાણે
તમે રાજકુમારી આ રાજકુમારને આપીને બ્રાહ્મણને આપવાનું બંધ કરો. કેમકે મેટાઈ સ્વજનપણું અને પરાક્રમવડે આ રાજા તમારે અંતરંગ સંબંધી છે. તે હે રાજન ! આ તમારી કેવી સરળતા છે કે જેથી સત્યમાર્ગને વિષે પણ તમે મુંઝાઓ છે. કામદેવના રૂપને પણ તિરસ્કાર કરનાર તે રાજકુમાર ક્યાં? અને નટવિટ જેવી હલકી વિદ્યાઓ વડે પેટ ભરનાર આ બ્રાહ્મણ ક્યાં ? કદાચ તમારે ઘણો જ ઉપગારી હોય તે પણ તે બ્રાહ્મણને દાનમાં ઘણી ગાયો વિગેરે દક્ષિણ આપવી એ જ ચોગ્ય છે, પણ રાજકુમારી આપવી તે ગ્ય નથી. ગધેડો ઘણે ભાર ઉપાડતો હોય તો તેને ઘણો સારો ચારે અપાય. પણ તેના કંઠમાં
મણીની ઘંટા ન જ બંધાય. રાજાએ કહ્યું –કાર્ય કર્યા પહેલાં ગ્યાયેગ્યનો વિચાર કરવો ઠીક છે. પરંતુ કાર્ય
કર્યા પછી તે તેને નિર્વાહ કરે એ જ પુરૂષને માટે એગ્ય છે. કહ્યું છે કે દિગુહસ્તી, કાચબો, કૂળ પર્વત અને શેષનાગે ધારણ કરેલી આ પૃથ્વી પણ કદાચ ચલાયમાન થાય. પરંતુ વિશુદ્ધ મનવાળા પુરૂષની પ્રતિજ્ઞા યુગાંતે પણ ચલાયમાન થતી નથી. તેથી કરીને હે દૂત! સપુરૂષને સંમત એવું આ કાર્ય મેં કરેલું છે.
તે હવે આ વાત બંધ કર અને બીજું જે કંઈ કાર્ય હોય તે કહે. દત બોલ્યો –હે રાજન ! ભવિષ્યના આત્મહિતને તમે વિચાર કરો. મોટા સાથે
સ્વજનપણું સાચવ્યું હોય તે તે સર્વ કાર્યો કરનારું બને છે. આ પ્રમાણે કહેવા
"
મ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર છતાં પણ તમે જો તે રાજકુમારને તમારી કમળસુંદરી નહિ જ આપે તે તેને બળાત્કારથી તે રાજા લઈ જશે તે તેને કાણુ રાકનાર છે ? અમારા સ્વામી શ્રીપદ્મરથ રાજા પાતે જ એવા પરાક્રમી છે કે યુદ્ધના મેદાનમાં તેની સામે ખીજા વીરપુરૂષા તૃણુ સમાન છે અને તે વીરપુરૂષા પાતાના જીવિતને તૃણુની જેમ ત્યજી દે છે. વળી શ્રીપદ્મરથ રાજાના સૈન્યરૂપી સમુદ્રમાં તમારૂં સૈન્ય તેા મુઠ્ઠીભર લાટ જેવુ છે, તે રાજવીથી પરાજય પામતાં તમારૂં કોઈપણુ રક્ષણ કરનાર થાય તેમ નથી. તેથી હું રાજન્! જો તમારે જીવવાની અને રાજ્યનું પાલન કરવાની ઈચ્છા હાય તે તમે તે પદ્મદત્તકુમારને તમારી કન્યા આપી સુખેથી રહેા.
(આવા પ્રકારનુ તેનું વચન સાંભળી ક્રોધ અને માનથી વ્યાપ્ત અનેલા ) રાજા બોલ્યા :—હે ક્રૂત ! અહું સારૂં, શુ` સ વક્તાઓમાં તુંજ અગ્રેસર છે કે જેથી તું મારી સામે પણ બ્રીડ્ડો થઈ ને જેમતેમ ખોલવાની હિંમત કરી રહ્યો છે. પરંતુ તું તારા સ્વામીને સદુપદેશ કેમ આપતા નથી ? કે જે પદ્મરથ રાજાએ નાસ્તિકપણાથી પોતાના ક્ષત્રિયકુળને અત્યંત કલકિત કર્યું છે. તે ક્ષત્રિયાથી દૂર થયેલાને મારે અંતરંગ સ્નેહી તરીકે કેવી રીતે જાણવા. તેની સાથે સ ંબંધ સાચવવા તે તા કુળવાન માણસાને લજ્જાનુ' કારણ છે. આવા પાપીઓને ત્યાં સુખસપત્તિ અને મેાટાઈ લાંખા કાળ રહી શકતી નથી. કહ્યું છે કે “ નદીના કિનારા ઉપર ઉગેલા વૃક્ષની જેમ સ્ત્રીના હૃદયમાં રહેલ ગુપ્ત વાતની જેમ, અને કાચી માટીના ઘડામાં પાણીની જેમ પાપી માણસાને ત્યાં લાંબેાકાળ લક્ષ્મી રહી શકતી નથી. ” હે દૂત ! તેનામાં ઘણી શૂરવીરતા છે તેમ તે` કહ્યુ તેા તે શૂરવીરતા તેના ઘરમાં જ ભલે હાય પણુ યુદ્ધના મેદાનમાં નથી. રણુસ ગ્રામમાં તા તે પેાતે જ શક્તિહીન થઈ પેાતાની મેળે જ તૃણુ સમાન થઈ જશે. તેના સૈન્યરૂપી સાગરમાં, લેાટની મુઠ્ઠી જેવા તેા ખીજા રાજાઓ હશે. પરંતુ હું તે તેના સૈન્યસાગરનુ’ પાન કરનાર વડવાનળ અગ્નિ જેવે! છું. તે નાસ્તિકના સરદારથી ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા કા ક્ષત્રિય ભય પામે ? જો તે પાતે જ રાજ્ય અને પેાતાના જીવનથી ઉદ્વેગ પામ્યા હાય તા યુદ્ધ માટે તૈયાર થઈને ખુશીથી આવે. મારી બહેન અને ભાણેજનું અપમાન કરવાથી મારે તેને પકડીને પહેલાં જ શિક્ષા કરવી હતી. પર`તુ તેમાં મારુ... અને તેનું સગપણ વિશ્ર્વ કરનાર હતું. તે સગપણના સંબધને પોતાની ઠકુરાઈથી મદોન્મત્ત બનેલા પોતે જ નાશ કરવા તૈયાર થયા હોય તેા પછી જે કંઈ યુદ્ધ થશે તેને ભૂખ્યા થયેલા એવા હુ. ખીર, ઘી અને સાકરનુ` ભાજન પામ્યા એમ
Vikiame
Page #256
--------------------------------------------------------------------------
________________
નવમા સં.
૨૩૩
માનીશ. હે દૂત ! તું અહીથી જલ્દી જા. અને મારા કહેવા પ્રમાણે તારા સ્વામીને કહે કે હું મારી કન્યા નાસ્તિકના કુળમાં આપવાના નથી જ. તારી ઈચ્છામાં આવે તે પ્રમાણે સુખેથી કર.” (દૂતના આવા પ્રકારના અસભ્ય વચન સાંભળી )
બ્રહ્મવૈશ્રવણ :—ક્રોધથી ખોલી ઉચો કે અહા ! રાજાની વાણીના રસ અને અહીં બેઠેલા રાજસુભટાની અદ્ભુત ક્ષમા આશ્ચય કારક છે. કે જેથી આ ક્રૂત પેાતાની ઈચ્છા પ્રમાણે જેમતેમ ખોલે છે છતાં હજી તેની ગરદન પકડીને કોઈપણ સુભટ તેને સભાની બહાર કાઢી મૂકતા નથી. તે સાંભળી કોઈ વીર સુભટે ઉભા થઈ તેની ગરદન પકડીને તે દૂતને સભા બહાર કાઢી મૂકો.
આ પ્રમાણે અપમાનથી ઉત્પન્ન થયેલા અત્યંત ક્રોધથી ધમધમતા તે તે પદ્મપુર નગરમાં જઈ બની ગયેલી સર્વ હકીકત પદ્મરથ રાજાને કહી સંભળાવી, તેથી ઘીના હામ વડે અગ્નિની જેમ દૂતની વાણી સાંભળી તે અભિમાની રાજાને ક્રોધ તત્કાળ દેદીપ્યમાન થા. અને તેણે તત્કાળ સૈન્ય એકઠુ કરવા માટે રણભેરી વગડાવી, કારણકે સુભટ પ્રાણાના ત્યાગ કરે પણ શત્રુને તિરસ્કાર તે સહન ન જ કરે.
પછી અત્યંત ઉત્સાહવડે પુષ્ટ શરીરવાળા, છત્રચામરવડે શાલતા અને વાજિત્રના નાદવડે તથા સૈન્યના ઘાષવડે આકાશને ગજાવતા તે પદ્મરથ રાજા સારા મુહૂર્તે સવ પ્રકારનાં માંગલિક કાર્યોં કરી પેાતાના પટ્ટહસ્તિ ઉપર બેઠા. પણ તે વખતે તેને અશુભ શુકનાએ રોકવો તેા પણ આવેશથી અત્ય'ત પ્રેરાયા હાય તેમ તે રાજા ઘણા સૈન્ય સહિત પોતાના સાળા કમળપ્રભ રાજાને જીતવા માટે પદ્મપુર નગરથી નીકળ્યો.
અનુક્રમે માગે ચાલતાં તેનું બીજું સૈન્ય ચારે બાજુએથી એકઠું થયું તેમાં ત્રીસ લાખ ઘેાડા અને ત્રીસ કરોડ સૈનિકે ભેગા થયા. તે સૈન્યના ચાલવાથી અને પ્રકારના માભૃત–પતા અને રાજાએ કપવા લાગ્યા.
આવા પ્રકારના સૈન્યસહુ આવતા પોતાના બનેવી પદ્મરથ રાજાને સાંભળી શ્રી કમળપ્રભ રાજા પાતાના મંત્રીએ વિગેરેની સાથે વિચારણા કરવા લાગ્યા કે− અહા ! આપણે લાંબે વિચાર કર્યા વિના કાપ અને માનને લીધે મહાબળવાન રાજા સાથે વૈર ઊભુ` કર્યું છે, તેને કેવી રીતે પહેાંચી વળવું? આ પ્રમાણે કમળપ્રભ રાજાનુ વચન સાંભળી મુખ્યમત્રી એલ્યા કે–“ હે રાજન્ ! જે કર્યું... તે ન કર્યુ થવાનુ નથી. ક્ષત્રિયા કદાપિ તિરસ્કારને સહન કરી શકતા જ નથી. તેમ જ જેને પ્રત્યક્ષ દેષ જોયા છે એવા નાસ્તિકના કુળમાં કન્યા કેવી રીતે આપી શકાય ? તે આ ખાખતમાં આપણે કાંઈપણ
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અવિચારી કાર્ય કર્યું નથી. હવે આપણે કિલ્લો સજજ કરી તેમાં અન્નજળ વિગેરે ભરીએ અને સૈન્ય એકઠું કરી કિલ્લામાં રહીને જ યુદ્ધ કરીએ.
તે સાંભળી કમળપ્રભ રાજાએ કહ્યું કે-“ભલે એમ છે, પરંતુ મને એમ લાગે છે કે આપણે નગરની બહાર નીકળીને યુદ્ધ કરીએ, અને શત્રુના સૈન્ય ઉપર જય મેળવીએ, સાહસથી શું સિદ્ધ નથી થતું? હે મંત્રીઓ ! કિલ્લામાં રહીને યુદ્ધ કરતાં મને લજજા ઉત્પન્ન થાય છે. ક વીર અને માનીપુરૂષ શત્રુથી કરાતું પોતાના દેશનું આક્રમણ સહન કરી શકે ? તે સાંભળી બ્રહ્મવૈશ્રવણ બોલી ઉઠયો કે
- “હે રાજેન્દ્ર! તમે કહો છો તે બરાબર સત્ય છે. શત્રુને ભય બીલકુલ ત્યજી દે. કિલ્લાને સજજ કરવાની જરૂર નથી. અને શત્રુની સાથે યુદ્ધ કરવા જલદી નગરમાંથી બહાર નીકળો. આપ લેશમાત્ર ચિંતા ન કરો. હું એક જ તે શત્રુને જીતી લઈશ. બીજા , બધાયે બરાબર સાવધાન બની જેયા કરવું. જેમ મેં કરેલું નાટક આશ્ચર્ય અને હર્ષપૂર્વક તમે બધાએ જોયું. તેમ આ યુદ્ધ સંબંધી નાટકપણ તમારે બધાએ શંકા રહિતપણે જેવું.”
આ પ્રમાણે બ્રહ્મવૈશ્રવણનું વચન સાંભળી હર્ષ પામેલે રાજા પિતાનું સૈન્ય એકઠું કરી માંગલિક આચાર કરી, દેવગુરૂની સ્તુતિ કરી, સર્વ પ્રકારના વિનિને હરનાર શ્રી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી પિતાના પટ્ટહતિ ઉપર બેઠે. છત્રવડે સૂર્યના તાપને દૂર કરતે ચામર વડે વિઝા, વાજીંત્રના નાદ વડે આકાશતળને પૂરતો, અને શુભશુકનો વડે ઉત્સાહને વધારે તે રાજા સૈન્ય સહિત નગર બહાર નીકળે. ત્યારબાદ વિવિધ શસ્ત્રોને ધારણ કરવાથી દુર્ધર બ્રહ્મવૈશ્રવણ પણ યુદ્ધને ઉચિત સર્વ સામગ્રી સહિત રથમાં બેસી તે રાજાની પાછળ નીકળે. તેના નીકળ્યા પહેલાં ઉત્તમ માંગલિક કાર્યો કરીને કમળારાણીએ તેને કહ્યું કે
હે બ્રહ્મદેવ તમે અલક્ષ્મ-જાણી ન શકાય તેવા પુરૂષ છે, તે મારા પતિને તમે યુદ્ધમાં મારશે નહિ, તેની પ્રિયા બ્રાહ્મણીએ પણ બ્રહ્મશ્રપણને કહ્યું કે, હે સ્વામિનમારા પિતા યુદ્ધમાં તમારી સામે આવે અને તમારા ગુનેગાર થાય તે પણ તમે મારા પિતાને મારી નાખશે નહિ. તે બનેનું વચન તેણે અંગીકાર કર્યું.
હવે શૂરવીરને વિષે અગ્રેસર એવા કમળપ્રભ રાજાનું સૈન્ય પમરથ રાજાના સૈન્યથી અડધું હતું તો પણ તે શત્રુની સામે ચાલ્ય, અને પિતાના દેશના સીમાડામાં જઈ પડાવ નાખી સુખપૂર્વક રહ્યો, પરાક્રમ, ઉત્સાહ અને શક્તિવાળા પુરૂષે યુદ્ધમાં વિલંબ
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૩
નવમે . • કરતા નથી. પછી માર્ગમાં રહેલા સરોવર, નદીઓ અને વાવડીએને શેષાવતો પદમરથ રાજા પણ સિન્ય સહિત ત્યાં આવી પહોંચ્યો. અને તેની સન્મુખ પડાવ નાખીને રહ્યો. બને સૈન્યના સુભટએ પ્રાપ્ત થયેલા સંગ્રામને મહોત્સરૂપ માની શસ્ત્રો સજજ કરવામાં રાત્રી પસાર કરી, પ્રભાતમાં રણસંગ્રામ જોવા માટે જાણે કૌતુકી થયે હોય નહી? તેમ પૂર્વ દિશાને વિષે સૂર્ય આરૂઢ થયે. સૂર્યને અને સૈનિકને પ્રતાપ પરસ્પર હરિફાઈથી વધવા લાગે.
જેમ અત્યંત કર લેવાવાળા રાજાના ત્રાસથી પ્રજાજનો નાસી જાય તેમ સૂર્યના પ્રચંડ કિરણ વડે હણાયેલા નિસ્તેજ બનેલા, તારાઓ અદશ્ય બન્યા, પરસ્ત્રીને હાથવડે સ્પર્શ કરવાથી તેના પતિ દ્વારા દોષિત વ્યક્તિના હાથ જેમ નષ્ટ કરાય છે, તેમ પમીનીના સ્પર્શ વડે દેષિત બનેલા ચંદ્રના કરે-કિરણ-પદ્મીનીના પતિ સૂર્યવડે નષ્ટ કરવાથી ચંદ્ર અતિશય નિસ્તેજ બની ગયે.
બાંધવ-સૂર્ય વિના સુખ નથી. એમ જણાવવાને માટે જ જાણે શબ્દ ન કરતા હોય તેમ ચક્રવાક પક્ષીઓ શબ્દ કરા લાગ્યા. ઉત્તમ રાજાના રાજ્યમાં જેમ અનીતિ રૂપ અધંકાર નાશ પામી નીતિરૂપ પ્રકાશ વિસ્તાર પામે છે. તેમ સૂર્યને ઉદય થવાથી અંધકાર નાશ પામ્ય અને પ્રકાશ ફેલાયે.
આ રીતે પ્રભાત થતાં ઢક્કા, હુડુક્ક, આનક, શંખ, ભેરી, પટલ, ખરમુખી અને કાહલ વિગેરે રણસંગ્રામના વાજિંત્રો અને સૈન્યમાં એકી સાથે ચારે બાજુથી વાગવા લાગ્યાં. તેને ધ્વનિ પ્રલયકાળના મેઘની ગર્જનાના અહંકારને નાશ કરવા લાગ્યું. તે નાદના પ્રસારથી ત્રાસ પામેલા સર્પો પોતાના બીલમાં પેસી ગયા, વનમાં ફરતા સિંહે પિતાની ગુફામાં પિસી ગયા અને હાથીઓ ઝાડીઓમાં પેસી ગયા. ભૂત, પ્રેત અને રાક્ષસો વિગેરે માંસ પ્રાપ્તિ અને યુદ્ધનું કૌતુક જોવાની બુદ્ધિથી હર્ષપૂર્વક નાચ કરતા આકાશમાં ભેગા થયા.
પછી રણવાજિંત્રથી ઉત્પન્ન થયેલા નાદવડે જેમના મનમાં ઉત્સાહ અત્યંત વૃદ્ધિ પામ્યો છે એવા બને સૈન્યના સૈનિકે યુદ્ધ કરવા તૈયાર થયા. તેમાં અશ્વ, રથ, સૈનિક, અને હાથીઓના સમૂહો પિતા પોતાને યોગ્ય સ્થાનેથી પિતાપિતાની પંક્તિ. છોડ્યા વિનાજ સામસામા ચાલવા લાગ્યા. દૂરથી પણ ચિન્હાવડે ઓળખીને સામાપક્ષના સુભટની સાથે યુદ્ધ માગતા બને સૈન્યના મોખરે રહેલા સૈનિકે જલદી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
તેજ રીતે બને સૈન્યના જાણે જંગમ પર્વતો હોય એવા હાથીઓ, પૃથ્વીને સ્પર્શ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
કરનારા જાણે વિમાને હોય એવા રથે અને જાણે ગરૂડની જેમ ઉડતા હોય એવા અધો પણ પરસ્પર એકઠા થયા, અને તેમના ઉપર રહેલા વીર પુરૂષને સમૂહ પરસ્પર યુદ્ધ કરવા લાગે. તે જ રીતે ઉડતા અને પડતા સિંહ જેવા સૈનિકે પણ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે હાથીઓની ગર્જનાવડે, અશ્વોના હેવારનવડે, રથના ચીત્કાર શબ્દવડે, સુભટોના ભુજાસ્ફોટવડે, વાજિંત્રના મનહર નાદવડે, પરસ્પર અથડાતા શસ્ત્રસમૂહના નિર્દોષવડે અને ચારે બાજુથી ભૂતપ્રેતાદિકના અટ્ટહાસવર્ડ જાણે આકાશ ફૂટી જતું હોય એમ દેખાવા લાગ્યું. - વીરપુરુષના બાણોને અડધે આગળનો ભાગ હાથીઓના શરીરમાં પેસી જવાથી તે હાથીઓ જાણે ફરીથી પાંખો ઉત્પન્ન થયેલા હોય અને લેહી નીકળી રહેલું હોવાથી જાણે ઝરણાં વહેતા પર્વતે હોય એવા જણાતા હતા. વિરપુરૂના મુદ્દેગવડે હણાએલા અને પૃથ્વી પર પડતા કેટલાક હાથીઓ ક્ષણવાર છેદાયેલી પાંખોવાળા પર્વ તેનું સમાનપણું બતાવતા હતા. મહાસુભટના દર સુધી ગયેલા બાવડે વિંધાવાથી છિદ્રવાળા થયેલા હાથીઓ જાણે મદને નીકળવાનો માર્ગ કર્યો હોય તેમ શોભતા હતા. છાતી ઉપર પતિના પડવાથી જેમ નવી પરણેલી સ્ત્રી પરસેવાને ધારણ કરી કંપવા લાગે, તેમ હાથીના પડવાથી પૃથ્વી લેહી રૂપી પરસેવાને ધારણ કરી કંપતી હતી.
સામા પક્ષના વીરેને જીતવાથી બીજા વીર સૈનિકે હર્ષ પામતા હતા, અને તેમના મસ્તકેપર દેવતાઓ હર્ષથી પુષ્પવૃષ્ટિ કરતા હતા. કેટલાક વીરપુરૂષે ગંદાઓ વડે પાપડની જેમ રને ભાંગી નાખતા હતા, અને જાણે બાળકની કીડાના રમકડાં હોય તેમ તેના અશ્વો સહિત સુભટને નીચે પાડી દેતા હતા. કેટલાક પગે ચાલતા સિનિકો પણ ખેતરમાં રહેલા ચાડિયાની જેમ પૃથ્વી ઉપર આળોટતા હતા. તેઓ કોઈ પણ પ્રકારે ઉભા થતા ત્યારે પાછા રથના ચક્ર અને હાથીના પગ અથડાવાથી પડી જતા હતા.
વીર પુરૂષના બાણ ચારે બાજુ ફેલાવાથી આકાશમાં મંડપ થઈ ગયે તેથી સૂર્યનો પ્રકાશ છતાં પણ શત્રુને પ્રચાર રંધાતું હતું. ચારેબાજુ અંધકાર વ્યાપી ગયો, તે વખતે પરસ્પર શસ્ત્રના અથડાવાથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે સર્વત્ર પ્રકાશ થતે અને વીરેના મુખ ઉપર વિશેષ પ્રકાશ પડતે હતે.
આ પ્રમાણે દ્ધાઓએ અતિ ભયંકર યુદ્ધ કર્યું, તેમાં શ્રી કમળપ્રભ રાજાનુંઅસૈન્ય ભાગ્યું. તેને પાછું હતું જોઈ તત્કાળ ક્રોધથી ઉદ્ધત થયેલે તે કમળપ્રભ રાજા
જેટલામાં ધનુષ્યને ધારણ કરી પિતે ઉભે થયે, તેટલામાં “હે રાજેન્દ્ર! હું હાજર હેવા છતાં આપને યુદ્ધ માટે ઉભા થવાનું કારણ શું?”
આ
ADA
વ
Page #260
--------------------------------------------------------------------------
________________
નવમા સ,
૨૩૫
એ પ્રમાણે કહી તેને નિષેધ કરી બ્રહ્મવૈશ્રવણ રથ ઉપર આરૂઢ થઈ વિવિધ પ્રકારના શસ્ત્રોને ધારણ કરી યુદ્ધ કરવા તૈયાર થયા બ્રહ્મવૈશ્રવણે ભુજદડના પ્રચંડ પરાક્રમવાળા ધનુષ્યને કુંડળ રૂપ કરી મેઘની જેમ ચારેબાજુ ખાણેાની વૃષ્ટિ કરી, જેથી શત્રુઓના મસ્તકના ટાપ અને બખ્તર વિગેરે ભેદી શત્રુઓને નિરાધાર કરી દીધા. તેણે ખાણેાવડે એકી સાથે લેાઢાની ઝુલ જેવા અખ્તરસહિત હાથીઓને, પલાણ વિગેરે અખ્તરસહિત અશ્વોને અને અખ્તરસહિત પગપાળા સૈનિકોને ચારે બાજુથી વીંધી નાખ્યા.
જેમ કલ્પાંત કાળના વાયુ વૃક્ષાને પાડી નાખે તેમ તેણે ન જાણી શકાય તેવા આણા મૂકીને એકી સાથે હજારા હાથીઓ વિગેરેને પાડી નાખ્યા. તેણે ક્ષણવારમાં રથવાળાને રથ રહિત કરી દીધા, હસ્તીના સ્વારીને હાથી રહિત કરી દીધા, જીવવાળા પાયદળને જીવ રહિત, કરી દીધા અને ધોડેસ્વારીને ધાડા રહિત કરી દીધા. તેજ પ્રમાણે જલ્દીથી વિવિધ આયુધવડે તેણે ગજ અને રથ વિગેરેને પણ ચાદ્ધાઓ રહિત કર્યાં, તેણે કયા કયા ચાદ્ધાને મસ્તક, હાથ અને પગ રહિત ન કર્યો ?
જેમ વૈદિક વિદ્યાને જાણનાર વૈદ્ય પથ્ય વસ્તુવડે મનુષ્યેાને પુષ્ટ બનાવે છે, તેમ તેણે યુદ્ધમાં વૈરીસમૂહના પ્રાણેાવડે યમરાજને પણ પુષ્ટ કર્યાં. તેનાપર શત્રુના વીએ ચક્ર, ગદા, ખડ્ગ, ખાણ અને મુદ્ગર વિગેરે અનેક શસ્રના સમૂહે મૂકચા, પણ તે સર્વે તેના શરીરને રૂના પ્રહાર જેવા લાગ્યા.
આ પ્રમાણે શસ્રોવડે શત્રુના સૈન્યને હણુતા એવા તેને ઔષધવડે અસાધ્ય એવા વ્યાધિતુલ્ય જોઈ ને શત્રુના સુભટા યુદ્ધને ત્યાગ કરી ત્રાસ પામ્યા. તેથી કેટલાક વનમાં સતાઈ ગયા, કેટલાક જળાશયામાં પેસી ગયા, કેટલાક સ્ત્રીનું રૂપ ધારણ કરીને રહ્યા, કેટલાક ભાટ ચારણુ વિગેરેનું રૂપ કરીને રહ્યા, કેટલાક મુખમાં તૃણુ રાખીને રહ્યા, કેટલાક શસ્ત્રોને ત્યાગ કરીને રહ્યા, કેટલાક તેનેજ શરણે ગયા, કેટલાકે શ્રીજિનેશ્વરદેવના ચરણનુ શરણ કર્યુ, તથા કેટલાક શસ્ત્રને ત્યાગ કરીને નેાકારવાળીને ગ્રહણુ કરી શ્રાવકના દંભથી ‘નમો અરિહંતાળ’ એ મંત્રને ઊંચે સ્વરે ખેાલવા-ગણવા લાગ્યા.
આ પ્રમાણે ત્રાસ પામીને વીખરાઈ ગયેલું પેાતાનું સમગ્ર સૈન્ય જોઈ ક્રોધથી ઉદ્ધૃત થયેલા પદ્મથ રાજા પાતે યુદ્ધ કરવા દોડયો. તેણે બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે—
“ અરે અધમ બ્રાહ્મણ ! તને બ્રાહ્મણ જાણી તારી ઉપેક્ષા કરી, તેથી તું અનાથની જેમ આ સેનાને હણે છે, પરંતુ તે સેનાને હું નાથ છું, તેથી તને અપરાધીને હવે હુ· હણી નાખીશ. પર`તુ ભિક્ષુકના શરીરપર પડતા મારા માણેા લજ્જા પામે છે. હે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
બ્રાહ્મણ ! હમણાં પૃથ્વીપર ઘણા સુકાળ છે, ઘેર ઘેર તને દાણા મળી શકશે, તેથી આ તાંબાનું વાસણ લે અને સુખેથી ભિક્ષા માગી ખા. હે અધમ બ્રાહ્મણ ! બીજાના કા માટે શા માટે તું મરવા તૈયાર થયા છે? રાજાએમાં નિંદનીય એવી બ્રહ્મહત્યા હું કેમ લ` ? ” આ પ્રમાણે તેના ધિક્કારથી ક્રોધ પામેલા માયાવી બ્રાહ્મણ બોલ્યેા કે—
“ હે રાજન ! પરાક્રમને વિષે ક્ષત્રિયપણુ કે બ્રાહ્મણપણું વિચારવાનું કાંઈ કારણ નથી. અથવા તે હું જે છું તે છું. યુદ્ધના મેદાનમાં તારે કુળનું શું કામ છે ? પરની નિંદા કરવી એ જ તારે આધીન છે, અને મારે આધીન તેા પરાક્રમ છે. જે તારૂ સૈન્યનું નાથપણું છે, તે હું હમણાં જ નાશ કરીશ, અને તારા પ્રાણેાવડે યમરાજને ઘેર સુકાળ કરી દઈશ. હું... તારૂ રાજ્ય ગ્રહણ કરીશ, તેથી મારે ત્રાંબાના વાસણની શી જરૂર છે ? મને વિધાતાજ તારા પ્રાણ સુધીની સર્વ ભિક્ષા આપશે. જેને પેાતાની પુત્રીને પણ વધ કરવામાં ભય નથી, તેવા નાસ્તીકને બ્રહ્મહત્યાના ભય કયાંથી હાય ? બ્રાહ્મણપણું ધારી જે ઉપેક્ષા તું ખતાવે છે, તે તે તારૂ કાયરપણું જ સૂચવે છે.
સત્પુરૂષોના સ` આરંભ પરના કાર્ય માટે જ હોય છે, તે ખાખતમાં આ જગતને વિષે સૂર્ય, ચંદ્ર, વ્રુક્ષ અને મેઘ વિગેરેના દૃષ્ટાંતે સુલભ જ છે. તે તારી પુત્રીને આંધળી કરી તે તારા દિલનુ ઇચ્છિત જ હતુ, અને નાસ્તિક હાવા છતાં તું શ્રાવકની પુત્રીને ઇચ્છે છે, તે તારામાં વિવેક દૃષ્ટિનુ શુન્યપણું જ સુચવે છે તેથી જો તું ક્ષત્રિય હા તે યુદ્ધમાં તારૂ પરાક્રમ બતાવ. ઉત્તમ પુરૂષા કાવડે જ પાતાના ગુણા કહે છે, વચનવડે કહેતા નથી.”
આ પ્રમાણે તે બ્રહ્મવૈશ્રવણના વચનરૂપી ઘીની આહુતિવડે તે પદ્મરથ રાજાને ક્રોધાગ્નિ દેદીપ્યમાન થયા, તેથી તે ધનુષને કુ'ડળ રૂપ કરી યુદ્ધ કરવા સન્મુખ આવ્યા. તેણે તે બ્રાહ્મણ ઉપર મસ્થાન અને અખ઼રને છેઢવા માટે હજારા ખાણા મૂક્યાં, તે સ` ખાણાને બ્રહ્મવૈશ્રવણે તરત જ એકી સાથે પેાતાના ખાણેાવડે છેદી નાખ્યાં. પછી તે પદ્મરથ રાજાના સૈનિકે કે જેમને તેમના સ્વામીએ ઘણા ઉત્સાહ આપ્યા, તેએ કરોડો સૈનિકા એકી સાથે અખ્તર ધારણ કરી બ્રહ્મવૈશ્રવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સર્વેને શિકારી જેમ મૃગાને વીંધે તેમ એકલા બ્રહ્મવૈશ્રવણે જાણે તેટલાં બધાં રૂપ ધારણ કર્યાં હાય તેમ કરાડા ખાણેાવડે એકીસાથે બધાને વીધી નાખ્યા.
તે બ્રાહ્મણને બાણ ચડાવતા તથા મૂકતા કોઈ પણ સુભટો જાણતા-જોતા નહાતા પરંતુ તત્કાળ પોતાના આત્માને તેના ખાણાથી વીધાતા જ જોતા હતા. આવી તેની
Page #262
--------------------------------------------------------------------------
________________
નવમે સગ. .
અદ્ભુત શક્તિ જેઈ સર્વે આશ્ચર્ય પામ્યા, અને “અહો ! આનું બળ તથા ભાગ્ય અદ્ભુત છે.” એમ સર્વેએ તેની પ્રશંસા કરી. બ્રહ્મવૈશ્રવણે નિષેધ કર્યો છતાં પણ કમળપ્રભ રાજાના સિનિકે તેના યુદ્ધવડે પિતાને ઉત્સાહ વધવાથી એકઠા થઈ યુદ્ધ કરવા લાગ્યા.
આ પ્રમાણે કુમાર અને રાજાને તથા તે બન્નેના સિન્યને શૂરવીરના શૌર્યરૂપી સુવર્ણની કસોટી જેવો રણસંગ્રામ પ્રવર્યો. સુભટોએ સામા સુભટના છેદેલા મસ્તકે આકાશમાં ભમવા લાગ્યા, કે જેથી સેંકડે રાહુવાળું આકાશ ઉત્પાતવડે ભયંકર દેખાવા લાગ્યું. બન્ને સૈન્યમાંથી પરસ્પરના પ્રહારવડે ભાંગી ગયેલા ભાલા, ગદા, ચક્ર, શૂળ, શક્તિ, ખગ અને મુદ્ગર વિગેરે શસ્ત્રો જાણે વાયુએ કંપાવેલા વનમાંથી ઉડેલા પક્ષીઓ હોય તેમ આકાશમાં ભમવા લાગ્યાં.
અરે ! તું શસ્ત્ર મૂકીને ચાલ્યો જા, હું બીકણ ઉપર પ્રહાર કરતા નથી. અરે વાચાળ ! તને ધિક્કાર છે. જે તે ક્ષત્રિય હો તે ઊભું રહે, કેમ નાશી જાય છે ? હું કૃપાળું છું તેથી બાળકને કેમ મારૂં? અરે ! નાશી જા. ફોગટ ન મર. અરે વીર ! તું કેમ સુતા છે? આ તારો શત્રુ બડાઈ મારે છે. અરે ! બહુ સારું. તું એક જ વીર છે કે જે બાવડે વીંધાયા છતાં પણ યુદ્ધ કરે છે. અરે ! ઊભો થા, ઊભો થા. કેમ ઉત્સાહ ભંગ થાય છે? અરે ! નાઠે, નાઠે. હણાયે, હણાયે.”
આ પ્રમાણે પરસ્પર નામ દઈને બોલાવતા, યુદ્ધને ઇચ્છતા અને ગર્જના કરતા સુભટેની વાણી ચારે તરફ પ્રસરતી હતી.
- હવે લાંબો કાળ યુદ્ધ કર્યા પછી કુમારે બાવડે પારથ રાજાનું ધનુષ, છત્ર, ચામર, મસ્તકને ટેપ અને બખ્તર એ સર્વ છેદી નાખ્યાં. તેથી ક્રોધ પામેલા તે રાજાએ પણ તરત જ નવું ધનુષ ગ્રહણ કરી બાવડે તે બ્રાહ્મણનું બાણ કમળના નાળની જેમ છેદી નાખ્યું એટલે કેપથી ઉદ્ધત થયેલા તેણે પણ ગદાવડે રાજાને રથ ભાગી નાખે, ત્યારે રાજાએ પણ મુદુગરવડે તેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા અને તે બ્રાહ્મણની ગદાને પણ જલ્દીથી ચૂર્ણ કરી નાખી. છે ત્યારે બ્રાહ્મણે કૂદકો મારી ખગૈવડે રાજાના ધનુષના બે કકડા કરી નાખ્યા. પછી રાજાએ તેના પર ખડ્ઝનો ઘા કર્યો, તે તેણે ચુકાવી દીધ, પિતાની ઉપર પડવા દીધે નહિ. પછી કેપથી ઉદ્ધત થયેલ તે બ્રહ્મવૈશ્રવણ રાજા પર ખગને પ્રહાર કરવા તૈયાર થયે, તેટલામાં રાજાએ પિતાના ખøવડે તેના ખર્શ ઉપર એવી રીતે પ્રહાર કર્યો કે
I
છે
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર જેથી તે બન્ને ખગો પરસ્પર અથડાઈને ચૂર્ણરૂપ થઈ ગયાં. પછી અત્યંત ક્રોધ પામેલા બ્રહ્મવૈશ્રવણે હોઠ પીસી વીમાની રાજાને મલ્લયુદ્ધ કરવા બોલાવ્યો, ત્યારે તે પણ કેડ બાંધીને મલ્લયુદ્ધ કરવા સન્મુખ આવ્યો.
સિંહને યુદ્ધ કરવા બોલાવતાં શું તે આળસુ થાય?” પછી તે બન્ને વરે ભુજાના આશ્લેટવડે આકાશને ફોડતા અને પગના આઘાતવડે પૃથ્વીને કંપાવતા પરસ્પર અફળાઈને યુદ્ધ કરવા લાગ્યા. કુકડાની જેમ ક્ષણમાં ઊંચે ઉડતા અને ક્ષણમાં નીચે પડતા પરસ્પર ગર્જના અને તર્જના કરતા તે બને સુભટો કોને આશ્ચર્ય પમાડનાર ન થયા?
એક બીજાની પાછળ ભમતા તે બન્ને મહાભટ ભ્રમણ ને ગ્રહણ કરતા હતા અને ક્ષણમાં પૃથ્વી પર આળોટી ઊભા થતા હતા, તે વખતે બનેમાં કાંઈ પણ આંતરું દેખાતું નહોતું. વળી જલદી પરસ્પર ભેટતા, છૂટા પડતા, પૃથ્વી પર પડતા તથા આકાશમાં ફેંકાતા તે બન્નેમાં કેણ કર્તા અને કેણ કર્મ છે, તે કેઈથી સમજી શકાતું નહોતું. - આ રીતે મહા બળવાન અને પરસ્પર જ્યની ઈચ્છાવાળા તે બને મહાવીરેએ લાંબાકાળ સુધી યુદ્ધ કર્યું. તેમાં છેવટ પદ્યરથ રાજા અત્યંત થાકી ગયે, અને વિશ્રાંતિ રહિત યુદ્ધ કરતાં છતાં પણ માયાવી બ્રાહ્મણ જરા પણ શ્રમને પામ્યો નહિ. “હાથી સાથે યુદ્ધ કરતાં સિંહ કદાપિ થાકે જ નહિ.” પછી અવસર પામીને બ્રાહ્મણરૂપ ધારણ કરનાર વીર શ્રી જયાનંદકુમારે મુષ્ટિવડે પદ્મરથ રાજાને છાતીમાં એ પ્રહાર કર્યો કે જેથી તેની આંખે અંધારાં આવ્યાં, તે મૂર્શિત થયે અને મુખમાંથી લેહીની ઉલટી કરતા વાયુથી ઉડાડેલા જીણું વૃક્ષની જેમ પૃથ્વી પર પડ્યો. તેને પડેલ જોઈ તેને સજજ કરવા માટે લઈ જવાને ઇચ્છતા તેના ભક્તિવાળા અને શક્તિવાળા લાખો સુભટ આવ્યા. પરંતુ તે સર્વ ઉપર એકીસાથે બ્રહ્મવૈશ્રવણે ધનુષ્ય લઈ તેનો ટંકારવ કરી બાણની વૃષ્ટિ કરી અને સિંહના જેવી ગર્જના કરી. તથા તે સુભટોએ મૂકેલા ચક, શક્તિ, ત્રિશૂળ, ગદા અને ભાલા વિગેરે આયુને ભેદી મૃગની જેમ તેઓને વીંધી નાખ્યા. તેમનાં જીવિતને ખેંચી લેવા માટે તત્પર થયેલા તે બ્રાહ્મણના બાવડે વ્યાકુળ થયેલા તેઓ શસ્ત્રોને ગ્રહણ કરવા કે મૂકવાને પણ શક્તિમાન થયા નહિ.
આ પ્રમાણે તે બ્રાહ્મણે શત્રુના પ્રલય કાળ જેવું યુદ્ધ કર્યું અને તેણે રૂંધેલા વીરો પિતાને સ્વામીને લેવા અસમર્થ થયા ત્યારે કમળપ્રભ રાજાની ભ્રસંજ્ઞાથી પ્રેરાયેલા સુભટોએ તે પદૂમરથ રાજાને બાંધી શ્રીકમળપ્રભરાજાના રથમાં લાવીને નાખે.
આ પ્રમાણે પિતાના રાજાને શત્રુરાજાએ રથમાં ગ્રહણ કરેલ જોઈ સ્વામીની આશા
Page #264
--------------------------------------------------------------------------
________________
નવમે સગ. : "
૨૩૯ રહિત થયેલા તેના વીરોએ વિચાર્યું કે–“હવે કેના કાર્યને માટે આપણે મરવું?” એમ વિચારી રણસંગ્રામનો ત્યાગ કરી જીવિતની ઈચ્છાવાળા તે સર્વે એ બીજે કઈ માર્ગ નહિ મળવાથી તે બ્રહ્મવૈશ્રવણને જ આશ્રય લીધે, તેમને તેવી રીતે શરણે આવેલા જોઈ પ્રસન્ન દષ્ટિવાળા કુમારે હાથ ઊંચા કરી કહ્યું કે
તમે કોઈપણ ભય પામશો નહિ, તમારો રક્ષક હું છું.” એમ કહી તેમને આશ્વાસન આપ્યું. તે વખતે “જય જય’ શબ્દથી પ્રસન્ન થયેલા દેએ કુમારના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરી, અને આકાશમાં દુંદુભિને નાદ કર્યો. કમળપ્રભ રાજાની શિબિરમાં જયના વાજિંત્રો વાગવા લાગ્યાં અને ચારેબાજુ તેના સુભટો જય નાદ કરવા લાગ્યા.
જેના હૃદયમાં વીતરાગ દેવ રહેલા છે, પાંચ ઇન્દ્રિયરૂપ શત્રુને જીતનારા ગુરૂ રહેલા છે અને દુષ્કર્મને જીતવામાં તત્પર સદ્ધર્મ રહે છે, તે જ પુરૂષ યુદ્ધમાં જય પામે છે. તથા જેને અરિહંતદેવ અને સદ્ગુરૂને વિષે ભક્તિ નથી, અને જિનભાષિત ધર્મને વિષે કાંઈ પણ રૂચિ નથી, તેવા પુરૂષે ભવભવને વિષે અતિ દુઃસહ એવા સર્વ જાતિના પરાભવોનું સ્થાન જ થાય છે.”
પછી સાસુ અને પ્રિયાની વાણીને સ્મરણ કરતા કુમારે તત્કાળ ઔષધિવડે પોતાની છાવણમાં લાવેલા પમરથ રાજાને સજજ કર્યો. પરંતુ “નાસ્તિકતાને ત્યાગ કરાવ્યા વિના હું તેને છેડીશ નહિ.” એવી પ્રતિજ્ઞા કરેલી હોવાથી કુમારે તેને બેડીઓ પહેરાવી પાંજરામાં નાખ્યો. પછી શત્રુના અને પિતાના સૈન્યમાં જેઓ શસ્ત્રના ઘાતની વ્યથાથી પીડાતા હતા તે સર્વ યોદ્ધાઓને ઔષધિનું જળ છાંટી કુમારે સાજા કર્યા. તેથી તે સર્વેએ હર્ષ પામી તે ઉત્તમ બ્રહ્મવૈશ્રવણની આ પ્રમાણે પ્રશંસા કરી કે-“અહો ! સત્પરૂષ સ્વપરના ભેદ વિના સર્વ ઉપર સરખી રીતે ઉપકાર કરનારા હોય છે.”
ત્યારપછી આનંદમય થયેલે કમળપ્રભ રાજા કુમારબ્રાહ્મણને આલિંગન કરી બંદીની જેમ તેની સ્તુતિ કરવા લાગ્યું કે-“અહો ! તમારૂં શૌર્ય ! અહો! તમારૂં ધર્ય! અહે! અન્યને ઉપકાર કરવાપણું! અને અહો ! તમારું ગાંભીર્ય! આવા તમારા ગુણો બીજા કોઈને વિષે જોવામાં આવતા નથી. જગતને સરજતા વિધાતાની આ તમારા રૂપ એક જ સૃષ્ટિ ત્રણ લેકમાં સદેશપણાના અભાવથી ઘુણાક્ષરન્યાયથી થયેલી હોય એમ હું માનું છું.
હે વત્સ! તમારાથી જ અમે કૃતાર્થ થયા છીએ. અમારા પૂર્વનું પુણ્યના પ્રભાવથી
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર જ અમને તમારે સમાગમ થયે છે.” આ પ્રમાણે કહી રાજાએ તેને હસ્તીપર બેસાડ્યો. તેની સાથે પિતે પણ હસ્તીપર બેઠે. પછી વાજિંત્રના નાદવડે દિશાઓને ગજાવતો તે રાજા સૈિન્ય સહિત નગર તરફ ચાલ્ય.
કુમારબ્રાહ્મણે પણ પદમરથ રાજાના સૈન્યને સાથે લઈ નગરની સમીપે કોઈ સારે સ્થાને રાખ્યું, તેની ઘટતી વ્યવસ્થા કરી, અને તે મોટા આશયવાળા કુમારે તે સૈન્યમાંથી મંત્રી અને સેનાપતિ જેવા કેટલાક મુખ્ય પુરૂષોને પોતાની સેવા માટે સાથે રાખ્યા, પછી ઠેકાણે ઠેકાણે તેરણોની શ્રેણિને ધારણ કરનાર, મેતીના સાથીયાને સમૂહવડે શભિત, વિજાની પંક્તિ વડે સુશોભિત કરેલા ઘરો અને દુકાનોવાળા, પ્રગટ રીતે નટ અને નટીના સમુદાયે કરેલા નાટકવડે યુક્ત અને વૃદ્ધ સ્ત્રીઓએ જેમાં અનેક પ્રકારના માંગલીક કાર્યો કર્યા છે એવા પિતાના નગરમાં મેટા મહોત્સવપૂર્વક છત્ર ચામરથી શુભતા શ્રીકમળપ્રભરાજાએ બ્રહ્મવૈશ્રવણ સહિત આદરપૂર્વક પ્રવેશ કર્યો.
પછી કમળપ્રભ રાજાએ મંત્રી સામત વિગેરે સર્વને રજા આપી, એટલે તેઓ પિતાપિતાને સ્થાને ગયા, અને તે દ્વિદ્ર પણ પરિવાર સહિત પોતાને ઘેર ગયે. તે સર્વેએ સ્નાન ભેજનાદિક કાર્ય કરી. રણસંગ્રામની કથાદિકવડે તે દિવસ નિર્ગમન કર્યો. વિચિત્ર આલાપવડે મને હર એવા રાજવર્ગના લોકેએ અને નગરજનોએ બ્રહ્મવૈશ્રવણદિકના વિવિધ ગુણનું વર્ણન કર્યું. '' બ્રહ્મશ્રવણની આજ્ઞાથી આરક્ષકોએ પાંજરામાં પુરેલા પદ્મરથ રાજાને પાંજરા સહિત રથમાં સ્થાપન કરી સાથે રાખેલું હતું, તેને આદેશ આપ્યા પ્રમાણે ગ્ય સ્થાને રાખી જમાડવામાં આવ્યા, ત્યાં તે રાજા તે બ્રાહ્મણના પરાક્રમથી આશ્ચર્ય પામેલે પિતાના આચરણને શેક કરવા લાગે.
બીજે દિવસે પ્રભાત સમયે સભામાં સુવર્ણનું સિંહાસન સ્થાપન કરાવી તેના ઉપર બ્રહ્મવૈશ્રવણને અડધા આસન ઉપર બેસાડી કમળપ્રભ રાજા તેની સાથે બેઠે. પછી સેવક પાસે પમરથને ત્યાં મંગાવી, તેને પાંજરામાંથી બહાર કાઢી પિતાની સામે ઉભે રાખી કેમળ વાણી વડે બ્રહ્મવૈશ્રવણે કહ્યું કે
હે અધમ ! પુત્રીની વિડંબનાના પાપનું આ એક ફળ તો તેં જોયું ! હજુ બીજું ફળ પણ ભેગવ. કારણકે આટલાથી તે પાપને નાશ નહિ થાય.” એમ કહી તેના મસ્તક પર નિપુણતાથી દિવ્ય ઔષધી મૂકીને તે બ્રાહ્મણે તેને વાંદર બનાવી દીધે, તે જોઈ આખી સભા આશ્ચર્ય પામી. પછી લેઢાની સાંકળ મંગાવી તેના ગળામાં નાખી અને સેવકોને કહ્યું કે –
Iોજના
Page #266
--------------------------------------------------------------------------
________________
નવમે સગ.'
૨૪૧ અરે સેવકે ! આ દુષ્ટ વાંદરાને આખા નગરમાં દુકાને દુકાને અને ઘરે ઘરે તથા ત્રણ અને ચાર રસ્તાવાળા સર્વ માર્ગો ઉપર સર્વ ઠેકાણે ફેર અને ચાબુક મારી મારીને તેને લીધે કરો.
આ પ્રમાણે તે બ્રહ્મશ્રવણનું વચન સાંભળી સેવક પુરૂષો તે પ્રકારે કરવાનું અંગીકાર કરી તે વાંદરાને લઈને ચાલવા તૈયાર થયા, તેટલામાં પતિને શિર આવા પ્રકારનું દુઃખ જોઈ દુઃખી થયેલી કમળા રાણી રેતી રેતી ત્યાં આવી અને કમળપ્રભ રાજાને કહેવા લાગી કે
“હે મોટા ભાઈ! આવું ભયંકર કાર્ય કરતાં આ બ્રાહ્મણને રોકે. આમ થવાથી લેકમાં મને અને તમને લજજા અને અપવાદ આવશે. કારણકે પતિવ્રતા સ્ત્રીઓને અપરાધી પતિ પણ સેવવા લાયક જ હોય છે.” એમ કહી તેણીએ બ્રહ્મવૈશ્રવણને પણ કહ્યું કે-“હે વત્સ! મારા પર કૃપા કરી આ મારા પતિને તમે મૂકી દે. માતાનું વચન વૃથા ન કરે” રાજાએ પણ કહ્યું કે “હે બ્રહ્મવૈશ્રવણ ! દીન, રાંક અને નમ્ર એવા આ રાજાને વિષે હવે તમારે ક્રોધ કરવો એગ્ય નથી. કેમકે પ્રણામ કરવા સુધી જ પુરૂષને ક્રોધ હોય છે, તેથી હવે આ રાજાને મૂકી દે અને તેનું જેવું સ્વરૂપ હતું તેવું કરે. અમે તમારા કપની શક્તિ જોઈ, હવે તેના ઉપર તમારી કૃપાદ્રષ્ટિની શક્તિ બતાવે.” - તે સાંભળી બ્રહ્મવૈશ્રવણે કહ્યું કે-“જે એ રાજા નાસ્તિક ધર્મને તજી દઈ જૈનધર્મને અંગીકાર કરે, તો હું એને છોડું.” ત્યારે કમળપ્રભ રાજાએ તેને પૂછયું કે-“આ બ્રહ્મવૈશ્રવણના કહેવા પ્રમાણે કરવા તમે કબુલ કરે છે?.” એટલે ત્યારે તે વાંદરાએ પિતાની ચેષ્ટાથી કહ્યું કે-“તે સર્વ હું કબુલ કરું છું.” એટલે કૃપાળુ એવા બ્રહ્મવૈશ્રવણે બીજી ઔષધિવડે તેનું સ્વાભાવિક રૂપ કરી તેની બેડીઓ વિગેરે ભગાવી નાખી. અને તેને આશ્વાસન આપવા પૂર્વક પોતાની પાસેના આસન પર બેસાડો. આવું આશ્ચર્ય જોઈ રાજાદિક સર્વે આશ્ચર્ય અને આણંદ મગ્ન બન્યા. પછી કમળપ્રભ રાજા વિગેરે સર્વેએ ક્રોધ રહિત થઈ તે પદ્મરથ રાજાને પ્રણામ કર્યા.
પિતાને આધીન થયેલા ઉપર સ્વજનપણાને લીધે તથા મોટાપણાને લીધે વેર રહેતું જ નથી.” પછી તે બ્રહ્મવૈશ્રવણે પદ્મરથરાજાના મંત્રી, સેનાપતિ વિગેરેને બોલાવ્યા. તેઓએ આવી પોતાના રાજાને મુક્ત થયેલા જોઈ અત્યંત હર્ષ પામી બ્રહ્મવૈશ્રવણને પ્રણામ કર્યા..
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ત્યારપછી લજજાવડે નમ્ર મુખવાળા અને દુઃખના અથુવડે ભીંજાયેલા નેત્રવાળા પદ્મરથ રાજાએ કમળપ્રભ રાજા વિગેરેને ગદ્ગદ્ સ્વરે કહ્યું કે
મહા પાપરૂપી પંકથી કલંકિત થયેલે હું તમારા પ્રણામને યોગ્ય નથી. કેમકે પૂર્વે નહિ જોયેલું અને નહિ સાંભળેલું એવું નિંદ્ય કર્મ મેં કર્યું છે, અને તેજ કર્મના પ્રભાવથી આ ભવમાં જ તે કર્મને યેગ્ય દુઃખ હું પામ્યો છું. “ઉગ્ર પુણ્ય-પાપનું ફળ આ ભવમાં જ પ્રાપ્ત થાય છે.” એ શાસ્ત્રનું વચન સત્ય થયું છે. મેં મારી પુત્રી ભિલ્લને આપી અને વળી દુષ્ટ ચૂર્ણના પ્રયોગથી આંધળી કરી. તે જીવતી છે કે મરી ગઈ છે? અને જો જીવતી હશે તો તેની કેવી અવસ્થા થઈ હશે? તે જાણ નહિ હોવાથી પુત્રી હત્યાનું પાપ મને અત્યંત દુઃખ આપે છે. તેના વિયેગથી દુઃખી થયેલી તેની માતા પણ રેષ કરીને અહીં આવેલ છે, એ પણ મારે માટે મોટી વિપત્તિ જ છે. હું મારા બળથી સમગ્ર વિરેને તૃણ સમાન ગણતા હતા, તે જ હું કરડે સુભટોની સમક્ષ એક સામાન્ય બ્રાહ્મણવડે જીતા.
વળી વાંદરાપણું વિગેરે દુર્દશાને પણ હું પામ્ય, આવા પરાભવના દુઃખનો પાર પામવા કે પુરૂષ શકિતમાન હોય? તેથી હવે તે કઈપણ ઉપાયવડે મારે મરવું તેજ શ્રેયસ્કર છે. માટે હું તે હવે અગ્નિમાં પ્રવેશ કરીશ. હે સુભટ ! તમે મારે માટે અગ્નિ ચીતા તૈયાર કરે.” ( આ પ્રમાણે પોતાની બહેનના પતિ પમરથ રાજાની વાણી સાંભળી તેને ખેદ દૂર કરવા માટે શ્રી કમળપ્રભ રાજા બોલ્યા કે-“હે નરોત્તમ! એક સામાન્ય બ્રાહ્મણથી છતા હું એમ ધારી તમે ખેદ ન પામો, શું પૂર્વે ભરતાદિક પણ પરાભવનું દુઃખ નથી પામ્યા? વળી આ બ્રાહ્મણમાત્ર જ છે, એમ કદી ધારશે નહિ, ખરેખર આ તે કઈ દિવ્ય પુરૂષ છે. એમ એની ચેષ્ટા પરથી જણાય છે. તે સર્વ સમય આવે આપણે જાણી શકશું.”
પછી માયાવી બ્રાહ્મણ બે કે-“હે નરોત્તમ! આ પ્રમાણે પાપના ફળ જોઈ તમે પુણ્યને આદર કરે, કે જેનાથી સર્વ દુઃખને ક્ષય થાય. તમે તમારૂં સર્વ રાજ્ય સુખેથી ભેગ, શેષ પામેલી તમારી પ્રિયાને મનાવે અને જૈન ધર્મ પાળી મનુષ્યજન્મ સફળ કરો.”
આ પ્રમાણે તે બન્નેને વચનથી કાંઈક સાવધાન થયેલે શ્રીપમરથ રાજા બે કે-“મારી વહાલી પુત્રીના સમાચાર જાણ્યા પછી હું તે સર્વ કરીશ.” તે વખતે
:
-
Page #268
--------------------------------------------------------------------------
________________
નવમા સ.
૨૪૩
માયાવીબ્રાહ્મણની પ્રિયા બ્રાહ્મણી પતિની આજ્ઞા લઈ ને તરત જ ત્યાં આવી અને લજજાથી મંદ થયેલી વાણીવડે પદ્મરથ રાજા આગળ ખેાલી કે—
“ હે રાજન્! તુંજ શંકર છે. ઈત્યાદિક વચનાથી તમારી પ્રશ'સા કરીને જેણે સમસ્યા પૂર્ણ કરી હતી તે જયસુંદરીની વાણી સત્ય છે કે શ્રી જિનેશ્વરદેવ જેના હૃદયમાં વસે છે. ' ઇત્યાદિક વાકો વડે ધર્મનું માહાત્મ્ય કહીને જેણે સમસ્યા પૂર્ણ કરી હતી તે વિજયસુદરીની વાણી સત્ય છે ? ”
આ પ્રમાણેની ભાલા જેવી તેની વાણી વડે જાણે મ સ્થાનમાં વીંધાયા હોય તેમ રાજા પોતાના અપકૃત્યના સ્મરણથી ઉત્પન્ન થયેલી લજ્જાના દુઃખથી વિનમ્ર મુખવાળા થઈ ને વિચારવા લાગ્યા કે− આ માળિકાએ આ વૃત્તાંત શી રીતે જાણ્યા હશે? શું તેણીએ કઈ જ્ઞાનીના મુખથી સાંભળ્યું હશે ? કે શુ ખીજા રૂપે રહેલી આ વિજયસુંદરીજ છે ? અથવા તે તેણીએ મારી કમળા રાણીના મુખથી સાંભળ્યું હશે ? કેમકે આ તેણીની પ્રીતિનું સ્થાન હોવાથી સદા તેણીની પાસે જ રહેનારી છે.”
એમ વિચારી રાજાએ ઉત્તર આપ્યા કે− મારાથી સર્વ પ્રજા સુખી થતી હત તા હૈ' જ મારા આત્માનુ' આવાં સંકટથી કેમ રક્ષણ ન કરત? તેથી સત્ય વાત એ છે કે આ બ્રહ્મવૈશ્રવણની જેમ સર્વ પોતાના પુણ્યથી જ સુખી છે, અને મારા જેવાની જેમ સર્વે પોતાના પાપથી જ દુઃખી છે. ’’
ત્યારે તે એટલી કે—“ જો એમ જ હોય તેા હું રાજેન્દ્ર ! તમે શા માટે પુણ્ય કરતા નથી ? કદાચ પુત્રીની પીડા તમને પુણ્યકાર્ય કરવામાં વિઘ્ન કરતી હોય તે આ મારા પતિને તમે પૂછે. તે સર્વ શાસ્ત્ર અને કળામાં નિપુણ છે, નિમિત્તાદિકના ખળથી અતીત અનાગત સ જાણે છે અને સવ વૃત્તાંત યથાર્થ કહી શકે છે. ” તે સાંભળી રાજાએ તેને પૂછ્યુ કે—
! હું બ્રહ્મેદ્ર ! મારી પુત્રી મને કયારે મળશે ? અથવા તેની શી અવસ્થા છે ? તે પ્રગટપણે કહેા. ’” ત્યારે તે બ્રહ્મવૈશ્રવણે લગ્ન સ્થાપનાદિક વિસ્તાર કરવાવડે આડખર કરીને કહ્યુ. કે
“હે રાજન્ ! તે તમને સુખી અવસ્થાએ બહુજ જલ્દીથી મળશે. તેમાં તમે શ’કા કરશે! નહિ. પર`તુ હે રાજન ! તમે મને અથવા આ મારી પ્રિયાને કાઈપણ રીતે એળખા છે કે નહિ ? ” રાજાએ કહ્યું—“ તમે તેા ગુણવડે જ તમારે આત્મા સારી રીતે આળખાવ્યેા છે, તેથી વધારે તમારા અન્નેના વંશ કે નામ વિગેરે હું કાંઈ જાણતા નથી.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
તે સાંભળી તેણે વિજયસુંદરીના વિવાહ વખતે જેવુ. પેાતાનુ રૂપ કર્યું હતું તેવું જ ભિલ્લનું રૂપ તત્કાળ ઔષધિથી કર્યુ, અને વિજયસુંદરી પ્રિયાનું મૂળ રૂપ કર્યું.. પછી તે ખેલ્યા કે—“ અહા ! આવા કુરૂપીને આવા ગુણવાળી પુત્રી રાજાએ કેમ આપી ? વિશ્વની વિડંબના કરનાર ક્રોધ અને માનને ધિક્કાર છે. જેમ આ વિજયસુદરી સવ રૂપવતી સ્ત્રીએની સીમારૂપ છે, તેમ આ બિલ્લ કુરૂપની સીમારૂપ છે. ” પછી વિજયસુ'દરી એલી કે—
“ હું રાજન્ ! હવે તમે મને આળખા છે ? ” ત્યારે લજાવડે નીચુ' મુખ રાખી તે એક્ષ્ચા કે—“ હા, એળખુ છું. દુર્બુદ્ધિની સીમારૂપ એવા મારી તું વિજયસુંદરી પુત્રી છે. પરંતુ પૂર્વે કરેલુ કુકર્મ યાદ આવવાથી હું મારૂં મુખ દેખાડવા શક્તિમાન એમ કહી રાજા વિસ્મય, આનંદ, ખેદ અને ચિંતા વિગેરે વિવિધ પ્રકારના રસથી વ્યાકુળ થયા. ત્યારે તેના પગમાં પડીને વિજયસુંદરી એલી કે
નથી.
""
“ હું પિતાજી ! મેં આ પુત્રીને ક્રોધથી વિડમ્બના પમાડી એમ ધારી તમે ખેદ કરશે! નહિ, કેમકે તમારા કાપ પણ મને તે અદ્ભુત સમૃદ્ધિ આપનાર થયા છે. જો તે વખતે તમે ક્રોધ ન કર્યો હાત તેા આવા પતિ મને કયાંથી પ્રાપ્ત થાત ? કે જેના પરાક્રમના અનુભવ તમને પણ થયેા છે. જેમ સુવર્ણમય પૃથ્વીથી ઉત્પન્ન થયેલી રજ પણ અગ્નિના યાગથી સુવણ પણાને પામે છે, તેમ પિતા એવા તમારા કપ પણ તેવા ઉત્તમ પતિના ચેાગથી મારા હિતને માટે થયા છે.”
આ પ્રમાણેના તેણીના વચનથી હર્ષ પામેલા રાજાએ તેને સ્નેહથી આલિંગન કરી પેાતાના ખેાળામાં બેસાડી. ખરેખર જે પિતા છે તે તેા પિતા જ છે. તે જોઈ ભિલ્લ મેલ્યા કે–
“હે રાજેન્દ્ર ! તમે તમારી પુત્રીને તા ઓળખી, પરંતુ મને આળખા છે કે નહિ ?” ત્યારે તે રાજવી ખેલ્યા કે–“ જિનભાષિત વસ્તુની જેમ તમારૂં સ્વરૂપ તા લક્ષ્ય અને અલક્ષ્ય છે. એટલે કે વિવિધ પ્રકારના રૂપ, સમૃદ્ધિ અને કળાદિકવર્ડે તમે સમગ્ર વિશ્વને માહ પમાડચો છે, તેથી સથા પ્રકારે તમને આળખવાને કાણુ સમ છે ?
જ્યાં બુદ્ધિને પ્રવેશ ન હોય ત્યાં સુબુદ્ધિ પણ અબુદ્ધિ થાય છે. જેવા રૂપવર્ડ મે... તમને મારી કન્યા આપી હતી, તેજ આ રૂપ છે એટલે જ હું જાણી શકું છું', પરંતુ તમારૂં સ્વાભાવિક રૂપ અને સ્થાન, વંશ તથા નામ વિગેરે કેમ જાણી શકું ?' આવું આશ્ચય જોઈ કમળપ્રભ રાજા વિગેરે પરસ્પર છાની છાની વાત કરવા લાગ્યા કે
Page #270
--------------------------------------------------------------------------
________________
નવમે સંગ.
આનું આ બનાવટી ભિલ્લરૂપ દેખાય છે, તેમાં બ્રાહ્મણરૂપ પણ બનાવટી હોવું જોઈએ, તથા તેની પ્રિયાનું બ્રાહ્મણનું રૂપ પણ બનાવટી લાગે છે. કેમકે આવાં લક્ષણ અને આવાં ચરિત્રવડે તે બ્રાહ્મણ કેમ હોઈ શકે ?” ત્યારપછી કમળપ્રભ રાજાએ કહ્યું કે
“હે ભદ્ર! જેમ તમે ભિલ્લનું રૂપ કર્યું, તેમ તમારું સ્વાભાવિકરૂપ પણ પ્રગટ કરે. હવે અમને ક્યાં સુધી મોહ પમાડ છે?” ત્યારે તે માયાવી ભિલ્લ બોલ્યા કે–“જ્યારે આ રાજાએ દુષ્ટ ચૂર્ણ વડે આંધળી કરેલી તેની પુત્રીને મેં દેખતી કરી ત્યારે તેના અનુચિત કાર્યથી ઉત્પન્ન થયેલા કોલવડે મેં પ્રતિજ્ઞા કરી હતી કે “જ્યાં સુધી આ નાસ્તિક રાજાને અત્યંત શિક્ષા અને પ્રતિબંધ ન કરે ત્યાં સુધી મારે કઈપણ ઠેકાણે સ્વસ્વરૂપે પ્રગૈટ થવું નહિ.”
આ કારણથી હે પૂજ્ય ! મેં તમને મોહ પમાડી અત્યાર સુધી દુઃખી કર્યા છે, તે મારો અપરાધ તમારે ક્ષમા કરો. હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી હું પ્રગટ થાઉં છું.” એમ કહી તેણે ઔષધિવડે પિતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. પરંતુ પિતાના અને પરના વિવિધ રૂપ કરતાં તેના હસ્તની લઘુલાઘવી કળાની નિપૂણતાને લીધે કેઈએ ઔષધિનો પ્રયોગ જાણે નહિ. આ પ્રમાણે ઇંદ્ર અને કામદેવને પણ જીતનારું તેનું દિવ્ય રૂપ જોઈ એકાંતે આશ્ચર્ય અને આનંદ પામેલા રાજાદિક પરસ્પર કહેવા લાગ્યા કે
“અહો ! આના ગુણ, લક્ષણ અને પરાક્રમને સદશજ આનું રૂપ છે. વૃદ્ધ થયેલ વિધાતા યોગ્ય રૂપ બનાવવામાં ભૂલ કરતો જ નથી. પહેલાં નાટકને વિષે આણે વિવિધ અને મોટાં દષ્ટાંતના સ્થાન રૂપ જે રાજપુત્રને વેષ ભજવ્યું હતું, તે દિવ્ય રૂપવાળા આ તેિજ છે.”
આ પ્રમાણે તે બન્ને રાજા વિગેરે સર્વ જન તેની પ્રશંસા કરતા હતા, તે વખતે તેનું તેવું વૃત્તાંત સાંભળી રાજકુમારી કમળસુંદરીનું શરીર હર્ષથી કુલી ગયું, એટલે તે તરતજ ત્યાં આવી અને તેના રૂપમાં મોહ પામીને તરતજ લજજાને ત્યાગ કરી તેણીએ તેના કંઠમાં વરમાળા નાખી. તે વખતે “અહો! એગ્ય વરને વરી.” એમ સભાસદે બોલ્યા, માંગલિક વાજિંત્રો વાગ્યાં અને બંદીજન કલ્યાણકારી પાઠ બોલવા લાગ્યા. - આ હર્ષને કોલાહલ સાંભળી અને સર્વ વૃત્તાંત જાણી હર્ષથી જેનું શરીર પુષ્ટ થયું છે એવી કમળા રાણી એકદમ ત્યાં આવી. માતાને જોઈ વિજયસુંદરી તેણીના પગમાં પડી. તે રાણી પણ તેને સ્નેહથી આલિંગન કરી તેના કઠે વળગી રેવા લાગી, અને બોલી કે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર હે પુત્રી ! હૃદયમાં ઉત્પન્ન થતા સ્નેહના ઉલ્લાસથી તને કાંઈક તે જાણી હતી, પરંતુ રૂપાંતર હોવાથી વાદળાથી ઢંકાયેલી તું ચંદ્રકાંતિની જેમ ઓળખાણી નહતી. આજે તારા મૂળરૂપે તારા સંગમનું એકાંત સુખ પ્રાપ્ત થવાથી અમારે જન્મ સફળ થયે છે, અને અમારા સર્વ મનોરથ પૂર્ણ થયા છે અને સર્વ વિપત્તિઓ દૂર ચાલી ગઈ છે.”
પછી કુમારે પણ સાસુને પ્રણામ કર્યા. ત્યારે માંગલિક કાર્યોને કરતી એવી તેણીએ પણ તેને સેંકડે આશીર્વાદ આપી પિતાને આત્મા જ જાણે, એ ઉત્કૃષ્ટ હર્ષ ધારણ કર્યો. પછી કુમારની રજા લઈ તે કમળા રાણી પુત્રી સહિત પિતાને સ્થાને ગઈ. અને ત્યાં સ્વજનેને તે પુત્રી દેખાડીને સર્વને અદ્વૈત આનંદ આપે. કમળપ્રભ રાજાએ પણ માટે વર્યાપન મહોત્સવ કર્યો અને સમગ્ર નગર પણ વિવિધ પ્રકારના મહત્સવમય કરાવ્યું.
ત્યારપછી શ્રીજયાનંદકુમારે પિતાના સસરા શ્રીપદ્મરથ રાજાને નમસ્કાર કરી તથા ખમાવી તેને પ્રતિબોધ કરવા માટે આ પ્રમાણે ઉપદેશ આપે કે –“હે ભૂપ! તમે રાજા અને બીજા સર્વ તમારા સેવક, તમે દાતાર અને બીજા યાચકે, તથા તમે પિષણ કરનાર અને બીજા પિષણ કરવા લાયક, આ પ્રમાણે જે વ્યવસ્થા છે તે સર્વ ઓછાવત્તા પુણ્યનું જ ફળ છે.
સપુરૂષેના ઘરમાં ચારેતરફ ઈચ્છિત લક્ષમીઓનો વિલાસ, મુખને વિષે પ્રશંસા કરવા લાયક વાણી, હૃદયમાં શ્રેષ્ઠ બુદ્ધિ, શરીરમાં સૌભાગ્ય લક્ષ્મી, બાહુને વિષે અસાધારણ બળ અને દિશાઓમાં કીર્તિને પ્રચાર, એ સર્વ જિનધર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યશાળી જીવોના ભેગને માટેજ પૃથ્વી નિધાનને ધારણ કરે છે, ખાણો મણિઓને ધારણ કરે છે, વૃક્ષે ફળને ધારણ કરે છે, તામ્રપર્ણી નદી મતીને ધારણ કરે છે, લતાઓ પુને ધારણ કરે છે, અને વિધ્યાચળ પર્વતની પૃથ્વી હાથીઓને ધારણ કરે છે. કારીગરોની કરેલી કારીગરીઓ, કર્મકારનાં કરેલાં ઉત્તમ કર્મો અને કળાવાનની શીખેલી કળાઓ, એ સર્વ પુણ્યવંતનેજ સુખના ઉપગ માટે હોય છે.
નીચ કુળમાં જન્મ, અત્યંત દારિદ્રય, દુર્ભાગ્યપણું, વ્યાધિઓ, ખરાબ કુટુંબને યોગ, કઠેર વાણી, વધ, પરાભવ, અપયશ અને ઈષ્ટજનને વિગ-એ સર્વે પાપવૃક્ષનાં ફળ છે. માટે હે રાજેન્દ્ર! તમે શાસ્ત્ર ભણ્યા છો, ઉચ્ચ કુળમાં જન્મ્યા છો, વિવેકીજમાં અગ્રેસર છે અને મોટા આશયવાળા છે. તેથી આ ભવ અને પરભવમાં હિતકારક એવો ધર્મ કરી આ મનુષ્ય જન્મ સફળ કરે. તમને તમારી પુત્રીએજ સાક્ષાત્ ધર્મનું ફળ
Page #272
--------------------------------------------------------------------------
________________
નવમે સગર
२४७ બતાવ્યું છે, કેમકે તેને તમે આપત્તિમાં નાખી તે પણ તેને પુણ્યગે સંપત્તિ પ્રાપ્ત થઈ છે. તેથી જેનું ફળ પ્રગટ જોવામાં આવ્યું છે એવા ધર્મને વિષે કેણ બુદ્ધિમાન મંદ આદરવાળે રહે?”
આ પ્રમાણે કુમારનું વચન સાંભળી પવરથ રાજા બોલ્યા કે “હે કુમાર ! હું તમારાથી પ્રતિબંધ પામે છું અને શાસ્ત્રથી ધર્મને જાણું છું. છતાં તે હું ગુરૂ પાસેથી ગ્રહણ કરીશ. હવે તમે શંકા રાખશો નહિ.”
કુમારે કહ્યું—“તમને ધન્ય છે, કે તમે થોડા પ્રયત્નથી જ પ્રતિબોધ પામ્યા. કેમકે જે દુબુદ્ધિવાળા હોય છે તે તો મોટી આપત્તિ આવ્યા છતાં લાંબાગાળે પણ પ્રતિબંધ પામતા નથી.”
ત્યારપછી સ્નેહ અને હર્ષથી કમળપ્રલરાજાએ મોટા ગૌરવવડે પિતાની બહેનન પતિ પદ્યરથ રાજાને પરિવાર સહિત સ્નાનભેજનાદિક કરાવ્યું, અને વસ્ત્ર, અલંકાર વિગેરે ઘણું આપી તેને ઘણો જ સત્કાર કર્યો. પછી કુમારની અનુમતિથી તેણે પધરથ રાજાને છત્રચામરાદિક મેટી સમૃદ્ધિપૂર્વક ગૌરવસહિત તેને સિન્યમાં મોકલ્યા.
પછી કમળપ્રભ રાજાએ કુમારને પ્રાર્થનાવડે મનાવી તેનામાં જ અનુરાગવાળી થયેલી કમળસુંદરીને શુભ મુહૂર્તે ઘણા જ હર્ષ અને ઉત્સાહવડે ભગવતી રાણીએ માંગલિક કાર્યો કરવાપૂર્વક શ્રીજયાનંદકુમાર સાથે પરણાવી. શ્રીકમળપ્રભ રાજાએ કુમારને બળાત્કારે એક મોટે દેશ આપે, તે કુમારે નવી પ્રિયાને જ સ્વાધીન કર્યો, અને રાજાએ ગજાદિક સામગ્રી આપી તે તેણે ગ્રહણ કરી નહિ.
પછી રાજાએ આપેલા સુંદર આવાસમાં તે કુમાર બંને પ્રિયા સહિત વિલાસ કરવા લાગ્યો, અને પ્રથમની જેમ નિરંતર પ્રાપ્ત થતા રવડે દાનાદિક સુકૃત કરવા લાગ્યો. પછી પદ્મરથ રાજાએ પણ પુત્રીના વિવાહ સમયને ઉચિત સર્વ ભક્તિ જમાઈની કરી અને તેણે પણ એક દેશ આપ્યો, તે તેમને ખેદ ન થાય તેટલા માટે કુમારે ગ્રહણ કર્યો અને તે પહેલી પ્રિયા વિજયસુંદરીને આધીન કર્યો..
ત્યારપછી કમળપ્રભ રાજાએ નેહપૂર્વક સત્કાર કરી જવા માટે સંમતિ અપાયેલી કમળા રાણી વધુવરને શીખામણ આપી તેમની રજા લઈ ભર્તાર પદ્યરથ રાજાએ તેને અપરાધ ખમાવવા પૂર્વક મનાવેલી હોવાથી પરસ્પર સ્નેહના અધિકપણને લીધે હર્ષ પામીને તે ભર્તારની સાથે જવાને તૈયાર થઈ
કમળપ્રભ રાજાએ અને કુમારે સત્કાર કરાયેલે પદ્યરથ રાજા પ્રિયા તથા સૈન્ય
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર સહિત પિતાના નગર તરફ રવાના થયો. ત્યાં પહોંચ્યા પછી યોગ્ય સમયે પ્રાપ્ત થયેલા સદ્દગુરૂ પાસે સદુપદેશ સાંભળીને શુદ્ધ ભાવથી તેણે વિધિપૂર્વક શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો.
પ્રાપ્ત થયેલા તે ધર્મને ચિંતામણિરત્નની જેમ દુર્લભ માનતે પદ્મરથ રાજા શુદ્ધ બુદ્ધિથી સમ્યફપ્રકારના મન, વચન અને કાયાના યોગથી પાળવા લાગ્યો. નરક આપનાર નાસ્તિકધર્મને ત્યાગ થવાથી અને સદ્ધર્મને લાભ થવાથી રાજાએ પિતાને બંધાદિક જે આપત્તિ પ્રાપ્ત થઈ હતી તેને તત્ત્વથી સંપત્તિરૂપ માની લીધી.
હવે અહીં શ્રી જયાનંદકુમાર સ્નેહ અને યૌવનવડે રતિ અને પ્રીતિના જેવી બંને રમણીઓની સાથે કામદેવની જેમ કીડા કરતા હતા. એ કુમારનું મૂળ નામ જાણનાર કે ઈપણ ત્યાં હતું નહિ, તેમજ તે પિતે પિતાનું નામ કહેતા નહોતા, તેથી સર્વત્ર તેના ગૌણ નામ જ પ્રસિદ્ધ થયા હતા.
તેમના દાન, લીલા, ધન, ઐશ્વર્ય, બળ, રૂપ અને કળાદિક અત્યંત ઉત્કૃષ્ટ ગુણો અને ક્ષત્રિયતેજને જોઈ આશ્ચર્ય પામેલા રાજાદિકે તેનું ક્ષત્રશ્રવણ નામ પાડ્યું. તે કુમારના પ્રભાવથી કમળપ્રભરાજાનું રાજ્ય પણ ચારેબાજુથી વૃદ્ધિ પામ્યું. તે કુમારમાં પરોપકારાદિક અનુપમ ગુણો હોવાથી તેને પરિવાર તેના પર અતિભક્તિવાન થયે. તેને સ્નેહવાળા મિત્રે પણ ઘણા થયા અને સર્વ જન તેના અનુરાગી થયા. કુમારના પુણ્યપ્રભાવથી તેના ઘરમાં લક્ષમી, સર્વ જનના મુખમાં તેના ગુણની સ્તુતિ, સર્વ દિશાઓમાં કીતિ અને યુદ્ધમાં જયલક્ષ્મી વિલાસ કરવા લાગી. .
આ પ્રમાણે તપગચ્છના સ્વામી પૂજ્ય શ્રીદેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ કેવળી રાજર્ષિના ચરિત્રને વિષે આ સર્ગમાં આકાશગામી પલંગના બળથી ભિલ્લરૂપે શ્રીજયાનંદકુમાર વિજય સુંદરી પ્રિયા સહિત કમળપુર નગરમાં ગયા, ત્યાં કમળપ્રભ રાજાના પુત્ર વિગેરેને ઉપકાર કર્યો, વિજય સુંદરીના પિતા પમરથ રાજાને જીતી તેને જૈનધર્મ પમાડ્યો અને કમળસુંદરીને પરણ્યા. ઈત્યાદિક હકીક્તવાળે આ નવમો સર્ગ પૂર્ણ થયા.
-~
@_
_ _
EFFE E
Page #274
--------------------------------------------------------------------------
________________
दशमः सर्गः
भुङ्क्ते तृप्यति चाऽन्य एव नियतं मिथ्यापि सत्यैव गीयः प्राग्धन्यभवे ह्यदात् सुगुरवे शुद्धं हविः श्रद्धया ॥ चित्रं तज्जनिषु त्रयोदशसु बद्धायुस्तदेवाऽजनि । प्रत्येकं सुवोध बुद्धिमहस सार्वर्षभोऽव्यात्स ૬ઃ ॥ o ॥
• એક ભાજન કરે‘ અને ખીજો તૃપ્ત થાય ’ એ વચન મિથ્યા છતાં ખરેખર સત્ય થયું; કેમકે જેણે પૂર્વે ધન્યના ભવમાં સદ્ગુરૂને શ્રદ્ધાથી શુદ્ધ ધૃતનું દાન કર્યું. હતું, તે જ ઘૃત તેમના તેરમા ભવમાં સુખ, ખેાધિ-સમકિત, બુદ્ધિ અને તેજનાં સ્થાનરૂપ થયું, તે શ્રીઋષભજિનેશ્વર તમારૂં રક્ષણ કરો.
એક દિવસ ચૈત્રમાસમાં તે ક્ષવૈશ્રવણ શ્રીજયાનંદકુમાર પ્રિયા અને મિત્ર સહિત ક્રીડા કરવાના ઉદ્યાનમાં જઈ ઈચ્છા પ્રમાણે ક્રીડા કરતા હતા; તે વખતે તેણે મોટા વિમાનાની ઋદ્ધિએ સહિત આકાશમાં જતા જાણે દેવા હાય તેવા ઘણા વિદ્યાધરાને જોયા. તેથી · દિવ્ય સમૃદ્ધિવાળા આ સર્વે કયાં જતા હશે ?' એમ તે કુમાર ચિતવવા લાગ્યા. તેટલામાં વિદ્યાધર પ્રિયા સહિત ત્યાં આવી વાવડીમાં ઉતર્યાં. એટલે મારે ત્યાં જઈ પ્રિયાને જળ પાતા એવા તે ખેચરને પૂછ્યું' કે—
“ આ ખેચરા કયાં અને શા માટે જાય છે ? ” ત્યારે તે ખેચર એક્ષ્ચા કે— “ ન'દીશ્વર દ્વીપને વિષે રહેલા શાશ્વત અહં ચૈત્યમાં અષ્ટાહ્નિકા મહેૉત્સવ કરવા માટે સવે ખેચરા જાય છે. ” તે સાંભળી કુમારે વિચાર્યું કે—“ આ ખેચરીને ધન્ય છે કે જે શાશ્વત અાફ્રિકા પર્વનું આરાધન કરે છે, અને હું તેા ક્રીડાવડે આ પ્રમાણે નિષ્ફળ કાળ નિગમન કરૂં છું.
""
એમ વિચારી ઘેર જઈ તેણે બન્ને પ્રિયાને કહ્યું કે—“ હું વિદ્યાધરાની સાથે નદીશ્વર દ્વીપે જઈ દેવેને નમસ્કાર કરીને જલ્દી પાછે અહી' આવું છું, ત્યાં સુધીમાં તમારે વૃદ્ધ સ્ત્રીઓ સાથે ધકથાકિવડે જેમ સુખ ઉપજે તેમ સાવધાન ચિત્તે રહેવું. ” તે સાંભળી ખન્ને પ્રિયાએએ ભક્તિ અને વિનય સહિત પતિના આદેશ અ‘ગીકાર
'-'
#33
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫o
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કર્યો, એટલે કુમાર પલંગપર આરૂઢ થઈ વિદ્યાધરોની સાથે નંદીશ્વર દ્વીપ તરફ ચાલ્યો. અનુક્રમે જંબૂ દ્વિીપની જગતી ઉપર ગયે. ત્યાંથી આગળ ગતિ કરવામાં શક્તિને અભાવ હોવાથી તેને પલંગ અટકી ગયે, અને વિદ્યારે તે સુખેથી આગળ ચાલ્યા. તે વખતે ધર્મકાર્યમાં અંતરાય થવાથી કુમાર અત્યંત ખેદ પામ્ય, અને પોતાની ઈષ્ટસિદ્ધિને માટે કોઈની પાસેથી આકાશગામિની વિદ્યા મેળવવાની ઈચ્છાથી તે પાછો વળ્યો.
પાછા આવતાં કેઈ નગરના ઉદ્યાનમાં આકાશ સુધી પહોંચેલા શિખર પર દેદીપ્યમાન મણિના કળશવડે સુશોભિત એક સુવર્ણમય શ્રીજિનમંદિર તેના જેવામાં આવ્યું. તે જોઈ તીર્થના દર્શન પૂજન કર્યા વિના આગળ ચાલ્યા જાઉં તે આશાતના લાગે, આ પ્રમાણે આશાતના થવાના ભયથી કુમારે પૃથ્વી પર ઉતરી વિધિપૂર્વક જિનમંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં રહેલી રત્નમય શ્રીષભદેવ સ્વામીની દિવ્ય પ્રતિમાને નમસ્કાર કરી તથા રસ્તુતિ કરીને હર્ષથી શરીર પર માંચને ધારણ કરતા તે જિનમંદિરની બહાર નીકળ્યો.
તેવામાં તેણે રૂપ અને યૌવનવડે શોભતા, બાણ ફેંકવામાં કુશળ, પિતાના હાથમાં વીણા અને વંશ વિગેરે વાજિંત્રને ધારણ કરનાર, ગીત નૃત્યની કળાને અભ્યાસ કરવામાં રસિક, શૃંગારાદિક રસને જાણનાર અને જાણે સાક્ષાત ગંધર્વો હોય એવા ઘણા રાજકુમારને ત્યાં જતા આવતા જોયા, તથા નજીકમાં એક મનહર નગર જોયું. તેવામાં પિતાની પાસે ઉભેલા એક માણસને જેઈ નિર્મલ, બુદ્ધિવાળા શ્રી જયાનંદકુમારે તે પુરૂષને રાજકુમારનું સ્વરૂપ અને નગરનું નામ વિગેરે પૂછયું,
ત્યારે તે બોલ્યો કે—“આ લક્ષ્મીપુર નામનું નગર છે, તે જાણે સ્વર્ગની લક્ષ્મીને પણ તિરસ્કાર કરતું હોય નહી એવા પ્રકારનું આ નગર છે, આ નગરમાં દિવ્ય પરાક્રમવાળે શ્રીપતિ નામને રાજા છે. તેની સર્વ પ્રકારની સંપત્તિ જોઈ પંડિત પુરૂષે ઇદ્રની પણ નિંદા કરે છે.
તે રાજાને જુદી જુદી રાણીઓથી ઉત્પન્ન થયેલી ત્રણ પુત્રીઓ છે. તેમને વિધાતાએ ત્રણ જગતની સ્ત્રીઓના સારભૂત પરમાણુઓ લઈને જ બનાવેલી હોય એમ લાગે છે. પૂર્વના તપની ન્યૂનતા જાણનારી દેવીએ તેમનું સૌભાગ્ય પામવા માટે ફરીથી ઉત્કટ તપ કરવા મનુષ્ય જન્મની ઈચ્છા કરે છે. તે ત્રણે પુત્રીઓ યોગ્ય વયની થઈ ત્યારે સર્વ કળાચાર્યોમાં ઉત્તમ, ગાંભીર્યાદિક ગુણએ કરીને શ્રેષ્ઠ અને જૈન ધર્મમાં કુશળ કળાવિલાસ નામના બ્રાહ્મણ ઉપાધ્યાય પાસે તે ત્રણે કન્યાઓને ભણવા મૂકી. ભાગ્યથી ઉત્પન્ન થયેલી તીવ્ર બુદ્ધિને લીધે થોડા દિવસમાં જ તે સર્વ કળાઓ શીખી ગઈ
Page #276
--------------------------------------------------------------------------
________________
દશમ સ
૨૫૧
તે વખતે રાજાએ ઉપાધ્યાયને ઘણું ધન આપ્યું. માતા પિતા તથા ઉપાધ્યાય પણ જૈનધર્મી હેાવાથી તેએ જૈનધમસંબંધી ક્રિયા કરવામાં તત્પર એવી પરમ શ્રાવિકાઓ થઈ.
તેમાં પહેલી કન્યા નૃત્ય કરવામાં અત્યંત નિપુણતા અને પ્રીતિને ધારણ કરતી હાવાથી રાજાએ તેનું નાટચસુંદરી નામ પાડયુ. શ્રીજૈનધમ ની ક્રિયામાં રૂચિવાળા જે કોઇ મને નૃત્યમાં જીતશે તેને જ હું પરણીશ. ” આવા પ્રકારની નાટ્યસુંદરીએ પ્રતિજ્ઞા
કરેલી છે.
ખીજી કન્યા ગીતકળામાં ચતુરાઈ અને પ્રીતિને ધારણ કરે છે, તેથી રાજાએ તેનુ ગીતસુંદરી નામ પાડયું છે, શ્રીજૈનધર્મનું પાલન કરનાર મને ગીતકળામાં જીતશે તેને જ મારા સ્વામી તરીકે સ્વીકારીશ, આવા પ્રકારની ગીતસુંદરીએ પ્રતિજ્ઞા કરેલી છે.
તથા ત્રીજી કન્યા વીણાદિક વગાડવામાં પ્રીતિ અને કુશળતાને ધારણ કરે છે, તેથી રાજાએ તેનું નાદસુંદરી નામ પાડયું છે. “ જે શ્રીજૈનધમી નાદકળામાં મને જીતશે તે જ મારે। પતિ થશે. ” એમ તેણીએ હર્ષથી પ્રતિજ્ઞા કરી છે.
આ
પ્રમાણેની ત્રણે કન્યાઓની પ્રતિજ્ઞાનુ` સ્વરૂપ રાજાએ પોતાના રાજ્યમાં પડતુ, વગડાવીને જાહેર કર્યું છે, અને ખીજા રાજ્યામાં દ્વારા જણાવ્યું છે. તેથી સમગ્ર દેશામાં તે કન્યાઓનું સર્વોત્તમ રૂપ વિગેરે સાંભળી ગુણાવડે શાભતા ઘણા રાજકુમારે અહી' આવ્યા છે.
તેઓએ પેાતપાતાની નૃત્ય, ગીત અને વાજિંત્રની કળાઓ બતાવી, પરંતુ કાઈ પણ રાજકુમાર તે કન્યાઓની સમાનતાને પણ પામ્યા નથી. તેથી રાજાએ કળાવિલાસ ઉપાધ્યાયને ઘણું ધન આપી તે રાજકુમારોને કળા શીખવવાની આજ્ઞા આપી છે; એટલે તે ઉપાધ્યાય આ નિર્જન ઉદ્યાનમાં હમેશાં આદરપૂર્ણાંક તે રાજકુમારેશને નૃત્યાદિક કળા શીખવે છે. દર મહિને મહિને રાજા તે કુમારાની અને કન્યાઓની પરીક્ષા લે છે; પરતુ આજ સુધીમાં કઈ પણ કુમાર કળામાં તે કન્યાઓને જીતી શકયા નથી; તેથી ઉત્સાહ ભંગ થઈ ને કેટલાક કુમારે જતા રહે છે અને કેટલાક નવા કુમારે આવે છે. હું ચંદ્ર ! તમે મને જે વૃત્તાંત પૂછ્યા, તે સવ` મે' યથાસ્થિત નિવેદન કર્યાં છે. ”
આ પ્રમાણે તે માણસ પાસેથી હકીકત સાંભળી કુમાર આશ્ચય પામ્યો. પછી પાતાના પલંગ અને વાદિક શસ્ત્રો કાઈ ઠેકાણે છુપાવી તે કુમારે ઔષધિવડે વામનનુ
Page #277
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સને હાંસી ઉપજાવે એવુ રૂપ ધારણ કરી શરીરે મનેહર વસ્ત્ર અને આભૂષણો પહેરી ઉપાધ્યાયની પાસે જઈ તેને નમસ્કાર કર્યા. તેને ઉપાધ્યાયે પૂછ્યું' કે—
“તું કાણુ છે? કયાંથી આવ્યો છે ? અને શા માટે અહીં આવ્યો છે ? ” ત્યારે તે વામન ખેલ્યો કે નેપાળ દેશમાં વિજય નામના નગરમાં રાજાના પ્રસાદના પાત્રરૂપ એક ક્ષત્રિયના હું પુત્ર છું. મારૂં નામ કુકણક છે, અને કર્માંના વશથી મારૂં આવું કુરૂપ થયું છે. મારા પિતાને હું એક જ પુત્ર છું, વળી હુ' તેને અત્યંત ઇષ્ટ છું, તેથી હું યુવાન થયો એટલે મને તે ધનાઢ્ય પિતાએ શ્રેષ્ટ અલકાર અને વસ્ત્રો આપ્યાં છે; પરંતુ આવા કુરૂપપણાને લીધે તથા કળારહિતપણાને લીધે કાઈ એ મને કન્યા આપી નથી, તેથી ખેદ પામીને હું ઘરમાંથી નીકળી ગયો છું.
અને કળા ભણવાની ઇચ્છાથી વિવિધ દેશ, પુર અને નગરાદિકમાં ભમતા ભમતા હું તમે ઉત્તમ કળાચા છે એમ સાંભળી અને રાજકન્યાઓની હકીકત સાંભળી અહીં આવ્યો છું. તે હે ગુરૂજી! મને આદરથી નાટ્યાદિક કળાઓ શીખવેા, જેથી ત્રણે રાજકન્યાઓને જીતીને હું તેમને પરણુ.... ”
આવી તેની વાણી સાંભળી રાજકુમારાક્રિક સવ હસવા લાગ્યા અને ખેલ્યા કે—— “ અહા ! આ કળાચાય ઘણા ભાગ્યશાળી છે કે જેથી તેમને આવા વિદ્યાથી પ્રાપ્ત થયો. ઉપાધ્યાય પણ આને ભણાવી કન્યાઓને આવા ભર્તાર આપવાથી રાજાને ખુશ કરી ઘણું જ ધન પ્રાપ્ત કરશે.
કન્યાઓને પણ તેમના ભાગ્યે જ આવા વર પ્રાપ્ત થશે; કેમકે આવા રૂપવાન વર કોઈ ઠેકાણે જેમ તેમ સહેલાઈથી મળી શકતા નથી. ’” આવી છાત્રાની હાંસીવાળી વાણી સાંભળી ગુરૂએ લજજા પામી તેને કહ્યુ` કે
“ હું કુમાર ! તું કળાને તથા કન્યાને લાયક નથી. ” તે સાંભળી તેણે ગુરૂની પૂજા કરવા માટે પેાતાના હાથમાંથી સવા લાખના મૂલ્યવાળું કંકણ કાઢી કુબેરની જેમ લીલાએ કરીને તેને આપ્યું; તેથી આનંદ અને આશ્ચર્ય પામી ગુરૂ તેને યત્નથી નૃત્ય શીખવવા લાગ્યા; પરંતુ તેને પગ મૂકતા પણ આવડયો નહિ, પણ કુંભારની જેમ જાણે માટીગારા ખુદતા હોય તેમ તે કઢાર અને વાંકા પગના આઘાતવડે પૃથ્વીને કપાવવા લાગ્યા. ગાળાની જેમ ઊંચે ઉછળતા અને પતના શિખરની જેમ પૃથ્વીપર પડતા તે ધબકારાના શબ્દવડે લેાકેાને અત્ય’ત હસાવવા લાગ્યો. આ પ્રમાણે એ ત્રણ દિવસ પ્રયત્નથી તેને શીખવતાં છતાં પગ માંડતાં પણ નહિ આવડવાથી ગુરૂએ ખેદ પામીને તે વામનને કહ્યું કે
R,
Page #278
--------------------------------------------------------------------------
________________
દશમ સ.
૨૫૩
“ હે વત્સ ! તને નૃત્ય આવડતું નથી, તે તું ગીત શીખ. ’’ ત્યારે તે વામન ખેલ્યો કે—“ તે તે મને પ્રથમથી જ આવડે છે. ’' ગુરૂએ કહ્યુ` કે—‹ ખાલ, જોઈએ, કેવું આવડે છે ? ” ત્યારે તે વિદુષકના જેવી ચેષ્ટા કરતા વિરસ ધ્વનિથી આ પ્રમાણે ખેલ્યો
"पं वे नियट्ठा हु व पविट्ठा, कविट्ठस्स हा तर संनिविट्ठा । पडि कविट्ठे भग्गं एगस्स सीसं, अच्चो हसती किल तेह सेसा ॥"
“ પાંચ મિત્રા વનમાં ગયા. ત્યાં એક કેાડાના ઝાડની નીચે તેએ બેઠા. તેમાં એક કાઠું' પડવાથી એકનું માથું ફૂટયું, ત્યારે ખીજા ચારે અત્યંત હસ્યા. ’’
આ ગીત સાંભળી સર્વ વિદ્યાર્થીએ હસીને ખેલ્યા કે— અહો ! આનું ગીત અદ્ભુત છે અને વળી અહુ સુંદર છે. આ ગીતવડે જ તે રાજકુમારીને અવશ્ય પરણશે, તેા પછી હવે અધિક ગીત શીખવાનુ` તેને શુ કામ છે?”
આ પ્રમાણે વિદ્યાર્થીઓએ હાંસી કર્યાં છતાં ઉપાધ્યાય તેના અદ્ભુત દાનથી પ્રસન્ન થયેલા હોવાથી એકાંતમાં તેને ગ્રામ, રાગ વગેરે સમજાવી યત્નથી ગીત શીખવવા લાગ્યા. ઘણો પ્રયત્ન કર્યાં છતાં તેને કાંઈ પણ આવડયુ' નહિ, ત્યારે પાંચ છ દિવસે ખેદ પામીને ગુરૂએ તેને કહ્યુ કે
“ હે વત્સ ! તું ગીતકળાને પણ ચેાગ્ય નથી, તેા હવે વીણાની કળા શીખ, ” એમ કહી ગુરૂએ એક વીણા મંગાવી તેને વગાડવા આપી; અને ગુરૂ તેને તે વીણા વગાડવાનું શીખવવા લાગ્યા, તેટલામાં તેણે હાથની ચાલાકીથી તે વીણાની તંત્રીને તેાડી નાખી. ત્યારે કળાચાયે ખીજી વીણા મગાવીને તેને આપી. તે પણ હર્ષોંથી લઈ પ્રથમની જેમ તેણે તેનું તુંબડુ ફેાડી નાખ્યું. ફરીથી ત્રીજી વીણા મગાવી આપી, તેને દંડ તેણે ભાગી નાખ્યો. ત્યારે ખેદ પામેલા ગુરૂએ તેને કહ્યું કે—
“ હે વત્સ ! તું કળાને લાયક નથી, ” તે સાંભળી કૌતુકી કુમારે કળાગુરૂને ઘેર જઈ તેની પત્નીને ખીજું' સવાલાખનું કંકણુ આપ્યું. તે જોઈ તે પણ અત્યંત હ પામી. તેના આવા દાનથી વિસ્મય પામેલી તેણીએ તેને પૂછ્યુ કે—
“તું મારી આવી ભક્તિ કેમ કરે છે?” તે ખેલ્યો કે—“ તમે તમારા પતિને એવું કહો કે જેથી તે મને ભણાવે. ” ત્યારે પૂર્વે નહિ જોયેલા અને નહિ સાંભળેલા તેના આવા અદ્ભુત દાનથી વશ થયેલી તે ખેલી હુ· જરૂર એ પ્રમાણે કરીશ.” લઈ જોઇતો પરિવાર રાખી તેમાં
કે
પછી તે વામન કુમાર નગરમાં જઈ ભાડે ઘર
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રહ્યો. હમેશાં શ્રીજિનેશ્વરની પૂજાદિક કરવા લાગ્યો અને પાઠને સમયે ઉપાધ્યાયની પાસે જવા લાગ્યો. ઉપાધ્યાય જ્યારે ઘેર ગયા ત્યારે તેની પત્નીએ તેમને કહ્યું કે–“હે પ્રિય! જેનું આવું અદ્ભુત દાન છે, એવા એક વામનને જ તમે કેમ નથી ભણાવતા ? અહીં તમારી પાસે ઘણા વિદ્યાર્થી ઓ ભણે છે, તેમાં એક પણ આ દાનેશ્વરી નથી. કદાચ તે સર્વે એકત્ર થઈને પણ મને આવું બીજું કંકણ આપે તો પણ હું ઘણું માનું, તેથી ઘણા વિદ્યાર્થીઓ ભણવવાથી શું લાભ છે? આ એક વામનને જ ભણવે.” તે સાંભળી ઉપાધ્યાયે કહ્યું કે
હે પ્રિયા ! આવું કંકણ પૃથ્વી પર નથી એ ખરી વાત છે, પરંતુ તેનું જ આપેલું આ બીજું કંકણ મારી પાસે છે તે તું લે.” એમ કહી ઉપાધ્યાયે તેનું જ આપેલું બીજું કંકણ તેણીને આપ્યું. અને હાથમાં કંકણ પહેરી તે પિતાને અપ્સરાથી પણ અધિક માનવા લાગી. ઉપાધ્યાયે ફરીથી કહ્યું કે– - “હે પ્રિયા! હું તેને ભણાવું છું, પરંતુ ઘણે પ્રયત્ન કર્યા છતાં તેને કોઈ પણ આવડતું નથી.” તે બોલી કે –“હે પ્રિય! અંગનું સુંદરપણું હોય તે નૃત્ય સાધી શકાય છે, અને સુંદર કંઠ હોય તે ગીત શીખી શકાય છે. તે બને દૈવયોગથી તેનામાં નથી. પરંતુ સુખે સાધી શકાય તેવી વીણ શા માટે તેને શીખવતા નથી ?”
તે સાંભળી ઉપાધ્યાયે તેને ત્રણ વીણું ભાંગી નાખ્યાની હકીકત કહી, ત્યારે તે બેલી કે –“એકના તંત્રી દુર્બળ હતી, બીજીનું તુંબડું જીણું હતું અને ત્રીજીને દંડ સડી ગયેલો હતું, તેથી તે ભાગી નાખેલ છે માટે અતિ મજબૂત વીણ તમારે તેને આપવી. તે સાંભળી ઉપાધ્યાયે કહ્યું—“ભલે હવે એમ કરીશ.” પછી તે વિદ્યાર્થીઓની મશ્કરીને ભયથી તેને એકાંતમાં ભણાવવા લાગ્યા. - આ પ્રમાણે અનુક્રમે મહિને પૂર્ણ થયો ત્યારે પરીક્ષાનો સમય આવ્યો, એટલે રાજા પરિવાર સહિત પરીક્ષાના મંડપમાં આવ્યો. તે વખતે વિવિધ પ્રકારની કળાઓને ધારણ કરનારા પંડિત તથા નગરના લોકો પણ ત્યાં આવ્યા. રાજાના હુકમથી વિદ્યાથીઓના સમુદાય સહિત ઉપાધ્યાય જ્યારે તે મંડપમાં જવા નીકળ્યા ત્યારે વામને તેમને આ પ્રમાણે કહ્યું કે—
“મને પણ તમારે સાથે લઈ જવે. તમારી પાસે જ બેસાડે અને સમય આવે ત્યારે નૃત્યાદિક કળા દેખાડવાને મને આદેશ આપવો.” તે સાંભળી ગુરૂએ તેને કહ્યું કે
| વાર્થ :
Page #280
--------------------------------------------------------------------------
________________
દશમ સગ.
૨૫૫ તું કુરૂપ હોવાથી તેને પાસે રાખતાં મને શરમ આવે છે, અને તારી કળા 'તે હાસ્યનું કારણ છે, તેથી મારે તને કઈ રીતે આદેશ આપવો?” તે સાંભળી વામને તેને કોટિ મૂલ્યનો એક હાર આપ્યો; તેથી તેની પ્રશંસા કરવામાં સજજ થયેલા ઉપાધ્યાયે તેના સર્વ વચને અંગીકાર કર્યો, તેણે વિચાર્યું કે-“ઘણુ વિદ્યાર્થીઓને ભણાવતાં મેં મારી આખી જીંદગીમાં જેટલું ધન પ્રાપ્ત કર્યું નથી, તેટલું ધન મને આ વામને એકીવખતે આપ્યું છે, તે આ કેણ હશે?આ વિચાર કરી હર્ષ અને આશ્ચર્યથી વ્યાકુળ થયેલા તે ઉપાધ્યાય વામસહિત પરીક્ષામંડપમાં જઈ યોગ્ય આસન પર બેઠા એટલે પરિવાર સહિત સર્વે રાજકુમારાદિક અને બીજા રાજવગઓ પણ યોગ્ય સ્થાને બેઠા.
પછી શ્રીપતિરાજાની આજ્ઞાથી શ્રેષ્ઠ વાણને બેલનાર એવા પ્રતિહારે માણસેના ઘંઘાટને નિવારી ઉંચે હાથ કરી કહ્યું કે-“હે ક્ષત્રિયપુત્ર ! તમારામાંથી કોઈ પણ પિતાની નૃત્યકળા દેખાડી તે કળાવડે પ્રથમ રાજકુમારી નાટયસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરો.”
તે સાંભળી કળાના ચઢતા પ્રકર્ષવાળા ઘણુ કુમારે અનુક્રમે ગીત અને વાજિંત્રની સામગ્રીવડે અનેક પ્રકારે. નૃત્ય કરવા લાગ્યા. તેમાં વિવિધ પ્રકારના કરણવડે કેઈક કુમારે ધનુષ્યની પ્રત્યંચા-દેરી ઉપર, કેઈએ બાણના અગ્રભાગ ઉપર, કેઈએ ખની ધારા ઉપર અને કઈ એ ભાલાના અગ્રભાગ ઉપર નૃત્ય કર્યું,
કોઈએ મસ્તક પર જળને ઘડે રાખી, હાથવડે ગળાઓને ઉછાળતાં અને પગવડે ચક્રને ઘૂમાવતાં નૃત્ય કર્યું. કેઈક કુમાર દાંતમાં ત્રણ ખર્ક અને બે હાથમાં ચાર ખ ગ્રહણ કરી તે સર્વ અને ઉંબાડીયાની જેમ ઘૂમાવતે અને પોતે પણ ઘૂમતે કરણવડે નૃત્ય કરવા લાગે. કેઈક ઉધે મસ્તકે રહી ઉંચા રાખેલા બે પગ ઉપર બે સાંબેલા રાખી હાથવડે ગળાને ઉછાળતે મસ્તકવડે પૃથ્વી પર નૃત્ય કરવા લાગ્યો.
કઈક મસ્તક પર જળનો ઘડો રાખી બે હાથ વડે ખીને અને પગની આંગળીઓવડે ચક્રોને જમાડતો ઉભો રહી નાભિને વિષે ભુંગળ વગાડતો, સ્કંધ અને બાહને વિષે દીવાને રાખી જિવામાં મણિને સમૂહ પરેવી ઉત્તમ નૃત્ય કરવા લાગે.
આ પ્રમાણે સર્વ કુમારોનાં વિવિધ નૃત્ય જોઈ રાજાદિક સર્વ જન જૂદી જૂદી રીતે પ્રશંસા કરતા આશ્ચર્ય વડે મસ્તક ધૂણાવવા લાગ્યા, પરંતુ નાટયસુંદરી તે તેજ વખતે તે તે હસ્તકાદિકને વિષે વિપરીતપણને દેખાડી સર્વના કૃત્યને દૂષિત બતાવતી
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી જયાન કેવળી ચરિત્ર હતી. વામન પણ તે તે નૃત્યમાં દોષ જોઈ સુખ મરડતા હતા અને ગુણ જોઈ મુખને વિકસ્વર કરતા હતા.
આ સમયે કન્યા વિગેરે કાઈકે જ તેને પડિત ધાર્યાં હતા, અને આવા કુરૂપને વિષે કળાની નિષ્ફળતા જાણનાર કેટલાકનુ' માનવું હતું કે જેમ ઘૂણા નામના કીડા લાકડાને કાતરી ખાતાં અક્ષરે આદિની સ્વાભાવિક આકૃતિ કરી નાખે છે તેમ આ વામનનું નાટ્યરસમાં મુખ મરડવું અને વિકસ્વર થવું વિગેરે સમજ વિનાનુ` છે.
ત્યારપછી રાજાની આજ્ઞાથી ઊંચા પ્રકારના વેષવડે સર્વ અંગને ઢાંકી શુદ્ધ સામગ્ર, વડે નાટવસુંદરી નૃત્ય કરવા લાગી. સ જનાના ચિત્તને હરણ કરતી, કળાવાળા પિડતાના મને નષ્ટ કરતી અને ર'ભાદિક અપ્સરાઓની સમાનતાને ધારણ કરતી તેણીએ ચિરકાળ સુધી વિવિધ પ્રકારનુ' નૃત્ય કર્યુ. કુમારેએ કરેલાં નૃત્યામાં જે જે નૃત્યા દોષવાળાં હતાં તે તે નૃત્યો તેણીએ ખરાખર કરી ખતાવી વિવિધ હસ્તકવર્ડ નૃત્ય કર્યું.
કપાલ, નાસિકા, નેત્રની કીકી, અધરેાષ્ઠ અને સ્તન વિગેરે અવયવા જેમાં ફરકતા– નૃત્ય કરતા એવા શાસ્ત્રોક્ત ચેાસઠ હસ્તકા કરીને છેવટે કપેાલ અને નેત્રની કીકીના વિપરીત–દોષવાળા ભંગ બતાવ્યા. તે જોઈ ઘાંઘાટને નિષેધ કરી વામન ખેલ્યા કે
“ હે ભદ્રે ! પ્રથમ તે! તેં શાસ્રરીતિ પ્રમાણે ખરાખર ભકિટ અને કપેાલાદિકના ભંગા તથા હસ્તકા કર્યાં હતા, અને હમણાં હું સુભ્ર ! તે અન્નેને વિપરીત કેમ કર્યાં ? હે કળાનિપુણ ! શાસ્ત્રમાં કપાલ અને નેત્રની કીકીના આવા ભંગ કહ્યા નથી; અથવા તે શું આવા ભાવ કોઈપણ શાસ્ત્રમાં કહેલા છે ? ” આવું તેનું વચન સાંભળી આશ્ચય પામેલી તે ખેલી કે
“ હે વામન ! એ ભાવ ભરતના શાસ્ત્રમાં કહેલા છે. ” ત્યારે તે એલ્ચા કે ભદ્રે ! એમ ન એલ. ભરતનું શાસ્ત્ર મારે કઢે છે. તેમાં કાઈપણ ઠેકાણે આવા ભાવ ભરત મુનિએ કહ્યો નથી.” એમ કહી તે વામને આ વિષયમાં ભરતના જેટલા શ્લેાક હતા તે સર્વ કહી ખતાવ્યા. તે સાંભળી વિસ્મય પામીને તે કન્યા ખેલી કે
“ તા હું ભૂલી હઈશ. ” એટલે વામન બેન્ચે કે આવા કળાજ્ઞાનમાં બ્રાંતિ–ભૂલ ના સભવ નથી, પરંતુ સભાની પરીક્ષા કરવા માટે જ તે આવેા ભ્રાંતિવાળા ભાવ ખતાન્યેા છે એમ હું માનું છું, પણ આ સભામાં તે સર્વે મૃગલાએ જેવાજ જણાય છે; આવા સૂક્ષ્મ ભાવના જ્ઞાતા કાઈ સંભવતા નથી. ” આવું તેનું વચન સાંભળી સભ્યજનાએ વિચાયુ. કે–
mom
Page #282
--------------------------------------------------------------------------
________________
દશમ સગ.
૨૫૭ આ ઉપાધ્યાયે જ શિષ્યાદિકના અનુગ્રહ માટે આની પાસે આવું વચન બોલાવ્યું છે, પરંતુ આને વિષે તેવા જ્ઞાનનો અસંભવ છે.” આ પ્રમાણે પોતાની ભૂલનો વામને નિર્વાહ કરવાથી તે કન્યા તુષ્ટમાન થઈ અને મિતપૂર્વક મુખને મરડી આગળ નૃત્ય કરવા લાગી. તેમાં નિપુણ એવી તેણીએ ભાલાના અગ્રભાગપર પુષ્પ મૂકી ડાબે જમણુ બાર કરવડે નૃત્ય કર્યું. આ કળાએ કરીને તેણીએ સર્વ રાજકુમારને જીતી લીધા તેથી વાજિંત્રના નાદવડે વૃદ્ધિ પામેલે જય જય શબ્દ થ.
ત્યારપછી વરની ચિંતાથી વ્યાકુળ થયેલા રાજાએ ઉપાધ્યાયને પૂછ્યું કે–“તમારા વિદ્યાર્થીઓમાં હવે કોઈ પણ પરીક્ષા કર્યા વિનાનું બાકી રહ્યો છે?ત્યારે વામનના દાનથી પ્રસન્ન થયેલા ઉપાધ્યાયે વામનને દેખાડ્યો. “દાન એ ઉત્તમ વશીકરણ છે. તે જોઈ રાજાએ વિચાર્યું કે–
'આ કુરૂપને વિષે અતિશયવાળી કળાનો સંભવ જણાતો નથી; અને કદાચ હેય તે પણ તેવી કળાવડે મારી પુત્રીને તે ન જીતે તે ઠીક; કેમકે જે તે જીતે તે તેને કન્યા આપવી પડે એટલે આવા વામન પતિવડે આ કન્યાની વિડંબના ન થવી જોઈએ. તે પણ ભલે આશ્ચર્યની વૃદ્ધિ થાય. એને કરવા તે છે, કેમકે મનમાં શંકા રહી જાય તે તે શલ્યરૂપ થાય છે, અથવા તો શલ્ય સહન કરી શકાય છે, પણ અસંભવિત વિષયનો સંદેહ સહન થઈ શકતો નથી. તેમાં પણ આ સંદેહ તો પંડિતના વચનમાં ઉત્પન્ન થયે છે, તેથી તે તે અતિ દુઃસહ છે.” એમ વિચારી રાજાએ તેને કહ્યું કે –
હે વામન ! જો તું કાંઈ જાણતા હોય તો તારી નૃત્યની કળા દેખાડ. તારી કળા જેવા માટે આ સર્વ સભાસદે ઉત્સુક છે.” તે સાંભળી ભૂખ્યા માણસને બીરના ભજનના નિમંત્રણ જેવા તે રાજાના આદેશથી હર્ષ પામેલે વામન તત્કાળ નૃત્ય કરવા ઉભે થયે. તેને જોઈ વિદ્યાર્થીઓ મશ્કરી કરતા બોલ્યા કે –
તારી કળા તે પ્રથમ જ અમે જોઈ છે, અહીં કાંઈ નવી કળા બતાવવાનું છે? કુંભારની જેમ જેનું મર્દન કરવામાં તું કુશળ છે, તે માટી તે અહીં નથી.” વળી કેટલાક બોલ્યા કે–
' “શા માટે તેને નિષેધ કરે છે ? ભલે તેની નિંદા થાય, તથા લેકમાં હાસ્યની - ભલે વૃદ્ધિ થાય.” આવી વિદ્યાર્થીઓની વિચિત્ર વાણીની અવજ્ઞા કરી વામન શ્રીપંચપરમેષ્ઠીને નમસ્કાર કરી નૃત્ય કરવા તૈયાર થયે. પરીક્ષા કરીને પોતાને મનગમતા ગવૈયા તથા વગાડનારા તૈયાર કર્યા, અને પછી સર્વ સામગ્રીપૂર્વક વિશ્વને એકાંત મોહ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રી જયાનં≠ કેવળી ચરિત્ર પમાડે તેવુ' તે નૃત્ય કરવા લાગ્યા. તેના નાટ્યમાં કોઈપણ ઠેકાણે હસ્તકાદિકને વિષે ઇર્ષ્યાળુ અને દોષની જ દૃષ્ટિવાળા ઘણા રાજપુત્રા છતાં કાઈથી કાંઈ પણ દૂષણ કાઢી શકાયું નહિ. બુદ્ધિમાન સભાસદો તેનું નાટ્ય જોઈ તેમાં જ તન્મય થઈ ગયા, અને દેવાના નૃત્યની પણ નિંદા કરવા લાગ્યા.
સર્વ કુમારાએ જે જે નૃત્ય કર્યાં હતાં તે સ નૃત્ય કરી બતાવી છેવટ ભાલાના અગ્રભાગપર પુષ્પ મૂકીને તેના પર સેાય અને તેના પર પુષ્પ રાખી તેના પર તે નૃત્ય કરવા લાગ્યા. તેમાં તેણે પણ જમણા અને ડાબા ખાર કરણા આપ્યા-ભજવી ખતાવ્યા. પછી તે પુષ્પ પેાતાના નેત્રવડે ગ્રહણ કર્યું. તે જોઈ સવ સભાસદો ‘ આ વામન જીત્યા, જીત્યા ’ એમ ખેલ્યા. પછી વામને નાચ સમાપ્ત કર્યું,
તે વખતે હુ પામેલા લેાકેાએ જય જય શબ્દ કર્યાં, વાજિત્રાના નાદના કાળાહળ થયા, ખદીજના તેના ગુણ ખેલવા લાગ્યા, અને ગાયકા હવડે ગાવા લાગ્યા. તે સને વામને વિશ્વને વિષે અદ્ભુત એવું ઇચ્છિત દાન આપ્યું. જગતમાં અદ્ભુત એવી તેની નાટચકળાથી રજિત થયેલી નાચસુંદરી હર્ષ અને આશ્ચય પામી તત્કાળ વામનને વરી–વરમાળા પહેરાવી. તે વખતે આકાશમાં રહેલા દેવતાઓએ ચેાગ્ય વરને વરી, ચેાગ્ય વરને વરી, એવા શબ્દ કર્યો, અને વાદ્યાર્દિકના મોટા ઘાંઘાટ આકાશમાં વ્યાપી ગયા. તે જોઈ રાજાએ વિચાયું કે—
“ દેવને ધિક્કાર છે કે આ મારી સુરૂપા પુત્રીને આવે વામન કર આપ્યા, પણ હવે ખીજી એને તા કાઈ રાજપુત્ર વર મળે તે સારૂં. એ પ્રમાણે ખેદ સહિત વિચારી રાજાએ પ્રતિહારને આજ્ઞા કરી.
27
ત્યારે પ્રતિહાર પ્રથમની જેમ ઘાંઘાટને નિષેધ કરી 'ચે સ્વરે બોલ્યો કે – હે રાજકુમારા ! તમારામાંથી કેાઈ પણ પુણ્યવાન આત્મા પોતાની ગીતકળાવડે ગીતસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરો, ” તે સાંભળી ગીતકળામાં વિદ્વાન રાજકુમારે પોતપેાતાની સામગ્રી સહિત અનુક્રમે જિનધને અનુસારે ગીતગાન કરવા લાગ્યા.
""
તેઓએ જ્યારે જ્યારે ગીતવડે જે જે મનહર રસનું પાષણ કર્યું, ત્યારે ત્યારે તે તે રસના ભાવને જાણનારા સ સભ્યો તન્મયપણાને પામ્યા. તેમના ગીતરસમાં લીન થયેલા વિદ્વાનાએ ક્ષુધા, તૃષા, શીત અને આતપ વિગેરેથી ઉત્પન્ન થયેલી કાંઈ પણ વેદના અનુભવી નિહ. ‘ ખરેખરા રસ એવે જ અનુભવ કરાવનાર હોય છે.' ચઢતા પ્રકવાળા રસવર્ડ તેઆ સર્વે અનુક્રમે ગાયન ગાઈને વિરામ પામ્યા, ત્યારે રાજાના આદેશથી
Page #284
--------------------------------------------------------------------------
________________
દેશમ સગ. * *
www
ગીતસુંદરી પોતાની સામગ્રી સહિત ગાવા લાગી. તે ગાતી હતી ત્યારે તેના ગીતના રસથી આખી સભા જાણે નિદ્રાવશ થઈ ગઈ હોય તેમ સ્તબ્ધ બની ગઈ
તે વખતે પૂર્વે સંકેત કરી રાખેલી કેટલીક દાસીઓએ ગીતની અસર પિતાની ઉપર ન થઈ જાય તેટલા માટે પ્રથમથી જ કાન બંધ કરી રાખ્યા હતા, તેમણે રાજા વિગેરે સર્વના હાથમાંથી ખફગાદિક શસ્ત્રો ગ્રહણ કરીને કોઈ એક સ્થાને છુપાવી દીધાં. તેની કોઈને ગીતના રસમાં ખબર પણ પડી નહિ. છેવટે ગીતસુંદરી ગીત ગાઈને વિરામ પામી, ત્યારે તેઓએ લજજા પામી પિતાના હથિયાર પિતાની પાસે ન હોવાથી માગ્યાં, એટલે હાસ્ય કરતી દાસીઓએ પિતાને ઈનામ આપવાનું કબૂલ કરાવીને તેમને તેમનાં શસ્ત્રો પાછા આપ્યાં. - પછી “આ ગીતસુંદરીએ સર્વ રાજકુમારને જીતી લીધા” એમ સર્વ સભ્ય બેલ્યા, અને વાજિંત્રના ઘેષ સહિત જય જય શબ્દ વિસ્તાર પામે.
ત્યારપછી વરની પ્રાપ્તિ ન થવાથી ખેદ પામેલા રાજાએ પ્રથમની જેમ ઉપાધ્યાયને પૂછયું, ત્યારે તેણે આદર સહિત વરમાળાયુક્ત વામનને દેખાડ્યો. ત્યારે પ્રથમની જેમ વિચાર કરી રાજાએ તેને કહ્યું કે –
હે વામન ! જે તું ગીતકળા જાણતા હોય તે અમને ગીતનું સ્વરૂપ કહી પછી સર્વોત્તમ ગાયન કર.” તે સાંભળી વામન બોલ્યો કે-“હે રાજેન્દ્ર! સદ્દગુરૂના પ્રસાદથી ગીતકળાનું સ્વરૂપ કાંઈકે હું જાણું છું, તે હું સંક્ષેપથી કહું છું, સાંભળો
તંત્રી, વેણુ અને મનુષ્ય એ ત્રણથી ઉત્પન્ન થતું ગાંધર્વ-ગીત ત્રણ પ્રકારનું છે. તેમાં વિણા, ત્રિસરી, સારંગી વિગેરે અનેક પ્રકારની તંત્રી કહેવાય છે. હદયમાં મદ્રાદિક ભેદથી વિકાસ પામત રાગ તે તંત્રીના છિદ્રને સ્પર્શ કરવાથી ઉત્પન્ન થાય છે.
એ જ પ્રમાણે વંશ-વેણને વિષે પણ જાણવું. વળી વીણાને વિષે શલ્યાદિકનો ત્યાગ કરવાથી તેના નાલની શુદ્ધિ થાય છે, તથા વૃત્તાદિક ગુણો વડે તેના તુંબ-તુંબડાની શુદ્ધિ થાય છે, તેમજ વલિ-વળીયાં, સ્નાયુ-નસ અને વાળ-કેશ વિગેરેને ત્યાગ કરવાથી– ન રહેવા દેવાથી તંત્રી–તાંતની શુદ્ધિ થાય છે, એ રીતે જ વેણુ, સારંગી અને ત્રિસરી વિગેરેની પણ શુદ્ધિ ઈચ્છાય છે-કરાય છે. ઈત્યાદિક લખે શાસ્ત્રોવડે આને વિસ્તાર કહે છે. હે રાજા ! અત્યારે ઉત્સુકતાને લીધે કેટલા વિસ્તાર કહી શકાય?
૧. મંદ્ર, મધ્યમ અને તાર એટલે મંદ, મધ્યમ અને ઊંચે. ૨. વંશરૂપ દંડની. ૩. વૃત્ત એટલે ગોળાકાર.
Page #285
--------------------------------------------------------------------------
________________
२६०
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર હવે મનુષ્યથી ઉત્પન્ન થયેલા ગાંધર્વ—ગીતના વિષયમાં કાંઈક કહું છું, તે સાંભળો– ગાનાર પુરૂષ શરીરે કૃશતા અને સ્કૂલતા રહિત હોવો જોઈએ, તેના ગળામાં કાંઈ પણ વ્યાધિ ન હોવું જોઈએ. અથવા તે સર્વથા પ્રકારે નિરેગી, આનંદી અને યુવાન હોવું જોઈએ.
તલ, તેલ, અડદ અને ગેળ વિગેરેને આહાર કરનાર ન હોય, સાકર તથા મધયુક્ત દૂધ તથા જળનું પાન કરતા હોય, અતિ ઉષ્ણુ અને અતિ શીત ભજન કરતે ન હોય, તથા તાંબૂલવડે જેનું મુખ અત્યંત શુદ્ધ હોય તે શુદ્ધ ગીતગાન કરી શકે. એ જ રીતે સ્ત્રી પણ આવા ગુણવાળી હોવી જોઈએ.
આવા મનુષ્યની નાભિથી પ્રયત્ન વડે પ્રેરાયેલે જે વાયુ ઉત્પન્ન થાય, તેને ગીતકળાના નિપુણ પુરૂષ પ્રાણવાયુ કહે છે. તે પ્રાણવાયુ મૂર્ધસ્થાનમાં ઉભે થઈ મુખમાં ભ્રમણ કરી જિલ્લા, દાંત, એઈ અને તાલુને વિષે પરાવર્તન પામી-અથડાઈ વર્ણોને અને નાદને ઉત્પન્ન કરે છે.
તે નાદ મંદ્ર, મધ્યમ અને તાર એમ ત્રણ પ્રકાર છે. તે નાદ સ્થાનાદિકના વશથી સાત પ્રકારે સ્વરના ભેદવા છે. વળી તે સ્વરોના સામાન્ય અને વિશેષ એવા બે ભેદ છે. તથા ગ્રામ, વજ, મધ્યમ અને પંચમ એમ ત્રણ પ્રકારે કહેવાય છે. સ્વર અને ગ્રામને વિષે એકવીશ મૂછના હોય છે. આ સ્વરોને વિષે રોગો ઉત્પન્ન થાય છે. તે રાગો કુલ બેંતાળીશ હોય છે. તેમાં આગમિક-આગમથી ઉત્પન્ન થયેલું અને દેશજ, -દેશમાં ઉત્પન્ન થયેલું એમ બે પ્રકારનું ગીત કહેવાય
અર્ધમાગધી ભાષામાં પણ સંગીતશાસ્ત્રના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે –
“તે સ્વરમાં બેંતાલીશ રાગ ઉત્પન્ન થાય છે, અને તેમાં બે પ્રકારનું ગીત ઉપજે છે–ગવાય છે. તે આ પ્રમાણે-આગમિક અને દેશી.”
તેમાં આગમ સંબંધી ગીતના સાત સાત વખત છ ભેદ બતાવ્યા છે–એટલે ૭ ૪૬ = ૪૨ ભેદો થાય છે. વારંવાર બતાવીને ઉક્ત ભેદને તે તે રાગમાં સમાવેશ કરવામાં આવ્યા છે.”
તથા બીજા ભેદમાં જે દેશી ગીત કહ્યું છે તે એલામાષ્ટિત અને દ્રુપદ આદિ ભેદેથી અનેક પ્રકારનું છે.”
પચાસ અથવા બેંતાળીશ રાગો લેકમાં પ્રસિદ્ધ જ છે. તે આ પ્રમાણે–શ્રીરાગ ૧, વસંત ૨, પંચમ ૩, ભૈરવ ૪, મેઘરાગ ૫ અને છઠ્ઠ નટ્ટનરાયણ ૬. આ છા રાગ છે. તેમ ગૌરી ૧, કોલાહલા ૨, અંઘારી ૩, દ્રવિડી ૪, માલકેશિકી છે અને છઠ્ઠી દેવગાંધારી ૬ આ છે રાગણે પહેલા શ્રીરાગમાંથી ઉત્પન્ન થાય છે. હિંડેલા ૧, કૌશિકી ૨, રામગ્રી ૩, દ્રુમમંજરી ૪, ગુંડકૃતિ છે અને દેશની ૬ એ છે બીજા
Page #286
--------------------------------------------------------------------------
________________
દશમ સંગ
૨૬૧ ધસંત નામના રાગમાંથી નકલી છે. ભૈરવી , ગુર્જરી ૨, ભાષા ૩, વેલાકુલા ૪, કર્ણાટી પ અને રકતહંસા ૬ એ છ ત્રીજા પંચમ રાગમાંથી પ્રગટે છે. ત્રિગુણા ૧, સ્તંભતીર્થો ૨, આભીરી ૩, કુકુભા ૪, વિષ્પરીટી વૈરાડી ૫ અને વસંખેરી ૬ એ છે ચોથા ભૈરવ રાગને વિષે કહી છે. બંગાલ ૧, મધુરી ૨, કેમદા ૩, દેષશાટિકા ૪, દેવી અને દેવાલા ૬ એ છ પાંચમા મેઘરાગથી ઉત્પન્ન થાય છે. તેડી ૧, મટકરી ૨, શ્રીભૂપાલપ્રિયા ૩, નટ્ટા ૪, ધનાશ્રી પ અને મલી–માલવી એ છ છઠ્ઠા નટ્ટનારાયણ રાગથી ઉત્પન્ન થાય છે. કુલ ૩૬ થઈ. શ્રીરાગમાં માલવી રાગ ગુરૂમટે છે ૧, વસંતમાં બાણ રાગ ગુરૂ છે ૨, પંચમમાં પૂર્વિક રાગ ગુરૂ છે ૩, ભૈરવમાં કેદારક રાગ ગુરૂ છે , મેઘ રાગમાં સાલિ રાગ ગુરૂ છે , તથા નટ્ટનરાયણમાં કલ્યાણ રાગ ગુરૂ છે ૬. આ છ ગુરૂ મળી કુલ ૪૨ રાગે થાય છે. આ સર્વ ગીતશાસ્ત્ર ગ્ય કાળે ભણાયું હોય તે તે યોગ્ય કાળે બોલી શકાય છે. “ હે રાજા ! પ્રાયઃ કરીને ગીતને વિષે સ્તુતિ અને નિંદા બને હોય છે. પરંતુ સજનના મુખથી નિંદા નીકળતી નથી, તેથી તેને હું કહેતું નથી. તેમજ છતા અને અછતા ગુણનું કીર્તન કરવાથી સ્તુતિના બે ભેદ થાય છે. તેમાં અછતા ગુણનું કીર્તન વિવાહાદિકમાં કરાય છે, તથા નીચ જને અન્ય સ્થળે પણ અછતા ગુણનું કીર્તન ઈચ્છે છે;
પરંતુ મૃષાવાદી દેષયુક્ત થાય છે. એથી સંતપુરુષે મૃષાવાણી બેલતા નથી. સંતપુરુષે બે પ્રકારના હોય છે, સાધારણ ગુણવાલા અને અસાધારણ ગુણવાલા. સાધારણ ગુણતા ઘણું કરીને સર્વમનુષ્યમાં મળી આવે છે, તેવા સાધારણ ગુણનું વર્ણન કાવ્ય પ્રકાશમાં આ રીતે કર્યું છે :- ' “નમસ્કાર કરતા કૈલાસાલય-શંકરના કપાળમાં રહેલા ત્રીજા નેત્રની કાંતિવડે જેના પગે લગાડેલા અળતાના રસની પ્રગટતા થઈ છે એવી ગિરિભૂ-પાર્વતીના પગના નખની કાંતિ તમારું સદા રક્ષણ કરે. સ્પર્ધા કરવાથી જાણે દેદીપ્યમાન થઈ હોય એવી જે પાદનખની કાંતિવડે અત્યંત રૂઢ થયેલી શંકરના બે નેત્રની રક્તકમળના જેવી કાંતિ પણ તત્કાળ દૂર કરાતી હતી.”
તથા “પાર્વતીનું પહેરેલું વસ્ત્ર કાઢી નાંખેલું હોવાથી લજજાને લીધે તેણીએ પિતાના બે હસ્તકળવડે જેનાં બે નેત્રે ઢાંક્યાં હતાં એવા શંકરનું ત્રીજું નેત્ર કે જેને પાર્વતીએ-ઢાંકવાના ઈરાદાથી ચુંબન કર્યું હતું તે નેત્રને નમસ્કાર થાઓ.” ઈત્યાદિ.
આવી રાગાદિક ચેષ્ટા તે સર્વ લેકમાં દેખાય છે, તે એવી સ્તુતિવડે દેવમાં શું
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વિશેષ કહેવાય? ઉત્તમ પુરૂએ જે પ્રાણાતિપાતાદિક અઢાર દેની નિંદા કરી છે, તેજ દેવડે દેવાદિકની જે સ્તુતિ કરવી, તે તે તત્વથી નિંદાજ છે. અથવા આવી સ્તુતિ કાંઈ પણ ચમત્કાર કરનાર નહિ હોવાથી પંડિતે તેવી સ્તુતિને ઈચ્છતા જ નથી.
હવે અસાધારણ ગુણે પણ કલ્પિત અને અકલ્પિત એવા બે પ્રકારના છે. તેમાં જે અછતા ગુણે રાગ, દ્વેષ અને મહાદિક વડે મૂઢ થયેલી બુદ્ધિવાળા જનોએ શાસ્ત્રાદિકમાં પ્રરૂપ્યા છે તે કલ્પિત ગુણે કહેવાય છે. તેવા કલ્પિત ગુણની સ્તુતિ આ પ્રમાણે તેઓએ કરી છે.–
પર્વત, નદીઓ, સમુદ્ર, વન, ગામ, ખાણો અને નગરોથી યુક્ત એવી પૃથ્વી જેના ઉદરમાં છે તેવા દેવને તમે ભક્તિપૂર્વક પ્રણામ કરો” કહ્યું છે કે –
બળદેવે કહ્યું કે– હે માતા ! રમવા ગયેલા આ કૃષ્ણ હમણાં પોતાની ઈચ્છા . પ્રમાણે માટી ખાધી છે.” ત્યારે માતાએ કૃષ્ણને પૂછ્યું કે –“હે કૃષ્ણ! આ વાત સાચી છે? ” કૃષ્ણ કહ્યું કે –“હે માતા ! આ મુશલી-બળદેવ ખોટું બોલે છે. જુઓ મારું મુખ.” માતાએ કહ્યું કે—મુખ ઉઘાડ જોઈએ.” ત્યારે તેણે મુખ ઉઘાડ્યું. તે વખતે બાળક-કૃષ્ણના મુખમાં આખું જગત જોઈ માતા આશ્ચર્ય પામી, તે માધવ-કૃષ્ણ તમારું રક્ષણ કરે.” તથા–
જે પ્રજાપતિ-બ્રહ્મા સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે, તે સાવિત્રીના પતિ-બ્રહ્મા, હરિ–વિષ્ણુના નાભિકમળમાં રહે છે તેને અમે નમસ્કાર કરીએ છીએ.” તથા–
પ્રલય કાળે નાશ પામેલી સૃષ્ટિ-દુનિયા અગત્ય ઋષિએ અગથીઆના વૃક્ષ પર લટકાવેલા પિતાના તુંબડામાં રહેલા વટવૃક્ષના એક પાંદડા ઉપર સુતેલા હરિ-વિષ્ણુની કુક્ષિમાં બતાવી.” તથા મુરારિ નાટકમાં કહ્યું છે કે—
મહાપ્રલય કાળમાં સમગ્ર જગતને વિનાશ થયો ત્યારે વિષ્ણુના નાભિકમળમાં નિવાસ કરનાર બ્રહ્માએ ફરીથી ત્રણ ભુવન રચવાની ઈચ્છા થતાં “આ સુષ્ટિનું શું અધિકરણ-આધાર છે તથા ક્યાં અને કેવી તેની સ્થિતિ ? ? તે જોવા માટે જેના ઉદરમાં પ્રવેશ કર્યો, તે જગન્નિધિને નમસ્કાર થાઓ.”
આ પ્રમાણે સમુદ્રમંથન અને રામના ધનુષ્ય વિગેરેના સંબંધમાં પણ કલ્પિત ગુણની સ્તુતિ જાણે લેવી. આવી સ્તુતિ પણ સત્પરૂએ મૃષાવાદનો દેષ લાગે તેથી કરવા લાયક નથી. શ્રી જિનેશ્વરનાં વચનનાં તત્ત્વને જાણનાર કયો પુરૂષ મિથ્યાદષ્ટિના
Page #288
--------------------------------------------------------------------------
________________
દશમ સ
૨૬૩
શાસ્ત્રવડે માહ પામે ? જે તર્ક કરતાં યુક્તિને સહન કરતુ' ન હોય અથવા અનુભવ અને પ્રમાણથી ખાધ પામતું હોય, તેવા શાસ્ત્રમાં દૃષ્ટિરાગથી મૂઢ થયેલા મનુષ્યા વિના ખીજો કાણુ હિતાર્થી બુદ્ધિમાન આનંદ પામે ?
તેથી જે અકલ્પિત અસાધારણ ગુણે! હાય તે જ સ્તુતિ કરવા લાયક છે. તેવા ગુણ્ણા સામાન્ય સ`સારી જીવામાં અને વિશેષે કરીને મિથ્યાર્દષ્ટિ જીવામાં હાતા નથી; પરંતુ ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યયુક્ત અને સ` દોષ રહિત એવા શ્રી અરિહંતને વિષે અને શ્રી સંઘને વિષે જ તેવા ગુણા હાઈ શકે છે, અન્યત્ર હાતા નથી. છ કાયના જીવાને વિષે દયા, સમ્ય-જ્ઞાન, રાગ રહિતપણુ અને અઢાર દોષના ત્યાગએ સર્વ શ્રી અરિહતના ધર્મ વિના બીજે કયાં હોય ?
તેથી કરીને હે રાજન ! જિનેશ્વર અને શુદ્ધ ગુરૂના ગીતનું ગાન કરી હું મારી જીહ્વાને અને સભાસદોના કણને પવિત્ર કરૂં છું' તે સર્વાજને આદરપૂર્વક સાંભળેા :
આ પ્રમાણે કહી ઈર્ષ્યાળુ રાજકુમારેાની વિવિધ પ્રકારની ઉપહાસની વાણીને પ્રથમની જેમ અનાદર કરી પોતે પ્રથમ દાનવડે વશ કરેલી સ ઇચ્છિત સામગ્રીએ કરીને તે વામન સાવધાનપણે યત્નથી ગાવા લાગ્યા. તે ગાતા હતા ત્યારે સભાસદોએ હાહા અને હૂહૂ નામના દેવગાયકાને અને તેમનુ ગીત સાંભળનાર દેવેને પણ આની પાસે તૃણ સમાન ગણી કાઢવા.
તે વામનના ગીત વખતે કેાઈ માણસ કાંઇ પણ ખેલતા નહાતા, કાઈ કાંઈ પણ અન્ય આશ્ચયને જોતા નહાતા અને કાઈ કાંઈ ખીન્નું ધ્યાન કરતા નહાતા, માત્ર એક તેના ગાનનુ ંજ શ્રવણ કરવાથી સ`જને એકેન્દ્રિય જેવા થઈ ગયા હતા. તેના ગીતને રસ સર્વાંનાં ગીતને એળગી ઉત્કૃષ્ટ કાર્ટિને પામ્યા, ત્યારે તે સર્વ સભા જાણે સુતી હાય અને જાણે શ્રાપથી પરાભવ પામેલી હેાય તેવી શૂન્ય થઈ ગઈ. તે વખતે પ્રથમની જેમ જેમણે પેાતાના કાન બંધ કર્યાં હતા એવી દાસીએએ પ્રથમથી આપસમાં સ`કેત કર્યા પ્રમાણે રાજા વિગેરે સના શસ્રા અને પહેરેલા અલકારો પણ કાઢી લઈ એક ઠેકાણે છુપાવી દીધા; તથા પ્રથમના સંકેતથી હજામાએ આવી તે વામનની મશ્કરી કરનાર પાંચ મુખ્ય કુમારોનાં મસ્તક પણ મુ`ડી નાખ્યા, તેપણુ કાઈ એ કંઈ પણ જાણ્યુ નહિ.
તે જ રસ કહેવાય કે જેમાં ખીજું કાંઈ પણ જાણી શકાય નહિ.' પછી જ્યારે તે વામન ગાઈ ને વિરામ પામ્યા, ત્યારે સભાસદોએ તે સ વૃત્તાંત જાણી હષ વડે ઊંચે
Page #289
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર
સ્વરે ઘોષણા કરી કે –“વામન જીત્યો, વામન છો.” જય જ્ય શબ્દથી વૃદ્ધિ પામતો જયવાજિંત્રને નાદ પણ તે વખતે થયો. પછી વામને પિતાને જીતી લીધી જાણ ગીતસુંદરીએ પણ તત્કાળ તેને વરમાળા પહેરાવી દીધી. તે વખતે વામન અને કન્યાના મસ્તકપર પુષ્પવૃષ્ટિ કરી રાજાની કુળદેવીએ પ્રથમની જેમ આકાશવાણી કરી.
ઢાંકેલા કાનવાળા તે હજામો પ્રથમથી જ નાશી ગયા હતા, તેથી મનુષ્યના હાસ્યવડે પિતાના મસ્તક મંડેલા જાણી તે પાંચે કુમારે લજજા પામી નાશી ગયા. રાજાઓ વગેરેએ પણ પ્રથમની જેમ દાસીઓને ઘણું ધન આપી તેમની પાસેથી પોતાના શસ્ત્ર અને અલંકારો પાછાં ગ્રહણ કર્યા. દાસીઓએ પણ ધનપ્રાપ્તિથી પ્રસન્ન થઈ વામનને આશીષ આપી.
પછી શ્રીપતિ રાજાએ વિચાર્યું કે—“આ બે કન્યાને તે વામન પરણશે; તેથી દૈવયોગે તે બન્નેને વિડંબના અને મને લઘુતા પ્રાપ્ત થઈ છે; પરંતુ હવે આ મારી એક પુત્રીને કેઈપણ પ્રકારે કોઈ રાજકુમાર પરણે તે મારા હૃદયમાં કાંઈક શાંતિ થાય.”
એમ વિચારી રાજાએ પ્રતિહારને આજ્ઞા આપી, એટલે તેણે પ્રથમની જેમ ઊંચા હાથ કરી કેળાહળને શાંત કરી ઊંચે સ્વરે કહ્યું કે “હે રાજકુમારો ! સાંભળે. તમે ઘણા છતાં આ બે કન્યાઓ પ્રતિજ્ઞાના વશથી વામનને વરી છે, તેથી તમારે પરાભવ થયે છે અને તમારે શરમાવા જેવું થયું છે. તે હવે તમારામાંથી કોઈ પણ નાદકળાથી. આ નાદસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરે.”
આ પ્રમાણે સાંભળી વામનથી પિતાનો પરાભવ માની તે રાજકુમાર વિશેષ નિપુણતાથી વિવિધ રાગવડે અનુક્રમે વીણુ વગાડવા લાગ્યા. તેના નાદવડે સર્વ સભા જાણે સ્તબ્ધ થઈ હોય તેમ બીજી સર્વ ચેષ્ટાને ત્યાગ કરી તેમાં જ લીન ચિત્તવાળી થઈ ગઈ | સર્વોત્તમ કળાવાળા તેઓમાં પૂર્વ પૂર્વ વિજય કરવાના અનુકમથી કોઈ એક કુમાર વગાડતાં વગાડતાં છેલ્લે વગાડવાને અવસર પામ્યો, ત્યારે પ્રથમથી સંકેત કરી રાખેલા મહાવતાએ તે સભા તરફ એક મોટો હાથી છેડી મૂક્યો. તે ક્રોધ પામેલે મહા ભયંકર હાથી ગર્જના કરતો દેડીને સભા નજીક આવ્યું, ત્યારે સર્વ સભાસદે. ભયથી ત્રાસ પામ્યા; કેમકે “સર્વ નાદાદિક રસ કરતાં પિતાનું જીવિતવ્ય દરેકને વધારે વહાલું હોય છે.” , તે વખતે રાજાની આજ્ઞાથી નાદસુંદરી વીણા વગાડવા લાગી. તે સમયે જાણે કાનમાં અમૃત રેડાતું હોય નહિ એવા તે વીણાના પ્રસરતા નાદવડે સર્વ સભાસદે ખંભિત
Page #290
--------------------------------------------------------------------------
________________
દશમ સગર : થઈ ગયા અને તે હાથી પણ સ્તબ્ધ થઈ ગયો. પછી નાદસુંદરીએ નાદ બંધ કર્યો, અને મહાવતાએ તે હાથીને પકડી લીધે. ત્યારે પ્રથમની જેમ સર્વ સભાસદે નાદસુંદરી જીતી, નાદસુંદરી જીતી. આ પ્રમાણે જય જય શબ્દોને બેલી ઊઠયા. - પછી ખેદ પામેલા રાજાએ પ્રથમની જેમ ઉપાધ્યાયને પૂછયું, ત્યારે તેમણે બે વરમાળાએ કરીને શોભતા વામનને જ બતાવ્યો. તે વખતે પ્રથમની જેમ વિચાર કરી રાજાએ તેને વીણા વગાડવાની આજ્ઞા આપી. રાજાના આદેશથી હર્ષ પામેલા તેણે વગાડવા માટે વીણા માગી. ત્યારે રાજાની આજ્ઞાથી મનુષ્યોએ તેને એક ઉત્તમ વીણ આપી. તે જોઈ વામન બોલ્યા કે–
આ વીણાના દંડની અંદર કીડે છે.” તે સાંભળી કૌતુકથી રાજાએ તેની સાબીતી પૂછી, ત્યારે તેણે દંડ ભાંગી તેમાંથી કીડે કાઢી બતાવ્યો. પછી બીજી વીણું આપી. તેનું તુંબડું કડવું છે એમ વામને કહ્યું. ત્યારે રાજાની આજ્ઞાથી કોઈ માણસે તે તુંબડાને કકડો મુખમાં નાખી વામનનું વચન સત્ય છે એમ કહ્યું. પછી ત્રીજી વીણું આપી. તેની તંત્રીમાંથી સૂક્ષ્મ વાળ વામને કાઢી બતાવ્યો. પછી ચોથી વણા આપી ત્યારે તે બેલ્યો કે–“આને દંડ ઘણુ કાળ સુધી જળમાં રહેલે છે.” એ પ્રમાણે ઘણી વિણાઓને દૂષિત કરી છેવટે એક વિશુદ્ધ વીણાને પરીક્ષાવડે પસંદ કરી તે વામન તેને સમ્યફ પ્રકારે વગાડવા લાગ્યો. તેને ધ્વનિ સાંભળી સભ્યએ તર્ક કર્યો કે –“આ સુખનું સર્વસ્વ શું સ્વર્ગલેકથી અહીં પ્રાપ્ત થયું છે? શું આ કાનને વિષે અમૃતવૃષ્ટિ થાય છે? શું તપથી તુષ્ટમાન થયેલા ઈંદ્ર પૃથ્વીના લેકેને સુખી કરવા માટે આ વામન વાદકને મોકલ્યો છે???
એ પ્રમાણે ડાહ્યા પુરૂષોએ તર્ક કર્યો. અનુક્રમે તેના નાદને રસ અત્યંત ઉત્કૃષ્ટપણને પામ્યા, ત્યારે આનંદરસમાં એકાંતે લીન થયેલી આખી સભા નિદ્રાને વશ થઈ ગઈ, તે વખતે પ્રથમથી જ સંકેત કરી રાખેલા અને જેમણે પિતાના કાન બંધ કરી રાખ્યા હતા એવા મહાવતોએ મદિરાપાન કરાવેલે કોધી હાથી તે તરફ હાંકી મૂક્યો. તે હાથી સભાની નજીક આવ્યો, તે પણ કોઈએ તેને જાણ્યો નહિ. તે હાથી પણ તે નાદથી એવો સ્થિર થઈ ગયે કે જેથી મહાવોએ તેને અંકુશના પ્રહાર કર્યા, તે પણ તે હાથીને ખબર પડી નહિ.
ત્યારપછી પ્રહાર કરી કરીને થાકી ગયેલા મહાવતએ પ્રથમ જય જ્ય શબ્દ કર્યો, અને પછી સર્વ સભાજનોએ તે શબ્દ કર્યો. આકાશમાં પણ વાજિંત્રને નાદ
જ-૩૪
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર થયો. એટલે વામને વીણા વગાડવી બંધ કરી, અને તેનાથી જીતાયેલી નાદસુંદરી તત્કાળ હર્ષ પામી તેને વરમાળા પહેરાવી. તે બન્ને ઉપર પુષ્પવૃષ્ટિ કરીને આકાશમાં રહેલી દેવીએ પ્રથમની જેમ ઘેષણ કરી. વામને સ્તુતિ કરનારાઓને તથા યાચકોને ઇચ્છિત દાન આપ્યું.
અહો ! આનું દાન ! અહો ! આની કળા ! અને અહો ! આની લીલાપૂર્વક ચતુરાઈ! ” ઈત્યાદિક વામનની સ્તુતિ કરવામાં સર્વ જને વાચાળ થયા તથા
અહો ! આવા ગુણને આધાર આ પુરૂષ વામનપણીવડે દૂષિત થયો છે, તે અધમ વિધાતાના આવા અનુચિતપણે વિષે શું કહીએ ? ક " છે કે –
ચંદ્ર વિષે કલંક છે, કમળના નાળ ઉપર કાંટા છે, ઉત્તમ સ્ત્રી પુરૂષને વિયોગ થાય છે, રૂપવાળો જન દુર્ભાગી હોય છે, સમુદ્રનું જળ ખારૂં છે, પંડિત પ્રાયે નિધન હોય છે અને ધનવાન માણસ કૃપણ હોય છે. તે ઉપરથી સમજાય છે કે “વિધાતાએ રત્નોને જ દૂષિત કર્યા છે. અથવા તો “મેઘથી ઢંકાયેલા સૂર્યની જેમ આ કઈ દિવ્ય પુરૂષ વામનપણુએ કરીને ગુપ્ત રહે છે. આના ગહન સ્વરૂપને સર્વજ્ઞ ભગવંત જ જાણી શકે તેમ છે.” ઇત્યાદિક વિવિધ વાતને લકે પરસ્પર કરવા લાગ્યા.
આ પ્રસંગે શ્રીપતિ રાજાએ વિચાર્યું કે –“આ કન્યાઓની પ્રતિજ્ઞાને ધિક્કાર છે, નિંદિત કાર્ય કરનાર વિધાતાને ધિક્કાર છે, ન્યૂન કળાવાળા રાજકુમારને ધિક્કાર છે, અને એ બાબતમાં આદેશ આપનારા મને પણ ધિક્કાર છે, કે જેથી રૂપવડે અપ્સરાઓને પણ તિરસ્કાર કરનાર અને મને પ્રાણથી પણ વહાલી આ મારી ત્રણે પુત્રીને વામન પતિ થયો. કાર્ય આરંભ જુદા પ્રકારે કર્યો હતો, અને તેનું પરિણામ જુદી રીતે જ આવ્યું.
જે અસંભવિત હતું તે સંભવિત થયું. દૈવને ઉલ્લંઘન કરવા કોણ સમર્થ છે? કહ્યું છે કે—અવશ્ય થવાના કાર્યોમાં પ્રતિબંધ રહિત એવી વિધાતાની ઈચ્છા જે દિશાએ દેડે છે, તે જ દિશાએ વાયુને જેમ તૃણ અનુસરે છે તેમ મનુષ્યનું ચિત્ત અવશ્ય અનુસરે છે. તથા–જે મને રથની ગતિને અવિષય હોય છે, અર્થાત્ જેને મનોરથ કઈ વખત કર્યો હતો નથી, જેને કવિની વાણી સ્પર્શ કરી શકતી નથી, તથા જ્યાં પિતાની પ્રવૃત્તિ પણ દુર્લભ છે, તેવું કાર્ય વિધાતા લીલામાત્રમાં જ કરી છે.”
આવો વિચાર કરી ચિંતાતુર થયેલા રાજાએ કળાગુરૂને પૂછ્યું કે આ વામન કેવું છે? તેને કયો દેશ છે? અને તેનું કયું કુળ છે? તે મને કહો.” કળાચાર્યે
Page #292
--------------------------------------------------------------------------
________________
દશમ સગ. :
૨૬૭ કહ્યું કે “લગભગ એક મહીના પહેલા આ વામન મારી પાસે આવ્યો, ત્યારે મારા પૂછવાથી તેણે કહ્યું હતું કે–
નેપાળ દેશમાં રહેલા વિજયપુર નામના નગરથી હું ક્ષત્રિય પુત્ર અહીં કળા શીખવા આવ્યો છું.” આથી વધારે એનું સ્વરૂપ હું જાણતો નથી. તેની પાસે દિવ્ય અલંકારે છે, તે દાન પણ પુષ્કળ આપે છે, હું જ્યારે તેને પ્રયત્નપૂર્વક કળા શિખવતો હતો, તે વખતે તે તે પોતાની મૂર્ખાઈ જ દેખાડતે હતો. આટલા વખત સુધીમાં તેણે કળાનું નામ પણ જણાવ્યું નહોતું, આજે જ તેણે એકી સાથે આવી દિવ્ય કળાઓ દેખાડી છે. તેથી જરૂર આ પુરૂષ કઈ ગુપ્ત સ્વરૂપવાળો જણાય છે.” આવી કળાચાર્યની વાણી સાંભળી રાજાના મનમાં ઘણું ઘણા સંકલ્પ-વિકલ્પ થયા.
હવે સર્વ રાજકુમારે અત્યંત ખેદ પામી વિચારવા લાગ્યા કે-“અહો! આ માયાવી વામને આપણો સર્વને પરાભવ કર્યો. પ્રથમ આટલે કાળ મૂર્ણપણું બતાવી અત્યારે એકીસાથે સર્વ કળાઓ દેખાડીને તેણે ત્રણે કન્યા ગ્રહણ કરી; તેથી આપણે આટલો બધે અભ્યાસનો શ્રમ તેણે વ્યર્થ કર્યો.
જે પ્રથમ આપણે આ જાણ્યો હોત, તો તે જ વખતે તેને આપણે પણ નાખત, અથવા તો હજુ પણ આ નિરાધાર રંકને હણી ત્રણે કન્યાઓને સ્વેચ્છાએ ગ્રહણ કરવા શું આપણે શક્તિમાન નથી? અજાણ્યા કુળ અને શીળવાળે તથા કુરૂપ એ આ ત્રણે કન્યાઓને લઈ જાય, તે આપણે શી રીતે સહન કરી શકીએ? તેમ થવાથી તો આપણી હાંસી અને પરાભવ અવશ્ય થાય. - આપણે સૈન્ય સહિત ઘણા છીએ, તેથી રાજા પણ આપણને શું કરી શકે તેમ છે? વળી માયાવડે અપરાધ કરનાર આ રંકને મારવામાં આપણને કાંઈ પાપ પણ લાગે તેમ નથી. અથવા ઘાત કરવાને તૈયાર થયેલા આપણને જેઈ જે તે વામન નાશી જશે, તે તે સાંકની હત્યાનો દોષ આપણને લાગશે નહિ, અને આપણું કાર્ય પણ સિદ્ધ થશે.”
આ પ્રમાણે પરસ્પર વિચાર કરી સર્વની અનુમતિ લઈ સૂરપાળ નામના એક મુખ્ય રાજકુમારે વામનને કહ્યું કે-“હે વામન ! આપણા એક ગુરૂ હોવાથી તું અમારે ગુરૂભાઈ છે, તેથી તેને હું હિત વચન કહું છું કે
મોર અને માંકડા વિગેરેને વિષે પણ નૃત્ય સુલભ હોય છે, કેયલ અને ચાંડાળ વિગેરેને વિષે પણ ઉત્તમ ગીતકળા હોય છે, તથા ચાંડાળો પણું વીણાદિકનો નાદ સારો કરી શકે છે; પરંતુ વામન ! તે સર્વમાંથી કોઈ પણ રાજકન્યાને યોગ્ય નથી, તે જ
Page #293
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પ્રમાણે તું પણ રાજકન્યાને યોગ્ય નથી. એ શું તું નથી જાણતો? જેમ ગધેડે સુવર્ણની ઘંટાને લાયક નથી, કુતરે ખીરના ભજનને લાયક નથી, અને ઉંટ મણિના હારને યોગ્ય નથી, તેમ તું પણ રાજકન્યાને યોગ્ય નથી.
તેથી તું આ કન્યાઓને ત્યાગ કરી તારા જેવી કોઈ વામન સ્ત્રીને સ્વિકાર, કે જેથી નટાદિકની જેમ કળાવડે દ્રવ્ય ઉપાર્જન કરીને તું સુખેથી જીંદગી ગુજારી શકે. પણ અમારા કહેવા પ્રમાણે નહિ કરે તો તું અહીં માર્યો જઈશ.” ( આ પ્રમાણેનું તેનું વચન સાંભળી વામન ક્રોધ કરીને બોલ્યો કે—“અરે ! સૂરપાળ! કેમ હજુ તું નિર્માગી અને કળા રહિત એવા તારા આત્માને જાણતો નથી? જેમ તમે સર્વે કળાના વાદમાં કાંઈ પણ ન કરી શકે તેવા થઈ ગયા, તે જ પ્રમાણે રણસંગ્રામમાં પણ તમે મારા વડે નિર્જીવ થઈ જશે. આ મારી પ્રિયાઓ ઉપર તમારામાને છે કેઈ કટાક્ષ કરશે, તેના પર યમરાજે પોતાને ઘેર લઈ જવા કટાક્ષ કર્યો છે, એમ નિશ્ચય માનજો.” તે સાંભળી સૂરપાળ બોલ્યો કે
જો તું યુદ્ધમાં પણ એવી હિંમત ધરે છે, તે તું શસ્ત્ર ગ્રહણ કર ને સામે આવી જા.” તે સાંભળી વામન અવજ્ઞાથી બેલ્યો કે–“જે કદાચ પિતપોતાનાં શસ્ત્રસમૂહથી સંપૂર્ણ એવા વિશગુ, શંકર, ઇંદ્ર, વિશ્વને અંત કરનાર યમરાજ અથવા બીજે કેઈ લેકપાળ મારી દષ્ટિ સન્મુખ યુદ્ધની પંડિતાઈનું અતુલ બળ પ્રસિદ્ધ કરીને ઉભે રહે, તે હું કાંઈક શસ્ત્ર ગ્રહણ કરું અને મારી ભુજાયુગલનું બળ બતાવું.
રે સુભટે! અત્યંત વિકટ અને દુર્ઘટ એવા શસ્ત્રસમૂહના અભ્યાસથી ઉત્પન્ન થયેલા શ્રમના સમૂહવડે તૈયાર થયેલા મારી લેવાની સાથે યુદ્ધમાં જીતવાને શું તમે ઈચ્છો છો? પરંતુ મારા એક પાદને પણ પ્રગટપણે સહન કરવાને ઇદ્ર પણ સમર્થ નથી; તે તમારા જેવાને શે આશરે ? તમારા જેવા સસલાઓ ઉપર હું શી રીતે શસ્ત્ર ગ્રહણ કરું? તમારા જેવાની સાથે તે મારી ભુજા જ શસ્ત્રરૂપ છે, મારું પરાક્રમ જ બખ્તર છે અને મારું ભાગ્યે જ સહાયભૂત છે. - અરે! હજુ સુધી તમે મને જાણ્યો નથી? તે તમે સર્વે એકઠા મળી બખ્તર પહેરીને સજજ થઈ જાઓ, અને યુદ્ધ માટે શસ્ત્ર ગ્રહણ કરે. તમને હું યુદ્ધનું કૌતુક બતાવું.” આવી તેની વાણીથી તેને દુર્જય માન્યા છતાં સર્વે રાજકુમારે પરીક્ષા વખતે બોલાવેલા પિતાપિતાના સૈન્ય સહિત યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. બીજા પણ રણસંગ્રામમાં યુદ્ધ કરવા આવ્યા, તેટલામાં મસ્તક મંડેલા તે પાંચે રાજકુમાર યુદ્ધને ઉત્સવ સાંભળી
--
--
-
Page #294
--------------------------------------------------------------------------
________________
દશમ સગ: ક્રોધાગ્નિવડે બળતા ટેપવડે મસ્તક ઢાંકી “અમારે હાથે જ તે દુષ્ટ ચેષ્ટાવાળા વામનને અમે મારશું”
એવી પ્રતિજ્ઞા કરીને તત્કાળ ગર્વથી સિન્યના અગ્રભાગે આવીને ઉભા રહ્યા. તેમને જોઈ હર્ષ પામી વામને તેમને મશ્કરીમાં કહ્યું કે–“અરે મુંડેલા મસ્તકવડે લજજા પામતા તમે કેમ પધાર્યા છે ? અથવા આવ્યા તે ભલે આવ્યા, હવે તો તે મસ્તકેને છેદીને જ હું તમારી લજજા દૂર કરીશ.”
આવી વામનની વાણી સાંભળી અત્યંત કોધ પામી તેઓએ વામન ઉપર બાણની વૃષ્ટિ કરી. બીજાઓએ પણ ચારે બાજુથી બાણ મૂકી આકાશ ભરી દીધું. તે વખતે વામનસિંહ પણ શ્રીપંચપરમેષ્ઠીનું સ્મરણ કરી એક મોટો સ્તંભ ઉખેડી તે મૃગ તરફ દેડ્યો. .
તેણે શરીરધારી જાણે પર્વતના શિખર હોય તેવા હાથીઓને પાડી નાખ્યા, અશ્વના સ્વારેને પારેવાની જેમ આકાશમાં ઉછાળી ભમાવ્યા અને હાથી જેમ ગોળા ઉડાડે તેમ પત્તિઓને ઉરાડ, પરંતુ કૃપાળુપણાને લીધે તેમને હણ્યા નહિ. માત્ર કેટલાક સુભટને મૂર્શિત કર્યા. પાપડની જેમ કેટલાકના રથે ભાગી નાખ્યા; તથા ધનુષ્ય, મુગર, ભાલા, ખલ્ગ અને ગદા વિગેરે હથિયારોના ચૂરેચૂરા કરી નાખ્યા.
ક્ષણમાં પૃથ્વીપર, ક્ષણમાં આકાશવિશે, ક્ષણમાં સૈન્યના અગ્રભાગે, ક્ષણમાં મધ્યભાગે અને ક્ષણમાં છેડે ભમતે તે વામન શત્રુઓને હણવા લાગે. સ્તંભ, મુષ્ટિ અને પાદરા ઘાતવડે ચારે બાજુથી હણીને તેણે મહાવતે, અસ્વારો, પત્તિઓ અને રથિકને પાડી દીધા. ઉડતા, પડતા, દૂરથી આવતા કે જતા એવા તેને લોકોએ જાણે નહિ; પરંતુ તેના પ્રહારથી પડી ગયેલા વીરેને જ જોયા. પછી મારવાને નહિ ઈચ્છતા વામને દંડના કે મળ પ્રહારવડે સૂરપાળ સહિત તે પાંચ મુંડિત કુમારોને મૂછિત કરી દીધા અને પિતાની બે બગલમાં, બે ખભા ઉપર અને બે પગની અંદર બબેને રાખી ત્યાંથી કુદી જલ્દીથી તે ત્રણે સ્ત્રીઓ પાસે જઈ તેમને થાપણની જેમ તે છ કુમારે સેંપ્યા.
તે સ્ત્રીઓએ પિતાના વામન પતિના આદેશથી પિતાની દાસીઓ પાસે તે છએને દઢ બંધનથી બંધાવી શીતળ ઉપચાર કરાવીને સાવધ કર્યા. આ રીતે તે છ કુમારો પકડાયા તેથી તેમનું સૈન્ય ચારે બાજુ ભાગી ગયું. કારણ કે–સર્વ કેઈને પિતાના પ્રાણ વહાલા હોય છે.”
હવે શ્રીપતિ રાજા કે જે પિતાની કન્યાઓને આવો પતિ થવાથી ખેદ પામત
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર હતો, તેણે પ્રથમ વામનને હણતા રાજકુમારોની ઉપેક્ષા કરી હતી, અર્થાત્ કુમારે વામનને હણે છે તે ઠીક થાય છે એમ ધારી રાજા પિતે છેટે રહ્યો હતો, પરંતુ જ્યારે તે છ કુમારે પકડાયા, ત્યારે તે રાજાએ શોથી ભરેલા રથમાં રહેલા પિતાના સેનાપતિને સાર સૈન્ય સહિત તે કુમારેના સૈન્ય સાથે જોડી દીધો.
તે વખતે ચંડપલાદિક કુમારો રાજાની સહાય મળવાથી પિતપોતાના સૈન્ય સહિત ફરીથી ક્રોધવડે યુદ્ધ કરવા લાગ્યા. નટ ભાલાને ફેરવે તેમ વામને પણ પોતાના શરીરની ચોતરફ એવી રીતે સ્તંભને ફેરવ્યો કે જેથી તેના શરીરને એક પણ શસ્ત્ર વાગ્યું નહિ. એ રીતે શત્રુનાં શસ્ત્રોને કાપતાં તે વામને સેનાપતિ સુધી જઈ તેના પગ પકડી ચારે બાજુ ભમાડી આલાનÚભ-હાથીને બાંધવાના ખીલાની જેમ તેને કયાંઈક ઉડાડી દીધું. તે બહુ દૂર પડીને પૃથ્વીના આઘાતથી મૂછ પામ્યો. તેની તત્કાળ પિતાના પુરૂષ પાસે, વામને ચિકિત્સા કરાવી.
પછી તે વામને તેના જ શસ્ત્ર ભરેલા રથમાં બેસી હાથમાં ધનુષ્ય ગ્રહણ કરી તે રથ સારથી પાસે જલ્દીથી શત્રુના સિન્યમાં જમાડશે. તેના ઉપર બળના ગર્વથી ઉદ્ધત થયેલા અને ગર્જના કરતા ચંડાલ વિગેરે કુમારએ બાણોની વૃષ્ટિ કરી તેને તત્કાળ ફે; એટલે તેણે પણ દૂર સુધી પહોંચે તેવા બાવડે હાથીઓ અને સુભટના સમૂહને વધતાં લાંબા કાળ યુદ્ધ કર્યું. એકી સાથે છાતીમાં, તે વામનના બાણોથી વિધાયેલા શત્રુદ્ધાએ હાથી પાસે બકરા જેવા લાગતા હતા. પછી તે વામને ચંડપાળ કુમારને રથ ભાંગી ધનુષ્ય છેદી શસ્ત્રવિડે તેનું માથું અને મુખ મુંડી નાખ્યું. તે પણ તે ચંડપાળે શૂરવીર હોવાથી ખડ્ઝ ગ્રહણ કરી વેગથી કૂદકે મારી વામનના રથ પાસે આવી તેના પર ખનો ઘા કર્યો. તરત જ વામને તેનો ઘા છેતરી તેના હાથમાંથી ખગ્ન ખૂંચવી લઈ મુષ્ઠિના પ્રહારવડે તેને મૂર્શિત કરી તેના જ વસ્ત્રોવડે તેને બાંધી લીધે.
ત્યારપછી દરથ નામના વીર રાજપુત્રે વામનને યુદ્ધ કરવા બોલાવ્યો એટલે તે બને એ બાણવડે એકબીજાને આચ્છાદન કરતાં લાંબા કાળ યુદ્ધ કર્યું. છેવટે વામને શસ્ત્રવડે તેનું પણ મસ્તક મુંડી નાખ્યું. તેથી લજજા પામી તે નાસી ગયે. ત્યાર પછી રણબળ નામનો રાજકુમાર યુદ્ધ કરવા આવ્યો. તેની પણ વામને તે જ દશા કરી. એ રીતે વામને સાતે કુમારને નસાડી દીધા. એટલે બાકી રહેલા કુમારેએ વિચાર્યું કે
જે આ વામન યુદ્ધમાં અમને હણે તે તેની સાથે યુદ્ધ કરવાથી પાછળ રહેલા અમારા વંશજેને કાંઈ વધારે ગરાસ મળે તેમ નથી, અને તેવા પ્રકારની કોઈ કીર્તિ પણ મળવાની નથી, તે ફેગટ શા માટે અમારે મરવું જોઈએ ? ”
Page #296
--------------------------------------------------------------------------
________________
દશમ સ.
૩૭૧
એમ વિચારી તે સકુમાર સૈન્ય સહિત ત્રાસ પામી નાશી ગયા; કેમકે સને જીવવાની ઇચ્છા પ્રબળ હોય છે. પછી વામને સૈન્ય સહિત તે સને આશ્વાસન આપ્યું, તે વખતે રણસંગ્રામ જોવા આવેલા બ્યતરાએ વામન ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
આ પ્રમાણે સવ કુમારેાના પરાજય અને વામનના વિજય જોઈ દુબુદ્ધિવાળા અને સ્વતંત્ર વિચારવાળા શ્રીપતિ રાજા પોતે સર્વ સૈન્ય સહિત યુદ્ધ કરવા તૈયાર થયા. તે જોઈ તેના હિતેચ્છુ પ્રધાનોએ તેને કહ્યું કે—
“ હું રાજન્ ! વિચાર્યા વિના ઉદ્ધતાઈ કરીને મૂર્ખાઈથી મરવાને કેમ ઇચ્છે છે અને સૈન્યના સંહાર કરાવવા કેમ તૈયાર થયા છે આ વામનની પાસે આખા જગતના સુભટા તૃણ સમાન છે. તમે સૈન્ય સહિત આ વામનથી હણાશેા, તે તેમાં તમારી શી કીર્તિ થશે, અને જે કદાચ પકડીને જીવતા મૂકી દેશે, તે પછી તે જમાઈને શી રીતે તમે તમારૂં મુખ દેખાડી શકશે ?
શસ્ત્ર રહિત એવા એકલા એણે આ પ્રમાણે સૈન્ય સહિત સવ કુમારેાના પરાજય કર્યાં, તે તેની પાસે ઇંદ્ર પણ શા હિસાખમાં છે ? આવી કળા અને ખળના વિસ્તારવાળે વર કન્યાઓના ભાગ્યથી જ મળેલ છે, તેા શામાટે હને સ્થાને ખેદ કરેા છે ? વળી આવું શૌય, આવી કળાએ, આવું દાન અને આવી કૃપા વિગેરે ગુણ્ણા વામનને વિષે સંભવતા નથી; કેમકે આકૃતિ વિના ગુણ હોઈ શકે નિહ. તેથી જરૂર આ કાઈ દિવ્ય પ્રકૃતિવાળા મહાપુરૂષ જણાય છે, ઇચ્છા પ્રમાણે વિદ્યાર્દિકની શક્તિવડે જૂદાં જૂદાં રૂપે કરી પૃથ્વીપર ક્રીડા કરતા હાય એમ અમને ભાસે છે.
વળી તમારી કુળદેવતાએ પણ ઘેષણાપૂર્વક તેનાપર વાર વાર પુષ્પવૃષ્ટિ કરી અમારા તને મજબૂત કર્યાં છે. તેથી જો તેની પ્રાના કરવામાં આવે તે તેણે કળા પ્રગટ કરી તેમ પેાતાનું સ્વાભાવિક રૂપ પણ દાક્ષિણ્યતાથી પ્રગટ કરશે, માટે તે ખાખતની પ્રાથના કરા.
""
આ પ્રમાણે નીતિમાને અનુસરનારી અને પરિણામે હિતકારક એવી પ્રધાને ની વાણી અંગીકાર કરી રાજાએ તત્કાળ વિજયના વાજિંત્ર વગડાવ્યા, અને પ્રધાનાદિક સહિત તે વામનની સન્મુખ ચાલ્યા; તેટલામાં ખદીજના જેના ગુણની ઘેાષણા કરતા હતા અને ગાયકા જેના ગીત ગાતા હતા તથા જે તેને મહાદાન આપતા હતા એવા તે વામને તત્કાળ રથ ઉપરથી ઉતરી શ્વસુરને પ્રણામ કર્યાં.
રાજાએ પણ તેને આશીર્વાદ આપી આલિંગન કર્યું. પછી રાજાએ સુવર્ણના આસન
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પર બેસી વામનને પેાતાની પાસે બેસાડયો અને બીજા સર્વ સભાસદા પાતપેાતાને ચાગ્ય સ્થાને બેઠા. પછી રાજાએ વામનને સારી રીતે વિજય કર્યાના સમાચાર પૂછ્યા. ત્યારે વામન ખેલ્યા કે હે ભૂપતિ ! કળાને વિષે અને યુદ્ધને વિષે હું કાંઈ જીત્યા નથી; પરંતુ મારા હૃદયમાં જે સમ મંત્ર રહ્યો છે, તે જ શ્રીપરમેષ્ઠિ મંત્રે આ સા પરાજય કર્યાં છે. જો હૃદયમાં શ્રીપ’ચપરમેષ્ઠી મંત્ર રહેલા હોય તે સર્વ ગ્રહે! પ્રસન્ન થાય છે. દેવા વશ થાય છે, દુષ્ટ રાજાઓ અને ખળ પુરૂષો પરાભવ કરવા સમર્થ થતા નથી, વિશ્નો નાશ પામે છે તથા સર્વ સંપદાએ આપણી પાસે આવીને વિલાસ કરે છે.’’
આવાં તેનાં વચન સાંભળી સર્વ સભ્યાએ ગવ સહિત અને જૈનધમી એવા તેની પ્રશંસા કરી, તથા જેને પ્રભાવ પ્રત્યક્ષ જોવામાં આવ્યા હતા એવા શ્રીપ'ચપરમેષ્ઠી મત્રની પણ સ્તુતિ કરી. પછી વામને બાંધેલા સ` વીરાને ત્યાં ખેલાવી મુક્ત કર્યાં. તે વખતે જેએ પ્રથમ મુંડાયેલા હતા તેઓએ ચંડપાળને પણ મુંડિત જોઈ તેની મશ્કરી કરી. ત્યારે તે ચંડપાળ તેમની મશ્કરી કરતાં ખેલ્યુંા કે—
“ ન સુવું પંમિ: - સદ્ ’’–“ પાંચ જણાની સાથે દુઃખ પડે તે દુઃખ જણાતું નથી.” ત્યારથી લાકમાં પણ આ શ્ર્લાકના એક પાદ કહેવત રૂપે પ્રવર્ત્યોં. પછી ઔષધિના જળથી સર્વ સુભટા, હાથીએ, અશ્વો વિગેરેને તથા કંઠે પ્રાણ આવ્યા હોય એવા પણ ઘાતથી પીડિત સુભટાદિકને તે વામને સજ્જ કરી દીધા. કૃપાળુ હાવાથી હણવાને નહિ ઈચ્છતા એવા તેણે સુભટાદિકને અપેક્ષા સહિતજ પ્રહારો કર્યા હતા કે જેથી ઘણા મરણ પામ્યા નહાતા.
પછી રાજા વિગેરે સ જનાએ તેની પ્રાર્થીના કરી કે—“ હું કુમાર ! જેમ તમે તમારા ગુણેા પ્રગટ કર્યો છે, તેમ તે ગુણાને તુલ્ય એવું તમારૂં અસલ રૂપ પણ પ્રગટ કરા,”
તે સાંભળી તેમની દાક્ષિણ્યતાથી તેણે ઔષધિના પ્રયાગવડે પેાતાનું અસલ રૂપ ધારણ કર્યું. વિશ્વને જીતે એવુ તેનુ રૂપ જોઈ સર્વ જને આશ્ચય અને આનદમય થયા. તે વખતે વાઘ અને ગીતાદિકના નાદ સહિત જયજય શબ્દના કાળાહળ થયા. તે વખતે કાઈ દૂર દેશથી આવેલા ખદી તેમને આળખીને એલ્યેા કે—
“ અહેા ! મેઘની જેમ ઉત્તમ સુવર્ણ લક્ષ્મીની વૃષ્ટિવર્ડ પૃથ્વીના સર્વ જનાને પ્રસન્ન કરતા અને પૃથ્વીપર સ્વેચ્છાએ વિચરતા આ ક્ષવૈશ્રવણ આજે મારા જોવામાં આવ્યા તે બહુ શ્રેષ્ઠ થયું. ”
તે સાંભળી. “ આ ક્ષત્રવૈશ્રવણ કાણુ છે ? ” એમ રાજાના પૂછવાથી તે ખ’ક્રીએ પદ્મરથ રાજાની પુત્રીના પાણિગ્રહણથી આર’ભી કમળપ્રભ રાજાની પુત્રીના પાણિગ્રહણ
Page #298
--------------------------------------------------------------------------
________________
દશમ સર્ગ
૨૭૩ પર્યત તેનું મોટું, ઉદાર અને આશ્ચર્યકારક સમગ્ર ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળી આખી સભા વિશેષે કરીને હર્ષ અને આશ્ચર્યમય થઈ અને “કઈ સામાન્ય માણસે આપણે પરાજય કર્યો નથી.”
એમ વિચારી સર્વ કુમાર હર્ષ પામ્યા. પછી તેઓ સર્વ એકઠા થઈ બોલ્યા કે“હે અલક્ષ્ય રૂપવાળા કુમાર ! તમે વિશ્વમાં અદ્દભુત છતાં અમે અજ્ઞાનથી તમારે અપરાધ કર્યો છે તે ક્ષમા કરજે.”
તે સાંભળી કુમારે પણ તેઓની પાસે પિતાને અપરાધ ખમાવ્યો. એ રીતે સર્વેને પરસ્પર પ્રીતિ થઈ કન્યાઓ પણ આ સર્વ વૃત્તાંત જાણી અતિ આનંદ પામી.
રાજાએ પિતાના મહેલમાંજ એક ચિત્રશાળામાં કુમારને બહુમાનથી કેટલેક પરિવાર આપીને રાખે. પછી અવસરે રાજાએ કન્યાઓનું પાણિગ્રહણ કરવા માટે કુમારને વિનંતિ કરી, ત્યારે તે બોલ્યા કે –
મારે સ્ત્રીઓનું કાંઈ પ્રયેાજન નથી, કેમકે મારે ઘણું સ્ત્રીઓ છે. કળામાં અને યુદ્ધમાં જે મેં વિજય કર્યો છે તે માત્ર કૌતુકને માટે જ કર્યો છે. વળી મારું કુળ અને શીળાદિક જાણ્યા વિના મને તમારે પુત્રીઓ પરણાવવી એગ્ય નથી, પરંતુ કેઈક કળાવાન રાજપુત્રને તે કન્યાએ તમે આપ, અને ચિરકાળ સુધી કળામાં કરેલા તેમના પરિશ્રમને કૃતાર્થ કરે.”
તે સાંભળી રાજાએ કહ્યું કે –“દેવીએ જ “ગ્ય વરને વરી, યોગ્ય વરને વરી” એવી ઘોષણાપૂર્વક તમને જ એ કન્યાઓ આપી છે, અને તમારું કુળ તથા શીળ પણ તે દેવીએ જ કહ્યું છે, તેથી આ મારી પ્રાર્થના વૃથા ન કરે.” - ' આ પ્રમાણે કહી બળાત્કારે પાણિગ્રહણ કરવાનું અંગીકાર કરાવી શ્રીપતિરાજાએ સારા લગ્નને દિવસે વિવિધ ઉત્સવપૂર્વક તેને વિષે જ રાગવાળી ત્રણે પુત્રીઓને તેની સાથે પરણાવી. તેની પહેરામણીમાં રાજાએ તેને દેશ, હાથી, ઘોડા, રથ અને સૈનિક તથા સર્વ સામગ્રી સહિત સુંદર મહેલ આપે. તે મહેલમાં નવી પરણેલી અને નવા સ્નેહવડે મનોહર એવી તે ત્રણે પ્રિયા સાથે વસતે તે કુમાર સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગે; તેમજ ગુરૂ અને દેવ વિગેરે સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું અને યાચકજનને ઇચ્છિત ધનનું દાન કરવા લાગ્યો. “આવા લાભમાં આવો વ્યય કરો તે યોગ્ય જ છે.”
આ કુમારના ભાગ્ય અને બળ વિગેરેવડે શ્રીપતિ રાજાનું રાજ્ય પણ વૃદ્ધિ પામ્યું, અને લેકમાં ચારેબાજુ આ કુમારના ગુણની સ્તુતિ વૃદ્ધિ પામીઆ પ્રમાણે પરદેશમાં
જ-૩૫
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર, પણ મનુષ્ય સહાય રહિત છતાં સર્વ ઠેકાણે લક્ષમીને જે પામે છે, તે પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલી પુણ્યલક્ષીને જ પ્રભાવ છે એમ જાણવું.
આ રીતે તપગચ્છના અધિરાજ પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિહ્નવાળા શ્રી જયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે નાટ્યસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરી નામની ત્રણ કન્યાના પાણિગ્રહણના વૃત્તાંતવાળે આ દશમ સર્ગ સમાપ્ત થયે.
પuugh full
Page #300
--------------------------------------------------------------------------
________________
एकादश सर्ग वितरतु शिवशर्मापूर्वधन्वंतारश्री-स्विजगति फलिनीवच्छ्यामलः पार्श्वनाथः । समपनयति बाह्याभ्यन्तरानामयौधान् स्मृतिमपि गमिती यः सर्वविघ्नापहारी ॥
જે પ્રભુ માત્ર સ્મરણ કરવાથી જ સર્વ વિશ્નનો નાશ કરે છે, તથા બાહ્ય અને અત્યંતર વ્યાધિઓના સમૂહને દૂર કરે છે, તે ફલિની નામની ઔષધિ જેવા શ્યામ વર્ણવાળા શ્રી પાર્શ્વનાથરૂપી 'અપૂર્વ ધવંતરી ત્રણ જગતને શિવસુખ આપે.
હવે તે બુદ્ધિમાન શ્રીજયાનંદકુમારે કીડા કરવાના ઉદ્યાનાદિકમાં કીડા કરતાં ધર્મ અને સુખમય કેટલાક સમય નિર્ગમન કર્યો. એક દિવસ અશ્વકીડા કરવા માટે ઉદ્યાનમાં જતાં કુમારે માર્ગમાં વધ કરવા માટે વધ્યભૂમિ ઉપર લઈ જવાતા એક પુરૂષને જે, તેને ગધેડા ઉપર અવળે મુખે બેસાડવામાં આવ્યું હતું, તેના મસ્તક ઉપર સાત ઠેકાણે મુંડન કરેલું હતું, હાહ કરી રહેલા અનેક માણસો તેને માર મારી રહ્યા હતા, નાના છોકરીઓ તેની સામે કાંકરા અને ધૂળ ઉછાળી રહ્યા હતા, તેના આખા શરીરે રાખ એળેલી હતી, તેના મુખ ઉપર મેંશ લગાડેલી હતી, અને આખા શરીરે ચાંદાં પડેલાં હતાં. તેના પેટમાં ઊંડા ખાડા પડી ગયા હતા અને તેની આગળ સાંભળવું ન ગમે
એવું કહલ નામનું વાજિંત્ર વાગી રહ્યું હતું. આ પ્રમાણે જાણે નરકગતિની કંઈક , વાનકી હોય અને જાણે શરીરધારી સાક્ષાત્ પાપનો પીંડ હોય એવા આ પુરૂષને જોઈ શ્રીજયાનંદકુમારે કોટવાળને પૂછયું કે-“આ કોણ છે? અને તેને આવા પ્રકારનું દુઃખ આપી ક્યાં લઈ જાઓ છે?ત્યારે તેઓ બોલ્યા કે–
આ ચર રાત્રીમાં ઈશ્વર શ્રેષ્ઠીના ઘરમાં ખાતર પાડી સર્વસ્વ લઈ નાસી જતો હતે, તેટલામાં તેના ઘરવાળાએ જાગવાથી કે લાહલ કર્યો, તે સાંભળી અમે તેને પકડ્યો, અને તેની પાસેથી ચેરીને સર્વ માલ કબજે કર્યો; તેથી અત્યારે રાજાની આજ્ઞાથી આ - ૧ પ્રસિદ્ધ ધન્વન્તરી એટલે દેવઘ તો કેવળ બાહ્ય રોગને દૂર કરી શકે છે, અને વિશ્વને નાશ કરી શકતો નથી. તે પણ સ્મરણ કરવાથી નહિ, પણ સાક્ષાત સેવવાથી જ બાહ્ય રાગને દૂર કરે છે. તેથી પ્રભુને અપૂર્વ ધન્વન્તરી કહ્યા છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી જયાન'દ કેવળી ચરિત્ર પાપીને મારી નાખવા માટે વષ્યભૂમિએ લઈ જઈ એ છીએ. ચારની એ જ દશા હાય છે; કારણ—પાપનું ફળ પ્રત્યક્ષ જ મળે છે. ” તે સાંભળી કુમારે વિચાયું કે—
“ હું અહીં દાતાર તરીકે પ્રસિદ્ધ છું, છતાં દરિદ્રી અને દુઃખી માણસને આવી ચારી કરવી પડે છે? આમાં તે મારા જ દોષ છે. ” એમ વિચારી પૂર્ણ કૃપાળુ કુમારે તેને રાજસેવક પાસેથી છેડાવી પોતાના મહેલને વિષે લઈ જઈ તેને સ્નાન ભાજન વિગેરે કરાવ્યું. પછી અવસરે કુમારે તેને પેાતાની પાસે બેલાવી પૂછ્યુ કે—
“તુ કાણુ છે ? અને શા માટે ચારી કરે છે? ” તે સાંભળી કુમારને આળખી તેણે નીચું મુખ કયું. અને ભયથી કાંઈ પણ ખેલ્યો નહિ. તે જાણી કુમારે અભયદાન આપ્યું, ત્યારે તે ગદ્ગદ્ સ્વરે ખેલ્યો કે—
*
“ મારૂં પાપીનું ચરિત્ર સાંભળવા લાયક નથી, તેથી હુ' શું કહું ? ’” આ પ્રમાણે તેના સ્વરથી તથા રૂપથી તેને એળખી કુમારે તેને કહ્યું કે અહા ! તું તે સિંહકુમાર છે! અરે ખ'! તારી આવી અવસ્થા કેમ થઈ ? ” એમ કહી સ્નેહથી તેને આલિગન કરી આસન પર બેસાડી તેને કહ્યું કે—
“ હું ભાઈ ! તારૂ પલ્લીનું રાજ્ય કથાં ગયુ? અને આ શરીર પર આટલા બધા ચાંદા શાથી પડચા ? ” તે સાંભળી કાંઈક ધીરજ લાવી કપટમાં કુશળ એવા તેણે પોતાના અપરાધ છુપાવી આ પ્રમાણે કહ્યું—(આ સ્થિતિએ પહેાંચ્યા છતાં પણ હજી કપટ છોડીને સત્ય વાત કહી શકાતી નથી ! )
“ હું કુમાર ! તે વખતે રાત્રીએ તું દેવીના મ`દિરમાં સુતા હતો, ત્યારે ખરાખર જાગતો ચારે બાજુથી હુ· તારૂ રક્ષણ કરી રહ્યો હતો, તેવામાં મે એક સિ ંહ આવતો જોયો. તેને ત્રાસ પમાડવા માટે અને તારૂ' રક્ષણ કરવા માટે હું તેની પાછળ ઘણે દૂર સુધી ગયા. ત્યાંથી પાછા વળતાં હુ' ભૂલા પડયો, તેથી માને પામ્યો નહિ. છેવટ ચારેબાજુ ભમી ભમીને પ્રાતઃકાળ થયો ત્યારે માગ સૂઝયો અને દેવીના મ`દિરમાં આવ્યો. ત્યાં ચિંતામણિ રત્નની જેમ સ્થાપન કરેલા તને જોયો નહિ, ત્યારે તે આખા પ તપર મે અને મારા સર્વ સૈનિકાએ તને શોધ્યો; પર`તુ સમુદ્રમાં પડી ગયેલા રત્નની જેમ અમે તને મેળવી શક્યા નહિ. પછી તારા વિયોગથી પીડા પામતા હુ પલ્લીનું પાલન કરવા લાગ્યા. કેટલેક કાળે સૂર્યના પ્રકાશને અભાવે અધકારની જેમ તારે અભાવે તે મહાસેન પલ્લીપતિએ અનુક્રમે મારી પૃથ્વી દબાવી. તે જાણી ઇર્ષ્યાના વશથી તેને નિગ્રહ કરવા માટે હું સ` સૈન્ય સહિત તેની પલ્લી પાસે જઈ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો.
M 14
Page #302
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા સા
૨૦૭
તેના સૈન્યે મારૂ સૈન્ય ભાંગ્યું, એટલે મેં તેની સાથે યુદ્ધ કર્યું. તેમાં તેણે મને પ્રહારવડે જ રિત કરી બાંધીને કેદખાનામાં નાખ્યો. પછી તે નિભયપણે અને પલ્લીનુ રાજ્ય ભાગવવા લાગ્યો, અને મને ચામડાથી મઢી પર્વતના શિખર ઉપરથી પડતા મૂકયો; પરંતુ કર્માંના ચેાગે હુ કાઈક પલાલ અને પાંદડાના ઢગલા ઉપર પડયો. ચારેબાજુથી ચાંદા પડેલા અંગવાળા અને પર્વતની શિલા સાથે ઘસાવા છતાં પણ હું મરણુ પામ્યો નહિ. રાત્રીએ અકાળે વરસાદ વરસ્યા. તે વખતે મઢેલા ચામડાની ગધથી કેટલાક શિયાળ ત્યાં આવ્યા, તેમણે તે ચામડુ' કરડી ખાધું, અને મૂર્છા પામેલેા હુ. શિતળ પવનથી ચૈતન્ય પામ્યા. જેને દુઃખ ભોગવવાનુ... હાય તેને અભાગ્યને યોગે મૃત્યુ પણ દુર્લભ હાય છે. ’
પછી અનુક્રમે તે પંતને ઓળંગી ત્રણથી જરિત એવા હું ગ્રામ નગર વિગેરેમાં ભમતો અને ભિક્ષાવ આજીવિકા કરતો કાળે કરીને અહીં આવ્યેા સ્વગ પુરી જેવા પણ આ નગરમાં હુ' ત્રણ દિવસ સુધી ભિક્ષા માટે ભમ્યા પણ મને ભિક્ષા મળી નહિ, તેથી મે· ચારી કરી. ‘ક્ષુધાતુર મનુષ્ય શુ' નથી કરતા ?’
હું બધુ ! તે' મને પ્રથમ અનેકવાર જીવિતદાન આપ્યું હતુ. વળી આજે પણ આપ્યું છે. તે જીંદગીપર્યંત દાસપણુ કરવાથી પણ હું તારા અટ્ટણી થાઉં' તેમ નથી. મને ધિક્કાર છે! પૂર્વ ઉપાર્જન કરેલું મારૂં પાપ વાણીથી પણ કહી ન શકાય તેટલું છે, તેથીજ પગલે પગલે હું દુષ્ટ આપત્તિએના સ્થાનરૂપ થાઉં છું. કહ્યુ` છે કે—
અધમ જનની સંગતિ, દુષ્ટ બુદ્ધિ, દરિદ્રતા, પગલે પગલે વધ ખ'ધ અને પરાભવ, શત્રુથી પરાભવ, પ્રિય વસ્તુના વિયાગ અને દુષ્ટ આપત્તિ એ સર્વ પાપરૂપી વૃક્ષના ફળે છે.”
આ પ્રમાણે સિંહકુમારને વૃત્તાંત સાંભળી કૃપાળુપણાને લીધે કુમારે તેને કહ્યું કે હું અંધુ ! તું ખેદ ન કર. આ સ`સારમાં આપત્તિ કેને નથી આવતી ? આ રાજ્ય અને આ ધન જે કાંઈ મારૂં છે, તે સ એમ માન. જે લક્ષ્મી સ્વજનેાવડે ભાગવાય તે જ સાક છે. ’’
તારૂં જ
એમ કહી કુમારે ઔષધિના જળવડે તેના શરીરનાં સર્વ ત્રણેા દૂર કર્યાં, અને તુષ્ટમાન થયેલા કલ્પવૃક્ષની જેમ તેણે તેને વસ્ત્ર અને અલ'કાર વિગેરે આવ્યાં. હુંસ જેવા તે કુમારે કાગડા જેવા તે સિંહને લેાકમાં પેાતાના ભાઈ તરીકે પ્રસિદ્ધ કરી સ કાર્યોંમાં માનપૂર્વક તેને અગ્રેસર કરી પોતાની પાસે રાખ્યા.
L
AL
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સર્વ વસ્તુ ધનાદિકવડે પ્રાપ્ત થાય છે, પણ ભાઈ પ્રાપ્ત થતો નથી.” એમ વિચારી ત્રણે પ્રિયાની અનુમતિ લઈ તે કુમારે તેને પોતાના દેશને અધિકારી કર્યો.
કુમારે આપેલા માનથી અને ધનાદિકથી તે સિંહ વિલાસ કરતો હતો, છતાં પાશમાં પડેલા શિયાળની જેમ તે મનમાં અત્યંત દુઃખી થતું હતું. પિતાની આપત્તિઓનું સ્મરણ કરી અને કુમારની સંપત્તિઓને જોઈ તે સિંહસાર વર્ષાવતુમાં જવાસાની જેમ સૂકાતો હતો. સર્વ સંપત્તિ સહિત અને સર્વ પ્રકારના તેજવડે અતિ દેદીપ્યમાન તે કુમારને જોઈ જેમ ઘૂવડ સૂર્યના અસ્તને ઈચ્છે છે તેમ તે સિંહસાર શ્રી જયાનંદકુમારના અસ્તને ઈચ્છતો હતે. તે દુષ્ટ વિચાર કર્યો કે–
મારે સંપત્તિ નથી, તો આની સંપત્તિને હું કેમ ન લઈ લઉં? વિશ્વાસ પામેલા અને વૃદ્ધિ પામતા શત્રુની કોણ ઉપેક્ષા કરે ? માટે કોઈ પણ પ્રકારથી આને મારી નાખું કે જેથી તેની સર્વ લક્ષ્મી મારા હાથમાં આવે. આ અભિલાષા પ્રાયે રાજાની સેવાથી જ સાધ્ય કરી શકાશે.” આ રીતે વિચારી તે સિંહસાર શ્રી જયાનંદકુમારની સાથે રાજા પાસે જવા લાગે, અને અનુક્રમે તેણે રાજાને એ પ્રસન્ન કર્યો કે જેથી તે સિંહસાર એક પણ ગમે તે વખતે રાજા પાસે જવા લાગે; પરંતુ તેના આવા દુષ્ટ અભિપ્રાય કઈ જાણવામાં આવ્યા નહી. “કાદવમાં છુપા રહેલા કાંટાને કણ જાણી શકે ?'
તે પણ મહા બુદ્ધિશાળી કુમારની પ્રિયાઓ તેની ચેષ્ટા વડે તેની દુછતા જાણતી હતી; પરંતુ પિતાની જેવી જ દષ્ટિ સિંહની છે એમ માનનાર શ્રીજયાનંદકુમાર તે પ્રિયાઓના વચનપર શ્રદ્ધા રાખતે નહોતે. “સપુરૂષે હમેશાં પરના ગુણોને જ જુએ છે અને દુષ્ટજન પરના દેને જ જુએ છે. સૂર્ય સદા પ્રકાશને જ આપે છે અને ઘૂવડ અંધકારને જ જુએ છે.” નગરીના લેકે આ બધું જોઈને વિચાર કરતા હતા કે
શ્રીયાનંદકુમાર આ શેરને પણ આટલું બધું માન આપે છે, તે શું સમાન આકૃતિવાળો હોવાથી તે તેને ભાઈ જ હશે ?” એકદિવસ રાજાએ કુમારને પૂછયું કે
ગુણેએ કરીને અધિક એવા અનેક જનેને છોડી હાથી જેમ શિયાળને મને તેમ તમે આને કેમ બહુમાન આપો છો ? ” કુમારે જવાબ આપ્યો કે –
મારે ભાઈ હોવાથી હું તેને માન આપું છું.” તે સાંભળી લેકની જેમ તેના વચનપર નહિ શ્રદ્ધા કરતા રાજાએ એકદિવસ એકાંતમાં કૌતુકથી સિંહને પૂછયું કે
આ કુમાર સાથે તારે શું સંબંધ છે?” ત્યારે અવસર આવ્યો જાણી તે માયાવી પિતાના અભિપ્રાય પ્રમાણે છે કે –
7
777777:
_
ર
-
Page #304
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સંગ.
૨૭૯ હે રાજન ! મેં પૂર્વે આ શ્રીજયાનંદ ઉપર ઘણે જ ઉપકાર કર્યો છે, તેથી તે મને બહુ માને છે. બાકી એ કોણ છે? એ બાબત હું કઈને કાંઈપણ કહી શકું તેમ નથી, કારણકે કુમારે મને અગાઉથી જ સોગન આપ્યા છે તેથી હું કહીશ નહિ, છતાં પણ કદાચ કહું તો હે રાજન્ ! તમને દુઃખ થાય તેવું છે.” તે સાંભળી રાજા સેંકડો શંકાથી વ્યાપ્ત થઈ ગયો, તેથી તેણે બહુ આગ્રહથી કહ્યું કે
જો તું મને કાંઈ પણ માન આપતે હેય તે એને સર્વ વૃત્તાંત. જરૂર કહે.” ત્યારે તે બોલ્યો કે–“હે સ્વામિન્ ! કુમારની આજ્ઞાથી પણ તમારી આજ્ઞા અધિક બળવાન છે, કેમકે સ્વામીને દેહ એ મોટું પાપ છે. તેથી તમે સાવધાન થઈને સાંભળો–
હું વિજયપુરના જય રાજાનો પુત્ર છું. પરંતુ મને જુગારનું અતિ વ્યસન હેવાથી હું ચોરી કરતાં શીખે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે –“અહો ! આતો સત્યવાદી જણાય છે, કે જેથી તે પોતાના દેષને પણ છુપાવત નથી.” - ત્યારપછી રાજાની આજ્ઞાથી તે કહેવા લાગ્યો કે –“મારા પિતા જય રાજાને કૃપા પાત્ર એક મધુગીત નામને ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલે ગવૈયો છે, તેને સ્વર શર્કરા જે મધુર છે. તેને સુરગીત નાસને પુત્ર છે. તે પુણ્યના પ્રભાવથી બાલ્યાવસ્થાથી જ સૌભાગ્યવાન, શૂરવીર, બુદ્ધિમાન અને અતિ મધુર સ્વરવાળો છે. નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ તેનામાં સૌભાગ્યાદિક ગુણોનો સમૂહ કમળને વિષે સુગંધની જેમ સર્વને ઉલ્લંઘન કરે તે છે. તેને મારા પિતાએ પ્રસન્ન થઈને સર્વોત્તમ કળા ભણાવી, તેથી તે મારી પાસે જ ગીતગાન કરતો હતું અને હું તેને વાંછિત દાન આપતે હતે.
બીજી પણ નાટ્યાદિક કળા ભણવાની ઇચ્છાવાળા તેણે ઘણાની પાસે પ્રાર્થના કરી, પરંતુ નીચ કુળને લીધે તેને કેઈએ જણાવ્યું નહિ. તેથી દેશાંતરમાં જઈ કળા શીખવાની તેની ઈચ્છા થઈ પરંતુ દ્રવ્ય વિના કંઈ ભણાવશે નહિ એમ ધારી તેણે મારી પાસે ધન માગ્યું. ત્યારે “મારા જ ઉપયોગમાં આવે તેવી કળાઓને આ શીખવાને છે.” એમ વિચારી મેં તેને એક કોટિ ધન આપ્યું. તે લઈ તે દેશાંતરમાં ગયે.
અનુક્રમે વિશાલપુર ગયા. ત્યાં ગુરૂસેવાદિકમાં કુશળ એ તે વિદ્યાવિલાસ નામના ઉપાધ્યાયને મારું આપેલું ધન આપી તેને વશ કરી લેકમાં પોતે ક્ષત્રિય તરીકે પ્રસિદ્ધ થઈ થોડા દિવસમાં તીવ્ર બુદ્ધિને લીધે સમ્યક્ પ્રકારે સમગ્ર કળાઓ શીખી ગયો. “ધન, બુદ્ધિ અને દંભથી શું સધાતું નથી?” તેમાં પણ પરદેશને વિષે તે તે ધનાદિક વિશેષ કરીને કાર્યસાધક બને છે. કહ્યું છે કે –
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર - “એક ગન અર્ધ ભાગ દંભને આપે, બાકી રહેલા અર્થમાંથી છ ભાગ મૃષાભાષાદિકને આપવા, છ ભાગ ધૃષ્ટતાને આપવા, બે ભાગ ક્રિયા અને વૈધકને આપવા તથા એક ભાગ ભાંડચેષ્ટાને આપે. આવી જાતને વેગ આખી પૃથ્વીને વશ કરી શકે છે.”
વળી તેણે કુશળતાથી કઈ યેગી આદિકની સેવા કરી તેની પાસેથી ઈષ્ટ રૂપાદિક કરનારી ઔષધિઓ મેળવી. “ભમતાં ભમતાં શું સિદ્ધ ન થાય ?” ત્યારપછી તે પરદેશમાં ભમતો ભમતે કળાએવડે લોકોને રંજન કરી અને ઔષધિવડે ઉપકાર કરી વાંછિત ધન મેળવવા લાગે, કોઈક પ્રકારે બે રાજાને મેહ પમાડી તેમની બે પુત્રીઓને તે પર .
“કળા અને ભાગ્ય જે હોય તો કુળ જોવાની કોઈ જરૂર રહેતી નથી. મારી સોબતથી તે દાન આપવાના સ્વભાવવાળો થયે છે, તેથી દાનના પ્રભાવવડે તેનું નીચ કુળ ઢંકાઈ જાય છે. કેમકે સુવર્ણની લક્ષ્મીને વરસાવનાર મેઘની મલિનતાને કોણ વિચારે છે? તેના અહિં. આવ્યા પછી જે થયું તે તે તમે પ્રથમથી જ જાણે છે. હું જ ભાગ્યહીન છું કે જેથી આવું લજજાકારક વૃત્તાંત પણ મારે તમારી પાસે કહેવું પડયું છે.
એકદિવસ દેશમાં ઉપદ્રવ કરનાર અને સૈન્ય સહિત પર્વતમાં વસનાર મહાસેન નામના પલ્લી પતિને નિગ્રહ કરવા માટે મારા પિતા તૈયાર થઈ પ્રયાણ કરતા હતા, તે વખતે મેં તેમને વિનયથી જતા નિવારી સિન્ય સહિત તે પર્વતની તળેટીમાં જઈપલ્લી પતિને યુદ્ધ કરવા માટે મેં બોલાવ્યો, એટલે ભિલની સેના સહિત પર્વત પરથી ઉતરી મહા ગર્વિષ્ઠ તે પલ્લી પતિએ શંગના નાદવડે ગુફાઓને ગજાવી લાંબેકાળ યુદ્ધ કર્યું. છેવટ મેં તેને પરાજય કર્યો, એટલે તે નાશીને જતો રહ્યો.
તે વખતે મેં મુગ્ધપણાને લીધે તેની પલ્લી સળગાવી દેવા માટે વિષમ પત્થરવાળા પર્વતના કટકમાં પ્રવેશ કર્યો. તેટલામાં ગુફામાં સંતાઈ રહેલે તે શત્રુ પલ્લિી પતિ ભિલ્લની સેના સહિત તેમાંથી બહાર નીકળ્યો અને યમરાજની જેવા તેણે મારા સૈન્ય ઉપર બાણ વૃષ્ટિ કરી; તેથી મારું સૈન્ય ભગ્ન થયું. “વિષમ સ્થાનમાં કોણ ભગ્ન ન થાય?”
પછી મને પણ પ્રહારેથી જર્જરિત કરી બાંધીને તે પલ્લીપતિ તેની પલ્લીમાં લઈ ગયે. એકદિવસ મને ચામડાએ મઢી પર્વતના શિખર પરથી પડતું મૂકો. ત્યાંથી અનુક્રમે હું અહીં આવ્યું, તે હકીકત તે તમે સાંભળી હશે. અહીં પ્રથમ તે મને ઓળખ્યા વિના તે મને મૂકાવીને પિતાને ઘેર લઈ ગયે, પછી મને ઓળખે, ત્યારે ધનાદિકથી સત્કાર કરી મને ઘણે પ્રકારે માન આપવા લાગે અને “કઈ પણ ઠેકાણે
Page #306
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા સ.
૨૮૧
મારૂં કુળાદિક પ્રગટ કરવુ' નહિ. ” એમ દૃઢ સેગનવડે મને તેણે ખાંધી લીધા. હુ પણ મીજી ગતિ નહિ હાવાથી તેની પાસે રહ્યો છુ'. તે મને ઘણા માનપૂર્વક રાખે છે અને મારાપર અવિશ્વાસને લીધે ઘણા ઉપચારથી વશ કરેલા મને તે સ`દા પાતાથી બૂટ્ટો પડવા દેતા નથી. આ પ્રમાણે તમારી આજ્ઞાને વશ થયેલા મે તમને અત્યંત ગુપ્ત વાત પણ કહી છે. પરંતુ તેથી તેનાપર તમારે કાંઈપણુ અપ્રસન્નતા કરવી ચેાગ્ય નથી. કેમકે-સદ્ગુણેામાં કુળ જેવાતુ' નથી. ’
આ પ્રમાણે સિંહના મુખથી કુમારને વૃત્તાંત સાંભળી ખેદ, વિસ્મય અને ક્રોધથી વ્યાપ્ત થયેલા રાજાએ તેને બહુમાનથી રજા આપી, એટલે તે પણ પેાતાનુ વાંછિત સિદ્ધ થવાથી હર્ષ પામતા પેાતાને સ્થાને ગયા. રાજા જૈનધમી હતા, છતાં તેને વિષે કાનની દુ॰ળતા, વિચાર વિના કાનુ` કરવાપણું અને સ્વચ્છંદતા એ ત્રણ દોષો રહેલા હતા; તેથી ક્રોધ પામેલા તે રાજાએ વિચાયું કે—
“ અરે ! આ પાપી જમાઈ એ મારી જેવા અનેકનાં કુળ વટલાવ્યાં–અપવિત્ર કર્યાં. મે' તેના કુળાદિકને, નિણ્ય કર્યા વિના ઉતાવળથી તેને પુત્રીએ આપી. અને તેની પંક્તિમાં ભાજન પણ કર્યું, એ અતિ ખેદકારક થયું છે. આ માયાવીએ પેાતાનું ક્ષત્ર– વૈશ્રવણ નામ પ્રસિદ્ધ કરી ધૂ'ની જેમ પદ્મરથ અને કમળપ્રભ રાજાને પણ છેતર્યાં છે. જો આ નિંઘ વાર્તા બીજા રાજ્ગ્યામાં પ્રસરશે તે તે રાજાએ મારી હાંસી કરશે અથવા મારા કુળના ત્યાગ કરશે; તેથી આજે જ રાત્રિમાં કાઈ પણ પ્રકારે ગુપ્ત રીતે તેને મારી નાખવેા જ ચેાગ્ય છે. ’
એમ વિચારી તે રાજાએ પેાતાના ખાનગી એ સેવકને બેાલાવીને કહ્યુ કે “આજે મધ્ય રાત્રીએ ઘેાડા પર ચઢીને જે પુરૂષ રાજમામાં નીકળે, તેને તમારે તત્કાળ મારી નાખવા, અને આ વાત કોઈ પણ ઠેકાણે તમારે પ્રકાશ કરવી નહિ. ’” આ પ્રમાણે રાજાની આજ્ઞા વિના વિચારે અંગીકાર કરી કુતરાની જેમ તે બન્ને સેવકા સાવધાનપણે રાજમામાં છુપાઈ ને ચાગ્ય સ્થાને રહ્યા.
પછી મધ્યરાત્રીના સમય થવા આવ્યે ત્યારે રાજાએ પેાતાના પુરૂષ પાસે એકલા કુમારને અમુક વિચાર કરવાના ખાનાથી એટલાન્ગેા. એટલે સરળ સ્વભાવવાળા અને રાજાને વિષે વિશ્વાસ તથા વિનયાક્રિકને ધારણ કરતા શ્રીજયાનંદકુમાર પણ તત્કાળ શય્યાને ત્યાગ કરી જવાને તૈયાર થયેા. તે વખતે તેની પ્રિયાએએ નિપુણતાથી કહ્યું કે—
“ હે સ્વામી ! તમે નીતિશાસ્ત્ર જાણતા છતાં આટલી બધી સરળતા કેમ રાખેા છે ?
જ.-૩૬
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અત્યારે વિચાર કરવાનો અવસર છે? તમને બેલાવવાને આ સમય હોય? પુરૂષ કે સ્ત્રીનું એકાંત સરળપણું પ્રશંસા કરવા લાયક નથી. તેનાથી કોઈ પણ કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ અવશ્ય પશ્ચાત્તાપ જ થાય છે. કોઈ પણ દુષ્ટ કારણ વિના અકાળે રાજાનું બેલાવવું હોય જ નહિ. અકાળે વૃક્ષોને પુષ્પને ઉગમ થાય તે શું કદાપિ ઉપદ્રવ વિના થાય?
ચિત્તમાં જૂદ, વચનમાં જુદું, ક્રિયામાં જૂદું અને ફળમાં જૂદું એ રીતે વેશ્યાજનની જેમ રાજાનું ચરિત્ર લેકમાં ન જાણી શકાય તેવું હોય છે તેથી કોઈ પણ રાજા ઉપર વિશ્વાસ કરવો યોગ્ય નથી. તેમાં પણ અમારા પિતાને વિષે તે વિશેષ કરીને વિશ્વાસ કરવા જેવું નથી. કારણ કે તે સર્વ ગુણ છતાં તેનામાં મોટા ત્રણ દેષ પ્રસિદ્ધ છે; તેથી કરીને તમારા સર્વત્ર માન્ય એવા આ સિંહસારને મોકલે.
અન્યથા નિરંતર આ પ્રમાણે પોષણ કરાતે તે કયે વખતે કામ લાગશે? અનુચર તેવા પ્રકારના સમયને માટે જ રાખવામાં આવે છે કે ઘાતથી રક્ષણ કરવા માટે તેને આગળ કરવામાં આવે. અગ્નિને દાહ દૂર કરવા માટે જ હાથમાં કાષ્ટને હાથેલે ધારણ કરવામાં આવે છે.”
આ પ્રમાણે નીતિમાર્ગને અનુસરનારી તેમની વાણીવડે પ્રસન્ન થયેલા કુમારે “રાજા કાંઈક વિચાર કરવા તને અત્યારે બોલાવે છે એમ કહી તે સિંહસારને જ મેક. તે વખતે સિહે વિચાર્યું કે
“જરૂર રાજા મને કુમારના ઘાત સંબંધી ઉપાય પૂછવા બોલાવતા હશે, તેથી હું તેને મારી ઈચ્છા પ્રમાણે માર્ગ બતાવીશ.” એમ વિચારી હર્ષથી ઘોડા ઉપર આરૂઢ થઈને તે ચાલ્યું. અર્ધ રાજમાર્ગે જતાં તેને પિતા છુપાયેલા અને પુરૂએ એક સાથે બે બાવડેવીધી નાખે, એટલે તે તરત જ ઘોડા ઉપરથી નીચે પડ્યો. બંધુના દ્રોહનું આફળ.” પછી તે બંનેએ જઈને તરત રાજાને કહ્યું કે
તમે કહેલું કાર્ય અમે કર્યું છે. ” તે સાંભળી રાજા હર્ષ પામે. “પ્રાય રાજાઓમાં વિવેક હોતે જ નથી.” કહ્યું કે –કે વિવો સુર્રમ કાયો, વિશિચ તામિથું धनाढयनृपदेवेषु, समनागपि नेक्ष्यते
પ્રાયે કરીને વિવેક પામ દુર્લભ છે, તેમાં પણ મોટાઓને તે વિશેષ દુર્લભ છે, અને ધનાઢવ, રાજા તથા દૈવને વિષે તે તે વિવેક જરા પણ દેખાતું નથી.”
સિંહસારના પડવાને ધબકાર સાંભળી આરક્ષક પુરૂષે દેડી આવ્યા. ત્યાં મોટે
Page #308
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સગર
૨૮૩ કોલાહલ થયું. તે સાંભળી રાજાએ પિતાના માણસોને તપાસ કરવા મોકલ્યા. કઈ માણસેએ શ્રીજયાનંદકુમારની પાસે જઈ તે સ્વરૂપ કહ્યું. ત્યારે તેની પ્રિયાએ બોલી કે –
હે સ્વામી! રાજા પરના વિશ્વાસનું ફળ જોયું? હે સ્વચ્છ સ્વભાવવાળા પ્રભુ! તે વખતે તમે અમારું વચન ન માન્યું હોત તો અત્યારે અમારી શી ગતિ થઈ હોત? હે નાથ ! હવે પછી તમારે અત્યંત સાવધાન થઈને રહેવું. રાજા પાસે કોઈ ખળ પુરૂષ પેઠે જણાય છે. અથવા રાજાના આશયને કોણ જાણી શકે છે?” તે સાંભળી કુમાર છે કે
હે પ્રિયાઓ ! સમાન જાતિને લીધે સરસ્વતી તમારા હૃદયમાં કીડા કરે છે. અને પરપુરૂષના સ્પર્શથી જાણે ભય પામી હોય તેમ મને તો સ્પર્શ પણ કરતી નથી. તેથી તમે જ મારે પ્રમાણભૂત છે, કેમકે નિપુણ એવી પતિવ્રતા સ્ત્રીઓ પુરૂષોને સહચરીરૂપ, લક્ષ્મીરૂપ, રક્ષા કરનાર, ધૃતિરૂપ અને મતિરૂપ હોય છે.”
આવાં વચનવડે તે સ્ત્રીઓને આનંદ પમાડીને પછી કુમારે “સિંહસાર જીવતે હોય તે તેને અહીં લાવો” એમ કહી પોતાના માણસને મોકલ્યા. ત્યારે તે માણસો
પણ છેડે થોડો શ્વાસ લેતા સિંહસારને જોઈને શ્રીજયાનંદકુમાર પાસે ઉપાડી લાવ્યા, : એટલે તેણે ઔષધિના જળવડે તેને સાવધ કર્યો. અહીં ખરેખરી કૃપાળુપણાની પરીક્ષા થાય છે. કહ્યું છે કે
“ઉપકારી ઉપર અથવા ઈષ્ય રહિત મનુષ્ય ઉપર જે દયા કરવી તેમાં શું વિશેષ છે? પરંતુ અપરાધ કરનારા શત્રુ ઉપર જેનું મન દયાળુ હોય તેજ સત્પરૂમાં અગ્રેસર છે.” . ત્યારપછી સિંહસારે વિચાર કર્યો કે –“વારંવાર મને મરણાંત આપત્તિઓ પ્રાપ્ત થઈ છે, તે આપત્તિઓ આ કુમારે જ દૂર કરી છે, તે મારે આથી અધિક પરાભવ કયો કહે ? એ જ મોટામાં મોટે મારો પરાભવ છે એમ હું માનું છું.
વળી જેમ જીર્ણ થયેલી ચામડાની મસકમાં ઘણું છીદ્રો પડે છે તેમ વિધાતાએ સર્વ પરાભનું બીજું કોઈ સ્થાન નહિ મળવાથી પુણ્ય રહિત એવા મારે વિષે જ સર્વ પરાભવ નાખ્યા છે; અથવા તે આ કુમારને જ આ બધો પ્રપંચ લાગે છે. આટલા માટે જ તેણે મારો સત્કાર કર્યો છે અને મને સાવધ કર્યો છે. હવે પછી આ પૂર્વથી ચેતીને ચાલવું કે જેથી તે મને છળી શકે નહિ.”
આ પ્રમાણે વિચારી તે નીચ સિંહસારે કુમારના ઉપકારને પણ અપકાર તરિકે માન્ય. સૂર્યના દેદીપ્યમાન પ્રકાશને પણ ઘૂવડ અંધકારરૂપ જ જુએ એમાં આશ્ચર્ય નથી.”
4255. 4. 5. selleled
Page #309
--------------------------------------------------------------------------
________________
૮૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
આ પ્રમાણે સિંહને સાવધ કરીને નિશ્ચિંત થયેલા શ્રીજયાનદકુમાર નિર્ભયપણે સુઈ ગયો. ‘ સિંહ સુતા હાય તે પણ તે શું મૃગાથી ભય પામે ?' પરંતુ તેની પ્રિયાએ તે શંકવાળી હતી, તેથી તેઆએ કેટલાક સુભટાને ખેાલાવી તે મહેલના દરવાજા વિગેરે સારી રીતે અંધ કરાવ્યા.
અહીં સેવકાએ તપાસ કરી રાજા પાસે આવી “ કઈ શત્રુએ સિહસારને મા ’’ આપ્યા. તે સાંભળી રાજા ખેદ અને સભ્રમ યુક્ત થયો. તેણે
એવા સમાચાર
વિચાયુ` કે—
-
“ અહા ! આ શું થયું ? ભાગ્ય વિપરીત કાય થઈ ગયું, મારે જમાઈ થઈને બેઠેલા એ દુષ્ટ ચંડાળના છે.કરાને મારવા માટે મેં કાર્ય કર્યુ પણ એ ધૂત આવ્યો નહિ, અને જેનું રક્ષણ કરવાનું હતું મારા હિતસ્વીર સિંહુકુમાર મરાયો. લેાકેામાં ગુપ્ત વાત જાહેર થઈ ગઈ અને ધારેલું કાર્ય પાર પડયું નહિ, આ તે એવું બન્યુ કે રાજ્યનું રક્ષણ કરવા કુટુંબ સાથે લડી કુટુંબનેા નાશ કર્યાં અને આખર શત્રુ રાજાએ રાજ્ય પડાવી લીધું, તાવ ઉતારવા માટે અભક્ષ્ય વસ્તુનુ ભક્ષણ કરી વ્રત ભાગ્ય' અને તાવ ઉતર્યાં નહિ, કડાઈમાંથી ઉતરતા માલપુડા ખાવા માટે હાથમાં લીધા તે ખવાણા નહિં, હાથ દાઝયા અને હેઠા પડી ગયા, અર્થાત્ મારે જે પ્રમાણે કાર્ય કરવું હતુ. તે પ્રમાણે ન થયુ, ગમે તે થાએ, હવે તે બધી વાત ઉઘાડી પડી ગઈ છે તેથી તેને પ્રગટપણે જ મારવેા,
ke
આ પ્રમાણે વિચાર કરી રાજાએ અખ્તરધારી હજારા સુભટોને મેકલ્યા, અને સુતેલા કે જાગતા જમાઇને મારી નાખા” એમ તેમને કહ્યું. ત્યારે તે સુભટાસ સામગ્રી સહિત કુમારના મહેલ પાસે આવ્યા; અને લાઢાના મુગરવડે તેના દરવાજાને ભાંગવા લાગ્યા, તેટલામાં ઉત્કટ ખળવાળા કુમારના સુભટાએ દરવાજો ઉઘાડી હાથીઓ પાડાને રાકે તેમ તે રાજસુલટાને રાકયા. તેએએ યુદ્ધ કરીને રાજસુભટાને પરાજિત કર્યા, એટલે તેઓ પ્રભાત થયે નાશીને જેમ શિયાળ ઝાડીમાં પેસી જાય તેમ રાજમંદિરમાં પેસી ગયા અને મેલ્યા કે—
“ હે સ્વામી ! કુમારના સુભટાએ દૈવયાગથી અમારો પરાભવ કર્યાં. સૂર્યના કિરણા શુ અધકારને નથી હણુતા ?” આ પ્રમાણે સાંભળીને ક્રોધ પામેલા રાજાએ સ`ગ્રામની ભેરી વગડાવી અને સવ સૈન્યને એકત્ર કરી યુદ્ધ કરવા માટે તૈયારી કરી.
અહીં પ્રભાત સમયે કુમાર પણ જાગ્રત થઈ પ્રભાતને લગતું કાર્ય કરી પ્રિયાએની
Page #310
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સર્ગ.
૨૮૫ સાથે નિર્ભયપણે પાસાવડે રમત કરવા બેઠે. તે વખતે તેની પત્નીઓએ કાનને ફાડી નાખે તે કટુ વનિ સાંભળી સૈન્ય સહિત રાજાના આવવાની સંભાવને કરી અને ભયથી શ્રીજયાનંદકુમારને કહ્યું કે–
હે પ્રિય! અત્યારે રમત કરવાનો આ સમય નથી, સમગ્ર સૈન્ય એકઠું કરો અને શત્રુની લક્ષ્મીને નાશ કરનાર શસ્ત્રને ધારણ કરે; કેમકે કેપના આટેપથી ભયંકર થયેલા રાજા પિતે જ તમારે નિગ્રહ કરવા આવે છે એમ જણાય છે. પ્રથમ તે તમારા સુભટોએ તેના સુભટને ભગાડી દીધા છે પરંતુ સિન્ય સહિત આવતા રાજા દુઃખે કરીને જીતી શકાય તેમ છે. તેમજ અમારા ચિત્તમાં ભય ઉત્પન્ન થવાથી અમારું મન રમતમાં આનંદ પામતું નથી.”
તે સાંભળી કુમારે લીલા સહિત હસતાં હસતાં કહ્યું કે–“હે પ્રિયાએ સૈન્યવડે ઉત્કટ બળવાળા રાજકુમારને જેણે શસ્ત્ર વિના જ જીત્યા છે, તે મારા બન્ને હાથ જ રાજાને જીતવાને સમર્થ છે, માટે તમે લેશમાત્ર ચિંતા કર્યા વિના પાસાવડે દાવ નાખે જાઓ,” તે સાંભળી તે સ્ત્રીઓ પણ રમવા લાગી; પરંતુ સ્ત્રી જાતિના સ્વભાવને લીધે તેમના મનમાંથી શંકા ગઇ નહિતેથી તેઓએ ભૂકુટિની સંજ્ઞાથી કુમારનું સૈન્ય તૈયાર કરાવ્યું. - હવે મરણને ઈચ્છતી ઘે જેમ વાઘરીવાડે જાય તેમ સંગ્રામની સામગ્રી સહિત રાજાને કુમારના મંદિર તરફ જતા જોઈ તત્કાળ પ્રધાને આવી રાજાને નમસ્કાર કરીને વિનંતિ કરી કે “શા માટે અને કયા શત્રુને હણવા માટે તમે સિન્ય સહિત નીકળ્યા છો ?ત્યારે રાજાએ સિંહનું વચન અને પિતાને અભિપ્રાય તેમને જણાવ્યો. તે સાંભળી તેઓ બેલ્યા કે –
હે સ્વામી ! ખળની વાણી ઉપર શે વિશ્વાસ? ખળ પુરૂષ પુરૂષના નિષ્કારણ વૈરી હોવાથી તેઓ મત્સરને લીધે તેમના અછતા દેને પણ ગ્રહણ કરે છે બોલે છે. તે મત્સર પણ પરની સમૃદ્ધિવડે વિલાસ કરતા છતાં સ્વાભાવિક જ નિમિત્ત વિના જ હોય છે, કેમકે રાહુ સૂર્યને ગ્રાસ કરે છે તેમાં શું હેતુ છે? કાંઈ જ નથી. આવા ખળ માણસ પાસેથી જે પરનાં દૂષણ સાંભળે છે, તે પણ બોલનાર સહિત પાપવડે નીચે પડે છે-પાપ બાંધી નીચ ગતિમાં જાય છે. તેમાં પણ જે માણસ મહાપુરૂષના દેને કહે છે, તે કહેનાર કરતાં પણ સાંભળનાર વધારે પાપી છે. કેમકે માત્ર મત્સરથી જ પીડાતા ખળ પુરૂષ તે મહાપુરૂષના કષ્ટને ઈચ્છે જ છે. “માખીઓથી ઉદ્વેગ પામેલે કુઠી શું સૂર્યના અસ્તને ઈચ્છતા નથી ? ”
(
S24
ના
ર
7
/ઝ.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પરંતુ જેમ જેડા નરરત્નના પગને પીડા ઉપજાવનાર કાંટાના મુખને ભાંગે છે, તેમ બુદ્ધિમાન પુરૂષે મહાપુરૂષના દેષ બોલનારનું મુખ ભાગવું જોઈએ. કહ્યું છે કે
“કંટક અને ખળ માણસને સરખો જ પ્રતિકાર–ઉપાય હોય છે, એટલે કે જોડાવડે તેનું મુખ ભાગવું અથવા તેને દૂરથી ત્યાગ કરવો.”
તેથી ખળનું વચન સાંભળવું જ નહિ; અને કદાચ સાંભળ્યું તે તેને સત્ય માનવું નહિ. “શું સર્પના વિષવડે ઘડાની જેમ આખું સરોવર વિષવાળું થઈ શકે ? ” અગ્નિ તેજમય છે તો પણ તે પૂજાય છે, તે જ અગ્નિ જે લેઢાની સાથે મળેલ હોય તે તાડન પામે છે, તથા તુંબડું કે જે પાણી ઉપર તરે છે તે જ માટીને લેપના સંગમથી જળમાં ડુબી જાય છે, તે જ પ્રમાણે મહાપુરૂષ પણ ખળના સંગથી આપત્તિનું સ્થાન થાય છે, અને કાંકરાથી છિદ્રવાળા કરેલા ઘડામાંથી જળની જેમ તેની પાસેથી લક્ષ્મી જતી રહે છે.
તેથી હે સ્વામિન ! અસંભવિત બાબત બલવી ન જોઈએ, અને ડાહ્યા પુરૂષ તેવું વચન સાંભળવું પણ ન જોઈએ; પરંતુ ગ્યાયેગ્યને વિચાર કરવો જોઈએ. આવા ગુણવાળે જમાઈ નીચ કુળને છે અને વધ કરવા લાયક ચેર ઉંચ કુળને છે. આવી વાત ઉપર કો ડાહ્યો મનુષ્ય શ્રદ્ધા કરે ? ' અરે ! આ જમાઈ તે વાસુદેવ કે વસુદેવ જેવો કોઈ અન્ય જ સંભવે છે, એમ છે સ્વામી ! એના ગુણ, લક્ષણ અને ભાગ્યે જ કહી આપે છે. આ બાબત તમારી કુળદેવીએ જ પુષ્પવૃષ્ટિ અને આઘોષણા કરીને કહી બતાવેલ છે, તેને તમે વૃથા ન કરો. જેમ મનુષ્યને વિષે તમે રાજા શ્રેષ્ઠ છે, તેમ ગુણને વિષે વિવેક જ શ્રેષ્ઠ છે, તથા દેને વિષે અવિવેક શ્રેષ્ઠ છે. તો શા માટે તમે વારંવાર મુંઝાઓ છો અને હે રાજન ! આ અગ્ય અવિવેક તમે શે આરંભે છે? આપ જાણો છો કે વિચાર વિના કરેલું કાર્ય જીવનપર્યંત દુઃખકારક થાય છે. કહ્યું છે કે–
“ગુણવાળું કે ગુણરહિત કાર્ય કરતાં પંડિત પુરૂષે પ્રથમ યત્નથી તેના પરિણામને વિચાર કરવો જોઈએ. કેમકે વિચાર્યા વિના કાર્યો કરવામાં આવે તે તેને વિપાક શલ્યની જેમ જીવનપર્યત હૃદયને દાહ કરનાર થાય છે.” તથા–
સહસા કોઈપણ કાર્ય કરવું નહિ; કેમકે અવિવેક જ મોટી આપત્તિનું સ્થાન છે, અને વિચારીને કાર્ય કરનારને ગુણમાં લુખ્ય થયેલી સંપદાએ પિતાની મેળે જ આવીને વરે છે.”
lunt
Page #312
--------------------------------------------------------------------------
________________
અગ્યાર સર્ગ.
૨૮૭ . વળી હે સ્વામી ! તમે તેની સામે મોટા યુદ્ધને આરંભ કર્યો છે, ત્યારે કુમાર પિતાના મહેલના ઝરૂખામાં બેસી પિતાની સ્ત્રીઓ સાથે પાસાથી આણંદપૂર્વક રમત રમી રહેલ છે, વળી તેના સુભટોએ તમારું સૈન્ય ભાગ્યું, તેથી પણ તેના ભાગ્યને નિર્ણય કરે. વિરમાં અગ્રેસર એવા આ કુમારને તમે સૈન્ય સહિત પણ જીતી શકશે નહિ. શું ટેળા સહિત પણ હાથીવડે સિંહ જીતી શકાય છે? કહ્યું છે કે –
“કેઈની કીડા પણ ઘણા ફળને ઉત્પન્ન કરે છે, અને કેઈન યત્ન છેડા પણ ફળને માટે થતું નથી. જેમકે દિગ્ગજના માત્ર દાંત જ ચલાયમાન થવાથી આખી પૃથ્વી કરે છે, અને આકાશથી પડતા ભમરા નાની લતાને પણ ચળાયમાન કરી શકતા નથી.”
વળી તમારા સૈન્ય સહિત રાજકુમારોના યુદ્ધમાં તમે જ શું નથી અનુભવ્યું ? તથા તમારી સેનાના અગ્રેસર સેનાપતિને જોઈને પણ તમે નથી જોયું ? જે કદાચ આ કુમારે તે સર્વ ઉપર કૃપા ન કરી હોત તે તેમાંથી કેણ જીવતે આવત?
અને હે રાજન ! રાજ્યમાં સૂર્ય જેવા તમારું પણ શું થાત ? રાજપુત્રની વિડંબના જોઈને તથા કડો સુભટોવાળા પદ્યરથ રાજાને પણ આ કુમારે બ્રાહ્મણના રૂપે જે વિડંબના કરી હતી તે બંદીના મુખથી સાંભળીને જાણતા છતાં પણ હે પ્રભુ! આવી ચેષ્ટા કરતાં તમે કાન અને હૃદય વિનાના મનુષ્યનું અનુકરણ કેમ કરે છે. કહ્યું છે કે – * “ જતા ને આવતા એવા સિંહનું પરાક્રમ જોયા જાણ્યા છતાં પણ પાછો તેની સામે જાય તે કાન ને હૃદય વિનાને મૂર્ખ કહેવાય છે.” વળી હે રાજન ! આ કુમાર તમારા સમગ્ર સિન્યને હણશે તે તમે રાજાઓમાં નિંદા પામશે, અને જે તે ક્રોધ પામશે તે તમારા જીવિતમાં પણ અમારું મન સદેહ કરે છે, તેથી જો તમારું અને અમારું કલ્યાણ ઈચ્છતા હો તે આ કાર્ય તજી છે. કેમકે–સ્વામી હણાયા પછી શું ભક્તિમંત સેવકે જીવી શકે છે? ”
આ પ્રમાણેની પ્રધાનની વાણીથી રાજા ભય પામે, તેથી તે હૃદયમાં રહેલા વેરને ભૂલી ગયો, અને સિંહની કહેલી વાત અસત્ય ધારી તેણે તેમને કહ્યું કે
હે પ્રધાનો ! તમે સ્વામી ભક્ત છે, તેથી નીતિયુક્ત વાણીને જ કહે છે. તમારું વચન યુક્ત છે, અને હું સાંભળવા લાયક છું. તે પણ જેમ નેળીઓ ગતિવડે પાણીને વિનાશ કરે તેમ તે પાપી સિંહે તેવા વચનવડે મારું મન વિનાશિત કર્યું છે, તેથી મારું મન હવે કુમાર ઉપર સ્નેહને ધારણ કરતું નથી. તેથી જો તમે સ્વામીભક્ત હો તે જમાઈને
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
પૂછીને તેનું કુળાદિક મને કહે કે જેથી મારું મન શુદ્ધ પ્રેમવાળું થાય.” ત્યારે પ્રધાનો બોલ્યા કે –
ઉત્તમ પુરૂષે પિતાના મુખે પિતાનું નામ પણ કહેતા નથી તો તે પિતાનું કુળાદિક શી રીતે કહે? તેમાં પણ જે શૂરવીર હોય તે તે વિશેષ કરીને પિતાનું નામાદિક કહેતા નથી, તે પણ તમારી આજ્ઞા ઉલ્લંઘન કરવા લાયક નહિ હોવાથી અમે તેની પાસે જઈને તેને કુળાદિક પૂછશું, અને જે તે કહેશે તે અમે તમને કહેશું.” એમ કહી તે પ્રધાને રાજાને નમસ્કાર કરી કુમાર પાસે આવ્યા અને કુમારને નમસ્કાર કરી હાથ જોડીને બોલ્યા કે—
હે કુમાર ! તમે દુષ્ટ શત્રુઓને શિક્ષા કરનાર છે, બંને પ્રકારના ગુરૂજનને વિષે ભક્તિવાળા છે, નમસ્કાર કરનાર ઉપર કૃપાળુ છે, આશ્રિતને વિષે વત્સલ છે અને જંગમ કલ્પવૃક્ષની જેમ સર્વે અર્થીઓને સર્વ મને વાંછિત આપે છે. તેથી હે કુમાર ! તમે તમારા પિતાનું નામ અને કુળ વિગેરે અમને કહે. આ અમારી પ્રાર્થ નાને ભંગ કરશે નહિ. કેઈ દુષ્ટ રાજાને તમારા કુળાદિકને અંગે વિરૂદ્ધ વાત કરી છે, તો તમારું કુળાદિક કહેવાથી આ રાજાના દિલને શાંતિ થશે અને અમને પણ સુખ થશે, તે સાંભળી કુમારે કહ્યું કે –
હે પ્રધાન ! મેં કોઈની પ્રાર્થનાનો ભંગ કર્યો નથી અને કરીશ પણ નહિ. તમારા હૃદયમાં તમે આનંદ ધારણ કરે. શત્રુના મૂળને કાપી નાખનાર મારા હાથ જ યુદ્ધને વિષે મારા કુળને કહેશે; કેમકે પુરૂષ ફળવડે જ બોલે છે, પણ મુખવડે બોલતા નથી. સર્વ શત્રુઓને ક્ષય થશે અને તમારા જેવા મિત્રે સુખવડે વૃદ્ધિ પામશે. કેમકે આ યુદ્ધનું કર્મ ધર્મયુક્ત છે, માટે રાજા ભલે સિન્ય અને શસ્ત્ર સહિત સજજ થઈને આવે, મારે તે મારા હાથે જ સિન્ય અને શસ્ત્રરૂપ છે; તેથી હું તે સર્વદા સજજ જ છું.”
આવું કુમારનું વચન સાંભળી બુદ્ધિમાન પ્રધાને તેને નમસ્કાર કરી રાજ પાસે આવ્યા અને તેને તેઓએ કુમારનું કહેલું કહી બતાવ્યું. તે સાંભળી રાજા ખેદ પામી વિચારવા લાગ્યું કે “આટલે બધે યુદ્ધને આડંબર કરી હવે તેને એમને એમ જ મૂકી દેતાં મને લજજા આવે છે, વળી યુદ્ધ કરતાં પણ કાર્યની સિદ્ધિ કે યશને હું જેતે નથી, માટે ઉભયથી ભ્રષ્ટ થયેલે હું શું કરું? મારી શી ગતિ થશે?”
આવી ચિંતાથી વ્યાકુળ રાજાને જાણ પ્રધાને બેલ્યા કે–“આ કુમાર યુદ્ધમાં શસ્ત્રધારીને પણ તૃણ સમાન ગણતા નથી. આ નિર્ભય પરાક્રમી પુરૂષ પિતાનું
Page #314
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સગ.
૨૮૯ કુળાદિક શા માટે કહે? તેથી કુળ પૂછવાથી શું ફળ છે? ગુણએ જ કુળ કહી બતાવ્યું છે. મણિનું તેજસ્વીપણું જ રત્નાકરમાં તેની ઉત્પત્તિ હોવાનું કહી બતાવે છે. તેથી હે સ્વામી ! જે આપ આજ્ઞા આપે, તે ક્ષણિક કાપવાળા તે ઉત્તમ કુમારને અમે સામ વચનવડે પ્રસન્ન કરી અહીં આપની પાસે લાવીએ.”
તે સાંભળી વિવિધ ચિંતાથી વ્યાકુળ થયેલ રાજા તેને કાંઈક જવાબ આપે છે, તેટલામાં કુમારની રજા લઈ રાજાની ત્રણે પુત્રીઓ નાટસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરી ત્યાં આવી. તેઓએ પિતાના ચરણોમાં પ્રણામ કરી સંભ્રમ સહિત પૂછયું કે“હે પિતાજી ! આ અકસ્માત યુદ્ધને માટે સેન્યની તૈયારી કેમ કરી છે? અને કે શત્રુ તમારા સામે આવ્યો છે?”
તે સાંભળી રાજાએ ત્રણે પુત્રીઓને આલિંગન કરી સિંહે કહેલા સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. ત્યારે તેઓ બેલી કે–“આ તમારા જમાઈ કઈ દિવ્ય પ્રકૃતિવાળા અને જગતમાં અતિ ઉત્તમ પુરૂષ છે. સત્ય, શૌર્ય અને સ્થય આદિક સર્વ ગુણો વડે સહિત છે, તથા બાહ્ય અને અત્યંતર ચક્રવર્તીનાં લક્ષણો વડે યુક્ત છે. તે જે અકુલીન હોય તે વિશ્વને વિષે કોઈપણ કુલીન જ નથી એમ સમજવું. તેથી તે ચોર અને ખળ એવા સિંહસારની વાણવડે મૂર્ખાઈથી કેમ મરવા તૈયાર થયા છે? - હે રાજન ભાગ્યયોગે સર્વ અર્થને સાધનાર ચિંતામણિ જેવા નરરત્નને પામી અવિવેકથી વિરૂદ્ધ આચરણ કરે છે, તો શું તમે ભ્રમિત—અસ્થીર મનવાળા થઈ ગયા છે? દુષ્ટ સિંહસારને અમે પહેલેથી જ દુર્જન જાયે છે, અને અમે તે વાત વિનય અને ભક્તિપૂર્વક કુમારને જણાવી પણ હતી, પરંતુ સ્વજનપણું હોવાથી ભદ્રિક ભાવવાળા કુમાર જેમ ચંદ્ર કલંકને ત્યાગ નથી કરતા તેમ તેનો ત્યાગ કરતા નથી. તમે પણ તે દુષ્ટને માન્ય એટલે તમને પણ તેણે આપત્તિમાં નાખ્યા છે.
વૃક્ષની જે શાખાપર હાલે બેસે છે, તે શાખા અવશ્ય સૂકાઈ જ જાય છે.” તેથી જો તમે સ્વપરનું હિત ઇચ્છતા હો તે તે ઉત્તમ નરને શાંત કરો. અમે બધી રીતે વિચાર કરીને ભક્તિથી જ તમારું હિત કહીએ છીએ. પરિણામે હિત કરનારી કડવી વાણી પણ માનવી જોઈએ, કારણ કે વ્યાધિને હરનારાં કડવાં ઔષધ પણ સેવવા લાયક હોય છે.”
આ પ્રમાણેના પિતાની પુત્રીઓનાં વચન સાંભળી રાજાએ કહ્યું કે –“વગર * વિચારે કરેલે પણ આ આરંભ માનાદિક કારણને લીધે એમને એમ જ મૂકી દેતાં
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રી જયાનઢ કેવળી ચરિત્ર મને લજ્જા આવે છે; તેથી હે પુત્રીએ ! જો તમે પિતૃભક્તિવાળી હા તા કાઈ પણ પ્રકારે તમારા પતિનું કુળાદિક પૂછીને મને કહેા, કે જેથી સ` સારૂ થાય.”
આવુ પિતાનુ' વચન અંગીકાર કરી તે ત્રણે રાજકુવરીએ પતિ પાસે જઈ અત્યંત વિનય, સ્નેહ અને ભક્તિથી તેના કુળાદિક પૂછ્યાં ત્યારે તે ખેલ્યા કે—
“ મારા ભાઈ સિંહસાર તમને મારૂ કુળાદિક કહેશે.” ત્યારે તેઓ ખેલી કે— “ હે સ્વામીએ દુષ્ટે જ આ સર્વ અયોગ્ય કાર્ય કર્યું છે. તેથી હું પ્રિય ! નહિ સાંભળવા લાયક એવા તે પાપીનુ' નામ પણ તમે શા માટે આપેા છે ? ” એમ કહી તેઓએ રાજા પાસેથી સાંભળેલા તેના સ વૃત્તાંત કુમારને કહી સ‘ભળાવ્યો. તે સાંભળી કુમારે વિચાયુ` કે—
“ અરે ! શું આ આવે! ખળ છે? આ પ્રમાણે સત્કાર કર્યા છતાં પણ તે દુબ્જે આવી ચેષ્ટા કરી, તેા હવે તેને દૂરથી જ તજી દેવા ચાગ્ય છે, અને પ્રિયાએની વાણી માનવા ચેાગ્ય છે.” એમ વિચારી તે બેલ્ટે કે
“ હે પ્રિયાએ ! જો એમ જ હોય તે તે ખળને દૂર કરી, અને આ ઔષિધ ગ્રહણ કરે. તેને કઈ લાકડાની પુતળીના મસ્તક ઉપર મૂકી તેને પૂછશે। તે તે મારા કુળ આદિ સમગ્ર વૃત્તાંતને સારી રીતે કહેશે.”
તે સાંભળી આશ્ચર્ય વાળી થયેલી તેઓએ હર્ષોંથી પતિએ આપેલી ઔષિધ લઈ પિતાની પાસે આવી સર્વ સભાની સમક્ષ પુતળીના મસ્તકપર તે મહા ઔષિધ મૂકી તેને કુમારનું કુળ વિગેરે પૂછ્યું', ત્યારે માનુષી–સ્રીની જેમ તે પુતળી ખેલી કે— વિજયપુરના સ્વામી વિજય રાજાના પુત્ર આ શ્રીજયાનંદ નામનેા ક્ષત્રિય પુત્ર ઉત્તમ વંશમાં મણિ સમાન, ગુણને નિધિ અને મહિમાનું નિધાન છે.”
66
આ પ્રમાણે સાંભળી રાજા વિગેરે સર્વે હ` અને ચમત્કાર પામ્યા, તથા જય જય શબ્દવડે મંગળ વાજિંત્રના નાદ થયા. પછી રાજાએ યુદ્ધના આરંભ મૂકી કુમારને ખેલાવીને તેને ખમાવ્યો, તથા પુત્રીઓને પણ ખમાવી, એટલે તેઓ હર્ષ પામી પેાતાના મહેલને વિષે ગઈ.
ત્યારપછી રાજા સભામાં આવીને બેઠે, અને તેણે મંત્રીઓને પૂછ્યું. કે—“ શું આ ઇંદ્રજાળ હશે ? શું લાકડાની પુતળી કદાપી મેલી શકે ? ” તેઓએ જવાબ આપ્યા કે—
કુમારના ભાગ્યથી પ્રાપ્ત થયેલી ઔષધિના પ્રભાવવડે દેવતાના પ્રવેશ થવાથી અચેતન વસ્તુઓ પણ ખાલી શકે છે. તાપણુ શકાશિલ એવા તમારા મનમાં હજી
૮
Page #316
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા સંગ',
૧૯૧
પણ જો સ`કલ્પ વિકલ્પ થતા હોય તે શતબુદ્ધિ મત્રીના પુત્ર ચદ્રબુદ્ધિ નામના બ્રાહ્મણ યાતિષ્યાદિક શાસ્ત્રોના રહસ્યને જાણનાર, નિપુણ અને તમારે વિષે ભક્તિવાળા છે, તેને વિજયપુર માકલી તે દ્વારા સમ્યક્ પ્રકારે સર્વ નિર્ણય કરો.”
તે સાંભળી હું પામેલા રાજાએ તે ચંદ્રબુદ્ધિને બધી હકીકત સમજાવીને વિજયપુર મેકલ્યા. તે પણ નવમે દિવસે પાછા આવવાની પ્રતિજ્ઞા કરી ત્યાંથી ચાલ્યા અને સાત પુરૂષોને સાથે લઈ અત્યંત વેગવાળા ઊંટપર આરૂઢ થઈ જલ્દીથી સે। યાજન દૂર રહેલા વિજયપુર નગરે પહેાંચ્ચે.
પછી તે ચંદ્રબુદ્ધિ જોષીના વેષ લઈ હાથમાં પુસ્તક રાખી રાજદ્વારે ગયા. ત્યાં દ્વારપાળે રાજાની આજ્ઞા મેળવી તેને સભામાં પ્રવેશ કરાવ્યા. તે સભાની ભૂમિ સુધર્માં સભા જેવી રત્નમય હતી, તેની ભીંતો દેદીપ્યમાન સ્ફાટિકમણિની હતી, તથા તે સભા જોનારને સર્વ પ્રકારે સુખ ઉપજાવે તેવી હતી. ત્યાં જય નામને રાજા અને વિજય નામના યુવરાજ જાણે સૂર્ય અને ચંદ્રના બે પિંડ હાય તેવા તેજસ્વી બન્ને ભાઈ એ સિહાસન ઉપર બેઠા હતા.
દેવની જેવા ઉત્તમ અલંકાર અને શસ્ત્રને ધારણ કરનારા મંત્રી, સામત, સેનાપતિ, મહેભ્ય, શ્રેષ્ઠી અને પત્તિઓથી તેઓ સેવાતા હતા, છત્ર અને ચામરથી શૈાભતા હતા, ઉંચા આયુધવાળા અંગરક્ષકા ચારે બાજુથી તેમનું રક્ષણ કરતા હતા. જાણે સૌધમ ઇંદ્ર અને ઈશાન ઇંદ્ર એકઠા થયા હાય તેમ દિવ્ય આભૂષણેાવડે તેઓ શાલતા હતા; તથા અનેક દેશાવરેશમાંથી તેમને મેટા ભેટણાં આવ્યા કરતાં હતાં. આવી લક્ષ્મીવડે યુક્ત અન્ને ભાઈ એને તેણે જોયા.
તે બ્રાહ્મણનું પ્રતિબિંબ ભીંતામાં પડવાથી જાણે તે બન્ને ભાઈ એનું ઐશ્વય જોવા માટે તેણે ઘણાં શરીર ધારણ કર્યા હોય એમ લાગ્યુ. આ બધુ જોઈ તેનાં નેત્ર વિસ્મયવર્ડ વિકસ્વર થયાં. તેણે સભામાં પ્રવેશ કરી રાજાને નીચે પ્રમાણે યોગ્ય આશિષ આપી—
“ હે રાજન્ ! હુમેશાં સર્વાંના દેવ તમારૂં કલ્યાણ કરી, સૂર્ય આરાગ્ય આપે, બૃહસ્પતિ બુદ્ધિ આપે, શુક્ર સૌભાગ્ય આપે, શનિ સ્વામીપણુ' આપે, રાહુ પ્રતાપના સમૂહ આપે, કેતુ કીર્તિની શ્રેણિ આપે। અને ગુરૂ સ` પ્રકારનાં સુખ આપો.”
પછી રાજાએ ભકિટની સજ્ઞાવડે તેને આસન અપાવ્યાં, તે ઉપર તે બ્રાહ્મણ પરિવાર સહિત બેઠા. પછી રાજાએ તેને પૂછ્યું કે હું બ્રહ્મદેવ ! તમે કયાં રહે છે ? કાંથી આવ્યા છે? કયાં જવું છે? અને શું જાણેા છે ? ''
Page #317
--------------------------------------------------------------------------
________________
રિટરે
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર બ્રાહ્મણે કહ્યું-“હું સુરંગપુરને રહીશ જોષી છું, દેશાંતરમાં ભ્રમણ કરતા કરતે તમને જોવા માટે અહીં આવ્યો છું, અને તમને જોવાથી હું મારી કળા બતાવી કૃતાર્થ થવા ઈચ્છું છું. શાસ્ત્રમાં કહેલા અષ્ટાંગ નિમિત્તાદિકના બળવડે અતીત, અનાગત આદિ સર્વ હકીકત પ્રાયે કરીને યથાર્થ રીતે હું જાણું છું,”
તે સાંભળી રાજાએ તેની પાસે બહુમાનથી ફળાદિક મૂકી પ્રથમ જેવા તેવા બે ત્રણ પ્રશ્નો પૂછી પછી તાવિક પ્રશ્ન પૂછયો કે-“અમે બને ભાઈઓ માત્ર દેહથી જ જુદા છીએ, અમારે પહેલે સિંહસાર અને બીજો શ્રીજયાનંદ નામે પુત્ર છે.
પહેલો પુત્ર અન્યાયમાં પ્રવર્તતે હેવાથી તેને મેં બળાત્કારે દેશનિકાલ કર્યો છે. “શું પિતાના શરીરથી ઉત્પન્ન થયેલે પણ દુર્ગધી મળ ત્યાગ કરાતો નથી?” બીજા પુત્રને નૈમિત્તિકે રાજ્યને લાયક સર્વ ગુણવાળો કહ્યો છે. તેથી અમને બન્ને ભાઈઓને તથા બીજા સર્વ જનને તે પ્રાણથી પણ વધારે વહાલે છે. તેનું કલ્પવૃક્ષના અંકુરાની જેમ પ્રયત્નથી અમે રક્ષણ કરતા હતા, છતાં મિથ્યા પ્રેમ દેખાડનારા માયાવી મેટા ભાઈ સિંહસારે તે સરળને છેતર્યો, તેથી તે તેની સાથે કેઈ ન જાણે તેમ પરદેશ ચાલ્યો ગયો છે. પછી અમે તેની ઘણી શોધ કરી, ત્યારે તે બને કુમાર વિશાળપુરમાં છે એમ અમારા જાણવામાં આવ્યું.
ત્યાં તે બને કળાને અભ્યાસ કરે છે એમ સાંભળી કેટલોક કાળ અમે તેમની ઉપેક્ષા કરી–સંભાળ લીધી નહિ. ત્યારપછી કેટલેક કાળે તેઓ ત્યાંથી કેઈ બીજે ઠેકાણે ગયા તેની ખબર પડી નથી. અમને મોટા સિંહસારની કોઈ પણ જરૂર નથી, પરંતુ શ્રીજયાનંદકુમારની ઘણી જરૂર છે. તેથી તેની અનેક ઠેકાણે શોધ કરી પણ સમુદ્રમાં પડી ગયેલા રત્નની જેમ તે અમને પ્રાપ્ત થયો નહિ. તેથી અમે અત્યંત દુઃખી છીએ, માત્ર નૈમિત્તિકનાં વચનથી તેને મેળાપ થવાની આશાએ શ્વાસ લેવાવડે જીવીએ છીએ. | સર્વ નિમિત્ત, શુકન, સ્વમ અને અંગનું ફરકવું વિગેરે તથા દેવતા વિગેરે પણ તેની કુશળતા અને મેળાપ વિગેરે કહે છે, પરંતુ હજી સુધી તે આવતો નથી, અને હજુ લગી તેના તરફના કોઈ પણ સમાચાર અમને મળતા નથી, જે તે અહીં આવે તે અમે તેને રાજ્યપર સ્થાપન કરી વનમાં જઈ તપ કરીએ. સ્નેહને લીધે મારી સાથે જ તપ કરવાને ઇચ્છતો આ મારે નાનો ભાઈ રાજ્યને ગ્રહણ કરતો નથી; અને તેથી અમે નિરંતર ખેદ પામીએ છીએ. ગયેલું દ્રવ્ય, કુટુંબ, પરિવાર, હસ્તી, અશ્વ વિગેરે સર્વ કાંઈ પાછું મળી શકે છે, પરંતુ મનુષ્યની ચાલી ગયેલી જીંદગી પાછી મળી શકતી નથી,
Page #318
--------------------------------------------------------------------------
________________
અગ્યાર સગે.
૨૯૭ તે હે જ્ઞાની ! અમારો શ્રીજયાનંદ કુમાર જીવતો છે કે નહિ? જીવતો હોય તો તે કયાં છે? કેવી અવસ્થામાં છે? અને ક્યારે અહીં આવશે? તે સર્વ સમ્યક્ પ્રકારે કહે.” આ પ્રમાણે કહી તે બને ભાઈઓ પુત્રના વિયેગનું સ્મરણ થવાથી અત્યંત રૂદન કરવા લાગ્યા. “શું બળેલ કોલસો પણ અગ્નિને વેગ થતાં ફરીથી ધુમાડાવાળો નથી થતો ? થાય છે.”
ત્યારપછી રાજકુળમાં આડંબર જ માનવા લાયક થાય છે એમ ધારી તે ચંદ્રબુદ્ધિ ક્ષણવાર લગ્નકુંડળી અને ધ્યાન વિગેરેને આડંબર કરી બન્ને રાજાઓ પ્રત્યે બોલ્યો કે –
હે મહાપુરૂષે ! પુત્રની પીડાથી સામાન્ય મનુષ્યની જેમ તમે કેમ ખેદ કરે છે? વાયુવડે જેમ વૃક્ષો કંપે તેમ પર્વતો કંપતા નથી. વળી તે સ્વામી ! હું આ લગ્નકુંડળી ઉપરથી જાણું છું કે–ચોથા ભવનના સ્વામીને વેગ થવાથી તમારે પુત્ર સુખી છે એ નિશ્ચય છે; સાતમા સ્થાનમાં દશમા સ્થાનના સ્વામીની દૃષ્ટિ પડવાથી તેને મોટા રાજ્યને ચોગ છે, અને તેવા પ્રકારના ત્રણ ગ્રહોની દૃષ્ટિ પડવાથી ત્રણ રાજપુત્રીને તે અત્યારે પતિ છે. વળી ભ્રાતૃભવન જતાં તેને ભાઈ તેની સાથે જ છે.”
આ પ્રમાણેના તેનાં વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ પૂછયું કે—“તે ક્યાં છે? તે બાબત જાણીને તમે બરાબર કહો.” ત્યારે તે એઠ ફફડાવતે મેષ રાશિ આદિકના અનુક્રમે શ્લેક બેલત અને આડંબર કરતાં બોલ્યા કે–
તે હાલ લક્ષ્મીપુર નામના નગરમાં છે.” પછી પુતળીની અને આ રાજાની કહેલી વાત મળતી આવવાથી ચંદ્રબુદ્ધિના મનમાં સંપૂર્ણ નિર્ણય થયો, તેથી તેણે રાજાને વધારે ખાત્રી થવા માટે કુમારની ઓળખાણ તરીકે તેની વય, સંસ્થાન અને વર્ણ વિગેરે સર્વ કહ્યું. તે સાંભળી અત્યંત હર્ષમય થયેલા તે બન્ને રાજાઓએ નવા મેઘની જેમ તેના ઉપર ફળ, પુષ્પ, મણિ, સુવર્ણ અને વસ્ત્રોને વરસાદ વરસાવ્યો. આ પ્રમાણે સત્કાર કરીને તેઓએ ચંદ્રબુદ્ધિને રજા આપી, એટલે તેમની ઉદારતાને અને ત્યાં આવવામાં પોતાના ભાગ્યને વખાણતા તે ત્યાંથી તરત જ નીકળે.
પછી “અહો ! વાણની ચતુરાઈથી હું મોટી વૃષ્ટિવડે અદ્ભુત લક્ષ્મીને પામ્યો. મધુર વાણું બોલનાર કોયલપક્ષી પણ ઇંદ્ર પાસેથી અલંકાર પામ્યું હતું.” આ પ્રમાણે પિતાના પરિવાર સાથે વાતો કરતા તે નવમે દિવસે લક્ષ્મીપુરમાં આવી પહોંચ્યુંઅને તેણે શ્રીપતિ રાજાને નમસ્કાર કર્યા. રાજાએ તેને બહુમાનથી પૂછયું, ત્યારે હર્ષથી વિકસ્વર થયેલા અપૂર્વ દાનની વાર્તા કહી બતાવી. તે સાંભળી તેના પરિવારમાંથી જ કેઈએ કહ્યું કે
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
ઃઃ
“ અહીં કુમારની જે આ દાનીલીલા છે તે કાંઈ આશ્ચર્યકારક નથી; કેમકે પ્રાયે કરીને પુત્રા પિતાને જ અનુસરનારા હેાય છે. ” કાઈ એ હાસ્યપૂર્ણાંક કહ્યું કે— આ યુદ્ધાદિકના સમગ્ર આરંભ ચંદ્રબુદ્ધિના શુભક વડે તેનાજ લાભને માટે થયે..” આ પ્રમાણે સ` હકીકત સાંભળી રાજાના મનમાં વિસ્મય, આનંદૅ અને ખેદ વિગેરે ઘણા રસા મિશ્રિત થયા, તેથી તે કાંઈ પણ ખેલી શક્યો નહીં, તેટલામાં દ્વારપાળે આવી રાજાને કહ્યુ કે—“ હું સ્વામી ! શ્રીજયરાજાના પ્રધાનપુરૂષા કુમારને ખેલાવવા માટે તમારી સભાના દ્વારમાં આવ્યા છે. ’
તે સાંભળી રાજાએ તેમને અંદર પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી, ત્યારે દિવ્ય અલંકાર અને વસ્ત્રને ધારણ કરનારા તે પુરૂષો પ્રતિહાર સહિત સભામાં દાખલ થયા. તેઓએ શ્રીપતિ રાજાને નમસ્કાર કરી તેની પાસે ભેટણું મૂકયું. રાજાએ તેમને બેસવા માટે આસને અપાવ્યાં, તે આસના ઉપર પેાતાની આકૃતિ વિગેરેથી સભાસદોને હ પમાડતા તેઓ બેઠા. પછી પ્રીતિ દેખાડતા શ્રીપતિ રાજાએ જય રાજા અને વિજય યુવરાજ વિગેરેના કુશળ સમાચાર પૂછી તેમને આનંદ પમાડયો. ત્યારપછી તેઓએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે—
“ હે રાજન્! તમારા તે બન્ને મિત્રા પરિવાર અને પ્રજા સહિત કુશળ છે. હવે તેમણે સ્નેહના રસાયણરૂપ સંદેશા કહ્યો છે, તે તમે સાંભળે
શ્રીજયાનંદકુમાર અમારા વિતરૂપ છે, તેને અનુપમ બુદ્ધિવાળા તમે મોટી ઉન્નતિને પમાડવો છે, એમ અમે નૈમિત્તિકની વાણીથી જાણ્યું છે; તેથી તમે અમારા કુળની સાથે ચંદ્ર સૂર્યની હૈયાતી સુધી સ્થિર રહે તેવી પ્રીતિ જોડી છે. હવે તમે કુમારને અહીં મોકલે કે જેથી આપણી પ્રીતિરૂપી દૂધમાં સાકરના યાગ થાય, અને વિચાગની પીડાથી તાપ પામેલા અમે તેનું પાન કરી શીતળતાને પામીએ. જીંદગી પત ન ત્રુટે તેવા તમારા ઉપકારરૂપી અલંકાર કુમારના પોષણરૂપી માણિકચ-રત્ન ના યાગ થવાથી અમૂલ્યપણાને પામ્યા છે. તમે અમારા ત્રીજા ભાઈ તરીકે થયા છે. એમ તમારે નિશ્ચયથી માનવુ. તેથી અમારે લાયક જે કાંઈ કાય હાય તે સ તમારે સદા ખતાવવું.”
આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી શ્રીપતિ રાજા ખેલ્યો કે—‹ હું પ્રધાન પુરૂષો ! આ તમારી વાણીરૂપી અમૃત કોઈ નવીન પ્રકારનું જ છે, કે જેનું પાન કરતાં સત્પુરૂષોને ઉલટી તેની તૃષા વૃદ્ધિ પામે છે. કુમારને મેાકલવા વિગેરે બાબતમાં સ સારૂ થઈ રહેશે.”
Page #320
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સર્ગ.
એમ કહી રાજાએ તેમણે આપેલું ઉત્તમ રત્નાદિક પ્રાભૂત ગ્રહણ કર્યું. પછી સન્માનપૂર્વક તેમના ઉતારા વિગેરેની ગોઠવણ કરી રાજાએ કુમારને મળવા ઉત્સુક થયેલા તેમને પ્રતિહારની સાથે કુમારની પાસે મોકલ્યા. ત્યાં કુમારના પ્રતિહાર નિવેદન કરેલા તેઓ તેની આજ્ઞાથી તત્કાળ તેની સભામાં અંદર ગયા અને અંતઃકરણમાં આનંદથી વ્યાપ્ત થયેલા તેઓએ કુમારને નમસ્કાર કર્યા, એટલે હર્ષથી યુક્ત થયેલા કુમારે ઊભા થઈ તેઓને ઓળખી સર્વ સાથે જુદી જુદી વાત કરવા પૂર્વક રોમાંચરૂપી દંડવડે તે દરેકને આલિંગન કર્યું. પછી ધારાબંધ હર્ષાશ્રુવડે ધોયેલા તેમને આસન પર બેસાડી કાકા અને પિતા વગેરે કુટુંબના સમૂહનું ક્ષેમકુશળ પૂછ્યું, ત્યારે તેઓ બેલ્યા કે–
તે સર્વ કશળ છે; પરંતુ તમારે વિયોગ તેમને અત્યંત પીડા કરે છે, તે આ લેખથી તમે જાણશે.” એમ કહી તેમણે તેને લેખ આપે. તે લઈ કુમારે પિતાના મસ્તક પર ચઢાવી પિતૃવર્ગના વિયેગાદિકના સ્મરણથી ઉત્પન્ન થયેલા દુઃખાશુવડે આ થયેલા તે લેખને ઉઘાડી આ પ્રમાણે વાંચ્યો –
સ્વસ્તિ શ્રી સર્વજ્ઞ દેવને નમસ્કાર કરી વિજયપુરથી ભાઈ શ્રીવિજયાદિક સહિત શ્રી જયરાજા લક્ષ્મીના વિલાસવડે વિશાળ મંદિરવાળા લક્ષ્મીપુર નગરમાં કુમાર શ્રી જયાનંદને આશ્ચર્ય પૂર્વક નેહસહિત આલિંગન કરી ખબર આપે છે કે–અહીં અમારું કુશળ વર્તે છે. તારું કલ્યાણ અમને હર્ષ પમાડવા માટે તારે જણાવવું.
બીજું કાર્ય એ છે કે હે વત્સ ! અમારા રાજ્યનું તું જીવિત છે. સિંહ જેમ ગધેડા સાથે જાય તેમ તું કઈ ન જાણે એમ સિંહસારની સાથે ચાલ્યો ગયે છે, તો તે ખળનો સંગ કરે તારે યોગ્ય નથી. વળી મોટી સંપત્તિ પામ્યા છતાં તું અમારું સ્મરણ કેમ કરતો નથી? જગતને તો એવો સ્વભાવ છે, પરંતુ તારી જેવા લાયક પુત્રને તે એગ્ય નથી, કેમકે મહાપુરૂષ તે મેટાઈ પામીને પિતૃવર્ગને અધિક પ્રસન્ન કરે છે.
શું ચંદ્ર ઉદય પામીને પોતાના પિતા સમુદ્રને ઉલ્લાસ નથી પમાડતો? તારા વિગને લીધે મહા કષ્ટવડે અમે દિવસો પસાર કરીએ છીએ, અને વૃદ્ધ બળદની જેમ અમે હવે રાજ્યધુરા વહન કરવાને શક્તિમાન રહ્યા નથી. તેથી હે વત્સ! મોટા બળદની જેમ તું અમને સહાય કરવાને ગ્ય છે. માટે જે અમારા ઉપર તારી ભક્તિ હોય તો અમને જોયા પછી તારે પાણી પીવું, અર્થાત્ પત્ર વાંચતાં જ અહીં આવવું.”
આ પ્રમાણે લેખનો ભાવાર્થ જાણે અત્યંત દુઃખી થયેલા કુમારે વિચાર્યું કે – અહો ! હું પિતૃવર્ગને દુખ આપનાર છે. પણું અને પલ્લવડે ગાઢ છાયાવાળા
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શ્રી જયાનંદ કેવળી ચિત્ર
અચેતન વૃક્ષો પણ સારાં છે, કે જેઓ ઉનાળામાં સૂર્યના કિરણાથી તાપ પામેલા મુસાફરોને પ્રસન્ન કરે છે.
હું તેા સ`પત્તિવડે ઉન્નતિ પામ્યા છતાં પોતાના પિતૃને વૃદ્ધાવસ્થામાં પણ સુખ આપનાર થયા નહિ, પરતુ વિચાગવડે દુ:ખ આપનાર થયા છું, તેથી હવે જલ્દી ત્યાં જઈને પિતૃવ ને સુખી કરૂં. ” એમ વિચારી તે અતિથિઓ સહિત કુમારે સ્નાનાદિક ક્રિયા કરી અને આનંદપૂર્ણાંક ભાજન કર્યું.
હવે પ્રતિહારે જઈ શ્રીપતિ રાજાને આ સ` હકીકત નિવેદન કરી. તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે માતાપિતા વિગેરેને મળવાને ઉત્સુક થયેલા કુમાર અવશ્ય જલ્દીથી જશે. ચદ્રબુદ્ધિના કહેવા પ્રમાણેજ કહેનારા પોતાના પ્રધાન પુરૂષોદ્વારા કાકાએ અને પિતાએ તેને બાલાવ્યેા છે, તે હવે અહી કેમ રહેશે ?
આ કુમાર મારા રાજ્યની વૃદ્ધિ અને શૈાભા કરનાર થયા છે, તે હવે પછી મારા સ્વજન થશે કે વૈરી થશે તે હું જાણી શકતા નથી. સર્વાંથી શ્રેષ્ઠ સૌભાગ્યવાળા આ કુમારના દર્શન, વિનય, વચન અને કાવડે જે મને સુખકારક પ્રીતિ થઈ છે તે હવે ફરીથી કાં થશે ?
ખેદની વાત છે કે પ્રાપ્ત થયેલા ચિંતામણિને હું લાભ લઈ શકો નથી અને અજ્ઞાનપણાથી અમૃતના મે' મહાપુરૂષ સાથે મેં પ્રતિકૂળ આચરણ કર્યું છે.
દુબુદ્ધિ હારી ગયા, તેના ત્યાગ કર્યો છે, જેથી આવા
અહા ! અચેતન પુતળી પણ જેના મહા પ્રભાવની સ્તુતિ કરે છે, તેવા વિશ્વના અલંકારરૂપ નરરત્નની પણ મે' અવજ્ઞા કરી, ઘણા રાજાઓ સાથેના વિરોધાદિકથી અને પુત્રીઓના વૈધવ્યથી ઉત્પન્ન થતી આપત્તિઓને તથા પુરૂષરૂપી ચિંતામણિની હાનિને પણ નહિ ગણીને મેં આ શુ કર્યું ? “
ઈત્યાદિ ચિંતાના સંતાપથી ઉત્પન્ન થયેલા દુ:ખના આઘાતના વશથી તે રાજા આસનપરથી એકદમ મૂર્છા ખાઈ પૃથ્વીપર પડી ગયા. તે જોઈ વ્યાકુળ થયેલા મત્રીઓએ શીતેાપચારવડે તેને સજ્જ કરી કારણ પૂછ્યું', ત્યારે તેણે પેાતાનાં તેવા પ્રકારનાં અત્યંત દુઃખ આપનાર કુકર્મીની નિંદા કરતાં સભાસદોને કહ્યું કે—
“ અહા ! આ જગતમાં ક્રૂર, કુક`કારી, અવિવેકી અને કૃતઘ્ની મારા જેવા બીજો કાઈ નથી. તેથી આવા કુકમ કરનાર મારી શુદ્ધિ મૃત્યુ વિના થવાની નથી. ’’ એમ કહી તેણે પેાતાનું ખડ્ગ ખેં'ચીને પેાતાના કંઠે ઉપર છેઢવા માટે મૂકયું
તરત
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૯૭
અગ્યારમે સગ. જ હુંશિયાર પ્રધાને વેગથી તે ખર્શ રાજા પાસેથી ઝુંટવી લીધું. પછી શતબુદ્ધિ પ્રધાને કહ્યું કે
હે રાજન ! આવું અગ્ય કૃત્ય કેમ કરે છે? તમે જગતના જીવન છે, ન્યાયસંપત્તિના આધાર છો, અને ધર્મની ઉન્નતિને કરનાર છે, તે આવા મુગ્ધપણુથી મરવા માટે કેમ તૈયાર થાઓ છો? અમુક સંજોગોમાં કોની બુદ્ધિ ભ્રમિત થતી નથી? કર્મથી કોણ ખંડિત થયે નથી ? શું ભરતચક્રીએ ભાઈને હણવા માટે ચક નહોતું મૂકયું? તેજ શાસ્ત્રજ્ઞ અને વિવેકી કહેવાય કે જે અશુભ કર્મના ઉદયથી મુંઝાઈ જતે નથી, કર્મનાજ વશથી આખું વિશ્વ સિંઘ અને અનિંદ્ય પ્રવૃત્તિ કરે છે.
વળી હે રાજન ! મૃત્યુવડે પાપની શુદ્ધિ થતી નથી, પણ તપ વિગેરે શુભ કાર્યોથી જ શુદ્ધિ થઈ શકે છે, કેમકે પાપકર્મને આત્માની સાથે સંબંધ છે, અને મૃત્યુ તે માત્ર શરીરનું જ હરણ કરે છે. તેથી તે સ્વામિન્ ! ગુરૂના કહેવા પ્રમાણે પાપનું પ્રાયશ્ચિત્ત લઈ આત્માની શુદ્ધિ કરે અને તે પ્રાયશ્ચિત્ત જીવતાંજ થઈ શકશે,
માટે હે પ્રભુ! તમે ચિરકાળ જીવતા રહે.” આ પ્રમાણે તેના કહેવાથી રાજા કાંઈક સ્વસ્થ થયે, તે પણ દુઃખથી રૂદન કરતો અને જુદા જુદા વિકલ્પોથી પીડા પામતે તે ભેજનાદિકને પણ ઈચ્છતા નહોતા.
બનાવની નાટય સુંદરી આદિ ત્રણે બહેનેને ખબર પડતાં તુરત જ ત્યાં આવી પિતાના ચરણોમાં પ્રણામ કરી કહ્યું કે–હે પિતાજી ! તમારું આ શું અનુચિતપણું! મહાપુરૂષને અત્યંત હર્ષ કે વિષાદ કરો એગ્ય નથી. સમુદ્રને વૃદ્ધિ અને હાનિથી ઉત્પન્ન થતો ઉલ્લાસ કે સંકોચ હોતો નથી.
હે પ્રભુ ! આ બાબતમાં તમારે લેશ પણ દેષ નથી, દેષમાત્ર બળ પુરૂષને જ છે, નિરંતર વહેતા જળના પ્રવાહવડે દ્રઢ એ પર્વત પણ ભેદાય છે.” તે સાંભળી નીચું મુખ કરી રાજા બોલ્યો કે –
હે પુત્રીઓ ! હું તમને મારું મુખ દેખાડવા શક્તિમાન નથી, અને તમે પણ તેને જોવા યોગ્ય નથી. તેથી દૂર રહીને બોલે. મેં પાપીએ પિતાની પુત્રીઓના વૈધવ્યની પણ ઉપેક્ષા કરી કેવું દુષ્ટ કર્મ પ્રારબ્યુ? હવે હું જમાઈને અને તમને મારૂં મુખ શી રીતે બતાવી શકું?” - તે સાંભળી તેઓ બોલી કે –“હે પિતા ! વારંવાર આ વૃથા ખેદ શા માટે કરે છે! તમેજ અમને મોટી સંપદા આપી છે કેમકે આટલે બધે ધનનો વ્યય
રિક
' 'MINARY -
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૯
શ્રી જયાનંદેં કેવળી ચરિત્ર કરી રાજકુમાર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ તમે ન કર્યું હોત, તે અમારી દુસ્તર પ્રતિજ્ઞારૂપી સમુદ્રના પારને કાણુ ઉતારી શકત ? વિશ્વમાં ઉત્તમ એવા પતિનું તમેજ અમને દાન કર્યુ છે—તમેજ મેળવી આપેલ છે, તેથી હું પિતાજી ! તમે આનંદ પામેા, અને વિધિના વશથી માત્ર એકજ ભૂલ થઈ, તેથી તમે હૃદયમાં અત્ય’ત ખેદ ન પામે.’
આ પ્રમાણેનાં પુત્રીઓનાં વચન સાંભળી રાજા ખેાલ્યેા કે— “ પ્રજા કુપ્રા થાય પણ પિતા કુપિતા થતા નથી એ કહેવતને તમે વિપરીત કરી, તેથી હું ખુશી થયે છું; તાપણુ જમાઈ ને મુખ દેખાડતાં હું લાજું છું. ”
આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે તેઓએ જઈ પેાતાના પતિને તે સ વૃત્તાંત કહી તેને રાજા પાસે મેાકલ્યા. એટલે ઉદાર ચરિત્રવાળા શ્રીજયાન દકુમાર ખડુ.જલ્દીથી રાજા પાસે આવી નમસ્કાર કરી લજ્જાથી નમ્ર મુખવાળા રાજાના વિલખાપણાને દૂર કરવા કહ્યું કે—
“ હે રાજન ! ત્રણ કન્યાએ અને રાજ્યના દેવાથી તમે મારાપર સમુદ્ર જેટલેા ઉપકાર કર્યાં છે, શું વિધિથી પ્રેરાયેલા ખળ માણસથી ઉત્પન્ન થયેલી ધૂળની મુડી જેટલી એક ભૂલથી કદાપિ કલુષતાને પામી શકે ?
આ સસારમાં કયા ડાહ્યા પ્રાણીએ ભ્રાંતિથી સ્ખલના નથી પામ્યા ? લેાકમાં પણ સભળાય છે કે શંકરે ભ્રાંતિથી પોતાના પુત્રનું મસ્તક છેલ્લું હતુ. ભરતચક્રી અને ખાડુખળી બન્ને ભાઈ એએ પરસ્પર ઘાત કરવાના ઉપક્રમ કર્યાં હતા, તેનાથી ઉત્પન્ન થયેલું પાપ જેમ નાશ પામ્યું', તેમ ચિત્તના ઉપક્રમથી ઉત્પન્ન થયેલું પાપ પશ્ચાત્તાપાદિવડે નાશ પામે છે.
તા હે રાજન ! વૃથા ખેદ શા માટે કરેા છે ? ખેદ તજીને પોતાનાં કાર્યો કરવા લાગા. તમે સ્વસ્થ હશે! તાજ પ્રજા પણ સ્વસ્થ રહેશે. ” આ પ્રમાણેનાં કુમારના વચન સાંભળી રાજાને કાંઈક શાંતિ વળી ને આનદ ઉત્પન્ન થયા. તે એલ્ચા કે
“ હે વત્સ ! તારી વાણીરૂપી અમૃતની વૃષ્ટિવડે મારા દુઃખતાપ નાશ પામ્યા છે. જો તારાં મન, વાણી અને ક એ બે હાત તે તેએજ પરસ્પર ઉપમાનને પામત, અન્યથા પૃથ્વીને વિષે ખીજુ કાઈ તેનુ` ઉપમાન છે નહિ. જગતમાં મારી જેવા કાઈ અવિવેકી નથી અને તારી જેવા કાઇ ભાગ્યવાન નથી, તા પણ તુ અનર્થ આપનાર ખળના સંગ કરીશ નહીં. ”
તે સાંભળી ‘ બહુ સારૂં' એમ કહી રાજાને નમી કુમાર પોતાને સ્થાને ગયેા,
-----
Page #324
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સર્ગ, અને ઈચ્છા વિના પણ રાજાએ સ્નાન, પૂજા અને ભજન વિગેરે કર્યું. પછી રાજ્યની ચિંતાદિક નહિ કરતો અને પિતાના પાપની શુદ્ધિને ઈચ્છતો આસક્તિરહિત રાજા ગુરૂના આગમનની રાહ જોતો રહ્યો અને ગધેડા પર બેસાડવા આદિક ચારની રીતે સિંહસારનો વધ કરવા સુભટોને આજ્ઞા કરી, એટલે તેઓએ તેમ કરવાનો આરંભ કર્યો. તે જાણી કુમારે મંત્રીઓ દ્વારા રાજાને વિજ્ઞપ્તિ કરી કે –
“સિંહ મહાકુળમાં ઉત્પન્ન થયો છે, વળી તેના ઘાતથી પિતાદિકને દુઃખ થશે માટે તેને મારે એગ્ય નથી.” એમ કહી તેને મૂકાવ્ય.
એક દિવસ પ્રધાનોની પ્રેરણાથી કાકા વિગેરેને મળવા અત્યંત ઉત્સુક થયેલા કુમારે જવા માટે શ્રીપતિ રાજાની રજા માગી. ત્યારે રાજાએ કહ્યું કે–“હે વત્સ ! જે તારે જવું હોય તે સુખેથી જા પણ મારા પ્રાણ સાથે લેતે જા, કારણ કે મારા પાપથી જાણે ઉદ્વેગ પામ્યા હોય તેમ આ પ્રાણ તારા વિના રહેવાના નથી.” તે સાંભળી ભય પામેલે કુમાર બોલ્યો કે
તમને અસ્વસ્થપણે મૂકીને હું જવા ઈચ્છતા નથી, કારણ કે મારા પિતાદિક તમારાથી કાંઈ વિશેષ નથી.” એમ કહી રાજાને નમી કુમાર પિતાના મહેલમાં આવી વિચાર કરવા લાગે કે –“હમણાં જે હું જઈશ તે આ રાજા નેહને લીધે અવશ્ય મરણ પામશે. વળી હાલમાં વિશેષ કરીને નવા દુઃખને પામેલ છે, તેથી અવશ્ય તેના પ્રાણ જતા રહેશે. તેને હમણાં રાજ્યને વિષે પણ તેવા પ્રકારની ઈચ્છા જણાતી નથી, પરંતુ મારા ગુણની વાર્તાથી તે કાંઈક સ્વસ્થ રહે છે. તેથી હમણાં અધિક નેહ પામેલા તેને મૂકીને મારે જવું યોગ્ય નથી. વળી આ સિંહસારે રાજ્યના લેભથી જ આ પ્રમાણે પાપ કર્યું છે, તેથી પિતાના રાજ્યને પુત્ર જ લાયક હોય છે. બીજાને હક મારે શા માટે લેવા જોઈએ? માટે આને જ હું એકલું, કે જેથી દુઃખી થયેલે તે આનંદ પામે.”
આ પ્રમાણે વિચાર કરી કુમારે સિંહને કહ્યું કે–“હે ભાઈ! તું જા. પિતાની રાજ્યલક્ષ્મી ભગવ, હું હાલમાં નિઃસ્પૃહ હોવાથી ત્યાં નહિ આવું.”
એ પ્રમાણે કહી તેને વિદાય કર્યો અને પ્રધાનોને પણ યુક્તિવડે સમજાવી તેમને પ્રસન્ન કરી કાકાને લાયક વિજ્ઞપ્તિને લેખ લખી આપી વિદાય કર્યા. એટલે તેઓ કુમારની સમૃદ્ધિ, સત્કાર, સ્નેહ, વાણી અને સંદેશાદિકવડે ખુશ થઈ સિંહ સહિત વિજયપત્તનમાં ગયા. ત્યાં તેઓએ બંને રાજાને નમસ્કાર કરી કુમારનો સંદેશ તથા તેના નહિ આવવાના
Page #325
--------------------------------------------------------------------------
________________
560
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કારણમાં શ્રીપતિ રાજાને આગ્રહ કહ્યો. પછી તે બંને ભાઈઓએ ગ્યતા પ્રમાણે સિંહસારને બોલાવી કુશળ સમાચાર પૂછી હર્ષ પમાડ્યો, અને પ્રધાને આપેલે કુમારને વિનંતિપત્ર રાજાએ ઉંચે સ્વરે વાંચ્યું –
સ્વસ્તિ શ્રી શ્રીજિનેશ્વરદેવને નમસ્કાર કરી શ્રેષ્ઠ વિજયપુર નગરમાં રહેલા પૂજ્ય, આરાધવા લાયક, પિતા શ્રીવિજયાદિક પરિવારથી સેવાતા કાકા શ્રીજય નામના રાજાને લક્ષમીપુર નામના નગરથી શ્રીજયાનંદકુમાર ભક્તિવડે સાષ્ટાંગ પ્રણામ કરી મસ્તકે બે હાથ જોડી વિધિપૂર્વક વિનમ્ર થઈ હર્ષવડે વિનંતિ કરે છે કે –
પૂજ્યપાદના ધ્યાનને પ્રભાવથી મારું શ્રેય છે-હુ ખુશીમાં છું. તમારો પ્રસાદ મારા હદયરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રની સ્ના સમાન છે. તમારા વિચગરૂપી અગ્નિથી તાપ પામેલા મને તમારા લેખરૂપી મેઘ સ્નેહના વાક્યરૂપ અમૃતની વૃષ્ટિવડે સિંચન કરીને જીવાડ્યો છે. વળી પહેલેથી પણ હું જીવું છું, તેમાં મારા હૃદયને વિષે રહેલા આપ પૂજ્યના ચરણકમળની શીતળતાના પ્રભાવથી ઉત્પન્ન થયેલા પ્રભાવ જ કારણભૂત છે. | મારા વિયેગને નહિ સહન કરતા આપને હું અલ્પ અક્ષરવડે વિનંતિ કરું છું કે મારું મન પૂજ્યના ચરણકમળમાં જ એકલીન થયું છે, તેથી હું આપના ચરણકમળને ચોગ્ય અવસરે પ્રણામ કરીશ, અને ત્યાં સુધી તે સ્થાનને ઉદ્દેશીને હાલમાં ભાગ્યદયને પામેલા સિંહસાર કુમારને ગુણની સંપત્તિ પ્રાપ્ત થવા માટે મેં ત્યાં મોકલ્યો છે, તેને નિરંતર સારી શિક્ષા આપશે. મારા પિતાદિકને મારા નમસ્કાર કહેશે. શુભને પામેલે મારો પરિવાર પૂજ્ય એવા આપને નમસ્કાર કરે છે.”
આવી કુમારની વિનંતિથી અને તેના નહિ આવવાથી તે બંને ભાઈઓ પરિવાર સહિત એકી સાથે હર્ષ અને ખેદ પામ્યા. પછી રાજાના પૂછવાથી પ્રધાન પુરૂષોએ પદ્મરથ રાજાની પુત્રીને પાણિગ્રહણથી આરંભીને ધીર અને ઉદાર હકીકત સહિત કુમારના પરિવાર પાસેથી જાણેલું તેનું સર્વ ચરિત્ર અને સિંહસારનું તેવા પ્રકારનું અપકૃત્યાદિ સર્વ ચરિત્ર કહી બતાવ્યું.
તે સાંભળી તે બંને રાજા સભાસદે સહિત વિચિત્ર આનંદમય થયા અને તેમણે મનમાં એકની પ્રશંસા અને બીજાની નિંદા કરી. પછી રાજાએ સન્માનપૂર્વક તેઓને રજા આપી, એટલે સિંહકુમાર અને તે પ્રધાન પિતાપિતાને સ્થાને ગયા, અને બને રાજાઓ પણ સમયને યોગ્ય કાર્યમાં પ્રવર્યા.
એક દિવસ શ્રીય રાજાએ વિચાર કર્યો કે–“તપ કરવાને ચગ્ય મારી વય
*:28.
Page #326
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સગ.
૩૦૧ ચાલી જાય છે. ભાઈ રાજ્યને ગ્રહણ કરતો નથી, અને રાજ્યને લાયક શ્રીજયાનંદકુમાર પણ આવતો નથી; અથવા તો પિતાની ભુજાથી ઉપાર્જન કરેલી લક્ષ્મીવડે યુક્ત એવો તે કુમાર રાજ્ય લેવા માટે કેમ આવે? શિયાળની જેમ સિંહ બીજાએ ઉપાર્જન કરેલું માંસ ખાતે નથી. અથવા તો પછીથી પણ તે જ અવશ્ય રાજ્યને રાજા થવાનું છે, જ્ઞાનીનું વચન અસત્ય થાય નહિ; કારણકે જ્ઞાનીનું વચન તેના ચરિત્રને મળતું આવે છે.
આ સિંહને રાજ્ય માટે જ તેણે અહીં મોકલ્યો છે એમ હવે સંભવે છે, અને રાજ્ય માટે જ આ પાપીએ તેના ઉપર દુષ્ટ ચેષ્ટા કરી છે તથા વારંવાર તેણે મરણાંત આપત્તિઓ અનુભવી છે, તેથી તે કાંઈક દેષરહિત થયે હશે, માટે એને જ રાજ્ય આપું, અને ત્યાંસુધી એને સારી શિક્ષા આપવા માટે મારા ભાઈ વિજયરાજને તેની પાસે રાખું. જે તે સિંહસાર પ્રજાને પીડનાર થશે, તે તે શ્રીજયાનંદ સહન નહિ કરે.”
આ પ્રમાણે મનમાં વિચારી રાજાએ સિંહને રાજ્યપર સ્થાપન કર્યો, અને કેટલાક દિવસ માટે પ્રાર્થના કરીને પૂર્વની જેમ ભાઈને તેની પાસે રહેવા કહ્યું. સિંહે પણ રાજ્યતંત્ર ચલાવવા માટે પ્રાર્થનાપૂર્વક તેમને પોતાની પાસે રાખ્યા. ત્યારે તે પણ દાક્ષિણ્યતાથી અને પુત્રને મળવાની આશાથી રહ્યા. પછી શ્રીમાન જયરાજા વનમાં જઈ મહાજ, નામના ગુરૂ પાસે તલસી દીક્ષા લઈને તહસના વ્રતવાળા થયા, તેનું નામ રત્ન તાપસ રાખવામાં આવ્યું. - અહીં શ્રીપતિ રાજાએ રાજ્યચિંતાથી વિમુખ થઈ ધર્મક્રિયા વડે કેટલાક સમય નિર્ગમન કર્યો. તેવામાં એકદિવસ વનપાળે આવી તેમને પ્રણામ કરીને કહ્યું કે—
હે સ્વામી ! આપણું ઉઘાનમાં ધર્મપ્રભ નામના આચાર્ય ભગવંત પધાર્યા છે.” તે સાંભળી પહેલેથી જ સંવેગ પામેલા રાજાએ દૂધમાં સાકરની જેમ ગુરૂનું આગમન સાંભળી વધામણી આપનારને સારું દાન આપ્યું. પછી સમગ્ર સામગ્રી તૈયાર કરી ઇંદ્રની જેમ હસ્તીપર આરૂઢ થઈ કુમાર, શ્રેષ્ઠી, સામંત અને મંત્રી વિગેરે પરિવાર, નગરના જને અને અંતઃપુરસહિત મસ્તક પર છત્ર ધારણ કરાવી મનહર ચામરેથી વીંઝાતા. અને વાજિંત્રો વડે આકાશને ગજાવતા શ્રીપતિ રાજા ગુરૂને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યા.
ગુરૂને જોતાં જ હસ્તીપરથી ઉતરી પાંચ પ્રકારના અભિગમ વિગેરે જાળવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ગુરૂને તથા તેમના પરિવારને વંદના કરી નગરજનો અને પરિવાર સહિત
ગ્ય સ્થાને બેઠા, ત્યારે ગુરૂએ તેને ધર્મલાભની આશિષવડે સંતેષ પમાડી આ પ્રમાણે ધર્મોપદેશ આપ્ય–
હે ભવ્ય છે ! સમગ્ર સુખસંપત્તિને આપનાર અને સંસારમાં ઉત્પન્ન થતી
Page #327
--------------------------------------------------------------------------
________________
3०२
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વિપત્તિઓને નાશ કરનાર શ્રીજિનેશ્વરદેવે ઉપદેશેલા ધર્મનું જ તમે સેવન કરો, અને તેનાથી શીઘપણે મોક્ષમાં નિવાસ કરવાને લાયક થાઓ.
જે સંસારમાં બાહ્ય તથા અત્યંતર શત્રુ અને મિત્રને ભેદ જાણી શકાતું નથી, તે સંસારમાં સુખ ક્યાંથી હોય? તેમાં મહાદિક અત્યંતર શત્રુ છે. તેના વશથી આ ભવ તથા પરભવમાં માતાપિતા વિગેરેને સંયોગ થાય છે, અને તેના મોહમાં જીવ લીન થાય છે.
તેથી હે ઉત્તમ પુરૂષ! તે મહાદિકનો તમે ત્યાગ કરો. સંગ વિગેરે અત્યંતર મિત્ર છે, તેના વશથી આભવ અને પરભવમાં આ જીવને સદ્ગુરૂ આદિકને સંગ થાય છે, તેથી તે ઉત્તમજને ! તે સંવેગાદિકનું સેવન કરો. આ પ્રમાણે કરવાથી દુઃખરૂપી શત્રુ તમને ભય આપનાર નહિ થાય. મમતા રહિત અને સર્વ સંગનો ત્યાગ કરનાર મનુષ્ય જ મોક્ષસુખમાં લીન થાય છે.”
આ પ્રમાણે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર ગુરૂના મુખથી ધર્મદેશના સાંભળીને ઘણા ભવ્ય છાએ પ્રતિબંધ પામી શ્રીજૈનધર્મ અંગીકાર કર્યો, તેમાં કેટલાકે શ્રાવકધર્મ, કેટલાકે સાધુધર્મ, કેટલાકે સમ્યક્ત્વ અને કેટલાકે કંદમૂળ વિગેરેના ત્યાગરૂપ અભિગ્રહ કર્યા. રાજાએ અત્યંત સંવેગ થવાથી વિચાર કર્યો કે–
અહો! મેં તો બાહ્ય શત્રુ-મિત્રને પણ ઓળખ્યા નથી, તો અત્યંતર શત્રુમિત્રને તે શી રીતે જાણી શકું? તેથી સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર પરિગ્રહને ત્યાગ કરી હું જેની દીક્ષા ગ્રહણ કરું કે જેથી સમગ્ર શત્રુસમૂહથી મુક્ત થાઉં.” આ પ્રમાણે વિચારી તેણે ગુરૂને કહ્યું કે
હે પૂજ્ય ! રાજ્યની વ્યવસ્થા કરીને તમારી પાસે ચારિત્ર ગ્રહણ કરીશ.” ગુરૂએ કહ્યું—“હે રાજા! પ્રમાદ રહિત થઈને ઈષ્ટ કાર્યને કરે.” .
ત્યારપછી શ્રીપતિ રાજા ગુરૂને નમી પિતાના મહેલમાં આવ્યા. ત્યાં સર્વ રાજવર્ગને સમજાવી પિતાને પુત્ર નહિ હોવાથી બળાત્કારે શ્રીજયાનંદકુમારને રાજ્યપર સ્થાપન કર્યા, અને તેને રાજનીતિની શિક્ષા આપી. પછી શ્રીજયાનંદકુમારે શ્રીપતિ રાજાને દિક્ષા મહોત્સવ કર્યો.
એક માસ સુધી અમારીને પટહ વગડા, સંઘની વિવિધ પ્રકારે પૂજા ભક્તિ કરી, ચૈત્યને વિષે અષ્ટાક્ષિક મહોત્સવ કર્યો, દીન જનને ઈચ્છિત દાન આપી તૃપ્ત કર્યા. પછી ગુરૂ મહારાજની વૈરાગ્યમય દેશનાથી પ્રતિબંધ પામેલા રાજપુત્રાદિક પાંચ પુરૂષ સહિત, તથા પ્રતિબંધ પામેલી પાંચસે રાણીઓ સહિત, રાજ્ય અને સ્ત્રી આદિકમાં
Page #328
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સગ.
૭૦૩ મમતા રહિત અને વિષયાદિકમાં પૃહા રહિત એવા શ્રીપતિ રાજા હૃદયમાં વિવેકસૂર્યને ઉદય થવાથી મેહરૂપી અંધકારના સમૂહને નાશ કરી, સ્નાનાદિક માંગલિક આચાર કરી, સર્વ અંગે વિભૂષિત થઈ ઉજવળ છત્ર અને ચામરોની શ્રેણીથી શોભતા, પગલે પગલે દાન આપતા, વાજિત્રોના નાદથી આકાશને ગજાવતા, પ્રશંસા કરવામાં વાચાળ એવા સર્વ સ્વજનોથી પરિવરેલા, સ્ત્રી જનોથી મનોહર ધવળ માંગલિક ગીતે વડે હર્ષ પામતા, કરેડા ગજ, અશ્વ અને સુભટોથી સેવાતા, આગળ બંદી અને ગાયકવડે વિવિધ પ્રકારે ગુણગાન કરાતા, તેનું મહાસત્ત્વ જોઈ આશ્ચર્ય પામેલા દેવોથી સ્તુતિ કરાતા અને ગોત્રના વૃદ્ધ જને તથા વૃદ્ધ સ્ત્રીઓથી આશીર્વાદવડે પ્રસન્ન કરાતા તે રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં તેણે સર્વ જીવોને ખમાવી પિતાને હાથે મસ્તકના કેશને લોન્ચ કરી ગુરૂને વંદન કરીને * વિનંતિ કરી કે
હે પૂજ્ય ! અમને આ સંસારસાગરથી શીધ્રપણે તાર–પાર ઉતારે.” ત્યારે ગુરૂએ આગમમાં કહેલી વિધિપૂર્વક એક હજાર ભવ્ય પુરૂષ અને સ્ત્રીઓ સહિત તે રાજાને દીક્ષા આપી, તથા ઉપદેશ દ્વારા ગ્રહણ અને આસેવના એ બંને પ્રકારની શિક્ષા પણ આપી. પછી શ્રીજયાનંદરાજા વિગેરે સર્વ જન ગુરૂને અને નવા મુનિઓને નમસ્કાર કરી તેમના ગુણની સ્તુતિ કરતા પિતપિતાને સ્થાને ગયા. પછી ગુરૂની સાથે વિહાર કરતા, બાર પ્રકારના તપ કરતા અને સિદ્ધાંતને અભ્યાસ કરતા તે રાજર્ષિ અનુક્રમે ગીતાર્થ થયા.
તેમને એગ્ય જાણી ગુરૂએ આચાર્યપદે સ્થાપન ક્ય, અને તેમની સાથે દીક્ષિત થયેલા મુનિઓને તેમના પરિવાર તરીકે સેપ્યા. ત્યારપછી તે રાજર્ષિ ભવ્ય જીને પ્રતિબંધ કરતા પૃથ્વી પર ચારેબાજુ વિચરવા લાગ્યા. અનુક્રમે યોગના પ્રભાવથી તેમને ઘણી લબ્ધિઓની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તેનાથી શ્રીજૈનશાસનની પ્રભાવના કરતા તે સૂરિ
ગની શુદ્ધિથી કેવળજ્ઞાન ઉપાર્જન કરી અનુક્રમે મેક્ષલક્ષ્મીને પામ્યા. - હવે શ્રીજયાનંદરાજા અનેક રાજાઓથી સેવાતા અને વિવિધ દેશોને સાધતા રાજ્યસંપદાથી વૃદ્ધિ પામવા લાગ્યા. મોટા ઐશ્વર્યવાળા તે રાજાએ અભયદાન, અલ્પ કર, નીતિ, દાન અને રક્ષણ વડે શ્રી જૈનધર્મને ઉન્નતિ પમાડ્યો, તથા તેણે પ્રજાને એવી રીતે સુખી કરી કે જેથી નિરંતર આનંદમાં જ મગ્ન થયેલી તે પ્રજા દેવોને તથા ઇંદ્રને પણ તૃણ સમાન માનવા લાગી.
એક દિવસ ઉઘાનપાળે આવી શ્રી જયાનંદ રાજાને નમન કરી વિનંતી કરી કે – “હે સ્વામી ! અલ્પ પરિવારવાળા તમારા માતાપિતા નગરીના ઉદ્યાનમાં આવ્યા છે.”
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તે સાંભળી અકસ્માતુ વાદળા વિનાની વૃષ્ટિ જેવા તેમના આવ્યાના સમાચાર સાંભળી રાજાએ ઘણા હર્ષથી રોમાંચિત થઈ તેને પુષ્કળ દાન આપ્યું, અને તરત જ તેમના દર્શન કરવામાં અત્યંત ઉત્સુકતા થવાથી હાથી, અશ્વ કે પરિવારની રાહ જોયા વિના જ પગે ચાલતા તે ઉદ્યાનમાં ગયા. ત્યાં હર્ષના અથવડે પિતાના ચરણોનું પ્રક્ષાલન કરતા તેણે નમસ્કાર કર્યા. પિતાએ પણ તેને ઊભા કરી દઢ આલિંગન આપી તેના મસ્તકને સુંધ્યું. માતાએ પણ તે જ પ્રમાણે કરી તેને સેંકડો આશિષ આપી.
પછી પરસ્પર ક્ષેમકુશળના પ્રશ્નાદિકવડે સર્વે આનંદ પામ્યા. તેટલામાં તે વાત જાણો તેની ત્રણે પ્રિયાએ પણ પરિવાર સહિત શીધ્રપણે ત્યાં આવી ભક્તિથી સાસુસસરાને પગે લાગી. ગુણની ખાણરૂપ તે વહુઓને જોઈ તે બને એટલે બધે આનંદ પામ્યા કે જેથી તેઓ સેંકડો આશિષ કરીને પણ તે આનંદને અંશ પણ પ્રગટ કરી શક્યા નહિ. પછી રાજાનું સર્વ સૈન્ય આવી પહોંચ્યું; એટલે રાજાએ પિતાને હસ્તીપર આરૂઢ કર્યા, અને વહુઓથી જેના ચરણકમળ સેવાતા છે એવી માતાને સુખાસનમાં બેસાડ્યા, તથા પિતાના મસ્તક પર પિતે છત્ર ધારણ કર્યું.
આ રીતે લક્ષ્મીવડે સ્વર્ગને પણ જીતનાર એવા નગરમાં મહેદ્રની જેમ શ્રીજ્યાનંદકુમાર ગૌરવથી પિતાને પ્રવેશ કરાવી પિતાના મહેલમાં તેમને લઈ ગયા. ત્યાં પિતાને સિંહાસન પર બેસાડી પોતે પાપીઠ પર બેસી પિતાના ચરણકમળને પિતાના મેળામાં રાખી તેણે સભાસદોને અત્યંત રંજન કર્યા. પછી સર્વ રાજવર્ગોએ અને પિરિજનોએ તેની પાસે ભેટશું મૂક્યું, તેમને યથાયોગ્ય આલાપ અને દાનવડે સત્કાર કરી વિસર્જન કર્યા. પછી અવસર જણાવનાર અધિકારીએ જનાદિકનો અવસર જણાવ્યું, એટલે તે પિતા પુત્ર પરિવાર સહિત સ્નાન, જિનપૂજા અને ભોજન વિગેરે ક્રિયા કરી.
પછી અવસરે સ્નેહ અને ભક્તિથી પુત્રે પિતાને પૂછ્યું કે-“હે પૂજ્ય! અલ્પ ઋદ્ધિ અને અ૫ પરિવારથી આપનું અકસ્માતુ આગમન કેમ થયું?” ત્યારે દુઃખના અથથી જેના નેત્ર વ્યાપ્ત થયાં છે એવા તેના પિતાએ કહ્યું કે
“હે વત્સ! સાંભળ-સિંહને રાજ્ય આપી મારા ભાઈ તાપસ થયા, તે વખતે તેની સાથે જ હું તાપસ થતો હતો. પરંતુ પિતાના રાજ્યની વ્યવસ્થા કરવા માટે સિંહે મને અત્યંત પ્રાર્થનાપૂર્વક ભક્તિ અને વિનયવડે પિતાની પાસે રાખે. હું તેના પર વાત્સલ્ય રાખતા હતા અને તે મારા પર ભક્તિ દેખાડતું હતું, પરંતુ હું તે માયાવીનું મન જાણુ શક્યો નહિ.
\\\\ld!હે છે
Page #330
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સગર.
૩૦૫ - એક દિવસ તેણે એકાંતમાં વિચાર કરવાના બાનાથી મને બોલાવ્યો. ત્યારે મારા તેવા પ્રકારના કર્મને યોગે વિશ્વાસને લીધે હું એકલે જ તેની પાસે ગયો. તે જ વખતે પ્રથમથી તૈયાર રાખેલી સામગ્રીવડે મને શસ્ત્રધારી તૈયાર રાખેલા સુભટો પાસે બંધાવી કારાગારમાં નાખ્યો, અને તારી માતાને પણ કારાગારમાં જ રાખી.
મારાપર ભક્તિવાળા કેટલાક સુભટોને પણ તેણે વિશ્વાસ ઉપજાવી બાંધીને જુદા જુદા કારાગારમાં નાખ્યા, અને કેટલાક ખબર પડવાથી નાશી ગયા. પછી તેણે મારે મહેલ લૂંટી લીધું અને દેશ કબજે કર્યો. પછી મને છુટો કરીને કારાગારમાં જ રાખ્યો અને ફરતી સુભટોની ચોકી રાખી. મેં વિચાર કરતાં તેમ કરવાનું કારણ જાણ્યું કે મારે વિષે પ્રજાજનની પ્રીતિ જોઈ પોતાને રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થવાનો ભય થવાથી તેણે તેમ કર્યું હતું.
હવે સૂરદત્ત અને વીરદત્ત નામના મારા બે સેવકે મારાપર અતિ ભક્તિવાળા હતા, તેઓ કેઈપણ પ્રકારે નાશી ગયા હતા અને સિંહ રાજાને સેવક તથા મિત્ર જે ધીરરાજ નામને છે, તે મારે વિષે તે રાજાથી છાની રીતે એકાંત ભક્તિને ધારણ કરે છે, તેને ઘેર તે બન્ને સેવક થઈને રહ્યા હતા. “મિત્રની મૈત્રીની પરીક્ષા અવસરે જ થાય છે.” - પછી તે ત્રણે જણાએ તેના ઘરથી કારાગાર સુધી સુરંગ ખોદાવી, અને રાત્રીને એ વખતે નિપુણતાથી તેઓ તારી માતા સહિત અને તેને ઘેર લઈ ગયા. “અવસરે જ
ખરી સ્વામીભક્તિ જણાય છે, કે જે પ્રાણાદિકની પણ અપેક્ષા રાખતી નથી.” પછી તેઓએ પ્રથમથી જ સર્વ સામગ્રી તૈયાર રાખી હતી, તેથી અમે સર્વે ત્યાંથી નાશીને નીકળી ગયા. “સર્વ જાતનાં વિષમ કાર્ય પણ સત્ત્વવાન પુરૂષો સુખેથી સાધી શકે છે.”
- “સૂર્યના રથને એક જ ચક હોય છે, તેને સાત અશ્વો જોડેલા હોય છે, પણ તે સપરૂપી લગામથી બાંધેલા હોય છે, તે રથને ચલાવવાનો માર્ગ પણ આધાર રહિત એટલે આકાશમાં અધર છે, તે રથને હાંકનાર સારથિ-અરૂણ પણ ચરણ વિનાનો છે, તે પણ સૂર્ય હંમેશાં અપાર આકાશના છેડા સુધી જાય છે, માટે કિયાની સિદ્ધિ માત્ર મહાપુરૂષોના સવમાં જ રહેલી છે, કાંઈ સામગ્રીમાં રહેલી નથી.” - ત્યારપછી કુટુંબ સહિત ધીરરાજ, સુરદત્ત અને વરદત્ત સુભટની સાથે તથા તેમના સંકેતથી શીધ્રપણે મળેલા બીજા કેટલાકની સાથે પ્રથમથી સજ્જ કરી રાખેલ અધાદિક સામગ્રી વડે સુખે કરીને અહીં આવ્યા; કેમકે પ્રાયે સર્વ ઠેકાણે મારા જ
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર .
ભક્તો વસેલા છે. તેથી માગ માં મને કોઈ ઠેકાણે અડચણ આવી નથી; પર’તુ હે વત્સ ! મારા કેટલાક સ્વજનાદિક હજુ સુધી કારાગારમાં રહેલા છે, તેમને તાત્કાલિક સારસંભાળ કરવા તું સમ છે અને યોગ્ય છે.”
આ પ્રમાણે પિતાનું વૃત્તાંત સાંભળી ખેદ, આશ્રય અને હને પામેલા કુમારે કહ્યું કે—“ અહા ! ઉપકાર કરનાર ઉપર પણ સિંહનું આવું દુનપણુ' છે! પ્રાયે કરીને સત્પુરૂષો પાણી પાનારને પણ પિતાની જેમ આરાધે છે, પરંતુ જેએ દુષ્ટ હાય છે તેઓ તેા વારંવાર પ્રાણદાતારને પણ વૈરી જેવા જુએ છે. જીએ! ધૂમાડો કોઈ પણ પ્રકારે વાદળાનું સ્થાન પામીને વરસાદના જળવડે અગ્નિના એટલે પેાતાના પિતાના તેજને જ સમાવી દે છે. દુષ્ટ અને નીચ જન દૈવયેાગે જો કાંઈ પ્રતિષ્ઠા મેટાઈ ને પામે તે તે અવશ્ય પેાતાના સ્વજનને જ તિરસ્કાર કરનાર થાય છે.
પિતાજી ! તમે ખેદ કરશેા નહિ. હું તમારા પુત્ર તમારી આજ્ઞાને જ વશ છું, તેથી કેદ કરેલા તેની હું શિઘ્રપણે સારી રીતે સારસભાળ કરીશ, અપકાર કરનારને શિક્ષા આપીશ, દીનને ભિક્ષ! આપીશ અને ઉપકાર કરનારને સન્માન દઈ પ્રસાદ આપીશ.’’
આ પ્રમાણે કહેવાવૐ પિતાને આનંદ પમાડી તે ત્રણે સુભટાને ખેલાવી તેણે 'દીની જેમ તેમના સત્ત્વ અને સ્વામીભક્તિ વિગેરે ગુણાની પ્રશંસા કરી. તેમ જ કુટુંબ સહિત તેમને વસ્ત્ર અને અલંકારાદિકવડે સત્કાર કરી તુષ્ટમાન થયેલા તે કુમારે દરેકને એક એક દેશ આપી પ્રસન્ન કર્યો. કહ્યું છે કે——
“ આ સુવર્ણના પુષ્પવાળી પૃથ્વીપરથી ત્રણ માણસા જ તે પુષ્પાને ચૂંટે છે. એક શૂરવીર, ખીજો વિદ્યાવાન અને ત્રીજો જે સેવા કરવાનું જાણતા હાય તે.”
ત્યારપછી તુષ્ટમાન થયેલા તેએ રાજાની રજા લઈ તેના
મોકલેલ સુભટો સાથે
તપેાતાને આપેલા દેશમાં જઈ તેને સ્વાધીન કરી પાછા ત્યાં આવી અને રાજાની સેવા કરવા લાગ્યા. પિતાની સાથે આવેલા ખીજાઓને પણ કુમારે સારા ગ્રાસ આપ્યા. પછી સિ’હુસારના નિગ્રહ કરવા અને પેાતાના માણસાને મુક્ત કરવા વિજયપુરમાં જવાને ઇચ્છતા કુમારે વિચાર્યું કે—
“ તે દુષ્ટ સિંહસારે રાજ્યભ્રષ્ટ થવાના ભયને લીધે પિતા ઉપર આવું દુંટ આચરણ કર્યું છે; પરંતુ હમણા મેં જ તેને રાજ્યપર સ્થાપન કરાવ્યા છે, તા હમણા જ તેને નિગ્રહ કેમ થાય? કેમકે ઘડીકમાં દેવુ* અને ઘડીકમાં લઈ લેવું એમ કરવાથી
Page #332
--------------------------------------------------------------------------
________________
એકાદશ સગ:
૩૦૭ તે હું કદર વિનાનો ગણાઈશ; તેથી લેખવડે તેને જણાવીને સ્વજનોને મુક્ત કરાવું. શું શિયાળ સિંહ પાસેથી માંસને લઈ જઈ તેને રાખવાને સમર્થ થાય? કદાચ તે લેખથી નહિ છોડે તે પછી તેને નિગ્રહ કરતાં હું દોષિત નહિ થાઉં. શું પિતાને પાળેલો કુતરો પણ દૂધને અપવિત્ર કરે, તો તેને તાડન ન કરાય?”
આ પ્રમાણે વિચારી તેણે સિંહસારપર લેખ લખ્યો, તેમાં લખ્યું કે—“તે જે મારા પિતાનું સર્વસ્વ લુંટી લીધું છે, તે તારે જલદીથી અહીં મોકલી આપવું, અને જે અમારા સ્વજનાદિકને કેદ કર્યા છે, તેમને પણ એકદમ જલદીથી મુક્ત કરી સત્કારપૂર્વક અહીં મોકલવા. પરંતુ એ પ્રમાણે નહિ જ કરે તો હું તારો નિગ્રહ કરીશ; તે તારે યુદ્ધ કરવા સજજ થઈને રહેવું.
“આ પ્રમાણે લેખવડે તથા દૂતના મુખવડે પણ તેણે સિંહસારને જણાવ્યું. તે ત્યાં જઈ તે પ્રમાણે લેખ તથા સંદેશે આપે. તે જાણી ભય પામેલા સિંહસારે શ્રી વિજય રાજાનું સર્વ ધન તથા તેના સ્વજનાદિકને સત્કારપૂર્વક ભેટણ સહિત તત્કાળ મોકલ્યા. તેમ જ વિજય રાજાને દેશ જે પિોતે કબજે કર્યો હતો, તે પણ તેને પાછો સપી તે હકીકત વિનંતિપત્ર અને દૂત દ્વારા નિવેદન મોકલ્યું. દૂત સાથે પિતાના સ્વજને અને ધન આદિ આવેલું જોઈ પિતા અને પુત્ર આનંદ પામ્યા, તથા વિજ્ય રાજાએ પિતાને તે દેશ સ્વજનાદિકને આપી દીધો. - એક દિવસ માતાપિતાએ પુત્રને કહ્યું કે “હે વત્સ ! તું વિજયપુરથી નીકળ્યો ત્યારથી આરંભીને આજ સુધીનું તારું સર્વ વૃત્તાંત કહે.” ત્યારે મૂળથી જ પિતાનું ચરિત્ર પિતે કહેવાને નહિ ઈચ્છતા છતાં પણ માતાપિતાની આજ્ઞાના નંગથી ભય પામતા. કુમારે સર્વ વૃત્તાંત યથાર્થપણે કહ્યો.
વિવિધ પ્રકારનું, પ્રૌઢતાવાળું, ઉજજવળતાવાળું અને ઘણું આશ્ચર્યોથી ભરપૂર તે ચરિત્ર સાંભળી માતા પિતા તેટલે આનંદ પામ્યા કે જે આનંદ તેમના હૃદયરૂપી સમુદ્રમાં નહિ સમાવાથી તે વૃત્તાંતને કહેવારૂપ પ્રનાળવાટે ઉછળીને અનુક્રમે નગરને વિષે, દેશને વિષે અને આખી પૃથ્વીને વિષે પણ તે પ્રસરી ગયે. પછી પુત્રની ભક્તિથી ચમત્કાર પામેલા અને સર્વ રાજવર્ગથી સન્માન પામેલા વિજય રાજા ત્યાં જ સુખેથી રહ્યા. - શ્રીજયાનંદ રાજા પ્રજાને આનંદ આપતા છતા સ્વભુજાવડે ઉપાર્જન કરેલા મોટા સપ્તાંગ રાજ્યને ભેગવવા લાગ્યા. તેમને સમગ્ર પૃથ્વીતળને રંજન કરનાર અને સર્વોત્કૃષ્ટ ન્યાય તથા અશ્વર્યથી માટે થયેલો ઉજવલ યશને સમૂહ પૃથ્વી પર વિસ્તાર પામે.
Ag8\\ us
Page #333
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
એક દિવસ અત્યંત વિનયી હાવાથી ભક્તિ અને પ્રીતિવડે ભરપૂર થયેલા કુમારે પોતાનુ રાજ્ય આગ્રહથી પિતાને આપ્યું. ત્યારે તે શ્રીવિજયરાજાએ પોતે ઉત્તમ અને નિઃસ્પૃહ હાવા છતાં ગુણી જનેામાં મણની જેવા અગ્રેસર એવા પુત્રના અદ્વિતીય પ્રેમને લીધે દાક્ષિણ્યતાથી તેની પ્રાનાનું ઉલ્લંઘન કરવાને અસમર્થ થઈ, ઇચ્છા વિના પણ તે રાજ્ય અ’ગીકાર કર્યુ અને એકાંતવત્સલ શ્રીજયાનંદકુમારને આનંદપૂર્ણાંક સથા પ્રકારે ખીજા સજનાએ જેની આજ્ઞા ઉલ્લંઘન ન કરાય એવુ` અખ'ડિત · યુવરાજપણું ખળાત્કારે આપ્યું.
ૐ′
પછી સરખા સિંહાસનપર બેઠેલા, સરખા વેષ અને અલકારવાળા, સરખા રૂપ અને સૌંદર્યાંવાળા, સરખા ઉજ્જવળ તેજવાળા, તથા ભીમ એટલે દુષ્ટ લેાકેાને ભયંકર લાગે તેવા, મનહર એટલે શ્રેષ્ઠ મનુષ્યાને મનેાહર લાગે તેવા, તથા ઉન્નત એટલે શરીર અને મનની મેાટાઈવાળા, સર્વ લેાકેાત્તર ગુણેાવડે સરખા, પાપવચન બોલવામાં મૌનપણાવાળા અને સર્વ પ્રકારની યશલક્ષ્મીથી સહિત એવા તે અને રાજાને જાણે એ રૂપ કરીને દેવેન્દ્ર, ચંદ્ર, કામદેવ અથવા કૃષ્ણ હાય તથા જાણે બે જાતિના સૌદ
એકત્ર મળ્યા હોય તેમ એકીસાથે લેાકેા જોવા લાગ્યા.
આ રીતે માટા એશ્વર્યાંની લક્ષ્મીવડે જેમના ચરણુ લાલનપાલન કરાતા હતા, એવા તે અન્ને રાજાને અત્યંત વિસ્તારવાળા અલૌકિક પ્રેમ પરસ્પરૢ વૃદ્ધિ પામ્યા.
કેટલાક સમય ગયા પછી રાજાઓના મુગટ સમાન યુવરાજ શ્રીજયાનંદ રાજા દેશ જીતવાની ઇચ્છા થતાં પેાતાના સમગ્ર રાજ્યની ચિ'તા પિતાને સોંપી ઇંદ્રને પણ જીતી શકે તેવા પરાક્રમવાળા તેણે મધ્ય ખડમાં રહેલા ઘણા રાજાઓને લીલામાત્રથી જીતી લીધા.
ચક્રપુરના સ્વામી અતિ પરાક્રમી ચક્રસેન નામના રાજા, જયપુરના સ્વામી શત્રુઆને ચૂણ કરવામાં નિપુણ જયી નામના રાજા, જયંતી નગરીને નાયક શત્રુઓને યમરાજ જેવા જયંત નામના રાજા, પુરદર પુરના રક્ષક નરકેસરી નામના રાજા, સૂર્યપુરના સ્વામી સૂર નામના રાજા, નદીપુરના ઈશ ન’દ નામના રાજા, ભાગાવતી પુરીના ભર્તાર ભીમ નામના રાજા, અને કોશલ દેશના ઇશ સુમંગલ નામના રાજા, તે સિવાય બીજા પણ પૃથ્વીચ'દ્ર, કળાચદ્ર અને ગ્રુપ વિગેરે અનેક રાજાને સાધી તેણે પેાતાના સેવક બનાવ્યા.
આ પ્રમાણે અત્ય’ત મવડે ઉદ્ધત થયેલા ઘણા રાજાઓને સાધીને મહા સૈન્યના સાગરરૂપ તે શ્રીજયાનંદ રાજા મહાત્સવ સહિત પાતાના નગરમાં પાછા આવ્યા; અને
3
Page #334
--------------------------------------------------------------------------
________________
અગ્યામે સર્ગ. પિતાને ભક્તિથી પ્રણામ કરી શુદ્ધ મનથી તેમની સેવા કરતા તેણે રાજ્યની ચિંતાને સ્વીકાર કરી પિતાના રાજ્યને ઉન્નતિ પમાડયું. સર્વ રાજાઓમાં રાજરાજેશ્વરનું બિરૂદ ધારણ કરતા અને જેના ગુણો સર્વત્ર ગવાતા હતા એવા તે શ્રીજયાનંદ રાજા પૃથ્વી પર અતિ પ્રસિદ્ધિને પામ્યા. - શ્રી વિશાળપુરના રાજા વિગેરે અનુક્રમે શ્રીજયાનંદ રાજાનું વૃત્તાંત સાંભળી તેની નિશાનીઓથી તેને પિતાના જમાઈ તરીકે ઓળખી અત્યંત હર્ષ પામ્યા. પછી તે કુમારે પિતાના તે તે સસરાને નિશાની સહિત લેખે મેકલી પિતાની પરણેલી પ્રિયાને બોલાવી, એટલે તેઓએ વિચાર્યું કે–
આ શ્રી જયાનંદ કુમાર સ્વામી હોવાથી પણ સેવવા લાયક છે, તે કરતાં સ્વજનપણાના સંબંધથી સેવવા તે વધારે શ્રેષ્ઠ છે.” એમ વિચારી તેઓએ ત્યાં આવી ભૂટણ સહિત પિતપતાની પુત્રીએ તેને સોંપી. શ્રીવિશાળપુરના શ્રીવિશાળજય નામના રાજાએ પિતાના અંતઃપુર સહિત લક્ષમીપુર નગરમાં આવી પિતાની મણિમંજરી પુત્રી કુમારને સોંપી.
એજ પ્રમાણે હેમપુર નગરથી હેમપ્રભ રાજાએ આવી પોતાની પુત્રી સૌભાગ્યમંજરી સપી. પદ્મપુરના પદ્મરથ રાજાએ અંતઃપુર સહિત આવી પોતાની વિજય સુંદરી પુત્રી સેંપી; અને કમળપુરના કમળપ્રભ રાજાએ એજ રીતે આવી કમળ સુંદરી પુત્રીને સોંપી. કુમારે તે સર્વ પ્રિયાઓને એગ્ય આશ્વાસન આપી તેમજ તેમને યોગ્ય મહેલે અને
ગરાસ આપી પ્રસન્ન કરી. - પછી પિતાનું રાજ્ય પિતાને પી કુમાર પ્રિયાઓ સહિત મનવાંછિત કળા વિલાસાદિકવડે કીડા કરવા લાગ્યો. તે બન્ને રાજાઓએ પરિવાર સહિત સત્કાર કરેલા સસરાએ જમાઈની લક્ષ્મીથી ચમત્કાર પામી સ્વર્ગતુલ્ય તે લક્ષ્મીપુર નગરમાં કેટલાક વખત રહ્યા.
કેઈક સમયે શ્રીયાનંદ રાજા પિતાના પિતા, સસરા અને બીજા રાજાઓ સહિત સભાસદોની શ્રેણિથી મનોહર એવી બહારની આસ્થાન સભામાં બેઠા હતા, તેવામાં ત્યાં દેશાંતરથી કઈક ગાયકને સમુદાય આબે, તેમાં અતિ મધુર સ્વરવાળો સુકંઠ નામને મુખ્ય ગાયક હતા. તેને રૂપવડે રંભાને પણ ઉલ્લંઘી જાય એવી પ્રિયા હતી, તે સર્વ કળામાં નિપુણ હતી. અને વિષેશે કરીને શીધ્રપણે નવાં ગીત રચવામાં તે અત્યંત વિચક્ષણ હતી, તેથી તેણુએ તે વખતે પદ્યરથ રાજાની બે કન્યાના
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ચરિત્રને અનુસરતું નવું ગીત બનાવી પિતાના ભર્તાર સહિત ગાવાને પ્રારંભ કર્યો. તેમાં નાની કન્યા ભિલ્લને આપી એ વિગેરે હકીક્તવાળું અને માટી પુત્રીના પાણિગ્રહણથી આરંભીને ગાયકે તેને ગ્રહણ કરી ત્યાં સુધીની હકીકતવાળું ગીત ગાયું. તે ગાતાં પૂર્વનાં સુખ અને દુઃખ મરણવામાં આવતાં તે સ્ત્રી રોવા લાગી. તેથી ગીતના રસને ભંગ થયે જોઈ, સુકંઠે તેણીને કહ્યું કે
હે સુંદરી! ચિરકાળ સુધી તારા ગીતગાનના શ્રવણવડે રંજન થયેલી આ સભા તને હમણુ વાંછિત દાન આપશે, તે અત્યારે તું કેમ આમ રૂદન કરે છે? ફરીથી આ અવસર મળ દુર્લભ છે.” તે સાંભળી તેણીએ કેઈક પ્રકારે રૂદનને રૂધી ગદ્ગદ્, સ્વરે ગીત ગાવાના બાનાથી લોકોને આશ્ચર્ય પમાડે તેવું આ પ્રમાણેના અર્થવાળું ગાયન ગાયું–“ક્યાં પદ્મપુર નગર ! ક્યાં પદ્મરથ રાજા ? ક્યાં જયસુંદરી તેની પુત્રી ? અને ક્યાં તેના પ્રિયને પરાભવ કરી ભિલે તેનું ગ્રહણ કરવું ? ત્યાંથી પણ ક્યાં જયસુંદરીનું ગાયકને ઘેર જવું? અને અરે! દૈવથી હણાયેલી તે આજે ધનને માટે શું અહીં ગાયન કરે છે? ”
આવું ગીત અને પિતાના પતિનું નામ વિગેરે સાંભળી સભામાં બેઠેલી પદ્મા રાણી આશ્ચર્ય પામી અને તેને બરાબર જોવા લાગી એટલે તેણીએ તેણીને પોતાની પુત્રી છે એમ ઓળખી કાઢી અને તરત જ “હે પુત્રી ! હે પુત્રી! તું ક્યાંથી ? આ તારી શી દશા ?
એમ બોલતી પદ્મારાણી તેની પાસે ગઈ. ત્યારે તે પણ ઊભી થઈ તેણીના પગમાં પડી. તે બને પરસ્પર કંઠે વળગી રેવા લાગ્યાં, એટલે પદ્મરથ રાજા પણ તે પુત્રીને ઓળખી તેની પાસે આવ્યું અને તે પણ રેવા લાગ્યો. ત્યારે તે પુત્રી પણ તેના પગમાં પડી રેવા લાગી. આ ત્રણેના રેવાથી તે વખતે સમગ્ર સભા કરૂણ દેખાવવાળી થઈ ગઈ. સર્વે સભાસદે વિસ્મય પામી તેનું ચરિત્ર જાણવાની ઈચ્છાવાળા થયા, તેથી શ્રીજયાનંદ રાજાએ તેમને પોતાની પાસે બોલાવી “આ શું?’ એમ પૂછયું. ત્યારે કષ્ટથી રૂદનને રૂંધી હૈયે ધારણ કરી પવરથ રાજા બોલ્યો કે—
હે સ્વામી! મારે બે કન્યાઓ હતી. તેમને મેં એક સમશ્યા આપી હતી. તેમાં નાની કન્યાએ મારા ચિત્તને પ્રતિકૂળ લાગે તેવા અર્થો વડે તે સમશ્યાની પૂર્તિ કરી. તેથી મેં કોધ પામીને માયાવી ભિલ્લ રૂપને ધારણ કરનારા તમને તે કન્યા આપી -પરણાવી, એ સર્વ તમે ફુટ રીતે જાણે છે. મોટી પુત્રી જયસુંદરીએ મારા ચિત્તને
Page #336
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સગર ઇચ્છિત સમશ્યાને અર્થ વિગેરે કહેવાથી મેં પ્રસન્ન થઈ તે કન્યા નરકેશરી રાજાના પુત્ર નરકુંજરને આપી. પછી તે નરકુંજર જમાઈને કેટલાક દિવસ મારે ત્યાં રાખી સરકારપૂર્વક વિદાય કર્યો, એટલે તે પ્રિયા સહિત પિતાના પુરંદરપુરમાં ગયો. અત્યારે આ જયસુંદરીને ગાયન ગાતાં મેં ઓળખી, અને ગીતને અનુસરે હું જાણું છું કે તે મારી પુત્રી ઘણી દુઃખી અવસ્થા પામેલી છે; પરંતુ વિસ્તારથી તેનું વૃત્તાંત હું જાણત નથી, તેથી તેનું વૃત્તાંત તે જ કહેશે.” ' એમ કહીને તે બંધ રહ્યો, એટલે પિતાના પૂછવાથી સુંદરીએ પિતાનું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું
“હે પિતાજી! તે વખતે હું મારા પતિ સાથે સાસરે ગઈ. ત્યાં મારો પતિ મારામાં જ આસક્ત થઈ ભોગસુખમાં મગ્ન થઈ ક્રીડા કરવા લાગ્યું. એક વખત વસંતઋતુ આવી ત્યારે નગરથી બે કોશ દૂર નંદનવન જેવા કુસુમાકર નામના કીડાઉદ્યાનમાં વેળુની ભીતવાળા, કેળના સ્તંભની શ્રેણિવડે મનોહર અને પુની માળાથી છાયેલા વિવિધ પ્રકારના કીડાગૃહો બનાવ્યા.
પછી જાણે કામદેવના જ ઘર હોય તેવા તે ઘરમાં બે માસ રહેવાની ઇચ્છાથી સર્વ પ્રકારની ભેગસામગ્રી લઈ જઈને મારી સાથે તેમણે ત્યાં પ્રવેશ કર્યો. આજુબાજુ દર રહેલા સુભટોથી રક્ષણ કરાત અને દાસીઓના સમૂહથી પરિવરેલો તે મારે પતિ વેશ્યાઓનાં ગીતનાથાદિકમાં લીન થઈ નિરંતર તેમની સાથે કીડા કરવા લાગ્યા.
આ પ્રમાણે હાથીઓ સાથે હાથીની જેમ સ્ત્રીઓના સમૂહ સાથે કીડા કરતા અને ભેગમાં આસક્ત થયેલા તેને દૈવયેગે જે વિપરીત કાર્ય નીપજયું તે સાંભળે– સહસ્ત્રકૂટ પર્વતનો સ્વામી મહાસેન નામને પહેલીપતિ કઈ નગર લુંટવા માટે જિલ્લના સૈન્ય સહિત નીકળ્યો હતો. તેણે માર્ગમાં જ પોતાના બાતમી આપવાવાળા માણસોથી જાણ્યું કે તે નગર અત્યંત સારી રીતે રક્ષિત કરાયેલું છે, તેથી ત્યાં જવું નકામું છે, એટલે તેને ફેરો વ્યર્થ છે. તે પછી પાછા ફરતાં તેણે મારા પતિને નગર બહાર રહેલે જાણી તે વન પિતાની સેનાથી વીંટી લીધું. તે વખતે રાત્રીને સમય હતો, તો પણ તમારા જમાઈએ પોતાના સૈન્ય સહિત તે ભિલ્લે સાથે યુદ્ધ કર્યું. તેમાં છેવટે શૃંગના નાદ વડે દિશાઓને ગજાવતા તે ઉત્કટ બળવાળા ભિલેએ કુમારને હરાવ્યો. તેથી તે સૈન્ય સહિત નાશી ગયે. એટલે તે ભિલેએ કીડાગૃહોને લુંટી લીધાં, અને સીંચાણે પક્ષી જેમ ચકલીને પકડે
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તેમ તે ભિલ્લપતિએ મને પકડી. પછી હર્ષ પામીને પલ્લી પતિ સૈન્યસહિત પિતાની પલ્લીમાં ગયા. ત્યાં બેદ પામતી અને તેણે કહ્યું કે –
હું બળવાન પલ્લીપતિ તારો પતિ થવા ઈચ્છું છું, તેથી તું મારે વિષે ઇચ્છા પ્રમાણે કીડા કર.” ત્યારે મેં શિયલને નાશ પામવાના ભયથી ત્રણ દિવસ ઉપવાસ કરી તેને રોક્યો. ત્યારે તે બે કે –“તું આહાર કર. હું તારા પતિ પાસેથી તારા બદલામાં ધન લઈ તને તેને પાછી સોંપીશ.”
તે સાંભળી મારા મનમાં કાંઈક ધીરજ આવી, તેથી મેં ભેજનાદિક કર્યું. પછી પલિપતિની પ્રિયાને સપત્નીના શલ્યની શંકા થઈ, તેથી પર્વતની શ્રેણિમાં સુખેથી મળી શકે એવી કઈ ઔષધિનું ચૂર્ણ તેણીએ મને ભેજનમાં આપી દીધું. તેનાથી મને જળદરને વ્યાધિ થયે, અને જીવિતના સંશયને પામી. ત્યારે પલ્લી પતિએ પિતાની સ્ત્રીએ કરેલું આ કૃત્ય જાણું વિચાર્યું કે–
અહીં વૈદ્ય તથા ઔષધ વિગેરે નહિ હોવાથી આ સાજી નહિ થાય.” તેટલામાં ત્યાં સુકંઠ નામને ગાયક આવ્યું. તેના ગીતથી રંજીત થયેલા પલ્લી પતિએ મારી સારવાર કરવા માટે તથા પ્રીતિદાનની બુદ્ધિથી પણ મને દાન તરીકે તેને આપી. મારા રૂપમાં લુબ્ધ થયેલા તેણે પણ “સારા વૈદ્યથી આ સાજી થશે.” એવી આશાથી મને ગ્રહણ કરી. પછી તે મને વિજયખેડ નામના નગરમાં લઈ ગયે ત્યાં તેણે ધન આપી સારી બુદ્ધિવાળા વૈદ્ય પાસે મારી ચિકિત્સા કરાવી. તેણે પણ રોગનું મૂળ જાણી વિરેચન વિગેરે આપી મારો વ્યાધિ દૂર કર્યો. પછી હર્ષથી સુકંઠે તેને સત્કાર કરી મને પિતાની પ્રિયા કરી અને હું પ્રથમથી જ કેટલીક કળાઓને તે જાણતી હતી, તેથી મને તેણે વિશેષ કરીને ગીતકળા શીખવી. હું તેને પતિ માની તેની સાથે ગીત ગાઈ રાજાદિકને રંજન કરી ઘણું ધન મેળવવા લાગી.
એ રીતે આ સુકંઠ ધનવાન થઈ ગયા. ત્યારપછી શ્રીજયાનંદ રાજા મેટો રાજા છે અને ઘણા રાજાઓ સહિત છે તેથી ત્યાં વધારે દાન મળશે એમ જાણી આજે ઘણે દિવસે સમય મળવાથી ગાવા માટે સુકંઠ સાથે હું પણ અહીં આવી છું. અહીં પિતા વિગેરેને બેઠેલા જાણું મારા આત્માને જણાવવાની ઈચ્છાથી મેં મારા ચરિત્રવાળું ગીત બનાવીને ગાયું છે.
ત્યારપછીનું સર્વ વૃત્તાંત તમે જાણે છે. હવે હું તમને પૂછું છું કે-તે વખતે ભિલ્લને જે તમે વિજ્યસુંદરી આપી હતી, તેનું શું થયું? અને તે ક્યાં છે?”
Page #338
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સગ.
૩૧૩ - આ પ્રમાણે તેનું ચરિત્ર સાંભળી તેના જવાબમાં પદ્મરથ રાજાએ કહ્યું કે –“તે ભિલ ન હતો, પરંતુ તે રાજપુત્ર હતો, અને તેણે પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે તેવું રૂપ કર્યું હતું. જેણે પૂર્વે મોટાં મોટાં કાર્યો કર્યા હતાં અને મને પણ બાંધીને જે જગતમાં જય મેળવનાર થયો તે જ આ વિજયરાજાને પુત્ર શ્રી જયાનંદ રાજેદ્ર છે, અને તેની ડાબી બાજુમાં બેઠેલી જે આ રાજાના સ્નેહ અને માનના સ્થાનરૂપ છે, તે જ સર્વ પત્નીઓમાં શ્રેષ્ઠ આ તારી બેન વિજયસુંદરી છે.”
એમ કહી તેણે આંગળી વડે દેખાડેલી વિજય સુંદરી પાસે તે જેટલામાં ગઈ તેટલામાં તે તે પણ ઊભી થઈ બહેનને કંઠે વળગી રેવા લાગી. તે વખતે જયસુંદરી રૂદનને રૂંધી માટે સ્વરે બોલી કે—
હે બહેન ! તને ધન્યવાદ ઘટે છે, કે જે તું શુદ્ધ શિયાળવાળી છે અને તેથી જ આવી ઉત્કૃષ્ટ લક્ષમીને પામી છે. દેવ, ગુરૂ અને ધર્મનું માહાત્મ્ય કહીને તે જ તત્વથી સમશ્યા પુરી હતી, તેથી તેનું ફળ પણ તું તેવું જ શ્રેષ્ઠ પામી છે; પરંતુ નાસ્તિકવાદથી હણાયેલી મેં તો પિતાની ખુશામતનાં વચનવડે જેમ તેમ સમશ્યા પૂરી, તેથી તેના ફળ તરીકે હું વિપત્તિના સ્થાનરૂપ થઈ છું. રાજાદિકની પ્રસન્નતાથી કોઈ - સુખી થતું નથી, અને તેની અપ્રસન્નતાથી કોઈ દુઃખી થતું નથી, પરંતુ પિતાના પુણ્ય અને પાપવડે જ સૌ કોઈ સુખી અને દુઃખી થાય છે. બીજા તે નિમિત્ત કારણ છે. આ બાબતમાં આપણે બને દષ્ટાંતરૂપ છીએ.”
આ પ્રમાણે તે બન્ને બહેનનું ચરિત્ર સાંભળી શ્રી જયાનંદ રાજાએ ધર્મ અને અધર્મના દષ્ટાંતવડે સભાજનોને પ્રતિબધ કર્યો. તે સાંભળી વિસ્મય પામેલા સર્વ જનોએ શ્રીજૈનધર્મની પ્રશંસા કરી. પછી શ્રીજયાનંદરાજાએ સુકંઠને વાંછિત ધન આપી તેની પાસેથી જયસુંદરીને છોડાવી અને તે તેના પિતાને સેંપી. પછી શ્રીજયાનંદ રાજા પિતાના મહેલમાં ગયા, એટલે જયસુંદરીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શુદ્ધ કરી પિતાએ પિતાની પાસે રાખી. પછી એગ્ય અવસરે નરકુંજરને તેના નગરથી બોલાવી શ્રીજયાનંદ રાજાએ ઠપકે આપવા પૂર્વક તેને જયસુંદરી સેંપી.
નરકુંજર પણ સસરાદિકથી માન પામી હર્ષથી પ્રિયા સહિત શીઘ પિતાના વીરપુર નગરમાં ગયા. પછી પરસ્પર સત્કાર કરવાથી જેમણે પ્રીતિમાં વૃદ્ધિ કરી હતી એવા બીજા પણ પદ્મરથાદિક રાજાઓ શ્રી જયાનંદ નરેન્દ્રની રજા લઈ પોતપોતાના નગરમાં ગયા અને શ્રીજયાનંદ નરેંદ્ર પણ પિતાનું રાજ્ય પિતાને આધિન કરી
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રી જયાનંદ કેવળી સ્થિ ચિંતા રહિત થઈ ધર્મકાર્ય કરવા સાથે પ્રિયાએ સહિત કળાઆવડે સ્વેચ્છાએ ક્રીડા
કરવા લાગ્યા.
આ પ્રમાણે તે બન્ને રાજાએ ધમ અને સુખમય કેટલાક કાળ નિમન કર્યો, ત્યારપછી એક દિવસ ઉદ્યાનપાળકે આવી નમસ્કાર કરી તેમને વિનતિ કરી કે—
“ જેમ તમે બન્નેએ આ પૃથ્વી અલ'કૃત કરી છે તેમ હું સ્વામી! વસંત ઋતુ અને દક્ષિણના વાયુએ વનલક્ષ્મીને અલ'કૃત કરી છે-શેાભાવી છે.
હે સ્વામિન્ ! હાલમાં નવીન ઉદયવાળી વનલક્ષ્મી ભેગ ક્રીડાને ચેાગ્ય અનેલી છે, કેમકે વિલાસ પામતી કાયલના મધુર સ્વરવાળી છે, ચંદન વૃક્ષના સૌરભને ફેલાવવાવાળી છે, વિકસિત ચ'પાના ફૂલની કાંતિને ધારણ કરે છે, પુન્નાગ વૃક્ષોના સમુદાયવડે મેહ પમાડે છે, મનેાહર કેળ વૃક્ષોવડે મેાટી શાભાને ધારણ કરે છે, તે. વસંત ઋતુના વિકાસથી લેાકેા આણંદ સહિત ઉલ્લાસને પામે છે, તે વનલક્ષ્મી મનેડર સ્થળમાં ઉત્પન્ન થયેલાં વિકસ્વર કમળા રૂપી નેત્રાને ધારણ કરે છે? મધુર સ્વરડે ગુજારવ કરતી ભમરાએની શ્રેણીઓને ધારણ કરે છે, અને તેમાં અત્યંત સુંદર માલુર-ખીલી કે કાઠાનાં વૃક્ષો ઉત્પન્ન થયેલાં છે આવી વનલક્ષ્મી આપનું આતિથ્ય કરવાને ઈચ્છે છે,
આ પ્રમાણે ઉદ્યાનપાળના મુખથી સાંભળી શ્રીવિજયરાજાએ પુત્રને કહ્યું કે—“ હું વત્સ ! અમે હવે વનક્રીડા કરવાને લાયક નથી, કેમકે અમારી યુવાવસ્થા નથી; તેથી વસ‘તઋતુવર્ડ પવિત્ર થયેલા વનમાં ક્રીડા કરવા તું જ જા. તારા ગયા વિના લક્ષ્મીના સાગરરૂપ નગરના લેાકેા ક્રીડા કરવા જશે નિહ, ”
આ પ્રમાણે ઓળ’ગી ન શકાય તેવી પિતાની આજ્ઞા થવાથી કુમાર સર્વ સામગ્રી, અંતઃપુર અને પિરવાર સહિત વનમાં ગયા. તેની પાછળ પોતપેાતાની ઋદ્ધિને અનુસરતી ચેાગ્ય સામગ્રી લઈ એક બીજાથી શે।ભામાં અધિક હરિફાઈ કરતા નગરજનેા પણ ક્રીડા કરવા વનમાં ગયા, ત્યાં ઠેકાણે ઠેકાણે લોકે વેણુ અને વીણા આદિક લાખા વાજિંત્રાને તથા મૃદંગ અને પડહ વિગેરે વાદ્યોને વગાડવા લાગ્યા, સ્ત્રીએ તાળીઓ પાડીને ગરબા ગાવા લાગી, ગાયકા મધુર ગાયન કરવા લાગ્યા, નૃત્ય કરનાર સ્ત્રીઓ મનેાહર નૃત્ય કરવા લાગી, ખેલ કરનારા ખેલ કરવા લાગ્યા, મશ્કરા લાકા હાસ્યકળાની ક્રીડા કરવા લાગ્યા અને લક્ષ્મીને ક્રીડા કરવાના સ્થાનરૂપ મલ્લ લેાકેા પરસ્પર મળીને કુસ્તી કરવા લાગ્યા.
તે વખતે યુવાન પુરૂષો સ્વાદ કરવા લાયક તાંમૂળ વિગેરે સ્વાદિષ્ટ વસ્તુને સ્વાદ
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૫
-
-
અગ્યારમે સગ. લેતા હતા, મદિરાદિકનું પાન કરતા હતા, મનહર રીતે કૂદતા હતા, અને વિષયક્રીડામાં લીન થતા હતા. કેટલાક વિષયસેવનથી શ્રમિત થઈ પત્નીઓ સહિત નિશ્ચિતપણે સુખનિદ્રાએ કરીને કીડાગૃહોમાં સુતા હતા અને કેટલાક કદલીગૃહમાં સુતા હતા.
પ્રિયા સહિત કેટલાક યુવાન પુરૂષે પિતાના રૂપવડે કામદેવને જીતી જાણે તેના આયુધ લઈ લીધા હોય તેમ પહેરેલા પુછપને અલંકારવડે શોભતા હતા, કેટલાક યુવાન પુરૂષ સમાન રૂપને લીધે મિત્રરૂપ થયેલા કામદેવને ભેટ કરવા માટે દરેક વૃક્ષો પરથી પુછપને ચુંટતા હતા. કેટલીક યુવતીઓ “આ પુપિવડે કામદેવ અમને અકાળે ન હણો” એમ ધારી દરેક લતાનાં પુપને તોડી નાખતી હતી. કેટલીક સ્ત્રીઓના સ્તનપર પતિએ પુષ્પની માળાઓ નાખી હતી, તે જાણે કે તેના હૃદયમાં પ્રવેશ કરતા કામદેવે પિતાના શસ્ત્રો બહાર મૂક્યાં હોય તેવી શુભતી હતી.
આવે અવસરે પુષ્પનું ઘર કરનારી દાસીઓએ કેળના સ્તંભવાળું એક મનહર પુષ્પગ્રહ બનાવ્યું. તેમાં પુષ્પમય આસન પર વિવિધ પ્રકારના પુપના અલંકારવડે સર્વ અંગે અલંકૃત કરાયેલે તે કુમારરાજ બેઠે. તે વખતે જાણે બીજી મૂર્તિને પામેલ સાક્ષાત્ કામદેવ હાય તેમ તે શોભવા લાગે.
ત્રણે પ્રિયાઓએ નાટયકળા, ગીતકળા અને નાદકળાના નવા નવા રસવડે અતિ રંજન કરાયેલે તે કુમાર કેટલેક સમય ત્યાં બેઠે, અને નંદનવનમાં ઇંદ્રની જેમ અપ્સરા જેવી સ્ત્રીઓ સાથે વિવિધ પ્રકારના કીડારસવડે બીજી પણ કીડા કરી. પછી તે કુમારરાજ કમલિનીના પરાગવડે સુગંધી અને પીળા થયેલા જળવાળા કીડાસરોવરમાં જળક્રીડા કરવા ગયે.
ત્યાં પ્રિયાઓને સુવર્ણની પીચકારીના જળવડે સિંચન કરતાં છતાં અને કમળાવડે ઢાંકી દેતાં છતાં પણ કુમારે તેમને કામ પતાપવાળી કરી એ આશ્ચર્ય છે. ચોતરફ કામી જને વાત્ર વગાડતા હતા અને વેશ્યાઓ સ્મિતપૂર્વક મનહર ગીત ગાતી હતી. તે વખતે કુમારની પ્રિયાએ મશ્કરીપૂર્વક કુમારને કમલિનીના પાંદડાવડે પાણી છાંટી વ્યાકુળ બનાવી દીધો.
આ પ્રમાણે હાથણીઓ સાથે હાથીની જેમ કુમાર પ્રિયા સાથે જળકીડા કરી તેઓની પરસ્પર જળક્રીડા કરવા માટે સરોવરમાં રાખી પિતે તે સરોવરની પાળના અલંકારરૂપ થ–પાળ ઉપર આવીને બેઠે.
આ અવસરે કુમારે પોતાની તરફ આવતાં એક બિલને છે. તેણે વાઘનાં
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ચામડાં પહેર્યા હતાં, કુંડળરૂપ કરેલું ધનુષ્ય હાથમાં ધારણ કર્યું હતું, દેરડાથી બાંધેલા એક કુતરાને સાથે રાખ્યું હતું, તેની બંને બાજુએ ભાથાં લટકાવેલાં હોવાથી તે ભયંકર દેખાતું હતું અને તેણે મસ્તકપર મોરપિચ્છ વીંટડ્યાં હતાં. આવા તે ભિલ્લે તેમની પાસે આવી પ્રણામ કર્યા. કુમારે તેને પૂછ્યું કે-“તું કેણ છે? ” ત્યારે તે બોલ્યો કે–
“હે નરેંદ્ર ! યમદુર્ગ નામના પર્વતની પલ્લીમાં ચંડસિંહ નામે પલ્લી પતિ હતો. તેના સિંહ અને વ્યાવ્ર નામના બે પુત્ર છે. પિતાના મરણ પછી તે બન્ને ભાઈઓ વહેંચીને રાજ્ય જોગવતા હતા. કેટલેક કાળે બળથી ઉદ્ધત થયેલ સિંહે વ્યાઘનું રાજ્ય તથા સ્ત્રી લઈ લીધાં, તેથી દુઃખી થયેલો વ્યાઘ એકલે વનમાં ભમવા લાગ્યો અને શિકારવડે આજીવિકા કરવા લાગે.
હે રાજનતે જ હું વ્યાવ્ર આજે અહીં આવ્યો છું તથા તે મારો ભાઈ સિંહ પણ નગરની સમૃદ્ધિ જોવાની ઈચ્છાવડે કૌતુકથી અહીં જ સમીપના વનમાં આવ્યો છે. તે મારી પત્ની સાથે નિઃશંકપણે કીડા કરે છે. તેને જીતવાને હું અશક્ત છું, માટે દુર્બળનું બળ રાજા છે એમ ધારી હું તમારી પાસે આવ્યો છું.
- તમારા સુભટને કેળાહળ સાંભળી તે દબુદ્ધિ કયાંઈક નાશી જશે તેથી તે રાજન ! જે તમે શક્તિમાન છે, તે શીધ્રપણે એકલાજ મારી સાથે આવી મારી પ્રિયાને છોડાવે અને દુષ્ટને હણે મને મારું રાજ્ય અપા. સત્પરૂ સ્વભાવથી જ વત્સલ હોય છે અને શરણે આવેલા ઉપર તે વિશેષ કરીને વત્સલ હોય છે. કહ્યું છે કે –
સપુરૂષે બીજાની વિપત્તિમાં અત્યંત સજજનપણું ધારણ કરે છે. જુઓ, મુસાફરોને શાંતિ આપવા માટે વૃક્ષો ઉનાળામાં ગાઢ અને કમળ પાંદડાંની છાયાવાળા થાય છે.”
આ પ્રમાણેના તેનાં વચન સાંભળી રાજાને તેના ઉપર દયા આવી; તેથી તે ક્રોધ કરીને બોલ્યા કે –“અરે તે દુષ્ટને બતાવ, કે જેથી તેને તત્કાળ નિગ્રહ કરું. મારી પૃથ્વીમાં રહીને પણ જે દુષ્ટ અંત:કરણવાળે આવી અનીતિ કરે તેવા સજજનતાને કલંક આપનારને હું ક્ષણમાત્ર પણ સહન કરી શકીશ નહિ.”
એમ કહી શ્રીજયાનંદરાજા તેની સાથે માત્ર એક ખગ સહિત કેઈ ન જાણે તેમ ગયા. “વિષમ કાર્યમાં પણ સારિક પુરૂષને વિચાર હજ નથી.” પછી વનના નિકુંજની પાસે જઈ તે ભિલે શ્રીજયાનંદરાજાને કહ્યું કે –
આજ વનમાં તે રહે છે, તેથી આપ અંદર જાઓ, હું તે અહીંથી આગળ આવતાં ભય પામું છું.” ત્યારે રાજાએ તેને ત્યાં જ રહેવા દઈને પિતે એકલા તે
Page #342
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા સ
૩૧૭
નિકુજમાં પ્રવેશ કર્યાં. ત્યાં તેણે સર્વાંત્ર તપાસ કર્યો; પરંતુ કોઈને જોયા નહિ; એટલે તે પાછા ફરીને બહાર આવ્યા, તે ત્યાં તે ભિલ્લને પણ રાજાએ જોયા નહિ. ત્યારે તે સ ઇંદ્રજાળ હશે એમ માનતા રાજા નગર તરફ જવા લાગ્યા, તેટલામાં તત્કાળ આકાશથી ઉતરીને વિમાનમાંથી બહાર નીકળી કાઈ વિદ્યાધરે રાજાને નમી વિનયથી વિન`તિ કરી કે—
“ હે સ્વામી ! તમે હૃદયમાં કાંઈપણ વિકલ્પ કરશેા નહિ. ભિલ્લનુ રૂપ વિગેરે માયા કરીને હુંજ તમને અહીં લઈ આવ્યેા છું; તેનું કારણ કહું છું તે સાંભળે.
વૈતાઢચ પર્યંતની દક્ષિણ શ્રેણિમાં પચાસ નગરા છે. તેમાં રથનૂપુરચક્રવાલ નામે મુખ્ય નગર છે. દક્ષિણ શ્રેણિના સર્વ વિદ્યાધરાએ માનવા લાયક હુ પવનવેગ નામના વિદ્યાધરાના રાજા છું. મારે વજ્રવેગ નામના પુત્ર છે. તેણે અનેક વિદ્યાએ સિદ્ધ કર્યા પછી ઘણી કન્યાએ સાથે પાણિગ્રહણ કરી હર્ષોંથી હેમશૃંગ નામના રમણીય પંત ઉપર હેમપુર નામનું નવું નગર વસાવ્યું, અને ઘણી વિદ્યાએના બળથી ગર્વિષ્ટ થયેલા તે પિરવાર તથા પુરજા સહિત કૈલાસ પર્યંત ઉપર જઈ કુબેરની જેમ સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યા.
તે સ્થળે સુવર્ણ અને મણુિના મહેલાથી શેાભિત, ચાગિનીઆને વસવાનું સ્થાન અને તેના જ પીઠથી સુશોભિત જાલધર નામનુ' સુંદર નગર છે. તે નગરની સ્વામિની કામાક્ષા ચેગિની ઘણી નૃદ્ધિ અને મોટા પરિવારવાળી છે. તે ચેગિનીઓના સમૂહથી પૂજાય છે, અને તે નગરના મધ્યમાં આવેલા મહેલમાં રહે છે. તેની સન્મુખ સુવર્ણ અને મણિમય એક સુંદર પીઠ છે. તેના ઉપર બેસીને સાધક પુરૂષો ચાગિનીએ સહિત તે કામાક્ષાની આરાધના કરે છે. તે પીને ચારે દિશામાં ફરતી મેાટી ઋદ્ધિવાળી ચાસઢ ચાગિનીઓ પરિવાર સહિત રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે.——
વારાહી ૧, વામની ૨, ગરૂડા ૩, ઈંદ્રાણી ૪, આગ્નેયી ૫, વામ્યા ૬, નૈઋત્યા ૭, વારૂણી ૮, વાયવ્યા ૯, સૌમ્યા ૧૦, ઈશાની ૧૧, બ્રહ્મણી ૧૨, વૈષ્ણવી ૧૩, મહેશ્વરી ૧૪, વૈનાયકી ૧૫, શિવા ૧૬, શિવતી ૧૭, ચામુડી ૧૮, જયા ૧૯, વિજયા ૨૦, અજિતા ૨૧, અપરાજિતા ૨૨, હરસિદ્ધિ ૨૩, કાલિકા ૨૪, ચડા ૨૫, સુચડા ૨૬, કનકદ’તા ૨૭, સુદ'તા ૨૮, ઉમા ૨૯, ઘંટા ૩૦, સુઘ’ટા ૩૧, માંસપ્રિયા ૩૨, આશાપુરી ૩૩, લેાહિતા ૩૪, અખા ૩૫, અસ્થિભક્ષી ૩૬, નારાયણી ૩૭, નારિસ હી ૩૮, કૌમારા ૩૯, વાનરતી ૪૦, અંગા ૪૧, વગા ૪૨, દીદÇા ૪૩,
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર યમદદ્રા ૪૪, પ્રભા ૪૫, સુપ્રભા ૪૬, લખા ૪૭, લંબાષ્ઠી ૪૮, ભદ્રા ૪૯, સુભદ્રા ૫૦, કાલી ૫૧, રૌદ્રી પર, રૌદ્રમુખી ૫૩, કરાલા ૫૪, વિકરાલા ૫૫, સાક્ષી ૫૬, વિકટાક્ષી ૫૭, તારા ૫૮, સુતારા ૫૯, રજનીકરા ૬૦, રજના ૧૧, શ્વેતા ૬૨, ભદ્રકાલી ૬૩, અને ક્ષમાકરી ૬૪—
આ ચાસઠ ચાગિનીએ કામરૂપિકા એટલે ઇચ્છા પ્રમાણે રૂપ કરનારી છે. તેમની નિર'તર પૂજા કરવાથી તેએ વરદાન આપનારી થાય છે. અણિમા, લઘિમા, ઐશ્વર્ય, વશિતા અને ગરિમા વિગેરે તેમની વિવિધ શક્તિઓ છે, અને કાપ તથા તેાષ વિગેરે તેમનુ કર્મ છે. દિવ્ય શક્તિવાળી તેઓ મનેાહર પર્વત, વન, સરોવર, માટી નદી, દ્રહ, દ્વીપ અને સમુદ્ર વિગેરે સ્થળામાં સ્વેચ્છાએ ક્રીડા કરે છે. તેઓ ક્રોધ પામે છે. ત્યારે મનુષ્યલાકમાં મરકી વિગેરે ઉપદ્રવા કરી ઘણા જીવાને વિનાશ કરે છે, અને તુષ્ટમાન થાય છે ત્યારે અનેક સ’પદાઓ આપે છે. અનેક પ્રકારનાં રૂપ, ક્રિયા અને વચનાદિકવડે રક જનાને તેઓ ભય ઉપજાવે છે, અને મહા પુરૂષાને હ પણ પમાડે છે, આ તેમની નિર'તરની ક્રીડા છે.
હવે હેમશૃંગ નામના જે પંત છે તે તેમનું ક્રીડાસ્થાન છે. આ વાતની ખબર વિના મારા પુત્રે ત્યાં નગર વસાવ્યું, તેથી કાપ પામેલી તેઓએ મરકી આદિ ઉપદ્રવ કરી સવ લેાકેાને ભય ઉપજાવી તે નગર ઉજ્જડ કરી નાખ્યુ છે. આ પ્રમાણે બનવાથી મારા પુત્ર વાવેગને તેઓને વશ કરી શકે તેવી અને ઇષ્ટ સિદ્ધિને આપનારી જવાલામાલિની નામની વિદ્યા સાધવાની ઈચ્છા થઈ. તે વિદ્યાદેવી શ્રીપર્યંત ઉપર મહાજ્વાલાની ષ્ટિ પાસે લાખ બિલ્વફળના હામવર્ડ, જાપવડે અને ધ્યાનવડે સિદ્ધ થાય છે. વાવેગે ત્યાં તે દેવીના ગૃહમાં સ` સામગ્રી સહિત જઈ વિધિ પ્રમાણે તે જ્વાલામાલિની વિદ્યાને સાધવાના પ્રારભ કર્યાં.
તે હકીકત જાણી કાપ પામેલી ચાગિનીએ સાતમે દિવસે ત્યાં આવી તેને પ્રતિકૂળ ઉપસવર્ડ ક્ષેાભ પમાડવા લાગી; પરંતુ તે સાત્ત્વિક તેનાથી ક્ષેાભ પામ્યા નહિ. ત્યારે તેઓ પ્રગટ થઈ પેાતાનાં દિવ્ય અલંકૃત રૂપે બતાવી એટલી કે—
“ અહા ! તું અતિ સાહસિક છે, તેથી અમે તારાપર પ્રસન્ન થઈએ છીએ; માટે તને તિરૂપ કરી અમે અમારી રૂપલક્ષ્મીને કૃતાર્થ કરવા ઈચ્છીએ છીએ. અમે દાસીની જેમ હમેશાં તારી સેવા કરશું, માટે મનુષ્ય છતાં પણ તું અતિ દુલ ભ દેવતાઈ ભાગ ભાગવ. હવે તારે વૃથા તપ, ધ્યાનાક્રિક કલેશ કરવાનું કાંઈ જ કારણુ નથી. ‘ મેદફ
Page #344
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા સળ
૩૧૯
પ્રાપ્ત થયા પછી વાલ રાંધવાના ક્લેશ કાણુ કરે ? ' તે હું નાથ! તમે ઉભા થઈને તમારાપર રાગવાળી અમને આલિંગન આપે.
અત્યાર સુધી તમે ખારા પાણીના રસને-આસ્વાદને જાણતા હતા, અને હવે અમૃતના રસને જાણનાર થાએ. ” આ પ્રમાણે કહી કામને ઉદ્દીપન ક્રરે તેવી ચેષ્ટા કરવા લાગી, મેહુ પમાડે તેવું ગીત ગાવા લાગી અને કાંકણ તથા નૂપુરના શબ્દપૂર્વક નાટ્ય કરવા લાગી. તેના વિનેને સાંભળી તથા તેમનાં મનહર રૂપે જોઈ તે વાવેગ ક્ષેાભ પામ્યા અને હૃદયમાં કામદેવ ઉત્પન્ન થતાં તેનું ધ્યાન નષ્ટ થયું; તેથી તે કાંઈક બેલવાના વિચાર કરવા લાગ્યા, તેટલામાં તે પરસ્પર હાસ્ય કરતી તેઓ તેને પેાતાના નગરમાં લઈ ગઈ, અને મત્રવર્ડ નિગડિત કરી–બાંધી તેની વિડમ્બના કરવા લાગી.
આ સં હકીકત મેં તેના માણસેા પાસેથી જાણી, એટલે વિવિધ પ્રકારની પૂજા અને સ્તુતિ વિગેરેથી મેં તે ચેાગિનીઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયેા કર્યા, પરંતુ તેઓ કાઈપણ પ્રકારે વશ થઈ નહિ અને વાવેગને ક્યો નહિ.
હવે તે જ વૈતાઢ્ય પત ઉપર ઉત્તરશ્રેણિના ભૂષણરૂપ અને પૌરજનેાને વલ્લભ એવું ગગનવલ્લભ નામનું ઉત્તમ નગર છે. તેમાં ચક્રાયુધ નામને સર્વ વિદ્યાધરાને રાજા છે. તે રાજા છતાં નિર'તર લેાકને વિષે પદ્મોલ્લાસ કરે છે-લક્ષ્મીના ઉલ્લાસ કરે છે. તેના ચરણકમળને વિષે સર્વ રાજાએ ભ્રમરના સ્થાનને ધારણ કરે છે, તેથી તેઓ લક્ષ્મીને પામે છે તે તેા યુક્ત છે; પરતુ પ્રશ'સારૂપી ઉજવળપણાને પણ પામે છે તે આશ્ચય છે.
જેમ ચૈાતિશ્ર્ચક્રમાં સૂર્ય, પતામાં મેરૂ, વૃક્ષેામાં કલ્પવૃક્ષ અને પશુઓમાં સિંહ, આ સના જેવા અથવા તેનાથી અધિક કેાઈ નથી, તેમ સર્વ વિદ્યાધરામાં વિદ્યા, ઐશ્વય, ખળ અને સમૃદ્ધિવડે તેના જેવા અથવા તેનાથી અધિક કાઈ પણ નથી, તે પછી સામાન્ય મનુખ્યા તે તેની પાસે કાણ માત્ર જ છે ? જેમ સ` દેવે ઇંદ્રને સેવે છે, તેમ હાલમાં બન્ને શ્રેણિમાં રહેલા સર્વ વિદ્યાધરા અધિક ઐશ્વવાળા તે ચક્રાયુધ રાજાને જ સેવે છે. તે મારા પણ સ્વામી હાવાથી મેં તેને મારા પુત્ર વ વેગને ચેાગિનીએ પકડી લીધેલ તે સ` હકીકત જણાવી, તે સાંભળીને ‘હું તેને મૂકાવીશ, એમાં શું મોટી ખાખત છે ?' એવે તેમણે જવાબ આપ્યા.
ત્યારપછી મે તેની પાસે વાર વાર વિનતિ કરી; પર`તુ હજી સુધી તેણે મારા પુત્રને મૂકાવવાના કશે। પ્રયત્ન કર્યો નથી. · મેટા પુરૂષોને વિષયાદિકમાં પ્રમાદીપણું હાય છે, અથવા તેવી ચેષ્ટા પણ હાય છે; પર`તુ સારી રીતે શક્તિમાન છતાં આવાં પરોપકારનાં
Page #345
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
૩ર૦
કાં કેમ કરતા નિહ હાય તેનું કારણ કાંઈ સમજાતું નથી; અથવા તેા તેવા પુરૂષમાં શક્તિ કેટલી છે તે પણ જાણી શકાય તેમ નહિ હેાવાથી મારા જેવા માણસ આ કષ્ટ નિવારવાની તેની શક્તિ છે કે નહિ એ પણ રીતે સમજી શકે ?
વળી હે રાજન્! મારે વજ્રસુંદરી નામની એક પુત્રી છે. તે રૂપાદિકવડે દેવસુંદરીની સમાન છતાં એક ખાખતમાં તેમનાથી અધિક છે, તે એ કે તે દેવસુંદરીએ માત્ર પોતે જ નિમેષ રહિત નેત્રવાળી છે, અને આ મારી પુત્રી તેા તેણીને જોનારા સ` સ્ત્રીપુરૂષોના સમૂહને નિરંતર નિમેષ રહિત નેત્રવાળા કરી દેનારી છે. સપ્ત ગુણાવડે શ્રેષ્ડ અને જૈનધર્માંની રૂચિવાળી તે મારા પુત્રની નાની અેને ચેાગ્ય સમયે સમગ્ર કળાએ ગ્રહણ કરી છે. નંદનવનમાં ઘણાં વૃક્ષે છતાં કલ્પવૃક્ષ વિશેષે કરીને હાય છે, તેમ તેણીને વિષે સર્વ કળાએ છતાં નાટ્યકળા વિશેષે કરીને સર્વોત્તમ છે.
એક દિવસ તેણીના ગુણેા ચક્રાયુધ રાજાના સાંભળવામાં આવ્યા; તેથી તે સ્વામીએ દૂતના મુખથી મારી પાસે તેણીની માગણી કરી. પરંતુ તે કન્યા કરતાં ત્રણ ગણા વર્ષોંથી અધિક અને ઘણી સ્ત્રીઓવાળે તે રાજા હેાવાથી મારા પ્રાણથી પણ વધારે વહાલી તે કન્યાને હું તેને આપવા ચહાતા નથી. કહ્યું છે કે—
“ શરીર, શીળ, કુળ, વિત્ત, વય, વિદ્યા અને સનાથપણુ—આટલા ગુણ જેનામાં હાય તેને પેાતાની પુત્રી આપવા ચેોગ્ય છે. ’’ તથા—‹ મૂર્ખ નિધન, દૂર દેશમા રહેનાર, ઘણી ભાર્યાવાળા, સંસાર તજી દેનાર અને ત્રણ ગણા વર્ષથી અધિક વયવાળા જે હાય તેને કન્યા આપવી ચેાગ્ય નથી. ”
આમ છતાં પણ મેં વિચાર્યુ કે–“ તે પૃથ્વીપતિ છે, તેથી તેને એકાએક નિષેધ કરી શકાય તેમ નથી. ” તેથી મેં દૂતને મુખે એવા ઉત્તર આપ્યા કે— ચાગિનીઓએ પકડેલા મારા પુત્ર અતિ દુ:ખી છે, તેના દુઃખને લીધે મને વિવાહાકિ કાર્યો સાંભરતાં પણ નથી. તેથી હે સ્વામી ! તમે તેને ચાગિનીઓ પાસેથી છેડાવા. ત્યારપછી સ સારૂં થશે. ’
આ પ્રમાણે તે જઈ ને વિનંતિ કરી; પરંતુ તેણે કાંઈ ઉત્તર આપ્યા નહિ. સ પ્રકારના સુખમાં મગ્ન થયેલાઓની તેવી જ લીલા હાય છે.”
એક દિવસ સભામાં કાઈ નૈમિત્તિક આવ્યેા. તેના અપેક્ષા સહિત મે' સત્કાર કરી તેની પાસે ફળ પુષ્પાદિક મૂકી પ્રશ્ન કર્યો કે— હું નૈમિત્તિક ! મારા બે કાયના ઉત્તર આપ. એક તા ચેગિનીઓએ પકડેલા મારા પુત્રને કેાણ છેડાવશે ? અને ખીજું ગુણા વડે સમાન એવા કેણુ મારી પુત્રીનેા તિ થશે ? ’ નૈમિત્તિકે જવાબ આપ્યા કે—
Page #346
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા સ
૩ર૧
હું આ બન્ને કાર્ય એક જ પુરૂષ કરશે. ’ ત્યારે મે પૂછ્યુ` કે— તેને શી રીતે એળખવા ? ? તે એક્લ્યા કે—‘ જે પદ્મરથ રાજાને ખાંધી તેને પ્રતિધ પમાડશે, જે પેાતાની કળાઆવડે કરીને શ્રીપતિ રાજાની ત્રણ કન્યાઓને જીતીને પરણશે તથા જે સ્પર્ધા કરતા અનેક સુભટાને જીતશે, તે વીર તમારા પુત્રને મૂકાવશે અને તમારી પુત્રીના પતિ થશે. ’
આ પ્રમાણે તેનુ' વચન સાંભળી હુ· અત્યંત આનંદ પામ્યા, અને ફળ, અલંકાર, તથા વસ્ત્રાદિકથી તેને સત્કાર કરી મે તેને રજા આપી, એટલે તે નૈમિત્તિક મને આશીર્વાદ આપીને ગયા..
ત્યારપછી તત્કાળ ચારેબાજુ માણસાને મેાકલી મે' શેાધ કરાવી, એટલે નિમિત્તિયાએ કહેલા લક્ષણાવાળા તમને જાણી હું તમારી પાસે આવ્યેા; પરંતુ જો તમારા પિતાદિક આ વૃત્તાંત જાણે તે તેએ તમને મેકલે નહિ, એમ ધારી ભિલ્લાદિકની માયા કરી હું તમને એકલાને જ અહી લઈ આવ્યા છે. તેા હે રાજન ! જો તમારી શક્તિ હાય તે મારા પુત્રને છેડાવા અને મારા ઉપર ઉપકાર કરો. તમારા જેવાને જન્મ જગતના ઉપકારને માટે જ હાય છે. કહ્યું છે કે—
“ નદીએ જળને વહે છે પણ તે પાતે જળપાન કરતી નથી, વૃક્ષેા ફળાને ધારણ કરે છે પણ તે પાતે ખાતા નથી, તથા ખાણા વિત્તને ઉત્પન્ન કરે છે પણ પાતે તે દ્રવ્યને ભાગવતી નથી. તે પ્રમાણે સત્પુરૂષોની વિભૂતિ પરોપકારને માટે જ છે. ” તથા—
સત્પુરૂષો પરાપકાર કરતાં પેાતાને થતા લેશને પણ ગણતા નથી. “ શુ' વૃક્ષા પેાતે તડકે રહીને પણ ખીજાને છાયા આપતા નથી ? ’’
“ હું રાજેંદ્ર ! હું અતિ દુઃખી છું, અને તમે પરના દુઃખના ક્ષય કરવામાં સમ છે, તેમજ દૈવયાગથી આપણા મેળાપ થયા છે, તેા હવે જેમ ઉચિત લાગે તેમ કરો.” આ પ્રમાણે તેના સર્વ વૃત્તાંત સાંભળી ઉત્સાહવડે રામાંચિત શરીરને ધારણ કરતા કુમારરાજે વિચાયું કે—“ બહુ સારૂં થયું કે મને પરોપકાર કરવાના આ અવસર મળ્યા. જેમ શૂરવીરને રણસંગ્રામ કરવાના સમય મળે, તર્કશાસ્ત્રના વિદ્વાનને વાદીને સમાગમ મળે, કારાગૃહમાં પૂરેલાને તેમાંથી નીકળી જવાના સમય મળે, સેવકને તેના ઈચ્છિત કાર્યોંમાં સ્વામીની આજ્ઞા મળે, દુષ્કાળમાં ભૂખ્યાને દાનશાળાનુ' નિમંત્રણ મળે, વૈદ્યને કોઈ અત્ય`ત પ્લાન માણસ ખેલાવે, રાગીને ઉત્તમ વૈદ્યની પ્રાપ્તિ થાય અને નિધનને અપૂર્વ નિધાન મળે,
જ.-૪૧
Page #347
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી રિવ
તે જ પ્રમાણે મહાપુરૂષને પરાપકાર કરવાના અવસર મળે તે ઉત્સવરૂપ હાય છે. એક તરફ પરોપકારનુ' પુણ્ય મૂકીએ અને બીજી બાજુ ખીજાં સર્વ પુણ્યા મૂકીએ તે તેમાં પહેલું પુણ્ય જ અધિક થાય છે એમ દેવા કહે છે. પ્રાયે કરીને સત્પુરૂષો પરોપકારના પુણ્યરૂપી અન્નવડે દાન કરવામાં કબ્રુસ હેાતા નથી; તેથી હું એકલેાજ જઈ ને આ પરોપકારનુ` કા` કરીશ. જેમ પાંપણ વિગેરે ઉપકરણ નેત્રની કીકીને માત્ર શાભા માટે જ છે અને કાનપાપડી વિગેરે ઉપકરણ કણે દ્રિયની શૈાભા માટે જ છે, તેમ શૂરવીરને સૈન્યાક્રિક સામગ્રી માત્ર શૈાભાને માટે જ છે, તેને તેની ખાસ જરૂર હાતી નથી.” એ પ્રમાણે વિચારી કુમારરાજે અતિ હર્ષથી તે વિદ્યાધરપતિને કહ્યું કે— “હુ એકલા જ તમારૂં કાર્ય કરવામાં સમર્થ છું; અને તમારી સાથે આવવા તૈયાર છું.
કાર
આ પ્રમાણે કહી. વિદ્યાધરની સાથે કુમારરાજ તેના વિમાનમાં બેસી શ્રીપર્વત ઉપર ગયા. ‘ સત્પુરૂષો પરોપકારના કાર્યોંમાં વિલંબ કરતા જ નથી.’પવનવેગે લેખ સંહિત પોતાના એક વિદ્યાધરને કુમારના પિતા પાસે માકલી તેને ધીરજ રહેવા માટે કુમાર પેાતાની સાથે આવેલા છે તે હકીકત જણાવી. પછી વિદ્યાધરપતિએ તેમને કહ્યુ કે “ હું કુમારરાજ ! યોગિનીઓને વશ કરવા માટે પ્રથમ આ વિદ્યા ગ્રહણ કરીને તે જ્વાલામાલિની દેવીને સાધેા. આ વિદ્યા કુળક્રમથી આવેલી .મારી પાસે છે, પરંતુ તેની સાધનામાં ઘણા પ્રયાસ કરવા પડતા હાવાથી અને મારામાં તેવું સાહસ નહિ હાવાથી હું તે વિદ્યા સાધી શકયો નથી. ” તે સાંભળી કુમારે તેની પાસેથી વિનયાદિક વિધિપૂર્ણાંક સાધનાની વિધિ સહિત તે વિદ્યા ગ્રહણ કરી. પછી વિદ્યાધરને કહ્યુ કે—
66
લાખ બિલ્વફળના હામ વિગેરે સાવદ્ય ક કાણું કરે? વિદ્યા તા સત્ત્વથી જ સિદ્ધ થાય છે, માટે અહીં સત્ત્વ જ સાધનરૂપ હા. ” એમ કહી સ્નાનાદિક કરી પવિત્ર થઈ ઉપવાસ ગ્રહણ કરી સાધર્મિકની બુદ્ધિવડે તે દેવીની ભક્તિપૂર્વક વિવિધ પ્રકારે પૂજા કરી ક્ષેત્રાધિષ્ઠાયક વિગેરેના કાચાત્સર્યાં કરી બીજે પણ સમગ્ર વિધિ કરી પૂર્વાભિમુખે બેસી તે બુદ્ધિમાને પ’ચપરમેષ્ઠીના દોવર્ડ-વાપંજર સ્તેાત્રથી પેાતાની રક્ષા કરી.
પછી દેવીની દ્રષ્ટિ સન્મુખ દર્ભાસનપર પદ્માસને બેસી ધ્યાનને વિષે જ મનને લીન કરી સ્થિરપણે તે વિદ્યાના જાપ કરવા લાગ્યા. ખીજે જ દિવસે આ વૃત્તાંત જાણી સ ચાગિનીએ તત્કાળ ત્યાં આવી, અને તેની વિદ્યા જે સિદ્ધ થાય તેા પેાતાને તેને વશ થવું પડે એવી શંકા થવાથી તેઓએ અનેક પ્રકારનાં પ્રતિકૂળ ઉપસગવડે તેને ક્ષેાભ પમાડવાના પ્રારંભ કો.
Page #348
--------------------------------------------------------------------------
________________
અગ્યારમો સંગ
ઉર8
પ્રથમ તે યોગીનીઓએ મોટા શરીરવાળા અને કુંફાડા મારતા સેંકડો સર્પો વિકુવ્ય. તેઓ તે નરેદ્રને ચારેબાજુથી વીંટી વીંટીને તથા ડસી ડસીને ઉલટા ખેદ પામ્યા. તેમની દાઢાઓ, અસ્થિ અને મણિઓ પણ ભાગી ગયા, તેથી તેઓ પાછા હઠયા; પરંતુ શ્રી જૈનધર્મની રક્ષાના પ્રભાવથી તે કુમારનું એક રૂંવાડું પણ ભેદાયું નહિ.
પછી દેવીઓએ ગર્જના કરતા હાથીઓ વિક્વને મૂક્યા. તેઓએ દાંત વડે તેને વિવિધ પ્રકારે પ્રહારો કર્યા અને સુંઢ તથા પગવડે તેને હા, તે પણ તે ધ્યાનથી જરાપણ ચલિત થયે નહિ. એ જ પ્રમાણે તેઓએ ભયંકર શબ્દ કરતાં વાઘ વિમુર્થી, તેઓ પણ તીણ દાંત અને નવડે તેને હણી હણને ખેદ પામ્યા, તે પણ તેઓ કુમારના એક રૂંવાડાને પણ ક્ષોભ પમાડી શક્યા નહિ. ત્યારપછી દેવીઓએ ધૂમાડાના સમૂહવડે દિશાઓના સમૂહને ચારે બાજુથી બંધ કરતે, ત્રડ ત્રડ શબ્દથી ભયંકર અને મેટી જવાળાએ કરીને સહિત એ જાજ્વલ્યમાન અગ્નિ વિકુઓં. તેના મહા તાપવડે કુમાર જાણે ચારે બાજુથી ઓગળી ગયું હોય એ થઈ ગયા, પરંતુ તેથી પણ તે ધ્યાનથી અલિત થયે નહિ. - ત્યાર પછી તે ગિનીઓ પોતે જ ભયંકર રૂપવાળી થઈ અને ભયંકર લેકચનવડે અગ્નિ જેવી દેદીપ્યમાન દેખાતી, પર્વતની ગુફા જેવા ભયંકર મુખમાંથી અગ્નિને વરસાવતી, ડમ ડમ શબ્દ કરતા ડમરૂના નાદવડે પર્વતની ગુફાઓને ગજાવતી, કુંકારા સહિત - અટ્ટહાસ્ય વડે આકાશતળને ફેડતી, દેદીપ્યમાન ભાલા, ખડ્ઝ, તેમર અને મુગર - વિગેરે શસ્ત્રોને નચાવતી, તથા પગના આઘાતવડે પૃથ્વીને કંપાવતી અને નાદ કરતી તેઓ બેલી કે
" “અરે! મૂઢ! અમારી પૂજા કર્યા વિના તું વિદ્યા સાધે છે, તે જલદી ઉભો થા, નાશીને જતો રહે; નહિ તો તું મરણ પામીશ.” એમ કહી તેઓ તેને હણવા માટે દેડી, અને વિવિધ પ્રકારનાં શસ્ત્રો વડે તેને હણે. તે પણ તેના ઘાતે તે કુમારના શરીર ઉપર લેશ માત્ર પણ અસર કરનારા થયા નહિ. જૈનીરક્ષા, સ્થિર ધ્યાન અને સાહસપણુના પ્રભાવથી આવા પુરૂષને મોટા દેવ પણ ચલાવવા સમર્થ થતા નથી, તે આ ગિનીઓ તો કે માત્ર હતી? આ પ્રકારે ત્રણ દિવસ સુધી વિવિધ પ્રકારના 'ઉપસર્ગો કર્યા છતાં પણ તેનું એક રૂંવાડું પણ ક્ષોભ પામ્યું નહિ, ત્યારે તેઓ અત્યંત
ખેદથી નિર્વેદ પામી. - ત્યારપછી અનુકૂળ ઉપસર્ગો કરવા માટે તે ગિનીઓ દેવાંગનાનાં રૂપ કરી સર્વ
Page #349
--------------------------------------------------------------------------
________________
ઉર૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અંગે અલંકારને ધારણ કરી રૂ૫ અને યૌવનવડે મનહર દેખાતી લીલા સહિત કુમારેંદ્ર પાસે આવી. પૂર્ણ ચંદ્રની સરખા મુખવાળી, કમળનાં પત્ર સરખા નેત્રવાળી, સુવર્ણ જેવી કાંતિવાળી, સર્વ અંગે મનહર આકારવાળી અને લાવણ્યરૂપી અમૃતે કરીને ભરેલી એવી તેઓ જાણે વિશ્વની સ્ત્રીઓના સારભૂત સૌભાગ્યના પરમાણુઓ ગ્રહણ કરીને બનાવી હોય એવી મનહર બની.
પછી હંસની જેવી ગતિવાળી, શંખના જેવા કંઠવાળી, પુષ્ટ એવા બે સ્તનને ધારણ કરતી, દિવ્ય વસ્ત્રો ધારણ કરતી, વિલાસના સમૂહને કરતી અને કેયેલ જેવા મધુર સ્વરવાળી તેઓ મધુર સ્વરે બોલી કે –
“હે સ્વામિન ! તમે ચિરકાળ જય પામો, જય પામે. અહો ! તમારું સત્ત્વ અદ્ભુત છે, અહો ! તમારું ધૈર્ય ! અહો ! શૌર્ય! અને અહો ! તમારા ગુણને વૈભવ! આ સર્વ અદ્ભુત છે. અમે અમુક કારણસર તમને જે જે ઉપસર્ગો કર્યો, તેને તમે સહન કરે, અર્થાત્ માફ કરે; કેમકે ડાહ્યા પુરૂષોએ ત્રણની ચિકિત્સાની જેમ પિતાના અંગનું છેદન પણ સહન કરવા લાયક છે.
અમારે તેમ કરવાનું કારણ એ છે કે–ભેગમાં આસક્તિવાળી અમે કઈ રૂપ, યૌવન અને સાહસવડે યુક્ત પુરૂષને પતિરૂપ કરી તેને આધીન થઈ કીડા કરીએ એવા હેતુથી રૂપ અને યૌવન યુક્ત તમને જોઈ અમે કૃત્રિમ ઉપસર્ગો કરી તમારા સત્ત્વની પરીક્ષા કરી છે; કેમકે સત્તવ રહિતને વિષે અમે રાગ કરતી નથી. તેથી અમને કાંતા તરિકે અંગીકાર કરી મનુષ્ય છતાં પણ તમે દેવતાઈ અને મનુષ્યને દુર્લભ ભોગ ભોગવો અને ઈચ્છા પ્રમાણે આ જગતમાં રહીને કડા કરો. વિદ્યાની સિદ્ધિને માટે ધ્યાન, તપ અને જપવડે વૃથા કલેશ ન પામે.
અમે તમારી પત્નીઓ થઈ એટલે તે વિદ્યા પિતાની મેળે જ તમને સિદ્ધ થઈ જાણવી. વળી બીજી પણ અનેક હિતકારક પાઠસિદ્ધ વિદ્યાએ અમે તમને આપશું કે જેના વડે આખું જગત વશ કરી તમે ચકવર્તી જેવા રાજા થશે, વળી તમારી ઈચ્છામાં આવે એવી બીજી સ્ત્રીઓનું પણ પાણિગ્રહણ ખુશીથી કરજે.
અમે દૂર રહેલી એવી પણ તમારી સમગ્ર ઈષ્ટ વસ્તુઓ લાવી આપશું. અમારી સાથે ભેગા કરવાના પ્રભાવથી તમને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે નહિ, ઇંદ્રિયે હાનિ પામશે નહિ, વ્યાધિઓ થશે નહિ અને બળને ક્ષય પણ થશે નહિ. એક સાથે ઘણા રૂપે કરીને પણ અમારી સાથે તમે કીડા કરી શકશે, એમ કરવાથી ઇદ્રને પણ દુર્લભ એવું કામસુખ તમે પામશે.”
I'VE
ITI
4
-
//////
પ
ક
Page #350
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સગ.
૬૨૫ આ પ્રમાણે જગતને મોહ કરનારી તેમની વિવિધ વાણી તે શ્રીજયાનંદ રાજાને વિષે જળથી ભરેલા ઘડા ઉપર નાખેલા જળની જેમ ઉપર થઈને ચાલી ગઈ અર્થાત નિષ્ફળ થઈ ત્યારે તેઓ વારંવાર ભિન્ન ભિન્ન બાનાવડે પિતાના સ્તન, સાથળ, નાભિ વિગેરે અવયવ પ્રગટ દેખાડવા લાગી અને વચ્ચે વચ્ચે ચુંબન તથા આલિંગન વિગેરે કરવા લાગી. તેમજ મૃદંગ અને પડહના દવનિપૂર્વક વિષ્ણુ અને વાંસળી વિગેરેના નાદ સહિત નૃત્ય કરવા લાગી અને આ પ્રમાણે મોહ ઉત્પન્ન કરે તેવું ગીત ગાવા લાગી – અમે આવી ચોસઠ જોગીણી, નિત્ય વિલસો નવ નવ ભેગીણી; અમે કામ મહાવર રેગીણી, રતિ ન લહે તુમ વિયેગીણી. ઈમ ગાવે રંગે કામીણી, નવ જુવણ નાચે જોગણી. એ આંકણી. ૧. અમે રંભા ગોરી અંગણી, નર સેહગ સુંદરી રંગીણી; જગ જોઈએ જેગિણ લિંગીણી, સવિ સુરનર જતું રંગીણી, ૨ ઈમ ગા તવ રૂ૫ સેભાગે રાચતી, ઇંડાં આવી હરખે નાચતી; તુમ પ્રિયતમ પામી મલપતી, નવિ મૂકું કહમવિ જીવતી. ૩. ઇમ ગાઇ વર ચંપક સેવન ગેરડી, ગુણ ગાતી ભાભડ ભેલડી; પય સેવા કરશું તેરડી, અમે છઈયે સહાગ ઓરડી. ૪. ઈમ ગાય અમ અંગ સુગંધે મહમહે, દિસિ પરિમલ તેહતણો પસરે; નવ પઉમિણી માલતી કેવડી, હિમ વાલુઅ મૃગમદ બેવડી ૫. ઈમ ગા અમ પાયે નેઉર રણઝણે, કરે કંચન કંકણ રણરણે; ઉર મતી હારે લહલ, તુમ દેખી હયડાં ગહગહે. . ઈમ ગાઇ અમ કોને કુંડલ ઝળહળે, તણુ મનમથ કંડુ ભલહલે; અમ માથે ઝબકે રાખડી, ગલે ઝબકતી માણિક પદકડી, ૭. ઈમ ગાઇ અતિ સેહતિ નિલટિ તિલકડી, મણિ મેહલિ મેહે કટિતટી; ભૂજ અંગદ જુઅલિ મણિજડી, અમ સાંભળ પિઉડા વાતડી ૮. ઇમ ગા - ઉતકંઠે આવી વહેલડી, ઘણે લાડે પ્રેમે ઘેલડી; રંગે નાચું લડત બાંહડી, તુમ કરિશ હું હાથે છાંહડી. ૯. ઈમ ગાઇ અમે કંથ તુમારી દાસડી, સિખિહિંસુ તુમ વિસખડી; તુમ લેવું, આણ ન લીહડી, ઉર ધરીશ હું તારી સીખડી. ૧૦. ઇમ ગાઇ અમ સામું જેને સામીઆ, પૂરવ પુણ્ય અમે તુમ પામીઓ; અમે દેવીઓ હંસરામિણી, તુમ પાસે આવીઉં કામિણી. ૧૧. ઇમ ગાય
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
૩૨૬
ઉઠ ઉઠે ને કથ કરી કૃપા, અમે પરણી તુમને હવે નહિ તૃપા; અમે તેવડી તેવડી એનડી, સિવ એકમની સિવ નાનડી. ૧૧. ઇમ ગા૦ અમે કાલ વલખણું નવિ સહુ, તુજ આગળ એ પરમા` કહું;
અમ જીવનને ધરી હાથડા, કર તેડીને આપણા સાથડા. ૧૩. ઇમ ગા૦ સુરસુંદિર ચંગ સેાભાગિણી, કથ કાંય ઉવેખે રાગિણી; અમે જીવીએ શરણે તુજતણે, હવે ડિવજ જોઇણી ઈમ ભણે. ૧૪. ઇમ ગા૰
(આ ભાષાગીત માત્ર કૌતુકથી સારા સ્વર-કંઠ વાળા કૌતુકીજનના હિતને માટે, રાજાના શીલગુણનું દૃઢપણું જણાવવા માટે તથા શ્રીજૈનધર્મની દીપ્તિને માટે રચ્યું છે. સભા જોઈ ને જ આ ગીત કહેવા ચાગ્ય છે. ડાહ્યા પુરૂષે સ` ઠેકાણે જેમ તેમ ગાવા લાયક નથી. આ ગીતમાં વસતાદિક રાગેા અને વિચિત્ર ઢાળેા છે. )
આ પ્રમાણે ત્રણ દિવસ સુધી વિશ્વને મેાહ પમાડનારા અને મરી ગયેલા પશુ શ્રીપર્વતની પૃથ્વીપરના પ્રાણીઓને જીવાડે તેવા હાવભાવવડે તે ચાગિનીએ પેાતાની સર્વ શક્તિથી નાચી નાચીને તથા ગાઈ ગાઈ ને અતિ ખેદ પામી, તે પણ આ કુમારેદ્રનું એક રૂંવાડું પણ ચલાયમાન થયું નહિ. ‘શું વજ્રને વિષે ટાંકણાં લાગી શકે ??
ત્યારપછી સાતમે દિવસે અરૂણેાદય વખતે મહાવાળા નામની દેવી કુમારના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરતી પ્રગટ થઈ, તથા આકાશને પ્રકાશિત કરતી મૂર્તિમાન સિદ્ધ થયેલી વિદ્યા સહિત તે મહાવાળા દેવી સૂને જીતનારી પોતાની દેહકાંતિવડે ચારે બાજુથી દશે દિશાઓને પ્રકાશિત કરવા લાગી. સૂર્યંની પ્રભાને જોઈ ઘૂવડા નાસે તેમ તે દેવીને જોઈ ચેગિનીઓ નાશી ગઈ. પછી દેવીએ મધુર સ્વરે કુમારને કહ્યું કે—
“ હે વત્સ ! જગતને જીતનાર તારા ધ્યાન, શીલ અને સ્થિરતાથી હું તુષ્ટમાન થઈ છું, પરંતુ સાધવાની વિધિ વિના હું વરદાન આપવા સમર્થ નથી; તેથી હે વત્સ ! જો મારી પાસેથી તું વરદાનને ઈચ્છતા હા તે બરાબર વિધિ કર, ’” તે સાંભળી કુમારે તેણીને નમસ્કાર કરીને કહ્યું કે—“ હું સ્વામિનિ ! તેના શે। વિધિ છે તે કહા, ”
ત્યારે તે ખાલી કે—“ મને પ્રસન્ન કરવા માટે તું મને એક જીવનુ માંસ આપ.” તે ખેલ્યા કે—“ હું જૈનધમી હાવાથી નિરપરાધી જીવને હણુતા નથી; છતાં જો તમે માંસથી જ પ્રસન્ન થતાં હા તા મારૂં માંસ કાપીને આપું. ” દેવીએ કહ્યું—“ ભલે એમ હા. ” તે સાંભળી રાજા ખરૢ વડે પેાતાને સાથળ છેઠવા લાગ્યા, એટલે દેવીએ તેના હાથમાંથી ખર્ગ ઝુંટવી લઈ કહ્યુ કે—
,,
Page #352
--------------------------------------------------------------------------
________________
અગ્યારમે સગ.
૩૨૭ હે જગવીર ! જૈનધર્મવાળી મારે માંસનું કાંઈ પણ પ્રયોજન નથી. તારી દયા, સત્ત્વ અને ધર્મના તત્વની મેં આ રીતે પરીક્ષા કરી છે, તેથી તુષ્ટમાન થયેલી હું તને સાધર્મિકને પાઠસિદ્ધ આ આકર્ષિણી નામની વિદ્યા આપું છું. તેને તું ગિની વગેરેનું આકર્ષણ કરવા માટે ગ્રહણ કર.
તે સાંભળી ખુશી થયેલા રાજાએ ઉભા થઈ ભક્તિથી દેવીને પ્રણામ કર્યા; તથા તેની પૂજા કરી વિધિપૂર્વક તેની પાસેથી તે વિદ્યા ગ્રહણ કરી. પછી તેને દેવાદિક ત્રણ પ્રકારના ઉપદ્રવને હરણ કરનાર બે બાજુબંધ, શત્રુના સમૂહરૂપી અંધકારને નાશ કરનાર ચક, સૂર્યહાસ નામનું ખરું અને શક્તિ નામનું શસ્ત્ર–આટલી વસ્તુ આપી; અને તેની કરેલી અધ્યદિકની પૂજાને ગ્રહણ કરીને તે દેવી અદશ્ય થઈ. પછી દિવ્ય મૂર્તિવાળી જવાલા માલિની નામની વિદ્યાની રાજાએ પૂજા કરી, તેને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી, ત્યારે તે વિદ્યા બોલી કે –
હે વત્સ ! સાંભળ, અત્યંત કષ્ટથી લક્ષાદિક જાપ અને હોમ વિગેરે કરવાવડે પણ હું ઘણે કાળે કેઈકને જ સિદ્ધ થાઉં છું, પરંતુ તારા શિયલગુણવડે અલ્પ પ્રયાસથી જ હું તને સિદ્ધ થઈ છું, કેમકે શિયલગુણ સર્વ ધર્મમાં ઉત્કૃષ્ટ છે. તે ગુણવડે સર્વ દેવે આકર્ષાય છે અને સર્વ વિદ્યાઓ સિદ્ધ થાય છે.” એમ કહી કુમારે કરેલી અર્યાદિક પૂજાને ગ્રહણ કરી તે વિદ્યાએ તે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. વિશ્વને
મોહ પમાડનારી તે વિદ્યા સ્મરણ કરવાથી સર્વે વાંછિત અર્થને આપે છે. છે ત્યારપછી દેવીની મૂર્તિની પૂજા કરી તથા પાસે રહેલા દેને બલિ બકુલાવડે
પ્રસન્ન કરી તે રાજા દેવતાના ઘરની બહાર નીકળ્યો. તેટલામાં પરિવાર સહિત તે વિદ્યાધરપતિએ આવી તેમને નમસ્કાર કરી સુખપૂર્વક વિદ્યાની સિદ્ધિ થવા સંબંધી હકીકત પૂછી, એટલે રાજાએ સર્વ હકીકત યથાર્થ કહી બતાવી. છે તે સાંભળી સર્વેએ ચમત્કાર પામી તેની સ્તુતિ કરી. પછી વિદ્યાધરોના આગ્રહથી ગંભીરતાના સમુદ્રરૂપ રાજાએ શ્રીજિનપ્રતિમાની પૂજા કરી, ગુરૂને વંદના કરી, વિદ્યાધરોએ તૈયાર કરેલા અમૃત જેવા આહારવડે આઠમે દિવસે વિદ્યાધર સહિત વિધિ પ્રમાણે પારણું કર્યું. પછી વિદ્યાધરપતિ પવનવેગે તે નરરત્નને શુભ મુહૂર્વે આકાશગામિની વિગેરે ઘણું શ્રેષ્ઠ વિદ્યાઓ વિધિ સહિત આપી. ત્યારે માસાદિકવડે સિદ્ધ થઈ શકે એવી પણ તે વિદ્યાઓને તે રાજાએ શીલ અને સત્ત્વના પ્રભાવથી પહોર આદિક વડે પાઠ સિદ્ધ કરીને સાધી લીધી.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ત્યારપછી તે શ્રીજયાનંદ રાજા પવનવેગ સહિત જાલંધર નગરમાં ગયો. ત્યાં પીઠ પર બેસી સાધ્ય કરેલી વિદ્યાનું સ્મરણ કરી તેના પ્રભાવથી સર્વ ગિનીઓને બોલાવીને તેણે કહ્યું કે–અરે ! ગિનીઓ ! પવનવેગના પુત્રને તમે એકદમ છુટે કરો. નહિ તે હું તમને છોડીશ નહી.”
તે સાંભળી વિદ્યાના પ્રભાવથી અસમર્થ થયેલી તેઓ બોલી કે-“હે સ્વામિન! તમે અમને છોડે, તેને અમે મૂકી દઈશું.” ત્યારે રાજાએ તેમને મૂકી દીધી, એટલે કે તેઓ ત્યાંથી ચાલી ગઈ, અને શીધ્રપણે તે પવનવેગના પુત્રની બેડી ભાગી તેને ત્યાં લઈ આવી તે બન્નેની પાસે ભેટ કર્યો. તે વખતે તે વગ પણ તેમના પગમાં પડ્યો. પવનવેગે પુત્રને આલિંગન કરીને તેને ગિનીએ પકડ્યો ત્યારથી. આરંભીને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. તથા કુમારરાજને લાવવા સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે–
ગિની પાસેથી તને કેઈએ મૂકાવ્ય નહિ, પરંતુ હે વત્સ! આ રાજાધિરાજે તને મૂકાવી નવા પ્રાણ આપ્યા છે.” તે સાંભળી હર્ષ પામી વાગે તે કુમારરાજની સ્તુતિ કરી.
ત્યારપછી તે ત્રણે આકાશ માર્ગે જવા તૈયાર થયા. તે વખતે તે ગિનીઓએ કુમારેદ્રને કહ્યું કે-“હે રાજન ! તમે અમારા ભાગ્યવડે અહીં પ્રાપ્ત થયા છે, તેથી આજ અમારા અતિથિ થાઓ. ??
તે સાંભળી રાજા તેમની પ્રાર્થનાના ભંગના ભયથી તે બને વિદ્યાધર સહિત ત્યાં રહ્યો. ગિનીઓએ પિતાને હાથે તેમને સ્નાનાદિક કરાવી અમૃત જેવા આહારનું ભજન કરાવી ગીત અને નાટયવડે પ્રસન્ન કર્યા. પછી રાત્રીએ રાજાને વારાહીના ભવનમાં અને તે બે વિદ્યાધરને બ્રાહ્મીના ભવનમાં સુગંધી અને અત્યંત કોમળ સ્પર્શ વાળી દિવ્ય શસ્યાઓને વિષે સુવાડ્યા. પછી તેઓ કામાક્ષી નામની પિતાની સ્વામિનીની પાસે જઈને કહેવા લાગી કે આ રાજાએ હઠથી અમને વશ કરીને અમારી પાસેથી વિદ્યાધરના પુત્રને છોડાવ્યા છે, વિગેરે પિતાને થયેલા પરાભવનું વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી કોધથી તે કામાક્ષી બેલી કે
અરે ! તે રાજાને શિયલથી ભ્રષ્ટ કરીને તથા બાંધી લાવીને હું તમને સોંપીશ. પછી તમે તમારું ઇચ્છિત કરો. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ અને ઇંદ્રાદિક પણ મારા રૂપના દર્શનથી જ મોહ પામે છે, તે આ મનુષ્યમાત્રનું શિયલ મારી પાસે ક્યા હિસાબમાં છે?” આ પ્રમાણે તેમને આશ્વાસન આપવાપૂર્વક વિદાય કરી તે કામાક્ષી શ્રી જયાનંદ રાજા પાસે ગઈ અને વિશ્વને મોહ પમાડનાર પિતાનું દિવ્ય રૂપ પ્રગટ કરી એગિનીની
Page #354
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા સ
૩૨૯
જેમ કામને જાગૃત કરનાર અનેક ચેષ્ટાએ કરી ભોગની પ્રાથના કરતી તેણીએ આખી રાત્રી તેને ક્ષોભ પમાડવા પ્રયાસ કર્યો; પરંતુ શિયલરૂપી અમૃતનુ ભોજન કરનાર તે રાજાએ એડા ભાજનની જેમ તેણીની ઈચ્છા પણ કરી નહિ.
શ્રીજિનેશ્વરનાં વચનથી પ્રભાવિત થયેલા સત્પુરૂષ! પરસ્ત્રી પર રાગ કરે ? ’છેવટે તે કામાક્ષી અત્યંત ખેદ પામી, એટલે તેના શિયળથી ચમત્કાર પામીને પ્રાત:કાળે તેના પર તુષ્ટમાન થઈ તેની સ્તુતિ કરવાપૂર્ણાંક તેને વજ્ર જેવા લાહના મુગર આપ્યું.
તેમજ અખુટ તીરવાળાં બે ભાથા, વપૃષ્ઠ નામનુ ધનુષ્ય અને આગ્નેય-ના• ગપાશ વિગેરે અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં. તથા સર્વ અંગે સુખકારક સ્પર્શ આપનાર, નાશ ન પામે તેવા નિરંતર પ્રકાશવાળા અને ઝાંખા ન થાય તેવા વેષ આપ્યા, તે વેષ પહેરવાથી ટાઢ, તડકો, પાણી, અગ્નિનેા દાહ, ત્રણ, કેાઢ, ખરજવું અને જવર વિગેરે કાંઈ પણ થતું નથી.
તથા મરકી વિગેરે ઉપદ્રવાના નાશ કરનાર મુગટ, વરને નાશ કરનાર બે કુંડળ, કુષ્ઠાદિક વ્યાધિના નાશ કરનાર કંઠાભરણ, વિષના નાશ કરનાર વીંટી, શાકિની અને વ્યંતરાદિકના દોષને હરણ કરનાર બે બાજુખધ, ઘાતાદિકના ત્રણની પીડાને હરનાર માણિકચનાં કડાં, સર્વાંને વશ કરનાર હાર અને રાજ્યતંત્રાદિકની વ્યવસ્થા કરનાર કંદોરા -આ પ્રમાણે અનેક પ્રકારનાં પ્રભાવવાળાં સર્વ અંગનાં આભૂષણા આપ્યાં. ‘ તુષ્ટમાન થયેલા દેવા શું ન આપે ? ’
દેવાની પ્રસન્નતા શિયલથી જ થાય છે, આ પ્રમાણે અલકાશ આપીને રાજાએ આપેલી અર્વાદિક પૂજા ગ્રહણ કરી તે કામાક્ષી અદૃશ્ય થઈ અને ચેગિનીએ પાસે જઈ ખેલી કે હું ચાગિનીએ ! મે ઘણા પ્રયાસ કર્યો, તાપણુ જેમ વાયુ પર્યંતને ચલાયમાન કરી ન શકે તેમ હું તેને શિયલથી ચલાવવા સમર્થ થઈ નહિ, તેથી તમારે પશુ વિવિધ પ્રકારના સત્કાર વડે તેની આરાધના કરવી ચાગ્ય છે. આવે! ઉત્તમ પુરૂષ આ લાકમાં ભાગ્યાગે જ અતિથિરૂપે પામી શાકય છે.
""
તે સાંભળી પ્રથમથી જ તેના શીલ, સત્ત્વ અને સ્થિરતાને અનુભવ હાવાથી ચમત્કાર પામેલી તે ચેગિનીએ વિશેષ તુષ્ટમાન થઈ અને સર્વે મળીને તેની પાસે ગઈ. તેઓએ તે રાજાને ખમાવી અંતઃપુરની સ્ત્રીઓને ઉચિત એવા પાતપેાતાના દિવ્ય વેષ અને અલ'કાર વિગેરે આપ્યા; તથા અદૃશ્ય થવાય એવી તેમજ બીજી ઘણી શક્તિઓ અને દિવ્ય શસ્ત્રો આપ્યાં.
૪.-૪૨
Page #355
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાન’દ્રુ કેવળી ચરિત્ર
પછી વાવેગે કરેલી પૂજા, સ્નાત્ર અને અનાદિકવડે દ્વેષ રહિત થયેલી તેઓએ રાજાના કહેવાથી તેવી દાક્ષિણ્યતાથી વાવેગને હેમદૃટ પર્વત આપ્યા અને વાવેગે આપેલી અર્યાદિક પૂજા ગ્રહણ કરીને અર્દશ્ય થઈ,
૩૩૦
તે કુમારનુ... આવુ' ચિરત્ર રસ સહિત રાસડા વિગેરેમાં જોડીને તે ચેગિનીએ પર્યંત અને વનાદિકમાં ક્રીડા કરતી વખતે ગાવા લાગી. તેમની પાસેથી વિદ્યાધરીઆ અને તેમની પાસેથી ભૂચરની સ્ત્રીએ પણ શીખીને ગાવા લાગી. એ રીતે તેનું ચરિત્ર આખી પૃથ્વીપર પ્રસિદ્ધ થયું.
પછી તે ત્રણે હેમકૂટ પર્વત પર આવ્યા, અને ત્યાં પ્રથમની જેમ હૅમપુર નગર ફ્રીને સ્થાપન કરી સ્વસ્થ હૃદયવાળા થઈને રહ્યા. આ પ્રમાણે શિલાદિક ગુણવડે શ્રીજયાનંદકુમાર વિદ્યા, ઔષધિ, દેવતાના સત્કાર તથા તેમની સ્તુતિ પામ્યા, અને વિદ્યાધરના પુત્ર વાવેગ શિલત્રત વિનાના હેાવાથી વિપત્તિને પામ્યા.
આ હકીકત જાણીને ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યાએ એક શિયળતને જ અવશ્ય ધારણ કરવું; કેમકે કે તે શિયળવત આ લોક અને પરલેાકમાં કલ્યાણ તથા સર્વ પ્રકારનાં સુખને આપનારૂં છે. તેમજ સમગ્ર દુષ્ટ શત્રુએની જયલક્ષ્મીને પણ આપનારૂં છે.
આ પ્રમાણે શ્રીત પગચ્છના અધિરાજ પૂજ્ય શ્રીદેવસુંદરસૂરિના શિષ્ય શ્રીસામસુંદરસૂરિના શિષ્ય શ્રીમુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે શ્રી જયાનંદકુમારને રાજ્યપ્રાપ્તિ તથા શિયળવ્રતના પ્રભાવથી વિદ્યાસિદ્ધિ, ચાગિનીઓને વશ કરવાપણું અને દિવ્ય શસ્ત્ર આદિક સમૃદ્ધિની પ્રાપ્તિ વિગેરે હકીકતવાળા આ અગિયારમા સ સમાપ્ત થયેા.
| |//
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્રતિઃ
સ
भवतु विभवशर्मादीप्सितार्थप्रदायी। सकलभयभिदे श्रीपार्श्वनाथः प्रभुमें ॥ व्रजति खलु यदावाजाङ्गुलीतः फणाभृद्वज इव दुरितोद्यद्विधनराशिसुदूरम् ॥ १॥
જાંગુલિ મંત્રથી જેમ સર્પને સમૂહ (તેનું વિષ) નાશ પામે છે, તેમ જ પ્રભુના નામમંત્રથી પાપથી ઉદય પામેલ વિદ્મનો સમૂહ અત્યંત દૂર થાય છે, તે વૈભવ અને સુખ વિગેરે ઇચ્છિત અર્થને આપનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુ મારા સમગ્ર ભયનો છેદ કરનાર થાઓ.
હવે શ્રીજયાનંદ રાજાએ પિતાના આત્માને કૃતાર્થ માની પિતાના નગરમાં જવા માટે વિદ્યાધરપતિ પવનવેગની પાસે રજા માગી. ત્યારે તેણે વિચાર્યું કે –“ઉપકાર કરીને કૃતાર્થ થયેલ હોવાથી પ્રત્યુપકારથી ભય પામતા આ કુમારેંદ્ર મારી કન્યાનું પાણિગ્રહણ કરવા આવશે નહિ. કહ્યું છે કે
આ જગતમાં સંપુરૂનું કહી ન શકાય તેવું કઈ અલૌકિક ચિત્તનું કઠેરપણું હોય છે, કે જેથી તેઓ અન્યને ઉપકાર કર્યા પછી તેના પ્રકારના ભયથી દૂર નાસી જાય છે. ”
તેથી બીજા કોઈ ઉપાયથી આમને વૈતાઢય પર્વત ઉપર લઈ જઈ ભાગ્યથી નૈમિત્તિકની વાણીવડે પ્રાપ્ત થયેલા એમને અવશ્ય કન્યા દેવી ચગ્ય છે; કેમકે જગતમાં એમના જેવો બીજો કોઈ ઉત્તમ પુરૂષ જણાતો નથી.” એમ વિચારી તેણે કહ્યું કે
તમે પરોપકાર કરવાથી કૃતાર્થ થયા છે, પરંતુ વૈતાઢય પર્વત પર વિવિધ પ્રકારની સિદ્ધાયતનમાં રહેલી શ્રીજિનપ્રતિમાઓને વંદન કરવા માટે તમારે ત્યાં આવવું એગ્ય છે.” આ પ્રમાણે સાંભળી હર્ષથી તે કુમારરાજ શ્રીજિનેશ્વરેને નમવા માટે ત્યાં જવા તૈયાર થતા હતા, તેટલામાં વિમાનમાંથી ઉતરીને કેઈ વિદ્યારે તેમને પ્રણામ કર્યા. ત્યારે તેને શ્રી જયાનંદ રાજાએ પૂછ્યું કે–“તમે કોણ છો અને અહીં
Page #357
--------------------------------------------------------------------------
________________
કર
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કેમ આવ્યા છે?” તે સાંભળીને તે વિદ્યાધર જવાબ આપતો હતો, તેટલામાં તેને જોઈ પવનવેગ બે કે—
અહો ! બંધુ ચન્દ્રગતિ વિદ્યાધરરાજ! તું ચિરકાળે દેખાય છે; પરંતુ તું શેક સહિત હોય તેમ તેમ જણાય છે? હે બુદ્ધિમાન ! જે કારણ હોય તે સત્વર કહે. આ વીર પુરૂષ સર્વનાં દુઃખ હરનાર અને ઈચ્છિત કાર્યને કરી દેનાર છે.” તે સાંભળી તેણે શ્રીજયાનંદ રાજાને કહ્યું કે–“હે પ્રભુ! મારે વૃત્તાંત સાંભળો.–
વૈતાઢય પર્વતની દક્ષિણ એણિમાં હું ચંદ્રપુરને સ્વામી ચંદ્રગતિ નામને વિદ્યાધરરાજા છું. મારે ચંદ્રમાલા નામની પ્રિય છે. તેનું રૂપ જોઈ મદ રહિત થયેલી પાર્વતી વિરૂપાક્ષને વિષે પણ રાગ ધારણ કરે છે, રંભા કૌશિકને વિષે પણ રાગ ધારણ કરે છે, અને લક્ષ્મી જનાર્દનને વિષે પણ રાગ ધારણ કરે છે. તે પ્રિયા સાથે ભેગ ભેગવતાં મારે ચંદ્રસુંદરી નામની પુત્રી થઈ છે.
તે અનુક્રમે સર્વ કળામાં નિપુણ થઈ યૌવનને પામી છે; પરંતુ તેને યોગ્ય વર મળી શકતો નથી. કેમકે ઇંદ્ર પણ તેના રૂપાદિક ગુણવડે તેને તુલ્ય નથી. તેણીના વરને માટે મેં અનેક રાજાઓના તથા વિદ્યાધરોના અને બીજાના પણ ઘણા કુમારો જોયા; પરંતુ કોઈ તેને લાયક જે નહિ. કોઈ વખત હું નેહવાળી મારી પ્રિયા સહિત માનસરોવરે જઈ સંસારના સુખની આસક્તિને લીધે જળકીડાવડે કીડા કરવા લાગે.
તેટલામાં ત્યાં કોઈ દેવ વિમાનમાંથી ઉતરી સરોવરમાં સ્નાન કરી રૂબવડે દેવાંગનાને ઓળંગે તેવી મારી પ્રિયાને જોઈ કામદેવથી વ્યાપ્ત થઈ ગયે; અને જેમ સીંચાણ પક્ષી ચકલીને પકડે તેમ તેણીને ગ્રહણ કરી પોતાના વિમાનમાં બેસી શીગ્રપણે આકાશમાં ચાલ્યા ગયા. તે વખતે પડ્યું ખેંચી ક્રોધથી આક્રોશ કરતો હું તેની પાછળ દોડ્યો.
મને પાસે આવેલ જોઈ કોધથી ઉદ્ધત થયેલા તે દેવે વિમાનમાંથી આવી મારા મસ્તક પર મુષ્ટિને સમ્ર પ્રહાર કર્યો, તેના ઘાતથી વ્યથા પામેલે હું વાયુથી તુટી પડતા નાળીએરની જેમ કોઈ સરેવરમાં કમલિનીના સમૂહપર મૂછિત થઈને પડ્યો. પછી જળ, કમળ અને શીતલ વાયુથી મારી મૂછ દૂર થઈ, ત્યારે મેં ચારે બાજુ દષ્ટિ નાખી, તે લક્ષ્યમાં ન આવે તેવે તે અધમ સુર કયાં ચાલ્યા ગયે તેની મને ખબર પડી નહિ; તેથી પ્રિયાના વિયોગ વડે પીડા પામતો હું વિલખો થઈને ઘણે વિલાપ કરવા લાગ્યું.
૧ વિરૂપ નેત્રવાળે. પક્ષે મહાદેવ. ૨ વિશ્વામિત્ર પક્ષે ઇક. ૩ લેકને પીનાર પક્ષે વિષયુ.
Page #358
--------------------------------------------------------------------------
________________
બારમા સ.
૩૩૩
પછી જાણે ચૈતન્ય રહિત થયેા હાઉ” એમ હું મહા કષ્ટવડે મારા નગરમાં આવ્યા. ત્યાં મત્રી વિગેરેના પૂછવાથી મે મારે। સવ વૃત્તાંત તેમને નિવેદન કર્યાં. તે સાંભળી તેઓએ મને આશ્વાસન આપી તેણીની શેાધ કરવા માટે ઘણા સુભટને ચારે માજી માકલ્યા. તેઓએ અનેક સરોવર, નદી, વન, દ્વીપ અને પંત વિગેરે સ્થળેામાં ચિરકાળ સુધી મારી પત્નીની શેાધ કરી, પણ તેણીને પત્તો નહિ મળવાથી વિલખા થયેલા તેઓએ પાછા આવી તે સ્વરૂપ મને નિવેદન કર્યું.
તે સાંભળી નિરાશ થઈ હું મૂર્છા પામીને ભૂમિ ઉપર પડી ગયા. તે વખતે મંત્રીઓએ મને સજ્જ કરી સદુપદેશવડે બેધ પમાડયો. પછી મને વિચાર થયા કે— “ મારા સ્વામી ચક્રાયુધ રાજા વિદ્યાના બળથી મારા દુશ્મનને જાણીને મારી પ્રિયાને તેની પાસેથી છોડાવશે ” આવી આશાને વશ થયેલા અને દુઃખથી પીડિત થયેલા મે વિદ્યાધરના રાજા ચક્રાંયુધ પાસે જઈને તે હકીકત નિવેદન કરી; પરંતુ સમ છતાં તેણે માથું દુઃખ દૂર કર્યુ· નિહ. · પુરૂષોને ખરી રીતે પેાતાનાં ભાગ્યે જ ફળે છે, સ્વામીની સેવા વિગેરે કાંઈ પણ ફળ આપતાં નથી. ' કહ્યું છે કે—
66
ઇંદ્રને પણ સતેાષ પમાડ, ચક્રવર્તીની સેવા કર, મંત્રની સાધના કર, ભૂત પ્રેતાદિકને વશ કર, જંગલામાં અટન કર અને અતિ વિષમ સમુદ્રને તરી જા, તાપણ ભાગ્ય વિના ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે નહિ. ” ત્યારપછી ચિંતાતુર એવા હું એક દિવસ મારા નગરના ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં મે એક જ્ઞાની ચારણમુનિને જોયા. તેથી હુ પામી ચિત્તના ઉલ્લાસપૂર્ણાંક પરિવાર સહિત હુ તેમને નમન કરી ચેાગ્ય સ્થાને બેઠો. ત્યારે તે મુનિએ મને આશીર્વાદ આપવાપૂર્વક આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યા—
“ હે. ભવ્યજવા ! શ્રી જિનેશ્વર દેવ, ચારિત્રવત ગુરૂ, તેમના કહેલા દયાદિકથી પવિત્ર થયેલા ધ, વિનયવંત પુત્રા, પ્રેમવાળા પરિવાર અને મનને અનુકૂળ પત્નીએ આ સંપુણ્યના યાગથી જ પ્રાપ્ત થાય છે; તથા નીચે કુળમાં જન્મ, દરિદ્રીપણું, દુર્ભાગીપણું, વ્યાધિને સમૂહ, ખરાબ કુટુંબને ચોગ, કઠોર વાણી, અન્યથી વધ, પરાભવ, અપયશ અને ઈષ્ટનો વિચાગ--આ પાપવૃક્ષનાં ફળેા છે; તેથી ડાહ્યા પુરૂષોએ ષ્ટિ અની પ્રાપ્તિ માટે અને અનિષ્ટ વસ્તુના વિચાગ માટે પાપને ત્યાગ કરી શ્રી જૈનધર્મને વિષે નિર'તર પ્રીતિ કરવી.”
આ પ્રમાણે ગુરૂને ઉપદેશ સાંભળી મેં કહ્યું કે હે પૂજય પત્નીના વિચાગની પીડાને લીધે મારા ચિત્તમાં સ્વસ્થતા નથી, અને સ્વસ્થતા વિના ધર્મ કરી શકાતા નથી;
VINO
Page #359
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળ ચરિત્ર તેથી હે જ્ઞાની ! પ્રસન્ન થઈને કહો કે મારી પ્રિયા કોણે અને શા માટે હરણ કરી છે? તે ક્યાં છે? તેને હું પામીશ કે નહિ? મારી પુત્રીને લાયક કે વર છે? તથા તમને જોઈને મારું મન કેમ હર્ષથી ઉલ્લાસ પામે છે? ઈત્યાદિ સર્વ વૃત્તાંત કહે. મારા ભાગ્યથી જ આપ અહીં પધાર્યા છે.”
ત્યારે મુનિ બોલ્યા કે-“હે ભદ્ર ! આપણા પૂર્વભવ વિગેરેને વૃત્તાંત તું સાંભળ. તે સાંભળવાથી જે તે પૂછયું તે બધુ કારણ સહિત તારા જાણવામાં આવશે–
આજ ભરતક્ષેત્રમાં સિદ્ધપુર નામના નગરમાં શ્રી જૈન ધર્મમાં આસક્ત પૂર્ણભદ્ર નામને ધનિક શ્રેષ્ઠી રહેતે હતો. તેને કેશલ અને દેશલ નામના બે પુત્રો હતા. તેઓ બાલ્યાવસ્થાથી જ જૈનધર્મ અને સમ્યકત્વ તથા વ્રતવડે શેભિત હતા. તે જ નગરમાં શ્રાવકના ગુણોથી અલંકૃત એક ગુણદત્ત નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને ગુણમાળા . નામની પ્રિયા હતી, અને ગુણસુંદરી નામની પુત્રી હતી. તે ગુણસુંદરી અતિશય રૂપવાળી, સર્વ કળામાં નિપુણ, ગુરૂદેવાદિકની ભક્તિને ધારણ કરનારી અને બાલ્યાવસ્થાથી જ શ્રીજૈનધર્મની ક્રિયા કરવામાં એકાંતે રક્ત હતી.
એક દિવસ તે નગરના દેવરાજ નામના રાજાના સાગર નામના પ્રધાને તે કન્યાને શ્રીજિન-ચૈત્યમાં જોઈ, તેથી તેના પર પ્રીતિ થવાથી તેના પિતા પાસે તેની યાચના કરી પરંતુ તે મિથ્યાષ્ટિ અને રાજાને અધિકારી હોવાથી શ્રેષ્ઠીએ તેને આપવાની ઇચ્છા કરી નહિ. “રાજ્યના અધિકારીઓ પ્રાયે કરીને પાપ વડે દ્રવ્ય ઉપાર્જન કરનારા હોય છે, અને તેમની લમી જદી નાશ પામવાવાળી હોય છે.”
હવે શ્રેષ્ઠ પુત્ર કેશલ કોઈ શ્રેષ્ઠ શ્રાવકની નામથી અને ગુણથી બંને પ્રકારે ગુણવતી નામની પુત્રીને પરણ્ય. ત્યારપછી તેના પિતા પૂર્ણ ભદ્ર મરણ પામી સ્વર્ગ ગયે. કેટલાક દિવસ ગયા પછી કોશલે પિતાના ભાઈ દેશલને માટે ગુણદંર શ્રેષ્ઠી પાસે ગુણસુંદરીની યાચના કરી. ત્યારે સાધર્મીકપણું વિગેરે ગુણોને લીધે શ્રેષ્ઠીએ તે દેશલને પિતાની પુત્રી આપી. તે બન્નેનાં લગ્ન થયાં, એટલે સમાન ધર્મવાળા તે બન્ને દંપતી પ્રીતિપૂર્વક સુખ ભોગવવા લાગ્યા.
આ વૃત્તાંત સાગર સચિવના જાણવામાં આવ્યો, એટલે જેમ જેમ તે તેને જોવા લાગે, તેમ તેમ તે ખેદ પામીને દેશલ ઉપર દ્વેષ ધરવા લાગે.
હવે તેજ સિદ્ધપુર નગરમાં વૈશ્રવણ નામને ધનિક શ્રાવક રહેતું હતું. તેને ગુણવડે શોભતા ધન, ધનપતિ, ધવલ અને સુયશ નામના ચાર પુત્ર હતા. તેમને
Page #360
--------------------------------------------------------------------------
________________
બારમે સગ..
૩૩૫
પરિણામે હિત ઇચ્છનાર પિતાએ ગ્ય સ્થળે પરણાવ્યા હતા. પછી નિશ્ચિતપણે ધર્મ કરવાની ઈચ્છાથી તેણે તે ચારે પુત્રને ચેગ્યતા પ્રમાણે જુદા જુદા વ્યાપારમાં જેડી દીધા, એટલે તેઓ આદરપૂર્વક ધન ઉપાર્જન કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણો કાળ વ્યતિત થયા પછી બુદ્ધિમાન અને ધર્મને જાણનાર વૈશ્રવણ શ્રેષ્ઠીએ મરણને ઉચિત સર્વ કાર્ય કરી પિતાના સ્વજનેને બોલાવી હર્ષથી સાત ક્ષેત્રમાં વ્યય કરવા માટે સાત લાખ દ્રવ્ય આપ્યું, અને પિતાના પુત્રને કહ્યું કે
“તમારે સદા પરસ્પર પ્રીતિથી વર્તવું, તે સંબંધમાં શતાંગ-ગાડાને વહન કરનારા વૃષભાદિકનું દષ્ટાંત જાણવું. છતાં કદાચિત્ દૈવયોગે પરસ્પર અપ્રીતિને લીધે તમારે જુદા થવું પડે, તે ઘરના ચાર ખુણામાં ઈશાન વિગેરે વિદિશાના કામે મેં સમાન ધનના ભાગવાળા ચાર કળશ દાટયા છે, તે અનુક્રમે લઈને તમારે જૂદા થવું. પણ ધનને માટે ફલેશ કરે નહિ. કદાચ કોઈ કલેશ કરે તે સ્વજનોએ તેમને વારવા.”
એક દિવસ સ્ત્રીઓની પ્રેરણાથી તે ચારે ભાઈઓને જુદા થવાની ઈચ્છા થઈ તેમણે ઈશાન વિગેરેના કમે પોતપોતાના નામના ચિહ્નવાળા કળશ ભૂમિમાંથી કાઢીને જોયા, તે તેમાં તેઓએ માટીના કકડા ૧, હાડકાં ૨, લેખના કાગળ ૩, અને સુવર્ણ તથા મણિ ૪ જોયાં. તે જોઈ ખેદ પામેલા મોટા ત્રણ ભાઈઓએ વિચાર કર્યો કે –
અહો ! ધમષ્ટ એવા અમારા પિતાએ અમને ત્રણને કેમ છેતર્યા? અને સર્વ લક્ષમી પિતાને વહાલા એવા નાના પુત્રને જ કેમ આપી? હવે તેણે તો ગમે તેમ કર્યું, પણ આપણે તે નાનાની પાસેથી સર્વ લક્ષમી ખૂંચવીને ચારે સરખે ભાગે વહેંચી લેવી; કેમકે પિતાએ કરેલ ઠગબાજી આપણે પ્રમાણ કરવા એગ્ય નથી.” . આ પ્રમાણે વિચાર કરીને તેઓએ નાના ભાઈ પાસે વહેંચી લેવા માટે તેને મળેલ લક્ષ્મી માગી. ત્યારે તેણે પિતાની કહેલ હકીકત કહીને આપી નહિ, અને તે બાબતમાં સાક્ષી થયેલ સ્વજને પાસે જઈને તેણે તે વાત કહી. ત્યારે તેમને પરસ્પર કલહ થયે જાણી સ્વજને તેમની પાસે આવ્યા. એટલે ત્રણ મોટા ભાઈઓએ ચારે કળશની હકીકત તેમને જણાવી. તે જાણે એક તરફથી તે છોકરાઓનાં પિતાના વચન પ્રમાણે કરાવવામાં પિતાનું સાક્ષીપણું અને બીજી તરફથી આવા પ્રકારનું વિચિત્ર સ્વરૂપ જોઈ તે સ્વજને સંશયમાં પડ્યા. - બહુ વિચાર કરતાં પણ તે સ્વજનથી તેમને વિવાદ ભાગે નહિ, ત્યારે તે ભાઈઓએ સ્વજને સહિત રાજકુળમાં જઈ રાજાને તે સ્વરૂપ જણાવ્યું. તે જાણી રાજા પિતે તેને ન્યાય કરવાને અસમર્થ થવાથી તેણે પિતાના સાગર વિગેરે ચારસે નવાણું
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર મંત્રીઓને તેને ન્યાય કરવાની આજ્ઞા કરી. તેઓ પણ ઘણી સૂક્ષ્મ બુદ્ધિવડે વિચાર કર્યા છતાં તેને ન્યાય આપવાને શક્તિમાન થયા નહિ; ત્યારે રાજાએ આખા નગરમાં ઘેષણ કરાવી કે—
જે કોઈ આ વિવાદને ભાગશે, તેને હું સર્વ મંત્રીઓમાં મુખ્ય મંત્રી કરીશ.” આ હકીકત સાંભળી બુદ્ધિમાન કોશલે પડહને સ્પર્શ કર્યો. પછી તેણે રાજા પાસે જઈ તેની સમક્ષ તે ભાઈઓને પૂછયું કે–“કહો. તમારા પિતા જીવતા હતા ત્યારે. કે ભાઈ કયો વ્યાપાર કરતે હો ?” ત્યારે મોટે ભાઈ બે કે –
હું ક્ષેત્ર અને ધાન્ય વિગેરેનો વ્યાપાર કરતા હતા.” કેશલે ફરી પૂછ્યું કે– તમારા પિતાને તે સમયે–તેની હયાતિમાં કેટલું ધાન્ય પાકેલું હતું ? ” તે બોલ્ય– “સર્વ મળીને લાખ મુડા ધાન્ય થયેલ હતું અને તેની કિંમત તેને જાણનારા પંદર લાખ રૂપીઆની કરતા હતા.” પછી બીજા ભાઈને પૂછતાં તેણે કહ્યું કે –“મારી પાસે દશ હજાર અશ્વાદિક પશુઓ કય વિક્રય કરવાના છે તેની કિંમત આંકતાં પંદર લાખની થાય છે. પછી ત્રીજા ભાઈને પૂછતાં તેણે કહ્યું–
વ્યાજ વટાવ વિગેરેને વ્યવહાર કરું છું, તેમાં માંડલિક રાજાઓ વિગેરેને ધીરેલ હોવાથી તે ઉઘરાણીનો સરવાળો પંદર લાખનો થાય છે.” પછી ચોથ છે. કે –“મને મારા પિતાએ ખજાનાનો સ્વામી બનાવ્યું છે. તેની કિંમત ગણતાં પંદર લાખની થાય છે.”
આ પ્રમાણે તે ચારેના જવાબ સાંભળી કોશલ શ્રેષ્ઠી પુત્રે રાજાને કહ્યું કે—“હે સ્વામી! જે ભાઈ જે કાર્યમાં નિપુણ હતા. તે ભાઈને તે કાર્યને અનુસરનારી લક્ષ્મી આપીને તેમના પિતાએ તેમને સરખો જ ભાગ આપે છે. એટલે કે–પહેલાને માટી આપવાથી ક્ષેત્ર અને ધાન્ય આપ્યાં છે, બીજાને અસ્થિ આપવાથી ચતુષ્પાદ–પશુઓ આપ્યાં છે, ત્રીજાને લેખના કાગળો આપવાથી લેણું-ઉઘરાણી આપી છે અને ચોથાને સાક્ષાત્ લક્ષ્મી આપી છે. કેમકે તે ચોથે માત્ર કેશનો અધિકારી હોવાથી કોઈ પણ વેપાર વિગેરે જાણતા નથી. આ રીતે સર્વેને સરખો ભાગ આપ્યા છતાં આ ચારે ભાઈઓ વૃથા વિવાદ કરે છે.”
આ પ્રમાણે તેની કરેલી વ્યવસ્થા સાંભળી તે ભાઈઓ તે વહેંચણી બરાબર જાણીને હર્ષ પામ્યા, એટલે તેઓ રાજાને નમી કેશલની બુદ્ધિની પ્રશંસા કરતા પિતાને ઘેર ગયા. પછી પરસ્પર પ્રીતિ અને બુદ્ધિના નિધાનરૂપ પિતા ઉપર ભક્તિ ધારણ કરતા તેઓ પિતપિતાને ભાગ ગ્રહણ કરી વ્યાપારાદિ કરવા લાગ્યા.
Page #362
--------------------------------------------------------------------------
________________
ખારમાં સગ
૩૩૭
હવે કૈાશલની બુદ્ધિથી અદ્ભુત ચમત્કાર પામેલા રાજાએ તેને કહ્યું કે—‹ આ મંત્રીની મુદ્રા ગ્રહણ કરી તું ચારસે નવાણું મંત્રીના અગ્રેસર થા.” ત્યારે તે એલ્ચા કે—“ હું મંત્રીની મુદ્રા ગ્રહણ નહિ કરૂ. કેમકે શ્રાવકધમ અંગીકાર કરતી વખતે મે' ખરક હોવાને લીધે નિયેાગ–અધિકાર આદિકનુ' પ્રત્યાખ્યાન કર્યુ છે. ”
તે સાંભળી રાજાએ તેને મુદ્રા આપ્યા વિના પણ સ` કા`માં પૂછવા લાયક મુખ્ય મંત્રી કર્યાં અને તેના ઘરખર્ચ રાજા આપવા લાગ્યા. આ પ્રમાણે થવાથી કેશલ ઉપર સવે` મ`ત્રીએ ઇર્ષ્યા રાખવા લાગ્યા, અને સાગર મંત્રી વિશેષ ઇર્ષ્યા રાખવા લાગ્યા. ૮ પ્રાચે કરીને એક વસ્તુના બે અભિલાષીઓને પરસ્પર ઇર્ષ્યા હાય જ છે. ’ એક દિવસ મંત્રીઓએ રાજાને કહ્યું કે દેવગિર નગરના રિપુમન નામના રાજા દુ:ખે કરીને દમી શકાય તેવા છે. તે તમારી અવગણના કરે છે; તેથી ત્યાં કેશલને માકલા કે જેથી તે તેની સાથે સધિ કરી આવે. એમ કરવાથી તમે જે ગ્રાસ આપે છે તે સફળ થાય અને તેની બુદ્ધિની પણ પરીક્ષા થાય.”
66
ત્યારે રાજાએ સાગરને કહ્યુ કે− જે ઉત્તમ વસ્તુ તેના દેશમાં ન હાય તેવી નવીન વસ્તુ તે રાજાને ઉપભોગ કરવા લાયક આપણા દેશની વસ્તુએ ભેટણા તરીકે કાશલને આપે કે જે લઈને તે ત્યાં જાય. ’
“ ત્યારે સાગર મ`ત્રીએ જાતિવ'ત અશ્વો, વસ્રો વિગેરે સહિત કેટલીક નવીન વસ્તુએ કેશલને આપી, તથા ઈર્ષ્યાથી કેશલના વધ કરવા ચ્છિતા સ` મંત્રીવની સંમતિથી ધૂળના ભરેલા એક સુવર્ણના ઘડા કરંડીયામાં નાખી તેને તાળું વાશી—પેક કરીને આપ્યા. કાશલ પણ સરળતાને લીધે તેણે જે પ્રમાણે આપ્યુ તેજ પ્રમાણે લઈ ને રાજાની આજ્ઞાને આધીન થઈ ચાલ્યા, અને અનુક્રમે દેવિગિર નગરમાં જઈ તેણે રાજાની પાસે તે ભેટછુ' મૂકયુ, એટલે તે રાજાએ ક્ષેમકુશળના પ્રશ્નવડે કોશલને હ પમાડયો, ત્યારે તે ખેલ્યા કે
“ તમારી સાથે સંધિ કરવાને ઇચ્છતા અમારા દેવરાજ રાજાએ પેાતાના મિત્રરૂપ તમારાપર અત્યંત પ્રીતિ ધારણ કરી બહુમાનપૂર્ણાંક આ ભેટણું મોકલ્યુ છે. હવે આ ખાબતમાં તમારૂં ચિત્ત જ અનુકૂળ થવાની જરૂર છે. ” પછી રાજાના માણસેાએ તે ભેટછું તપાસતાં કર’ડીયામાંથી ઘડા કાઢી તે ઉઘાડચો એટલે તેમાં ધૂળ જોઈ રાજાને ક્રોધ ઉત્પન્ન થયા; તેથી તેણે કેશલને કહ્યું કે—
“ અરે ! તારા સ્વામી ઉન્મત્ત થયા છે કે મરણ પામવા ઈચ્છે છે? શુ થયુ' છે
જ.-૪૩
Page #363
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
૩.
કે જેથી તેણે મારી પણ અવજ્ઞા કરીને ભેટમાં મને ધૂળ માકલી છે? આ સંબંધમાં પ્રથમ તે પરિવાર સહિત તને જ મારા ક્રોધરૂપી રાક્ષસના અળિદાનરૂપ કરત, પરંતુ તું રાજાના પ્રધાન પુરૂષ હાવાથી અવધ્ય છે, માટે તું શીઘ્ર જઈ ને તારા સ્વામીને મા સંદેશા આપ કે હું દુર્માં થયેલા તને હણવા માટે આવું છું, તેથી તું યુદ્ધ માટે તૈયાર થશે.” તે વખતે કૈાશલે વિચાર કર્યો કે—
""
· નીતિના કથનનું ઉલ્લંઘન કરીને દુશ્મનમાં વિશ્વાસ રાખનાર મને ધિક્કાર છે! કેમકે દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓએ મારા ઉપરની ઈર્ષ્યાને લીધે મારા જ વધને માટે આ કાર્યો કર્યુ છે. ” એમ વિચારી ચારે બુદ્ધિના નિધાનરૂપ કોશલ તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થવાથી હસતા હસતા ખોલ્યા કે—
“ હે રાજેન્દ્ર ! તમારૂં ભાગ્ય જ આશ્ચર્યકારક છે કે જેથી આવી બુદ્ધિ છતાં પણ તમે રાજ્ય ધારણ કરેા છે. ” તે સાંભળી રાજાએ કહ્યું કે−“અરે! તું શું કહેવા માગે છે? ” ત્યારે તે ખોલ્યો કે — હૈ ઈશ ! શું કોઈ પણ માણસ ખાસ કારણ સિવાય સુવર્ણના ઘડામાં ધૂળ નાખે ખરો? શુ' આટલું પણ તમે વિચારતા નથી? ” રાજાએ પૂછ્યું—“ ત્યારે . આમાં શું કારણ છે?”
“ કાશલ ખોલ્યો—“ હે સ્વામી! જો મારાપર તમે પ્રસન્ન હ। તે હું ખરી વાત કહું તે સાંભળે. એક દિવસ અમારા સિદ્ધપુર નગરમાં મોટા મરકીના ઉપદ્રવ થયા. તે વખતે રાજાએ આંધલરેણી નામની દેવીને પ્રયત્નથી સાધી, એટલે તેણીએ તુષ્ટમાન થઈ બજારમાંથી ઘણી ધૂળ લઈ તેને આપીને કહ્યુ` કે—
66
આ ધૂળવડે મસ્તકે તિલક કરવાથી અવશ્ય મરકીના ઉપદ્રવા, શાકિની અને વ્યંતર વિગેરે કાંઈ પણ કરવા શક્તિમાન થશે નહિ. ” આ પ્રમાણે તેણીના કહેવાથી રાજાએ તેણીની પૂજા કરીને તે ધૂળ ગ્રહણ કરી. પછી રાજાએ તે ધૂળવુડે પેાતાના અ'તઃપુરની સ્ત્રીઓને તથા નગરજનાને પણ તિલક કરી સર્વ ઉપદ્રવાના નાશ કર્યો. હું ઉત્તમ રાજન્ ! તે ધૂળ ભેટ તિરકે માકલી છે. કસ્તૂરીની જેમ વસ્તુના ગુણ જ જોવા જોઈએ. ખીજુ કાંઈ પણ જોવાનું ન હેાય. ”
તે સાંભળી રાજા અતિ પ્રસન્ન થયા, અને લજજા પામી ખોલ્યા કે હે ભદ્ર ! ઉતાવળથી મેં તને આ પ્રમાણે કહ્યું છે પણ તે તારે જ જાણવું, કાઈ ઠેકાણે પ્રકાશ કરવુ' નહિ, ” એમ કહી રાજાએ હર્ષોંથી પોતે તેનું તિલક કર્યું, તથા અંતઃપુરની સ્ત્રીઓને, પરિવારને અને નગરજનાને પણ ઘેાડી ઘેાડી ધૂળ સૌને માકલી. પછી ખુશી થયેલા રાજાએ કાશલને કહ્યું કે—
Page #364
--------------------------------------------------------------------------
________________
બારમે સગે.* - “હે ભદ્ર! તારા સ્વામીને કહેજે કે આપણે વાવાજીવ અખંડ પ્રીતિ થઈ છે. તેથી મિત્રરૂપ થયેલા તમારે નિઃશંકપણે જે કાંઈ ઉચિત કાર્ય હોય તે મને જણાવવું.” એમ કહી રાજાએ કેશલને પૂછ્યું કે –“તારા રાજાની આજ્ઞાની શક્તિ કેવી છે?” કેશલ બોલ્યા કે—
હે રાજેદ્ર! તેની શક્તિ કહેવાને કોણ સમર્થ છે? હાથી વિગેરે પશુઓ પણ તેની આજ્ઞા આપવાથી તંભિત થઈ જાય છે. આ પ્રમાણે કહે છે તેટલામાં દૂર કળાહળ
તે સાંભળી રાજાએ તેનું કારણ પૂછયું, ત્યારે સેવકેએ કહ્યું-“આપણે હાથી આલાન સ્તંભ-બંધનના ખીલાને ઉખેડીને છુટે થઈ ગયેલ છે અને નગરમાં ઉપદ્રવ કરે છે.” તે સાંભળી રાજાએ કેશલને કહ્યું કે
જો તું સત્ય બોલતો હોય તે તારા સ્વામીની આજ્ઞાવડે આ હાથીને ખંભિત કર. કે જેથી તેમાં કાંઈપણ સંશય રહે નહિ.
આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે તે કેશલ પણ રાજાદિક સહિત હાથી પાસે જઈ મનમાં હસ્તીના સ્તંભનને મંત્ર ભણીને અને પ્રગટપણે સ્વામીની આજ્ઞા આપીને તેને સ્તભિત કર્યો. તે જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ કેશલને કહ્યું કે “તારી લાવેલી અમૂલ્ય ધૂળ જેવી મારી પાસે કોઈ પણ દિવ્ય વસ્તુ નથી, કે જે હું તને આપું.” - એમ કહી તેના રાજાને લાયક એવા ભેટણ સહિત તેજ હાથી તેને આગે અને વસ્ત્ર તથા અલંકારાદિવડે પરિવાર સહિત તેને સત્કાર કરી રાજાએ તેને રજા આપી, એટલે તે ત્યાંથી ચાલી અનુક્રમે સિદ્ધપુર નગરની નજીક આવી પહોંચ્યું. તે વખતે ચર પુરૂષે દ્વારા તે વૃત્તાંત જાણ ધૂળનું ભેટશું આપવાથી ભય પામેલા મંત્રીઓએ તેની સન્મુખ આવી તેની અત્યંત ક્ષમા માગી તેને પ્રસન્ન કર્યો અને પિતાને અપરાધ કેઈને નહિ કહેવા કબૂલ કરાવ્યું. પછી તે હાથી વિગેરે ભેટશું આગળ કરી કેશલે રાજા પાસે આવીને તેને નમન કર્યું. રાજાએ પણ હર્ષ પામી તેને સ્વાગતાદિક પૂછયું. ત્યારે તેણે કહ્યું કે–
આપના મહિમાથી મારું ક્ષેમકુશળ છે.” એમ કહી તેણે સર્વ વૃત્તાંત કહ્યો. માત્ર ધૂળની હકીકત ગેપવી રાખી. તે મેટા અને ઉત્કટ રાજાની સાથે સંધિ કરી અને આવું ઉંચું ભેટશું લાવ્યો એ વિગેરે અસંભવિત કાર્ય તેણે કર્યું તેથી રાજા વિસ્મય અને આનંદથી વ્યાપ્ત થયો, એટલે તેને એક દેશ આપવા તૈયાર થયે; પરંતુ લક્ષ્મીવંતમાં શ્રેષ્ઠ એવા કેશલે પાંચમાં અણુવ્રતમાં પરિગ્રહનું પ્રમાણ કરેલું હોવાથી તે
SUOિ .
-
-----
--
--
--
----
-
-
--
---
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર ગ્રહણ કર્યો નહિ. પછી રાજાએ સત્કાર કરેલે મંત્રીઓમાં અગ્રેસર કોશલ પિતાને ઘેર ગયે. રાજા તેને ઘેર ઘણું ધાન્ય અને ઘી વિગેરે મોકલવા લાગે. કોશલે ધૂળની વાર્તા છુપાવી હતી, તે પણ રાજાએ કેઈકની પાસેથી તે વાત સાંભળી. “દુર્ગધી વસ્તુની જેમ પાપ છાનું રહેતું નથી.” તેમ તે વાત જાણી રાજાએ વિચાર્યું કે –
ધૂળની ભેટ કરીને પણ આ બુદ્ધિમાન કેશલે એવું કાર્ય સાધ્યું, કે જે કાર્ય સર્વ પુષ્કળ ધનને ખજાન આપીને પણ બીજાઓ સાધી શકે નહિ. વળી તે દાનને લાયક છતાં પણ મારે આપેલો દેશ વિગેરે કાંઈ પણ ગ્રહણ કરતો નથી, માટે હું શું કરું? કઈ રીતે તેને બદલે વાળું ?” ઈત્યાદિક વિચાર કરતો રાજા તેના પર અત્યંત પ્રીતિ રાખવા લાગે. પછી ધૂળ આપવાને અપરાધ કરવાથી રાજાએ સાગર મંત્રીને દંડ કર્યો. તેથી તે સાગરે વિચાર્યું કે–
કેશલે જ મારો દેષ રાજા પાસે કહ્યો જણાય છે.” એમ વિચારી પ્રથમથી જે સ્ત્રી સંબંધી તેના પર દ્વેષ હતું તે વિશેષ વૃદ્ધિ પામે. “અધમ માણસો પિતાના દેષને બીજા પર આરોપ કરી તેના પર દ્વેષ ધારણ કરે છે.
એક દિવસ રાજાએ કોશલને ઘેર પ્રતિદાન તરીકે દસ હજાર ઘીના ઘડા અને દશહજાર ચેખાના મુંડા મોકલ્યા. તે પિતાના વ્રતના પરિમાણથી બમણા હતા. તેથી બુદ્ધિમાન કેશલે વ્રતભંગના ભયથી દેશલને કહ્યું કે
કાર્યની ઉતાવળ હોવાથી હું ક્યાંઈક જાઉં છું, પરંતુ હે વત્સ! આમાંથી પાંચ પાંચ હજાર ઘડા અને મુંડા રાજાને પાછા મેકલી દેજે, અથવા જલ્દીથી ધર્મના કાર્યમાં આપી દેજે. પણ આપણા વ્રતને ભંગ થવા દઈશ નહિ.” એમ કહીને કોશલ તે ગયે પછી ધર્મમાં દઢતા રહિત અને લેભી સ્વભાવવાળા દેશલે વિચાર્યું કે–
આ ઘીના ઘડા અને ચોખાના મુંડા રાજકુળમાં પાછા મોકલવાથી તે ફરીને મળવાના નથી માટે ત્યાં તો એકલવા નહિ.” એમ વિચારી નિયમથી અધિક એવા તે ઘડા અને મુંડા તેણે સ્વજનેને થાપણ તરીકે આપ્યા. આ પ્રમાણે ભાઈને વિશ્વાસ ઉપજાવવા માટે તેણે અન્યને આધિન કર્યા.
એ રીતે તે લેભી દેશલ વ્રતમાં અતિચાર લગાડી આયુષ્ય પૂર્ણ કરી અલ્પ અદ્ધિવાળો:વ્યંતર થશે અને ત્યાંથી ચ્યવી દરિદ્ર કુળમાં બ્રાહ્મણ થયે. પછી દરિદ્રી વણિક થયે. તે ધનને માટે ઘણા ઉપાય કરી ફલેશ સહન કરવા લાગે, પરંતુ તેને ધનની પ્રાપ્તિ થઈ નહિ. “વ્રત મલિન કરવાનું ફળ આવું જ મળે છે.”
Page #366
--------------------------------------------------------------------------
________________
ખારમા સ
૩૪૧
કેશલે અતિચાર રહિત શ્રાવકધમ નું પાલન કરી સ`વેગથી ધમગુપ્ત નામના ગુરૂ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. મન, વચન અને કાયાના ચાગને સ્થિર રાખી ચિરકાળ સુધી અષ્ટાંગ ચેાગનું સાધન કરી સાતમા દેવલેાકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા મહર્ષિક દેવ થયેા.
“ આ પ્રમાણે પાંચમા અણુવ્રતની આરાધના અને વિરાધનાનું ફળ સાંભળી ભવ્ય પ્રાણીઓએ આ લેાક અને પરલેાકના સુખને માટે તેની સમ્યક્ પ્રકારે આરાધના કરવી.” હવે તે કેશલ ધ્રુવે અવિધજ્ઞાનવર્ડ પેાતાના અધુને દુ:ખી જાણી તેને સમૃદ્ધિ આપીને પ્રાંતે સવેગ પમાડી દીક્ષા ગ્રહણ કરાવી. તે પણ ચિરકાળ તપ કરી સાતમા દેવલાકમાં જ દેવ થયા. · પરસ્પર ધના અનુરાગથી આ પ્રમાણે સારા ખંધુપણાનુ ફળ પ્રાપ્ત થાય છે.' તે અને દેવા પૂર્વભવના અભ્યાસથી પરસ્પર પ્રીતિવાળા અને અતિ સુખી થઈ ચિરકાળ સુધી શ્રીજિનેશ્વરના અનેક તીર્થોમાં જઈ યાત્રાદિક પુણ્ય કરવા લાગ્યા.
પ્રાંતે અત્યંત સુખવડે આયુષ્ય પૂર્ણ કરી કાશલ નામના દેવ સાતમા દેવલાકથી ચ્યવી પૂના ખાકી રહેલા પુણ્યવડે વૈતાઢ્ય પર્વતપર મણિમંદિર નામના નગરમાં મણિધર નામના વિદ્યાધરરાજાની મણિપ્રિયા નામથી પ્રિયાથી મણિશેખર નામે પુત્રપણે ઉત્પન્ન થયા. સ` વિદ્યા અને કળાના પાત્રરૂપ તે મણિશેખર યુવાવસ્થા પામ્યા ત્યારે ખત્રીશ મનેાહર કન્યાઓને પરણ્યા, અને તેમની સાથે ભેગ ભાગવતા સુખે ક્રીડા કરવા લાગ્યા.
દેશના જીવ જે સાતમા દેવલાકમાં હતા તે ત્યાંથી ચ્યવીને તુ' ચંદ્રગતિ થયા છે. પૂર્વભવમાં જે તારી પ્રિયા ગુણસુંદરી હતી, તે તારા મરણ પછી ઉદ્વેગથી પ્રતિબાધ પામી વ્રત ગ્રહણ કરી ચિરકાળ સુધી ઘાર તપ કરી ચોથા દેવલાકમાં દેવ થઈ હતી. તે ત્યાંથી ચ્યવી શ્રેષ્ઠીના કુળમાં રૂપ, લક્ષ્મી અને ગુણવડે યુક્ત ચદ્રસુખ નામના પુત્રપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે ચિરકાળ સુધી ભાગ ભગવ્યા. પછી ધ ધીર નામના ગુરૂની પાસે ધમ સાંભળી પ્રતિધ પામી તેણે પ્રત્રજયા ગ્રહણ કરી, અને સિદ્ધાંતના અભ્યાસ કરી વિવિધ પ્રકારના તપ તપી તે પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવી ચંદ્રમાલા નામે તારી પ્રિયા થઈ. પૂના અભ્યાસથી તમારા બે વચ્ચે ઘણા સ્નેહ થયા.
હવે મિથ્યાદષ્ટિએમાં અગ્રેસર એવા તે સાગર નામના મંત્રી તારા ઉપર દ્વેષ કરી દુષ્ટ વ્યાપાર અને મહા આરંભને લીધે મરણ પામીને પહેલી. નરકમાં નારકી થયે. ત્યાંથી નીકળી અનુક્રમે હાથી, મૃગ, અશ્વ વિગેરે અસંખ્ય ભવેામાં પરિભ્રમણ કરી
Page #367
--------------------------------------------------------------------------
________________
૬૪૨
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર મહા દરિદ્રી બ્રાહ્મણ થયે. ત્યાં પરિવ્રાજકપણું ગ્રહણ કરી મરણ પામીને ક્યાં ઉત્પન્ન થયે તે તું સાંભળ.--
વૈતાઢ્ય પર્વતને છેડે સમુદ્રની સમીપે જમીન ઉપર મનહર વનની શ્રેણિ છે. ત્યાં વજકૂટ નામને પર્વત છે, તે ઘણુ દેવને કીડા કરવાનું સ્થાન છે. તે ત્રણ જનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ કરીને શોભે છે.
તે પર્વત ઉપર મધ્ય ભાગમાં એક ભવન છે. તે એક એક જન ઊંચું, લાંબું અને પહોળું છે. તે આખું ભવન મણિમય હોવાથી કાંતિએ કરીને નિરંતર સૂર્ય, ચંદ્રની જેવું પ્રકાશવાળું છે. તે ભવનને અર્ધ ભાગ તે પર્વતની પૃથ્વીથી બહાર ઝુલતે છે અને અર્ધ ભાગ પર્વતની ઉપર રહેલો છે. તે ભવન વન, વાપી અને સરોવરવડે મનોહર તથા સર્વ ઇંદ્રિયને સુખકારક છે. મનુષ્ય ન જઈ શકે તેવા તે ભવનમાં ચાર દેવી વિગેરે પરિવારવાળે વમુખ નામને વ્યંતર દેવ કીડા કરતો વસે છે. તે ભવનના સ્વામીએ બધા તે જ નામથી ઉત્પન્ન થાય છે.
હવે તે મંત્રીને જીવ કે જે બ્રાહ્મણ થઈ પરિવ્રાજક થયો હતો તે પરિવ્રાજકની દીક્ષાના પ્રભાવથી તે વજા મુખ નામે દેવ થયે તેણે માનસ સરોવરમાં કીડા કરતી તારી પ્રિયાને જોઈ એટલે પૂર્વભવના અનુરાગથી તેણે તેણીનું હરણ કર્યું. “જેમ કપાસીઓની રતાશ રૂમાં, સુતરમાં અને વસ્ત્રમાં પણ આવે છે, તેમ દેઢ સંસ્કારરૂપ બીજવાળા રાગાદિક જન્માંતરમાં પણ પ્રાણીઓને અનુસરે છે.
અથવા જેમ હડકાયા કૂતરા વિગેરેનું વિષ શાંત થયા છતાં પણ મેઘને જોઈ ફરી ઉલ્લાસ પામે છે. તેમ શાંત થયેલા રાગાદિક પૂર્વના સંબંધીને જોઈને ફરથી ઉલ્લાસ પામે છે. તે દેવ તને શત્રુરૂપ ગણી સખ્ત પ્રહાર કરીને શીધ્રપણે પિતાના ભવનમાં ગયે અને સેંકડો પ્રકારના ખુશામતનાં વચન બોલવાપૂર્વક તેણે તારી સ્ત્રીની પાસે ભેગની પ્રાર્થના કરી. પરંતુ તે સતી તેને ઈચ્છતી નહતી, તેથી અશુભ વખતને દૂર કરવાની ઈચ્છાથી તેણીએ કહ્યું કે
- “હે દેવ! અમુક વિદ્યાની સાધનાને માટે મારે એક માસનું બ્રહ્મચર્ય વ્રત છે, તેથી ત્યાં સુધીમાં જો તમે બળાત્કારથી મારા શિયળને લેપ કરશે, તે હું દાંત વડે જીભ કરડીને મરણ પામીશ. તેમાં જરા પણ સંશય રાખશે નહિ.” આવાં તેણીનાં વચનથી ભય પામેલો દેવ ભેગની આશાથી એક માસ સુધી રાહ જેતે રહે છે. “જૈનધમી સતીઓને શું દેવે પણ શિયળથી ચળાવી શકે ?”
Page #368
--------------------------------------------------------------------------
________________
બારમો સગ
૩૪૩ * હવે કેશલ દેવને જીવ જે મણિશેખર નામને વિદ્યાધર થયે છે, તે સર્વ પ્રકારના સુખભેગમાં મગ્ન થઈ દેવની જેમ ક્રીડા કરતા હતા. તેવામાં એક દિવસ તે કીડા કરવા માટે ઉદ્યાનમાં ગયે. ત્યાં ધર્મ રવિ નામના ગુરૂને તેણે દીઠા. તેને નમી તેની પાસે સંવેગરૂપી સમુદ્રના તરંગસમાન ધર્મદેશના સાંભળી લઘુકમી હોવાથી પ્રતિબોધ પામી તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી.
ધીરપુરૂષે રણસંગ્રામની જેમ ધર્મકાર્યમાં પણ વિલંબ કરતા નથી. તેની બત્રીશ પ્રિયાએ પણ સુત્રતા નામની પ્રવર્તિનીની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે મણિ શેખર મુનિ ચોગવડે ચાર જ્ઞાનને પામ્યા. તે હું છું. હે વિદ્યાધરના રાજા ! પ્રિયાના વિગથી દુઃખી થતે તને જાણી પૂર્વભવના સ્નેહને લીધે તને પ્રતિબંધ કરવા માટે જ હું આજે અહીં આવ્યો છું, અને પૂર્વ ભવના અભ્યાસને લીધે જ મારાપર તને અધિક સ્નેહ આવે છે. - હવે તું પ્રતિબંધ પામ અને વિરક્ત થઈ વ્રત ગ્રહણ કર. અરે ! તને સાંભરે છે કે મહાશુક નામના, સાતમા દેવલોકમાં દેદીપ્યમાન મણિમય મંદિરને વિષે દેવીઓના સમૂહમાં તું ચિરકાળ સુધી વચ્ચે છે. - આ વાત સાંભરતાં છતાં અશુચિના પિંડરૂપ આ મનુષ્ય સંબંધી શરીર ઉપર કેમ પ્રીતિ પામે છે? અનેક સાગરોપમ પ્રમાણ ચિરકાળ સુધી દેવ સંબંધી કામગ ભોગવ્યા છતાં તેનાથી તે તૃપ્ત ન થયે, તે શું તૃષાવાળે થઈને બિંદુ સમાન મનુષ્ય સંબંધી કામભોગવડે તું તૃપ્તિ પામવાનો છે?”
આ પ્રમાણે પૂર્વભવનો સર્વ વૃત્તાંત સાંભળી મેં ગુરૂને કહ્યું કે–“હે મુનિવર...! કલ્પવૃક્ષ જેવા તમે તમારું દર્શન મને આપ્યું છે, તેથી તમે ખરેખરા ભાઈને યોગ્ય કાર્ય કર્યું છે. હું તમારી વાણીથી પ્રતિબોધ પામ્યો છું; પરંતુ વ્યંતરદેવે હરણ કરેલી મારી પ્રિયા ઉપરના પૂર્વભવના સ્નેહને લીધે તત્કાળ સંસારનો ત્યાગ કરવાને હું સમર્થ નથી. તેથી તેને પાછી લાવવાને ઉપાય તથા કન્યાને યોગ્ય વર બતાવે, કે જેથી તે અને કાર્ય કરી કેટલેક વખત સંસારમાં રહી કૃતાર્થ થઈને પછી હું વ્રત ગ્રહણ કરું.” ત્યારે મુનિએ કહ્યું કે
જે રાજા યોગિનીઓએ ગ્રહણ કરેલા પવનવેગના પુત્ર વગને પોતાની શકિતથી મૂકાવશે, તે જ ઉત્તમ બળવાન રાજા પ્રાર્થના કરવાથી તારી પ્રિયાને મૂકાવશે અને જગતમાં ઉત્તમ એવો તે જ તારી કન્યાને વર થશે. વળી તારૂં ભેગાવળી કર્મ
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૪.
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર કાંઈક બાકી છે, તે ભગવ્યા પછી તું પ્રવજ્યા ગ્રહણ કરજે કે જેથી આપણે બન્ને સાથે જ મેક્ષ પામશું.”
આ પ્રમાણે મુનિનાં વચન સાંભળી પૂર્વભવની સ્મૃતિ થવાથી હું સંસારમાં આસક્તિ રહિત થયા છતાં પ્રિયાનું સ્મરણ કરતે મુનિને નમીને મારે સ્થાનકે ગયે. મુનિએ અન્યત્ર વિહાર કર્યો, ત્યારથી હું વાવેગના મુકાવનારની શોધ કરવવા લાગે, તેવામાં વિદ્યાધર સેવકો દ્વારા તમને તેના છોડાવનાર જાણી હુ પિતાના કાર્ય માટે તમારી પાસે આવ્યો છું.”
આ પ્રમાણે તેને સર્વ વૃત્તાંત સાંભળી તે પ્રાર્થના કરે તે અગાઉ કુમારરાજ તત્કાળ બોલ્યા. કેમકે પ્રાર્થના કર્યા પછી તે કામઘટ વિગેરે અચેતન પદાર્થો પણ ઈચ્છિત વસ્તુ આપે છે. તેથી તેની પ્રાર્થના પહેલાં જ કુમાર બોલ્યા કે–
અહો મારે ભાગ્યદયથી આજે બે પ્રકારનો ઉત્સવ પ્રાપ્ત થયેલ છે. એક તે સજજન ઉપર પોપકાર અને બીજે દુષ્ટને નિગ્રહ. “જેમ રાજાને અધિકારી કાર્ય કરવાથી તૃપ્ત થતું નથી, તેથી લાંચથી તૃપ્ત થતું નથી, વણિક વ્યાપારથી તૃપ્ત થતું નથી વેશ્યા કામગથી તૃપ્ત થતી નથી, રાજા દ્રવ્યથી તૃપ્ત થતું નથી, બ્રાહ્મણ પારકા અન્નથી તૃપ્ત થતો નથી, બળ પુરૂષ બીજાનાં છિદ્ર જેવાથી તૃપ્ત થતી નથી, તથા જેમ ધનનો લેથી પૈધ ઘણા રોગીજનોની ચિકિત્સા કરવાથી પણ તૃપ્ત થતું નથી, તેજ પ્રમાણે ઉત્તમ પુરૂષ ઘણું પરોપકાર કરવાથી પણ તૃપ્ત થતા નથી.”
વળી જે રાજા પિતાને પ્રયાસ થવાના ભયથી દેશના અન્યાયને પણ સહન કરે છે, તે કુત્સિત રાજા કહેવાય છે. તેવા રાજાની પ્રજા શી સારી આશા રાખી શકે? તેથી જે હું વિજયરાજાનો પુત્ર હઈશ તો તે પર્વતને ચૂર્ણ કરી તે અધમ દેવને જીતી તારી પ્રિયાને લાવી આપીશ.”
આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે સાત્વિક રાજા જલ્દીથી પવનવેગ અને ચંદ્રગતિ વિગેરે સહિત વાકૂટ પર્વતના શિખર પર ગયા. ત્યાં ઉંચે સ્વરે કુમારરાજ બોલ્યા કે–“હે અધમ દેવ ! જેમ સર્પ મોતીને હાર ગ્રહણ કરી બિલમાં પેસી જાય, તેમ તું પરસ્ત્રીનું હરણ કરી પાતાળમાં કેમ પેઠે છે? જો તું શક્તિમાન છે તે મારી સન્મુખ યુદ્ધ કરવા તૈયાર થા, અથવા તે સ્ત્રીને પાછી આપ. નહિ તો આ પર્વતને ચૂર્ણ કરી તારે નિગ્રહ કરીશ.”
આ પ્રમાણે ઉંચે સ્વરે ત્રણ વાર બોલ્યા છતાં કઈ પણ દેવ પ્રગટ થયે નહિ,
Page #370
--------------------------------------------------------------------------
________________
ખામાં સગર
૩૪૫
ત્યારે ક્રોધથી ઉદ્ધત થયેલ શ્રીજયાનંદકુમાર તે પર્યંતને ચૂર્ણ કરવા લાગ્યા. કામાક્ષી દેવીએ આપેલા વાના મુદ્ગરવર્ડ તેણે ઘણી શિલાએ ભાંગી નાંખી, ઘણા શિખરેા પાડી નાંખ્યા, અને ઘણા મહા વૃક્ષોને મૂળ સહિત ઉખેડી નાંખ્યા.
વિશ્વને ત્રાસ ઉપજાવે તેવા અને અતિ ભયંકર તે શિલાસમૂહ, શિખરા અને વૃક્ષાના પડવાથી થયેલા ઘાર શબ્દ વડે સમગ્ર આકાશ અને પૃથ્વી ગાજી ઉઠી. Àાભ પામેલા સમુદ્રને વિષે રહેલા મત્સ્યાના સમૂહને ત્રાસ પમાડનાર ઉછળતા જળના કલ્લેાલાવડે નક્ષત્રાદિક જ્યેાતિષીએ પણ ભીંજાઈ ગયા, દ્રહા સહિત મોટી નદીઓના જળનેા સમૂહ ઉન્માર્ગે ચાલવા લાગ્યા, તેથી પુર, ગામ અને ખેટ વિગેરે ચાતરફથી તેમાં તણાઈ જવા લાગ્યા. વાયુએ ઉડાડેલા શિલાનાં ચૂણે સર્વ દિશાઓને ઝાંખી કરી દીધી; અને તે રાજાના પ્રતાપથી જાણે પરાજય પામ્યા હોય તેમ સૂર્ય પણ ગ્લાનિ પામ્યું.
તે પતના ભંગ થવાથી ખીજા પતા પણ પેાતાની જાતિના દુ:ખથી અથવા ભયથી ઝરણાંરૂપી અશ્રુજળના પ્રવાહવડે રૂદન કરવા લાગ્યા અને શરીરે કપવા લાગ્યા. તે પર્વત ચૂર્ણ ન કરાતા હતા તે વખતે પૃથ્વી પણ પેાતાના આધારના ક્ષય થવાથી પેાતાને પણ વિનાશનું દુઃખ થશે એવા ભયથી ક`પવા લાગી. તે પતના પડતા શિખરના નિર્દોષથી ધડધડ કરતી ને પડતી પૃથ્વીને શેષનાગે હજાર ફણાવડે પણુ કષ્ટથી ધારણ કરી. તે પતના પડતા પથ્થરથી ચૂણ થતી વૃક્ષોવાળા વનની ઝાડીમાંથી લાખા સિંહ, વ્યાઘ્ર અને સર્પ વિગેરે પ્રાણીએ બૂમ પાડતા નાશી જવા લાગ્યા.
તે પતની ગુફા અને વૃક્ષોમાં ક્રીડા કરતા કિનર અને વ્ય ́તરાદિક દેવા ઇંદ્રે મૂકેલા વજાની ભ્રાંતિથી હાહારવ કરતા નાશી ગયા. તેના નિર્દોષથી આક્રંદ કરતા ગિની, વ્યંતર, પ્રેત, ભૂત, રાક્ષસ અને તેમની પ્રિયા સવે ત્યાંથી નાશી જતા જગતને ક્ષોભ પમાડવા લાગ્યા. આ પ્રમાણે વિદ્યા, ભાગ્ય, મળ અને બ્રહ્મચ વડે ઉત્કટ એવા તે રાજા તે પર્યંતને ચૂર્ણ કરતા અધ પ્રહરમાં તે તે દેવના ભવન સુધી પહેાંચ્યા.
તે વખતે ધાર શબ્દ સાંભળી તથા શીતવડે કંપતા વૃદ્ધ માણસની જેમ પાતાનુ સ્થાન પડી જતું જોઈ · આ શું? ’ એમ ભ્રાંતિ પામેલા વજ્રમુખ દેવ વિભ’ગજ્ઞાનવડે ‘જે નથી થયું અને નથી થવાનું એવુ· અદ્ભુત આ કાય થયું' એમ જાણી ક્રોધથી જાજવલ્યમાન થયા, અને પરિવાર સહિત તત્કાળ ત્યાં આવીને ભયંકર રૂપવાળા તથા દૈદીપ્યમાન નેત્રવાળા થઈ દિશાઓને ગજાવતા તે ખેલ્યા કે—૨ રે મૂખ'! તેં આ શુ કર્યું...? અકાળે મરવા કેમ ઇચ્છે છે ? આ પથ્થરમય પર્યંત તે ભાંગી નાખ્યા;
જ.-૪૪
Page #371
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પરંતુ અહીં હું રહું છું, તે તું જાણતો નથી ? ” તે સાંભળી કુમારરાજ બેલ્યા કે—
હે મૂર્ખ ! ઔષધિને હરણ કરી બિલમાં પેઠેલા ઉંદરની જેમ પરસ્ત્રીનું હરણ કરી બિલમાં પેઠેલે તું મારાથી શી રીતે છૂટી શકીશ? અરે અધમ દુષ્ટ દેવ ! હમણાં આ પૃથ્વી મારાવડે રાજાવાળી છે, તે તું જાણતા નથી ? કે જેથી આવી અન્યાયની ચેષ્ટા કરે છે? તું શીધ્રપણે ચંદ્રગતિની પત્નીને પાછી સોંપી દે, અથવા મરણને શરણ થા. આ મારે મુદ્ગર પર્વત ભાંગવામાં પણ જે અખલિત છે, તે તારૂ પણ ચૂર્ણ કરી નાખશે.”
તે સાંભળી પેલે દેવ અતિશય કોલ કરીને બે કે –“હે મનુષ્યના બાળક ! સિંહ પાસેથી મૃગલીને મૂકાવાને ઇચ્છતા મૃગની જેમ મારી પાસેથી તે સ્ત્રીને મૂકાવવા ઈચ્છતે તું મરણ પામ્ય જ છું એમ જાણ.”
આ પ્રમાણે બોલી તે દેવ મુગરને ઉપાડી કૂમારરાજને હણવા માટે દેડ્યો. તે - જોઈ પવનવેગ વિગેરે સર્વે ભય પામી રાજાની પાછળ સંતાઈ ગયા. તત્કાળ શ્રી જયાનંદકુમાર વિદ્યાવડે તે દેવના પરિવારને સ્તબ્ધ કરી દઈ વાના મુદ્દેગરને લઈ શીવ્ર તેના તરફ દેડયા.
પરસ્પર મુદુગરના પ્રહારોથી ઉત્પન્ન થયેલા શબ્દવડે આકાશને ફાડી નાખતા બને દ્ધાઓએ ચિરકાળ સુધી મુગરવડે યુદ્ધ કર્યું. રાજાએ પોતાના મુદુગરવડે તે દેવના મુદુગરનું ચૂર્ણ કરી નાખ્યું, ત્યારે તે જાજવલ્યમાન ખગ. ઊંચું કરી કધથી તેની તરફ દો . રાજાએ સૂર્યહાસ ખગના કકડા કરી નાખ્યા. ધીર પુરૂષ વક્ર થાય ત્યારે દેવ પણ શું કરી શકે ?”
પછી ગદા, ત્રિશૂળ વિગેરે વિવિધ પ્રકારના દિવ્ય શોવડે તથા નાગપાશ વિગેરેવડે તે બન્ને યુદ્ધ કરવા લાગ્યા, તે સર્વ યુદ્ધમાં શ્રીજયાનંદ જ જય પામ્યા, “જેને વિષે સમકિત તથા શ્રેષ્ઠ શિયળ વ્રત હોય છે, તેવા ઉત્કૃષ્ટ શ્રાવકને જીતવા ઇંદ્ર પણ સમર્થ થઈ શકતું નથી, ત્યાં આવે દેવ તે શી રીતે જ શક્તિમાન થઈ શકે ?” ત્યારપછી ખરી પડતાં પુષ્પવડે જાણે રાજાના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરતું હોય તેમ તે દેવે રાજાના મસ્તક પર દઢ રીતે વૃવડે પ્રહાર કર્યો, એટલે રાજાએ તેના અનેક વૃક્ષોને વૃક્ષવડે જ પીસી નાખ્યા.
ત્યારપછી મહા શિલાવડે તે બને સુભટોએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. તેમાં રાજાએ મુષ્ટિ અને શિલાવડે તેની શિલાઓને એવી રીતે ચૂર્ણ કરી નાખી કે જેથી તે દુબુદ્ધિવાળા દેવના મુખમાં અને મસ્તક પર તેની ધૂળ પડી. તેથી ખેદ પામેલા અને
>
>
---
-
-----
------
-
-
Page #372
--------------------------------------------------------------------------
________________
બારમે સર્ગ, નઝ બુદ્ધિવાળા વમુખે સમગ્ર શસ્ત્રોને ત્યાગ કરી ગર્વથી રાજાને મુષ્ટિયુદ્ધ કરવા બોલાવ્ય.
પરસ્પર મુષ્ટિના ઘાતથી ઉત્પન્ન થતા શબ્દવડે ભયંકર રીતે યુદ્ધ કરતા અને સર્વ પ્રકારે નિર્ભય એવા તે બને પૃથ્વી, વૃક્ષે અને પર્વતે સહિત કંપવા લાગ્યા. તે બનેની ગર્જનાથી દિશાઓ ગાજી ઊઠી, તેઓ નીચે પડતા ત્યારે પર્વતો પડી જતા હતા, તેઓ ઉડતા હતા ત્યારે કૌતુક સહિત દેવે આકાશમાં ઉડતા હતા, અને તેઓ પરસ્પર એક બીજાની પાછળ ભમતા હતા, ત્યારે તેમની પાછળ સર્વનાં નેત્રે ભમતાં હતાં. “કોણ બુદ્ધિમાન માણસો સ્વામીઓને ન અનુસરે ? ” ( આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કર્યા પછી રાજાએ તે દુષ્ટ દેવને તેના પગે પકડી કોધથી પિતાના મસ્તક ફરતો ફેરવ્યો, અને પછી બેબી જેમ વસ્ત્રને પછાડે તેમ તેને એક શિલાપર પછાડી તેની છાતી પર પગ મૂકી જગતને જીતનાર રાજાએ તેને કહ્યું કે—રે રે! દુષ્ટ દેવ ! હજુ પણ જે તારામાં કાંઈ બળ હોય તે તે બતાવ. નહિ તે ઈષ્ટ દેવનું સ્મરણ કર, અને એમ પણ ન કરવું હોય તે હરણ કરેલી સ્ત્રીને પાછી આપ.”
તે સાંભળી આકંદ કરતે તે દેવ બોલ્યા કે –“હે જગતમલે! મને મૂકી દે, - હું તારો દાસ છું, સર્વદા તારી સમગ્ર આજ્ઞાને હું પાળીશ.” તે સાંભળી કૃપાળુ શ્રી
જયાનંદ રાજાએ તેને મૂકી દીધો, અને દેવેએ તેના પર પુષ્પવૃષ્ટિ સહિત જય જય શબ્દ કર્યો.
પછી જલદી તે દેવે પિતાના ભવનમાં જઈ તે સ્ત્રીને લાવી રાજાને ભેટ કરી અને તેને નમસ્કાર કરી પિતાનો અપરાધ ખમાવ્યો. પવનવેગ વિગેરેએ હર્ષના શબ્દ કર્યા અને રાજાએ સ્તંભનથી મુક્ત કરેલા તે દેવના પરિવારે રાજાને નમસ્કાર કર્યો. પછી દેવે રાજાને કહ્યું કે- “હે વીર ! સુર, અસુર અને મનુષ્યને વિષે તારી જે પરાક્રમી, નીતિવાળો અને દયાળુ બીજે કઈ પણ નથી. હું અત્યાર સુધી કેઈથી જીતાયો નથી. આજે તે
મને લીલામાત્રથી જ જીતી લીધો છે અને કૃપા કરીને મને મુક્ત કર્યો છે, તે હવે - તને શું આપીને હું કૃતાર્થ થાઉં?” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે
મારે તારી પાસેથી કાંઈપણ જોઈતું નથી, પરંતુ અનંત ભવ સુધી દુઃખ આપવાના કારણરૂપ મિથ્યાત્વાદિકને તું ત્યાગ કર. મિથ્યાત્વ અને આરંભથી ઉત્પન્ન
uuUUA dule
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર થયેલા પાપવડે નરકાદિકના ભવમાં પૂર્વે તે જે જે પ્રકારનાં દુઃખને સમૂહ ભેગ છે તે સાંભળ.”
એમ કહી મુનિની વાણીવડે જાણીને ચંદ્રગતિએ તેનું જે ચરિત્ર કહ્યું હતું, તે સર્વ ચરિત્ર રાજાએ તેના હિતને માટે તેને કહી સંભળાવ્યું. તે સાંભળી પિતાના કષ્ટમય ભાનું સ્મરણ કરી તે દેવે દુઃખના ભયને છેદવા માટે જાણવાની ઈચ્છાથી રાજાને વિશુદ્ધ ધર્મ પૂક્યો, ત્યારે રાજાએ તેને દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ ટુંકામાં જણાવ્યું. એટલે પ્રતિબંધ પામેલા તે દેવે તેની વાણીવડે સમકિત અંગીકાર કર્યું. પછી દેવ અને ગુરૂ વિગેરેની પૂજા કરવાનો નિયમ લઈ તે દેવે રાજાને કહ્યું કે–
ધર્મને બોધ આપનાર તમારે હું કોઈપણ રીતે ત્રણ રહિત નહિ થાઉં; કેમકે સમકિતના દાન જેવું બીજું કઈપણ દાન નથી, કે જે બેધિ આપવાથી પ્રાણ. મેક્ષ સુધીના સર્વ સુખની લક્ષ્મીનું પાત્ર થાય છે. તે પણ બેધિ આપનારા તમને હું મારી શક્તિ પ્રમાણે કાંઈક આપવા ઈચ્છું છું.”
એમ કહી દેવે તે નરરત્નને ચિંતામણિ રત્ન આપ્યું; તથા જે વિદ્યાનું સ્મરણ કરવાથી પિતાનું અને અન્યનું જેવું રૂપ કરવાની ઈચ્છા હોય તેવું રૂપ કરી શકાય તથા પિતાના ઘણા રૂપે પણ કરી શકાય તેવી કામિતરૂપ નામની વિદ્યા તેણે સાધન અને વિધિ સહિત આપી. તે બને વિધિપૂર્વક ગ્રહણ કરી' રાજાએ હર્ષથી તે દેવની સ્તુતિ કરી કે –
હે દેવ ! તને ધન્યવાદ ઘટે છે કે જેથી તે પરસ્ત્રીને ત્યાગ કર્યો અને થોડા જ ઉપદેશથી બોધિરત્નને પામે.” આ પ્રમાણે તેની પ્રશંસા કરી રાજાએ તેને ખમાવ્યું, અને ચંદ્રગતિની સાથે તેની મૈત્રી કરાવી. પછી રાજાએ તેની અધ્યદિકવડે પૂજા કરી એટલે તે દેવ પરિવાર સહિત અદશ્ય થયો.
પછી રાજાએ ચંદ્રગતિને તેની ચંદ્રમાળા પ્રિયા સેંપી, ત્યારે તે હર્ષ પામીને બોલ્યા કે—“હે નાથ ! ચાલે, મારી સાથે આવી મારી કન્યાનું પાણિગ્રહણ કરો.” તે સાંભળી કુમારરાજ શ્રીજયાનંદે “અવસરે આવીશ” એમ કહી ચંદ્રગતિને રજા આપી, એટલે તે પણ રાજા વિગેરેને નમસ્કાર કરી જવા તૈયાર થયું. તે વખતે તેને પવનવેગે કાનમાં કહ્યું કે
હે મિત્ર ! મારી કન્યાના પાણિગ્રહણ વખતે તું તારી કન્યાને પણ ત્યાં લાવજે.” પછી ચંદ્રગતિ રાજાને નમી પ્રિયા સહિત પિતાને સ્થાને ગયે. ત્યાં રાજાને વૃત્તાંત સાંભળી સર્વ વિદ્યાધરએ મોટા ઉત્સવો કર્યા. અહીં શ્રીજયાનંદ રાજાએ પિતાને
Page #374
--------------------------------------------------------------------------
________________
બારમે સગ. ધીરજ આપવા માટે વિદ્યાધરો સાથે વિનતિ પત્ર અને ગિનીઓએ આપેલા અલંકારાદિક મોકલ્યા.
ત્યારપછી શ્રીજયાનંદ રાજાએ પવનવેગાદિક સહિત વૈતાઢય પર્વત પર જઈ ભાવયુક્ત હૃદયવડે હર્ષથી અનેક શ્રીજિનચૈત્યોને વંદના કરી. પછી પવનવેગ બહુ પ્રાર્થના કરી દાક્ષિણ્યતાના સમુદ્રરૂ૫ રાજાને પિતાના નગરમાં લઈ ગયે અને અનેક પ્રકારના ગૌરવ સહિત ત્યાં રાખ્યા.
પછી તે વિદ્યાધરના રાજા પવનવેગે પિતાની પુત્રી વજસુંદરીને તથા ચંદ્રગતિ વિદ્યાધરે લાવેલી તેની પુત્રી ચંદ્રસુંદરી બંનેને શુભ લગ્ન ઉત્સવ સહિત ચકાયુધના ભયથી થડા વિસ્તારપૂર્વક અત્યંત પ્રાર્થના કરીને શ્રીયાનંદ રાજા સાથે પરણાવી. તે પ્રસંગે તે બને વિદ્યાધર રાજાઓએ તેને હસ્તી, અશ્વ વિગેરે ઘણી વસ્તુઓ આપી. ' હવે પવનવેગની પાસે શત્રુમદન નામની વિદ્યા હતી, પરંતુ તે કષ્ટસાધ્ય હોવાથી તેને સાધવામાં તે સમર્થ થયો નહોતો, તેથી આ કુમારરાજ પિતાના ભાગ્ય, શીળ, સત્ત્વ અને ગુણવડે ઉત્તમ હોવાથી સાધી શકશે.” : એમ ધારી તે વિદ્યા સાધવાની વિધિ સહિત શ્રીજયાનંદકુમારને આપી. તેણે આપેલા મણિના મહેલમાં કુમારરાજ અને સ્ત્રીઓ સહિત આનંદથી રહ્યો. “જે ચકાયુદ્ધની સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તો તું સૈન્ય સહિત આવી પહોંચજે.” એમ પવનવેગે ચંદ્રગતિને કહી તેને તેના રાજ્યમાં રવાને કર્યો. શ્રી જૈન ધર્મના પ્રભાવથી દેવને પણ જીતે એવા પરાક્રમવાળા શ્રીજયાનંદ રાજા વિદ્યાધરીઓએ રચેલા વનાદિક સ્થાનમાં બને પ્રિયાએ સહિત ક્રીડા કરવા લાગ્યા.
પાંચમા વ્રતની શુદ્ધિવડે કોશલને જીવ મણિશેખર મુનિ મોક્ષલક્ષમી પામ્યા, અને શ્રીયાનંદ રાજા પણ પરસ્ત્રીની ઈચ્છા રહિત હોવાથી ઠેકાણે ઠેકાણે અનેક પ્રકારની સંપત્તિ પામ્યા.
આ પ્રમાણે શ્રીજૈનધર્મનું ફળ જાણીને તે ધર્મ કરવામાં તે ઉત્તમ જને ! તમારે અત્યંત ઉદ્યમ કરે, કે જેથી બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના શત્રુઓની - વિજયલક્ષમી મેળવીને શીધ્રપણે મોક્ષસુખની સંપત્તિ પામી શકે.
આ પ્રમાણે તપગચ્છના નાયક પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય શ્રીજ્ઞાનસાગર સૂરિના શિષ્ય શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા “જયશ્રી ” એ
AN
Page #375
--------------------------------------------------------------------------
________________
રૂપ૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર શબ્દના ચિન્હવાળા શ્રી જયાનંદ રાષિ` કેવળીના ચરિત્ર વિષે પાંચમા વ્રતને નિરતિચાર અને સાતિચાર પાલન કરવાના વિષય ઉપર કેશલ અને દેશલની કથા આપવા પૂર્ણાંક શ્રીજયાનંદ રાજાએ વજાકૂટ પંતને ચૂર્ણ કર્યાં, વજ્રમુખ દેવને પરાજય કર્યાં, તે દેવ પાસેથી ચિંતામણિ રત્ન અને મહાવિદ્યા પ્રાપ્ત કરી, તથા વાસુંદરી અને ચંદ્રસુંદરીનું પાણિગ્રહણના વણુનવાળા ખારમા સગ સમાપ્ત થયા.
Page #376
--------------------------------------------------------------------------
________________
तेरमो सर्ग
शान्ति प्रदेयादघविघ्नराशेः । श्रीशान्तिनेता स नवो विवस्वान् ॥ निहन्ति यो दुःखतमोवितानं । जगत्त्रयस्याऽप्यखिलं स्मृतोऽपि ॥ १ ॥
જે શાંતિનાથ પ્રભુ સ્મરણ કરવા માત્રથી પણ ત્રણ જગતના સમગ્ર દુઃખરૂપી અંધકારના સમૂહનો નાશ કરે છે, તે નવીન સૂર્ય સમાન શ્રી શાંતિનાથ ભગવાન પાપ રૂપ વિશ્વના સમૂહને શાંત કરો.
એકદિવસ પવનવેગની સાથે આઠ બેચરરાજાઓએ આવી શ્રી જયાનંદ રાજાને નમસ્કાર કર્યા. તેમને રાજાએ ક્ષેમકુશળના પ્રશ્નાદિકવડે હર્ષ પમાડી ગ્ય આસન પર બેસાડ્યા, પછી પવનવેગે તેમને વૃત્તાંત આ પ્રમાણે કહ્ય–
હે કુમારરાજ ! અહિ ભેગપુર ૧, વજપુર ૨, રત્નપુર ૩, મણિધામપુર ૪, વિરપુર ૫, રત્નાલયપુર ૬, કનક્પુ ર ૭, અને ગિરિચૂપુર ૮, આ આઠ નગરેએ કરીને આ વૈતાથ પવર્તની દક્ષિણ એણિ શોભે છે. - આ આઠ નગરના અધિપતિઓ અનુક્રમે આ ભેગરતિ ૧, ચંદ્રબાહુ ૨, મહાબાહુ ૩, ચંદ્રવેગ ૪, રવિપ્રભ પ, રત્નચંડ ૬, તદ્વેિગ, ચંદ્રાભ ૮ નામના રાજાએ છે. તે સર્વને મળીને બત્રીશ પુત્રીઓ છે; એટલે કે આ દરેક રાજાને ભિન્ન ભિન્ન પ્રિયાએથી ઉત્પન્ન થયેલી ચાર ચાર પુત્રીઓ છે. તે સર્વે પુત્રીઓ પ્રાયે દૈવયોગથી વય, રૂપ, કળા અને ગુણે કરીને સમાન છે. - જ્યારે અપ્સરાઓ અને તે પુત્રીઓ પરસ્પરનાં રૂપને જુએ છે ત્યારે પહેલીની એટલે અપસરાઓની દષ્ટિ નિમેષ રહિત થઈ જાય છે અને બીજી એટલે તે કન્યાઓની દષ્ટિ નિમેષ સહિત થાય છે. તે સર્વ કન્યાઓ એક સાથે જ કડા, વિદ્યા, કળા અને અભ્યાસ કરતી હતી, તે વખતે તેઓએ પરસ્પરના પ્રેમને લીધે એક જ પતિ સાથે પરણવાની પ્રતિજ્ઞા કરી છે.
૧ અર્થાત કન્યાઓનું રૂપ એટલું બધું મનોહર છે કે જેથી અપ્સરાઓની દ્રષ્ટિ નિમેષ રહિત થઈ અને અપ્સરાઓનું રૂપ જોતાં કન્યાઓની દ્રષ્ટિ આશ્ચર્ય નહિ પામવાથી નિમેષવાળી જ રહી.
Page #377
--------------------------------------------------------------------------
________________
ઉપર
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર એકદિવસ સર્વ સ્ત્રીઓમાં સર્વથી તે કન્યાઓને સુંદર જાણી શકાયુધ રાજાએ પિતાના પુત્રો માટે દૂત દ્વારા તેમના પિતા પાસે તેની માગણી કરી. ત્યારે તેઓએ ઉત્તર આપે કે –“વર કન્યાની લેણાદેણું વિગેરે જેવરાવીને પછી અમે પિતે જ ત્યાં આવી આપને વિનંતિ કરશું.”
આ પ્રમાણે ઉત્તર આપી દૂતને રજા આપી. પછી તે આઠે મિત્રો ભેગરતિની પાસે એકઠા થઈ પરસ્પર આ પ્રમાણે પરિણામે હિતકારક વિચાર કરવા લાગ્યા–“જે આપણે ચકાયુધના કેઈ પણ એક કુમારને સર્વ કન્યાઓ આપીએ તે તેના બીજા કુમારે ઈર્ષ્યા કરે, અને જૂદા જૂદા કુમારેને આપીએ તો તે કન્યાઓ જ ભિન્ન ભિન્ન પતિને ઈચ્છતી નથી; તેમજ જે સર્વથા પ્રકારે તેના કુળમાં કન્યાઓ આપણે નહિ આપીએ તે તે આપણા જીવિત અને રાજ્યને સદેહમાં લાવી મૂકશે. તે એવા સંકટમાં આપણે શું કરવું?”
આ પ્રમાણે તેઓ વિચાર કરતા હતા, તેવામાં ત્યાં એક નૈમિત્તિક આવ્યું, તેને તેઓએ બહુમાનપૂર્વક આ વિષમ કાર્યને નિર્વાહ પૂછડ્યો. ત્યારે તેણે નિમિત્તના બળથી જાણીને કહ્યું કે –“હે રાજાઓ ! ચકાયુધનું રાજ્ય હવે થોડા દિવસ જ છે, તેથી તેનાથી તમે શા માટે ભય પામે છે ?” તે સાંભળી તેઓએ પૂછયું કે
તેનું રાજ્ય મૃત્યુથી કે શત્રુથી તેનાથી હરણ થશે?” ત્યારે તે જ્ઞાની બોલ્યો કે –“શત્રુથી તેને પરાભવ થશે એમ મારા જેવામાં આવે છે.” આવું તેનું અસંભવિત વચન સાંભળી તેઓએ પૂછયું કે –“તેને શત્રુ એ કેણ થશે ? ” નૈમિત્તિકે કહ્યું–
“જે ગિનીઓ પાસેથી વાવેગને છોડાવશે, તથા વાકૂટ પર્વતને ચૂર્ણ કરી વજા મુખ દેવને જીતી જે ચંદ્રગતિની પત્નીને પાછી લાવી આપશે તે વીર પુરૂષ તેને પરાભવ કરશે. હે રાજાઓ! તમારે તે જ એગ્ય વરને તમારી સર્વ કન્યાઓ આપવી; કેમકે તે જ રાજા ભરતાદિકની જે વિશ્વનું પાલન કરનાર થશે.”
આ પ્રમાણે સાંભળી હર્ષથી તેઓએ તે નૈમિત્તિકન એગ્ય સત્કાર કરી તેને વિદાય કર્યો. પછી તરતજ ચંદ્રગતિને સર્વ વૃત્તાંત પૂછી તમારું ચરિત્ર તેની પાસેથી જાણી તેઓ પિતાનાં કાર્યની સિદ્ધિને માટે અહિ આવ્યા છે. તે ચકાયુધના ભયથી ગુપ્ત રીતે લગ્ન કરવાની ઈચ્છાવાળા આ રાજાઓને તેમની કન્યાઓનું પાણિગ્રહણ કરી તમે કૃતાર્થ કરે.”
આ પ્રમાણે કહી પવનવેગે તે રાજાઓને પ્રેરણા કરી, એટલે તેઓ પણ બેલ્યા
Page #378
--------------------------------------------------------------------------
________________
તેમાં સગ
૩૫૩
કે—“ હું કુમારરાજ ! અમારી કન્યાઓને પરણવા માટે અમારા નગરમાં પધારે. હું વાંછિતને આપનાર ! તમે અમારી આ પ્રાર્થનાના ભંગ ન કરશે. ’’ તે જયાનંદ રાજાએ કહ્યું કે
સાંભળી શ્રી
જ્યાંસુધી તમને ચક્રાયુધ રાજાના ભય છે, ત્યાં સુધી ગુપ્ત રીતે વિવાહ કરવામાં શે! રસ આવે ? માટે થાડા દિવસ રાહ જુએ. ” એમ કહી તે રાજાએ તેમને વિદાય કર્યા; ત્યારે તેમને પવનવેગે કાનમાં કહ્યું કે- -“ ચક્રાયુધની સાથે યુદ્ધના પ્રસંગ આવે ત્યારે સૈન્ય સહિત અહિં આવશે. ” તે સાંભળી · બહુ સારૂં ' એમ કહી તેનું વચન અંગીકાર કરી તેઓ હર્ષ પામી પેાતપેાતાના નગરમાં ગયા.
66
ત્યારપછી શ્રીજયાનંદ રાજા પવનવેગની અનુમતિ લઈ સિદ્ધકૂટ પર્વતપર ગયા, અને ત્યાં શ્રીસિદ્ધની પ્રતિમાની પાસે વજ્રમુખ દેવે અને વિદ્યાધર પવનવેગે આપેલી બન્ને વિદ્યાને વિધિથી સાધવાના પ્રારભ કર્યાં. જે વિદ્યાએ ઘણે કાળે અને ઘણા કવર્ડ સિદ્ધ થઈ શકે તેવી હતી તે બન્ને વિદ્યાએ તેના ઉત્કટ ભાગ્યથી થાડા દિવસમાં જ સિદ્ધ થઈ ગઈ. -
ત્યારબાદ વિદ્યાધરાના સમૂહથી પરિવરેલા સિદ્ધવિદ્યાવાળા તે રાજા પવનવેગના નગરમાં આવ્યા. તે વખતે વિદ્યાધરીઆએ તેમનું માંગળિક કૃત્ય કર્યું. ત્યાં તે રાજા અન્ને પ્રિયા સહિત ઈચ્છા પ્રમાણે સભામાં અથવા મહેલમાં જેમ સુખ ઉપજે તેમ અનેક પ્રકારની ક્રીડા વિગેરે કરી આનંદમાં રહેવા લાગ્યા.
કોઈક સમયે પવનવેગ વિદ્યાધરના રાજા પેાતાની રાજસભામાં બેઠા હતા, તે વખતે ઘેાડા પિરવારવાળા ચક્રાયુધ રાજાના દૂત ત્યાં આવ્યા. એટલે તે ખેચર રાજાએ ઉભા થઈ ને તેને માન આપી સુવર્ણના આસનપર બેસાડ્યો, અને ક્ષેમકુશળના પ્રશ્નાદિવડે તેને આનંદ પમાડી આગમનનુ' કારણ પૂછ્યું. ત્યારે તે દ્ભુત ખેલ્યા કે——
“ હે રાજા ! ખેચર ચક્રવતી ચક્રાયુધ રાજા તમને આજ્ઞા કરે છે કે તમારી વસુ દરી કન્યાને સ્વયંવરા તરીકે અહિં માકલા. ’” આવું તેનું વચન સાંભળી પવનવેગ ક્ષેાભ પામ્યા, તાપણુ સાહસ ધારણ કરીને એલ્યે કે—
“ હું દૂત ! જો તેમની આવી ઈચ્છા હતી તે તેમણે મારા પુત્રને છેડાવવામાં આટલા બધા વિલંબ કેમ કર્યો? હવે તેા શ્રીજયાનંદ રાજા મારા પુત્રને મૂકાવી મારા ઉપકારી થયા છે, તેથી મે' પ્રતિજ્ઞા કરેલી હાવાથી મારી કન્યા તેમને આપી છે અને તેની સાથે તે પરણ્યા પણ છે. મે' સ્વામીની પાસે ઘણી વાર વિનતિ કરી હતી,
જ,૪૫
Page #379
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર પણ તેમણે મારા પુત્રને છોડાવ્યો નહિ, તેથી બીજો ઉપાય નહિ હોવાને લીધે તેને મૂકાવનારને મેં મારી કન્યા આપી છે.”
તે સાંભળી દૂતે કહ્યું કે –“પરણેલી એવી પણ એને પાછો કન્યાને વેષ પહેરાવીને મારી સાથે મોકલે, નહિ તે તે બળવાન સ્વામી જરૂર તમારી ઉપર ક્રોધ પામશે; એટલે પછી તમારી અને તમારા જમાઈની શી ગતિ થશે? તે વિચારજે.” તે સાંભળી પવનવેગ વિદ્યાધર બોલ્યો કે
હે દૂત ! મારા પ્રાણને નાશ થાય તે પણ હું એવું નિધ કર્મ તે નહિ કરું. એમ કરવાથી મારું વિદ્યાધર કુળ લજજા પામે અને તે તારે સ્વામી પણ લજજા પામે. તેથી આ વૃત્તાંતને સ્વામી પાસે જઈ તું સામ વચનવડે સમજાવજે, હું પણ તેને પ્રસન્ન કરવાની બીજી યુક્તિ વિચારું છું.” આ પ્રમાણે સાંભળી તે દૂત ત્યાંથી ચાલ્યા ગયે.
ત્યારપછી પવનવેગે પ્રધાન સાથે વિચાર કરી બલવામાં નિપુણ એવા એક પંડિતને પ્રધાને સહિત ચકાયુધના નગરમાં મોકલ્યો. દૂતે જઈને પ્રથમથી જ બધે વૃત્તાંત કહ્યો હતા, તેથી તે વિદ્યાધર ચક્રવર્તી ક્રોધ પામ્યો હતો, તેવામાં તેઓએ જઈ તેને નમસ્કાર કર્યા. પછી તે પંડિત બે કે
હે પ્રભુ! તમે જય પામે, તમે વિશ્વના સ્વામી છે, કુલીન જનેમાં અગ્રેસર છે, ઇંદ્રને પણ જીતે તેવું તમારું બાહુવીર્ય છે, તમે સર્વ દુષ્ટ નીતિરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છો, નીતિરૂપી લતાના વનને વિકસ્વર કરવામાં મેઘ સમાન છો અને રાજાઓના પણ રાજા છે. કલંક રહિત ચંદ્રની કાંતિ જેવી ઉજવળ તમારી જે કીર્તિને મેરૂ પર્વતના વનમાં વિદ્યાધર, કિન્નર, સુર અને અસુરના યુગલે નિરંતર ગાયા કરે છે, તે કીર્તિને એક સ્ત્રીને માટે કેમ મલિન કરે છે?.
આ જગતમાં લાવણ્ય વડે અદ્ભુત રૂપવાળી કરડે ઉંચ કુળની કન્યાઓ છે, તેમને પરણી ઈચ્છા પ્રમાણે કીડા કરે, અને કીતિને હણનારી પરનારીને ત્યાગ કરે. હે પૃથ્વીના ઇંદ્ર! તમે શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયા છે, અને દેવ, ગુરૂ તથા ધર્મનું સત્ય તત્વ તમે જાણેલું છે, તે કુળને કલંક લગાડનાર બીજાએ પરણેલી સ્ત્રીને અભિલાષ કરતાં તમને શું લજજા આવતી નથી? હે ભુવનવીર! લક્ષ્મી, જ્ઞાન, ધર્મ, ધતિ અને કીર્તિ વિગેરેને નાશ કરનાર કામદેવને ધિક્કાર છે કે જે કામદેવના વશથી તમારા જેવાની બુદ્ધિ પણ આ પ્રમાણે કુમાર્ગમાં પગલું ભરવા ધારે છે. - હે બુદ્ધિમાન રાજા! પિતાના સેવક રાજા ઉપર પ્રસન્નતા લાવીને મને હર એવી
___
FREE F G Raa
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૫
તેરમા સર્ગ
બુદ્ધિને તમે ધારણ કરો અને હું ભક્તવત્સલ ! અમુક કારણથી થયેલા એમના આ
અપરાધને સહન કરે. ”
આ પ્રમાણેના સદુપદેશવાળા તેના મધુર વચનના સમૂહવડે તે ખેચરચક્રીને કાપાગ્નિ કાંઈક શાંત થયા, તેથી તે ખેલ્યા કે આવી મધ્યવયમાં હું કામના વશવર્તીપણાને લીધે તે સ્ત્રીને માણું છું એમ નથી, પરંતુ હું આજ્ઞાને ભંગ . સહન કરી શકતા નથી. આજ્ઞાભગ એ સ્વામીના શસ્ત્ર વિનાના વધ કહેલા છે. તા હવે રાજ્ય અને જીવિતની ઈચ્છાથી પવનવેગે તથા જીવવાને ઈચ્છનાર તેના જમાઈ એ આ પ્રમાણેની મારી આજ્ઞા પાળવી, તે એ કે—
આ પવનવેગ પેતાની પુત્રીના બન્ને હાથમાં આ ચક્રાયુધની દાસી છે. ’ એવા અક્ષરોના ચિન્હવાળા કંકણુ નિર'તર પહેરાવે, અને તેના જમાઈ · આ ચકાયુધની દાસીને પતિ છે' એવા અક્ષરોએ અંકિત મારા આપેલા મુગટને નિર'તર મસ્તકપર ધારણ કરે; તથા તે વસુંદરી અહિં આવી મારી ચક્રસુદરી નામની પુત્રીને નાચ કળા શીખવે. પછી મારા આપેલા કંકણુ પહેરીને તે અહિથી પાછી જાય. આ પ્રમાણે કરવાથી તેમને રાજ્ય, જીવિત અને સુખ પ્રાપ્ત થયેલું રહેશે, અન્યથા નહિ રહે.
હવે તું કંઈપણ અધિક બેલીશ નહિ; કેમકે આજ્ઞારૂપી જ ધનવાળા હું આજ્ઞાભંગને સહન કરી શકીશ નહિ.” આ પ્રમાણેની તેની વાણી સાંભળીને તે પંડિત અને પ્રધાને બીજી કઈ ગતિ નહિ હાવાથી તેનુ વચન અંગીકાર કરીને પોતાના નગરમાં પાછા ગયા અને તેઓએ પવનવેગને અને શ્રીજયાનંદ રાજાને ચક્રાયુધને સવૃત્તાંત નિવેદન કર્યા. ત્યારપછી પવનવેગ, શ્રીજયાનંદ રાજા અને મ`ત્રીએ એકાંતમાં બેસીને આ કા સંબંધી વિચાર કરવા લાગ્યા. તે વખતે શ્રીજયાનંદ રાજાએ કહ્યું કે—
“ ચક્રાયુષે કહેલું સં અંગીકાર કરો, કેટલાક કાળ સુધી વજ્રસુંદરીને અહિ જ ગુપ્ત રાખા. હું વાસુંદરીનુ રૂપ ધારણ કરીને કેટલીક સ્ત્રીઓના પરિવાર સહિત ચક્રાણુધ પાસે જઈ તેની કન્યાને ભણાવીશ; તથા બીજી' પણ જે કાંઈ ઉચિત કરવા લાયક હશે તે સહું ચાગ્ય રીતે કરીશ. છેવટ હું તમને અહી... જ આવીને મળીશ. તમારે કોઇએ મારી કાંઈ પણ ચિંતા કરવી નહિ.
""
આ પ્રમાણે નિણ ય કરીને તેએ તે ખેચરચક્રવર્તીના પ્રધાન પુરૂષો ત્યાં કર્યાં. ત્યારે તેઓએ પવનવેગને કહ્યું
સવ પોત પોતાને સ્થાને જવા લાગ્યા, તેટલામાં આવ્યા. તેમને પવનવેગે ઉચિત ભક્તિવડે પ્રસન્ન કે—‹ ચક્રધર તમને આજ્ઞા કરે છે કે જે મે
Page #381
--------------------------------------------------------------------------
________________
૩પ૬
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર આજ્ઞા આપી છે તે સર્વ જે તમે અંગીકાર કરતા હે તે મારી કન્યાને નાટય શીખવવા માટે વજસુંદરીને મોકલે, નહિ તે હું ત્યાં આવ્યું જ છું એમ સમજી યુદ્ધને માટે તત્કાળ તૈયાર થજો, અથવા રાજ્યને ત્યાગ કરીને તમે સર્વે ચાલ્યા જજે, એ સિવાય બીજી કોઈ તમારી ગતિ નથી.”
તે સાંભળી પવનવેગે તેમને કહ્યું કે–“સ્વામીની આજ્ઞા કોણ ન માને? માટે ગ્ય સામગ્રી તૈયાર કરીને તમારી સાથે જ હું વજસુંદરીને મેકલીશ. તેથી આજે તમે અહિં રેકાઓ.” એમ કહી તેમને આનંદ પમાડી તેમને માટે ભેજનાદિકની સામગ્રીને બંદોબસ્ત કરી તેમને ઉતારે મોકલ્યા.
હવે રાત્રીએ શ્રીજયાનંદ રાજાએ પરીક્ષાપૂર્વક શસ્ત્ર, શાસ્ત્ર જોઈ અને કળામાં નિપુણ એવા વીરાંગદ, મહાબાહુ, સુઘોષ, અને સુમુખ વિગેરે પાંચ યુવાન સુભટને એકઠા કરી તેમને વિદ્યાવડે ઉત્તમ અલંકારાદિક સહિત એક સરખા સ્ત્રીરૂપ બનાવ્યા, અને તે શ્રેષ્ઠ અલંકાર સહિત વજસુંદરીનું રૂપ ધારણ કર્યું. તેને ચિંતામણિના પ્રભાવથી અલંકારાદિક કાંઈ દુર્લભ નહોતું.
પછી પ્રાતઃકાળે પવનવેગે વજસુંદરીને ગુપ્ત કરી પ્રધાન પુરૂષની સમક્ષ માયાવી વજસુંદરી-શ્રીજયાનંદ રાજાને આજ્ઞા કરી કે –“હે પુત્રી ! તું આ પ્રધાન પુરૂષ સાથે જા અને ત્યાં આપનું સ્વામીની પુત્રીને નાટ્યકળા શીખવીને તેને પ્રસન્ન કરજે.”
તે સાંભળી માયાવી વજસુંદરીએ કહ્યું કે –“પિતાને આદેશ મારે પ્રમાણ છે.” એમ કહી પરિવાર સહિત તે સર્વે વિમાનમાં આરૂઢ થયા. તે વખતે તેઓએ શસ્ત્રોને ગુપ્તપણે પોતાની પાસે રાખ્યા હતા અને નાટયની સામગ્રીને પ્રગટપણે રાખી હતી. પછી ચક્રીના પ્રધાન પુરૂષોનું એક અને એક સ્ત્રીઓનું એમ બે વિમાને આકાશમાર્ગે ચાલ્યા, અને તત્કાળ ખેચરચકીના નગરના ઉદ્યાનમાં પહોંચ્યા. પછી તે સર્વ સ્ત્રીઓને ત્યાં જ રાખી પ્રધાન પુરૂષોએ શીધ્રપણે જઈ ચકીને હર્ષથી તેમના આવવાના સમાચાર આપ્યા.
ત્યારે તેમને બોલાવી લાવવા માટે આનંદ પામેલા ચક્રીએ દાસીને સમૂહ મોકલ્યો. તેટલામાં તે માયાવી સ્ત્રીઓએ પિતાનાં શસ્ત્રો પર્વત પર કઈ ઠેકાણે સંતાડી દીધાં. પછી દાસીઓના બોલાવવાથી તે સર્વે માયાવી સ્ત્રીઓ રાજાની પાસે આવી અને તે માયાવી વજસુંદરી લજજાવડે નીચું મુખ કરી ઉભી રહી. તેણીને જોઈ રાજાએ વિચાર્યું કે–
ખરેખર વિધાતાએ અપ્સરાઓને ઘડી ઘડીને જ્યારે અભ્યાસની નિપુણતા થઈ
Page #382
--------------------------------------------------------------------------
________________
તેરમે સગ.
ઉપહ ત્યારે જ પિતાની કળાની સીમારૂપ આ સ્ત્રીને પ્રયત્નપૂર્વક બનાવી જણાય છે. આના રૂપને અનુસારે આને વિષે કળાઓ પણ તેવી ઉત્તમ જ હશે.” એમ વિચારી રાજાએ તેણીને નાટચ કરવાની આજ્ઞા આપી. એટલે તેણીએ તે માયાવી સ્ત્રીઓ સહિત ગીત અને વાજિંત્રથી મનહર એવું અદ્ભુત નાટ્ય કર્યું. તે જોઈ રાજાદિક સર્વે પ્રસન્ન થયા.
રાજા તેઓના સમાન અને સર્વોત્તમ વસ્ત્રો અને અલંકારો જોઈ આશ્ચર્ય પામ્યો, અને તેથી કરીને તેમને ઈનામ તરીકે શું આપવું તે તેને સૂઝયું નહિ. પછી રાજાએ તેમને બહુમાનથી ગરાસ, દાસી વિગેરે સામગ્રી આપીને એક મહેલમાં રહેવા મોકલી, અને નાટ્ય શીખવવા માટે પોતાની પુત્રી ચકસુંદરી તેણીને સોંપી. ત્યાં પરિવાર સહિત રહેતી વજસુંદરી પિતાની જેવા રૂપવાળી ચક્રસુંદરીને નાટય શીખવવા લાગી. વિનયવાળી, સૌભાગ્યવાળી, સર્વ ગુણવાળી, મધુર ભાષણ કરનારી, વજસુંદરી ઉપર પ્રીતિને ધારણ કરનારી અને બુદ્ધિવડે સરસ્વતીને તિરસ્કાર કરનારી તે ચકસુંદરી વાસુંદરીની પાસે શીખવા લાગી. તેમાં ગાવાને પ્રસંગે માયાવી સ્ત્રીઓ ગિનીઓએ રચેલું શ્રીજયાનંદ કુમારરાજનું ચરિત્ર ગીતમાં ગાતી હતી. પ્રૌઢ અને ઉજવળ વૃત્તાંતવાળા તે ગીત સાંભળી ચક્રસુંદરી તે કુમારપર પ્રીતિવાળી થઈ, તેથી તેણીએ એકદા તે સખીએને પૂછયું કે—
“હે સખીઓ ! જેનું તમે નિરંતર ગીત ગાઓ છે તે શ્રીજયાનંદ કુમાર કોણ છે અને ક્યાં છે? આવો કુમાર તે ચકવતી અથવા ચક્રવર્તી જે જ સંભવે છે. બીજામાં તેવા ગુણો હોવા સંભવતા નથી.” તે સાંભળી તે માયાવી સ્ત્રીઓ બોલી કે –
ક્રીડાપર્વત પર ગાયન કરતી ગિનીઓના સમૂહ પાસેથી સાંભળીને આ ગીત અમે શીખેલ છીએ. તે કુમારને અમે સારી રીતે તે ઓળખતી નથી, પરંતુ ગુણવડે આ વજસુંદરીના સ્વામી હોય તેવો સંભવ છે. કેમકે જ્ઞાનીએ આ ભરતક્ષેત્રમાં વર્તમાનકાળે તેને જ સર્વોત્તમ પુરૂષ કહ્યો છે.” - તે સાંભળી તેની કળા, પ્રકૃતિ અને સજજનતા વિગેરે ગુણોથી અત્યંત રંજીત થયેલી તે ચકસુંદરી માયાવી વજસુંદરીને મેટી બહેનપણે માની તેની સાથે જ રહેવાનું ઈચ્છવા લાગી. તેમજ તે વિચારવા લાગી કે –“મારાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે જેથી મારે આવા ગુણવાળો પતિ થાય અને આવી બહેનને નિરંતર સમાગમ રહે? પરંતુ વાસુંદરીનું હઠથી પાણિગ્રહણ કરવાને લીધે તે કુમારપર મારા પિતા તે દ્વેષ રાખે છે, તેથી તે મને શી રીતે તેને આપે ? માટે હું ધારું છું કે મારાં અભાગ્ય જ છે.”
આ રીતે નિરંતર ચિંતા કરતી તેને જઈ એક દિવસ તે માયાવી સ્ત્રીઓએ તેણીને
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
કહ્યું કે બહેન ! સ્ત્રીઓને વિષે રંભા જેવી તું શું ઇંદ્ર જેવા તે નરરત્નને પતિ કરવા ઈચ્છે છે ? તે એલી કે– જે પેાતાના હાથવડે ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છે તે અવશ્ય હાંસીને પાત્ર બને છે. તેની જેવા આ અસાધ્ય કાર્યોંમાં હુ શુ એવુ ?
ત્યારે તેઓ ખાલી કે—‹ વસુંદરીને કાંઈ પણ અસાધ્ય નથી; કેમકે તે કળાવડે અને પરાક્રમવડે પણ જગતને જીતે એવી છે; પરંતુ તારા મનની સ્થિરતાને અમે બરાબર જાણી શકતી નથી. કેમકે પ્રાયે સ્ત્રીઓનું હૃદય નેત્રના અગ્રભાગ જેવુ ચપળ હાય છે. માટે ચલાચલ એવા ચિત્તના પ્રત્યેાજનવાળા વિષમ કાય માં કાણુ ડાહ્યો માણસ યત્ન કરે ?
તે સાંભળી તે કન્યા ખાલી કે—“ તમારા સંગથી મારૂં હૃદય દૃઢ જ છે. જેમ નિન માણસ નિધાનની, રોગી માણસ અમૃતની અને તરા માણસ નિર્મળ જળની ઈચ્છા કરે છે, તેમ વિશ્વને વિષે ઉત્તમ એવા તે વરની ઈચ્છા કાણુ ન કરે ? ત્યારે તેઓ ખેલી કે—“ જો તું સત્ય કહેતી હાય તે જલ્દીથી તૈયાર થઈ જા. તે સાંભળીને તે ચક્રસુદરી પાતાના વસ્ત્ર અને અલંકાર વગે૨ે લઈ તૈયાર થઈ તેમની પાસે આવી. ત્યારે તેઓએ આ સર્વ હકીકત માયાવી વસુદરીને નિવેદન કરી. તે સાંભળી તેણીએ વિદ્યાવડે એક માટુ વિમાન બનાવ્યું. તેમાં તે ચંદ્રસુંદરીને તથા તે માયાવી સ્ત્રીઓને બેસાડી પેાતે આકાશમાર્ગે વિમાન ચલાયુ; અને રાજાના મહેલ : ઉપર જઈ વાસુંદરીએ માટે સ્વરે ઘાષણા કરી કે—
પેાતાના આત્માને વીર માનનારા હૈ વિધાધરરાજના સુભટા ! સાંભળે—શ્રીજયાનંદ કુમારને માટે આ ચક્રાયુધ રાજાની ચક્રસુંદરીને હું હરી જાઉં છું, માટે જે મળવાન હાય તે આને મૂકાવા આવેા. પાછળથી તમે મને છળ કપટ કરનાર કહેશે નહિ. ’ આ પ્રમાણે કહી તે માયાવી સ્ત્રી નગરની બહાર ગઈ, અને કેટલીક સ્ત્રીઓને માકલી પ્રથમ પ તમાં છુપાયેલાં શસ્રો મંગાવી લીધાં. અહિ' વસુ ંદરીના કહેલાં વચને સાંભળી ખેચરચક્રી આશ્ચય પામ્યા કે
“ અહા ! એક સ્ત્રી પણ આવુ. પરાક્રમ અને આવા અન્યાય કરે છે? એમ ખેલતાં તેણે ઘણા સુભટાને તેની પાછળ મોકલ્યા. કન્યાને પાછી લાવવા ચક્રીએ આજ્ઞા જેને આપેલી તે સુભટાએ તે માયાવી સ્ત્રીઓની સાથે યુદ્ધ કર્યુ. તેમાં માયાવી સ્ત્રીઓએ તત્કાળ તેમને હરાવ્યા, એટલે તે પાછા હઠી શહેરમાં આવ્યા. સ્ત્રીએથી પેાતાને પરાજય લજ્જાને લીધે તેએ કહી શકચા નહિ, પરંતુ તેમને લેાહીથી વ્યાપ્ત થયેલા જોઈ ચકીએ આશ્ચય અને ક્રોધ પામી મેટુ' સૈન્ય મેાકલ્યુ.
022
Page #384
--------------------------------------------------------------------------
________________
તેરમે સ
રૂપ
ત્યારે તે સૈન્યમાં વિમાન, હસ્તી અને અશ્વપર આરૂઢ થયેલા મોટા સુભટાએ તે સ્ત્રીઓ સાથે મેટુ યુદ્ધ કર્યુ. તેમાં સુભટસ્ત્રીઓ ભગ્ન થઈ તે જોઈ તેમનુ' રક્ષણ કરવા માટે તે કુમારસ્ત્રી વિવિધ શસ્રોવડે તે વિદ્યાધરના સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગી. તેમાં તેણીએ તત્કાળ ગદાવડે પાપડની જેમ વિમાનને ચૂર્ણ કરી નાખ્યા, હાથીઓને તેની ઉપર બેઠેલા ચાદ્ધા સહિત ગડશૈલની જેમ આળેાટતા કરી દીધા, જાણે ગરૂડ ભમતા હાય તેમ રથાને આકાશમાં ભમતા કરી દીધા અને ખેતરમાં રહેલા ચાડીઆની જેમ લીલાવડે પિત્તઓને ભૂમિપર પાડી દીધા.
એ રીતે જેમ હાથી કેળના વનને ભાગે અને હિમ કમળના વનને ખાળે તેમ સ્ત્રીરૂપ કુમારે ક્ષણવારમાં વિદ્યાધરનુ સૈન્ય ભાગી નાખ્યું. કુમારરૂપ સ્ત્રીના પ્રતાપથી રૂધિરને ઝરતા તે. સુભટો માન મૂકી, પ્રાણાને ગ્રહણ કરી, લજજાના ત્યાગ કરી, શીઘ્ર નાશી જઈ ને નગરમાં પેસી ગયા. સ્ત્રીએથી પરાજય પામ્યાની લજ્જાવડે ખેચરપતિને પેાતાનુ મુખ દેખાડવા અશક્તિમાન થયેલા તેના વૃત્તાંત ચર પુરૂષોએ ચક્રીને જાહેર કર્યાં, ત્યારે ખેદ, લજજા, આશ્ચય અને ક્રોધથી વ્યાકુળ થયેલે ખેચરપતિ પુત્રીને પાછી લાવવાની ઈચ્છાથી પાતે યુદ્ધ કરવા ઉડસ્રો-તૈયાર થયા; પરંતુ તેને વિચાર થયા કે—
“ વિદ્યાધર સુભટોને વિનાશ કરનારા મારા માણે। શ્રીઓ ઉપર પડતાં લજજા પામશે, તેમ મને પણ સ્ત્રીઓ સાથે યુદ્ધ કરતાં લજ્જા આવશે ” એમ વિચારી તે પાછે બેસી ગયા અને શુ' કરવુ' તેના વિચાર કરવા લાગ્યા.
..
શત્રુના જયમાં ખીજાને ભાગ નહિ આપવાના વિચારવાળા-લેાભી પ્રકૃતિવાળા કુમારરાજની સ`મતિ લીધા વિના જ માયાવી સ્ત્રીઓએ બેલાવવાથી સૈન્ય સહિત પવનવેગ વિદ્યાધરરાજ ત્યાં આવી પહેાંચ્યા. તેના બેાલાવવાથી ભાગરતિ વિગેરે આડે ખેચર રાજાએ પણ ત્યાં આવ્યા.
ખેચરરાજા ચંદ્રગતિ પણ આળ્યે, તથા તેમની સાથેના મિત્રાઈના સબ ધથી ખીજા પણ ઘણા ખેચરરાજાએ શીવ્રપણે સૈન્ય સહિત આવ્યા. પ્રાયે કરીને દક્ષિણ શ્રેણિમાં પવનવેગ રાજા ઘણા ખેચર રાજાઓને માનવા ચેાગ્ય હતા, તેથી તેના બેલાવવાથી તેઓ સર્વે` આવ્યા. સમગ્ર યુદ્ધની સામગ્રી સહિત સૈન્યેાવડે વૈતાઢચ પતને ક'પાવતા તથા વાજિત્રાવડે દિશાઓને ગજાવતા તે વિદ્યાધર રાજાઓને જોઈ ચક્રાયુદ્ધ રાજાના નગરમાં મીન રાશિમાં રહેલા શશિનની જેમ સજને જાણે રક્ષણ રહિત થયા હાય તેમ ભયથી મોટા ક્ષેાભ પામ્યા.
૧. નાની ટેકરી.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તે વખતે ભયંકર શબ્દવાળા કહલ નામના વાજિંત્ર તડતડ વાગવા લાગ્યાં, ભયંકર શબ્દ કરવાવડે વાચાળ થયેલા શસ્ત્રધારી સુભટો આમતેમ દેડવા લાગ્યા, ભયના કોલાહલથી વ્યાપ્ત થયેલા કાયર મનુષ્ય નાશી જવા લાગ્યા, ભયથી ત્રાસ પામેલી સ્ત્રીઓ કેડમાં બાળકને ધારણ કરી આકંદ કરવા લાગી, ત્રાસથી ઉદ્ધત થયેલા હાથીઓ બંધનના ખીલાને મૂળથી ઉખેડી નાખી ચારેબાજુ ઈચ્છા પ્રમાણે ભમવા લાગ્યા, અશ્વો સ્વારને પાડી નાખી ભયંકર હષારવ કરતા ભમવા લાગ્યા, ગાયે બંધનના દેરડાને તોડી ભેંકાર શબ્દ કરતી ભયંકર દેખાવા લાગી, ભયથી વિહળ થયેલી ભેંશ કાન અને મુખ ઉંચા રાખી ભયંકર શબ્દ કરવા લાગી,
દરેક શેરીઓમાં ત્રાસ પામેલા પશુઓના સમૂહો પગના આઘાતવડે પૃથ્વીને કંપાવી ભય પામતા સ્ત્રી, પુરૂષ અને બાળકને પાડી દેવા લાગ્યા, જળ ભરનારી સ્ત્રીઓના અંગ, કંપવાથી તેમના મસ્તક પર રહેલા ઘડાઓ પડીને ફૂટી જવા લાગ્યા, સ્ત્રીઓનાં અંગે પરથી આભૂષણે પડી જવા લાગ્યાં તેને તેમને ખબર પણ ન પડી, કુમાર આવે ત્યારે જાણે સાથીઆ પૂરવા માટે જ હોય તેમ સ્ત્રીઓના હાર તુટી તુટીને મોતીના ઢગલા થવા લાગ્યા. આ પ્રમાણે વ્યાકુલ થયેલું નગર જોઈ કેટલાક બોલ્યા કે –“અહો ! આવા આપણા નગરને સ્ત્રીઓ પણ ક્ષેભ પમાડે છે તે આશ્ચર્ય છે.” ત્યારે બીજા બેલ્યા કે—“આ સ્ત્રીઓ નથી, પણ સ્ત્રીરૂપધારી કોઈ મહા સુભટે જણાય છે. ” કેટલાક બોલ્યા કે –
આ તે સ્વર્ગનો સ્વામી ઇંદ્ર કે કઈ લેકપાલ શત્રુરૂપ થઈ સૈન્ય સહિત આવ્યો જણાય છે. કેમકે આ ચકાયુધ સાથે બીજો કોઈ યુદ્ધ કરી શકે તેવું નથી.” વળી કેટલાક બોલ્યા કે–
આ મુગ્ધ જને શા માટે ફગટ ભય પામે છે? કેમકે આપણુ ચકી રાજા પાસે બીજા સુભ, શત્રુઓ કે સિન્થ શું હિસાબમાં છે?”
આ પ્રમાણે શત્રુના સૈન્યના આવવાથી પિતાના નગરને ક્ષેભ થતે જાણી શકાયુધ ક્રોધ પામીને બોલ્યો કે–“અરે! કોણ આ મરવાની ઈચ્છાવાળા આવ્યા છે? ત્યારે ચરપુરૂએ પવનવેગ વિગેરે સર્વ ખેચર રાજાઓનાં નામ આપીને સર્વ વૃત્તાંત કહ્યો તે સાંભળી ચકી બોલ્યા કે –
અહે! હું પણ મારા નગરને ક્ષોભ જઈ રહું એ આશ્ચર્યકારક છે. અહો! એક રંડાએ પણ મારું સિન્ય ભાંગ્યું, અને મારા પુરને ભયભીત કર્યું, તથા શત્રુઓએ સીમાનું ઉલ્લંઘન કર્યું. આ સર્વ થતાં તે મારું જીવિત હાંસીના સ્થાનરૂપ થયું. અથવા
Page #386
--------------------------------------------------------------------------
________________
તેરમે સર્ગ. .
૩૬૧ તે ચિરકાળે મારા ભુજદંડની ખરજ મટાડવા માટે આ તો ઉત્સવને અવસર આવ્યો છે; અથવા આ શત્રુરૂપી ઈધણ વડે મારે પ્રતાપરૂપી અગ્નિ દેદીપ્યમાન થાઓ; પરંતુ જે અધમ સુભટો સ્ત્રીઓને આગળ કરીને યુદ્ધ કરવાના છે, તેમનાથી મારું યુદ્ધનું કૌતુક શી રીતે પૂર્ણ કરી શકાશે? તે પણ પિતાના આત્માને નહિ જાણનારા તેઓ મારી પ્રજાને અત્યંત ભય પમાડે છે, તેથી કાગડા જેવા તેઓને હુ ત્રાસ પમાડી મારી કન્યાને પાછી લાવું.”
આ પ્રમાણે વિચાર કરી ચકાયુધ રાજાએ સૈન્ય તૈયાર કરવા માટે રણભેરી વગડાવી, એટલે તેના નાદવડે સર્વ સુભટે રણસંગ્રામને માટે તૈયાર થયા. પછી તે ચકાયુધ રાજા પૂર્વાચલ ઉપર સૂર્યની જેમ પિતાના મન્મત્ત હસ્તીપર ચઢવાને ઉભો થયો, તે વખતે તેના મસ્તક પરથી મુકુટ પડી ગયે, જાણે ભય પામ્યો હોય તેમ તે હાથીને એકી વખતે ઝાડો પેશાબ થઈ ગયા, સામે છીંક થઈ, ચાલતાં વસ્ત્રથી પગની ખલના થઈ, ચામર ધારણ કરનારીના હાથમાંથી ચામર પડી ગયા, અને કારણ વિના છત્રને દંડ પડતા પડતા કંપવા લાગ્યો. આવાં અપશુક જોઈ મંત્રીઓએ તે ખેચરરાજને વિનંતિ કરી કે
હે સ્વામી ! આવાં અપશુકને થવાથી તમારે યુદ્ધ માટે પ્રયાણ કરવું એગ્ય નથી. માટે અમારી વિનંતિ ધ્યાનમાં લે, અને એકવાર આસન પર બેસે.” તે સાંભળી બેચરરાજાએ તે પ્રમાણે કર્યું. “હિતવચનને કણ ન માને ?”
પછી મંત્રીઓ બોલ્યા કે –“હે સ્વામી ! વીરોના સમૂહથી યુક્ત એવું તમારું સૈન્ય અત્યાર સુધી પૂર્વે કોઈ પણ ઠેકાણે પાછું હઠયું નથી, તે સૈન્ય જેણે એક કીડામાત્રમાં ભાગી નાખ્યું, તે સ્ત્રી જાતિ શી રીતે હોઈ શકે ? તથા તે બીજી સ્ત્રીઓને પણ શી રીતે હિંમત આપી શકે? તેમ જ સ્ત્રીના પરિવારમાં પણ સ્ત્રીઓ જ સુભટના જેવી હેય, તે પણ કેમ સંભવે ?
વળી પિતાને જ સુભટ તરીકે માનવાવાળા તે પવનવેગ વિગેરે તથા ભોગરતિ વિગેરે મોટા રાજાઓ એક સ્ત્રીને અનુસરે એ પણ કેમ સંભવે? તેથી દેવીઓએ જેના ગુણ ગાયા છે એ આ વજસુંદરીને પતિ તમારી તિરસ્કારવાળી વાણીથી કોધ પામેલ શ્રીજયાનંદકુમાર જ હોવો જોઈએ. “તમે સ્ત્રીથી જીતાયા” એવી પ્રસિદ્ધિવડે તમને દુર્યશ અપાવવાની ઈચ્છાવાળા તેણે પરિવાર સહિત વિઘાવડે સ્ત્રીના શરીરવાળી આકૃતિ ધારણ કરી જણાય છે. આવી રીતે અહિં આવી તે વીરપુરૂષને એગ્ય એવી ચેષ્ટા કરે
અને તેના
પર
જ.-૪૬
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર છે, કારણ કે જે ક્ષત્રિયપુત્ર હય, તે આપે કહેવરાવ્યું હતું તેવા પ્રકારનું મુગટ અને કંકણનું બંધન કેમ સહન કરે ?
આવું વિચાર વિનાનું ગર્વથી કહેલું વચન પણ પરિણામે દુઃખકારક થાય છે. હે સ્વામી ! આ પ્રમાણે અમે ચિન્હાવડે અને અમારી બુદ્ધિવડે જાણીએ છીએ. આ કુમારના કાર્યો લેકથી ગવાતા ગીતમાં સંભળાય છે કે –
શ્રીવિશાળ નામના રાજાને તેણે બુદ્ધિ અને પરાક્રમવડે રંજન કર્યો છે, તેણે ગિરિમાલિની વિગેરે દેવીઓને વશ કરી છે, સાક્ષાત્ જાણે યમરાજ હોય તેવા ગિરિચૂડ નામના દેવને તેણે લીલામાત્રથી જ જીત્યો છે, તે બલવાને મલયમાલ નામના ક્ષેત્રપાળને પરાજય કર્યો છે, દેવતાઓએ તેને અનેક પ્રકારનાં અલંકાર અને ઔષધિઓ આપી તેની પૂજા કરી છે. તેણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કોટિ સુભટોના સૈન્યવાળા પદ્મરથ નામના નાસ્તિક રાજાને જીતી, બધી તથા વાંદર બનાવી તેની વિડંબના કરી છે.
કીડાથી વામન રૂપ ધારણ કરી રાજકુમારોને જીતી કલાવડે જીતાયેલી શ્રીપતિ રાજાની ત્રણ કન્યાઓને તે પરણ્ય છે, ચોસઠ ગિનીઓથી ક્ષેભ પામ્યા વિના મહાવિદ્યાને સાધી તે યોગિનીઓ પાસેથી બળાત્કારે તે વીરે વજાવેગને મૂકાવ્યો છે, મહાજવાળા, કામાક્ષા અને ગિનીઓએ તેની પરીક્ષા કરી તેની ઉપર તુષ્ટમાન થઈ તેને ભક્તિથી દિવ્ય શસ્ત્રો અને શક્તિઓ આપી છે, તથા સાત્વિકને વિષે અગ્રેસર એવા તેણે વાકુટ ગિરિને ભાગી વજમુખ દેવને જીતી ચંદ્રગતિની પ્રિયાને પાછી લાવી આપી છે.
તે આ ત્રણ જગતમાં મલ્લસમાન સ્ત્રીનું રૂપ ધારણ કરનાર કુમારરાજ કેઈથી જીતી શકાય તેવો નથી, એમ હે રાજન! તમે અવશ્ય જાણે, અને પ્રસન્ન કરવા લાયક એવા તેને તમે કોઇ ન પમાડે. વળી પુત્રી તે બીજા કોઈને પણ આપવાની જ છે, તે પછી આવો વર બીજે મળશે નહિ; માટે મુગટ અને કંકણની વાત ભૂલી જઈ તેને તમારી કન્યા આપે.
તમારા કહેવાથી પવનવેગ પિતાના સ્વાર્થને માટે તેને પ્રાર્થનાપૂર્વક તમારી પાસે લાવશે, તેથી તે કન્યાઓને પરણી તમારા પર સ્નેહવાળો થઈ પિતાના રાજ્યમાં જ રહેશે. આમ કરવાથી પવનવેગ વિગેરે જે તમારા પ્રથમથી જ સેવકે છે તે વિશેષ કરીને તમારા ઉપરજ એકાંત પ્રીતિવાળા થશે. માટે હે રાજન ! અવસરે નીતિને માન આપી નિર્ભયપણે રાજ્ય ભોગવે. રાજાઓને સિંહાદિક ધાપદોની જેમ એકાંત શૌર્ય દેખાડવું એ હિતકારક નથી.”
Page #388
--------------------------------------------------------------------------
________________
તેરમે સગે. •
• આ પ્રમાણે મંત્રીઓની વાણી સાંભળી તે ચક્રાયુધ ખેચશ્વર બે કે–“હે મંત્રીઓ ! તમે જે અનિષ્ટની શંકા લાવો છે, તેનું કારણ મારા ઉપર તમારે સ્નેહ જ છે. પરસ્ત્રીએ હઠથી ગ્રહણ કરેલી મારી પુત્રીને જે હું સહન કરું-લઈ જવા દઉં તે પિતાની સંતતીનું પણ રક્ષણ નહિ કરવાથી મારે છે મહિમા થાય ?
આ પવનવેગની પુત્રી વિદ્યા અને કેળાવડે ઉન્મત્ત થયેલી અને તુચ્છ પ્રકૃતિવાળી છે અને તેથી તેણીએ જ આ ચેષ્ટા કરી છે, કેમકે સ્ત્રીઓને પરિણામિકી બુદ્ધિ ક્યાંથી હોય ? અથવા સ્ત્રીનું રૂપ ધારણ કરનાર ભલે તે શ્રીયાનંદ હેય, તે પણ તેનાથી મને કાંઈ ભય નથી. જે એક તુચ્છ મનુષ્યથી હું ભય પામું તે મારું વિદ્યાધર ચક્રવર્તીપણું કેવું કહેવાય? જે કદાચ તેણે કીડા જેવા મનુષ્ય કે દેવને જીત્યા, કે કીડી જેવી દેવીઓને છતી. તેથી શું તેણે મારા શસ્ત્રો કુંડિત કર્યા કહેવાય ? જે કદાચ તેણે સલાટની જેમ કેટલીક શિલાઓ ભાંગી નાખી તે તેટલાથી તે કાંઈ મારા દિવ્ય શસ્ત્રોની શ્રેણિ સહન કરશે એવું અનુમાન નહિ થાય.
આ દક્ષિણ ભારતના નિવાસી મનુષ્ય, દેવ, અસુર અને વિદ્યાધરોમાં મારી આજ્ઞા ઓળંગીને ઉન્મત્ત થ હોય એ કઈ શું તમે જે કે સાંભળે છે ? વિદ્યા અને દિવ્ય શસ્ત્રોથી ઉત્પન્ન થયેલું મારું ભુજબલ શું કોઈ પણ ઠેકાણે ન્યૂન થયેલું તમે જોયું છે? કે મારો પરાભવ થયેલ તમે જે છે? કે જેથી તમે મને શત્રુને ભય બતાવે છે ? જે કદાચ તે ઈંદ્ર, કાર્તિકસ્વામી, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ કે શંકર હોય તે પણ તેમને હું જતું તેવો છું.
પવનવેગ વિગેરે જેઓ ચિરકાળ સુધી મારા સેવક થઈને આજે એક સ્ત્રીને અનુસરી શત્રુરૂપ થયા છે, તેમને મારું ચક શી રીતે સહન કરે? હું તેમને લીલામાત્રથી જ ત્રાસ પમાડીશ. અથવા મૃગલાઓને સિંહ હણે તેમ હું હણી નાખીશ, તે તમે સાક્ષાત્ જેશે. પુરૂષને વાણીને આડંબર કરે યોગ્ય નથી.”
આ પ્રમાણે ચકાયુધ રાજાના વચન સાંભળી મંત્રીઓ બેલ્યા–“હે સ્વામી ! જે તમારે આ જ નિશ્ચય હોય તે તમે તમારા સર્વ ખેચરરાજાઓને સૈન્ય સહિત બોલાવે; કેમકે તેજસ્વી પણ સહાય રહિત હોય તો તે શત્રુથી પરાભવ પામે છે. જેમકે સૂર્ય એકલે જ આકાશમાં ભમે છે, તે તે રાહુથી ગ્રસાય છે, અથવા તે પૂર્ણિમાને વિષે ચંદ્ર અલ્પ પરિવારવાળો હોવાથી રાહુવડે પ્રસાય છે, અને બીજ વિગેરે તિથિઓમાં તે ઘણું પરિવારવાળે હોય છે, તેથી તે પ્રસાતો નથી.”
Page #389
--------------------------------------------------------------------------
________________
१४
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આ પ્રમાણેના મંત્રીઓના વચને સાંભળી એષ્ઠને વક કરી ભુજા અને વિદ્યાના બલથી ગર્વિષ્ઠ થયેલે રાજા જે કે અન્યની સહાય વિના જ જય મેળવવાનો અર્થી હત, તે પણ તે મંત્રીઓ માનવા લાયક હોવાથી તેણે તેમનું વચન માન્ય કર્યું, અને શત્રુઓને કહેવરાવ્યું કે –“સંગ્રામની સામગ્રી તૈયાર કરીને હું આજથી ત્રીજે દિવસે યુદ્ધ કરવા આવીશ, ત્યાંસુધી તમારે સજજ રહીને રાહ જોવી.” - ત્યાર પછી તે ચક્રીએ એકસાથે ચારેબાજુ દૂત મોકલીને બન્ને શ્રેણિમાં રહેલા રાજાઓને પિતપતાના સૈન્ય સહિત બેલાવ્યા, એટલે સ્વામીના કાર્યમાં તત્પર એવા તેઓ શીઘપણે ત્યાં આવ્યા. પછી ખેચરરાજાને પ્રણામ કરી તેની શિક્ષાને અંગીકાર કરી તથા તેને સત્કાર પામી તેઓ યુદ્ધની તૈયારી માટે તૈયાર થયા.
હવે મુકરર કરેલા દિવસે યુદ્ધ કરવાને ઉત્સુક થયેલા ખેચરે પ્રાતઃકાળે શુભ અવસરે દેવપૂજા અને ભજન વિગેરે કર્યું. ત્યારપછી મંગળ આચાર કરી તે વિદ્યાધર ચકવર્તી યુદ્ધને લાયક સર્વ સામગ્રી સહિત ઉન્મત્ત હાથી પર આરૂઢ થયે. મસ્તકપર છત્ર ધારણ કરી ચામથી વીંઝાતો તે રાજમહેલમાંથી બહાર નીકળે. તેની પાછળ વિવિધ શસ્ત્રોથી ભરેલા તૈયાર રાખેલા રથ ચાલ્યા.
તેમજ ચકવેગ ૧, મહાગ ૨, વીરાંગદ ૩, મહાબળ ૪, સુષેણપ, સુમુખ ૬, નંદ ૭, ધીરસેન ૮, દઢાયુધ ૯, ચંદ્રસેન ૧૦, મહાન ૧૧, વજાનન ૧૨, મહાયુધ ૧૩, સુધીર ૧૪, ભાનુ ૧૫, ભૂવાર ૧૬, શુરવીર ૧૭; વિપ્રભ ૧૮, વજાક્ષ ૧૯, વમાલી ૨૦, સિંહ ૨૧, ચંદ્રમુખ ૨૨, અશનિ ૨૩, મહાબાહુ ૨૪, મહાવીર્ય ૨૫, ચંદ્રાભ ર૬, અને ચંદ્રકેતન ૨૭ વિગેરે નામવાળા અને જગતમાં અદ્ભુત પરાકમવાળા તેના બાર હજાર કુમાર હતા. તેઓ પણ વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કરી હાથી, અશ્વ, રથ, સિંહ, ભુંડ, સર્પ અને મૃગ વિગેરે મોટા અને વિચિત્ર વાહન પર આરૂઢ થઈ યુદ્ધમાં આવવાને તૈયાર થયા. શીધ્રપણે અંધકારને વિનાશ કરવામાં સમર્થ એવા અને તેજસ્વી તે સર્વ કુમારે સૂર્યની ફરતા કિરણની જેમ તે ચક્રીને ચારેબાજુથી વીંટાઈ વળ્યા.
પછી પ્રલયકાલના મેઘની ગર્જનાને તિરસ્કાર કરવામાં ધુરંધર ઘણું વાજિંત્રોના શબ્દ એકી સાથે આકાશમાં પ્રસરી ગયા. તે નગરના રહેવાસી તથા બીજા નગરમાંથી આવેલા સર્વે સુભટો “હું પહેલે, હું પહેલે” એમ કહેતા યુદ્ધને માટે નીકળ્યા.
અનેક સુભટની માતા અને પ્રિયાઓ તેમને જય થવાને માટે દેવેની ઘણા
JD 2 /
Page #390
--------------------------------------------------------------------------
________________
તેરમા સગ:
૩૬૫
પ્રકારની માનતા માનવા લાગી. વીરાની જયલક્ષ્મીને માટે સ્નેહવાળી તેમની માતાએ, પ્રિયાએ અને બહેને વિચિત્ર પ્રકારનાં મંગળ કરવા લાગી. માતાએ શૂરવીરેશના કપાળમાં જાણે ભાગ્યલક્ષ્મીની રેખા હોય અથવા જાણે જયલક્ષ્મીની ગાદી હેાય એવા માંગળિક તિલકા કરવા લાગી.
માંગળિક આચાર કરીને યુદ્ધમાં જવા તૈયાર થયેલા પેાતાના પુત્રના પગને હર્ષોંના અશ્રુવડે સ્નાન કરાવતી કાઈ માતાએ કહ્યું કે—“ હે પુત્ર ! હું વીરની પુત્રી છું, વીરની પત્ની છું, અને વીરની બહેન પણ છુ, તેા હવે તું એવું યુદ્ધ કરજે કે જેથી . હું વીરની માતા પણ કહેવાઉં. ” કઈ સ્ત્રી એલી કે—
“ હું વીરની પુત્રી, પત્ની, પુત્રવધૂ અને માતા પણ છું, તેા હૈ ભાઈ ! હવે હું વીરની બહેન પણ થાઉં તે બહુ સારૂં. '' યુદ્ધમાં જતા કોઇ ભરથારે પાતાની પ્રિયાને આલિંગન કર્યું, ત્યારે તે ખેલી કે
“ હે સ્વામી ! તમે મને હંમેશાં કહેતા હતા કે ‘તું મને પ્રાણથી પણ વધારે વહાલી છે. ’ આ તમારૂં વચન સત્ય જ થશે; કેમકે જો તમે યુદ્ધમાં પ્રાણુને ત્યાગ કરશે! તે હું અગ્નિમાગે જલ્દીથી સ્વમાં આવી તમને જ પૂજીશ. ” કઈ સ્ત્રી એલી કે—
73
“ હે પ્રિય ! અત્યારસુધી તેા મને શેાક રહિત જ ભાગ મળ્યા છે, પણ હવે તે જયલક્ષ્મી વડે અથવા અપ્સરાઓ વડે હું સપત્ની સહિત થઈશ. ” કાઈક સ્ત્રી એલી કે—“ હે પ્રિય ! મારા સ્નેહને લીધે તમે રસ`ગ્રામમાં પ્રમાદ્રી થશે નહિ; કેમકે તમારા જય થશે કે પ્રાણના ક્ષય થશે, તાપણ હું તેા તમારી પાસે જ છું. '' કાઈ સુભટે પેાતાની પ્રિયાને કહ્યું કે હું જાઉં છું. ” ત્યારે તે ખેલી કે—
“ હું સ્વામી ! અસત્ય કેમ બેલે છે ? તમે તેા મારા હૃદયમાંથી કાઈ વખત ગયા નથી અને જવાના પણ નથી.” કોઈ સ્ત્રી એટલી કે—“ હું ઈશ ! તમે અપ્સરાઓને ભજશેા નહિ, કેમકે તે કાંઈ મારાથી અધિક નથી, પરંતુ એક જયલક્ષ્મી જ મારાથી અધિક છે અને વિશ્વમાં સ્તુતિ કરવા લાયક છે, તેથી મારી સાથે તેણીને જ સેવજો.” કાઈ સ્ત્રી એલી કે—
“ હે નાથ ! શુ' તમને કીર્તિ કે અપ્સરાએ મારાથી અધિક વહાલી નથી ? છે જ; કેમકે તમે તેનાજ અર્થી હાવાથી મારો ત્યાગ કરીને રણસ`ગ્રામમાં જાએ છે. ’ પતિવડે આલિંગન કરાયેલી કાઈ સ્ત્રી ખેલી કે હમણાં તા તમે સ્નેહ બતાવેા છે,
Page #391
--------------------------------------------------------------------------
________________
છે જ્યાનંદ કેવળ ચરિત્ર પરંતુ જયલક્ષ્મીને કે અપ્સરાઓને વરે ત્યારે મને ઓળખજે-નેહ બતાવજે. તે વખતે મને ભૂલી જશે નહિ.” વળી કોઈ સ્ત્રી બેલી કે–
હે પ્રિય ! હાથીના કુંભસ્થલથી નીકળેલા મતીના સમૂહને લેતા આવજે, કે જેથી તે મોતીવડે તમારા જયને નિમિત્તે હું સાથિયા પૂરી શકું.” આ રીતે બોલતી પ્રિયાએને કઈ પણ પ્રકારે સ્વસ્થ કરીને તે વીર પુરૂષે યશને જ આગળ કરી મેટા ઉત્સાહથી નીકળી પડ્યા.
- હવે શત્રુરૂપી વૃક્ષોને બાળવામાં દાવાનલ સમાન ચંડવેગ નામને સેનાપતિ કરેડે સુભટ સહિત સિંહ જોડેલા રથમાં બેસીને નીકળ્યો. તેની પાછળ વજકંઠ ૧, તડિકૅગ ૨, ભાનુકેતુ ૩, મહાભુજ ૪, નરવીર ૫, કળાચંદ્ર ૬, કોશલ ૭, પવન ૮, અંગદ ૯, હરિવર ૧૦, મહાકતિ ૧૧, સુયશ, ૧૨, નંદન ૧૩, , પૃથુ ૧૪, બલવીર ૧૫, કૃતાંત ૧૬, ધૂમકેતુ ૧૭, અભીષણ ૧૮, ધૂમાક્ષ ૧૯ વિગેરે કાયર જનોથી તે જોઈ પણ ન શકાય તેવા લાખે ખેચર રાજાએ હાથીવડે જડેલા રથમાં બેસીને નીકળ્યા. તેમની પાછળ મદન ૧, કાસર ૨, કામકેતુ ૩, ભીમ ૪, મહાશય ૫, પ્રતાપ દ, તપન ૭, અક્ષોભ ૮, રમણ ૯ અને કામનંદન ૧૦ વિગેરે લાખો વિદ્યાધર રાજાએ વીરના સમૂહને પણ ભય ઉપજાવતા સિંહથી જોડેલા રથમાં બેસીને શીધ્રપણે નીકળ્યા.
તેમની પાછળ પ્રહૂલાદ ૧, ચપળ ૨, ચંડવેગ ૩, શત્રુદળ ૪, અંકુશ ૫, ગદાધર ૬, મહાપાણિ ૭, સુવત્ર ૮, અને વજકેતન ૯વિગેરે મહાબળવાન શત્રુઓને તૃણ સમાન ગણતા લાખો ખેચર રાજાઓ વાઘથી જેડેલા રથમાં બેસીને નીકળ્યા.
તેમની પાછળ સાગર ૧, કોધન ૨, ભીમ ૩, વાયુધ જ, શતાયુધ ૫, રણચંદ્ર ૬, મહાર ૭, મુજ ૮, કુલિશાયુધ ૯ પૂર્ણ ચંદ્ર ૧૦, અને મહાસ્ત્ર ૧૧ વિગેરે યુદ્ધના ઉત્સાહવડે રોમાંચિત થયેલા શરીરવાળા લાખો રાજાઓ અશ્વથી જડેલા મેટા રથમાં બેસીને નીકળ્યા.
તેમની પાછળ બળ ૧, કામાંકુર ૨, ધમાલી ૩, સિંહ ૪, શતાયુધ ૫, વજ માલી ૬, મહાવક ૭, વિજય ૮, ચકધારી ૯, દુરંત ૧૦ અને દુર્ધર ૧૧ વિગેરે ઘણા ખેચર રાજાઓ પરિવાર સહિત વિમાનમાં બેસીને નીકળ્યા.
ત્યારપછી ગજસિંહ ૧, ગજાનંદ ૨, ગજદેવ ૩, ગજપ્રભ ૪, ગજવીર પ, ગજપ્રીતિ ૬, ગજકેલિ ૭, ગજવજ ૮, ગજગ ૯, ગજાધાર ૧૦,
Page #392
--------------------------------------------------------------------------
________________
-
~
~-
~
તેરમે સર્ગ.
३१७ ગજસેન ૧૧, ગજાનન ૧૨, અને ગજવિકમ ૧૩ વિગેરે રાજાએ હાથીપર બેસીને નીકળ્યા.
ત્યારપછી હવેગ ૧, મહાવાજી ૨, મહાશ્વ ૩, હયવાહન ૪, હયવીર ૫, હયાનંદ ૬, હયસાર ૭, હદય ૮, અશ્વવીર ૯, અશ્વસેન ૧૦, અાનંદ ૧૧, અશ્વવિકમ ૧૨, હયસેન ૧૩, અને હયાસ્ત્ર ૧૪ વિગેરે લાખો રાજાઓ અશ્વપર આરૂઢ થઈ નીકળ્યા.
ત્યારપછી સિંહ ૧, સિહગતિ ૨, સિંહવિકમ ૩, સિંહવાહન ૪, સિંહવીર ૫, મહાસિંહ ૬, સિંડાસ્ત્ર ૭, સિંહ કેસરી ૮, સિંહકેતુ ૯, સિંહમાલી ૧૦, નૃસિંહ ૧૧, સિંહકેતન ૧૨, અને સિંહસેન ૧૩ વિગેરે રાજાએ સિંહપર આરૂઢ થઈ લડાઈ કરવા ચાલ્યા.
વ્યાઘમાલી ૧, મહાવ્યાવ્ર ૨, વ્યાધ્રાસ્ત્ર ૩, વ્યાઘવિક્રમ ૪, અને વ્યાવ્રસેન ૫ વિગેરે ખેચર દ્ધાઓ વાઘપર આરૂઢ થઈને શીધ્રપણે ચાલ્યા. શાર્દુલ ૧, શાર્દૂલાસ્ત્ર ૨, શાર્દુલાનંદ ૩, શાર્દુલકેતન ૪, અને શાર્દૂલવિક્રમ પવિગેરે સુભટે શાર્દૂલ-શિયાળ પર આરૂઢ થઈને ચાલ્યા.
તેજ પ્રમાણે કેટલાક વરાહ-મુંડના વાહનવાળા, કેટલાક સર્પના વાહનવાળા, કેટલાક પાડાને વાહનવાળા અને કેટલાક શરભ-અષ્ટાપદ મૃગના વાહનવાળા એમ વિવિધ પ્રકારના વાહનવડે વિચિત્ર પ્રકારના શસ્ત્ર અને દવજને ધારણ કરતા કરોડો વિદ્યાધર સુભટ તથા સૈનિકે રણસંગ્રામમાં ઉત્સુક થઈ ઉતાવળા ચાલ્યા.
- આ રીતે કરોડો વિદ્યાધરોવડે પરિવરેલે ખેચશ્વર ચકાયુધ ગર્વના આવેશથી . “ થયેલા અપશુકનને પણ નહિ ગણતે સૈન્યના કેલાહલવડે તથા વાજિંત્રોના નાદવડે દિશાઓને ગજાવતે મનુષ્યને વિષે ચકવર્તી સમાન બનેલે શત્રુ તરફ ચાલ્યું. એ રીતે ઉત્સાહથી જલ્દીથી નગર બહાર નીકળી સાયંકાળ થતાં પિતાના નગરના સીમાડા ઉપર
કુમારના સૈન્યની નજીકમાં નીતિ જાણવામાં નિપુણ એવા તે ચકાયુધે પડાવ નાખ્યો. .
આ પ્રમાણે સન્ય સહિત ખેચર ચકી ચક્રાયુધને આવ્યો જાણી શ્રીયાનંદના
આ સિન્યમાં પણ બેચરો એકઠા થયા. ચક્રાયુધના સૈન્યમાં એક હજાર અક્ષૌહિણી સેના મળી હતી અને કુમારના સિન્યમાં એક સો અક્ષૌહિણી સેના મળી હતી.
એક અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ હાથી, ૨૧૮૭૦ રથ, ૬૫૬૧૦ અશ્વો અને ૧૦૯૩૫૦ સૈનિકે હેાય છે. સૈન્યના કલકલ શબ્દથી સૂર્યના રથના અશ્વો પણ ત્રાસ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પામ્યા, તેથી તે સૂર્ય આકાશમાર્ગને ત્યાગ કરી પશ્ચિમ સમુદ્રમાં પડ્યો. નારીનું રૂપ ધારણ કરનાર કુમારે પિતાના બેચરરાજાઓની સલાહથી પવનવેગના પુત્ર વજાગને સેનાપતિ તરીકે સ્થાપન કર્યો.
હવે બન્ને સૈન્યમાં ધીર પુરૂ પ્રથમ શસ્ત્રપૂજાના ઉત્સવાદિકવડે અને પછી શસ્ત્રધારી પુરૂષની કથાદિકવડે શસ્ત્રજાગરિકા કરવા લાગ્યા, કેમકે યુદ્ધમાં જય મેળવવાના સર્વ સાધને વિષે શો જ મુખ્યતાને ધારણ કરે છે, તેથી વીર પુરૂષેએ પ્રથમ પાટલા ઉપર ચક્રાદિક શો મૂક્યા તે આ પ્રમાણે– - ચક ૧, ખડ્ઝ ૨, ધનુષ્ય ૩, વા ૪, ત્રિશૂળ પ, કુંત ૬, તેમર ૭, મક્ષિકા ૮, પરશુ ૯, શકિત ૧૦, ભડભાલ ૧૧, ભાલા ૧૨, ફ્યુરિકા ૧૩, મૂશળ ૧૪, સીર ૧૫, તલવાર ૧૬, ગદા ૧૭, ઘન ૧૮, મુષ્ટિ ૧૯, પદિશ ૨૦, દુસ્કેટ ૨૧, મુદ્દગર ૨૨, કપાલિકા ૨૩, કણપ ૨૪, કંપન ૨૫, પાશ ૨૬, ગુલિકા ૨૭, લુંટ ૨૮, શંકુ ૨૯, ગ્રહ ૩૦, ગોફણ ૩૧, કુદ્દાલ ૩૨, કર્તરી ૩૩, કરપત્ર ૩૪, બૂસ ૩૫, અને યષ્ટિ ૩૬.
આ છત્રીશ જાતિના શને દેવની જેમ ભક્તિથી સુભટોએ શુદ્ધ જળવડે સ્નાન કરાવ્યું.
પછી સુગંધી ચંદનનું વિલેપન કરી, મનહર પુષ્પવડે પૂજા કરી, તેમની પાસે ધુપ ઉખેવી, વાજિંત્રના મધુર વનિપૂર્વક ગીત અને નાટ્ય કર્યું. પછી બખ્તર, મસ્તકના ટેપ, પતિ, હસ્તી, રથ, અશ્વ તથા વ્યાધ્રાદિક વાહનના સંસ્કારાદિક કરવામાં સમગ્ર રાત્રી વ્યતીત કરી.
ત્યારપછી યુદ્ધના કૌતુકને ઈચ્છતા શૂરવીર મિત્રોને જેવા તથા તેમને પ્રસન્ન કરવા માટે સૂર્ય ઉદયાચળ પર્વતના શિખર પર આવ્યું, તે વખતે બન્ને સિનેમાં ભરી ૧, મલ ૨, કંસાલ ૩, મૃદંગ ૪, તલિમ ૫, ભંભ ૬, ઢક્કા ૭, હુડક ૮, ઝલ્લરી ૯, શંખ ૧૦, કાહલ ૧૧, પટલ ૧૨, ખરમુખી ૧૩, ભુંગળ ૧૪, મરક .૧૫, કરાટ ૧૬, પાનક ૧૭, અને ભાનક ૧૮ વિગેરે તથા ચુંબક ૧૯, બઈરી ૨૦, અને નિઃસ્વાન ૨૧ વિગેરે અનેક પ્રકારના વાજિંત્રે વાગવા લાગ્યા.
મેરૂ પર્વતથી ક્ષોભ પામેલા સમુદ્રના જાણે નાદ હોય એવા બને સૈન્યના નાદવડે કંપાયમાન થયેલા શેષનાગે પિતાની પીઠ ઉપર મહાકષ્ટ કરીને પૃથ્વીને ધારણ કરી. તે વખતે સર્વ દિશાઓ ગાજી ઊઠી, પર્વતની ગુફાઓ નાદ કરવા લાગી, આકાશ જાણે ફુટી જતું હોય અને પૃથ્વી જાણે ચારે બાજુથી પડી જતી હોય એવો ભયંકર દેખાવ થઈ રહ્યો. સિંહ અને શરભ વિગેરે કૃર શ્વાપદે પણ ભય પામીને જલ્દીથી ગુફાઓમાં પિસી ગયા અને મોટા સર્પો પાતાળમાં પિસી ગયા.
Page #394
--------------------------------------------------------------------------
________________
તેરમે સગ. .
૩૬૯ - વનના પાડાઓ ત્રાસ પામીને ચોતરફથી વનના વૃક્ષોને ભાંગવા લાગ્યા, અને વ્યંતર વિગેરે દે રણસંગ્રામ જેવાની ઈચ્છાવડે દૂર દૂરથી આવવા લાગ્યા. બંને સૈન્યમાંથી ઉછળતા નાદવડે સુભટોના શરીરો વૃદ્ધિ પામતા ઉત્સાહથી રોમાંચિત થયા અને યુદ્ધ કરવા માટે સજજ થઈ ગયા. મોટા પર્વત પર પાંખોની જેમ મદિરાપાનથી ઉન્મત્ત થયેલા હાથીઓ ઉપર વીર પુરૂષે શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહવાળી ઝુલને બાંધવા લાગ્યા. હાથીઓના દાંત ઉપર ધારવાળા ખો બાંધવા લાગ્યા, કેટલાક હાથીઓના તે દાંતને જ લેઢાવડે મઢયા, તેથી તે દાંતે જ શસ્ત્રરૂપ થયા.
દેદીપ્યમાન વાના બખ્તરથી મઢેલી હાથીઓની સૂંઢમાં મુદુગર, કુંત અને ભાલા વિગેરે શસ્ત્રો ભરાવ્યાં. હાથીઓની બન્ને બાજુએ લેઢાના પાંજરાં બાંધ્યાં, અને તેમાં વટવૃક્ષની શાખા ઉપર સર્પની જેમ ધનુષ્યધારી વીરે ઉભા રહ્યા. બખ્તર ધારણ કરીને હાથીઓની પીઠ પર વીર મહાવતો બેઠા હતા, તેથી તે હાથીઓ જેના શિખર પર ગરૂડ બેઠેલા હોય એવા પાંખોવાળા પર્વતની શોભાને ધારણ કરતા હતા.
હાથીઓની બંને બાજુએ બાંધેલી ઘંટાઓ રણરણ શબ્દ કરતી હતી અને તેમના પગમાં પહેરાવેલા ઝાંઝર પણ મધુર શબ્દ કરતાં હતાં. આ રીતે વીર પુરૂએ વામણિથી જડિત એવા બખ્તરવડે હાથીઓને બખ્તરવાળા કર્યા-ઝુલવાળા કર્યા,
એજ રીતે બખ્તર પહેરાવી તૈયાર કરેલા, શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહને ધારણ કરતા અને જેમના પર સ્વારે બેઠા હતા એવા અશ્વો પણ વિષ્ણુ સહિત ગરૂડની શોભાને ધારણ કરતા હતા. ચાલતાવાળા, ઉછળતા અને બખ્તર પહેરાવેલા અશ્વો જાણે કમલિનીનાં પાંદડાં અને સેવાલવડે યુક્ત એવા સમુદ્રના તરંગે હોય તેવા શોભતા હતા.
- કેટલાક બીજાનું કામ પસંદ નહિ કરનારા રાજાએ પિતાની જાતે જ હસ્તીઓને તથા અશ્વોને બખ્તર પહેરાવતા હતા. બખ્તર પહેરાવતી વખતે મોટા ગરવ કરતા હાથીઓને અને હજારવ કરતા અશ્વોને શુકનરૂપ માનતા કેટલા સુભટે તેમની પૂજા કરતા હતા. - વિલાસ કરવાને આવતી જ્યલક્ષ્મીના જાણે કીડાગૃહ હોય એવા રથોને પણ સુભટે ચર્મવડે અને બખ્તરવડે દઢ કરતા હતા. કેટલાકે સારથીઓને પિતાથી અધિક મજબૂત બખ્તરો આપ્યાં. કેમકે રથીઓના યુદ્ધમાં તે સારથીઓ જ જયના સાક્ષીરૂપ હોય છે.
જેણે મસ્તક પર ટેપ પહેર્યા હતા અને શરીર પર બખ્તર ધારણ કર્યા હતાં એવા સુભટો જાણે કે યમરાજાએ પોતાના વિરે મોકલ્યા હોય તેવા શોભતા હતા. વીરોના
-
/
-
f
જ.-૨૭
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૦
શ્રી જ્યાનંદ કેવળ ચરિત્ર બખ્તરે તેમના શરીર પ્રમાણે બનાવવામાં આવ્યાં હતાં, તે પણ કેટલાકનાં શરીર યુદ્ધના ઉત્સાહથી કુલી ગયાં હતાં, તેથી તેમના શરીરે બખ્તરને વિષે સમાયા નહિ-શરીર પર બખ્તર ચડી શક્યાં નહિ. કેટલાક શ્રેષ્ઠ વિરે યુદ્ધના ઉત્સાહથી જલ્દી બખ્તર પહેરી તૈયાર થયા અને પછી મિત્રની રાહ જોવાના હેતુથી તે આવે ત્યાંસુધી શસ્ત્રોવડે કસરત કરવા લાગ્યા. કેટલાક મોટા શરીરવાળા સિંહને અને સપને બખ્તર પહેરાવવા લાગ્યા.
કેમકે તેમ કરવાથી તેઓ “પારેલે સિંહ અને પાંખવાળે સર્પ ” એ કહેવતને સત્ય કરી બતાવતા હતા. એ જ રીતે શ્રેષ્ઠ વિદ્યાધરએ શાલ, ભુંડ અને રીંછ વિગેરે બીજાં વાહનોને પણ ઉચિતતા પ્રમાણે બખ્તર પહેરાવ્યાં, તેમજ સર્વે દ્ધાઓએ દૂરથી પિતાને જણાવવા માટે પોતપોતાનાં વાહનમાં વિચિત્ર ચિન્હવાળા વિજતંભો ઉભા કરીને દઢ રીતે બાંધી લીધા, કેમકે મહા સુભટો પિતાની નિશાનીથી પ્રગટપણે જ રહે છે.
તે વખતે વીર સુભટોએ અનેક પ્રકારનાં શસ્ત્રોવડે પોતાના રથોને ભરી દીધા કેમકે યુદ્ધમાં જનારા સુભટોને તે તેજ અખૂટ ભાતું છે. કેટલાક વિરોએ શસ્ત્રો વડે ભરેલા રથ, પાડા અને ખચ્ચરે તૈયાર કર્યા; કેમકે વીરેના દાનવીરપણામાં શસ્ત્રનું દાન જ પુષ્કળ હોય છે. યુદ્ધમાં બખ્તર વિગેરે પહેરવાવડે દાનવીરપણું જતું રહેશે એમ ધારી તે દાનવીરપણાને જાળવી રાખવા વીર પુરૂષોએ અનેક ઉંટને બખ્તર વિગેરેથી ભરીને સાથે લીધા. કેટલાક વીરે નેકરોથી અપાતા બખ્તર પહેરવાથી તો યુદ્ધમાં પિતાનું વીરાધિવીરપણું–સર્વ વીરેમાં શ્રેષ્ઠપણું કલંકિત થાય છે.
કેટલાક વરએ પ્રથમ શેભાને માટે શસ્ત્રો ધારણ કર્યા હતા, તેનો પણ ત્યાગ કર્યો, કેમકે તેઓ ગર્વથી પિતાના પગ, મુષ્ટિ અને નખને જ શસ્ત્રરૂપે માનતા હતા.
અમે શત્રુના વીરોને તેમનાં જ શસ્ત્રોવડે હણશું” એમ માનતા અસમાન વીરવતથી ઉત્કટ થયેલા કેટલાક વિરેએ શસ્ત્રોને સાથે લીધાં જ નહિ. મહા દ્ધાઓ જે જે હાથી, અશ્વ કે રથાદિકપર આરૂઢ થયા હતા, તેવાં બીજાં ઘણાં વાહનોને પોતાની પાછળ ચલાવવા માટે તેઓએ તૈયાર રાખ્યાં હતાં.
કેમકે પ્રથમ પિતે સ્વીકારેલાં વાહનોને શ્રમ કે ઘાત વિગેરે લાગે તો પિતાને પણ સંગ્રામમાં વિન્ન થાય, તે નહિ થવા દેવાની બુદ્ધિથી તેમણે બીજા તેવાં જ વાહનો તૈયાર રાખ્યાં હતાં; કેમકે તેઓને મહાયુદ્ધને રસ કાંઈ એક વાહનથી જ પૂર્ણ થઈ શકતા નહેતે. જેઓને રણ સંગ્રામની તૃષ્ણ તુટતી-છીપતી ન હોય તેઓને પાણીની તૃષ્ણા ન થાઓ, એવા હેતુથી જંગમ પરબની જેવા જલથી ભરેલા પાડાઓ તૈયાર કરવામાં આવ્યા.
Page #396
--------------------------------------------------------------------------
________________
તેરમો સગે.
૩૭ * યુદ્ધાઓ પિતે ભૂખ્યા નહિ છતાં બીજા દ્ધાઓએ કરીને જાણે યમરાજની સુધા હણવાને ઈચ્છતા હોય તેમ તે ચોદ્ધાઓએ ખાદ્ય અને સ્વાઘાદિક પદાર્થોવડે ગાડાં વિગેરે ભરીને સજજ ક્ય. સુભટોએ ઔષધિ ભરેલી ગુણીવાળા બળદોને તૈયાર કર્યા. ‘સપુરૂષે ઉત્સુક હોય તો પણ સ્વપરના ઉપકારમાં આવે તેવી ચીજને સાથે રાખવાનું ભૂલતા નથી.”
વિવિધ પ્રકારના તપ, જપ, મુદ્રા, આસન અને યોગને સાધવાવડે પણ જે ગતિ પ્રાપ્ત થતી નથી, તે ગતિને આ દ્ધાઓ સ્વામીના હિતને માટે કે મનુષ્યના રક્ષણને માટે સંગ્રામ રૂપી અગ્નિમાં પિતાના પ્રાણ હેમીને પ્રાપ્ત કરે છે. જેઓ રણસંગ્રામમાં શત્રુઓને પિતાની પીઠ આપે છે–નાસી જાય છે અને પિતાના કુળને અપયશ આપે છે, તેઓને નટની જેમ વિવિધ પ્રકારનાં શસ્ત્રોના શ્રમથી શું ફળ છે?
આ જગતમાં બંને ભવ સંબંધી ઉત્તમ ફળ આપનારું યુદ્ધ જેવું કંઈ પણ તીર્થ નથી; કેમકે તે યુદ્ધમાં જીવતા રહે તે લક્ષ્મી તથા યશ મળે, અને મરી જાય તે જલદીથી સ્વર્ગનું સુખ મળે. દીવો એક ક્ષણવાર જ પ્રકાશ કરી શકે છે, સૂર્ય દિવસે જ પ્રકાશ કરી શકે છે અને ચંદ્ર રાત્રીએ જ પ્રકાશ કરી શકે છે; પરંતુ યુદ્ધમાં પરાકમથી ઉત્પન્ન થયેલી કીર્તિ તો યુગાંત કાળ સુધી રહેવાથી દેદીપ્યમાન રહે છે.
આવા ઉત્સાહ, પરાક્રમ, સ્વામીભક્તિ અને પ્રજાના હિત કરવાથી દેવ તમારા વિઘોને દૂર કરી તમને જય આપશે.” આ પ્રમાણે વીરોની સ્તુતિ કરતા અને પિતાના વાંછિત અર્થને કહેતા ભાટ ચારણને તે સુભટે ઈચ્છિત દાન આપી પ્રસન્ન કરતા હતા. આ પ્રમાણે ભાટે ચારણોએ આપેલી પૂજ્ય આશીષ અને શુભ શુકન વિગેરેવડે યોદ્ધાઓ બમણુ ઉત્સાહ અને શક્તિવાળા થઈ યુદ્ધ કરવા ઉત્કંઠિત થયા. - હવે સ્ત્રીરૂપધારી કુમારરાજના સૈન્યમાં રણસંગ્રામ નિમિત્તે બખ્તર વિગેરે ધારણ કરીને નીકળેલા મહા કીતિવાળા કેટલાક સુભટનું નામ ગ્રહણ કરવા પૂર્વક કર્તા
હું કીર્તન કરું છું. રણસંગ્રામના જ એકરસીયા વાવેગ સેનાપતિ વિગેરે હજારે વીરે બશ્વર ધારણ કરી સિંહ જોડેલા રથમાં બેઠા, ઘણા બળવડે ગર્વિષ્ઠ થયેલા ચંદ્રોદય વિગેરે ખેચર હર્ષવડે યુદ્ધને માટે બખર ધારણ કરી વાઘ જડેલા રથમાં બેઠા, શત્રુના સુભટને તૃણ સમાન ગણતા પવનવેગ વિગેરે વિદ્યાધરો હાથીથી જોડેલા રથવડે યુદ્ધના કાર્ય માટે જલ્દી તૈયાર થયા, ભેગરતિ વિગેરે ખેચર રાજાઓ શસ્ત્રોથી ભરેલા
'IIIll.
નWW//BIT.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ઘેાડા જોડેલા રથમાં બેસી યુદ્ધ કરવા ઉત્સુક થયા, મહા અભિમાની ચદ્રગતિ વિગેરે વિદ્યાધર રાજાએ રણસંગ્રામમાં ઉત્સુક થઈ પરિવાર સહિત વિમાનેામાં બેઠા.
શ્રીધર ૧, શ્રીપતિ રું, કાંત ૩, અરિજય ૪, દત્ત પ, વિક્રમ †, ન ૭, આનંદ ૮, નરબ્યાઘ્ર ૯, જય ૧૦, વિજય ૧૧, મણિચૂડ ૧૨ અને અચલ ૧૩ વિગેરે હષઁથી જાણે મહત્સવને માટે તૈયાર થતા હોય તેમ રણસ`ગ્રામને માટે અખ્તર પહેરી તૈયાર થઈ ખખ્તરવાળા હાથીપર આરૂઢ થયા.
હાથી, ઘેાડા, સિંહ, વાઘ, શાર્દૂલ અને પાડા વિગેરે બીજા વાહનો પણ ઉચિતતા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યાં અને તેમની દરેકની ઉપર શ્રીકાંત અને શ્રીધર વિગેરે હજારા અને લાખો ખેચરેશ્વરા બખ્તર પહેરી આરૂઢ થયા.
હવે સ્ત્રીરૂપે શત્રુઓને મેહ પમાડતા શ્રીજયાનંદ કુમારેદ્ર સ્નાન કરી, જિનેન્દ્રની પૂજા કરી, ભક્તિથી સ્તુતિ અને નમસ્કાર કરી, ધ્યાનમાં લીન થયેલા હૃદયવડે શ્રી પચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ચારેબાજુ મણિએવડે દેદીપ્યમાન વામય અખ્તર ધારણ કર્યું.
યુદ્ધના ઉત્સાહથી ઉચ્છ્વાસ પામતું તે ખખ્ખર તેના શરીર પર ગાઢ રીતે ચાંટી ગયું, તેથી તે શરીર જાણે ખીજી સુવર્ણની ચામડીવાળું થયું હેાય તેવું શૈાલવા લાગ્યું. તેણે લાખ'ડમાં જડેલા મણિએવડે દેદીપ્યમાન ટાપ મસ્તકપર ધારણ કર્યાં, તેથી તે વીજળી અને મેઘથી વીંટાયેલા મેરૂપ તના શિખરની જેમ શેાભવા લાગ્યા.
તેમણે અખૂટ ખાણવાળા બે ભાથા બે પડખે ખાંધ્યા અને ડાબા હાથમાં વાપૃષ્ઠ નામનું ધનુષ્ય ધારણ કર્યું.... પછી પ્રથમ કહેલી યુદ્ધને લાયક સામગ્રીવડે સજ્જ કરેલા અંજગિરિ જેવા મદ્દોન્મત્ત હસ્તીપર રાજાઓમાં હસ્તી સમાન તે કુમારરાજ આરૂઢ થયા.
અખ્તર વિગેરે સામગ્રીવડે સજ્જ કરેલા હાથીએપર અખ્તર પહેરીને આરૂઢ થયેલા અને સ્ત્રીરૂપને ધારણ કરનારા પાંચસેા ઉત્તમ શૂરવીરાથી વીંટાયેલા તે રાજા અતિ શાલવા લાગ્યા. આ કુમારના યુદ્ધ માટે સજ્જ થયેલું અને કેટિ સુભટોવાળું સમગ્ર સૈન્ય ચારેબાજુથી આવી તે કુમારને વીટાઈ વળ્યું.
વિચિત્ર વાહના ઉપર બેઠેલા અને વિવિધ પ્રકારના આયુધ અને ધ્વજાદિક ચિહ્નને ધારણ કરતા તે સૈન્યવડે વીંટાયેલા કુમાર ગજદત વિગેરે પર્વતોથી યુક્ત અને ભદ્રશાળ વનવડે ચારેબાજુથી વીંટાયેલા મેરૂપર્વતની જેમ શાલવા લાગ્યા.
હવે આ તરફ ખેચર ચક્રવર્તી ચક્રાયુધે વિધિ પ્રમાણે શ્રીજિનેશ્વરની પૂજા, નમસ્કાર અને સ્તુતિ કરી શ્રી પંચપરમેષ્ઠીનું સ્મરણ કર્યું. પછી તેણે મણિએવડે
Page #398
--------------------------------------------------------------------------
________________
તેરમા સ
૩૭૩
દેીપ્યમાન ટપ અને અખ્તર શરીરપર ધારણ કર્યાં, તેથી તે તારાઓથી વીંટાયેલા અને રાહુની છાયામાં રહેલા ચંદ્રની જેવે જણાવા લાગ્યા.
પછી અન્ને બાજુએ ભાથાવડે શાભતા અને હાથમાં ધનુષ્યને ધારણ કરતા તે યુદ્ધને માટે સજ્જ કરેલા શ્વેત હાથીપર ઇંદ્રની જેમ આરૂઢ થયેા. મધ્યે રહેલા મહા જબૂવૃક્ષની ફરતા વલયાકારે રહેલા ખીજા જ વૃક્ષાની જેમ તે ચક્રીને અખ્તરવાળા અને ઘણા વાહનેાપર આરૂઢ થયેલા તેના સર્વે કુમારેએ વીંટી લીધે.
હજારો કુમારાવડે, લાખો વીરેાવડે અને યુદ્ધ માટે સજ્જ થયેલા ચતુર’ગ સૈન્યવડે વીંટાયેલા તે ચક્રી હાથી અને અન્ધાદિક રૂપ જલતતુ તથા તર`ગેથી વ્યાપ્ત થઈ ને લવ સમુદ્રવડે વીંટાયેલા જ બુદ્ધીપની મધ્યમાં રહેલા મેરૂપ તની જેવેા શેાલવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધમાં સજ્જ થયેલા કુમારરાજ અને ખેચરરાજ પાતપેાતાના સૈન્યની મધ્યે રહેલા હતા, તેથી તેએ વનથી વીંટાયેલા ધાતકીખંડના અન્ને મેરૂપર્વતની જેવા શાભતા હતા. તે બન્ને કલ્પવૃક્ષની જેમ યાચકાને ઈચ્છિત દાન આપતા હતા, સૂની જેમ સ તેજસ્વીએનાં તેજને નાશ કરતા હતા, કલ્પાંત કાળના સૂની જેમ તેમની મહા ઉગ્ર મૂર્તિઓને કોઈ જોઈ શકતું નહાતું.
તેએ દૂરથી પણ પેાતાનાં સુભટાને સ્નેહયુક્ત દૃષ્ટિવડે જોતા હતા; સિંહની જેમ મહા બલવાન તે અને, શત્રુના સુભટાને તૃણુ સમાન ગણતા હતા, અને ઉલ્કાપાત જેવી મહા ભયકર કાંતિવાળી ષ્ટિને શત્રુઓ ઉપર નાખતા હતા.
ત્યારપછી છત્ર ચામર સહિત પાતપેાતાના સૈન્ય મધ્યે રહેલા કુમારરાજ અને ખેચરરાજ એ બન્ને એક બીજાની સન્મુખ ચાલ્યા. કોઈ સુભટ યુદ્ધ કરતા ન હાય, અથવા તેણે શસ્ત્ર મૂકી દીધું હોય, અથવા દીન થયા હાય, અથવા નાસી જતા હાય, અથવા પડી જતા હાય તેા તેનાપર સામા રહેલા સુભટે પ્રહાર નજ કરવા, એવા તે બન્ને રાજાઓના સિદ્ધાંત હતા.
પછી સમાન શ્રેણિમાં રહેલા તે અન્ને સૈન્યને પોતપોતાના સ્વામીની આજ્ઞાથી ખીંગલ નામના વાજિંત્રના શબ્દે ચાલવાની પ્રેરણા કરી, ત્યારે અનુક્રમે ચાલતા તે બન્ને સૈન્યા મુદ્ગર જેવા હાથીના પગવડે હણીને પૃથ્વીને ફેાડતા હતા, રથના ચાલતા ચક્રની ધારાવડે પૃથ્વીને ફાડતા હતા, અશ્વના પગરૂપી ગદાના આઘાતવડે પૃથ્વીને અત્યંત નિર્દોષવાળી કરતા હતા, પેાતાના મેાટા ભારવડે નાગરાજની ` હજાર ફણાઓને પીડા ઉપજાવતા હતા, કઠણ પૃષ્ઠવાળા કાચબાને પ્રાણને સંશય પમાડતા હતા, અને ભુંડની અત્યંત દૃઢ દાઢાને પણ ભાગી નાખતા હતા.
Page #399
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર કેઇપણ વખત પ્રાપ્ત નહિ થયેલા પરસ્પરના સમાગમસુખને પ્રાપ્ત કરવા માટે તે બન્ને પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર જેવા સિને એક બીજાની સન્મુખ ઉતાવળે ચાલવા લાગ્યાં. “હું પહેલે, હું પહેલે ” એમ બોલી યુદ્ધની ઉત્સુકતાને લીધે શ્રેણિને ભંગ કરી શ્રેણિની બહાર નીકળી આગળ ચાલતા પિતાપિતાના સુભટને પિતા પોતાના પ્રતિહાર રોકતા હતા. સૈન્યએ ઉડાડેલી અને શત્રુઓને અત્યંત અંધતા આપનારી સુભટના જેવી ધૂળ જાણે પ્રથમ યુદ્ધ કરવામાં ઉત્સુક થઈ હોય તેમ આગળ ચાલી. ભુંડ, સિંહ, શાર્દુલ, હાથી, વાઘ અને પાડા વિગેરે તથા અશ્વ, સર્પ, વાનર, મૃગ, મેર, ઘેટે અને વૃક્ષ વિગેરે વિવિધ પ્રકારનાં ચિહેવડે દૂરથી પણ સામા સુભટને ઓળખી ઓળખીને તેમનું નામ ગ્રહણ કરવાપૂર્વક પ્રગટપણે યુદ્ધને માટે પસંદ કરીને સુભટ ચિરકાળે પ્રાપ્ત થયેલા બાંધવોની જેમ તેમને ઉંચે સ્વરે બોલાવવા લાગ્યા. .
એ રીતે ઉત્કંઠા સહિત ચાલતા બન્નેનાં અગ્રેસ નો પરસ્પર મેલાપ થઈ ગયે. તેમાં જાણે પાંખોવાળા પર્વત હોય તેવા હાથીઓ પરસ્પર મળ્યા, એજ રીતે જાણે ગરૂડ હોય તેવા અશ્વો, સાક્ષાત્ પૃથ્વીના વિમાન હોય તેવા રથે, તથા હાથી, વાઘ, અશ્વ વિગેરેનાં સરખાં યુગલે તેજ પ્રમાણે સિંહ, શાલ, હાથી, વાઘ વિગેરે સરખા વાહને અને આકાશમાં ચાલનારા મોટા મહેલે હોય તેવા વિમાને બને સિમાં પરસ્પર યુદ્ધને માટે એકઠા મળ્યાં.
તે વખતે આકાશને ફેડનારા, પૃથ્વીને કંપાવનારા, દિશાઓને ગજાવનારા, પર્વતાદિકને ચલાવનારા અને પર્વતની ગુફાઓને નાદવાળી કરનારા ભયંકર અને દુર્ધર ગરવની સાથે ભંભા, ભેરી, મહાઢક્કા, હુડક અને કાહળ વિગેરે રણવાજિંત્રોને સમૂહ ગર્જના કરવા લાગ્યો.
પહેલા દિવસનું યુદ્ધ પછી બંને બાજુની આજ્ઞા થવાથી માંસભક્ષણ માટે ભૂખ્યા થયેલા પ્રેત હોય તેવા વીરો વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરવા લાગ્યા. “યુદ્ધમાં અમારા સ્વામીને આ ધૂળ ઉડીને વિધ્ર ન કરે” એમ ધારીને મોટા હાથીઓએ મદરૂપી જલવડે ધૂલને શાંત કરી દીધી. દ્ધાઓનાં વાહનેની ઉપર રહેલા વજે વાયુના સમૂહવડે ફરકતા હતા, તેથી જાણે કે પિતાના સ્વામીઓનું યુદ્ધમાં પરાક્રમ જોઈ હર્ષથી તે નૃત્ય કરતા હોય તેવા શોભતા હતા.
કરોડ સુભટના પરસ્પર બોલાવવાથી, મોટા ગજ્જરવથી, ભુજાઓના અત્યંત આટનથી, હાસ્યથી, બૂસ્કારથી, પરસ્પર હાકેદા કરવાથી અને પરસ્પર યુદ્ધ કરતા અને ક્રોધ, ઈર્ષ્યા અને દુધર્ષવડે ભયંકર એવા સિંહ વ્યાઘાદિકાએ મૂકેલા કુટ સિંહના
Page #400
--------------------------------------------------------------------------
________________
તેરમે સગર
૩૭૫ દાદિકવડે, કરડે હાથીઓની ગર્જનાવડે, દુર્ધર અશ્વોના હેવારનવડે, રથના ચક્રના ચીત્કાર શબ્દવડે, ખડુગાદિક શસ્ત્રોના ખડખડ શખવડે, ધનુષ્યની પ્રત્યંચાના ટંકાર શબ્દવડે, જય જય શબ્દના સમૂહરડે, જેનારાઓના અટ્ટટ્ટહાસ્યના સમૂહવડે, તેમની હર્ષ સહિત વગાડેલી હાથની તાળીઓ વડે દિશાઓ અને પર્વતની ગુફાઓમાં પ્રસરતા મોટા પડઘાઓવડે અને ત્રાસ પામતા વનના પશુઓના ભયંકર આકંદ શદવડે અતિ વૃદ્ધિ પામેલે, લાખો વાજિંત્રોથી ઉત્પન્ન થયેલે, ચારે બાજુથી બ્રહ્માંડને ફેડી નાખતે, આકાશ તથા પૃથ્વીના ઉદરને ભરી દેતે અને જાણે કે રણસંગ્રામ જોવામાં કૌતુકવાળા દેને પણ બોલાવતું હોય એ માટે નિર્દોષ જગતને ક્ષોભ પમાડવા લાગ્યા. તથા
અરે વીર! આવ, આવ, ઉ રહે, ઉભો રહે, યુદ્ધ કર, યુદ્ધ કર, હે મુઢ! જદી નાશી જા; નાશી જા, હજુ ઉભો છે ? હણા, હણ, આ યુધને ત્યાગ કર, ત્યાગ કર. મુખમાં તૃણ ગ્રહણ કરીને જીવતે રહે, જીવતે રહે. રે મૂઢ! વાણીવડે ગર્વ કેમ કરે છે? હાથવડે તારું બળ બતાવ. અરે ! શત્રુને વિષે પ્રવેશ કરતાં તું લાજ, લાજ. ખરેખર આજે તારાપર યમરાજ કપ પામે લાગે છે.”
આવા ભયંકર શબ્દો દરેક સુભટેમાં પરસ્પર પ્રવર્યા. પ્રલય કાલને મેઘ જેમ ચારે બાજુ કરાની વૃષ્ટિ કરે તેમ સુભટો પરસ્પર વિચિત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યા. ચારે બાજુ ધારાને ફેલાવતા જાણે નવીન મેઘ હોય તેમ મહાવીરે ચારેતરફ બાણની વૃષ્ટિ કરવા લાગ્યા. વાયુએ ઉડાડેલા વનથી ચારેતરફ આકાશમાં જેમ પક્ષીનાં ટોળાં ઉડે તેમ બને સૈન્યમાંથી વિચિત્ર શસ્ત્રો આકાશમાં ઉડવા લાગ્યાં અને પછી. ફળવાળા વૃક્ષો ઉપર જેમ ચારે બાજુથી આવીને પક્ષીઓ પડે તેમ તે શસ્ત્રો આકાશમાં ભમીને વિરેના શરીર પર પડવા લાગ્યાં.
તે રણસંગ્રામ કોઈ ઠેકાણે બાણમય, કેઈ ઠેકાણે પડ્ઝ, કુંત અને ગંદામય, કઈ ઠેકાણે ચકની શ્રેણિમય, કેઈ ઠેકાણે ફૂલ અને શક્તિમય, કોઈ ઠેકાણે મુષ્ટિ અને યષ્ટિમય અને કઈ ઠેકાણે મુદ્દેગરના સમૂહમય, એમ વિવિધ પ્રકારના આયુધવડે ભયંકર દેખાયો. ક્ષણવારમાં શત્રુઓના આયુધથી હણાયેલા અનેક સૈનિકે ભૂમિ ઉપર પડી ગયા, તે જાણે પૃથ્વી પર લેટતા વીરના કીડા કરવાના દડા હોય તેવા દેખાતા હતા.
તે રણભૂમિ કેઈઠેકાણે સ્થલવડે કરીને મારવાડની ભૂમિની જેમ પડેલા હાથીઓ વડે અને ઢગલારૂપ થયેલા અધોવડે દુઃખે કરીને ચાલી શકાય તેવી થઈ પડી. કેઈ ઠેકાણે મસ્તકે વડે, કેઈ ઠેકાણે હસ્તવડે અને કઈ ઠેકાણે પાદાદિક એવવડે જાણે કે વિધાતા
3SMS
TURE
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રૂપી સૂત્રધારની મનુષ્ય ઘડવાની શાળા હોય એવી તે દેખાવા લાગી. કોઈ ઠેકાણે દૂર રહેલા શત્રુને દવજના ચિન્હથી ઓળખી તેને હણવા માટે જલકાંત મણિ જેમ સમુદ્રમાં પેસે તેમ સુભટો સેનાને એક તરફ કરી તેમાં પ્રવેશ કરતા હતા.
કે ઈ ઠેકાણે ભાગી ગયેલા રથના અવયવડે તે રણભૂમિ જાણે પુષ્પને સમૂહ ર હોય અને હાથીના કુંભસ્થળમાંથી ઉડેલા મોતીના સાથિયા પૂર્યા હોય તેવી શેભતી હતી. યુદ્ધનું કૌતુક જોવા માટે વ્યંતરાદિક દેવે આકાશમાં એકઠા થયા હતા, તેઓ રણસંગ્રામમાં પરાક્રમ કરનારા વીરની સ્તુતિ કરવાવડે વાચાળ થઈ ચારે તરફ ઘૂમતા હતા.
વૃદ્ધિ પામેલા યુદ્ધને જોઈ આનંદ પામેલા ક્ષેત્રપાલે મોટા ચિત્કાર શખવડે આકાશને ભરી દઈ તથા પ્રચંડ ભેજદંડને ઉંચા કરી નૃત્ય કરવા લાગ્યા. શાકિની, ડાકિની અને કાકિની વિગેરે દેવીઓ વિકસ્વર હાસ્ય કરી, કૌતુકથી ઉતાવળી થઈ તથા કીડાવડે કિલકિલ શબ્દ કરી નૃત્ય કરવા લાગી. વિચિત્ર રૂપવાળી ગિનીઓ હર્ષથી કૌતુક વડે વિકસ્વર નેત્ર કરી ઉચેથી હાથની તાલીઓ પાડતી રાસડા લેવા લાગી.
રાક્ષસી સહિત રાક્ષસો ભોજનની પ્રાપ્તિના હર્ષથી ભયંકર અટ્ટહાસ્યના સમૂહવડે પર્વત અને આકાશના તટને ફાડી નાખી ચારેતરફ ફરવા લાગ્યા. માંસ અને રૂધિરની ગૃદ્ધિવાળા ગીધ પક્ષીઓ દાનશાળાની જેમ વીરોને પ્રદક્ષિણા દેતા ચારેબાજુ ભમવા લાગ્યા અને સુભટના જયને વિષે આશ્ચર્યથી વિકસ્વર થયેલા દેવ હર્ષવડે પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને વિવિધ વાજિંત્રો વગાડવા લાગ્યા. ' હવે દયાના સમુદ્રરૂપ કુમારરાજે શસ્ત્રની પીડા દૂર કરવા માટે પ્રથમથી જ જે વિદ્યાધરને હુકમ કર્યો હતો, તેઓ તે વખતે રણભૂમિમાં ચારેબાજુ ઘૂમીને બને સૈન્યમાં શસ્ત્રવડે શલ્યવાળા થયેલા સુભટને અને અશ્વાદિક તિર્યંચને પણ કુમારે આપેલા ઔષધના જલવડે સજજ કરવા લાગ્યા. પડી ગયેલા તે વીરે અને તિર્યંચ તત્કાલ સજજ થઈ ગયા, એટલે તેઓ બમણા ઉત્સાહવાળા થઈને ફરીથી યુદ્ધ કરવા લાગ્યા.
ભવ ભવને વિષે ક્રોધ, અભિમાન વિગેરે જે દેનો અભ્યાસ આ જીવે કલે છે, તે દેશે પ્રાયે કરીને પ્રાણુતે પણ વિરામ પામતા નથી, તેથી આ સંસારને જ ધિકાર છે, તેઓ યુદ્ધને વિષે જે સાહસ કરે છે, તે તે સર્વ પ્રાણીઓમાં સુલભ છે; પરંતુ તે જ સાહસ જે શ્રીઅરિહંતના ધર્મને વિષે કરતા હોય તે કર્મ શું હિસાબમાં અને ભવ પણ શું હિસાબમાં છે?” પાપના પ્રભાવવડે કેટલાક અંગના ક્ષયને, કેટલાક મરણને અને કેટલાક પરાભવને પામ્યા;
'/
Page #402
--------------------------------------------------------------------------
________________
તેરમા સ
કેમકે સ અશુભ ફળનુ કારણ પાપ જ છે. આવા ઘાર સંગ્રામમાં પણ પુણ્યના પ્રભાવથી કેટલાકે અક્ષત અંગવાળા રહી શત્રુઓના નાશ કર્યો અને જયને પામ્યા; કેમકે સ શુભ ફળને વિષે પુણ્ય જ હેતુભૂત છે.
Poe
ત્યારપછી પૂર્વે થઇ ગયેલા વીરાને યશ મેળવવાને ઈચ્છતા, જય મેળવવામાં આસક્તિવાળા, સ્વામીના ગ્રાસનું અનૃણપણું અને પેતાના કુળના ઉદ્યોત કરવાને ઈચ્છિતા, ક્રોધ, ઈર્ષ્યા અને અભિમાનને વશ થયેલા, શત્રુઓને વશ કરનારા અને વિવિધ આયુધવડે ભયંકર એવા વીરે અનેક પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા.
તેમ કેટલાક વીરા સારથી સહિત શત્રુના યોદ્ધાને હણી કૃપાવડે અશ્વોને જીવતા રાખી તેના જ રથવડે શત્રુના સુભટો તરફ ચાલ્યા. કેટલાક સુભટો ગથી શસ્ર ગ્રહણ કર્યા વિના જ પાતાંના બે હાથવડે શત્રુના પગ પકડી તેમને પરસ્પર અફળાવીને હણવા લાગ્યા. અન્ને પક્ષના સૈનિકો કુકડાની જેમ આકાશમાં ઉડતા અને નીચે પડતા પરસ્પરના ખાણેાવડે હણાઈને પૃથ્વીપર પડવા લાગ્યા.
ગથી કેટલાક સુભટાએ મદ ઝરતા હાથીઓને આકાશમાં ઉછાળ્યા, તે વખતે તે હાથીઓ જાણે હાડકાંને વહન કરનારા વાંદળાં હેાય તેમ આકાશમાં આમ તેમ ભમવા લાગ્યા. કેટલાક વીા ગદા વિગેરે શસ્રોવડે શત્રુના રથાને ભાગી તેના જ ચક્રોવડે શત્રુના વિનાશ કરવા લાગ્યા, તે વખતે ઘણા ચક્રરૂપ શસ્ત્રવાળા જાણે ઘણા ચક્રવર્તીએ હાય તેમ જણાવા લાગ્યું.
ભુજના ગ`થી ઉદ્ધૃત થયેલા કેટલાક વીરાએ શત્રુના હાથીએને આકાશમાં ઉછાળ્યા, તે હાથીઆએ પતના શિખરની જેમ પડતાં પડતાં રથા, સનિકા અને અશ્વાદિકને પીસી નાખ્યા. આવા મહા ઘાર રણસંગ્રામમાં કુમારરાજના સૈનિકોએ ખેચરચક્રવતીના અગ્રસૈનિકાને તત્કાળ ભાગી નાખ્યા. સમુદ્રની ચડતી ભરતીની જેમ ખેચરચક્રીની સેના કેટલીક ભૂમિ સુધી જઈ શત્રુથી પરાભવ પામીને પાછી હઠી.
તે વખતે કુમારના સૈન્યમાં ચારેબાજુથી જયના વાજિંત્રા વાગવા લગ્યાં; અને જયની પ્રાપ્તિથી હર્ષ પામેલા સુભટો ઘાંઘાટ કરવા લાગ્યા. પોતાના સમાન નામવાળા શત્રુના શૂરવીરાના રણમાં પરાભવ થયા, તે જોવાને અસમર્થ થયેલા શૂર સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પડડ્યો. ત્યારપછી પોતપેાતાના સેનાપતિની આજ્ઞાથી સવ વીરા યુદ્ધના ત્યાગ કરી જેમ પક્ષીઓ માળામાં જાય તેમ પાતપેાતાની છાવણીમાં ગયા.
ત્યારપછી કુમારે કૃપાવડે કંઠે રહેલા પ્રાણવાળા સૈનિક, હાથી અને અશ્વાદિક કે જેએ રણભૂમિમાં પડેલા હતા અને શસ્ત્રના ઘાતથી પીડા પામતા હતા, તેમને પોતાના
જ.-૪૮
Page #403
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
સેવા પાસે સમ્યક્ પ્રકારે બન્ને સૈન્યમાં શેાધાવી તેમને ચિન્હાવર્ડ જીવતા જાણી પેાતાના અને શત્રુના વિભાગના સર્વાંને પોતાની ઔષિધના જલસિંચનવડે સાવધ કરાવ્યા. મેટા પુરૂષાની દયા આવી જ હાય છે.' આ પ્રમાણે રણભૂમિની શુદ્ધિ કરી પરોપકાર કરવામાં તત્પર કુમાર ખેચરચકીને પુષ્કળ ઔષધિનુ' જલ મેાકલાવી પરિવાર સહિત પોતાને ઉતારે ગયા. તે વખતે હુ પામેલા ખદીજના તેના જયના ઉત્કૃષ્ટ ગુણની સ્તુતિ
ફરવા લાગ્યા.
કુમારરાજરૂપી સ્ત્રીના સૈન્યમાં સુભટાએ યુદ્ધમાં જય મેળવ્યા હતા, તેમને વૃદ્ધ સ્ત્રીઓએ હર્ષોંથી મ`ગળ કાર્યાં કર્યાં. ચક્રાયુધ રાજા પણ રણભૂમિની શુદ્ધિ કરી પરિવાર સહિત પેાતાને ઉતારે ગયા. પાતાની વિદ્યાના અલવડે અને કુમારરાજે આપેલા જલવડે પણ શલ્યવાળા છતાં જીવતા એવા પેાતાના સમગ્ર ચેાદ્ધાઓને સજ્જ કર્યો. પછી રાત્રીએ અને સૈન્યમાં રણસ‘ગ્રામથી થાકી ગયેલા સુભટા અને હાથી વિગેરે તિય ચેા ચથાયેાગ્યું આહાર કરી સુખનિદ્રાને પામ્યા.
આ પ્રમાણે શ્રી જયાનંદ ચરિત્રને વિષે ચક્રાયુધ નામના વિદ્યાધર ચક્રવર્તીના યુદ્ધના અધિકારમાં સામાન્યથી પ્રથમ દિવસનુ યુદ્ધ કહ્યું.
બીજા દિવસનું યુદ્
હવે સુભટાને આલિંગન કરીને નિદ્રારૂપી સ્ત્રી સુખે વિલાસ કરતી હતી, તેણીને રાત્રીના છેડે સપત્ની તુલ્ય રણચિંતાએ દૂર કરી. હજી સુધી જેમના ચિત્તમાં યુદ્ધનુ કૌતુક સપૂર્ણ થયું નથી એવા વીરેને હું શા માટે વિન્ન કરૂ? એમ વિચારીને રાત્રી ક્ષય પામી—જતી રહી. એટલે કેાણ ભગ્ન થયા ? કાણુ મરણ પામ્યા ? કાણુ નાસી ગયા અને કાણે જય મેળવ્યેા ? એ સવ જાણે જોવાને ઇચ્છતા હોય એમ સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થયા.
તે વખતે પ્રથમ દિવસની જેમ ખન્ને સૈન્યમાં રણવાજિંત્રા વાગવા લાગ્યાં, અને અને સૈન્ય માટા ઉત્સાહથી તૈયાર થયાં. બન્ને સૈન્યના અગ્રભાગે પાતપાતાના સેનાપતિ અને મધ્ય ભાગે પાતપાતાના નાયક પ્રથમ દિવસની જેમ રહેલા હતા. પછી તે બન્ને સૈન્યા પરસ્પર એકઠા થઈ યુદ્ધ કરવા લાગ્યાં. તેમાં વીરાએ મૂકેલા ખાણા આકાશમાં ચારેબાજુ વ્યાપી ગયાં, તે જાણે કે પ્રલયકાળે ઉત્પન્ન થયેલા પાંખાવાળા સહાય તેમ શેાભવા લાગ્યાં. કેટલાક ધુરધર વીરાના ખાણા શ્રેણિમાં રહેલા સર્વ શત્રુઓને ભેદીને પણ આગળ ચાલ્યાં, તેને પર્વતના શિખરાએ જ અટકાવ્યાં. સુભટોના ખણુસમૂહ
Page #404
--------------------------------------------------------------------------
________________
તેરમે સગ.
૩૭૮ આકાશમાં, પૃથ્વીપર, સર્વ દિશાઓમાં, વૃક્ષે ઉપર અને પર્વતના શિખર ઉપર સર્વ ઠેકાણે વ્યાપી ગયાં, તેથી આખું જગત બાણમય થઈ ગયું.
અહો ! એક જાતના જ શસ્ત્રને ધારણ કરવાના વ્રતવાળા કેટલાક સુભટ શત્રુઓની ગદા, મુગર અને ચકાદિક શસ્ત્રોને પણ કેવળ બાવડે જ છેદતા હતા. શત્રુનાં ઘણાં શસ્ત્રોને વારંવાર પેદવાથી ઉદ્વેગ પામેલા કેટલાક સુભટોએ ક્રોધથી શનિ ગ્રહણ કરવામાં અને મૂકવામાં સમર્થ એવા શત્રુઓના હાથે જ બાણવડે છેદી નાખ્યા. કેટલાક વિરે સુભટના બાણોથી વ્યાકૂલ થયા અને કેટલાક વરે શસ્ત્રને ગ્રહણ કરવામાં અને મૂકવામાં અશક્ત થયા, ત્યારે તેઓએ માત્ર મુખવડે તૃણ જ ગ્રહણ કર્યું. - જેમ શ્રીકૃષ્ણ એક જ બાણવડે એકીસાથે સાત તાલવૃક્ષોને વીંધ્યા હતા, તેમ કેટલાક વીરેએ એક જ બાણવડે સમાન શ્રેણિમાં રહેલા ઘણા હાથી, ઘોડા વિગેરેને વીંધી નાખ્યા. જેમ અયોગ્ય વચન બોલતા ખળ પુરૂષને તેમના મુખ પર લાત મારી નિષેધ કરાય છે, તેમ બાણોને મૂકતા એવા શત્રુઓના ધનુષ્યને કેટલાક વીરોએ પિતાના બારેવડે છેદીને જ તેનો નિષેધ કર્યો. - જેમ વાદીઓ તર્કવડે પ્રતિવાદીઓના તર્કને છેદી નાખે છે, તેમ કેટલાક વીરે શત્રુઓના આવતા બાણને પિતાના બાણ વડે જ છેદતા હતા. કેટલાક ધુરંધરોએ કલાવડે જે બાણ મૂક્યાં, તે બાણે શત્રુને હણે આકાશમાં ગયાં, તે જોઈ ભય પામેલા દેવે મુશ્કેલીથી નાશી ગયા.
વીરના બાણથી છેદાયેલા સુભટના મસ્તક આકાશમાં ગયાં, તે જાણે કે યુદ્ધ જોનારી દેવીઓના મુખરૂપી ચંદ્રોને ગ્રાસ કરવા રાહુ આવતો હોય તેમ શોભતાં હતાં. શરીરમાં ચોંટી ગયેલા વીરના બાવડે રણભૂમિમાં ઉડતા સુભટે જાણે શરીર સહિત સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પાંખવાળા થયા હોય તેમ શોભતા હતા. બખ્તર ધારણ કરેલા કેટલાક વિરેના શરીરમાં બાણે ચૂંટી ગયાં, તે બાણ જાણે કે વૈરને લીધે ગરૂડને પ્રસવા માટે સર્પો એકઠા થયા હોય તેવા શોભવા લાગ્યાં. , વીરાએ મૂકેલા બાણે મોટા હાથીઓના શરીરમાં ચોંટી ગયાં, તેથી જાણે ચારેબાજુ ધરોના અંકુરા જેમાં ઉગેલા હોય એવા ચળાચળ પર્વતની જેવા તેઓ ભવા લાગ્યાં. વીરના બાવડે હણાયેલા હોવાથી રૂધિરને ઝરતા કેટલાક હાથીઓ પૃથ્વી પર પડયા હતા, તે જાણે કે ગેમિશ્રિત નિઝરણાંવાળા પર્વતે હોય તેવા લાગતા હતા. ભુજાબળવાળા વીરેએ ઉછાળેલા અશ્વો આકાશમાં ગયા, તે જાણે કે ગરૂડધ્વજ વિષ્ણુને મળવાની
-
-
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર આશાથી શરીરમાં અર્ધા પિઠેલા બાવડે પાંખવાળા થયેલા હોય તેવા શુભતા હતા. વીરેના બાણથી ભેદાયેલા વિમાનના અવયવો આકાશમાંથી નીચે પડતા હતા, તે જાણે કે તુષ્ટમાન થયેલા દેએ વરસાવેલા પુપે હોય તેવા શોભતા હતા.
પહેલે દિવસે બેચરચકીના યોદ્ધાઓ ભગ્ન થયા હતા તેથી ઉત્પન્ન થયેલા અધિક ક્રોધવાળા તેઓએ વિવિધ શોની વૃષ્ટિ કરી એવું યુદ્ધ કર્યું કે જેથી કુમારરાજના સૈનિકે ચારેબાજુથી ભગ્ન થયા, અને સમુદ્રની ભરતીથી હણાયેલા નદીના પ્રવાહની જેમ તેઓ પાછા હઠડ્યા. તેમને પાછા હઠતા જોઈ ભેગરતિ વિગેરે ખેચરપતિ આઠે મિત્ર ક્રોધથી ઉદ્ધત થઈ પિતા પોતાના સિન્ય સહિત યુદ્ધ કરવા ઊભા થયા. કોધથી તે વીરોએ તરફ એવી બાણની શ્રેણિ મૂકી, કે જેથી મોટા વીરેને પણ આશ્ચર્ય ઉત્પન્ન થયું.
જેમ ગર્જના કરતા મેઘવડે પુષ્કર જાતિને મૃગ તિરસ્કાર પામે તેમ વીરેએ નિરંતર મૂકેલા બાણોની વૃષ્ટિવડે શત્રુનું સૈન્ય તિરસ્કાર પામ્યું. સુભટેના આવતા બાણને કેટલાક વીરેએ નિપુણતાથી ચુકાવ્યાં, તેથી તે બાણાએ સીધા જઈ પર્વત સાથે અથડાઈ પાછા વળીને છેડાવડે તે મૂકનાર શત્રુને જ હણ્યા.
જેમ ગુરૂની વાણી પુરૂષની મિથ્યાત્વરૂપી આળસને છેદી તેના હૃદયમાં પ્રવેશ કરે, તેમ સુભટના બાણે શત્રુઓના બખ્તરરૂપી ચામડીને ભેદી તેમના હૃદયમાં પેઠાં. જેમ ગુરૂની વાણી દબુદ્ધિ જનના એક કાનમાં પેસી બીજા કાનથી નીકળી જાય, તેમ કેટલાએક વીરના બાણ પડખે નેત્ર રાખીને ઊભેલા શત્રુના એક કાનમાં પેસી બીજા કાનથી નીકળી ગયાં. જેમ પુરૂષની વાણી બળ પુરૂષના એક રૂંવાડાને પણ ભેદી ના શકે, તેમ કેટલાક મેટા બેલથી પણ મૂકેલા સુભટોના બાણેએ વીર શત્રુઓનું એક રૂંવાડું પણ ભેળું નહિ.
નેત્રને યુદ્ધ જેવાની ઇચ્છા છે, અને મન ભયથી નાશી જવા ઈચ્છે છે, તેમ આકાશમાં વીરના બાણ જવાથી દેવામાં પણ પરસ્પર વિચારોનો વિરોધ થયે એટલે વીરેના બાણે આકાશમાં જવાથી દેનાં નેત્રોને યુદ્ધ જોવાની ઈચ્છા હતી અને મનને ભયથી નાશી જવાની ઈચ્છા હતી, તેથી દેવામાં પણ માનસિક વિરોધ થયે-અવ્યવસ્થિત પણું થયું.
* હવે જેમ પ્રલયકાલને વાયુ ઉડાડેલી રજવડે દિશાઓને ઢાંકી દે, તેમ તે ભેગરતિ વિગેરે આઠે મિત્રોએ ફેંકેલા બાવડે શત્રુઓ અને દિશાઓને પણ ઢાંકી દીધી. તે ધુરંધર વીરે યુદ્ધ કરતા હતા ત્યારે કેટલાક શત્રુઓને મદ સહિત રથના બખ્તર ભાગી ગયાં, કેટલાકના પ્રબળ ભુજ સહિત વ પડી ગયા, કેટલાકના મનોરથ
-- >
Page #406
--------------------------------------------------------------------------
________________
તેરમા સ
ૐ
સહિત મસ્તકે પણ પડી ગયાં, કેટલાકના પરાક્રમ સહિત દેઢ એવા ધનુષ્યા પણ ભાગી ગયાં, કેટલાક શત્રુઓના પ્રાણા સહિત સારથી નાશી ગયા, કેટલાકના પરાક્રમ સહિત શસ્ત્રાના કકડા થઈ ગયા, કેટલાકના ભયને લીધે હૃદયા સહિત પડખાં શૂન્ય થઈ ગયાં, કેટલાકની જીતવાની ઈચ્છા સાથે જ હાથમાંથી શસ્રાને સમૂહ પડી ગયેા, અને કેટલાક લજ્જા, યશ અને વીરવ્રત વિગેરે સહિત નાશી ગયા.
આ પ્રમાણે યુદ્ધ કરતા તે ભેાગરતિ વિગેરે આઠે વિદ્યાધરાએ ઉપદ્રવ કરેલુ' ચક્રવર્તીનું સન્ય ધર્મોથી અભવ્યની જેમ યુદ્ધભૂમિથી પાછું હઠયું. તે સૈન્યને પાછું હતુ. જોઈ ને સિંહ જોડેલા રથમાં બેઠેલા ચ’ડવેગ સેનાપતિ પાતાના કરોડ સુભટાના સૈન્ય સહિત પાતાના સૈન્યને ધીરજ આપતા રણભૂમિમાં આવ્યા, અને ભેાગતિ આદિની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
તેમ જ મદન ૧, તપન ૨, ભીમ ૩, પ્રતાપ ૪, અક્ષેાભ ૫, કાસર ૬ અને રમણ ૭ વિગેરે ચેાદ્ધાએ પણ સિંહ જોડેલા રથમાં બેસી યુદ્ધ કરવા લાગ્યા. તે સેનાપતિ ચેાતરફ પ્રસરતા ખાણેાવડે યુદ્ધ કરતા હતા ત્યારે પ્રચ'ડ વાયુ વાવાથી વનની જેમ કુમારરાજનું `સભ્ય કંપવા લાગ્યું. સેનાપતિએ કેટલાક શત્રુઓને હૃદયમાં, કેટલાકને મુખમાં, કેટલાકને નાભિમાં, કેટલાકને હાથમાં અને કેટલાકને પગમાં તીક્ષ્ણ ખાણેાવડે વીંધી નાખ્યા.
ત્યારપછી ભાગરિત વીરે યુદ્ધમાં સેનાપતિને રૂધ્યેા. એ જ રીતે ચંદ્રબાહુએ મનને, મહાબાહુએ તપનને, ચદ્રવેગ ખેંચરે ભીમને, ચદ્રચૂડ રાજાએ પ્રતાપને, રત્નચૂડ રાજાએ અક્ષાલને, સિદ્ધ્ગે કાસરને તથા ચંદ્રાભે યુદ્ધની ઉત્કંઠાથી રમણ રાજાને એલાવ્યો. એ જ પ્રમાણે બીજા પણ શ્રેષ્ઠ વીરે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. વીરેાના પ્રાણવાયુનું પાન કરી બલવાન થયેલા સુભટના ખાણરૂપી સર્પો શત્રુઓને ડસી ડસીને ચેતના રહિત કરવા લાગ્યા.
જેમ સદ્ગુરૂ સદુપદેશવડે ભવ્ય પ્રાણીના મિથ્યાત્વને છેદે, તેમ ભાગતિએ ખાણેાવડે ચંડવેગ સેનાપતિનું ધનુષ્ય છેદી નાખ્યું. ત્યારે સેનાપતિએ નવું ધનુષ્ય લઈ ખાણેાવડે ભાગરિતનું ધનુષ્ય છેદી નાખ્યું. પછી ભગતિએ પણ નવું ધનુષ્ય લઈ તામસ નામનું આણુ મૂકયું. તેનાથી સેનાપતિના સૈન્યમાં અધકાર વ્યાપી ગયા, ત્યારે સેનાપતિએ દેદીપ્યમાન સૂર્યાસ્ત્રવડે તે અંધકારનો નાશ કર્યાં, અને ખાણેાવડે વૈરીને ઢાંકી દીધા. ખાણાથી વ્યાકુલ થયેલા ભાગતિએ જલધર મેઘ નામનું આયુધ મૂકયુ, તેને સેનાપતિએ પવનાસ્રવડે નિષ્ફળ કર્યું, અને પછી તેના ધનુષ્યને છેદી અખ્તરને ભેદી ખાણેાવડે જરિત કરી તેને નાગપાશવડે બાંધી લીધા.
Page #407
--------------------------------------------------------------------------
________________
કૅટર
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પછી જ્યારે સેનાપતિ તેને ગ્રહણ કરવા જતા હતા ત્યારે સેનાપતિને કુમારરાજના સેનાપતિ વવેગે માણેાવડે છાતીમાં વીંધી નાખ્યો. તે વખતે તેના ખાણાથી વ્યથા પામેલા તે સેનાપિત ભાગરિતને મૂકીને ક્રોધવડે વાવેગની સાથે યુદ્ધ કરવા દોડયો. તે બન્ને સેનાપતિએ પરસ્પર ખાણેાવડે યુદ્ધ કરતા હતા, તે વખતે ‘ કેાને વરૂં ?” એવા સશય થવાથી જયલક્ષ્મી બન્નેની વચ્ચે આવીને ઊભી રહી.
હવે અહીં મને ચંદ્રબાહુના ધનુષ્ય વગેરે છેદી તેને શસ્ત્ર રહિત અને શ્રમિત કરી નાગપાશવડે બાંધી લીધા. પછી તે ચંદ્રબાહુને ગ્રહણ કરવા ઉદ્યમી થયા, તેટલામાં તેને ચંદ્રગતિએ રૂ ંધ્યા, ત્યારે તે પણ તેની સાથે શીઘ્ર યુદ્ધ કરવા લાગ્યા. એ જ પ્રમાણે તપને મહાબાહુને ખાણેાવડે પીડિત કરી ખાંધ્યા, અને પછી તેને ગ્રહણ કરતા તેને ચદ્રોદય રાજાએ રૂ ધ્યેા. તે બન્નેને માણેાવડે ઘાર સગ્રામ થયા. તેને જોઈ દેવે પણ ભય પામ્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા.
તે જ પ્રમાણે ઉગ્ર પરાક્રમવાળા ભીમે ચંદ્રવેગને બાંધ્યા, અને સૂર્ય જેવા પ્રતાપવાળા પ્રતાપે ચંદ્રચૂડને ખાંધ્યા. પછી પરસ્પર ગ્રહણ કરતા તે બંનેને ચ'ડ અને ભીષ્મે રૂબ્યા, અને તે ધનુરાને પરસ્પર માણેાવડે યુદ્ધ થયું. તે જ પ્રમાણે દૈવયેાગથી રત્નચૂડ ડિદ્વેગ અને ચદ્રાભને અનુક્રમે અક્ષોભ, કાસર અને રમણે આંધ્યા. તેમને ગ્રહણ કરતા તેઓને અનુક્રમે ખાણેાની વૃષ્ટિ કરતા ચિત્રવી, મહાવીય અને ભદ્રવીરે રૂંધ્યા.
આ પ્રમાણે કર્મના વશથી બધાયેલા જીવાની જેમ શત્રુઓએ બાંધેલા તે આઠે મિત્રાને પવનવેગે શીઘ્રપણે લઈ કુમારરાજને સેાંખ્યા; એટલે સેવકવત્સલ કુમારે તત્કાળ ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશ છેઢી ઔષધિના જળવડે તેમને સજ્જ કર્યા. આ રીતે તે નરનાથના હસ્તસ્પના પ્રભાવથી પહેલાંના કરતાં પણ અધિક બળ, ઉત્સાહ, તેજ અને ધૈર્યાદિક સંપત્તિને તેઓ પામ્યા. ‘ પત્થરો પણ સૂર્યના કિરણેાના સ્પર્શથી શુ તેજસ્વી નથી થતા ?' પછી તે આઠે મિત્ર પ્રથમના પરાભવથી ઉત્પન્ન થયેલા ક્રોધથી ફરી યુદ્ધ કરવા દોડયા.
હવે તે બન્ને સેનાપતિઓને યુદ્ધમાં તત્પર જોઈ અને સેનાના સર્વ સૈનિકા વિશેષે કરીને યુદ્ધમાં પ્રવર્ત્યા. દૂર સુધી જનારા વીરેાના ખાણા જાણે જ્યાતિષી દેવાને પતપેાતાના સ્વામીના શૌય ગુણા કહેવા જતા હાય તેમ ચાતરફ આકાશમાં પ્રસર્યાં, વીરાના ખાણા વૈરીઓનાં શરીર ઉપર સફળપણે પડવા લાગ્યાં. કારણ કે ૧મા ા પામવા લાયક અલ્પ દ્રવ્યને પણ તજતા નથી, તેા લક્ષનેર કેમ તજે ?
૧ યાચક અને બાણુ. ૨ લાખ અને નિશાન.
Page #408
--------------------------------------------------------------------------
________________
તેરમા સ..
FY
જેમ સૂર્યના કિરણેા ચંદ્રાદિકના કિરણેાને દૂર કરે, તેમ કેટલાક વીરાના માણે શત્રુના માણેાને દૂર કરતાં હતાં. જેમ અલ્પ સત્ત્વવાળાના ધક્રિયાના મનેારથા વિધ્રોવડે નિષ્ફળ થાય, તેમ કેટલાકના ખાણા ઢાલની સાથે અથડાઈને નિષ્ફળ થતાં હતાં.
શત્રુઓના અખ્તર તથા ઢાલ છેદવાથી પછી તેએ સુખે કરીને જીતી શકાશે એવા જ જાણે વિચાર કર્યો હોય તેમ તથા જેમ આસન્નસિદ્ધિ જીવા કરૂપી શત્રુને જીતવા માટે પ્રથમ વિવેકાદિક મહા આયુધેાવડે મિથ્યાત્વ અને લેાભાદિકને છેદે છે તેમ કેટલાક વીરાએ માણેાવડે શત્રુઓના ખખ્ખર અને ઢાલ છેદી નાંખ્યાં.
જેમ વદએકમને દિવસે આકાશમાં ઉય પામતા અને અસ્ત પામતા સૂર્ય અને ચંદ્ર એ બન્નેના કિરણેા સામસામા વ્યાપ્ત થાય છે, તેમ આ બન્ને સેનાપતિના યુદ્ધમાં આકાશ બન્નેના ખાણેાવડે વ્યાપ્ત થઈ ગયું. પછી ચડવેગે મણેાવડે વાવેગનું ધનુષ્ય છેદી નાખ્યું, ત્યારે તે વાવેગે પણ ખીજું ધનુષ્ય લઈ તીક્ષ્ણ ખાણેાવડે તે ચડવેગનું' ધનુષ્ય. ભાગી નાખ્યું. પછી ગથી ઉદ્ધત થયેલા ચડવેગે નવું ધનુષ્ય લઈ તત્કાલ માણેાવડે વ વેગના રથ ભાગી નાખ્યો, અને તેમાં જોડેલા સિહાને મારીને પાડી દીધા, ત્યારે વાવેગ જેટલામાં નવા રથ ગ્રહણ કરતા હતા, તેટલામાં ક્રોધથી અધ થયેલા ચડવેગે તેને છળથી મસ્થાનને વીધનારા ખાણવડે છાતીમાં પ્રહાર કર્યો; તેથી તે વાવેગ મૂર્છાવડે વિહવળ થઈ ગયા.
પછી હણવાને ઈચ્છતા ચ'ડવેગ જેટલામાં તેને ખીજા ખાણવડે હણવા તૈયાર થાય છે; તેટલામાં ભાગરિત રાજાએ અકસ્માત ત્યાં આવી પ્રથમ તેણે પાતાને પરાભવ કર્યાં હતા તે વૈરથી ચડવેગને ભિક્રિપાલવડે મસ્તકમાં એવી રીતે દૃઢ પ્રહાર કર્યો કે જેથી તે. મૂતિ થઈ પૃથ્વીપર પડી ગયા. તેને જ્યારે ભાગતિ ગ્રહણ કરવા તૈયાર થયા, ત્યારે ખેચર ચક્રવર્તીના પુત્ર મણિમાલીએ આવી ચડવેગને ઉપાડી લીધા અને ચક્રવર્તીને સાંખ્યા, એટલે ચક્રીએ વીરના સમૂહમાં અગ્રેસર એવા તે સેનાપતિને વિદ્યા અને ઔષધિના સિંચનથી સજજ કર્યો.
અહિં ભાગતિએ મૂર્છા પામેલા વાવેગને કુમારરાજને સોંપ્યા, એટલે તેમણે પણ સુભટામાં અગ્રેસર એવા તે વાવેગને મહા ઔષધિના જળવડે સજ્જ કર્યો. આ રીતે ભોગતિ શીવ્રપણે ઉપકાર કરનાર વાવેગના પ્રત્યુપકાર કરી અને અપકાર કરનાર ચડવેગના અપકાર કરી આનંદ પામ્યા. · માનનું ફળ આવું જ હાય છે. ’
૧ વિઘ્ન આવવાના ભયથી. ૨ વદ એકમની સવારે.
Page #409
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
એ જ રીતે ચંદ્રબાહુ પણ પૂર્વના ખંધનરુપ પરાભવના વૈરથી ચંદ્રગતિની આગળ થઈ મદન નામના શત્રુ સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને જેમ મેઘ વૃષ્ટિવડે અકરાના સમૂહને વ્યાકૂલ કરે તેમ તેણે શરની વૃષ્ટિવડે પરિવાર સહિત મદનને વ્યાકૂલ કરી નાખ્યો. પછી તે મદનનું ધનુષ્ય છેદી, રથ ભેદી, રણથી શ્રમિત થયેલા તેને બાંધી લીધે. તે મદનને લેવા માટે ખેચરચક્રીના પુત્ર મણિમાલી દોડતા આવ્યા, પણ તેને ચંદ્રબાહુએ ખાણની વૃષ્ટિ કરીને રૂ ંધ્યા, તેટલામાં ચંદ્રગતિ તે મદનને પાતાની શિબિરમાં ઉપાડી ગયા.
૩૮૪
ત્યારપછી મહાખાહુ પણ યુદ્ધથી થાકેલા ચંદ્રોદયને નિવારી પૂના વૈરથી તે જ પ્રમાણે તપન સાથે યુદ્ધ કરવા લાગ્યા. એટલે ક્રોધવડે અત્યંત શુરવીર તે અન્ને સુભટો ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. તેમાં તેઓએ વીરાના ઉત્કટ મસહિત અનેક શત્રુઓના પ્રાણા હરણ કર્યાં, અને પેાતાનાં કુળને યશરૂપી દૂધવડે ધોઈ ઉજ્જવળ કર્યું. છેવટે શત્રુને તાપ પમાડનાર તપનને મહામાહુએ બાંધી લીધે. સૂર્યાં પણ ભરણીના પુત્ર -ચંદ્રનો પરાભવ કરનાર થાય છે.' આંધેલા તપનને છેડાવવા માટે ચિત્રાયુધ નામને સુભટ દોડો, પર`તુ પર્યંત જેમ નદીના પૂરને રશકે—અટકાવે તેમ તેને મહાબાહુએ અટકાવ્યેા. તેવામાં જેમ મહા આરંભના સમૂહ બુદ્ધિ રહિત પ્રાણીને દુર્ગતિમાં લઈ જાય, તેમ ચંદ્રગતિ તે તપનને હર્ષોંથી પેાતાના સૈન્યમાં લઈ ગયેા.
હવે શત્રુના ખાણથી તાડના પામેલા ચંડને નિવારી ચંદ્રવેગે ભીમ સાથે યુદ્ધ કરી છેવટ તેને નાગપાશવડે બાંધી લીધેા. તે વખતે તેને છેડાવવા ચિત્રવીય સામે આબ્યા. તે વૈરીની સાથે ચદ્રવેગ યુદ્ધ કરવા લાગ્યા, એટલામાં ચંદ્રગતિ તે ભીમને પેાતાના સૈન્યમાં લઈ ગયા.
પછી શસ્ત્ર રહિત થયેલા ભીમને જોઈ માહ પ્રાણીને સ`સારમાં રાકે તેમ ચદ્રચૂડે પ્રતાપને યુદ્ધમાં રાકવો. તેની સાથે ચિરકાળ સુધી યુદ્ધ કરી તેનુ ધનુષ છેઢી તથા રથ ભાગી જેમ લેાભ મૂઢ પ્રાણીને અશુભ કવડે ખાંધે તેમ તે ચંદ્રચૂડે પ્રતાપને નાગપાશવડે બાંધી લીધા. તેને લેવા માટે ચંદ્રાંકે ઇચ્છા કરી ત્યારે ચંદ્રચૂડે તેને યુદ્ધમાં રાકચો; તેટલામાં તે જેમ ચર પુરૂષો ચારને કેદખાનામાં લઈ જાય તેમ ચંદ્રગતિ તે પ્રતાપને પેાતાના સૈન્યમાં લઈ ગયા.
એજ રીતે રત્નચૂડ, દ્વેિગ અને ચંદ્રાભ રાજાએ પણ યુદ્ધમાં ઉદ્યમ કરતા ચિત્રવી, મહાવીય અને ભદ્રવીરને નિષેધ કરી અનુક્રમે અક્ષોભ, કાસર અને રમણ
g&l/
Page #410
--------------------------------------------------------------------------
________________
તેરમે સર્ગ,
૩૮૫ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની સાથે ચિરકાળ સુધી યુદ્ધ કરી છેવટ તેમના ધનુષ વિગેરે છેદી તેઓએ તે અક્ષોભ, કાસર અને રમણને બાંધી લીધા. તેમને લેવાની ઈચ્છાથી ચંદ્રભદ્ર, યશશ્ચંદ્ર અને ચંદ્રકીર્તિ નામના વિદ્યાધરો આવ્યા, તેમને ઉત્તમ સુભટોએ યુદ્ધવડે અટકાવ્યા. તેવામાં જેમ મિથ્યાત્વ જ્ઞાનાદિક રહિત જંતુઓને સંસારમાં લઈ જાય, તેમ ચંદ્રગતિ તે બાંધેલા અક્ષોભાદિકને પિતાના સૈન્યમાં લઈ ગયો. ' આ પ્રમાણે એક ભેગરતિ વિના બીજા સાતે મિત્રરાજાઓ શત્રુઓને બાંધી પૂર્વને પરાભવને તરી ગયા. ચંદ્રબાહુ વિગેરે સાત મિત્ર યુદ્ધમાં પ્રથમ બંધાયા હતા, તેઓએ જ મદનાદિકને બાંધ્યા, તેનું કારણ એ કે તે મદનાદિક ચિરકાળ યુદ્ધ કરવાથી થાકી ગયા હતા તથા તેમનું પૂર્વભવનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હતું.
પ્રાણી યુદ્ધમાં પણ પૂર્વના અશુભ કર્મથી જ પરાભવ પામે છે, અને અશુભ કર્મથી જ હણાય છે. વળી શત્રુનો જય અને લક્ષ્મીની પ્રાપ્તિ પણ કર્મથી જ થાય છે. આ પ્રમાણે શુભ અને અશુભ કર્મ જ શુભ અને અશુભ ફળને આપનારું છે એમ જાણી સારી બુદ્ધિવાળા પ્રાણીઓએ શુભ કર્મ ઉપાર્જન કરવા પ્રયત્ન કરવો.
ચંદ્ર વિગેરે સાતે વીરેએ એવી રીતે યુદ્ધ કર્યું કે જેથી ખેચરચકીની મોટી સેના પણ ભગ્ન થઈ ગઈ. તે વખતે વીરેનો યુદ્ધશ્રમ જોઈને તે શ્રમ જાણે પિતાને વિષે સંક્રમે હોય તેમ સૂર્યે પશ્ચિમ સમુદ્રમાં સ્નાન કરી તે શ્રમને દૂર કર્યો.
પછી શુભાશુભ કર્મથી જય અને પરાજય પામેલા વિરે બન્ને સેનાપતિઓની આજ્ઞાથી યુદ્ધકર્મનો ત્યાગ કરી પિતપતાના સ્થાને ગયા. સાત વીના બંધનથી કાંઈક મંદ થયેલા ઉત્સાહવાળી ખેચરચક્રીની સેના ધીમે ધીમે યુદ્ધભૂમિથી પાછી ફરી. જેમાં ગીતની ગજના અને વાજિંત્રના નાદ થતા હતા, તથા મંગળપાઠક જેની સ્તુતિ કરતા હતા એવું શ્રીજયાનંદ રાજાનું સૈન્ય પોયણીના વનની જેમ આનંદ પામ્યું. તેમણે ઔષધિના જળ વડે સર્વ સુભટો તથા પશુઓને પ્રથમની જેમ સજજ કર્યા. તેજ રીતે ચકીએ પણ પિતાના સુભટો અને પશુઓને વિદ્યાવડે અને ઔષધિના જળવડે સજજ કર્યા. ઔષધિના જળવડે સજજ કરેલા તે મદનાદિક સાતે રાજાઓને પવનવેગે લેહવિગેરેના પાંજરામાં નાખ્યા. યુદ્ધની શ્રમ-થાકે આલિંગન કરેલા વીરોને ઈષ્યના વશથી જલદી સર્વ અંગે સુખ કરનારી નિદ્રાએ આલિંગન કર્યું.
આ પ્રમાણે શ્રીજયાનંદ કેવળી ચરિત્રમાં યુદ્ધના અધિકારને વિષે બીજે દિવસે ભેગરતિ વિગેરે આઠે મિત્રોને જય થયે, એ હકીકત આવી છે.
૧ પાણીના પક્ષમાં રાજા એટલે ચંદ્ર.
જ,-૪૯
Page #411
--------------------------------------------------------------------------
________________
es
શ્રી જયાન કેવળી ચરિત્ર
ત્રીજો દિવસ.
શ્રીજયાનંદ રાજા જયલક્ષ્મીને લાયક છે, તે જયલક્ષ્મી યુદ્ધ વિના મળી ન શકે; તેથી યુદ્ધને અવકાશ આપવા માટે ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં સૂર્ય પૂર્વાચળપર આરૂઢ થયા. કેટલાક સુભટો પરાભવના વશથી, કેટલાક અધ જય પ્રાપ્ત થવાથી અને કેટલાક મંગળવાજિંત્રના શબ્દથી રણસ‘ગ્રામના ઉત્સાહવાળા થઈ જાગૃત થયા. પ્રથમની જેમ અન્ને સેનાઓમાં સર્વ યુદ્ધસામગ્રી તૈયાર કરી અને સેનાપતિની આજ્ઞાથી વીરા યુદ્ધ
કરવા ચાલ્યા.
જેમ મિદરા પીનારા મઘવડે, રાજાએ ધનવડે અને બ્રાહ્મણેા પરના અન્નવડે તૃપ્ત થતા નથી, તેમ ભુજાના બળથી ઉન્મત્ત થયેલા મહાવીરા યુદ્ધવડે તૃપ્ત થતા નથી. જેમ દાન દેવામાં ચતુર દાતારા જમવા માટે યાચકાને આમત્રણ કરે, તેમ સુભટો વાદિક ચિહ્નોવડે આળખીને સામા સુભટને આમ`ત્રણ કરવા લાગ્યા. પોતાના કુળના ઉત્કૃષ્ટને કહેતા, અન્યના કુળાની નિદા કરતા, પરસ્પરની નિંદા, મ-રહસ્ય, મશ્કરી અને પ્રશ‘સાવડે અન્યના તિરસ્કાર કરતા તથા ભુજાસ્ફોટને કરતા અને સૈન્યના વીરે કાંસીતાલની જેમ પરસ્પર મળ્યા, અને ક્રોધથી અધિકાધિક યુદ્ધ કરવા લાગ્યા.
વીરાએ એક બીજાની ઉપર મૂકેલા ખાણા આકાશમાં અન્ય અન્ય અફળાતા હતા, તેથી તે આકાશમાં યુદ્ધ કરતા જાણે પાંખાવાળા સવ હાય તેવા શાભતા હતા. રાજાની અને ચક્રીની અહુરૂપી વિદ્યાના પ્રભાવથી વીરાએ મૂકેલાં ચક્રો અકાશમાં ચારે તરફ
ભમવા લાગ્યાં.
વીરાએ પરસ્પર યુદ્ધ કરવા માટે પ્રેરણા કરેલા વાહનના હાથીએ પોતાના સ્વામીઓનું પરાક્રમ પેાતાને વિષે પ્રાપ્ત થવાથી અધિકાધિક પરાક્રમવર્ડ યુદ્ધ કરવા લાગ્યા. ગર્જના કરવા પૂર્ણાંક પરસ્પર અફળાતા તે હાથીના દાંતના પ્રહારથી અગ્નિની જવાળા નીકળતી હતી, તેથી તે હાથીએ વીજળી સહિત જાણે મેઘ હેાય તેવા શેાલતા હતા. યુદ્ધ કરતી વખતે ઉંચે ઉડતા અને નીચે પડતા અખ્તરવાળા હાથીએ જાણે પાંખેાવાળા પવ ત હોય તેમ કાના આશ્ચર્યને માટે તથા ભયને માટે ન થાય ? કારણ કે તેએ પગના આઘાતવડે પૃથ્વીતળને ખાદી નાંખતા હતા, મદના જળવડે ઝરણાં સહિત દેખાતા હતા, ઝરતા રૂધિરવડે ગેરૂ નામની ધાતુ સહિત દેખાતા હતા, દાંતવડે અને તેમાં બાંધેલા ખડ્ગોવડે તથા સૂ'વર્ડ અને સૂંઢમાં પકડેલા મુગરાદિકવડે પરસ્પર દ્રઢ પ્રહાર કરતા હતા, અને તેમના મુખરૂપી ગુફાએ ગર્જના કરતી હતી.
Windo
Page #412
--------------------------------------------------------------------------
________________
તેરમા સ
૩૭
સિહા સિ’હના-વડે હાથીઓના સમૂહને ત્રાસ પમાડવા લગ્યા, પુંછડાના પછાડવાથી રથોને શબ્દ કરાવવા લાગ્યા તથા દાઢા અને નખોવડે હણીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. મેટા ફુફાડાવડે પરાભવ ન પામે એવા સર્પો ભયકર ફણાઓના પ્રહારથી મણિઓની સંધિઓને ફેાડી નાંખે એવું પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ઘેાર એવા ઘેરઘુર શબ્દવડે દુર, આકાશમાં ઉછળતા, પરસ્પર અથડાતા અને તીક્ષ્ણ દાઢાવડે હણુતા એવા ભુંડા યુદ્ધ કરવા લાગ્યા.
એ જ પ્રમાણે અષ્ટાપદ, મૃગ, શાલ, પાડા વિગેરે વિદ્યાધરાનાં વાહને અને ખીજા પશુએ પણ અનાદિ ભવના અભ્યાસથી, વીરાના નિરંતરના સંગથી, ક્રોધ અને અભિમાનાદિકવર્ડ યુક્ત હાવાથી અને પોતપાતાના સ્વામીની પ્રેરણાથી પ્રાણાને પણ તૃણુ સમાન ગણતા, શત્રુના ક્ષય થાય ત્યાંસુધી શત્રુને પીઠ નહિ દેખાડતા, જાણે વીરેંદ્રો હોય તેમ ચિરકાળ સુધી યુદ્ધ કરવા લાગ્યા.
આ પ્રમાણે પશુઓનું પણ શૌય જોઈ અત્યંત ગર્વિષ્ઠ થતા વીરે પોતાના સમગ્ર અળવડે સંગ્રામ કરવા લાગ્યા. તેમાં કાપના આવેશથી યુદ્ધ કરતા ખેચરચક્રીના સુભટાએ કુમારરાજનું કેટલુંક સૈન્ય,ભાંગી નાંખ્યું, તેથી તે દીનતા ધારણ કરવા લાગ્યુ.
તેને ત્રાસ પામતુ... જોઈ યુદ્ધ કરવા ઈચ્છતા સ્ત્રીરૂપધારી કુમારરાજને સ્વામીભક્તિથી નિવારી મદોન્મત્ત હાથીએપર આરૂઢ થયેલા, જાણે કે વિશ્વના સમગ્ર વીરાની શક્તિ ગ્રહણ કરીને તેવડે બનાવ્યા હોય એવા બળવાન, યુદ્ધને વિષે પ્રસિદ્ધ કીતિવાળા, નવા અળવાળા અને માયાવડે સ્ત્રીએનાં શરીરને ધારણ કરનારા વીરાંગદ, મહાબાહુ, સુઘાષ અને સુમુખ વિગેરે પાંચસે સુભટાએ શત્રુઓને યુદ્ધ કરવા મેલાવ્યા.
તેઓએ કત્યારે ખાણા ગ્રહણ કર્યાં અને કયારે સૂકાં તે કેઈના જાણવામાં આવ્યું નહિ; પરંતુ તેના માણેાથી હણાઈ ને પડેલા શત્રુએ જ લેવામાં આવ્યા. ક્રોધના આવેશવાળા તેએએ ઘણા વીરેને પૃથ્વીપર દીર્ઘ નિદ્રાવડે સુવાડી દીધા, અને ખીજા સાજાવીશ પણ મરણુના ભયથી તે સુતેલાની અંદર જ કપટનિદ્રાથી સુઈ ગયા. તેઓએ રથીઓને રથ રહિત કર્યાં અને રથોને રથીએ રહિત કર્યા, સ્વારાને અશ્વ રહિત કર્યા અને અશ્વોને સ્વારા રહિત કર્યાં, હાથીના સ્વારાને હાથી રહિત કર્યા અને હાથીઆને હસ્તીસ્વારા રહિત કર્યાં, વિમાનિક ચેાદ્ધાઓને વિમાન રહિત કર્યાં અને વિમાને ને વિમાનિક ચાઢા રહિત કર્યાં, તથા પગે ચાલનારા ઘણા સિનેકાને તેમના પગે છેદી પગે ચાલી ન શકે તેવા કર્યાં, આ પ્રમાણે ખેચરચક્રીનું સમગ્ર સૈન્ય બળ રહિત કરી નાંખ્યું.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શ્રી જયાનંદ કેવળા ચરિત્ર આ રીતે ખેચરચક્રીનું ભાંગેલું સૈન્ય નાશી જવા લાગ્યુ, તે વખતે હાથીપર આરૂઢ થયેલા ગજસિંહ નામના ખેચરસુભટ યુદ્ધમાં દોડચો, અને યુદ્ધના ઉદ્યમમાં ભગ્ન થયેલી પેાતાની સેનાને ધીરજ આપતા ખેલ્યા કે જે કાઇ યોદ્ધો હોય તે મારી સામે આવીને મને રાકેા રૂા. ” તે વખતે ખીજા પણ હાથીના વાહનવાળા ગજાનન, ગજદેવ વિગેરે પાંચસે ચાદ્ધાએ યુદ્ધ કરવા દેાડચા. તેમને ખેલાવવાપૂર્વક માયાસ્ત્રીના રૂપવાળા વીરાંગદાદિક વીરાએ તેમની સાથે યુદ્ધ કરીને રોકયા. ત્યારે તેમને ગજસિ’હાર્દિક ચાદ્ધાઓએ કહ્યું કે હું રડાએ! તમે યુદ્ધને લાયક નથી. અહીંથી જઇને પાણીના ઘડા ઉપાડો અને સુતર કાંતા, તે સાંભળી સ્મિતવડે સુંદર મુખવાળી માયાવી સ્ત્રીએ ખેલી કે
હું અમે વેરીએની નારીઓને રડાપેા આપનારી છીએ, તેથી અમે રડાઓ કહેવાઈ એ છીએ; માટે તમે શીઘ્ર યુદ્ધ કરી, કે જેથી અમારૂ રંડા નામ સાર્થક થાય. તમે અમારાથી યુદ્ધમાં હણાશે, તેથી તમને જલાંજલિ આપવા માટે પહેલેથી જ જળ તૈયાર રાખવામાં આવ્યું છે, તેથી અમારે પાણીના ઘડા ઉપાડવાની જરૂર નથી. વળી પુષ્કળ વૈરીઓને બાંધવા માટે સુતર પણ ઘણું તૈયાર છે, તેથી અમે શા માટે સુતર કાંતીએ ? હમણાં જ યુદ્ધમાં અમારાથી તમારૂ' ખધન કે પલાયન થશે, માટે તમારી કીર્તિરૂપી સ્ત્રીને વધ કરવાથી ખરેખર તમને સ્રીહત્યા લાગવાની. છે. ’’
આ પ્રમાણે મસ્થાનને વી'ધનારા તેમના વચનરૂપી ખાણેાવડે વ્યથા- પામેલા તે સુભટો તે માયાવીસ્ત્રી ઉપર સારભૂત ખાણાની વૃષ્ટિ કરવા લાગ્યા. તે વૃષ્ટિને તે માયાવીસ્ત્રીએએ વાયુના સમૂહ જેવા ખાણેાના સમૂહવડે હરી લીધી—દૂર કરી. વિઘ્નાથી હણાયેલા ભાગ્યહિનાના મનેરથો શી રીતે સિદ્ધ થાય ?' જેમ વૈદ્યો ઔષધાવડે રાગીએના રાગાને હણે છે, તેમ તે સ્ત્રીસુભટાએ સારી રીતે મૂકેલા મોટા શસ્ત્રોવંડે શત્રુએના ગને હણી નાંખ્યાં. તે વખતે સન્ય સહિત તે હજાર ચાદ્ધાના મહા સગ્રામ યમરાજના જ પાષણ અને સતાષને માટે થયા.
સ્ત્રીરૂપ પણ મહાવીર વીરાંગઢ યુદ્ધમાં વૈરીને સ`હાર કરવાથી યમરાજની ઉપમાને ધારણ કરતા હતા. ગજસિંહે પણ તીક્ષ્ણ માણેાવડે શત્રુઓને ક્ષય કરી અને ચિરકાળ સુધી યુદ્ધ કરી તે વીરાંગને વ્યાકૂળ કરી દીધે!. ત્યારે વીરાંગઢે તેનાપર નગવિદ્યાએ કરીને એક મોટો પત મૂકો, તેને ગજિસંહે અશિવિદ્યાવડે ચૂર્ણ કરી નાંખ્યા. પછી ગજસિંહે વીરાંગઢ ઉપર વિદ્યાસિંહ મૂકયા, એટલે ક્રોધથી ઉદ્ધત થયેલા તે વિદ્યાસિંહ જેટલામાં તે વીરાંગઢ ચાન્દ્રાના વાહનરૂપ હાથીને ખાવા જાય છે, તેટલામાં તે વીરાંગદે
Page #414
--------------------------------------------------------------------------
________________
તેરમા સ.
૩૯
શરભ વિદ્યાનું સ્મરણ કર્યુ, તેથી તત્કાળ શરભ પ્રગટ થયા, અને તે વેગથી શત્રુઓના સિંહાને હણવા લાગ્યુંા; એટલે તે શરભને હણવા માટે ગજિસંહે તેનાપર ઘણા ખાણેા મૂકયાં, તથા ખડ્ગ અને ગદા વિગેરે હજારે આયુધ મૂકચાં, તે પણ તે દુ શરણે ગના રીક આકાશમાં ઉડી સર્વ શસ્ત્રના સમૃહને ભેદી ગજસિંહને નખાવડે હણીને પાડી દીધા. પછી હાથીને બાંધનાર પુરૂષ જેમ પાણીમાં પડેલા હાથીને દોરડાવડે બાંધીને પકડી લે તેમ પડી ગયેલા ગજસિંહને વીરાંગઢે નાગપાશવડે આંધીને પકડી લીધેા.
તેમ જ સ્ત્રીરૂપધારી મહાબાહુએ ચિરકાળ સુધી ખાણનું યુદ્ધ કરીને ગજાનનના ઉપર અગ્નિને વરસાવતી શિત મૂકી. તે શિતને ગન્તનને પણ જેમ અનિત્ય ભાવનાવડે ડાહ્યો પુરૂષ સંસારની તૃષ્ણાને હણે તેમ લીલામાત્રમાં સામી શિક્તવડે હણી નાંખી. ત્યારપછી તે મહાબાહુએ તે ગજાનન બૈરી ઉપર માહનાસ્ત્ર મૂત્યુ', તેનાથી તે મૂર્છા પામ્યા; એટલે તેને બાંધીને પકડી લીધા.
એજ પ્રમાણે સ્ત્રીરૂપધારી સુઘાષ વિગેરે વીરા પોતાની સામે યુદ્ધ કરનારા ચાદ્ધાઓને ચિરકાળ સુધી લેાહનાં દિવ્ય શસ્ત્રોવડે ભયકર એવા યુદ્રોવડે ખેદ પમાડી, વિવિધ શસ્ત્રોવડે જ રત કરી તથા લાથપોથ કરી નાગપાશાદિકવડે બાંધીને એકી સાથે પેાતાની શિબિરમાં લઈ ગયા.
આ પ્રમાણે પોતાના પાંચસેા સુભટાને બાંધીને લઈ ગયા જોઈ વિદ્યાધરચક્રવર્તીનુ આખું સૈન્ય ત્રાસ પામ્યું અને વીખરાઈ ગયુ, તે જોઈ વિદ્યાધરચક્રવર્તી તે સમયે ક્રોધ, ગ અને પરાભવવર્ડ અત્યંત વ્યથા પામી જેટલામાં યુદ્ધભૂમિપર યુદ્ધ કરવા આવે છે, તેટલામાં સ’ગ્રામને વિષે તૃષ્ણાવાળા તેના ત્રીજા પુત્ર મણિમાલીએ બે હાથ જોડી ભક્તિથી ચક્રી પિતાને વિનતિ કરી કે
“ હું પિતાજી ! કીડીઓને વિષે ગરૂડની જેમ આર.ડાઓને વિષે ઇંદ્રને પણ નાશ પમાડનાર એવા દેદીપ્યમાન મળવડે આપને સ`ગ્રામના આર'ભ શા માટે કરવા જોઈ એ ? મે' સ્ત્રીપણાને લીધે તેમની ઉપેક્ષા કરી હતી, પરંતુ તે તેા ઉદ્ધત થઈ ગયેલ છે; તેથી હવે અપરાધવાળી તેનેા હું નિગ્રહ કરીશ અને તેમણે ગ્રહણ કરેલા આપણા સુભાને હું પાછા લઈ આવીશ. ” આ પ્રમાણે કહીને પિતાને નિષેધ કરી હાથીના કુંભસ્થળપર બેસી તે મણિમાલી શત્રુઓની શ્રેણિના સંહાર કરતા શત્રુઓના લશ્કરમાં પેઠો.
જેમ તળાવમાં પાડો પ્રવેશ કરે ત્યારે શબ્દ કરતા. દેડકાએ તેના માને મૂકી ખાજીપર ખસી જાય તેમ તે મણિમાલીએ સેનામાં પ્રવેશ કર્યો ત્યારે યાદ્ધાએ તેને
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૦.
શ્રી યાન કેવળ ચરિત્ર માર્ગ મૂકી બાજુ પર ખસી ગયા. તે વખતે તે મણિમાલી બોલ્યો કે-રે કપટ લક્ષ્મીના કરંડીઆ સમાન રંડાઓ ! આવે. હમણાં હું તમને નાક કાન રહિત કરું છું, અને અસ્તરવડે તમારાં મસ્તકો મુંડી નાખું છું.”
આ પ્રમાણે તેનું તિરસ્કારવાળું વચન સાંભળી તે સ્ત્રીસુભટ તત્કાળ દેડી આવી.
વીર પુરૂષ અને સિંહો વીરના ધિક્કારને સહન કરી શકતા નથી.” તે સ્ત્રી સુભટોમાંથી વીરાંગદ વીરે મણિમાલીને ડું, અને જેમ મેઘ પર્વત પર જળધારાની શ્રેણિને વરસાવે તેમ તેણે તેના પર બાણોની શ્રેણિ વરસાવી. આ પ્રમાણે સ્ત્રીરૂપે યુદ્ધ કરતા વીરાંગદ વીરને ઉત્કટ બળવાન મણિમાલીએ બાણેની શ્રેણિવડે ઢાંકી દીધો.
તેવામાં મણિમાલીના બીજા (૪૯) ભાઈઓ કિરણમાલી વિગેરે મહા દ્ધાઓ યુદ્ધમાં દેડી આવ્યા. તેમને પણ તત્કાળ વીરાંગદ સિવાયના બીજા (૪૯) મહા બળવાન સ્ત્રીસુભટોએ બાણની વૃષ્ટિ કરવાપૂર્વક યુદ્ધને માટે બોલાવ્યા. તેઓના યુદ્ધમાં દિશા, વિદિશા, આકાશ કે પૃથ્વી કાંઈ પણ દેખાતું નહોતું, માત્ર બાણે જ દેખાતાં હતાં.
હવે મણિમાલીએ વિરાંગદ ઉપર જવાળાવડે વ્યાપ્ત એવી શક્તિ મૂકી, તેને તત્કાળ વિરાંગદ વિરે સામી શક્તિ મૂકીને ભેદી નાખી. પછી ધીર એવા વીરાંગદે વૈરીના પ્રાણને હરનાર અને ઘેર એવા ઘુરઘુર શખવડે દુર્ધર એવા વિદ્યાથી ઉત્પન્ન કરેલા ભંડો મૂક્યા, તેમને આવતા જોઈ મહાસુભટ મણિમાલીએ વિદ્યાવડે ઉત્પન્ન કરેલા સિંહને મૂક્યો, તે સિંહે સર્વ ભંડોને તત્કાળ નાશ કર્યો, અને પછી તે સિંહ વીરાંગદ તરફ દેડડ્યો. તેને આવતા જોઈ વીરાંગદે પ્રથમની જેમ વિદ્યાવડે શરભ મૂક્યો, તે શરભ સિંહને ખાઈ ગયે. પછી તે મણિમાલી તરફ દેડડ્યો. તેને આવતે જોઈ શીગ્રપણે મણિમાલીએ વિદ્યાવડે ઉતારેલા ગર્જના કરતા મેઘવડે મૃત્યુ પમાડ્યો.
પછી મણિમાલીએ બાણ વડે વીરાંગદના હાથીને પાડી નાખ્યો. તે વખતે પવનવેગે સિંહે જોડેલે રથ આપે. તેમાં બેસી હર્ષ પામેલા વીરાંગદે પણ બણેના સમૂહવડે મણિમાલીના મન્મત્ત હાથીને પાડી નાખ્યો. ત્યારે મણિમાલીએ વિદ્યાથી કરેલા નવા રથમાં બેસી કોધ પામી વીરાંગદના શરીર ઉપર અનેક બાણો નાખી તેને વ્યાકુળ કેર્યો. પછી તેના અનુક્રમે સાત ધનુબે છેદી નાખ્યા, તેથી તે વીરાંગદ શરને ગ્રહણ કરવા કે મૂકવા શક્તિમાન થયો નહિ. ત્યારપછી તે મણિમાલીએ તત્કાળ પ્રસ્થાપન શસ્ત્રવડે વીરાંગદને તથા બીજા સર્વ સ્ત્રીસુભટોને પણ સુવાડી દીધા; અને જેમ આરંભ મૂહ પ્રાણીને કર્મથી બાંધે તેમ મણિમાલીએ નિદ્રા પામેલા તે વિરાંગદ ભટને નાગપાશથી
Page #416
--------------------------------------------------------------------------
________________
તેમા સગ
૩૯૧
બાંધી લીધે. એ જ પ્રમાણે ચિરકાળ યુદ્ધ કરવાના શ્રમથી વ્યાકુળ થયેલા મહામહુ વિગેરે સર્વે સુભટો મણિમાલીના શસ્રવડે નિદ્રા પામ્યા, તેમને જુદા જુદા નાગપાશવર્ડ આંધી લીધા.
પછી જેમ મચ્છીમાર જાળમાં મત્સ્યાને ગ્રહણ કરે તેમ મણિમાલી પણ વિદ્યાથી અનાવેલા મેટાપટને વિષે બાંધેલા શ્રીસુભટાને ગ્રહણ કરવા તૈયાર થયા, તેવામાં પવનવેગાદિકે તેને યુદ્ધ કરવા બાલાવ્યા, એટલે મણિમાલી તે સ્ત્રીસુભટને મૂકી તેની સામે સંગ્રામ કરવા આવ્યું.
:
વીરાને યુદ્ધનુ અને બ્રાહ્મણાને ભાજનનુ આમંત્રણ કરવામાં આવે તે તે વખતે તેમનાં ખીજાં સર્વ કાર્યો અદૃશ્ય થાય છે—પડયા રહે છે એમ કહેવાય છે.' સિહની સાથે હાથીઓ જેમ યુદ્ધ કરે તેમ તે મણિમાલીની સાથે ભેગતિ વિગેરે ખીજા ઘણા વિદ્યાધર વીરા યુદ્ધ કરવા લાગ્યા. તે પણ તે એકલા વીર મણિમાલીએ શસ્ત્રોવડે ઘણા વીરાને મદ રહિત કરી દીધા. ‘સૂર્યાં પરિમિત તેજવાળા છે, તે પણ તે એકલા ઘણા ગ્રહોને નિસ્તેજ કરે છે.' યુદ્ધ કરતા એવા તે મણિમાલીએ ભૃકુટિની સંજ્ઞાથી કિરણમાલીને પ્રેરણા કરી એટલે તે પેલા બાંધેલા શ્રીસુભટાને લઈને ચાલ્યે.
ચદ્રગતિએ તેવૃત્તાંત જણાવવાથી તત્કાળ કુમારરાજ ત્યાં આવ્યા, અને તેણે કિરણમાલીને સ્તંભિની વિદ્યાવડે સ્ત ંભિત કરી દીધા. તથા પેાતાના સ્ત્રીસુભટોને ગારૂડી વિદ્યાવડે નાગપાશના અંધનથી મુક્ત કરી પ્રોાધિની વિદ્યાવડેસને જાગૃત કર્યાં. એટલે સજ્જ થયેલા તે સ્ત્રીસુભટા છેઠેલી જાળમાંથી ચકલા ઉડીને આવે તેમ તે પટને ભેદી ઉડીને કુમારરાજની પાસે આવ્યા. તેમના કુમારરાજે નવા વાહના અને શસ્ત્રો વિગેરે આપીને સત્કાર કર્યાં, અને દયાને લીધે કિરણમાલીને પણ સ્તંભન રહિતછૂટા કર્યાં.
કિરણમાલી પોતાના સ્તંભનથી અને પછી બધનના મેાક્ષથી અત્યંત ક્રોધ પામી પેાતાના આત્માને શિકિતને પણ નહિ જાણતા ખડ્ગને ઊંચું કરી કુમારરાજને હણવા દોડવો. જેટલામાં તે વીરમાની કુમારપર અસિના પ્રહાર કરે છે, તેટલામાં કુમારરાજે તેની અસિ ઉડાવી દઈ તેને માત્ર કામળ મુઠીનેા જ પ્રહાર કર્યાં. આ રીતે તે દયાળુ રાજાએ તેને હણ્યા નહિ, તાપણ તે મૂર્છિત થઈ ભૂમિપર તેા પડયો.
શુ સિંહની કામળ ચપેટાને પણ મૃગ સહન કરી શકે?' તેને ચંદ્રગતિએ ખાંધી રાજાના આદેશથી ઔષધિના જળવડે સજજ કરી ત્યાંથી ઉપાડી પૂર્વે ખાંધેલા
Page #417
--------------------------------------------------------------------------
________________
---
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સુભટની સાથે મૂકી દીધે, એટલામાં નામ અને પ્રતાપવડે પિતાની સમાન એવા કિરણમાલીને બધા જાણી સૂર્ય જાણે ભય પામ્યો હોય તેમ પશ્ચિમ સમુદ્રમાં છુપાઈ ગયે. પુત્ર અને સુભટોના બંધનથી સૈન્ય સહિત ખેચરચક્રવર્તી સૂર્ય નષ્ટ કર્યા છે કિરણ જેના એવા ચંદ્રની જેમ કાંતિ રહિત થયે. કાવ્યને વિષે રચવા લાયક અર્થ રચાવાથી જેમ કવિ ખુશી થાય, તેમ ઘણા વૈરીઓ બંધાવાથી કુમારરાજનું સૈન્ય હર્ષ પામ્યું.
ઈતિ શ્રીયાનંદ કેવળ ચરિત્રને વિષે ખેચર ચક્રવર્તી અને શ્રીયાનંદ રાજાના યુદ્ધના અધિકારમાં ત્રીજા દિવસના યુદ્ધને વિસ્તાર પૂર્ણ થયો.
ચેથો દિવસ. હવે સુભટેએ નિદ્રારૂપી અભિસારિકાને બે ત્રણ પ્રહર સુધી ભોગવી સૂર્યોદયને સમય થતાં તેને વિદાય કરી, તેથી તે તત્કાળ ચાલી ગઈ. યુદ્ધમાં મરાતા સુભટેવડે પિતાના પુત્રને યમરાજને તૃપ્ત કરવા માટે યમરાજના પિતાએ-સૂયે યુદ્ધના આરંભને અટકાવનાર અંધકારને દૂર કર્યો. ઉદય પામતા કિરણ વડે સૂર્યની જેમ બને સેનામાં સુભટને સમૂહ યુદ્ધના ઉત્સાહવડે દેદીપ્યમાન થશે. સમગ્ર સામગ્રીવડે દેદીપ્યમાન, ઉત્કટ તેજવાળા અને દઢ બળવાળા બને સૈન્ય યુદ્ધ કરવા માટે રણભૂમિમાં પ્રાપ્ત થયા.
પત્ર-વાહનવાળા અને ફળ-ઢાલના સમૂહને ધારણ કરતા શુરવીરોના સમૂહથી પત્રિઓ-બણ અને વૃક્ષોથી પતત્રિઓ-પક્ષીઓ ઉડવા લાગ્યા. પરસ્પર મૂકેલા બાણો વડે ઘાયલ થયેલા અને તેથી રૂધિર નીકળવાવડે રાતા થયેલા વિરે ફૂલેલા કિશુક-કેસુડાનાં વૃક્ષોની તુલ્યતાને પામ્યા. ચોતરફ વીરેએ મૂકેલા બાણે આકાશમાં પરસ્પર અથડાવા, લાગ્યા; તેથી જાણે પાંખોવાળા સર્પો તુંડાતુંડી-સામ સામા મુખવડે યુદ્ધ કરતા હોય તેવા દેખાતા હતા. ખગોવડે એકી સાથે છેડાયેલા કેટલાક વીરોનાં મસ્તકે આકાશમાં ઉછળ્યાં. તે જાણે કે રાહુની જેમ દંતાદતી-દાંત દાંત વડે યુદ્ધ કરતા હોય તેવાં દેખાતા હતા. આ પ્રમાણે ઘોર સંગ્રામ પ્રવર્યો.
તેમાં સમુદ્રના તરંગવડે નદીઓના તરંગની જેમ ચક્રીન સુભટોએ કુમારરાજના સૈનિકને પાછા હઠાવ્યા. તેમને પાછા હઠતા જોઈ શત્રુરૂપી ઘાસના સમૂહને બાળવામાં . દાવાનળ જેવો વાવેગ સેનાપતિ સિંહે જોડેલા રથમાં આરૂઢ થઈ રણભૂમિમાં આવ્યા. - ૧ રખાયત પતિની પાસે પોતાની મેળે જનારી સ્ત્રી. ૨ વૃક્ષના પક્ષમાં પાંદડાં. ૩ પક્ષે ફળે. ૪ દાંત દાંતવડે.
:
ના
જાવ
.
આ
Page #418
--------------------------------------------------------------------------
________________
તેરમે સંગ - તે જ્યાં જ્યાં યોદ્ધાઓને જોવા લાગ્યા, ત્યાં ત્યાં તેમને હણવા લાગ્યું. “જ્યાં જ્યાં ઘાસ હોય ત્યાં ત્યાં દાવાગ્નિ તેને બાળે જ છે.” પછી પવનવેગ પણ રથમાં આરૂઢ થઈ રણસંગ્રામના પારને પામવાની ઈચ્છાથી શત્રુની સેનાને પરાજય કરવા પ્રાપ્ત થયે,
જેમ મનના દુષ્ટ અધ્યવસાયવડે પીડા પામતા ધર્મિષ્ટ જન કલેશના મૂળ કારણની નિંદા કરે, તેમ તે પવનવેગના બાણ વડે વ્યથા પામેલા સુભટે પ્રથમથી જ થયેલા વૈરની નિંદા કરવા લાગ્યા.”
પછી યશલક્ષમીની સ્પૃહાવાળો વર ચંદ્રગતિ પણ યુદ્ધમાં પ્રવર્યો. સુભટ પર પ્રહાર કરતા એવા તેની ગતિને કઈ પણ વીર ખલના પમાડી શક્યો નહિ. એજ રીતે યશને વિષે પ્રીતિને ધારણ કરતા ભોગરતિ વિગેરે સુભટો પણ શત્રુને સર્વથા નાશ કરે તેવા ક્રોધથી રણભૂમિમાં યુદ્ધ કરવા લાગ્યા, અને તે સર્વેએ પોતાની સેનાને રક્ષણ કરનારા તથા વૈરીના પ્રાણને હરવામાં રાક્ષસ જેવા બાણ વડે શત્રુસુભટને દીનતા પમાડી ચકીના સિન્યને ઢાંકી દીધું. - જેમ કષ સંયમને ઉપદ્રવ કરે તેમ વિચિત્ર શસ્ત્રોવડે યુદ્ધ કરતા તેઓએ શત્રુના બળવાન સૈન્યને ભારે ઉપદ્રવ કર્યો, તેઓએ બાવડે કેટલાક શત્રુઓનાં ધનુષ્ય છેદી નાંખ્યા, કેટલાકનાં ધનુષ્યની દેરી તોડી નાંખી, કેટલાકનાં બાણેને ભાંગી નાંખ્યા, અને કેટલાકને મૃત્યુ પમાડ્યા. આ રીતે ચકીના સુભટો અત્યંત વ્યાકુળ થઈ ગયા, ત્યારે ભવના ભીરૂ ભવ્ય પ્રાણીઓ જેમ મિથ્યાત્વથી પાછા હઠીને સમ્યકત્વને શરણે જાય તેમ તેઓ યુદ્ધથી પાછા હઠીને ચક્રીને શરણે ગયા; એટલે પિતાની સેનાને પવનવેગાદિકે ભાંગેલી જોઈ ચકીને અત્યંત ક્રોધ જાગૃત થયે, તેથી તેણે વિદ્યાધરોને કહ્યું કે– . “ અહો ! બાલ્યાવસ્થાથી જ જે મારા સેવક થઈ મારી આજ્ઞાવડે જ માત્ર
જીવનારા છે, તેઓ આજે મારા સૈન્યને ભાંગે છે, અને મારા પુત્રાદિકને બાંધે છે; તોપણ ખેદની વાત છે કે હું જીવતે છતો જ આવા પરાભવને સહન કરું છું અને વિદ્યાધરચકવર્તીના અભિમાનને ધારણ કરું છું. માટે મને ધિક્કાર છે. મારે તે હવે એ પવનવેગાદિક દુષ્ટોને જલદી હણવા જ જોઈએ.” આ પ્રમાણે વિચારી તે યુદ્ધની ઈચ્છાથી રથ પર આરૂઢ થતા હતા, તેવામાં તેના સર્વ પુત્રોમાં મોટા ચકવેગ નામના પુત્રે શત્રના સૈન્યને તૃણ સમાન ગણ ખેચરચકીને ભક્તિ સહિત વિનંતિ કરી કે–
“પિતાજી! શેષનાગ તમારા બાણથી ભય પામીને પાતાળના મૂળમાં જઈ રહ્યો છે, તેથી તે યુદ્ધ કરવા લાયક નથી, આ પૃથ્વી સર્વ પ્રાણીઓનો આધાર હેવાથી
Page #419
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તમારા બાણના સમૂહવડે ફાટી જાય તે ગ્ય નથી, સમુદ્ર પણ તમારા શસ્ત્રના ભયથી નિરંતર આજંદ કર્યા કરે છે, તેથી તે પણ વધારે શેષણ કરવાને ગ્ય નથી, કેન્દ્ર પ્રથમથી જ આ પર્વતની પાંખો કઠીન વજાના પ્રહારવડે કાપી નાખી છે, તેથી પર્વતે પણ હણવા યોગ્ય નથી. અગ્નિ દ્વારા ભજન કરનારા આ દેવ સ્વર્ગમાં જ સ્થિતિ કરવાથી પ્રીતિવાળા થયા છે, તેમને શા માટે જીતવા જોઈએ? યમરાજ જગતને અનિષ્ટ છે તે પણ તેના પગ સડી ગયેલા છે, તેથી તે પણ વધ કરવા ગ્ય નથી. વિશેષ શું કહું? ત્રણ લેકમાં કોઈપણ એ વીર નથી કે જે યુદ્ધમાં તમારી સામે ઊભે રહી શકે, તે હે પિતા ! કેને જીતવા માટે આ રણકાર શબ્દ કરતા શસ્ત્રને તમે ધારણ કરે છે? વળી પિતાના આત્માને સુભટ માનનારા આ મનુષ્ય તમારા મોટા અપરાધવાળા હોય તે પણ નિસાર હોવાથી તમારે વધ કરવા લાયક નથી. '
હાલમાં કેઈપણ ચક્રવર્તી કે વાસુદેવ યુદ્ધમાં તૈયાર થઈને સામે આવ્યું નથી, તેમ જ અસુરે પાતાળ રૂપી બિલમાં પેસી ગયા છે અને દેવો અનંતવનમાં પેસી ગયા છે, તે હમણાં સંપૂર્ણ વીર્યવાળ કેણ રણસંગ્રામના તમારા કૌતુકને પૂરનારો થાય તેમ છે? કદાચ તેઓએ હીન બળવાળા આપણા દ્ધાઓનો પરાજય કર્યો તે તેમાં શા માટે ખેદ કરવો જોઈએ? શું કાગડાઓ પણ કીડાઓને ત્રાસ નથી પમાડતા ? તેથી તેઓને વિષે આ તમારે શો યુદ્ધને આરંભ? હું જ તેમને જલદીથી જીતી લઇશ.
કુહાડો લતા છેદવા માટે ગ્ય છે, વજી પાસે લતા છેદવાનું કામ કરાવાય નહિ. ત્રણ જગતને જીતનાર તમે છે, તેથી અમને રણસંગ્રામ સુલભ છે, માટે આજે અવસરે પ્રાપ્ત થયેલું તમારા પુત્રનું શૌર્ય પણ તમે જુઓ. શું હું આજે આ પૃથ્વીને ભેદી શીધ્રપણે નાગકુમારની શ્રેણિને ત્રાસ પમાડું ? કે શું પાકી કેરીની જેમ નક્ષત્રના સમૂહને બાણ વડે પૃથ્વી પર પાડી દઉં? કે શું શક્તિવડે સમુદ્રનું શોષણ કરે? કે શું પર્વતેને ચૂર્ણ કરી નાખું? આવા પ્રકારની સર્વ શક્તિવાળા મને તમારા જે જ પુત્ર જાણે.
આવાં વચનેવડે આનંદ પામેલા પિતાને નિષેધ કરી તેની અનુમતિ લઈ તે ચકવેગ શત્રુઓના સમૂહને અનુક્રમે હણતો હણત આગળ ચાલ્યો. નદીના મોટા પૂરની જેમ રણસંગ્રામમાં પ્રસરતા તેને પત્તિ, રથી, ઘોડેસ્વાર કે હસ્તીસ્વાર કેઈપણ સ્કૂલના પાડી શકે નહિ. શરીરમાં ચારે તરફ અર્ધ પેઠેલા તેના બાવડે મહા સુભટે જાણે શીશાળીઆથી વ્યાપ્ત શરીરવાળી શાહુડીઓ હોય તેવા જણાવા લાગ્યા.
Page #420
--------------------------------------------------------------------------
________________
તેરમા સ
કૈટપ
શત્રુએને ત્રાસ પમાડતા તેને જોઈ પવનવેગે તેને યુદ્ધ માટે બેલાબ્યા, ત્યારે રણસ’ગ્રામના અથી એવા તેને જોઈ ચક્રવેગે કહ્યું કે ગથી અંધ થયેલાની બુદ્ધિ નાશ પામે છે, તેની જેમ હે મૂખ! તું કેમ મરવાની ઈચ્છાવાળા થયા છે કે જેથી આજકાલના તું દુર્બુદ્ધિએ કરીને મારી સન્મુખ ભેા રહેવા ઈચ્છે છે ? રે મૂ ! મલ્યાવસ્થાથી જ મારા પિતાને સેવક થઈ ને આજે શત્રુપણુ ધારણ કરી એક તુચ્છ નારીના ખળથી ધીડા થાય છે? આજે હું તને અવશ્ય હણી નાખીશ, તે વખતે તે નારી તારૂં રક્ષણુ નહિ જ કરી શકે. ‘સિંહથી ગળાતા મૃગનુ શુ મૃગલી રક્ષણ કરી શકે ? ’ તેણીએ પેાતાનું રક્ષણ કરવા માટે જ મારી સાથેના સંગ્રામમાં તને મેકલ્યેા જણાય છે. ‘ શુ શિકારીએ પ્રથમ વાંઘના મુખમાં કુતરાને નથી નાંખતા ? તારા તથા પેાતાને સુભદ્ર તરીકે માનનારી તેણીના પણ આજે હું લીલામાત્રથી જ નિગ્રહ કરીશ. સૂર્ય હા કે ચંદ્ર હા, પણ તે અન્ને રાહુના તે ભક્ષ્યજ છે. ”
,
આવાં તેનાં વચને સાંભળી પવનવેગ પણ ખેલ્યા કે તારા પિતા મારા સ્વામી જ છે; પર`તુ ઉઝ્માર્ગે ચાલનાર તે તારા પિતા પરણેલી સ્ત્રીની ઇચ્છા કરે છે, તેથી તેણે જ સ્વામીપણાને ત્યાગ કર્યાં છે. નાસિકા રહિત દેવની પ્રતિમા પૂજવા લાયક રહેતી નથી, તેમ ન્યાયના ત્યાગ કરનાર સ્વામી પણ સેવવા લાયક રહેતા નથી. અન્યાયીએની લક્ષ્મી કદીપણ સ્થિર રહેતી નથી, તેને અનુભવ તને હવે થશે. આ સૈન્યની જે સ્વામિની તરીકે પ્રસિદ્ધ છે, તે નારી નથી, પરંતુ તે તે અકાળે ક્ષય કરનાર તમારૂં દુર્ભાગ્ય જ છે. તારાથી મારૂ' મૃત્યુ છે કે મારાથી તારૂ મૃત્યુ છે તે યુદ્ધવડેજ જણાશે. માટે આ વાણીરૂપી નગારાને આડંબર મૂકી દઈને યુદ્ધજ કર. '
આવતી
આવી તેની વાણીવડે વાયુવડે દાવાનળની જેમ અત્યંત જાજવલ્યમાન થયેલે તે ચક્રવેગ વૈરીરૂપી વનને ખાળવા માટે માણેારૂપી જવાળાને મૂકવા લાગ્યું. એવી ખાણારૂપી વાળાને ગના કરતા ઉન્નત મેઘની જેમ પવનવેગ આણાની શ્રેણિરૂપી જળધારાવડે નિવારવા લાગ્યા. હવે મેટા ભાઇને મોટા યુદ્ધવડે યુદ્ધ કરતા જોઈ ખેચરચક્રવતી ના ખીજો મહાવેગ નામને પુત્ર પણ યુદ્ધ કરવા દોડચો. તેને શત્રુરૂપી અ'ધકારને નાશ કરવામાં સૂર્ય સમાન ચંદ્રગતિએ રૂંધ્યા, એટલે સીમા રહિત ઉત્સાહ અને શૌય વડે યુક્ત એવા તે બન્નેનું શરાશરી યુદ્ધ થવા લાગ્યું.
એજ રીતે ચક્રીના ત્રીજો પુત્ર મણિમાલી નામના અગ્રેસર સુભટ થઈને યુદ્ધ કરવા દોડચો. તેને ભાગતિ વીરે રૂંધ્યેા. પછી ધનુષને ધારણ કરી ચંડવેગ નામના
O
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૯૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ખેચરચક્રીના સેનાપતિ યુદ્ધ માટે દોડયો, તેની સાથે સ્થિરતાપૂર્વક યુદ્ધકુરવા માટે કુમારરાજના સૈન્યના વાવેગ સેનાપતિ પ્રાપ્ત થયેા. ત્યારપછી આ આઠે ચાદ્ધાએ જાણે દિગ્ગજ હાય તેમ મહા રણસ`ગ્રામમાં ગĆથી ઘેાર ગર્જના કરી આકાશને પણ ગજાવવા લાગ્યા. તે વખતે શરીર અને અખ્તર વિગેરેને ભેદનારા તેમના ખાણા ઉડવા લાગ્યા, અને કેટલાક જોનારા ચાદ્ધાઓના ભયથી રક્ષણ રહિત થયેલા પ્રાણા પણ ઉડવા લાગ્યા. તે વખતે બન્ને સૈન્યના ખીજા સૈનિકે પણ શત્રુના સૈનિકોને પરસ્પર નામ ગ્રહણ કરી કરીને મોટા આગ્રહથી યુદ્ધને માટે લલકારવા લાગ્યા. આ પ્રમાણે અન્ને સન્યમાં રહેલા કરાડા સુભટે હાથમાં ધનુષ્ય બાણુ ધારણ કરી યુદ્ધ કરવા માટે સામસામા આવી ગયા. હવે પવનવેગની સાથે અસમાન કાપથી અત્યંત દુર અને વિશ્રાંતિનું અસ્થાન એવું ચક્રવેગનુ મહાયુદ્ધ થયું. તેમાં જેમ મનું વચન હૃદયને ભેદે તેમ ચક્રવેશે પવનવેગના ધનુષ્યને ભેદ્યું, એટલે પવનવેગે નવું ધનુષ્ય લઈ તપ જેમ કર્મીને છેદે તેમ તે ચક્રવેગનુ ધનુષ્ય છેઘ' દુદ્ધિવાળા એ ભાઈ એ જેમ દુચનવડે સ્નેહને ભાંગે તેમ તે બન્નેએ એકી સાથે ભિક્રિપાળવડે પરસ્પરના રથ ભાંગી નાંખ્યા. પછી ચક્રવેગ ગદા ઉપાડી પવનવેગ તરફ દોડચો; ત્યારે તે પવનવેગે પણ પથ્થરવડે પથ્થરને ભાંગે તેમ ગદાવડે તેની ગદ્યાને ચૂર્ણ કરી. પછી હાથી જેવા તે બન્ને ચદ્ધાઓએ મુગરવડે યુદ્ધ કર્યું. તેમાં તે મુદ્ગરો જ પરસ્પર અફળાઈને ભાંગી ગયા, પરંતુ તે સુભટ ભાંગ્યા નહિ.
પછી મેાહ જેમ પ્રાણી ઉપર તૃષ્ણાને મૂકે, તેમ ચક્રવેગે આકાશમાં ઉછળી એક મેાટી શિલા પવનવેગ ઉપર મૂકી, ત્યારે જેમ બુદ્ધિમાન પુરૂષ સમક્તિના લાભવડે લાંખી ભવસ્થિતિને છેદે તેમ પવનવેગે પણ મુગરવડે હણીને તે શિલાને પીસી નાંખી. પછી તે બન્ને સુભટા વિદ્યાએ આપેલા રથો ઉપર આરૂઢ થઈ ચિરકાળ સુધી વીરાના મદરૂપી વરને હરણ કરનાર શરેા મૂકવા લાગ્યા. પછી ચક્રવેગે પવનવેગ ઉપર જયલક્ષ્મીના મૂળરૂપ શૂળ મૂકયું. તેને પવનવેગે માણેાવડે કેળના સ્તંભની જેમ ભાંગી નાંખ્યું. જેવા તેવા શસ્રવડે પવનવેગ જીતી શકાય તેમ નથી એમ જાણી ચક્રવેગે શત્રુઓને ખાઈ જનારી, ભયંકર અને જ્વાળાવાળી શક્તિનું સ્મરણ કર્યું; એટલે તડતડ શબ્દ કરતી અને પ્રાણને હરનારી તે શક્તિ તેના હાથમાં આવી, તેને તત્કાળ ચક્રવેગે ભમાડી પવનવેગ ઉપર મૂકી. તેને ભેદવા માટે પવનવેગે તથા ખીજા વીરેાએ પણ શસ્ત્રની શ્રેણિ મૂકી; પરંતુ દુર્જનની સત્ક્રિયાની જેમ તે શસ્ત્રશ્રેણિ નિષ્ફળ થઈ, એટલે તે શક્તિવડે
Page #422
--------------------------------------------------------------------------
________________
તેરમા સ
- હૃદયમાં હણાયેલા પવનવેગ તત્કાળ મૂર્છા પામીને રથમાં પડી ગયા, અને પછી જેમ સિંચાણી ચકલાને પીડા ઉત્પન્ન કરી મૂકનારના હાથમાં પાછી આવે તેમ તે શિત ચક્રવેગના હાથમાં પાછી આવી. પવનવેગને મૂર્છા પામેલા જાણી જેમ કામદેવ સ્રીમાં મૂઢ થયેલા પ્રાણીને પુત્રાદિક સંતતિવડે બાંધી લે તેમ તેને ચક્રવેગે નાગપાશવડે બાંધી લીધા.
હવે ચંદ્રગતિની સાથે માણેાવડે ચિરકાળ સુધી યુદ્ધ કર્યાં છતાં પણ મહાવેગ મિથ્યાત્વની ક્રિયા કરનાર પ્રાણી ભવને ન જીતે તેમ તેને જીતી શકયા નહિ; ત્યારે મહાવેગે તેનાપર અતિ ભયકર આગ્નેય શસ્ત્ર મૂકયુ, તેને ચંદ્રગતિએ શીવ્રપણે વારૂણ અસ્રવડે આલવી નાંખ્યું. પછી જોવાથી જ વૈરીના મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરે તેવુ' ત્રિશૂળ મહાવેગે મૂકયુ, તેને ચંદ્રગતિએ તીરેાવડે છેઢી નાંખ્યું. છેવટે મહાવેગે યંત્રવડે લાહના ગાળા ‘મૂકયા, તે શસ્ત્રોવડે પણ સ્ખલના પામ્યા નહિ. તેના પ્રહારથી તે ચંદ્રગતિની છાતીમાં વાગ્યા. તેનાથી તે યાચના કરેલા કૃપણુની જેમ મૂર્છિત થઈ રથમાં પડી ગયે અને તરત જ મહાવેગે તેને નાગપાશવડે બાંધી લીધેા.
એજ પ્રમાણે લાહથી અને વિદ્યાથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારનાં બે આયુધાવડે ચિરકાળ સુધી મહાયુદ્ધ કરી મણિમાલીએ ભાગરિતને અત્યંત શ્રમિત કર્યાં. પછી તેણે તે ભોગતિને નાગપાશવડે એવી રીતે બાંધી લીધે કે જેથી તે શ્વાસેાચ્છવાસ લેવાને પણ શક્તિમાન રહ્યો નહિ. તેમજ ચક્રવેગ જેવા ચડવેગ નામના સેનાપતિએ વવેગ સેનાપતિને ચિરકાળ યુદ્ધવડે શ્રમિત કરીને ખાંધી લીધા.
આ પ્રમાણે જેમ ધર્મના ઉપશમાદિક સુભટાવડે મેહના કષાયસુભટા અંધાય તેમ ચક્રીના ચારે સુભટએ રાજાના ચારે સુભટાને આંધી લીધા, અને પછી તે ચક્રવેગાદિક ખાંધેલા એવા તે પવનવેગાદિકને પેાતાની કાખમાં નાંખી પાતપેાતાના રથમાં બેસીને લઈ જતા હતા, ત્યારે વીરાંગદે તત્કાળ તેમનું સ્વરૂપ શ્રીજયાનંદ રાજાને નિવેદન કર્યું, એટલે શીવ્રપણે રાજાએ આવી આણેાની વૃષ્ટિવડે તેમને રૂંધ્યા.
મમ સ્થાનને પીડનારા તેમનાં આણાવડે એકીસાથે તે સર્વે ચક્રવેગાદિક અત્યંત વ્યથા પામ્યા, એટલે તે ખાંધેલાને છેડી તેએ તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓની સાથે યુદ્ધ કરતા શ્રીજયાનંદ રાજાએ આકષિણી વિદ્યાવડે તે આંધેલા પવનવેગાદિકનું આકર્ષણ કરી તેમને પોતાના રથમાં લઈ લીધા. પછી ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશેાને તાડાવી વીરાંગદની પાસે ઔષધિના જળવડે તેમને સજ્જ કરાવ્યા, એટલે તરત જ તેઓ પોતપાતાના રથમાં આરૂઢ થઈ ફરીથી યુદ્ધ કરવા દોડચા. કેમકે વીરાના પરાભવ તેજ રૂપી અગ્નિની વૃદ્ધિ કરવામાં વાયુ સમાન હોય છે.
222 ----
Page #423
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર - હવે શ્રીજયાનંદ રાજા સાથે યુદ્ધ કરતા ચંડવેગને જોઈ કોલવડે દાંતને પીસતા પવનવેગે પુત્રના પૂર્વે કરેલા પરાભવના વૈરથી તેને યુદ્ધ કરવા બોલાવ્યું. ત્યારે સિંહ જેવો તે પણ પવનવેગ સામે આવીને ક્રોધથી બે કે– “પ્રાણના સંદેહને પામ્યા છતાં પણ બીજાના જોરથી બડાઈ શું મારે છે? બીજાથી બળ પામેલ મનુષ્યોનો ગર્વ પ્રાયે ચિરકાળ સુધી રહેતી નથી. સૂર્યનાં કિરણોથી તપેલી રેતી કયાં સુધી ઉષ્ણુ રહે ? હવે ચકવેગની જેમ હું તને શિથિલ બંધનથી બાંધીશ નહિ, અને બાંધ્યા પછી મૂકીશ પણ નહિ. જો તું મારી શક્તિને જાણતું ન હોય, તે તારા પુત્રને જ પૂછી જે; અને જે તને મૂકાવનાર છે, તેને પણ હમણાં જ ચકવેગે પ્રાણના સંશયમાં મૂકે છે એમ જાણજે. તે ચક્રવેગના વીર્યને તે અનુભવ કર્યો જ છે. ચિરકાળ સુધી સ્વામી સાથેની તારી એકાંત મિત્રતા હોવાથી હું તને મૂકી દઉં છું, તું ચાલ્યા જા; અથવા તે સ્વામીને દ્રોહ કરનાર થયેલ હોવાથી તું તારી મેળે જ શલભના માર્ગને પામ અને મર.” તે સાંભળી પવનવેગ બે કે –
અરે! એક વાર બીજા કેઈએ જય મેળવ્ય અથવા પિતે એક બાળકને જી, તે બાબત ગાઈ બતાવીને ગર્વથી કેમ ગાજે છે? એકવાર મારો પરાભવ કરી ગર્વથી અંધ બની તે ચક્રવેગ પિતે જ શલભના માર્ગને પામ્યા હતા, તેને વૈરને લીધે હણવાની ઇચ્છા છતાં મેં તેની ઉપેક્ષા કરી છે, અને બાળને પીડા ઉપજાવવાથી પાપી થયેલા તને હણવા માટે હું આવ્યો છું. શું સિંહ પોતાના બાળકને પીડા કરનાર ભુંડને સહન કરે ? અથવા આવી યુક્તિપ્રયુક્તિથી શું ફળ છે? શાસ્ત્રને વાદ કરતી વખતે જ યુક્તિપ્રયુકિત સારી ગણાય છે. યુદ્ધમાં તે શસ્ત્ર જ શ્રેષ્ઠ છે, તેથી જો તું સુભટ હેય તે શસ્ત્રને જ ગ્રહણ કર.”
આવી તેની વાણીવડે કપ પામેલા પ્રચંડ પરાક્રમવાળા ચંડવેગે તેને બાવડે ઢાંકી દીધે, ત્યારે પવનવેગે પણ તેને બારેવડે ઢાંકી દીધો. એ રીતે ચિરકાળ સુધી શરાશરી યુદ્ધ કરીને પવનવેગે ચંડવેગને અત્યંત શ્રમથી વ્યાકુળ કર્યો, અને ત્રિશૂળવડે તેની છાતીમાં દઢ પ્રહાર કર્યો. એટલે તે ચંડવેગ મૂરથી પડી ગયો, તેને તત્કાળ પવનવેગ નાગપાશવડે બાંધી વેરને બદલે વળવાથી હર્ષ પામી પિતાના શિબિરમાં લઈ ગયે. - અહીં શ્રીજયાનંદ રાજાએ ચકવેગાદિક સાથે યુદ્ધ કરતાં તેમના રથોને એકસાથે ભાંગી નાંખ્યા, અને ઉછળી ઉછળીને તે સર્વેને ધનુષ્યથી મૂકેલા બાણવડે પીડિત કર્યા, તથા બાણવડે ઝરતા તેમના રૂષિરથી કાદવવાળી થયેલી પૃથ્વી પર તેમને આળોટતા કરી
Page #424
--------------------------------------------------------------------------
________________
તેરસ સગર દીધા, તે પણ અતિ પરાક્રમને લીધે તેઓ ફરીથી વિઘાવડે બનાવેલા બીજા રાપર આરૂઢ થઈ યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે રાજાએ પણ ફરીથી લીલામાત્રમાં જ તેમને તે જ પ્રમાણે પૃથ્વી પર આળોટતા કર્યા. આ પ્રમાણે અનેકવાર થયું, તે પણ કૃપાળુ રાજાએ તેમને હક્યા નહિ-પ્રાણ રહિત કર્યા નહિ. છે તે જોઈ દેવતાઓ તેમની દયા અને તેમના સાહસની પ્રશંસા કરવા લાગ્યા. છેવટે રાજાએ તે ત્રણે ભાઈઓને એકીસાથે નાગપાશવડે બાંધી લીધા. “ગરૂડની સાથે સર્પો કેટલા વખતસુધી યુદ્ધ કરી શકે ?” પછી રાજાની આજ્ઞાથી ચંદ્રગતિ તેમને શિબિરમાં લઈ ગયા. ત્યાં કિરણમાલી તેમને જોઈ બંધુઓને સમાગમ થવાથી હર્ષ પામે.
હવે અણિવાળાં શસ્ત્રોના ઘાતથી વીરેના અંગમાંથી ઉછળેલા રૂધિરવડે વ્યાપ્ત અને રકત થયેલે સૂર્ય સ્નાન કરવા માટે પશ્ચિમ સમુદ્રમાં ગયે; એટલે પિતા પોતાના સ્વામીની આજ્ઞાથી અને સૈન્યોનું યુદ્ધભૂમિમાંથી પાછા ફરી છાવણી તરફ ગમન થયું, ત્યારે યુદ્ધરહિત તથા સંખ્યારહિત એમ બે પ્રકારવાળા સુભટો પોતપોતાના સ્થાને ગયા. તે વખતે તે બન્ને સિન્થ જય અને પરાજયથી ઉત્પન્ન થયેલા આનંદ અને શેકવડે, દિવસ અને રાત્રીવડે ઉજ્વળ અને શ્યામ થયેલા મેરૂપર્વતના બે પડખાની ઉપમાને ધારણ કરવા લાગ્યા. રાત્રીએ વિદ્યાધરચક્રવર્તી પિતાના બંધાયેલા પુત્રો માટે શેક કરવા લાગે, અને યુદ્ધમાં તેમની રક્ષાને માટે પોતાને જ પ્રમાદ માનવા લાગ્યો.
પછી પ્રથમના સેનાપતિને બધે જાણી શકીએ તે સેનાપતિના સ્થાનને શોભાવવાના આશય વડે નામથી અને ગુણથી એમ બે પ્રકારે મહાબળ નામના પોતાના પુત્રને જ તે સ્થાને સ્થાપન કર્યો. પછી કંઠગત પ્રાણવાળા સર્વ સુભટો અને ગજાદિક પશુઓને પ્રથમની જેમ સજજ કરવામાં આવ્યા, એટલે તેઓએ યુદ્ધના શ્રમને દવા માટે નદીમાં સ્નાન કર્યું. નિદ્રાના આલિંગનનું સુખ અનુભવતા સુભટ તેવા સુખ રહિત દેવતાઓને પણ નિંદવા લાગ્યા, અને પોતાની પ્રિયાને પણ ભૂલી ગયા.
ઈતિ શ્રીજયાનંદ કેવળી ચરિત્રને વિષે શ્રીજયાનંદ રાજા અને ખેચરચક્રીના મહા યુદ્ધના અધિકારમાં ચોથા દિવસના યુદ્ધનો વિસ્તાર સંપૂર્ણ થશે.
પાંચમો દિવસ અંધકાર દાનાદિક શુભ વસ્તુઓને પણ રાત્રી યુદ્ધ કરાવે તેવું છે એમ જાણું તે અંધકારને ત્રાસ પમાડવા માટે જાણે ક્રોધથી રક્ત થયો હોય તેમ સૂર્ય ઉદય પામે. શ્રીજયાનંદ રાજાએ ચિંતારત્નના પ્રભાવથી સર્વ યોધ્ધાઓને વાહન અને શઆદિક સર્વ
Page #425
--------------------------------------------------------------------------
________________
Yoo
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ઈચ્છા પ્રમાણે આપ્યું. ગાઢ અંધકારને હણતા સૂર્યના કિરણેને જઈ વરે જાણે તેમની
સ્પર્ધા કરતા હોય તેમ શત્રુના સમૂહને હણવા ઉત્સુક થયા. પ્રથમની જેમ બન્ને સેનામાં રહેલા દ્ધાઓ પોતપોતાના પરાક્રમને નિર્વાહ કરવા માટે સર્વ સામગ્રી સહિત યુદ્ધ કરવા તૈયાર થયા.
પછી યુદ્ધ શરૂ થતાં આંતર રહિત ફેંકેલા બાવડે સૂર્ય ઢંકાઈ ગયે, ત્યારે - વીરોના શના પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિવડે ઉઘાત થશે. તે વખતે પવનવેગાદિક સુભટેએ ચરચક્રવર્તીનું સૈન્ય ભગ્ન કર્યું, એટલે ઇદ્રની જેવા પરાક્રમવાળો મહાબળ વીર સેનાપતિ યુદ્ધ કરવા ઉભો થા. તે શ્રેષ્ઠ વીરે યુદ્ધમાં કેટલાક શત્રુ
દ્વાએના અને તેમના બાણેના પૃષ્ટ ભાગ જ જોયા, પણ તેમનાં મુખ જોયાં નહિ. તેણે રાજાના સૈન્યના સુભટને બાવડે એવા હણ્યા કે જેથી તેઓ જળના નાના . તળાવમાં પાડાના પ્રવેશથી પ્લાન થયેલા કમળોના સમૂહ જેવા દેખાવા લાગ્યા. " તે મહાબળ બીજા સુભટથી જીતી ન શકાય તે છે એમ જાણી શત્રુરૂપી 'અધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શ્રીજયાનંદ રાજા પિતે જ બાણોરૂપી કિરણોની શ્રેણિને ફેંકતા યુદ્ધભૂમિપર આવ્યા. તેને યુદ્ધની ધૂસરીને વહન કરવામાં અદ્વિતીય ધીર એવા મહાબળે રૂંધ્યા અને પ્રબળ ધનુષ્યનું આસ્ફાલન કરી બાણ વડે સૈન્ય સહિત તેમને ઢાંકી દીધા. ત્યારે રાજાએ બાણાવળીઓને અકસ્માત્ ઘાત કરે એવા તીણ બાણ મૂકી સેના સહિત તે સેનાપતિને અત્યંત વ્યાકુળ કરી દીધું. ભયને આપનારા તે રાજાના બાણે જ્યાં જ્યાં પડતા હતા, ત્યાં ત્યાં તે બાણેની જાણે સ્પર્ધા કરતા હોય તેમ સામાવાળાના દ્ધાઓ પણ પડતા હતા. '
તે રાજાના બાણના ઘાતથી ભય પામેલા અને તેથી કરીને જ નાશી જતા એવા વીરેના હાથમાંથી શીધ્રપણે શ પડી ગયાં અને કેડપરથી વ પડી ગયાં. શ્રીજયાનંદ રાજા આ પ્રમાણે શત્રુના સૈન્યને હણવા લાગ્યા, ત્યારે ચક્રીન પાંચ ઓછા એવા બાર હજાર કુમારે તથા બીજા યોદ્ધાઓ પિતાને વીર પુરૂષોમાં અગ્રેસર માનતા, વિવિધ વાહન અને શસ્ત્રવાળા તથા ગટના અભિમાનને ધારણ કરનારા હેઈને શ્રીજયાનંદ રાજાને ઉપદ્રવ કરવા ઉઘમવંત થઈ તત્કાળ એકી સાથે દોડયા. ધનુષ્યને ધારણ કરનાર તેઓ સર્વેએ સ્ત્રીરૂપ ધારણ કરનારા શ્રીજયાનંદ રાજાને જલદીથી એકી સાથે બાણની શ્રેણિ વરસાવી ઢાંકી દીધા. તે ઘણાઓને જોઈ રણસંગ્રામના કૌતુકી રાજા પણ અતિ આનંદ પામ્યા, અને તેણે વૈરીના પ્રાણને તાત્કાલિક હરણ કરનાર બાણે તેમના પર
Page #426
--------------------------------------------------------------------------
________________
તેરસે સગે.
૪on મૂક્યાં. ચારેબાજુ ઘણા બારૂપી કિરણોને મૂકતા એવા તે એકલા રાજા પોતાના સૈન્યરૂપ કમળના વનમાં સૂર્યની અને શત્રુના સૈન્યરૂપી કમળના વનમાં ચંદ્રની સશતાને ધારણ કરતા હતા.
સામી બાજુ યુદ્ધ કરનારા અનેક વીરોને તેઓ એકલા જ હણવા લાગ્યા. “સિંહ એકલે જ ઘણા મૃગોને હણે, તે પણ તેને પ્રયાસ લાગતો નથી. ” ક્ષણમાં રથ પર આરૂઢ થઈ, ક્ષણમાં આકાશને વિષે રહી, ક્ષણમાં ભૂમિપર, રહી, ક્ષણમાં સેનાના અગ્ર ભાગે, ક્ષણમાં મધ્યે અને ક્ષણમાં છેડે રહી ચારેબાજુ ભમતા તે રાજાએ કેટલાકને પગના દઢ પ્રહારવડે પાડી નાંખ્યા, કેટલાકને કરતલના ઘાતવડે, કેટલાકને વા જેવી મુષ્ટિવડે, કેટલાકને કઠણ કણીવડે અને કેટલાક શત્રુવીરને ગદા, મુગર, દંડ અને ખગ વિગેરે વિવિધ શાસ્ત્રીને પરસ્પર અફળાવવાવડે પાડી દીધા. પછી તેમના પર કૃપા આવવાથી તે રાજાએ રથમાં જ બેસી માત્ર પિતાની સાથે યુદ્ધ કરનારા વીરેને શસ્ત્રો વડે જર્જરિત ર્યા.
આ પ્રમાણે વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરીને તેમણે કેટલાક શત્રુ રાજાઓને શરણ રહિત, કેટલાકને બખ્તર રહિત અને કેટલાકને શસ્ત્ર રહિત કરી દીધા. પછી તે સર્વમાં અગ્રેસર તરીકે મહાબળ વિગેરે સો કુમાર હતા, તેમને તત્કાળ યુદ્ધમાં શ્રમિત કરી શ્રી જયાનંદ રાજાએ નાગપાશવડે બાંધી લીધા. તે મુખ્ય વિરેને તેમની ઈચ્છાને નાશ કરી બાંધેલા જોઈ બીજા સર્વ કુમારે ચકલાની જેમ નાશી ગયા. ભયથી નાશી જતા તે કુમારની કુમારરાજે ઉપેક્ષા કરી–નાસવા દીધા. “સર્વ દાણા લઈ લીધા પછી શું ફતરાં ઉડાડી ન દેવાય ?” પછી રાજાએ ભૂકુટિની સંજ્ઞાવડે પવનવેગને પ્રેરણા કરી, એટલે તે જેમ ચેરેને કારાગૃહમાં લઈ જાય તેમ તે સર્વે બાંધેલા કુમારોને તત્કાળ પિતાની છાવણીમાં લઈ ગયો. - હવે પોતાના પુત્રને ભગ્ન થયા ઈ તથા કેટલાકને બંધાયેલા જાણી તેમને મૂકાવવા માટે ચક્રી કોધથી ધમધમતે દોડડ્યો અને અરે ! મસ્તક છેદવા લાયક તે રડા ક્યાં છે? અને મારા બાંધેલા કુમારે ક્યાં છે?” એમ પ્રલાપ કરતો તે ચક્રી શત્રુની સેનામાં અખલિતપણે પેઠે. ધનુષ્ય તથા ભાથાને ધારણ કરતા તે અતિરથી રથમાં બેઠેલું હતું, તે વખતે તેના ભયંકર ક્રોધના દેખાવને લીધે જાણે યમરાજની બીજી મૂર્તિ હોય તેમ તેને સુભટોએ ધાર્યો. તે ચક્રીએ ધનુષ્યપર માત્ર એક જ બાણ ચડાવ્યું, તે જોઈ સર્વ સુભટો ચારેતરફ નાઠા, એટલે તેમના પર કરૂણા ઉત્પન્ન થવાથી ઈંદ્રને પણ જીતનાર પરાક્રમવાળો તે ચકી બે કે –
ce -
1
2
NR
E
___ 7 -, sa
Page #427
--------------------------------------------------------------------------
________________
આ જયાનંદ કેવળી ચરિત્ર
k
‘સુભટના વર્ગો મ’ગળને ધારણ કરા, અને શત્રુએ પણ સારી સ્થિતિવાળા થાઓ, કેમકે હું યુદ્ધમાં હીનજનોને હણુતા જ નથી; પરંતુ જે કાઈ આ જગતમાં મારી સમાન કે અધિક હશે, તેને જ હુ· હણવાવાળા છું. ભયંકર અને અકાળે જાગૃત થયેલા યમરાજના બળવાન અને ઉંચા ભુજાના આસ્ફાલનવર્ડ મોટા સર્પો જેવા ભયંકર, શ્યામ અને અત્યંત ચપળ–ફરકતા કેશને ધારણ કરનાર, પર્વતને ભેદે તેવા મેટા ગરવને કરનાર અને મોટા ભુજબળવાળા સર્વે સુભટો ચેષ્ટાવડે કરીને યુદ્ધમાં મારા મનને કરૂણાયુક્ત કરે છે; તેથી તમે સર્વે ભયરહિત થાઓ; પરંતુ મને જલદીથી તે રંડા ખતાવા, કે જેથી તેણીના ગર્ભમાંથી મારા પુત્રાને હું કાઢું. ’
૪૦૨
આવું તેનું વચન સાંભળી શ્રીરૂપ ધારણ કરનાર શ્રીજયાનંદ રાજાએ શીઘ્રપણે સામે આવીને કહ્યુ` કે—“ અરે ! અરે ! તેજ હુ રંડા છું, કે જે તારી પ્રિયાને 'ડાપા આપશે. અરે ! જો તારા પુત્ર સાથે મેળાપ કરવાની તારી ઇચ્છા હોય, તેા જલદીથી યુદ્ધ કર, કે જેથી તારી પણ તેમના જેવી દશા કરીને તને તેમને સંગમ કરાવું, ’'
આ પ્રમાણેનાં તેનાં મ વેધક વચનરૂપી શસ્રવડે વીધાયેલા તે ખેચરચક્રવર્તીએ “હું આને યુદ્ધમાં હણીને જ ઉત્તર આપીશ, વચનથી ઉત્તર આપવાની જરૂર નથી. ’’ એમ વિચારી નવા મેઘની જેવા શબ્દ કરતા ધનુષ્યના ટંકાર કરી ખાણાને વરસાવી વાદળાંમય આકાશ કરી દીધું. રાજાએ પણ પોતાના ખાણારૂપ વાયુવડે તેના ખાણારૂપી વાદળાંને વીખેરી દિશાઓનાં મુખ અને પેાતાના વીરાનાં મુખને હ વડે ઉજવળ કર્યાં.
આ પ્રમાણે તે બન્નેનું યુદ્ધ શરૂ થયું, ત્યારે જાણે અગ્નિ લાગ્યા હાય અને સવે દોડે, તેમ એકી સાથે ચક્રીના બીજા સવ સૈનિકે દોડવા. તે વખતે પવનવેગ અને ચદ્રગતિ વિગેરે વિદ્યાધરાએ ખેચરકુમારા વિગેરે મુખ્ય સુલટાને યુદ્ધ કરવા ખેાલાવ્યા. વીરાના શસ્ત્રોથી હણાયેલા સૈનિક, અશ્વ અને હાથીઓના સમૂહના નીકળતા અને ચારેતરફ ઉછળતા રૂધિરવડે આકાશમાં અકાળે સધ્યારાગ દેખાયા. આ પ્રમાણે સ ખળવડે તે અન્ને સૈન્યનુ યુદ્ધ થવા લાગ્યુ, તે વખતે પ્રલયકાળની શંકા કરતી પૃથ્વી ચારેતરફથી કંપવા લાગી, સમુદ્રો મર્યાદા રહિત થયા. પાપીને પડવા લાગ્યા, ત્રણ જગત ચળાયમાન થયાં, અને દિશાએ શસ્રવડે અધકારમય થઈ,
આ પ્રમાણે ઘાર સંગ્રામના માંનાથી એકને જય તથા ખીજાને પરાજય આપવાવડે વિધાતાએ સુભટને પુણ્ય પાપની સ્પષ્ટતા દેખાડી આપી. વિશ્વના વીરસમૂહને વિષે
L&
Page #428
--------------------------------------------------------------------------
________________
તેરમે સર્ગ * અગ્રેસર એવા ચક્રી અને રાજાનો સુરેંદ્ર અને અસુરેંદ્રની જેવો મોટો રણસંગ્રામ થયો. તે બન્નેને ય ઇષ્ટ હતા અને પરાજય અનિષ્ટ હતો, તે જય અને પરાજય એ બને એક બીજા વિના રહી શકતા નથી, તેથી તેને લાયક કોણ છે? એ બાબતમાં વિધાતાને પણ સંદેહ થયે;
કારણ કે કામાક્ષા દેવીએ જેને કેઈથી ભેદી ન શકાય તેવું વાપૃષ્ટ નામનું ધનુષ્ય અને અખુટ બાણવાળાં બે ભાથાં આપ્યાં હતાં, તે રાજાને કણ જીતી શકે ? તેમજ જેને વિદ્યાવડે ઈચ્છા પ્રમાણે ધનુષ્ય અને બાણ વિગેરે શસ્ત્રો વારંવાર નવાં નવાં પ્રાપ્ત થઈ શકે છે, તેવા ચક્રીને પણ કોણ જીતી શકે ?
હવે રાજાએ બાણ વડે ચક્કીના ધનુષ્યના કકડા કર્યા. ત્યારે તે વકી વિઘાવડે નવું ધનુષ્ય લઈ તે જ પ્રમાણે યુદ્ધ કરવા લાગે. ચકીના નવા ધનુષ્યને પણ તત્કાળ રાજાએ છેદી નાખ્યું. એ પ્રમાણે વિદ્યાએ આપેલાં ચકીનાં નવાં નવાં ધનુષ્યને રાજાએ છેદી નાંખ્યાં. ત્યારે ખેચરેશ્વરે રણસંગ્રામરૂપી સમુદ્રના કિનારારૂપ શૂળને રાજાપર મૂકયું, તેને લાકડાવડે લાકડાની જેમ રાજાએ શુળવડે જ ભેદી નાંખ્યું. પછી ચકીએ તેના પર હજાર ભારનો લેઢાને ગેળ મૂળે, તેને પણ રાજાએ લાડુવડે લાડુની જેમ ગેળાવડે જ ભાગી નાંખે. પછી રાજાએ ગદાવડે ચકીને રથ પણ ભાંગી નાંખ્યો, ત્યારે ચક્રીએ પણ ગદા વડે જ તેને રથ પણ ભાગી નાંખે. તે યોગ્ય જ થયું. કેમકે –
જે પિતે કર્યું હોય તે પિતાને જ ભોગવવું પડે છે. ” પછી ખેચરચક્રી સૂર્યહાસ ખીને ઉંચું કરી રાજા તરફ દેડ્યો, એટલે રાજા પણ ચંદ્રહાસ ખ લઈ સામા દોડયા. તે વખતે તે બને ખખી યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી તે બન્ને વીરોએ લાંબા * કાળ સુધી અનુક્રમે દંડાદંડી, ગદાગદી, મુગરામુદ્દેગરી, મુષ્ટામુષ્ટી અને પદાપદી–પગ વડે યુદ્ધ કર્યું. પરંતુ આ યુદ્ધમાં કેઈએ કેઈનો પરાજય કર્યો નહિ. “બે સિંહના પરસ્પર યુદ્ધમાં જલદી ય મળવો દુર્લભ હોય છે.”
ત્યારપછી ધનુષ્યધારી ચકીવર્તીએ ફરીથી વિદ્યાએ કરેલા રથમાં બેસી બાણોનો વરસાદ વરસાવ્યું, અને રાજાએ પણ તે જ પ્રમાણે તેના પર બાણોનો વરસાદ વરસાવ્યા, તે વખતે કોઇ પામેલા રાજાએ મેટા બળથી એવી રીતે બાણ મૂક્યાં, કે જેથી તે બાણો એ જ ચકીને રથમાંથી ઉપાડી પૃથ્વી પર લટાવી દીધે, અને શૌર્યને કહેનારી ગદાના પ્રહારવડે તેનો રથ ભાંગી નાંખ્યો; એટલે ફરીથી પ્રથમની જેમ વિદ્યાએ આપેલા નવા રથમાં બેસી તે ચકી બાવડે યુદ્ધ કરવા લાગ્યો. તેમાં પણ રાજાએ બાણ વડે
Page #429
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવી ચરિત્ર તેનું બખ્તર ભેદી શરીર વધી પૂર્વની રીતે જ તેને રથ ભાંગી રૂધિરથી વ્યાપ્ત થયેલા તેને પૃથ્વી પર લટાવ્યો ત્યારે ફરીથી પણ વિદ્યાના બળથી પ્રાપ્ત થયેલા નવા બખ્તર, ધનુષ અને રથને ધારણ કરી કે ધથી દુધર્ષ એ તે ચકી દુર્ધર યુદ્ધ કરવા લાગે. ત્યારે પણ તેજ પ્રકારે રાજાએ તેને શીધ્રપણે બાવડે હણી તેનો રથ ભાંગી ઝરતા રૂધિરવાળા તેને પૃથ્વી પર પાડી દીધો. એ પ્રમાણે રાજાએ તેનો એકવીશ વાર પરાભવ કર્યો, તે પણ તે રણસંગ્રામથી વિરામ પામે નહિ. “અહો ! વરવ્રત પાળવાનો આગ્રહ આશ્ચર્યકારક છે.”
હવે રાજાએ ચકવતીના રથને આ પ્રમાણે ભાગેલા જોઈ સૂર્ય પિતાના રથને પણ ભાંગી નાંખશે એમ જાણી ભયથી અસ્તાચળ પર જઈને અદશ્ય થયો. તેથી બને સૈન્ય પિતાપિતાના સ્વામીના આદેશવડે રણસંગ્રામથી વિરામ પામ્યા અને છાવણીમાં આવી. પ્રથમની જેમ પીડાયેલા દ્ધાદિકને તથા શસ્ત્રાદિકને સજજ કર્યા. હવે ચકીએ પિતાને સ્થાને આવી પિતાના પુત્રના બંધનથી શકાતુર થઈ તેમના મેક્ષના ઉપાય માટે પિતાના મંત્રીઓને પૂછયું. ત્યારે તેઓએ ખેચરચકીને પરિણામે હિતકારક એવું વચન કહ્યું કે
હે સ્વામી! જેણે તમારા કુમારેને બાંધી લીધા તે શ્રીજયાનંદ રાજા પિતેજ સંભવે છે, તે કોઈ સ્ત્રી નથી. તે હવે મુગટ અને કંકણને ધારણ કરવા સંબંધી તેવા પ્રકારનો તમારો કદાગ્રહ મૂકી છે, અને કન્યાને આપીને અથવા ન આપીને પણ તમે તમારા દુર્વાચન સંબંધી માફી માગો. તે રાજા ઉત્તમ અને કુપાળુ હોવાથી તમારા પુત્રોને મુક્ત કરશે, અને તમારા રાજ્યની તેને સ્પૃહા નહિ હોવાથી તે પિતાને કૃતાર્થ માની પિતાને સ્થાને ચાલ્યા જશે.”
આવું મંત્રીઓનું વચન સાંભળી પિતાની કરેલી પ્રતિજ્ઞા મૂકવાને નહિ ઈચ્છતા એવા તે અભિમાની શકીએ તેઓને રજા આપી. પછી એક દૂતને સારી રીતે શીખવી પવનવેગ પાસે મોકલ્યો. તેણે જઈ પવનવેગને કહ્યું કે–“હે શ્રેષ્ઠ પુરૂષ! ચકી તને આજ્ઞા આપે છે કે–તારા જમાઈએ મારા પુત્રે બાંધ્યા છે એમ મેં લેકેથી જાણ્યું છે. તેથી હવે સંધિ કરીને તું તેનાથી બંધાયેલા મારા પુત્રોને છોડાવ. તે તારા જમાઈને હું પાંચસો કન્યા સહિત મારી કન્યાને આપીશ, તથા અર્ધવૈતાઢયનું રાજ્ય આપીશ. માત્ર સાત જ દિવસ તેણે મારે આપેલે મારા નામવાળો મુગટ ધારણ કરવો. આ પ્રમાણે કરવાથી જીંદગી પર્યત આપણે પ્રીતિ રહેશે.” આ પ્રમાણે દૂતનું વચન સાંભળી પવનવેગે જઈ રાજાને તે વૃત્તાંત કહ્યું, અને તેમણે આપેલે ઉત્તર અંગીકાર કરી દૂત પાસે આવીને તેણે કહ્યું કે –
E
-
--
-
-
-
--
Page #430
--------------------------------------------------------------------------
________________
તેરમા સંગ .
૪૫
“ હેત ! તું જા, અને તારા સ્વામીને કહે કે—તારા પુત્રોને ખાંધનાર કહે છે કે—તારી કન્યાએવડે કે અધ વૈતાઢ્યના રાજ્યવડે મારે કાંઈ પણ પ્રયેાજન નથી; પરંતુ તું જ મારા નામના ચિન્હવાળા મુગટને સાત દિવસ ધારણ કર, અને હું તને ભરતાનું રાજ્ય આપું. એ રીતે આપણી સદા સંધિ હા. ” આ પ્રમાણે તેને ઉત્તર સાંભળી તે જઈ ચક્રીને તે વૃત્તાંત કહ્યો, એટલે ક્રોધ પામીને ચક્રીએ વિચાયુ` કે– “ આ હમણાં જીતેલે. હાવાથી વિષ્ટ થયા છે, તેથી સંધિ કરશે નહિ; અથવા તા આ કાંઈ ચક્રવર્તી, ઇંદ્ર કે.વાસુદેવ નથી, કેવળ મનુષ્યજ છે. તે મારૂં ચક્ર જોઈ લજ્જા પામી શીઘ્ર નાશી જશે; તેથી બીજા શસ્ત્રોથી ન જીતી શકાય તેવા તેને પ્રાતઃકાળે વિદ્યાના આયુધવડે હણી મારા પુત્રાને મૂકાવીશ. એમ થવાથી મારો યશ પશુ વિસ્તાર પામશે.” ત્યારપછી સ સુભટાએ રાત્રીમાં નિદ્રાનું સુખ લીધું; પરંતુ વિષયના સુખ જેવું તે અનિત્ય નિદ્રાસુખ પણ પ્રાતઃકાળ થતાં જતું રહ્યું.
ઇતિ શ્રીજયાનંદ રાજષ કેવળીના ચિરત્રને વિષે શ્રીજયાનંદ રાજા અને વિદ્યાધર ચક્રવર્તીના યુદ્ધના અધિકારમાં પાંચમા દિવસના યુદ્ધના વિસ્તાર સમાપ્ત થયા.
છઠ્ઠો દિવસ
66
ત્યારપછી પ્રાતઃકાળ થતાં “ ઘૂવડોને ત્રાસ પમાડતા મને જોઈ વીરા પોતાના શત્રુઓને સ્પર્ધા સહિત ત્રાસ પમાડો. ” એમ વિચારી સૂર્ય ઉદય પામ્યા. તે વખતે બન્ને સેનામાં પ્રલય કાળના મેઘની ગર્જનાના તિરસ્કાર કરવામાં અગ્રેસર એવા રણવાજિત્રાના નાદ વિકાસ પામ્યા. તે નાદને સાંભળી અન્ને સેનાએના ચાદ્ધાઓના ઉત્સાહ વૃદ્ધિ પામ્યા, અને નાંદીને સાંભળી નટાની જેમ તેએ રણાંગણમાં આવ્યા.
સ સામગ્રી સહિત યુદ્ધ કરતા સમગ્ર સુભટો થાડા શસ્રોવડે ઘણા શત્રુઓને હણવાથી બે પ્રકારે કીનાશપણુ' પામ્યા. અનુક્રમે યુદ્ધ કરતાં યુદ્ધમાં ઉન્મત્ત થયેલા રાજાના સુભટાએ ચક્રીનું સૈન્ય ભાંગ્યું, ત્યારે ક્રોધથી સ` ચક્રીકુમારો એકીસાથે યુદ્ધ કરવા દોડવા. ધર્મને હરનારા વિકલ્પોને જેમ શુભ ધ્યાન ધે, તેમ સુભટોને હણુતા તે કુમારેશને પવનવેગાદિક વીરાએ રૂંધ્યા. જેમ વક્રી થયેલા મંગલાદિક ક્રૂર ગ્રહેા પૃથ્વીપર સર્વ પ્રાણીઓને ભય આપનારા થાય છે, તેમ તે વખતે રાજાના સુભટા શત્રુના સૈન્યમાં ભય આપનારા થયા. તે જોઈ મેટા પરાક્રમવાળા અને ક્રોધ પામેલા તે ચક્રીના કુમારા ક્રમ વિના જ તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
૧. ક જીસ અને યમરાજ, ઘેાડા શસ્ત્ર વાપરવાથી કંજુસ અને હણવાથી યમરાજપણુ પામ્યા.
Page #431
--------------------------------------------------------------------------
________________
B૦૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર . તે વખતે આકાશ કઈ ઠેકાણે ચક્રવડે કરીને જાણે સૂર્યમય હાય, કોઈ ઠેકાણે શક્તિવડે કરીને જાણે ઉલ્કામય હોય, કોઈ ઠેકાણે પરસ્પર અથડાયેલા શસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અગ્નિથી અગ્નિમય હોય, કોઈ ઠેકાણે આંતરા રહિત મળેલા બાણોના સમૂહવડે જાણે વાદળામય હોય અને કોઈ ઠેકાણે મુદ્દેગરાદિકવડે જાણે ગીધ પક્ષીઓ ભમતા હોય તેવું દેખાતું હતું. - અરિહંતના ધર્મની જેમ અનેક શસ્ત્રસમુહોને વિસ્તારતા તે ચકીના વીરોએ યુદ્ધભૂમિને વિષે શત્રુઓને પરાજય કર્યો. ત્યારે પોતાના સુભટના સંહારની શંકા થવાથી શ્રી જયાનંદ રાજાએ સ્ત્રીરૂપે-સિંહે જોડેલા રથ પર આરૂઢ થઈ રણભૂમિમાં પ્રવેશ કર્યો. તે વખતે સૂર્યના પ્રસરવાથી વૃક્ષની છાયા જેમ વિપરીત થાય, તેમ સંગ્રામભૂમિમાં તે રાજાના પ્રસરવાથી શત્રુ સુભટોની શ્રેણિ વિપરીત ગતિવાળી થઈ ગઈ ચકીના પુત્રોએ તેમને યુદ્ધ માટે બોલાવ્યા, ત્યારે તેમણે હસીને કહ્યું કે –
રે રે! સુભટો ! તમારા ભાઈઓને બાંધ્યા છે, તે શું તમે ભૂલી ગયા છો? રે રે! મુગ્ધો તમે શીધ્ર નાશી જાઓ, નાશી જાઓ. આટલા દિવસ સુધી વીર પુરૂષનો વિજય કરી જે કાંઈ યશ મેળવ્યું હોય તેનું સારી રીતે રક્ષણ કરે; કારણ કે મારા એક પણ ચપેટાને સહન કરે એ મનુષ્ય, સુર કે અસુરને વિષે એક પણ વીરને હું જેત નથી. મારી પાસે સર્વ હાથીઓ માટીના પિંડ સમાન છે, સમગ્ર અશ્વો કાષ્ટના રમકડા સમાન છે, દ્ધાઓ લેપનાં પુતળાં સમાન છે, લોખંડના રથે વૃક્ષના પાંદડા સમાન છે, શસ્ત્રના સમૂહ તૃણ સમાન છે તથા સુર, અસુર, અને મનુષ્યના સ્વામીઓ તે મારા અનુગ્રહપણાને પામવા લાયક છે; તે અહે ! મને યુદ્ધમાં કેણ, શાવડે, ક્યારે,
ક્યાં અને શી રીતે જીતી શકશે ? જેઓ યુદ્ધમાં કરેડો સુભટોને કુટવાથી અત્યંત મદોન્મત્ત થઈદેવને પણ ભય પમાડનારા છે, તેવા યોદ્ધાએ આજે યુદ્ધરસના અથી એવા મારા દષ્ટિમાર્ગમાં મને હર્ષ આપવા માટે આવીને ઉભા છે, તે બહુ સારું થયું છે. જે સર્પો મેટા ફેંફાડાવડે અત્યંત ઉંચા અને ઉદ્ધતપણાના સમૂહને ધારણ કરી દેડકા અને ઉંદરને ભય આપે છે, તેજ સર્પો ભજનની ઈચ્છાવાળા ગરૂડને હર્ષ આપે છે. રે રે સુભટ! મારી જેવાને યુદ્ધમાં જીતવાની ઈચ્છા થવાથી અત્યંત વિકટ અને અસંભવિત એવા શસ્ત્રસમૂહને પરિશ્રમ કરવાના મોટા ભારવડે નિરંતર શા માટે વૃથા ખેદને સહન કરો છો? કારણ મારી એક ચપેટાને સહન કરવાને ઇંદ્ર પણ સમર્થ થાય તેમ નથી, તો હે મૂર્ખા! મરવાની ઈચ્છાથી મારી સાથે યુદ્ધ કરવા તમે શા માટે આવ્યા છે ?”
Page #432
--------------------------------------------------------------------------
________________
તેરમે સગર
‘09 આવાં તે રાજાના વચનથી ક્રોધ પામેલા અને યુદ્ધથી તૃપ્ત નહિ થયેલા તે સર્વે સુભટએ પ્રાણોને તૃણ સમાન કરી નાખે એવાં હજારો બાણ રાજા પર મૂક્યાં. તે સર્વને નિવારી તત્કાળ તે રાજાએ કેટલાકના રથોને ભાગી નાખ્યા, કેટલાકને પૃથ્વી પર લેટાવ્યા અને કેટલાકને આકાશમાં ઉછાળ્યા. આ પ્રમાણે તે સ્ત્રીરૂપ રાજાને યુદ્ધ કરતા જાણું ખેચરચક્રવતી પોતાના પુત્રના વધની શંકા થવાથી યુદ્ધ કરવા તૈયાર થઈને દેડ. દેડતા એવા તેણે બાવડે શત્રુની સેના વીખેરી નાખી, અને જેમ દાવાનળ પશુઓને બાળે તેમ તે ચોતરફથી વીરેને બાળવા લાગ્યો. તે જોઈ પોતાની સેનાનું રક્ષણ કરવા ઇચ્છતા રાજાએ ચક્રીને યુદ્ધ કરવા બોલાવ્યા એટલે તે બનને ચોદ્ધાઓ પરસ્પર શરાશરી યુદ્ધ કરવા લાગ્યા.
તે વખતે સ્વામીના યુદ્ધથી જેમને કોઇ વૃદ્ધિ પામે છે, એવા બને સૈન્યમાં રહેલા સર્વ દ્ધાઓ પૂર્ણ પરાક્રમવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે સુભટોએ ચિરકાળ સુધી ધનુષા ધનુષી, હસ્તાહસ્તી, મુષ્ટામુષ્ટી, ગદાગદી, શક્તાશક્તી અને ચકાચકી યુદ્ધ કર્યું. અહીં ચરિત્રકારે કૌતુક વચન આ પ્રમાણે લખેલ છે –
નસાણ ધમધમી ઢોલ ઢમઢમ, દમામા દમદમેં, ઝલ્લરી છમછમેં, ગિણું ડમરૂ ડમડમે, દિસિ ગમગમે, વયરિ કેપે ધમધમે, ઝઝબાટમટમટે, કાયરકમકમઈ જિમજિમ ભટભીડે, તિમતિમ રસ ચડે, એકે હણ્યા પડે, બીજા ગાઢ રાજડે, કહલા વડગ્રડે, દરી દડદડે, ખાંડાં ખડખડે, સન્નાહ કડકડે, ધડ પડતાં થડથડે, પડિઆ ફડફડે, એકે બડબડઈ ભૂમિધડહડે, ગિરિ શિખર ખડહડે, શિલા રડવડે, પાતાલે સુર ભડભડે, ભેગીઓ દડવડે, પ્રેત તો હડહડે, ગજ ગડગડે, વૃક્ષ કડકડે, ચંબક ગ્રહત્રહે, ધીર ગહગહે, તેહના જસ મહમહે, મહાધજ લહલહે, દિગિરિ ટલવલે, સાયર ઝલહલે, નગર ખલભલે, વીરહાથ ચળવલે, પડિયા દલવલે, ભલ ટલહલે, રૂધિર ખલખલે, લેક કલકલ, નારી બલબલે, જુઝાર ઘાવ ન ચૂકે. નાસતાં બાણ મૂકે, હાથી ચાલે લકે, પગે નેઉર ખલકે, એકના અંગ લટકે, એક તેજે ઝલકે, રથ ભજે, જયનાદ વાજે, નીચ નાસત ન લાજે, એક એક હુઈ તાજે, બલિયા હરખે ગાજે.”
કર્તાએ આ માત્ર કૌતુકથી જ લખ્યું છે, માટે સર્વત્ર આ વાંચવા લાયક નથી, કેમકે કવિઓ અને વ્યાખ્યાન કરનારા પંડિતની વાણી યોગ્ય સભાસદોની અપેક્ષાવાળી હોય છે.
U/ TV
Page #433
--------------------------------------------------------------------------
________________
४०८
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર સૈન્યના અધિકારી પુરૂષે બન્ને સૈન્યને વિષે ફરી ફરીને જે વાહન રહિત હતા, તેમને વાહને આપતા હતા, શસ્ત્ર રહિતને શસ્ત્રો આપતા હતા, ભૂખ્યાને સુખડી વિગેરે ખાવાનું આપતા હતા, અને તરસ્યાને જળ આપતા હતા, તેમજ યુદ્ધમાં થાકી ગયેલાને તેમના મિત્રાદિક ત્યાંથી બીજે ઠેકાણે લઈ જતા હતા. અહીં ચક્રી અને રાજા બને મહાવીરેએ ચિરકાળ સુધી પરસ્પર લોખંડનાં શસ્ત્રોવડે યુદ્ધ કર્યું અને દેવેને પણ આશ્ચર્ય યુક્ત કર્યા. પછી તે બનેના રથો ગદાના પ્રહારવડે ભાંગી ગયા, એટલે તે બન્ને સુભટોએ ક્રોધથી બાહુબાહુનું અને મુષ્ટામુષ્ટીનું યુદ્ધ કર્યું.
પછી ચાકીએ રાજાપર મોટું વૃક્ષ મૂકહ્યું, તેને તેણે ક્રોધવડે દાંત પીસીને મહાવૃક્ષવડેજ પીસી નાંખ્યું. પછી તે બન્નેએ દઢ આઘાતપૂર્વક મહા શિલાવડે યુદ્ધ કર્યું. તે શિલાને પરસ્પર પીસી નાંખવાથી તેની જે ધૂળની વૃષ્ટિ થઈ તેને માણસો ઉત્પાત માનવા લાગ્યા. પછી ચક્રીએ વૃક્ષો સહિત એક પર્વત ઉપાડી રાજા ઉપર ફેંક, તેને રાજાએ તત્કાળ કામાક્ષા દેવીએ આપેલા મુદ્દગરવડે ચૂર્ણ કરી નાખ્યું. રાજાએ ચૂર્ણ કરેલા તે પર્વતના પત્થરના ટુકડાઓ ભૂમિપર પડયા, તેને લેકેએ અકાળે થતી કરાની વૃષ્ટિ ધારી; અને પીસી નાખેલા વૃક્ષ ઉપરથી પુષ્પોના સમૂહે નીચે પડ્યા, તેથી દેવોએ હર્ષથી કરેલી પુષ્પવૃષ્ટિમાં વધારે થયે.
આવી રીતે ભયંકર યુદ્ધથી પણ શત્રુ જીતી શકાય તેમ નથી એમ ધારી શકીએ વિદ્યાવડે કરેલા રથમાં બેસી રાજા ઉપર અગ્નિની જવાળાવડે ભયંકર એવી મહાશક્તિ મૂકી, તે વખતે જેમ મુનિ અનિત્ય ભાવનાવડે સંસારની તૃષ્ણાને છેદે તેમ વિદ્યાએ આપેલા રથમાં બેઠેલા રાજાએ સામી શક્તિવડે તે શક્તિને ભેદી નાંખી.
ત્યારપછી વિદ્યાધરચકવર્તીએ અગ્નિજવાળાવડે વ્યાપ્ત એવું દેદીપ્યમાન ચક રાજાપર મૂકયું. તેને જોઈને જ ભય પામેલા સર્વ સિનિકે એ પોતાના ને બંધ કર્યા. તે ચકને આવતું જોઈ રાજાએ પણ દેવતા સંબંધી પ્રતિચક્રને તેની સામે મૂકડ્યું, એટલે પ્રલયકાળના મેઘની જેવા ગરવ કરતા તે બન્ને ચક્રો પરસ્પર અફળાયા. જેમ જેમ તે અને ચકો પરસ્પર અફળાઈને યુદ્ધ કરતા હતા, તેમ તેમ તે ચક્રોની અગ્નિજવાળા વડે આકાશ જાણે બળતું હોય તેમ દેખાતું હતું. તે ચક્રોમાંથી અગ્નિના કણિયા ઉડતા હતા, તેથી બળવાનો ભય પામેલા દેવતાઓ સંગ્રામ જેવાનું કૌતુક મૂકીને બૂમ પાડી નાશી ગયા. ગધ પક્ષીઓની જેમ વારંવાર ઉંચે ઉડતા અને નીચે પડતા તથા પરસ્પર અફળતા તે બન્ને ચકોએ કોને આશ્ચર્ય ન પમાડ્યું? આ પ્રમાણે ચિરકાળ સુધી
ના નાના નાના નાના
Page #434
--------------------------------------------------------------------------
________________
તેરમે સગર
૪૦ * યુદ્ધ કરતા તે બનને ચક્રોના આરા ભાંગી ગયાં, અગ્નિજવાળા નાશ પામી અને તેમનું બળ હણાઈ ગયું. તેથી તે બને વિરામ પામી પોતપોતાના સ્વામી પાસે પાછા ગયા.
પછી ચક્રીએ રાજાના સૈન્યમાં તામસાસ્ત્ર મૂકયું. તેનાથી મેઘ સહિત ગાઢ અંધકારવાળી અમાવાસ્યાની રાત્રી જેવું થઈ ગયું. તેથી સ્વપરને વિભાગ જાણ્યા વિના મહાસુભટે યુદ્ધ કરવા લાગ્યા, તેઓ પરસ્પરના તથા શત્રુઓના સુભટોને પણ દુર્ધર આયુવડે હણવા લાગ્યા, તે જ પ્રમાણે મોટા હાથીઓ પરસ્પર ભટકાઈ ભટકાઈને પડવા લાગ્યા, અશ્વો બીજા અશ્વોનું મર્દન કરવા લાગ્યા, અને રથો વડે રથો ભાંગવા લાગ્યા. તેવામાં રાજાએ ભાનવીય શસ્ત્રવડે ઉદ્યોત કર્યો, તે ઉધોતની પાસે સહસ્ત્ર કિરણેવાળે સૂર્ય પણ લજજાનું સ્થાન થઈ ગયો.
પિતાના તંત્રનો તિરસ્કાર થવાથી રાજા અત્યંત ક્રોધ પામ્યા, અને તેથી તેણે મેટા બળવડે ચારેતરફ એવી બાણવૃષ્ટિ કરી છે જેથી તે ચક્રવર્તી ધનુષ્ય પકડવાને કે તેના પર બાણ સાંધવાને પણ શક્તિમાન થયા નહિ, અને તેજ રહિત થયેલા તેનું બખ્તર તથા માથાને ટેપ છેદાઈ ગયા. શ્રીજયાનંદ રાજાએ શત્રુના સૈન્યમાં કેટલાક વીરેનાં મસ્તક છેદી નાંખ્યાં, તે જાણે ભૂખ્યા થયેલા યમરાજને માટે કેળીઆ તૈયાર કર્યા હોય એમ પૃથ્વી પર પડ્યા. તે રાજાએ ઘણા હાથીઓને પૃથ્વી પર પાડી દીધા, તે હાથીઓએ પરાક્રમનું આલંબન કરી રાજા તરફ દોડતા કેટલાક રથીઓને વિન કર્યું તેમજ રક્ષણ પણ કર્યું.
રાજાના બાણોથી હણાયેલા કેટલાક સુભટો મૂચ્છિત થઈ પૃથ્વી પર પડયા હતા, તેઓ માંસ ખાવા માટે લુબ્ધ થયેલા ગીધ પક્ષીઓની પાંખોના વાયરાથી સચેતન થતા હતા. તે રાજાએ આંતરા રહિત ચારેબાજુ પ્રસરતા બાણના સમૂહવડે બનાવેલા મોટા કારાગૃહમાં શત્રુનું સૈન્ય નાંખી દીધું હોય તેમ દેખાતું હતું.
' વિદ્યાધરચકવર્તીના સિન્યમાં એ કોઈ રાજા, સૈનિક, દ્ધો, ઘડો કે હાથી નહતો કે જે રાજાના બાણવડે અંકા ન હોય. આવા બળવાન રાજાની સાથે તે ચક્રીએ વૈર કર્યું, તે બાબત પોતાના સ્વામીની નિંદા કરતા તે ચક્રીના સિનિકે ચકીને મૂકીને નાશી ગયા; કેમકે સર્વને જીવિત પ્રિય હોય છે. બેચરચકીને રાજાએ સેંકડોવાર પાડી દીધા, તોપણ તે અત્યંત શૂરવીર હોવાથી વારંવાર ઉઠી ઉઠીને વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરતા હતા.
ત્યારપછી આ શ્રીજયાનંદ રાજાએ શસ્ત્રવડે પણ મને જીતે તે ઉઘાત કર્યો”
જ,-૫૨
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૦.
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર એમ ધારી જાણે લજજા પામ્યો હોય તેમ સૂર્ય અસ્તગિરિપર કઈક ઠેકાણે છુપાઈ ગયે. અથવા–“પ્રતાપે કરીને મારા મિત્ર પર આ ચકીને આ રાજા મારા જ ઉદ્યોતથી ન હણ” એમ જાણે સૂર્યને વિચાર થયો હોય તેમ તે અસ્ત પામ્યું. ત્યારપછી સંગ્રામને વિરામ, શસ્ત્ર તથા પીડાયેલાનું સજજ થવાપણું તથા એક સિન્યને હર્ષ અને બીજાનો શેક એ વિગેરે સર્વ પ્રથમની જેમ થયું. તે વખતે “અહિંસાદિક પુણ્ય કાર્યો જ જય, આરોગ્ય અને સુખના સમૂહને આપે છે, તથા હિંસાદિક પાપકર્મો જ તેથી વિપરીતપણાને એટલે પરાજય, રોગ અને દુઃખના સમૂહને આપે છે” એમ તે રણસંગ્રામ જ પ્રગટ કરતો હતે.
બુદ્ધિરૂપી ધનવાળો પુરૂષ જેમ તર્કશાસ્ત્રની યુક્તિઓનું સ્મરણ કરે તેમ તે ચકીએ રાત્રીએ પિતાની અસ્મલિત મુક્તિને માટે સમગ્ર વિદ્યાની શ્રેણિને સંભારી. જેમાં સ્ત્રીને આધીન થયેલા અધમ પુરૂ કૃત્ય અને અકૃત્ય વિગેરે કાંઈ જાણતા નથી તેમ નિદ્રાવડે આલિંગન કરાયેલા વિરેએ સુખ દુઃખ વિગેરે કાંઈ પણ જાણ્યું નહિ,
ઈતિ શ્રીજયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રમાં શ્રીયાનંદ રાજા અને વિદ્યાધર ચક્રવર્તીના યુદ્ધને વિષે છઠ્ઠા દિવસના યુદ્ધનો વિસ્તાર પૂર્ણ થયો.
સાતમો દિવસ. જેમ ધર્મનો ઉપદેશ કરનાર ગુરૂ મોહરૂપી નિદ્રાથી સુતેલા ભવ્ય પ્રાણીઓને ધર્મની વાણીવડે જાગૃત કરે છે—ધ પમાડે છે, તેમ ઉદય પામેલા સૂર્યના સારથિ અરૂણે સુતેલા વીરેને પિતાના કિરણો વડે જાગૃત કર્યા; અથવા જેમ જાંગુલિ વિદ્યાને જાણનાર પુરૂષ વિષની મૂછથી પડેલા જનોને ઉભા કરે તેમ રાત્રીએ સુતેલા વીરેને ઉદયે મેલા અરૂણે-ભા કર્યા. અથવા પરમાર્થ રીતે જોતાં એ વિશે પણ આ વિશ્વને દુઃખદાયક ફલેશ કેમ થાય ? તેથી તે ફલેશને શાંત કરવા માટે હોય તેમ જગતનો સાક્ષી સર્ય ઉદય પામે. અથવા શ્રી જયાનંદ રાજાજ જયલક્ષ્મીને એગ્ય છે, અને તે લક્ષ્મી યુદ્ધ વિના મળી શકે નહિ, તેથી યુદ્ધનો અવકાશ આપવા માટે સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયે. - ત્યારપછી તે બન્ને સૈન્યમાં મંથન કરાતા સમુદ્રના વિનિને તિરસ્કાર કરવામાં જેનો વનિ અગ્રેસર છે એવા રણુવાજિંત્રે વાગવા લાગ્યાં. જેમ ગુરૂના ઉપદેશથી ભવ્ય પ્રાણીઓ શુદ્ધ ધર્મને વિષે વિશેષ ઉદ્યમ કરે તેમ તે રણવાજિંત્રના શબ્દથી વીર યુદ્ધ કરવા માટે વિશેષ ઉત્સાહ પામ્યા. જેમાં બ્રાહ્મણે એક જ દિવસે ઘણીવાર શ્રાદ્ધનું
Page #436
--------------------------------------------------------------------------
________________
તેરમા સ.
૪૧
ભાજન કર્યા છતાં પણ તૃપ્ત ન થાય અથવા જેમ સ` મનુષ્ય ઇચ્છિત ભાજન જમ્યા છતાં પણ બીજે દિવસે ક્ષુધાતુર થાય છે તેમ શૂરવીરાએ ઘણીવાર યુદ્ધ કર્યુ તે પણ તૃપ્તિ નહિ થવાથી તેઓએ ફરીને યુદ્ધ કરવાનું અંગીકાર કર્યુ..
જેમ મત્સ્યના બાળકોને ખાતા ખાતા ખલાએ સાવરમાં આગળ આગળ પ્રસરે, તેમ અનેક સુભટાને હણુતા ચક્રીના કુમારો રણસંગ્રામમાં પ્રસર્યાં. તે વખતે સ્ત્રીરૂપધારી પાંચસો ચાદ્ધાઓ સહિત પવનવેગે તેમની સાથે વિવિધ શસ્રોવડે ચિરકાળ સુધી ઘણે પ્રકારે યુદ્ધ કર્યુ. અને પછી જેમ મચ્છીમાર દૃઢ જાળવડે મેટા મત્સ્યાને બાંધી લે તેમ તેમણે યુદ્ધમાં અગ્રેસર વીશ કુમાર ચાદ્ધાઓને નાગપાશવડે બાંધી લીધા.
તથા ચદ્રગતિ વિગેરે અને ભાગતિ વિગેરે યાદ્ધાઓએ પણ લાખેની સંખ્યાવાળુ ચક્રીનું સૈન્ય ભાંગી નાંખ્યું. તે જોઈ ચકી ક્રોધથી દોડચો અને જેમ મદથી અંધ થયેલા હાથી ક્રીડાવનમાં કેળનાં વૃક્ષેને પાડી નાંખે તેમ તેણે ઘણા શત્રુવીશને પાડી દીધા. ત્યારે ધનુષ્યને ધારણ કરતા કુમારરાજે તેને રાકયા. તેને જોઈ અત્યંત ક્રોધથી વ્યાપ્ત થયેલાં ચક્રીએ માન થઈને કહ્યું કે—
જે
“ રંડા ! કેમ હજુ મારાથી તું દૂર જતી નથી ? ગઈકાલે સ્ત્રીજાતિને લીધે મે'તારી ઉપેક્ષા કરી હતી, તેથી જ આજે તું ધૃષ્ટતાને ધારણ કરે છે? ઔષધાવડે વ્યાધિના સમૂહેાને હણવા સમ હોય તેવા વૈદ્યો આ પૃથ્વીપર પગલે પગલે જોવામાં આવે છે, તથા જેએ દાનવડે દરિદ્રોના દારિદ્રયની શ્રેણિને હરણ કરે તેવા ભાગ્યશાળી દાતારા પણ અસભ્ય દેખાય છે, પરંતુ શસ્રોવડે મારા ભુજંદ’ડની ખરજના સમૂહને દૂર કરે અને યુદ્ધમાં રહીને મને યશ કે અપયશ અપાવે એવા કાઈ પણ મનુષ્ય કે દેવ ત્રણ જગતમાં દેખાતા નથી. જેમ મૃગેાથી સિંહ સૌથી ગરૂડ, દેવાથી ઇંદ્ર, અંધકારથી સૂર્ય, પતગીઆએથી અગ્નિ અને દૈત્યોથી વિષ્ણુ જીતી શકાતા નથી, તેમ સુભટાથી હુ· જીતી શકાતા નથી. હે મુગ્ધા તુ' સ્ત્રી થઇને મને પણ રણસંગ્રામમાં જીતવા માટે હિંમત રાખે છે, પરંતુ તું જાણતી નથી કે મારી પાસે ઈંદ્ર પણ તૃણુ સમાન છે, તેા ખીજાએ તે શી ગણતરીમાં છે ? માટે તું અહી'થી જતી રહે, હું તને મૂકી દઉં છું, સ્ત્રીઓને વધ કરવાથી મારા મળને દૂષણ લાગે છે, છતાં જો તુ ઊભી રહીશ, તા મારા વિદ્યાસ્ત્રના અગ્નિમાં તું પતગીઆરૂપ થઈ જઈ શ. ’’ તે સાંભળી રાજાએ કહ્યું કે—
મે' તને ઘણીવાર પૃથ્વીપર ઢાળી દીધેા છે, તેા પણ તારી પુત્રીના કહેવાથી મે'
Page #437
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તને હણ્યો નથી, છતાં હું આવું વચન બોલે છે, તે તારામાં માત્ર વાણીની જ શૂરતા જણાય છે. જે તે સ્ત્રીઓને વધ કરવામાં શક્તિમાન હોય તો કેમ તું તારા બળને દૂષણ લગાડે છે? માટે હવે તું મારી આજ્ઞાને અંગીકાર કરીને અહીંથી ચાલ્યો જા. તને વૃદ્ધને હું દયાથી મૂકી દઉં છું; અથવા તે પ્રથમ છએ દિવસોના યુદ્ધમાં તે સુભટોનું, કુમારનું, શસ્ત્રોનું અને તારી ભુજાનું પણ બળ સાક્ષાત્ જોઈ લીધું છે. હવે હે ચક્રી ! જે કાંઈ વિદ્યાશાસ્ત્રનું બળ બાકી રહ્યું હોય તે તે પણ શીધ્રપણે જોઈ લે, કે જેનાથી તે આ પ્રમાણે ગર્વ કરે છે. આ પૃથ્વી પર ભુજાબળથી પ્રસરતા ગર્વવડે ઉદ્ધત થયેલા હજારો શૂરવીરે છે, તથા શત્રુવીરના જીવિતને અને લક્ષ્મીને લુંટી લેનારાં શસ્ત્રો પણ ઘણાં છે, પરંતુ જ્યારે હું ધનુષ્ય પર બાણ ચઢાવું છું ત્યારે તે શૂરાઓ અને શસ્ત્રો સર્વે નિષ્ફળ જાય છે. માત્ર શત્રુઓ પિતાના મુખમાં તુર્ણ ગ્રહણ . કરે છે તે જ એક તેમને હિતકારક થાય છે.
આ પ્રમાણેની વાણી સાંભળીને કોધ પામેલા ચીરાજે તે રાજા સાથે કેટલાક કાળ શરાશરી યુદ્ધ કરી તેના ઉપર ધારાધર નામનું આયુધ મૂકયું. એટલે તે આયુધ ધારાની વૃષ્ટિવટે હાથી, અશ્વ અને પત્તિ વિગેરેની સેનાને અત્યંત ઉપદ્રવિત કરવા લાગ્યું, તે જોઈ રાજાએ તત્કાળ વાયવ્ય નામના શસ્ત્રવડે તે આયુધને હરી લીધું. ત્યાર પછી ચકીએ ગિરિના શિખરને પાડી નાખે તેવું વાયવ્ય નાસનું શસ્ત્ર મૂકયું, તેના વડે તત્કાળ શત્રુનું સૈન્ય પડી જવા લાગ્યું. તે જોઈ રાજાએ લાખો સપિ વિકુવ્ય. તેઓ તત્કાળ વાયુને પી ગયા. ત્યારે ચકીએ નાગાસ્ત્ર મૂક્યું. તેમાંથી કરોડો સર્ષો થયા. તે જોઈ પિતાની સેનાને ઉપદ્રવ કરતા તે સર્પોને રાજાએ ગરૂડ નામના શસ્ત્રવડે નસાડી દીધા. પછી ચક્રીએ વૃશ્ચિક નામનું શસ્ત્ર મૂકયું. તેથી ઉત્પન્ન થયેલા વૃશ્ચિકોએ પિતાની સેનાને લાખો દંશ કર્યા, તે જોઈ રાજાએ મયુર શસ્ત્રથી ઉત્પન્ન થયેલા મયૂરવડે તેમને તત્કાળ નાશ પમાડયા.
ત્યારે રાજાની વિદ્યાશક્તિથી આશ્ચર્ય પામેલા વિદ્યાધરચકી બે મેટા ક્રોધવડે પ્રસ્થાપન નામનું આયુધ મૂક્યું. પરંતુ અંગદ વિગેરે યંત્રના પ્રભાવથી રાજાની ઉપર અસર કરવાને તે સમર્થ થયું નહિ, પરંતુ તેણે રાજાના સિન્યને નિદ્રાયુક્ત કરી દીધું, એટલે શત્રુઓ તેને હણવા લાગ્યા. તે જોઈ રાજાએ પ્રબોધન નામના શસ્ત્રવડે પોતાના સૈન્યને જાગૃત કર્યું, અને પછી વિશેષ કોધથી ચકીની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા.
પછી ચકીએ ત્રડવડ કરતું આગ્નેય શસ્ત્ર મૂકયું. તે અઅ સિન્યને બાળવા લાગ્યું; તેથી રાજાએ વારિદ અસ્ત્રવડે તેને ઓલવી નાંખ્યું. પછી ચકી ફૂંફાડા મારતા નાગપાશ
F
,
Page #438
--------------------------------------------------------------------------
________________
જો
તેરમા સગ
નાગપાશને કમળના
વડે કુમારરાજરૂપ શત્રુને બાંધવા તૈયાર થયા; ત્યારે રાજાએ નાળની જેમ તત્કાળ તેાડી નાંખ્યું. જેએ નાગપાશેાવડે બધાયા હાય તેએ એમના એમ અંધાયેલાજ રહે, તે તેા ખીજાજ હાય, આ રાજા જેવા ન હેાય, એમ તે ચક્રીએ જાણ્યું નહિ. જેમ જાળમાં મત્સ્યા અંધાય છે, તેમ કાંઈ હાથી અધાતા નથી. પછી ચક્રીએ ગારૂડ અસ્ત્ર મૂકયું; કેમકે ગરૂડ શત્રુને ખાઈ જાય છે. તેને રાજાએ તત્કાળ ગાવિદ અસ્રવડે નાશ પમાડ્યુ.
પછી વિદ્યાધરના ઇન્દ્રે તેના સૈન્ય ઉપર મેાહન નામનું અસ્ત્ર મૂકયું; તેથી મેહ પામેલા પેાતાના વીરા પોતાના જ વીરા સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને શસ્ત્રને ગ્રહણ કરવુ' તથા મૂકવું એ વિગેરે કાર્યાંના વિભાગને જણાવવામાં અસમર્થ થયા. તે જોઈ રાજાએ જ્વાલામાલિની નામની વિદ્યાએ કરીને તેનું મેહનાસ્ર નિષ્ફળ કર્યું. એ પ્રમાણે તે ખેચરેશ્વરે બીજા પણ ઘણાં વિદ્યાસ્ત્રો મૂકાં; પણ માત્ર એક સાહસ મૂકયુ' નહિ. આજ ધીર પુરૂષનુ જીવિત છે. પતના મસ્તકપર વાવેલ બીજની જેમ ભાગ્યના નિધાન રૂપ રાજાની ઉપર ચક્રીએ મૂકેલાં તે વિદ્યાઅસ્ત્રો ફળને ગ્રહણ કરનાર ન થયાં.
શ્રીજયાનંદ રાજા ઉત્તમ એવા પોતાની ભુજાના શૌને તથા વિદ્યા, અંગદ અને ઔષધિના બળને ધારણ કરતા હતા, તેથી તે શી રીતે જીતી શકાય ? આ પ્રમાણે વિદ્યાઅસ્રોવડે પણ રાજાને અજેય માની ખેચરરાજ ખેદ પામી વિચારવા લાગ્યા કે
6
આ શત્રુને શી રીતે જીતવા ? આનુ રૂપ તા સ્ત્રીનું દેખાય છે, પણ એનુ શૌય તા ઈન્દ્રાદિકને પણ જીતનારૂ' જણાય છે. તે આ કેાઈ વિશ્વને વિષે ગુપ્ત રહેલા અજેય પુરૂષ છે; તેથી તેને જીતનાર પણ જગતમાં કોઈ જણાતા નથી. ત્યારે શું આ વૈતાઢયનુ’ રાજ્ય મેં તેને માટે જ ઉપાર્જન કર્યું હશે ? ‘ કીડીઓએ એકઠુ કરેલ ધાન્ય શુ' તેતર નથી ખાતા ? ’ અથવા આવી દુષ્ટ કલ્પના કરનાર મને નિ:સત્ત્વને ધિક્કાર છે! કેમકે મારી પાસે એક દેવનું આપેલ મુગર છે, તે નીજાં શસ્ત્રોથી જીતાય તેમ નથી. તેથી ખીજા' ખીજા યુદ્ધાવડે તે શત્રુને ચિરકાળ સુધી શ્રમિત કરીને પછી શીઘ્રપણે તે સુગર વડે તેને હણી નાંખું; કેમકે વિદ્યાઅસ્ત્રવડે શું સિધ્ધ થતું નથી ? ”
આ પ્રમાણે વિચારી તે ચકી રથપર આરૂઢ થયા, અને નિર્દોષવડે આકાશને ગજાવે તેવા ધનુષ્યને ટંકાર કરી રાજાપર આણ્ણાની વૃષ્ટિ કરવા લાગ્યા. રાજાએ પણ વજ્રને ભેદી નાખે એવા બાણેાવડે તે ચક્રીને ઉપદ્રવિત કર્યા, અને તેની સેનાને પણ જર્જરિત કરી નાખી. આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કરી ચક્રીને ખાણેાવડે અત્યંત શ્રમિત કર્યાં, તેનું સર્વાં અંગ ત્રણવાળું કર્યું, અને તેમાંથી વધારે વધારે રૂધિર નીકળવા લાગ્યું; તેથી
,,,,,
Page #439
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ચક્રી અત્યંત ક્રાયુક્ત થઈ તત્કાળ મુદ્ગર ઉપાડીને દોડયા; અને લાગ જોઈ રાજાના મસ્તકપર તે મુદ્ગરના પ્રહાર કર્યાં.
તેના પ્રહારથી વ્યથા પામેલા રાજાએ ક્ષણવાર નેત્ર ખધ કર્યાં, તેને કાંઈ પણ ખબર રહી નહિ. તે જોઈ સર્વ સૈન્ય હાહારવ કરવા લાગ્યું. તે રાજાને હણાયેલા માની જેટલામાં ચક્રી આનંદ પામ્યા, તેટલામાં રાજાએ સ'જ્ઞા પામી એક મુદ્ગર ગ્રહણ કર્યાં કે જે મુદ્ગર કામાક્ષા દેવીએ આપેલ હતા, તે મુદ્ગર વામય હતા અને સર્વ શસ્ત્રોને ભેદનાર હતા. પોતાના મુગરથી રાજાને નિહ હણાયેલા જોઈ ચકી ફરીથી જ્યારે રાજાને મારવા જતા હતા ત્યારે રાજાએ ચકીના મસ્તકપર પાતાના મુદ્ગરના એવા પ્રહાર કર્યાં કે જેથી વવડે પાંખો છેઠેલા પર્યંતની જેમ તે ચક્રી મૂર્છિત થઈ ભૂમિપર પડયા.
પછી તેને રાજાએ નાગપાશવડે એવે મજબુત બાંધી લીધેા કે જેથી કરૂણાના સ્થાનરૂપ તે ચક્રી શ્વાસેાચ્છવાસ લેવાને પણ સમર્થ રહ્યો નહિ. તે ચક્રીને તેના કરાડો સુભટા ગ્રહણ કરવા આવ્યા, પણ તે સર્વેને રાજાએ ખાણેાવડે નિવાર્યો. ‘જવાળાના સમૂહવડે દેદીપ્યમાન થયેલા અગ્નિને કાણુ નિવારી શકે ?
પોતાના સ્વામીને બાંધેલા જોઈ તેના દુઃખની પીડાથી મરવાને તૈયાર થયેલા તેના સ વીરા યુધ્ધથી નિવૃત્તિ પામ્યા નહિ; કેમકે તેઓ સ્વામીનું જ અનુકરણ કરનારા હતા. રાજાએ પોતાના સૈનિકોથી ચક્રીના સૈનિકોને હણાતા જોઈ. અન્નેના રક્ષા માટે માહિની વિદ્યાવડે તેમને મેાહ પમાડયા. તેથી તેઓ સ્વ-પરના વિભાગ જાણ્યા વિના તથા શસ્ત્ર અને અશસ્ત્રને જાણ્યા વિના પરસ્પર અફળાઈ ને તથા હાથી, અશ્વ, રથ વિગેરે સાથે અફળાઈ અફળાઈને પૃથ્વીપર પડવા લાગ્યા; તેમજ રાજાના મુભટ પણ તેમને હણવા લાગ્યા, તેથી તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. તે જોઈ રાજાએ પેાતાના સુભટાને નિવાર્યો. · અગ્નિની જવાળા એલાઈ ગયા પછી ધૂમાડાને કાણુ ફ્રંટે ?' શત્રુના ચાદ્ધાઓને મૃત્યુની સમીપે આવેલા જોઈ રાજાએ તેમને કૃપાવડે સ્વસ્થ કર્યા. પછી સ્વસ્થ થયેલા તેઓ ફરીથી તેવી મેાહની અવસ્થાના ભયથી નાશી ગયા. પછી આકષિણી વિદ્યાવડે તે ખેચર ચક્રીને ખેંચી રાજાએ આનંદ પામેલા પવનવેગને સોંપ્યુંા.
ઇતિ શ્રી જયાનંદ રાષે કેવળીના ચિરત્રમાં શ્રી જયાનંદ રાજા અને ખેચરચક્રીના યુદ્ધના અધિકારને વિષે સાતમા દિવસનું યુદ્ધ સમાપ્ત.
આ પ્રમાણે શ્રી જયાનંદ કુમારરાજના જય થતાં આકાશમાં રહેલા દેવાએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી, આકાશમાં દુ‘દુભિએ વાગવા લાગી, દેવા હર્ષોંથી નૃત્ય કરવા
g
Page #440
--------------------------------------------------------------------------
________________
તેરમા સ
કાય
લાગ્યા, ચાતરફ જયના મેટા વાજિંત્રા વાગવા લાગ્યા. દિશાએ નાદ કરવા લાગી, અને હ પામેલા સુભટ ચારેતરફ જયજયારવ કરવા લાગ્યા. તે વખતે સ્વામી રહિત થયેલું ચક્રાયુધ રાજાનુ' સૈન્ય રક્ષણ રહિત થયું અને વિષાદ તથા ભયથી વિહ્વળ થઇ ગયું. તે સૈન્યમાં મહારથી અને અતિરથી વિગેરે કરાડા ચેાદ્ધાઓ હતા; પરંતુ તે સર્વે સ્વામી રહિત થવાથી ખેદ અને ભયવડે વ્યાપ્ત થઈ ગયા.
ગ્રહોના અધિપતિ ચંદ્ર જ્યારે સિહિકાપુત્ર રાહુવડે ગ્રસ્ત થાય છે અથવા અસ્ત પામે છે, ત્યારે રાહુના ગ્રાસ કરવા અથવા પ્રકાશ કરવા શુ ગ્રહાર્દિક સમથ થઈ શકે છે?' ત્યારપછી શ્રી જયાનંદ રાજેંદ્રની આજ્ઞાથી પવનવેગ રાજા નાશી જતી ખેચર રાજાની સેનાને આ પ્રમાણે આશ્વાસન આપવા લાગ્યા કે—
tr
હું સૈનિકે! અમે સ્વામી રહિત થયા એમ ધારી તમે ભય ન પામે અને નાશી ન જાએ. અમારે અને તમારા સના સ્વામી એક શ્રીજયાનંદ રાજાજ છે; માટે તેને સ્વામીપણે અંગીકાર કરા અને તેના રાજ્યમાં રહી ઇચ્છિત સુખ ભાગવા, નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્ય દેખાડનાર આ શ્રીજયાનંદ કુમારરાજ તમારા નાથને પણ મુત કરશે.',
આ પ્રમાણે શ્રીજયાનંદ રાજાને સ્વામીપણે અંગીકાર કરી નિર્ભયપણે તે સન્ય સુખેથી રહ્યું. પછી પવનવેગના કહેવાથી શ્રીજયાનંદ રાજાએ ખેચરચક્રીને ઔષધિના જળવડે સજ્જ કરી તથા નાગપાશેાને દૂર કરી વજાના પાંજરામાં નાંખ્યા. એ જ પ્રમાણે બીજા સર્વ સુભટને પણ તે રાજાએ ગારૂડી વિદ્યાવડે સપના બંધન રહિત કરી ઔષધિના જળવડે સજ્જ કર્યો.
આ રીતે તે રાજાએ સ્વ-પરના વિભાગ વિના સર્વ સૈનિકોને સુખી કર્યાં, તે સર્વે રાજાને પ્રણામ કરી તેના સેવક થઈ તેને ચારેખાજી વીટાઈ વળ્યા. પ્રણામ કરતા એવા યાકેના સમૂહો 'ચે સ્વરે તે રાજાના ગુણ ગાવા લાગ્યા. વૃદ્ધ ને! જય જય શબ્દવડે વાચાળ થઇ તેના પરાક્રમની સ્તુતિ કરવા લાગ્યા, સમીપ રહીને સેવનારા પાંચસે શ્રી સુભટોથી યુક્ત અને મહા વાજિંત્રાના શબ્દવડે દિશાઓને ગજાવતા તે કુમારેદ્ર હાથીપર આરૂઢ થયા, ખેંચરચીને રથમાં સ્થાપન કરી સાથે રાખ્યા, ગાયકે તે રાજાના ગુણ ગાવા લાગ્યા. આ રીતે તે રાજા પેાતાને સ્થાનકે ગયા. પછી બીજા વિદ્યાધર રાજાઓને તે સ્ત્રીરૂપ ધારી રાજાએ રજા આપી, એટલે તેએ તેના ગુણની સ્તુતિવડે મુખને પવિત્ર કરતા પોતપાતાને ઉતારે ગયા. પછી ખેચરચક્રીને ભેાજન કરાવી સદાચાર
Page #441
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અને દયાના સ્થાનરૂપ તે રાજાએ સ્નાન અને જિનપૂજા વિગેરે કરી સૈન્ય સહિત પિતે ભેજન કર્યું.
મહોત્સવ સહિત વિવિધ પ્રકારના માંગલિક આચારવડે તે દિવસને નિર્ગમન કરી સુખનિદ્રાવડે રાત્રી વ્યતીત કરી. પછી પ્રાતઃકાળે મંગળ વાજિંત્રના નાદવડે શ્રી જયાનંદ રાજા જાગૃત થઈ પ્રાતઃકૃત્ય કરી સિંહાસન પર બેઠા, તે વખતે પવનવેગાદિકે આવી તેમને નમસ્કાર કર્યા
તે સમયે ચક્રસુંદરીએ આવી પિતાના પિતાના દુઃખથી દુઃખી થઈ વિનંતિ કરી કે-હે સ્વામી! હૃદયમાં દયા લાવીને મારા પિતાને મુક્ત કરે.” તે સાંભળી શ્રીજયાનંદ રાજાએ કહ્યું કે–“મુક્ત કરું છું.” એમ કહી તે કુમારે વાપંજરમાં રહેલા તે ખેચરચકીને બેચ પાસે ત્યાં મંગાવ્યું. પછી તેને કુમારરાજે કહ્યું કે–
હે મહા ભાગ્યવાન ! તારી જે નામનું ચિન્હ કરવાની ઇચ્છા હતી તે નામના ચિન્હવાળા તે મુગટને અને તે કંકણને મંગાવ, કે જેથી આ સર્વ રાજાઓની સમક્ષ પવનવેગના જમાઈને તથા તેની પુત્રીને તે પહેરામણી તરીકે આપીએ. તેમ કરવાથી તે બનેને વિષે તારો અતિ મહિમા જીવનપર્યત રહેશે. જે કદાચ તે ચીજો ઘડાવી ન હોય તે ઘડાવી મંગાવ. પાંજરામાં રહ્યા છતાં પણ તું સમર્થ જ છે, અને મારે કાંઈ ઉતાવળ નથી. હે નરેશ ! તારે બંધ કરે તે કરતાં વધ કરવો સહેલે હતો, તે પણ તને મેં માર્યો નથી, તેનું કારણ એ કે તારી પુત્રીની તને જીવતો રાખવાની પ્રાર્થના હતી, અને હું શક્તિમાન હતું તે પણ મારા હૃદયમાં દયા હતી, તેથી જ તને માર્યો નથી.” આ પ્રમાણેની રાજાની વાણીવડે તે ખેચરચકી મર્મસ્થાનમાં વધા, અને યુદ્ધમાં થયેલા વજદિકના પ્રહારથી પણ અત્યંત વધારે દુ:ખ પામી રોવા લાગ્યો. તેને રેત જોઈ મનમાં દયા ઉત્પન્ન થવાથી પવનવેગ બોલ્યો કે – .
હે બેચરંદ્રા! રૂદન ન કરે, તમે અમારા ચિરકાળના સ્વામી છે; તેથી પ્રણામ કરીને પણ આ કૃપાળુ રાજા પાસેથી હું શીધ્રપણે તમને મૂકાવીશ.” તે સાંભળી ખેચરરાજાએ તેને કહ્યું કે –“હે પવનવેગ! મારે મુક્ત થવાનું કાંઈ પ્રજન નથી, આ આખા જગતને જીતી ચિરકાળ સુધી વિદ્યાધરનું ચકવર્તીપણું ભેગવી આજે મનુષ્ય અને દેવની સમક્ષ હું બંધ તથા પરાભવને પામ્યા. વીર પુરૂષનું યુદ્ધમાં મરણ થાય તે વખાણવા લાયક છે; કેમકે તેવું મૃત્યુ યશ અને વર્ગને આપનાર છે. પરંતુ દુર્જનો જેને ધિક્કારે છે એવી બંધનની વિડંબના થાય તે વખાણવા લાયક નથી. હજી પણ જે તું મારા પર સ્વામીભક્તિ રાખતો હોય તે હમણાં જ મને ખડ્ઝ આપ, કે જેથી
W)
Page #442
--------------------------------------------------------------------------
________________
તેમાં સ,
૭
તે વડે મારૂ' મસ્તક છેદી મારા બંધના મેક્ષ કરૂ'.' આ પ્રમાણે તે ખેચરચક્રીની મરવાની ઈચ્છાના નિશ્ચય જાણી વાવેગ એલ્સેા કે
“ હે નાથ ! તમે શાસ્ત્રજ્ઞ છતાં તમારી આવી મેહદશા કેમ થઈ ? તમને કઈ સ્ત્રીએ ખાંધ્યા નથી. શું સ્ત્રીજાતિને વિષે આવા ઉત્કૃષ્ટ વિદ્યા અને શૌર્યાદિક ગુણા સભવે ? હે ઈશ ! આટલું' પણ તમે સમજતા નથી ? માટે આ તે શ્રીજયાનંદ રાજા જ છે. તે ત્રણ ભુવનના વીરાને જીતનાર છે, તેણે ચાગિનીઓના માનનુ મન કયું છે, તે સર્વ વિદ્યાઓના નિધિ છે, તેને દેવા અને દેવીએએ મોટાં મોટાં વરદાન આપ્યાં છે, તેણે વમુખાદિક દેવાના પણ પરાજય કર્યો છે, અને તેનુ પરાક્રમ ઇંદ્ર જેવુ' છે. તમે મંત્રીએથી જાણેલા કારણથી જ તેણે વિદ્યાવડે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. આવા શ્રી જયાનંદ રાજાએ તમને ખાંધ્યા છે, તેમાં તમારે હે રાજન્! હુ પામવાના છે; કારણ કે ઇંદ્રાદિકથી પણ મળાદિકવડે અધિકાધિક હોય જ છે.”
આ પ્રમાણે તેની વાણીરૂપી અમૃતવડે સી'ચાયેલેા તે ખેચરાધિપતિ પરાભવરૂપી અગ્નિના તાપથી પીડા પામ્યા હતા તે પણ કાંઈક શીતળતાને પામ્યા. ફરીથી પવનવેગ ખેલ્યા કે—
“ હે રાજા ! આ 'ખખતમાં ખરેખરી રીતે કમના જ દોષ છે, કેમકે તમારા હૃદયમાં પણ ગવરૂપી અગ્નિ હાવાથી વિવેકરૂપી વૃક્ષને તે આળી નાખે છે. આ શ્રી જયાનંદ રાજાનું ચરિત્ર જગતમાં પ્રસિદ્ધ છે, તમારા મંત્રીઓએ તમને તે ખાખત જણાવી પણ હતી, . દેવીએ અને વિદ્યાધરીએ પણ તેનાં ગીત ગાયા કરે છે, તેણે સ્ત્રીરૂપ ધારણ કરીને પણ લીલામાત્રથી જ તમારા સૈન્યના ભગ કર્યાં હતા. આટલુ . બધું જાણવા છતાં પણ તમે ગથી તેની અવજ્ઞા કરી; તેથી જ તમે આ દશાને પામ્યા છે. મે' પણ પહેલેથી જ સ્વામીભક્તિને લીધે પ્રેમી સેવકની રીત પ્રમાણે પ્રધાનેાની સાથે ઉપદેશ આપનાર પડિતને પણ મેકલ્યા હતા. તે વખતે તેના ઉપદેશરૂપી અમૃતવડે પણ અચેાગ્ય વચનને ખેલતા એવા તમારા ગરૂપી અગ્નિ બુઝાયેા નહાતા. કાઈ સામાન્ય મનુષ્ય પણ કોઈના નામના ચિન્હવાળું દાસપણુ સહન કરે નહિ અને પેાતાની પત્નીનુ' પણ એવું અપમાન સહન કરે નહિ, તેા આ વીરપુરૂષ શી રીતે સહન કરે? તમે અતિ ગથી શબ્દવડે આ વીરને પરાભવ કર્યાં હતા, તેથી જ એક સ્ત્રીએ તમારે પરાભવ કર્યો એવા તમને અપયશ આપવા માટે તેણે પણ તમારે વિષે આવી ચેષ્ટા કરી છે. ક્રોધ, ઇર્ષ્યા અને ગવ વગેરે દોષા જ પ્રાણીઓના શત્રુ છે, માટે તે દોષોને
જ.-૫૩
Page #443
--------------------------------------------------------------------------
________________
e
શ્રી જયાન’દ કેવળી ચરિત્ર
દૂર કરી તે રાજાની આજ્ઞા સ્વીકારા કે જેથી તે પણ તમને મુક્ત કરે.” આ પ્રમાણે પવનવેગનું' વચન સાંભળી ખેચરચક્રી બધનના દુઃખથી ખેદ પામેલા હેાવાથી અને બીજી ગતિ નહિ હાવાથી તેણે રાજાની આજ્ઞા અંગીકાર કરી.
પછી પવનવેગે કુમારેદ્રની પાસે જઈ વિન`તિ કરી કે—“ હે સ્વામી! જેમ તમે તમારા શૌર્યાદિક ગુણે પ્રગટ કર્યાં, તેમ તમારૂં સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરો; કેમકે તે સ્વાભાવિક રૂપ જોવા માટે સર્વાંનાં નેત્રા ઉત્સુક થઈ રહ્યા છે. હે સ્વામી! હજી કાં સુધી અમને માયાવડે મેહ પમાડશે ? ’” આ પ્રમાણે તે ખેચરરાજા તથા ખીજાઓએ પણ વિનયથી તેમને વિન ંતિ કરી. આવી તેમની પ્રાથનાથી શ્રીજયાનંદ રાજાએ પેાતાનુ અને પાંચસા સુભટોનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું.
ઈંદ્ર અને કામદેવને પણ એળગે એવુ તેમનું સ્વાભાવિક રૂપ જોવાને માટે તત્કાળ ભેગા થયેલા કરોડા સુભટાએ હષ, આશ્ચય અને સ્તુતિવડે વ્યાપ્ત થઈ તેમને પ્રણામ ફર્યાં. તે વખતે હના વાજિંત્રા વાગ્યાં, મગળપાઠકે મગળ ખેલવા લાગ્યા, અને સ ંદેહના નિરાશ થવાથી ચક્રસુંદરી હર્ષ પામી.
પછી પવનવેગ વિગેરે વિદ્યાધર રાજાએની પ્રાથનાથી તથા પોતે પણ દયાળુ હેાવાથી શ્રીજયાનંદ રાજાએ વિદ્યાવડે તે પાંજરાને ભેદી તે ચક્રાયુધની એડીને છેદી નાંખી; તથા “ એણે અપરાધ કર્યો છે તેપણ તે મહાપુરૂષ છે, તેથી તે અત્યંત વિડ’બનાને લાયક નથી.” એમ વિચારી તે ખેચરચક્રીને મુક્ત કર્યાં. તે ચીં પણ તે રાજાનું અદ્ભુત રૂપ જોઈ એવુ' આશ્ચય પામ્યા, કે જેથી એકાંત હર્ષ પ્રાપ્ત થવાથી પરાભવનું દુઃખ પણ ભૂલી ગયા.
પછી રાજાએ તે ખેંચરચીને સિંહાસનપર બેસાડયો, એટલે પવનવેગ વિગેરે સર્વ વિદ્યાધરરાજાઓએ તે ચક્રીને પ્રણામ કર્યાં. તે ચક્રીનું સર્વ સૈન્ય પેાતાના સ્વામીને મુક્ત થયેલા અને સુવર્ણના સિ’હાસનપર બેઠેલા જોઈ વાજિંત્રા વગાડવાપૂર્ણાંક અત્યંત ષિત થયું.
પછી ચક્રવેગાદિક ચક્રીના પુત્રાને અને ખીજા પણ હજારો ખધેલા સુભટોને તત્કાળ રાજાએ પેાતાની પાસે મંગાવ્યા અને ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશે તેડાવી તેમને મુક્ત કર્યાં, તથા શસ્ત્રપ્રહારથી પીડા પામેલા તેમને ઔષધિના જળવડે સજ્જ કર્યાં. પછી તેઓએ હર્ષ પામી ચક્રી સહિત રાજાને નમસ્કાર કર્યા. તેમને તથાપ્રકારે સજ્જ થયેલા જોઈ ચકી પણ સૈન્ય સહિત હર્ષ પામ્યા.
Page #444
--------------------------------------------------------------------------
________________
તેરમો સગે.
ક * પછી શ્રીજયાનંદ રાજાએ ચક્રસુંદરીને બેલાવી બહુમાનપૂર્વક બેચરચકીને સોંપી, અને કહ્યું કે –“આ તમારી પુત્રીને તમે ગ્રહણ કરે. ઇચ્છા પ્રમાણે ગમે તે વરને આપે. મારે તેણીનું કોઈપણ પ્રયજન નથી. મેં તો માત્ર કૌતુકથી જ તેને ગ્રહણ કરી હતી.” ત્યારપછી ચકસુંદરી પિતાના પગમાં પડી રહેતી રેતી બોલી કે “હે પિતા! મેં સ્વેચ્છાએ આ વરને વરીને તમને મહા સંકટમાં નાખ્યા છે. આવા ભયંકર યુદ્ધાદિકનું કારણ પણ હું જ બની છું. એવી આ તમારી પાપિણી કુપુત્રીના સર્વ અપરાધની તમે ક્ષમા કરો.” તે સાંભળી ચકી પિતા બોલ્યા કે— - “હે પુત્રી ! તારો લેશ પણ અપરાધ નથી. જેમ ગાય પડવાના ચંદ્રને જોઈ શકે છે તેમ તે એને ઓળખ્યા છે; તે સર્વોત્તમ ગુણવાળા છે, તેને તેં આશ્રય કર્યો તે યોગ્ય જ કર્યું છે. કેમકે રાજાઓની નિપુણ પુત્રીઓ પોતાની મેળે જ ઇચછાવરને વરે છે. જેમ ગોવાલીઓ ચિંતામણિ રત્નને ન ઓળખે, તેમ જગતમાં પ્રસિદ્ધ ચરિત્ર વાળા આ રાજાને મેં ઓળખ્યા નહિ, તેથી મેં અનેક પ્રકારે તેમની અવજ્ઞા કરી છે; માટે મારા જ પર્વના દષવડે હું આવા પ્રકારની વિપત્તિને પામ્યો છું.
મોટા પુરૂષની અવજ્ઞા અને ગર્વ ભવિષ્યકાળમાં સુખ આપનાર થતા જ નથી. તારી જ પ્રાર્થનાથી આ રાજાએ મને યુદ્ધમાં હર્યો નથી, અને બંધનથી પણ મુક્ત કર્યો છે. તે હે પુત્રી ! તેં તારા પિતાનું રક્ષણ કર્યું છે, માટે તું હર્ષ પામ. વળી નિપુણતાવાળી તું આ વરને વરી તે સારું કર્યું છે, માટે હું પણ તે વાતને પ્રમાણ કરું છું.આ પ્રમાણે વાણીરૂપી અમૃતના સિંચનથી પુત્રીનો ખેદ અને તાપ દૂર કરી તેણીને હર્ષ પમાડી પિતાએ દાસીઓ સહિત તેણીને રાજમહેલમાં મોકલી. . હવે પરાભવ પામવાથી સંતાપવડે શ્યામ અને નમ્ર મુખવાળા ખેચરચકીને શ્રી
જયાનંદ રાજાએ કહ્યું કે-“હે ઉત્તમ રાજન ! “હું આનાથી જીતા” એમ ધારી તમે ખેદ ન પામે; કેમકે આ જય મેં કાકતાલીય ન્યાયથી મેળવ્યો છે એમ હું માનું છું. દેવ, અસુર અને મનુષ્યમાં પણ તમારી જે કોઈ સુભટ નથી. કે જે દિવ્ય બળ સહિત મારી સાથે આટલા લાંબા કાળ સુધી યુદ્ધ કરી શકે. સાધન વિગેરે વિશેષ છતાં પણ કોઈ વખત કાંઈ પણ વિદ્યાબળ કર્મથી અધિક થઈ શકતું નથી, તેથી જય કે અજય વાસ્તવિક નથી, પરંતુ સર્વ ઈચ્છિત અર્થને આપવામાં સાક્ષીરૂપ પૂર્વ જન્મમાં કરેલ અસામાન્ય-વિશેષ તપધર્મ જ જય આપવામાં સમર્થ છે. જય, અભ્યદય અને લાભ વિગેરે સર્વ પદાર્થો પ્રા કરીને ઉત્કૃષ્ટ પુણ્યશાળીને જે અન્વય અને વ્યતિરેકના આશ્રયથી શુભને કરનારા થાય છે. જય અથવા પરાજય શૂરને વિષે જ સંભવ છે,
Page #445
--------------------------------------------------------------------------
________________
ર૦
કાયરને વિષે એમાંથી એકેના સંભવ નથી. કેમકે સુવર્ણને છે અને મણુિને વિષે જ વીંધાવાના સ’ભવ છે; પરંતુ પથ્થરને વિષે તે મને હાતા નથી.
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વિષે જ થાપણને સ'ભવ
અથવા તેા કાઇ વીર એકવાર જીતાયા–પરાભવ પામ્યા, તેથી તે વીરપણાના ત્યાગ કરતા નથી. સિંહની ફાળ એકવાર વ્યર્થ ગઈ હાય તાપણ તે ફરીથી હાથીને હણે જ છે. દેવતાઓએ સમુદ્રનું મથન કર્યુ, તાપણુ સમુદ્રને મહિમા હાનિ પામ્યા નથી. દેવાએ મેરૂપ તને રવૈયારૂપ કર્યાં હતા તાપણુ મેરૂ સ પ તેમાં મેાટે જ રહ્યો છે; રાહુએ ગ્રાસ કરીને મુક્ત કરેલા સૂક્ષ્મ બીજા જ્યોતિષીઓની કાંતિને હણે જ છે. અમાવાસ્યાએ ચંદ્રના કિરણેા લુપ્ત થાય છે, તેપણ તે ચંદ્ર અમૃતવડે દેવને પ્રસન્ન કરે જ છે.
ઘઉં" હલકી જાતના હાય તાપણુ તે બધાં ધાન્યમાં ઉત્તમપણુ ધારણ કરે જ છે, સાકરની અંદર કાંકરી વિગેરે શલ્ય પેઢુ હોય તેપણ તે મધુર લાગે જ છે. વૈય મણિ ઘસાયેા હોય તેાપણ તે કાચરૂપ થતા નથી હંસ કાઢવવડે લેપાયે હોય તેપણ તે કાગડા જેવા શ્યામ થતા નથી. ચક્ર પેાતાના ગાત્રને વિષે સમ ન થાય તાપણ તે ખીજાં શસ્ત્રોની તુલ્ય થતું નથી. અગ્નિ પાણીને ખાળવાને શક્તિમાન થતા નથી, તાપણ તે સ તેજસ્વી પદાર્થોમાં અગ્રેસર જ છે. શંકરનુ લિંગ એકવાર છેદાયું તાપણુ તે
લેાકેાની સેવા કરવાને ચૈાગ્ય જ રહેલ છે.
ઈંદ્ર હજાર છિદ્રવાળા થયા તાપણ તેજ સુરેશ્વર છેં. ઋષિએ વિષ્ણુને રથમાં જોડચા તાપણ તે દૈત્યોને હણે જ છે. મહાદેવે એકવાર બ્રહ્માનુ મસ્તક છેદ્ય તાપણ તે બ્રહ્મા સૃષ્ટિને સરજે જ છે. મહાદેવે કામદેવનું શરીર બાળી નાંખ્યું તેપણ શું તે કામદેવ જગતને જીતતા નથી ? ભરત રાજાને તેના ભાઈ બાહુબળીએ પરાભવ કર્યો તાપણ શુ` ભરતે ચક્રવર્તીપણું ન ભેગળ્યું ?
તે જ પ્રમાણે આ કાકતાલીય ન્યાયથી થયેલા પરાભવ સંબંધી ખેના તમે ત્યાગ કરા, સૈન્ય સહિત તમે તમારા નગરમાં જાઓ અને તમારી રાજ્યલક્ષ્મી તમેજ ભાગવે. વળી કેાઈ પૂર્વકૃત કર્મને ચેાગે આ આપણા રસ'ગ્રામ થયેા છે; પરંતુ મારૂં મન તે તમને જોયા પછી મિત્રની જેમજ તમારે વિષે સ્નેહવાળુ થયું છે. તેથી હું માનું છું કે તમે પૂર્વ ભવના મારા કોઈ અત્યંત મિત્ર છે; માટે મેં તમને યુદ્ધાદિકમાં જે ખેદ પમાડવો છે, તે મારા અપરાધને તમે ક્ષમા કરે ’
આ પ્રમાણે લેાહચુંબક જેવા આકર્ષીક રાજાના વચનેાવડે હ પાલવથી થયેલા ખેદરૂપ શલ્ય નષ્ટ થયું અને તે બેલ્યા કે
17/6E1716
પામેલા ખેચરચકીનું હું કુમારરાજ ! હું
Page #446
--------------------------------------------------------------------------
________________
તેરમે સ.
૪૧૧
માનું છું' કે વિધાતાએ જે આ સૃષ્ટિ રચી, તે સવમાં સગુણ યુક્ત તે! તમારી એકજ મૂર્તિ રચી છે. તમારૂં શૂરપણું, સુજનતા, નીતિ, ધ, વિવેક, દયા અને પરોપકાર એ સર્વાં ગુણાની સ્તુતિ કરવા ઈંદ્ર પણ શક્તિમાન નથી.
મે' ક્રોધ, અજ્ઞાન અને અભિમાન વગેરેના વશથી પડિત મંત્રીએ અને પવનવેગાર્દિકના વચનરૂપી અ’કુશેાની અવગણના કરી, તેથી મદોન્મત્ત હાથીની જેમ વિવેકરહિતપણાવડે અંધ થયેલા મેં સ શુદ્ધ ગુણવાળા હાવાથી માનવા લાયક છતાં પણ તમારી અવજ્ઞા કરી છે. તે સ મારા અપરાધને તમે ક્ષમા કરો. તમારે લેશ પણ અપરાધ નથી. પતંગ પાતે જ દીવામાં ઝ'પાલાઈ ને મળી જાય તેમાં દીવાના દોષ નથી. તમે મને શક્તિ છતાં પણુ યુદ્ધમાં હુણ્ય નહીં, અને તત્કાળ છેડી મૂકયા, તેથી હે રાજન! અપરાધીને વિષે પણ તમારા દયાધમ અદ્ભૂત છે.
તમારૂં ચિત્ત જેમ મારે વિષે સ્નેહવાળુ થયુ છે, તેમ મારૂં ચિત્ત પણ તમારે વિષે અત્યંત સ્નેહવાળુ થયુ છે, તેથી ચિત્તની એકત્રતાને લીધે અવશ્ય આપણી પૂર્વ ભવની મિન્નાઈ હૈાવીજ જોઇ એ. હું અંધુ ! હવે તેા જલદી પ્રસન્ન થઈ ને મારા નગરમાં આવી મારા નગરને તથા મારા મહેલને પવિત્ર કરા. હું પ્રાર્થિત વસ્તુને આપનાર રાજન્ ! તમારી પાસે હું આર્ટલીજ પ્રાર્થના કરૂં છું. ''
તે સાંભળી કુમારરાજે તેને અનુમતિ આપી, એટલે તે ખેચરચક્રવર્તીએ સૈન્ય સહિત પોતાના નગરમાં જઈ નગરની અદ્ભૂત શાભા કરાવી. આકાશસુધી પહેાંચેલા મણિના સ્ત ંભે અને તેનાપર સૂર્ય જેવા સુંદર દેખાતા મણુિના કળશેાની શ્રેણિની કાંતિવડે દીપતા હજારો તારણા વિદ્યાધરાએ રચ્યાં, અને તે તારણા ઉપર ચામર વીંઝતી પુતળીએ તથા વિચિત્ર ઘ્વજાઓ મૂકવામાં આવી.
રાજમામાં ઠેકાણે ઠેકાણે મોટા માંચડાઓના સમૂહેા ગાઠવ્યા અને તેનાપર વાર્જિત્રના ધ્વનિસહિત ગીતગાનાદિક કરતી સ્ત્રીએ બેસાડવામાં આવી. તે માંચડાએ ઉપર ચંદરવા બાંધી તેમાં મેાતીનાં ઝુમખાં લટકાવ્યાં, તે જાણે રાજાનું સૌભાગ્ય જોવા માટે ગ્રહા આવીને રહ્યાં હાય તેવાં શાભતાં હતાં. દરેક વૃક્ષ, ઘર અને દુકાનાને માથે શબ્દ કરતી ઘુઘરીઓ સહિત ધ્વજાઓ બાંધી, તે જાણે કે આકાશરૂપ વૃક્ષોપર રહેતા ભ્રમરના નાદ સહિત પલ્લવા હાય તેવી શાલતી હતી. “ અમારી નગરીમાં શ્રીજયાનંદ રાજાના આવવાથી પૃથ્વી પણ અમારી જેમ શીતળ થાએ ” એવા હેતુથી વિદ્યાધરાએ સ માર્ગમાં ચંદનમિશ્રિત જળ છાંટયું; ઘર તથા દુકાનેા વિગેરેના તારણેામાં રત્નના આરિ
Page #447
--------------------------------------------------------------------------
________________
કરે
શ્રી જ્યાન કેવળી ચરિત્ર સાઓ ગોઠવ્યા, તેથી જાણે કુમારરાજના પ્રતાપથી જીતાયેલા સર્વ કપના મનુષ્યો તેની સેવા કરવા આવ્યા હોય એવો ભાસ થવા લાગે. વેપારી જનોએ ઉંચા સ્તંભ ઉપર રેશમી વ, સુવર્ણ, માણિજ્ય અને મતિના હાર લટકાવી દુકાનેને શણગારી. રત્નની પૃથ્વી પર મણિ, સુવર્ણ અને મેતીના સાથીઆ પુરવામાં આવ્યા, તે જાણે કે કલ્યાણ અને સૌભાગ્યની લક્ષ્મીવાળા રાજાની રક્ષા કરવાના યંત્ર હોય તેવા શોભતા હતા. શ્રી જયાનંદ રાજાના યશવડે ઉજવળ થયેલા આકાશમાં રંગ કરવા માટે જ હોય તેમ ઉંચા સ્તંભેપર મૂકેલા મનહર ધુપધાણાએ ધુમાડાના સમૂહને છોડવા લાગ્યાં. સ્થાને સ્થાને કેળના સ્તંભ ઉપર પુષ્પોની માળાઓ લટકાવી તેથી જાણે કામદેવની રાજધાની હોય તેમ તે સર્વ નગર સુગંધમય થઈ રહ્યું
આ રીતે શેભા કરાવીને તે ખેચરચકીએ પરિવાર સહિત રાજા પાસે જઈ તેમને પરિવાર સહિત પિતાના નગરમાં આવવા વિનયથી આમંત્રણ કર્યું, એટલે તેની ગેરવતા અને પ્રાર્થનાના વશથી તેના નગરમાં પ્રવેશ કરવાને ઈચ્છતા કુમારરાજ કરોડો વિદ્યાધરો સહિત તેના નગર તરફ ચાલ્યા. તે વખતે કૈલાસ પર્વત પર આરૂઢ થયેલા શંકરની જેમ વેત હસ્તીપર આરૂઢ થયેલ તે રાજા સેવા કરવા આવેલે જાણે ચંદ્ર ન હોય એવા શ્વેત છત્રવડે શોભતા હતા, તેને ચારેતરફ વિદ્યાધરીઓની શ્રેણિ ચામરો વીંઝતી હતી, તેથી જાણે કે તેને યશથી જીતાયેલા ક્ષીરસમુદ્ર તેને પિતાના તરંગો ભેટ કર્યા હોય તેમ તે ચામરે શેભતા હતા.
વાગતા એવા કરેડ વાજિંત્રો વડે આકાશ શબ્દમય થઈ ગયું હતું, તેથી “આ રાજા જગતને જીતનાર છે.” એમ જાણે સર્વ દિશાઓ કહેતી હોય તેવું ભાસતું હતું. દેવોની જેવા વિદ્યાધરોથી આખું આકાશ વ્યાપ્ત થઈ ગયું હતું, તેથી જેમ કીર્તિએ કરીને તે રાજાએ આકાશ અને પૃથ્વીની ઐકયતા કરી તેમ તે રાજા વિદ્યાધવડે આકાશ અને પૃથ્વીને એકરૂપજ કરી દેતા હોય એમ લાગ્યું.
આ રીતે તે કુમાર ચાલ્યા, તે વખતે વિદ્યાધર, બંદીજન અને ગવૈયાઓ તેમના ગુણેની સ્તુતિ કરતા હતા, ચારેબાજુ વિદ્યાધરીઓ તેના ધવળગીત ગાતી હતી, તે શ્રીજયાનંદરાજા વિસામા રહિત સ્થાને સ્થાને નાટકની શ્રેણિએ જતા હતા, જયધ્વનિને સાંભળતા હતા, કલ્પવૃક્ષની જેમ અર્થીઓને વાંછિત દાન આપતા હતા, છત્ર ચામર સહિત, હસ્તી પર આરૂઢ થયેલા યુવરાજની જેવા ખેચરચક્રીએ કરીને તે રાજામહારાજાની જેમ શેલતા હતા, દેવડે ઇદ્રની જેમ પવનવેગાદિક વિદ્યાધરવડે યુક્ત એવા તે રાજા
Page #448
--------------------------------------------------------------------------
________________
તેમા સ
૪૩
કરાડા જોનાર જનાના નમસ્કાર તથા સ્તુતિને પેાતાના હાથવડે અગીકાર કરતા હતા, વિદ્યાધરની સ્ત્રીએ મણિ અને મેાતીના સમૂહવડે તેમને વધાવતી હતી, તેમજ કીનખાબ વિગેરે જરીયાન વસ્ત્રાદિકના લુંછાવડે તેમને આનંદ પમાડતી હતી, તે રાજાએ દિવ્ય અલકાર અને વસ્ત્રો પહેરેલાં હાવાથી વિશ્વને વિષે તે ઉત્તમ શાભાને ધારણ કરતા હતા.
આ રીતે તે શ્રીજયાનંદ રાજા રાજમાને એળગી અનુક્રમે ખેચરચક્રીના મહેલ પાસે આવી પહેાંચ્યા એટલે ખેચરચકીએ તેમને પેાતાના હાથના ટેકા આપ્યા, તે ટેકાવર્ડ રાજાએ હસ્તીપરથી ઉતરી મુખ્ય પરિવાર સહિત હર્ષોંથી રાજસભામાં પ્રવેશ કર્યો.
ત્યાં કોઈ ઠેકાણે નિર્મૂળ સ્ફાટિકમણિની અદૃશ્ય ભીંતા હતી, કાઈ ઠેકાણે વૈડૂ મણિનુ` ભૂમિતળ હાવાથી ધાની શ્રેણિ ઉગી હાય એવી ભ્રાંતિ થતી હતી, કાઈ ઠેકાણે ભૂમિતલ પદ્મરાગમણિવડે આંધેલું હતુ. તેથી ત્યાં અગ્નિને ભ્રમ થતા હતા, અને કાઈ ઠેકાણે મરકતમણિનુ` બાંધેલું ભૂતળ હતુ, તેથી તેની કાંતિવડે જળના ભ્રમ થતા હતા. લક્ષ્મીવડે સૌધમ સભાને જીતનાર તે સભાને વિષે આવી વિસ્મય પામેલા અને ખેચરચક્રી ઉપર સ્નેહ ધરાવનારા શ્રીજયાનંદ રાજા મણિમય સિંહાસન પર બેઠા. પાસેના ખીજા સિ`હાસન પર ગૌરવથી તે વિદ્યાધરચક્રી પણ એડ઼ી. તે વખતે સૂર્યની પાસે જાણે ચંદ્ર રહ્યો હેાય તેવા તે લાખ્યા.
કા'ને લઈને જાણે સૌધ ઈંદ્ર અને ઈશાન ઇંદ્ર એકઠા થયા હાય તેવા તે બંને રાજાને સ્વપરના વિભાગ વિના એકઠા થઈ મળેલા જોઈ બેચરા અને દેવાએ તેમને નમસ્કાર કર્યા. પછી વિદ્યાધરાએ તે રાજાને વિમાન, હાથી, પત્તિ અને અશ્વ વિગેરે વૈતાઢચની સારી સારી વસ્તુઓની ભેટ કરી. વૈતાઢચ પર્વત પર રહેલા બીજા સર્વે ખેચર રાજાઓએ પૌરજના સહિત તે રાજેદ્રને જોવા માટે આવી ભેટ મૂકવા પૂર્ણાંક નમસ્કાર કર્યો. પછી ચેાગ્યતા પ્રમાણે વાતચિતના આલાપવડે પ્રજાજનાને પ્રસન્ન કરી તેમને રજા આપી તે રાજેન્દ્રે ખેચરચક્રીની સાથે સ્નાનાદિક સર્વ ક્રિયા કરી.
ત્યારપછી અત્યંત પ્રાના પૂર્ણાંક ખેચરચક્રીએ આપેલી તે ચક્રસુંદરી કન્યાને શ્રીજયાનઢ રાજાએ હર્ષોંથી સ્વીકાર કર્યો. તે સમયે હર્ષોંથી વ્યાપ્ત થયેલા ભાગરિત વગેરે વિદ્યાધરરાજાઓએ પેાતાની ખત્રીસ કન્યાએને પણ ત્યાં લાવી તે રાજાને ભેટ કરી અને પ્રથમની કરેલી પ્રસન્નતા સ`ભારી આપી. પછી તેએ!એ તે રાજા સાથે તે કન્યાઓનું પણ પાણિગ્રહણ કબુલ કરાવ્યું. બીજા પણ ખેચર રાજાઓએ ને કુમારરાજને પ્રાના કરવા પૂર્વક ગુણાવડે સર્વોત્તમ એવી પેતપેાતાની અનેક કન્યાએ આપી. નદીઓને સમુદ્ર જેવા પતિ કયાં મળે ? ?
Page #449
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્રે આ રીતે શ્રીજયાનંદ રાજાને અપ્સરા જેવી એક હજાર ને આઠ પ્રિયાએ થઈ. ‘ઘણી લતાએ ભેળી થયા છતાં પણ પવ તને તેને કાંઈ ભાર લાગતા નથી. ’ ’ તે કન્યાઓના પિતાએ ખેચરચક્રી વિગેરે માટા મેોટા સર્વ રાજાએ પરિવાર સહિત અત્યંત હર્ષ પામ્યા. અને જ્યેોતિષ શાસ્ત્રના રહસ્યને જાણનાર શ્રેષ્ઠ જ્ઞાની જ્યાતિષીઓને ખેલાવી તેમને વિવાહ કરવાનુ` કા` જણાવી હાથમાં ફળા રાખી મુહૂત પૂછ્યું ત્યારે મોટા આશયવાળા અને પ્રશ્નને અનુસારે વિચાર કરનારા તે જોશીએએ વારંવાર સુંદર મુહૂત્ત સંબંધી વિચાર કર્યાં. તેમાં દ્વેષ રહિત, કન્યા અને વરના ચંદ્ર સૂર્યાદિક બળવડે બલિષ્ઠ, સમગ્ર શુકલપક્ષમાં રહેલા દિવસે જોઈ ડહાપણથી સર્વ ગ્રહેાના બળવાળુ નિર્મળ લગ્ન જોઈ નિષ્કંલક બુદ્ધિવાળા તે વૃદ્ધ જોશીએએ તેમની પ્રીતિને માટે તેમને કહ્યું કે—
હે વિદ્યાધર રાજાએ ! તમે ત્વરા કરી, હમણાં જ નજીકમાં રહેલુ આ એકજ મુહૂત્ત સર્વ કલ્યાણને કરનારૂં અને ઉત્કૃષ્ટ છે. તે મુહૂત્તના જ આદર કરી, સ` સામગ્રી તૈયાર ' ' કરો, અને તે લગ્નમાં જ સવ કન્યાઓને વિવાહ કરેા, તેમ કરવાથી તમને સર્વાને ચિરકાળ સુધી સુખ પ્રાપ્ત થશે. ” આ પ્રમાણે વિવાહનું મુહૂત્ત સાભળીને તેને અંગીકાર કરી તે સર્વ રાજાઓએ તે જોશીને વસ્ત્ર, અલંકાર અને પુષ્પાદિકવર્ડ સત્કાર કરી વિદાય કર્યો.
૪૨૪
પછી પોતપાતાના આવાસમાં જઈ વિવાહની સવ સામગ્રી તૈયાર કરી તે પુણ્ય દિવસે તે સ કન્યાના વિવાહમહાત્સવ કર્યો. વિદ્યાધરાના આગ્રહથી તે કુમારરાજ તે કન્યાઓને ખેચરચક્રી વિગેરેએ કરેલા મેાટા ઉત્સવ પૂર્વક પરણ્યા. કરમેાચન વખતે તે સ ખેચરરાજાઓએ તે રાજાને અનેક ઉત્તમ હાથી, અશ્વ, રથ અને સૈનિક વિગેરે અનેક મહાદાન આપ્યાં. પછી ખેચરચક્રી વિગેરેથી સેવાતા તે રાજા મણિમય મહેલામાં અપ્સરાએ જેવી તે પત્નીઓની સાથે ક્રીડા કરવા લાગ્યા.
પરદેશમાં પણ એકલા એવા તે રાજા પ્રાયે અન્યના ઉપકાર કરવાથી આવી મેટી સંપત્તિને પામ્યા. માટે હે પડતા ! તે પરોપકારને જ . તમે કરો. આ રીતે મનુષ્યા પૂના સુકૃતના પ્રભાવથી સવ ઠેકાણે સ` શત્રુઓની વિજયલક્ષ્મીવડે વ્યાપ્ત થઈ પોતે નિર'તર પ્રાપ્ત થયેલા દેવ સમાન સદ્ભાગના સુખને નિઃશંકપણે ભોગવે છે. ઈતિ શ્રીતપગચ્છ નાયક પૂજ્ય શ્રીદેવસુ ંદરસૂરિ, પૂજ્ય શ્રીજ્ઞાનસાગરસૂરિ, શ્રી– સેામસુ દરસૂરિના શિષ્ય શ્રીમુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજિષ કેવળીના ચિરત્રને વિષે ચકાયુધ વિદ્યાધરચીના વિજય, ચક્રસુંદરી વિગેરે એક હજારને આઠ કન્યાના વિવાહ વિગેરે પુણ્ય ફળના પ્રગટ અનુભાવના વધુ નવાળા આ તેરમે। સ સમાપ્ત થયેા.
Cosm
Page #450
--------------------------------------------------------------------------
________________
વતુર્વર સર્ગઃ
શ્રીમાન શાન્તિઃ સ્વાયામ, એવા મિષ્ટાથી વિન્યાતા यरिमश्चित्तवाससंस्थे समग्रा, नश्यन्ति द्राग दूरमापद्भुजङग्यः ॥१॥
સુવર્ણ સરખી કાયાવાળા શ્રીમાન શાંતિનાથ પ્રભુ મને વાંછિત અર્થને આપનારી કલ્યાણની શ્રેણિ આપો. તે ભગવાન ચિત્તરૂપી આવાસમાં રહેવાથી તત્કાળ સમગ્ર આપત્તિરૂપી સર્પિણીઓ દૂર નાશી જાય છે.
એક વખત બેચરચકી વિગેરે સહિત શ્રીજ્યાનંદ રાજા સભામાં બેઠા હતા. તે વખતે ઉદ્યાનપાળે આવી આનંદપૂર્વક વિનંતિ કરી કે –“હે સ્વામી ! આ બેચરચકીના પિતા ચકબળ નામના જ્ઞાની ગુરૂ ઘણું પરિવાર સહિત ઉદ્યાનમાં સમવસર્યા છે.” તે સાંભળી રાજાનું શરીર અદ્વિતીય હર્ષથી વિકસ્વર થયું અને તેણે જિનશાસનની ઉન્નતિના કારણરૂપ મહાદાન તે ઉદ્યાનપાલકને આપ્યું. ખેચરચકી પણ પહેલેથી જ પરાભવાદિકવડે વૈરાગ્ય પામ્યો હતો, તેણે ગુરૂનું આગમન સાંભળી ઘેબરમાં સાકર ભળી એમ માન્યું.
પછી મહા કાંતિવાળા રાજા અને ખેચરચક્રી એ બને હસ્તીપર આરૂઢ થયા, અને અંતઃપુર પરિવાર સહિત, કરોડો વિદ્યાધરેવડે પરિવરેલા, આઘેષણથી એકઠા થયેલા પૌરજનવડે આકાશ અને પૃથ્વીને વ્યાસ કરતા તથા વાજિંત્રોના નાદવડે દિશાઓને . ગજાવતા તે બન્ને રાજાઓ ગુરૂમહારાજને વંદન કરવા ગયા. ગુરૂને દૃષ્ટિએ જોયા કે તરત જ હાથીપરથી નીચે ઉતરી પાંચ પ્રકારના અભિગમને સાચવી તે બન્ને રાજાઓએ હર્ષથી ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક રૂગુમહારાજને વંદના કરી.
પછી ગુરૂમહારાજની ધર્મલાભરૂપ આશીષવડે હર્ષ પામી ધર્મને વિષે શ્રદ્ધાવાળા તે ખેચરેંદ્ર અને નરેદ્ર બને ઉચિતપણે ગુરૂમહારાજની સન્મુખ બેઠા. તેમજ બીજા સર્વે વિદ્યાધર પણ એજ રીતે બેદનો નાશ કરનાર ગુરૂમહારાજને વંદના કરી તેમની આપેલી ધર્મલાભની આશીષવડે આનંદ પામી ગ્ય સ્થાને બેઠા. ત્યારપછી સમગ્ર સભા ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાવાળા ગુરૂમહારાજે મોક્ષસુખના હેતભૂત અને સંસારરૂપી પર્વતને ભેદવામાં વજી સમાન આ પ્રમાણે ધર્મોપદેશ કર્યો–
જ.-૫૪
Page #451
--------------------------------------------------------------------------
________________
می مون
ي م م في في في في دور في في في ا ع الفي بي في عي في في في في في فرقي مي مي مي و فنی و مه بر فی کی بی بی بی بی بی بی بی میں کی گھر کی ہے کہ فی فی فی فی سعی می می می می می می می
مي ع ای هم في م م
શ્રી જ્યાનંદ કેવળી ચારત્ર જે ધર્મ ત્રણ જગતના આધારભૂત છે, જે સૂર્ય ચંદ્ર સમુદ્ર અને મેઘ વિગેરેને નિયમમાં રાખે છે અને જે પિતાના આરાધકને મનુષ્ય દેવ અને મુક્તિની સંપત્તિ આપે છે, તે શ્રી જૈનધર્મને જ હે ભવ્યજને ! તમે ભજે. ભવ્યજનેની સમગ્ર પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એવા બે પ્રકારની સુખલક્ષ્મી મેળવવાની ઈચ્છાથી જ હોઈ શકે છે. તેમાં જે પહેલું ઉત્કૃષ્ટ સુખ છે, તે મુક્તિ સંબંધી છે. તે સુખ અનંત, અમિશ્રિત, સ્થિર, ઉપાધિ રહિત અને કહી ન શકાય એવું છે-અથવા ઉપચાર રહિત છે. બીજું અનુત્કૃષ્ટ સુખ, તે વિપરીત આચરણને લીધે પાંચ ઇન્દ્રિયને વિષયાદિકના સંબંધવાળું અને ભવને આશ્રીને રહેલું છે.
જિતેંદ્ર ભગવંતના શાસનને જાણનારા ડાહ્યા પુરૂષો મેક્ષસુખની જ સ્પૃહાવાળા હોય છે. અને સંસારસુખને ત્યાગ કરનારા હોય છે. કારણ કે તે સાંસારિક સુખ વાસ્તવિક રીતે દુઃખરૂપ જ છે.
તેનું કારણ એ છે કે વૈષયિક સુખ ભેગવવાથી મૂઢ પ્રાણી ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતા અનેક પ્રકારના દુઃખને જ સહન કરે છે–ભેગવે છે. તેથી વિષય સુખ તત્વથી તે દુઃખરૂપ જ છે.
તે દુઃખો આ પ્રમાણે-નરકમાં એટલે બધો દુર્ગધ છે કે જેના એક લેશમાત્રથી પણ અહિં પ્રાણી મરણ પામી જાય, તે નરકમાં જવાનું આયુષ્ય ઘણુ સાગરેપમ પ્રમાણ હોય છે અને તે કઈ પણ રીતે ઉપક્રમ-આઘાત ન થઈ શકે તેવું હોય છે. તે નરકમાં કરવતથી પણ અત્યંત તીણ-દારૂણ સ્પર્શ હોય છે, ત્યાં શીત અને ઉષ્ણથી ઉત્પન્ન થયેલું અનંતગણું દુઃખ છે, તથા ત્યાં પરમધામિક દેએ કરેલી વિવિધ પ્રકારની તીવ્ર પીડાઓ એટલી બધી છે કે ત્યાં રહેલા છે નિરંતર રૂદનના શબ્દ કરતા ચારેતરફ નાસે છે. આવા પ્રકારનાં નરકનાં દુઃખો કષાયવાળા કુબુદ્ધિ જીવોને પ્રાપ્ત થાય છે, તે પણ તેવા છે અહીં સંસારથી જરાપણ ભય પામતા નથી, અને ક્ષણિક વિષયસુખ પ્રાપ્ત થવાથી આનંદ પામે છે.
, તિર્યંચ ગતિમાં નિરંતર બંધન. વહન–ગાડા વિગેરે માં જોડાવ ભાર ઉપાડે. તાડન, ક્ષુધા, તૃષા, અત્યંત આતપ, શીત અને વાયુ સંબંધી દુઃખ હોય છે, તથા પિતાની અને પરની જાતિથી ઉત્પન્ન થતાં ભય અને અકાળ મરણ વિગેરે ઘણાં દુઃસહ દુઃખો પ્રાપ્ત થાય છે. દેવગતિમાં પણ ફોગટ બીજાનું દાસપણું, અન્ય દેવથી પરાભવ, ઈર્ષા, ભય, ચવ્યા પછી ગર્ભમાં નિવાસ અને તિર્યંચાદિક દુર્ગતિમાં જવું, ઈત્યાદિક
@ed
S9
Page #452
--------------------------------------------------------------------------
________________
ચૌદમા સ
૪૨૭
દુઃખા રહેલાં છે. જેના પરિણામે અવશ્ય દુઃખ છે તેવાં દેવનાં સુખ પણ શા કામનાં ? તેમજ મનુષ્ય ભવમાં પણ સાત પ્રકારના ભય, અન્યથી પરાભવ, ઇષ્ટ વસ્તુના વિયેાગ, અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ, ધન ઉપાર્જનની ચિંતા અને દુષ્ટ પુત્રાદિકની પ્રાપ્તિ એ વિગેરે દુઃખા હેાવાથી ખરેખર મનુષ્યજન્મ પણ નીરસ છે, માત્ર બુદ્ધિમાન પુરૂષાને પુણ્યકાય કરવા વડે જ મનુષ્યજન્મ રસવાળા છે.
આ પ્રમાણે હે કુશળ પ્રાણી ! ભયને કરનારી ચાર ગતિના દુઃખની શ્રેણિને શ્રી જિનાગમથી જાણી ચિરકાળ સુધી હૃદયમાં વિચારીને તેવું કાય કરા કે જેથી ફરીને તેવા દુ:ખની શ્રેણિ તમને પ્રાપ્ત ન થાય. જે રાજ્યને વિષે શત્રુઓ થકી પરાભવ પ્રાપ્ત થવા સુલભ છે; નિર'તર વિવિધ પ્રકારે મરણના ભય પ્રાપ્ત થવાને સભવ છે.
અને સ્ત્રી તથા પુત્રાને વિષે પણ અવિશ્વાસ રહે છે, એ રાજ્યાદિક સર્વ આ ભવમાં પણ દુ:ખદાયક છે. તેમજ દંડાદડી આદિક યુદ્ધ વિગેરેના મેટા. આરભમાં અત્યંત દુર્ધ્યાન થવાથી મોટા પાપકમ બંધાય છે, અને તેથી કરીને પરલેાકમાં નરકાદિકની જેનુ વર્ણન પણ ન થઈ શકે તેવી વેદના પ્રાપ્ત થાય છે. તે આવા રાજ્યને પામીને કાણુ બુદ્ધિમાન પુરૂષ આનંદ પામે ?
વળી રાજ્યમાં અનેક પ્રકારનાં કારણેા ઉત્પન્ન થવાથી ક્રોધાદિક કષાયેા ઉદીરણા પામે છે, અને તે કષાયેા રાક્ષસેાની જેમ નિર'તર પૂર્વના પુણ્યને કેળીએ કરી જાય છે તથા વેતાલ જેવા પાંચ ઇન્દ્રિયાના વિષયેા મદથી ઉન્મત્ત થયેલા રાજાના વિવેકને નાશ કરે છે, તેથી આવું રાજ્ય જ ખરેખર નરકરૂપ છે. મૂઢ ચિત્તવાળા રાજા રાજ્યલક્ષ્મીવડે ગર્વિષ્ઠ અને છે, પરંતુ તેને પરિણામે નરકનું દુઃખ પ્રાપ્ત થવાનુ છે, તેને તે જાણતા નથી, અને આ લેાક તથા પરલેાકની મહા કષ્ટકારી વિપત્તિઓ પ્રાપ્ત થશે ત્યારે પેાતાના એકલા આત્મા જ રક્ષણ વિનાના થઈને તે ભાગવશે તે પણ મૂઢ જાણતા નથી.
વળી કાઈ પણ રાજાએ કાઈપણ જીવને મૃત્યુથી બચાવ્યેા નથી—તેનું મરણ આવતું અટકાવ્યું નથી, જગતના દારિદ્રયને ત્રાસ પમાડયો નથી. રોગ, ચાર અને રાજા વિગેરેથી ઉત્પન્ન થતા સેાળ પ્રકારનાં ભચેાના સર્વથા નાશ કર્યો નથી, તેમ જ ત્રણ જગતના પ્રાણીઓને ધમ પમાડી સુખી કર્યા નથી; તે તેવી રાજ્યલક્ષ્મીને ભાગવનાર રાજાના કયા ગુણ, કર્યેા ગવ અને કયું સ્વામીપણું માનવું ?
જે રાજ્યથી મેાટા આર‘ભાવડે ભારવાળા થઈને પ્રાણી ભવસાગરમાં ડૂબે છે, જે
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રાજ્યમાં દુષ્ટ રાજા વિગેરે છળથી અનેક મનુષ્યાને પીડા પમાડવા ઇચ્છે છે, જે રાજ્ય પ્રાણીને ચિંતાવડે વ્યાકુળ કરવાથી ધકાની સ્થિતિનું હરણ કરે છે, અને જે રાજ્ય પ્રાયે ખીજાને જ ભેળવવા લાયક થાય છે, તેવા રાજ્યના પરિગ્રહને હું પડતા ! તમે
ત્યાગ કરે.
મુગ્ધ બુદ્ધિવાળા લાકા પોતાનાં ધન, સ્ત્રી અને પુત્રાને જોઈ હુ પામે છે, પરંતુ તે સ શીઘ્રપણે જતુ રહે તેવુ' છે એમ જાણતા નથી. ધન અનિત્ય છે, શરીર નાશવ ́ત છે, સ્વજના અપેાતાના સ્વાર્થમાં જ આસક્ત છે અને રાજ્યલક્ષ્મી જવાવાળી વસ્તુએની પંક્તિમાં અગ્રેસર છે, તેથી બુદ્ધિમાન પુરૂષ આવા ધનાકિવડે કેમ માહ પામતા હશે? આ કારણથી બુદ્ધિમાન પુરૂષે તેવા ધનાદિકને વિષે મેહને! ત્યાગ કરી સાંસારિક સુખને દુઃખ રૂપે જ જાણી તથા મેક્ષ સંબધી સુખને ગ્રહણ · કરવા ચેાગ્ય જાણી તે મેાક્ષને સાધનારા ધને વિષે સમ્યક્ પ્રકારે યત્ન કરવા ઘટે છે.
એ મેાક્ષને સાધનાર ધર્મ એ પ્રકારને છે–સાધુધમ અને શ્રાવકધમ, તેમાં પહેલા સાધુધ ઉત્કર્ષોંથી તે જ ભવમાં પણ મોક્ષ આપે છે, અને ખીજે શ્રાવકધમ મેટી સમૃદ્ધિવાળા બારમા દેવલાકને આપે છે, તથા કેટલાક ભવાવડે માક્ષ પણ આપે છે. અને જઘન્યથી અને ધમવાળા પહેલા દેવલોકને પામે છે.
હવે પહેલા સાધુધ મેરૂપર્વતને તાળવા જેવા દુષ્કર છે, ઇત્યાદિ દૃષ્ટાંતાવડે અલ્પ સત્ત્વવાળા પ્રાણીઓને ધારણ કરી ન શકાય એવેા લાગે છે, તેપણ તે તત્કાળ મેાક્ષના સુખને આપનાર હેાવાથી સત્ત્વવાળા પ્રાણીઓએ તેને જ ધારણ કરવા ચાગ્ય છે. કેમકે ખીજા ધૃતકારાથી પોતે જીતાય તેવા નથી, એમ જે ઘતકાર જાણતા હાય, તે મેટા દાવને જ ધારણ કરે છે—મોટા દાવ જ મૂકે છે. આ બામૃત શ્રી સૂચડાંગ સૂત્રના—વૈતાલીય નામના અધ્યયનમાં કહ્યું છે કે
કે—
“ જેમ પરાજય ન પામે એવા જુગારી કુશળ એવા પાસાવડે રમે છે ત્યારે તે ચાર ગુણા દાવ મૂકે છે, પણ એક ગુણ્ણા, બે ગુણા કે ત્રણ ગુણે દાવ મૂકતા નથી. તે જ પ્રમાણે લેાકને વિષે ભગવંતે જે ધર્મ સર્વોત્તમ કહ્યો છે તે ધર્મો જ ઉત્તમ હિતકારક છે, એમ જાણીને ખીજા સર્વાંના ત્યાગ કરી પ'ડિતજને ચારગુણા દાવની જેમ તેને જ ગ્રહણ કરવા ચેાગ્ય છે. ’
જે મનુષ્યા સાધુધમ પાળવામાં અશક્ત જ હોય તેણે ખીજે શ્રાવકધર્મ અંગીકાર કરવા ચેાગ્ય છે. તે ધમ સુખે કરીને સાધી શકાય તેવા છે એમ પડિતા કહે છે. તે
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૨૯
ચૌદમે સગે. ધર્મમાં સમકિત, અરિહંતની પૂજા, ગુરૂપૂજા, સંઘપૂજા, તપ, અણુવ્રત, છ આવશ્યક અને બાર ભાવનાઓનો સમાવેશ થાય છે. હે ડાહ્યા પુરૂષે ! આ બેમાંથી કઈ પણ એક ધર્મને વિષે તમારી શક્તિ પ્રમાણે યત્ન કરે.
કેમકે તે ધર્મ જ શીધ્રપણે ભવરૂપી શત્રુના મર્મસ્થાનને વીંધનાર છે. અનંતા ભમાં ભમી ભમીને દુઃખે કરીને પામી શકાય એવી મનુષ્યભવાદિક સામગ્રીને કોઈપણ પ્રકારે પામીને કયો બુદ્ધિમાન પુરૂષ આ ધર્મ ગ્રહણ કરવામાં ને પાળવામાં આળસ કરે ? શું મરણને જીત્યું છે? શું મનની પીડાના સમૂહે નષ્ટ થયા છે? શું વ્યાધિઓ પણ ફરીથી નહિ આવે એવી રીતે નિવૃત્તિ પામી છે ? કે શું દુર્ગતિમાં ભેગવેલાં દુઃખ ફરીને પ્રાપ્ત નથી થવાનાં ? કે જેથી વિષયાદિકમાં આસક્ત થયેલ પ્રાણી ધર્મમાં આળસુ થાય છે?”
આ પ્રમાણે વિસ્તારથી શ્રી આચાર્ય ભગવંતના મુખથી ધર્મદેશના સાંભળીને પ્રતિબોધ પામેલા ઘણા ભવ્ય પ્રાણીઓએ વિવિધ પ્રકારનાં ધર્મ અંગીકાર કર્યા. પછી આચાર્ય ભગવંતને નમસ્કાર કરી શ્રી જયાનંદ રાજાએ કહ્યું કે–“હે પૂજ્ય ! હું હમણાં અતિ દુષ્કર યતિધર્મ અંગીકાર કરવા શક્તિમાન નથી. મેં પહેલેથી જ ચાર અણુવ્રત સહિત સમકિત ગ્રહણ કરેલું છે, અત્યારે રાજ્યગને લાયક આ પ્રમાણેના નિયમને હું અંગીકાર કરું છું.
હમેશાં શ્રી જિનેશ્વરદેવની અષ્ટપ્રકારી પૂજા કરીને જ ગુરૂનો વેગ હોય તો તેમને વાંદીને જ તથા સાધાર્મિક શ્રાવકોને સત્કાર કરીને જ મારે ભેજન કરવું. અષ્ટમી અને
ચતુર્દશી વિગેરે મોટા પર્વને દિવસે આરંભાદિકનો ત્યાગ કરી હું બ્રહ્મચર્યને ધારણ ' કરીશ, તથા ચિત્ર માસમાં અને સર્વ અઠ્ઠાઈ એના દિવસોમાં અમારી પળાવીશ. શ્રી જિનેશ્વરદેવના હજારો પ્રાસાદે તથા તેમનાં બિંબ કરાવીશ, અને જ્ઞાનનાં ઘણાં પુસ્તક લખાવીશ. જ્યારે જ્યારે શ્રી ચતુર્વિધ સંઘને યોગ થશે ત્યારે ત્યારે તેમની વિધિ પ્રમાણે પૂજા કરીશ, શ્રાવક પાસેથી હું કઈ જાતને કર ગ્રહણ કરીશ નહિ, અને દીન હીન જનોને દાન આપીશ, બીજા પણ ધર્મકાર્યો હું કરીશ, અને શ્રી અરિહંત પરમાત્માના શાસનની ઘણે પ્રકારે પ્રભાવના કરીશ.”
આ પ્રમાણે કુમારરાજે નિયમે ગ્રહણ કરવાનું જણાવ્યું, તે સાંભળી શ્રી આચાર્ય ભગવંતે તેને તે નિયમો ગ્રહણ કરાવીને કહ્યું કે–“હે નરેંદ્ર! આ નિયમે તે સારા ગ્રહણ કર્યા છે, તેને તું સારી રીતે પાળજે. પરંતુ મદવડે ગર્વિષ્ઠ થઈને તે વ્રત પાળવામાં
Page #455
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાન કેવળી ચરિત્ર પ્રમાદ કરીશ નહિ અને મોહ પામીશ નહિ. કારણ કે તે નિયમોને શ્રીજીનેશ્વર પરમાત્માએ વિરતિરૂપ જ કહ્યા છે, તથા તે નિયમ ધર્મના રહસ્યભૂત છે અને ધર્મનું નિર્દોષ -બીજ કારણ છે. કેમકે તે નિયમોનું પાલન કરવાથી પુણ્યાનુબંધી પુણ્યના કાર્ય અને કારણ પણાને પામી પરિણામે કર્મક્ષયના કારણરૂપ પણ થાય છે. હે રાજરાજેદ્ર! એવા નિયમો જ મોક્ષ સુધીની કલ્યાણલક્ષ્મીને, સંપત્તિ અને સુખને આપનાર છે, તેથી તું પ્રસન્ન ચિત્તે નિશ્ચયપણે તેની આરાધના કરજે.” આ પ્રમાણે આચાર્ય ભગવંતના મુખથી સાંભળી ફરીથી તેઓશ્રીને પ્રણામ કરી તે રાજાએ નમ્રતાથી પૂછયું કે- “હે પ્રભુ! આ ભવમાં કર્મક્ષય કરવામાં સમર્થ એવી સર્વવિરતિને હું ગ્રહણ કરી શકીશ કે નહિ?ત્યારે સૂરિ મહારાજે પણ જ્ઞાનના અતિશય વડે તેના ભવનું સ્વરૂપ જાણીને કહ્યું કે–“હે રાજા ! ભેગના ફળવાળા કમને ભોગવીને પછી તું સાધુ. ધર્મ અંગીકાર કરીશ.” તે સાંભળી રાજાએ હર્ષ પામી તે નિયમો અને ગુરૂનો ઉપદેશ યથાયોગ્યપણે અંગીકાર કર્યો.
ત્યારપછી વિદ્યાધરીકીએ ગુરૂને નમસ્કાર કરી વિનંતિ કરી કે–“હે ભગવાન ! તમારી વાણીથી હું પ્રતિબંધ પામ્યો છું, અને પહેલાં પણ પરાભવ પામવાથી રાજ્યભોગને વિષે મારી બુદ્ધિ કાંઈક વિરક્ત થઈ છે, તેથી તમારી પાસે જ હું પ્રવજ્યા ગ્રહણ કરવા ઈચ્છું છું, માટે જ્યાં સુધી હું મારા રાજ્યની વ્યવસ્થા કરીને આપશ્રીની પાસે આવું
ત્યાં સુધી મારાપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી આપ અહીંજ રહેજે.” આ પ્રમાણે તેણે વિનંતિ–કરી; તે આચાર્યભગવંતે-સ્વીકારી. પછી તે વિદ્યાધરચકી, શ્રી જયાનંદ રાજા અને બીજા સર્વે લેકે આચાર્ય ભગવંતને-નમસ્કાર કરી હર્ષ પામતા પિતાને સ્થાને ગયા.
હવે વિદ્યાધર ચક્રીએ મંત્રી વિગેરેની સાથે વિચાર કરી શ્રી જયાનંદ, રાજાની પાસે જઈ તેમને નમ્રતાપૂર્વક કહ્યું કે–“મારે પરાજય કરવાના પરાક્રમથી તમે આ વૈતાઢ્ય પર્વતનું રાજય પ્રાપ્ત કર્યું છે, માટે આજે તમે તેને રાજ્યાભિષેક અંગીકાર કરે.” ત્યારે શ્રીજયાનંદ રાજાએ કહ્યું કે
હું મારા રાજ્યની લમીથી જ સંતુષ્ટ છું, મારે વૈતાઢયના રાજ્યનું કાંઈ પણ પ્રોજન નથી. તેથી આ તમારું રાજ્ય તમારા પુત્રને આપો. પિતાના રાજ્યને માટે
૧. નિયમ હોય તે જ પુણ્યાનુબંધિ પુણ્યરૂપ કાર્ય નીપજે છે, અને પુણ્યાનુબંધિ પુણ્ય હોય તેજ નિયમનું પ્રણ અને પાલન થઈ શકે છે, માટે નિયમજ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ અને કાર્ય બને બને છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
ચૌદમા મગ
૪૧
પુત્રાજ ચાગ્ય છે. વળી હું દૂર રહ્યા છતાં પણ તમારી જેમ તેમનું રક્ષણ કરીશ. ’” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી ખેચરેશ્વર મેાલ્યા કે—
“ આ પુત્રાને પણ મેં તમારા ખોળામાં જ મૂકત્રા છે, અને આ રાજ્ય પણ તમને જ આધીન કરૂ છું. તે પણ તેમને તમારી ઈચ્છા પ્રમાણે આપે!. મેં કાઈકની પાસેથી સાંભળ્યું હતું કે ‘તમે આ વૈતાઢય પર્યંત સહિત અ ભરતક્ષેત્રના નાયક થશે. એમ જ્ઞાનીઓએ કહ્યુ છે. ’ તેથી તમને આ રાજ્ય ઉપર અભિષેક કરી મારૂં મનવાંછિત કરવાને હું ઈચ્છું છું. તમે મારી પ્રાનાના ભંગ કરશે! નહિ અને મને ધર્માંમાં વિઘ્ન કરશે નહિ.
,,
આવાં તેમનાં વચન સાંભળી શ્રીજયાનદ રાજાએ મૌન ધારણ કર્યું, અને ખેચરચક્રીએ અધિકારીએ પાસે અભિષેકની સવ સામગ્રી તૈયાર કરાવી ત્યારપછી પવનવેગ વિગેરે કરાડા વિદ્યાધરા સહિત ખેચરચક્રીએ શ્રીજયાનંદ રાજાને મણિમય સિંહાસનપર બેસાડયા, અને ચક્રીપદને વિષે જેમ ચક્રવર્તીના અભિષેક કરે તેમ મહિમાવર્ડ ઇંદ્રની લક્ષ્મીના વિસ્તારને જીતનારા એવા અત્યંત મોટા ઉત્સવો પૂર્ણાંક શ્રીજયાનંદ રાજાને પોતાના રાજ્યપર સ્થાપવારૂપ અભિષેક કર્યાં.
પછી તે ખેચરચર્ડીએ શ્રીજયાનંદ રાજાને પેાતાના ચક્રવેગ નામનેા રાજ્યને લાયક પહેલા પુત્ર, બીજા સવ પુત્રા, સ` ખજાના અને સૈન્ય વગેરે અણુ કર્યુ.. પછી ખેચરચક્રી અને બીજા સર્વ વિદ્યાધરાએ શ્રીજયાનંદ રાજાને પ્રણામ કર્યા, તે વખતે તે રાજા જાણે ઇંદ્રની ખીજી મૂર્તિ હાય તેવા શાભવા લાગ્યા.
ત્યારપછી ખેચરચક્રી ચક્રાયુષે શ્રીજિનેશ્વરાના ચૈત્યાને વિષે અઘ્યાહિકા મહોત્સવ કર્યાં, ચતુર્વિધ સંઘની યથાયાગ્ય પૂજા કરી, દીન જનાને વાંછિત દાન આપી દીનતા રહિત કર્યો, એક માસ સુધી અમારીની ઘેાષણા કરાવી, પેાતાની સાથે દીક્ષા લેવાની ઈચ્છાવાળા વિદ્યાધરાનાં વિશ્નોને દૂર કરી તેમને ઘાષણા વિગેરે વડે દીક્ષામાં સજ્જ.કર્યા. તે વખતે તેમની સાથે મેટી સમૃદ્ધિવાળા આઠ હજાર ખેચર રાજાએ, તથા સાળ હજાર ખેચરીએ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થઈ. ત્યારપછી જેમ ઈંદ્ર તીર્થંકરના દીક્ષામહાત્સવ કરે તેમ ચક્રવેગાદિક સહિત શ્રીજયાનંદ રાજાએ તેમના દીક્ષામહાત્સવ કર્યાં.
દીક્ષા લેવાના દિવસે ખેચરચક્રી પ્રાતઃકાળે માંગલિક સ્નાન કરી, દેવશ્ય વસ્ત્રા પહેરી, સ` અલંકારાવડે ભૂષિત થઈ સાથે દીક્ષા લેનારા વિદ્યાધરાક્રિક સહિત મેટા વિમાનપર આરૂઢ થયા. ચંદ્રબિંબની કાંતિ જેવું ઉજવળ છત્ર તેમના મસ્તકપર ધારણ
Page #457
--------------------------------------------------------------------------
________________
૧૩૧
શ્રી જયાન'Ł કેવળી ચરિત્ર
કરવામાં આવ્યુ, અન્ને બાજુ ઉજવળ ચામરેશ વીઝાવા લાગ્યાં, તેમની પાછળ ગીતગાન કરતી કરાડા વિદ્યાધરીએનાં વિમાન ચાલ્યાં, અને તેમની આગળ કરોડો વિદ્યાધર સુભટો સહિત શ્રીજયાનંદ રાજા ચાલ્યા, વિવિધ પ્રકારના બંદીજના તથા નાટકો તેને સુખ ઉપજાવતા હતા, તેના સાહસથી હર્ષિત થયેલા દેવતાઓ 'ચે સ્વરે જયજય શબ્દને ઉચ્ચાર કરતા હતા, દેશ અને વિદ્યાધરાનાં વિમાનેાએ કરીને આકાશમાં નવું ચેતિષ ચક્ર પ્રગટ થયુ` હોય તેવા દેખાવ થયા હતા. દુંદુભિ વિગેરે વાજિંત્રોના નાદવડે દિશાએ ગર્જના કરવા લાગી હતી. આ રીતે મહેાત્સવ સહિત પગલે પગલે દીનાદિકને દાન દેતા તે વિદ્યાધરચક્રી આચાય ભગવતે પવિત્ર કરેલા ઉદ્યાનમાં જઈ વિમાનમાંથી નીચે ઉતર્યાં.
પછી દીક્ષા લેનારા બીજા સની સાથે કેશના લેાચ કરી હષ થી આચાય ભગવ તને નમસ્કાર કરીને તેણે વિનંતિ કરી કે—“ હે પ્રભુ! અમને ભવસાગરથી તારા, ’” ત્યારે ઉપગારીઆચાય ભગવતે રાજ્યાદિકની મમતાના ત્યાગ કરી સવેગ પામેલા તે રાજાદિકની પ્રશ'સા કરીને તેમને વિધિપૂર્વક દીક્ષા આપી આનંદ પમાડવો. પછી દિશાઓના સમૂહને સુગધી કરનાર વાસચૂર્ણ –વાસક્ષેપ દેવાને તથા રાજાદિક સઘને આપ્યા. તે તેમણે તે સવના મસ્તકપર નાંખ્યા. પછી પૂજ્યશ્રીએ દીક્ષિત થયેલા તેમને અને શ્રીસંધને યથાયાગ્ય હિતશિક્ષા આપી, તે તેમણે મસ્તક નમાવી અંગીકાર કરી.
શ્રીજયાનંદ રાજાએ શ્રીઆચાર્ય ભગવ'તને વદના કરી ત્યારપછી શ્રીચક્રાયુધ મુનિવરને પણ વંદના કરી, તથા મન વચન અને કાયાની શુદ્ધિ સહિત બુદ્ધિમાન એવા તે રાજાએ શ્રી ચક્રાયુધ મુનીશ્વરને પણ ભક્તિપૂર્વક ખમાવ્યા. એ જ પ્રમાણે તે રાજાએ ખીજા સર્વ મુનિઓને પણ વંદનાપૂર્ણાંક ખમાવ્યા. પછી પરિવાર સહિત રાજા અને ચક્રવેગ વિગેરે સર્વે પાતપેાતાને સ્થાને ગયા. મેટા પરિવાર સહિત પૂજ્યશ્રી આચાર્ય ભગવંતે પણ આકાશમાર્ગે અન્ય સ્થળે વિહાર કર્યો. તેમની પાસે ચક્રાયુધ વિગેરે મુનિએએ ચરણસીત્તરી અને કરૂણસીત્તરી પૂર્વક ગ્રહણા અને આસેવના નામની અન્ને પ્રકારની શિક્ષા ગુરૂ પાસેથી ગ્રહણ કરી.
અહી' ચક્રવેગ અને પવનવેગ વિગેરે વિદ્યાધરરાજાએથી સેવાતા શ્રીજયાનંદ રાજાએ મેટા સૈન્ય સહિત પ્રયાણ કરી વૈતાઢય પ તપર રહેનારા અને બીજા પ તાવડે યુક્ત એવા દ્વીપાને વિષે રહેનારા જે જે બેચરા તેની સેવા કરવા આવ્યા નહાતા તે સર્વાંને લીલાવડે જીતી લીધા. આ પ્રમાણે ગગનવલ્લભ નગરમાં રહી વિદ્યાધરાનુ ચક્રવતી પણું ભાગવતાં તેનેા કેટલેક કાળ સુખમય વ્યતીત થયેા. તેવામાં એક વખત
Page #458
--------------------------------------------------------------------------
________________
પૌતમ સગામધ્ય રાત્રિને વિષે શ્રીજયાનંદ રાજા નિદ્રામાં હતા, તે વખતે તેમને કઈ દેવે આવીને
- “હે રાજા ! ઊંઘો છો કે જાગે છે?ત્યારે રાજાએ કહ્યું કે –“જાગુ છું.” એટલે તે દેવે કહ્યું કે–“તમે જેને પ્રતિબંધ પમાડ્યું હતું, તે ગિરિચૂડ નામને હું દેવ છું; તે હે રાજા ! જે કારણે હું અહીં આવ્યો છું, તે તમે સાંભળો
તમે જે તાપસને પ્રતિબંધ કરી શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો હતો, તે તાપસો ત્યાં આવેલા શ્રી હેમપ્રભ નામના ગુરૂની પાસેથી ધર્મદેશના સાંભળીને અત્યંત સંવેગ પામ્યા છે. તેથી તેઓ ચારિત્ર લેવા તૈયાર થયા છે. પરંતુ તે તાપસોને પતિ તાપસસુંદરીના પ્રતિબંધથી ચારિત્ર લઈ શકે તેમ નથી અને તેના પ્રતિબંધથી બીજા સર્વ તાપસ પણ ચારિત્ર લેવા શક્તિમાન થાય તેમ નથી. તે હે રાજા! તમે ત્યાં જલદીથી આવીને તમારી પ્રિયા તાપસુંદરીને લઈ જાઓ. તેને તમે લઈ જશે એટલે તેઓ ધર્મના અંતરાય રહિત થવાથી સુખપૂર્વક ચારિત્રને ગ્રહણ કરશે. તેમજ તેવી નિરપરાધી પ્રિયાને વિયોગનું, દુઃખ પણ દૂર થશે. તેને હવે વિયેગમાં રાખવી તે તમને યોગ્ય નથી. તે તાપસે એ ત્રણ ઉપવાસ કરીને મારું આરાધન કરી મને તમને બોલાવવા માટે અહીં એક છે. અને મેં જ્ઞાની ગુરૂની વાણીથી તમને અહીં રહેલા જાણ્યા છે, તેથી અહીં આવી મેં તમને આ વાત જણાવી છે. ” ( આ પ્રમાણે કહી તે દેવ અદશ્ય થયો, એટલે રાજા તે પ્રિયાના શ્રેષ્ટ ગુણોનું સ્મરણ કરી તથા માતા-પિતાને પણ સંભારી તેમને મળવા માટે જવાને ઉત્કંઠિત થયા. પછી પ્રભાત થયું એટલે મુખ્ય મુખ્ય વિદ્યાધરને બોલાવી તેમની સાથે વિચાર કરી શ્રી જયાનંદ રાજાએ ચકાયુધના મોટા પુત્ર ચકવેગને ગગનવલભના રાજ્યપર સ્થાપન કર્યો. અને તેને ઉત્તર શ્રેણિને અધિપતિ બનાવ્યું. તથા તેના બીજા ભાઈઓને યેગ્યતા પ્રમાણે બીજા નગરો આપ્યાં.
પછી પવનવેગને દક્ષિણ એણિન નાયક બનાવ્યું. “અત્યંતર સેવક ઉપર સ્વામીએ અધિક પ્રસન્ન થાય જ છે. ” શ્રીજયાનંદ રાજાએ કેટલાએકને તેમના પ્રથમના ગરાસો પાછા આપ્યા અને કેટલાકને નવા ગરાસો આપ્યા, એ રીતે કરવાથી તેમણે સર્વને હર્ષિત કર્યા. “ઉચિતતા એજ હર્ષનું નિધાન છે.” પછી વિરોધી વિદ્યાધરને ખમાવી તથા મિત્ર વિદ્યાધરની રજા લઈ શ્રી જયાનંદ રાજા સર્વ પ્રિયાઓને સાથે લઈને અસંખ્ય સૈિન્ય સહિત મોટા વિમાનમાં આરૂઢ થયા. જુદા જુદા વિમાનમાં બેઠેલા ચક્રવેગ અને પવનવેગ કરેડો વિદ્યાધર રાજાઓ સહિત તે તાપસેના આશ્રમ તરફ ચાલ્યા.
જ-૫૫
Page #459
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનદ કેવળી ચરિત્ર
અનુક્રમે ત્યાં જઇ રાજાએ યથાયોગ્ય પૂજાદિકવડે સ તાપસાને પ્રસન્ન કર્યાં, તેમની પ્રિયા તાપસસુંદરી તેમને જોઇને રૂદન કરવા લાગી, તેણીને રાજાએ આશ્વાસન આપ્યું. પછી જ્ઞાનવડે તે તાપસાના વ્રતગ્રહણના સમય જાણી, તેમના ઉપર અનુગ્રહ કરવા માટે શ્રી હેપ્રભુ નામના ગુરૂ મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે તે હેમજટ વિગેરે તાપસેાએ તે ગુરૂની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને ગિરિચૂડ દેવે તથા શ્રીજયાન ંદ રાજાએ તેમને દીક્ષા મહાત્સવ કર્યો, પછી તે ગુરૂને નમસ્કાર કરી તથા તે તાપસ મુનિઓની પ્રશ’સાકરી શ્રીજયાનંદ રાજા તાપસસુંદરીને લઈને જલ્દીથી લમીપુર
૩૪
નગર તરફ ચાલ્યા.
મેાટા આડ'બરથી અસંખ્ય સૈન્યવડે આકાશને બ્યાસ કરીને આવતા તેમને જોઈને શ્રીવિજય રાજા શત્રુના સૈન્યની શંકા થવાથી યુદ્ધની સામગ્રી સહિત ઉદ્યાનમાં આવ્યા. તેટલામાં મેકલેલા બે વિદ્યાધરાએ તે રાજાની પાસે આવી તેમને પુત્રનુ` આગમન નિવેદન કરી વધામણી આપી. પુત્રનુ` આગમન અને તેની આવી મેાટી સમૃદ્ધિ જોઈ હર્ષ અને આશ્ચર્યથી વ્યાપ્ત થયેલા રાજાએ તેમને ઉચિત દાન આપ્યું. પછી તે રાજા હાથી ઉપરથી નીચે ઉતરી જેટલામાં પુત્રની સામે ચાલ્યા, તેટલામાં પ્રિયાએ અને ખેચા સહિત કુમારરાજે વિમાનમાંથી નીચે ઉતરી ઉત્ક...ઠાપૂર્ણાંક પિતાને નમસ્કાર કર્યાં. શ્રીવિજય રાજાએ તેને આલિંગન આપ્યું. અને પરસ્પર કુશળ પ્રશ્નની વાત કરી હું પામ્યા.
પછી સ્વર્ગોમાં ઇંદ્ર અને જયત પ્રવેશ કરે તેમ તે પિતા પુત્રે નગરમાં પ્રવેશ કર્યાં. મહેલમાં જઈ પ્રિયાએ સહિત કુમારે મ!તાને નમસ્કાર કરી જે હુ આપ્યા તે હુ ને તે પાતે જ જાણતી હતી. ‘ સ્ત્રીઓને આવા પુત્ર જેવા બીજો કોઈ મહાત્સવ જ હાતા નથી. ’ પછી તે કુમારરાજે પોતાની પ્રથમની અને પછીની સસ્રીઓને જેમ ચંદ્ર કુમુદિનીને કરણેાવડે વિકસ્વર કરે તેમ સ્નેહવાળા વચવડે આનંદ આપ્યા. પછી અવસરે વિદ્યાધર રાજા પવનવેગે શ્રીવિજય રાજા વિગેરે સર્જે સભા સમક્ષ કુમારરાજનું સ` વૃત્તાંત યથાર્થ પણે કહી સંભળાવ્યું, તે સાંભળી વિશ્વને ચમત્કાર કરનાર અને વડે મનેાહર એવા તે વૃત્તાંતથી સવ સભાસદો હુ અને આશ્ચય પામી તે કુમારરાજની સ્તુતિ કરવા લાગ્યા.
ત્યારપછી દક્ષિણ ભરતાના મધ્ય ખંડમાં જે રાજાઓને પ્રથમ સાધ્યા નહાતા તેમને તથા બે બાજુના અને ખડોના સમગ્ર રાજાઓને જીતવાના તે રાજાધિપે પ્રયત્ન શરૂ કર્યાં. ગર્જના કરતી વેળા વડે સમુદ્રની જેમ ગના કરતી મોટી સેનાવડે તે
Page #460
--------------------------------------------------------------------------
________________
કપ
થીમ સગે. રજેદ્ર પ્રથમ પૂર્વ દિશા તરફ ચાલ્યા. અનુક્રમે માગને ઓળંગતા તે રાજા પૂર્વ દિશાના સમગ્ર રાજાઓને જીતી પૂર્વસમુદ્રને કાંઠે જઈ પહોંચ્યા.
ત્યાં કલિંગ, બંગાલ, પાંચાલ વિગેરે દેશના રાજાઓને અનુક્રમે જીતી તે તે સ્થાને યશના સ્તંભ સ્થાપન કર્યા. મહેંદ્રનાથ વિગેરે અનેક રાજાઓ પાસે તેણે બળાત્કારે પિતાની આજ્ઞા ગ્રહણ કરાવી, એટલે તેઓ દંડ તરીકે મોટાં ભેટણ આપી તેમની આજ્ઞાને માનવા લાગ્યા. તાંબૂલ, એલચી અને સેપારી વિગેરે અનેક પ્રકારના વૃક્ષોવડે શોભતા સમુદ્રના વેળાટને માર્ગે ચાલી તે રાજા દક્ષિણ દિશામાં ગયા. ત્યાં કાબેરી નદીના જળથી સિન્યને સુખ ઉપજાવી તેણે પાંડેયાદિક રાજાઓને જીત્યા, એટલે તેમણે હર્ષથી તામ્રપણ નદીના અને સમુદ્રના સારભૂત મુક્તાફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ રાજાને ભેટ કરી. ત્યાંથી તેના સિનિકોએ લાખો જાતિવંત અશ્વો, હજારે ઉત્તમ હાથીઓ, ચંદન, એલાયચી અને મરી વિગેરે ઘણી વસ્તુઓ ગ્રહણ કરી. - પછી દર્દર, મલય અને સહ્ય એ પર્વતને તેમજ કેરલ વિગેરે દેશને ઓળંગી તે રાજા પશ્ચિમ દિશામાં ગયા. ત્યાં પણ તેમણે સાંખ્યાદિક જાતિમાં ઉત્પન્ન થયેલા પારસિકાદિક રાજાઓની સાથે યુદ્ધ કરી તેમને વશ કરી લીધા, એટલે તેઓએ સારભૂત સર્વ ઉત્તમ ઉત્તમ વસ્તુઓની ભેટ કરી. પશ્ચિમ દિશામાં જવાથી સૂર્ય પણ મંદ તેજવાળે થાય છે, પરંતુ આ રાજા તો કઈ નવીન સૂર્ય હતા, કે જેથી તે પગલે પગલે મહા તેજસ્વી થતા હતા.
પછી શત્રુનું મંથન કરનાર તે કુમારરાજે અનુક્રમે ઉત્તર દિશાને પણ સાધી. ત્યાં હણ અને કાંબોજ વિગેરે દેશના રાજાએ તેની સાથે યુદ્ધ કરતાં પરાભવ પામ્યા. તેથી તેમણે સારભૂત હાથી, અશ્વ, દ્રવ્ય વિગેરે ઉત્તમ સામગ્રીની તેમની પાસે ભેટ મૂકી, તેમને નમસ્કાર કરી તેમની સેવા કરવાનું અંગીકાર કર્યું. પછી હિમાચલ પર્વત સુધીના કૈલાસ વિગેરે પર્વતના રાજાઓને જીતી લીધા. આ રીતે સર્વ શત્રુઓને પરાભવ કરી તે કુમારરાજ ત્રણ ખંડના અધિપતિ થયા. આ પ્રમાણે પરાભવ પામવાથી નમેલા સર્વ રાજાઓ અને મેટા સિન્ય સહિત કુમારરાજે સુખેથી પાછા વળી મોટા ઉત્સવ પૂર્વક પિતાના નગરમાં પ્રવેશ કર્યો. ( આ પ્રમાણે ત્રણ ખંડને સાધી તે શ્રીજયાનંદ કુમારરાજ પિતાના નગરમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓએ અને સર્વ વિદ્યાધરરાજાઓએ મળીને દેવે જેમ ઇદ્રને
૧ આ શાશ્વત સુલ હિમવંત પર્વત સમજવો નહી. "
Page #461
--------------------------------------------------------------------------
________________
*૩*
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અભિષેક કરે તેમ તેમને અર્ધ ચક્રવતી પણાના અભિષેક કર્યાં. આ પ્રમાણે અભિષેકના ઉત્સવો સંપૂર્ણ થયા, ત્યારે તે કુમારરાજેન્દ્રે પ્રસન્ન થઈ ચેાગ્યતા પ્રમાણે સને રાજ્ય અને ગરાસ વિગેરે આપ્યું. સર્વ રાજાઓએ શ્રેષ્ઠ ગુણવાળી હજારા કન્યાએ તેમને આપી, તે સ`ને તે પરણ્યા. · સ નદીઓનુ' સ્થાન સમુદ્ર જ હાય છે. ' તે સ કન્યાએમાં જે મનહર રૂપવાળી કન્યાઓનુ` તેમણે પાણિગ્રહણ કર્યુ હતુ તે સ મુખ્ય પટ્ટરાણીઓ થઈ. તેમને તથા બીજી સ પ્રિયાએને રાજાએ ચોગ્યતા પ્રમાણે પરિવાર અને ગરાસ વિગેરે આપ્યું. પછી રાજાએ ચક્રવેગ વિગેરે વિદ્યાધર રાજાઓના સત્કાર કરી વિદાય કર્યા; એટલે તે સર્વ શ્રીજયાનંદરાજાનું સેવકપણું સ્વીકારી પાતપેાતાના રાજ્યમાં ગયા.
હવે શ્રીજયાનંદ રાજાને હારા પ્રિયાએ સેવતી હતી, તે પણ હૃદયમાં રતિસુંદરી પ્રિયાનું સ્મરણ થવાથી તેને કાંઈ પણ પ્રીતિ ઉત્પન્ન થતી નહાતી; છતાં તેણીની માતા ગણિકા હોવાથી તેણીના સતીવ્રત વિષે તેને કાંઈક શંકા હતી. વળી ઘણા કાળથી તેને ત્યાગ કર્યાં હતા, તેથી પરીક્ષા કર્યા વિના તેણીને લાવવાની તેમને ઈચ્છા થતી નહાતી. શ્રીજયાનંદરાજાને સૂદત્ત નામના એક મિત્ર હતા, તે રૂપ, લાવણ્ય, કળા અને યુવાવસ્થાથી શાભતા હતા અને અભ્યંતર વિશ્વાસનું સ્થાન હતા. તેને તેમણે કહ્યું કે—
તિસુંદરીના સતીપણાની સારી રીતે પરીક્ષા કરીને તું અહીં લઈ આવ.” એમ કહી તેને ઘણું દ્રવ્ય આપી આકાશગામી પલ્પકમાં બેસાડી વિદાય કર્યો. તે સૂરદત્ત પણ અનુક્રમે રત્નપુર નગરમાં ગયા. ત્યાં ધનવડે સર્વ પિરવાર મેળવી રતિમાલાના ઘર પાસે એક ઘર ભાડે લઈ ને રહ્યો. પછી તેણે વિચાર કર્યો કે
66
“ અહા ! સ્વામીના રાગ અસ્થાને જણાય છે; કેમકે ગણિકાની જાતિમાં શિયળ કચાંથી જ હાય ? તેથી તે રતિસુદરીને તે હું એક ક્ષણવારમાં જ' સતીપણાથી ભ્રષ્ટ કરીશ.” એમ વિચારી તેણે રતિમાલાની એક દાસીને ધનના દાનવડે વશ કરી પૂછ્યું કે તારી સ્વામિનીના ઘરમાં કોઈ પુરૂષવનું ગમનાગમન કેમ દેખાતું નથી ? ત્યારે દાસી ખેાલી કે—
શ્રીવિલાસ નામના કોઈ કુમાર અમારી સ્વામિનીની રતિસુ ંદરી નામની પુત્રીને પરણી ગયા છે, તે લગ્નમહાત્સવમાં અહીંના રાજાએ તેને આઠ નગર આપ્યાં છે. તે આઠે નગર તે કુમારે રતિસુંદરીને આપ્યાં છે. પછી તેણીની સાથે કેટલેક વખત ભેગ
૧ આ અર્ધચક્રીપણ વાસુદેવ રૂપ ન સમજવા,
66
Page #462
--------------------------------------------------------------------------
________________
સોમા સ .
૪૩૭
ભાગવી તે કુમાર તીને નમસ્કાર કરવા જવાના બહાનાથી કચાંક ચાલ્યા ગયા છે, તેના આજ સુધી કાંઈ પણ ખબર આવ્યા નથી, તેથી તે રતિસુંદરી તેણીની માતા રતિમાલાના આ મહેલમાં રહી કળાના અભ્યાસમાં જ સમય નિ મન કરે છે; તેથી તેમાં કેઈપણુ પુરૂષને પ્રવેશ નથી.’” આ પ્રમાણે તેણીનું વૃત્તાંત સાંભળી સૂરદત્તે મનમાં વિચાર કર્યાં કે—
“ હે! ! વેશ્યાના કુળમાં આવુ... શિળત્રત ?” એમ વિચારી તે અત્યંત આશ્ચય પામ્યા. પછી તે સૂરદત્ત રાત્રીને વખતે તેણીને કામની ઉત્પત્તિ કરવા માટે મેહક ગીતા ગાવા લાગ્યા તથા હંમેશા તે રતિસુંદરીને પ્રીતિ ઉપજાવવા માટે અપૂર્વ ફળ, પત્ર વિગેરે વસ્તુને સારી રીતે ઉત્તમ સંસ્કાર કરી મેકલવા લાગ્યા. રતિસુંદરી પણ તે વસ્તુના સંસ્કારાદિકથી ચમત્કાર પામવાને લીધે તે સ ગ્રહણ કરવા લાગી. ‘પ્રાયે કળા જાણનાર મનુષ્યા કળા જાણનારાએને અહુ માન આપે છે. ’
એક દિવસ તે સૂરદત્તે દાસીને પૂછ્યુ કે—“ મારા ગાયનને સાંભળી તારી સ્વામિની રતિસુ ંદરી હર્ષ પામે છે કે નહિ ? '' તેણીએ કહ્યુ` કે—“હ તા પામે છે, પણ પ્રશંસા કરતી નથી; કેમકે તે વિશેષે કરીને દેવ કે ગુરૂના ગાયન વિના બીજા કેાઈ પણ ગીતને વખાણતી નથી. તે સતીમાં ચુડામણીરૂપ તે રતિસુંદરી એકલા શૃંગારરસમય તમારા ગીતની પ્રશંસા કેમ કરે ? ” તે સાંભળી સૂરદત્ત મેલ્યા કે—
“ હું ભદ્રે ! કામને પરિપૂર્ણ કરનારી અને ભામિની એવી તે તારી સ્વામિની કાઈ પ્રકારે મારાપર પ્રેમવાળી થાય તેમ તું કર. ” તે સાંભળી દાસી એલી કે—“આ ભવમાં તે તે કેઈપણ પરપુરૂષપર રાગ કરે તેવા સંભવ નથી, કેમકે સતીને સ્વપ્નમાં પણ પરપુરૂષપર રાગને લેશમાત્ર અંશ પણ હતેા જ નથી. ત્યારે સૂરદત્ત મેલ્યું કે— “ જો તે રીતે તારાથી ન બને તે મને કોઈ પણ પ્રકારે ત્યાં લઈ જા. ” તે ખેલી કે— “ પુરૂષવના ત્યાં પ્રવેશ જ નથી, માટે તે પણ બની શકે તેમ નથી. ’” તે સાંભળી સૂરદત્ત મૌન રહ્યો અને દાસી પેાતાને સ્થાને ગઈ.
ત્યારથી આર‘ભીને સૂરદત્તને તેણીના સ`ગમ માટે અનેક ઉપાય વિચારતાં એક ઉપાય સ્મરણમાં આવ્યે કે—“ શ્રીજયાનંદ રાજાએ મને એક ઔષધિ આપેલી છે, તે વડે હુ. પેાતે સ્ત્રીરૂપ થઈને તેણીનું દર્શન તેા કરૂં. તેની પાસે જવાને! આ ઉપાય મારી પાસે છે. ” એ પ્રમાણે વિચાર કરી તેણે દાસીને કહ્યું કે—“ આવતી કાલે આકાશગામિની વિદ્યાવડે અનેક તીર્થાને વિષે શ્રીજિનેશ્વરાને વંદન કરવા માટે હુ જલદી જવાના છું. મારે એક પ્રિયા છે, તેણીના ક'ની મધુરતા પણ મારા જેવી જ છે, તે સુંદર રૂપવાળી, કળાનું સ્થાન અને મારા ઉપર અત્યંત સ્નેહવાળી છે, છતાં હુ' તેને અહીં ઘેર જ મૂકીને
Page #463
--------------------------------------------------------------------------
________________
૩
શ્રી જયાનઢ કેવળી ચરિત્ર જવા ઈચ્છું છું. કેમકે એને સાથે લઇ જતાં કદાચ મને માર્ગમાં કાંઈ પણ પ્રતિમધ થાય. તે હેતુથી હું તેણીને અહી મૂકીને જાઉં છું. તા તેણીને મારી સાથેની પ્રીતિને લીધે તું હંમેશાં અહીં આવી વાતા કરી આનંદ આપજે.'' તે સાંભળી દાસી તેનાં વચનને અંગીકાર કરી પેાતાને સ્થાને ગઈ.
ત્યારપછી તે બુદ્ધિમાન સરદત્તે રાજાની આપેલી ઔષધિવડે સ્ત્રીરૂપ ધારણ કર્યું. સ્ત્રીના રૂપને ધારણ કરનાર તે સૂરદત્ત પેાતાના સ્થાને જ રહ્યો હતો, તેટલામાં બીજે દિવસે દાસી તેની સાથે વાણીથી બધાઈ હતી, તેથી તેની પાસે આવી અને વાદ કરવા લાગી. તે રીતે હમેશાં આવીને તે દાસી તેણીને આનંદ આપતી હતી. સ્ત્રીરૂપ સૂરદત્ત દિવસે તે દાસીની સાથે વાતેા કરી દિવસ નિગમ ન કરતા હતા અને શત્રે મધુર સ્વરે જૈનધમ સંબધી ગીતા ગાતા હતા.
આ પ્રમાણેના તેણીના ધ સબધી ગીતે સાંભળી તેણીના મધુર સ્વરવડૅ રતિસુંદરી ઘણી પ્રસંન્ન થઈ, તેથી તેણીએ પોતાની દાસીને પૂછ્યુ કે આ પાડોશના ઘરમાં રહેલી કઈ સ્ત્રી રાજ ગાયન ગાય છે?” દાસીએ કહ્યું કે—“ હે માતા ! તે કાઈક ધનિકની પ્રિયા છે, તેણીના ભર્તાર પરદેશ ગયા છે, તેથી તે ગીતાકિવડે પેાતાના આત્માને વિનેદ આપે છે. આથી વધારે તેણીની હકીકત હું જાણતી નથી. ” આ પ્રમાણે દાસીએ કહ્યુ, ત્યારે તે શ્રીજયાનંદ રાજાની રાણી રતિસુ દરીએ હર્ષ પામી દાસીદ્વારા જ તે સ્ત્રીને પોતાની પાસે બેલાવી. એટલે તે માયાવી સ્ત્રી પણ અંતઃકરણમાં હર્ષ પામીને તરત જ તેની પાસે આવી અને તેને પ્રણામ કરી દાસીએ આપેલા આસનપર બેઠી. દુ:ખે કરીને પણ પામી ન શકાય તેવું સ્થાન પામીને તથા તે રાણીનુ અદ્ભુત રૂપ જોઈને તે માયાવી સ્ત્રી અત્યંત હર્ષોં તથા વિસ્મય પામી અને તત્કાળ કામથી વ્યાપ્ત થઈ ગઈ; તેા પણ ચતુરાઈથી તેણીએ તેવા પ્રકારના પેાતાના આકાર ગોપવી દીધા અને જાણે સંચાગિની હાય તેમ શાંત મૂર્તિ ધારણ કરીને રહી.
રતિસુ દરીએ કુશળવાર્તાના પ્રશ્નાદિકવડે સન્માન કરીને તેણીનુ સમગ્ર સ્વરૂપ પૂછ્યુ કે હે મહેન તું કાણુ છે ? હે કલ્યાણવાળી ! તું આટલે લાંબે કાળ કાં રહી હતી ? અને તારૂં પાણિગ્રહણ કાણે કર્યુ છે? ઈત્યાદિ સર્વ હકીકત કહે. ” ત્યારે માયાવી સ્ત્રીએ જવાબ આપ્યા કે
“હે સખી ! મારૂં સ્વરૂપ તમે સાંભળે.—હુ એક રાજપુત્રી છું. મને આનંદથી એક વિદ્યાધર પરણ્યા છે, તે અહીં માત્ર લીલાથી જ આવીને રહેલ છે. ધનવડે યાચક
M
Page #464
--------------------------------------------------------------------------
________________
Mw ,
પીએસ, જનને પ્રસન્ન કરતા અને મારી સાથે વિષયસુખને અનુભવતાં તેણે અહીં ઘણો કાળ નિર્ગમન કર્યો છે. હમણાં તેણે મને કહ્યું કે હું તીર્થોને વિષે શ્રીજિનેશ્વરેને વંદન કરીને આવું છું, તું અહીં રહેજે.” એમ કહીને તે મને ઘણું વૈભવ સહિત અહીં મૂકીને ગયા છે, અને હજુ આવ્યા નથી. આ ઘરમાં પહેલાં કઈ પરદેશી માણસ રહેતા હત, તે જ્યારે પરદેશ ગયે, ત્યારે તે ઘરમાં મને મારા પતિએ રાખી છે. મારા પતિએ મારા ઘરમાં પુષ્કળ ધન મૂક્યું છે, તેથી પરિવાર સહિત હું લાંબા સમયથી સુખે રહુ છું, કલ્યાણને ભોગવું છું અને શિયળના સુગંધવડે સૌભાગ્યને અનુભવું છું.” આ પ્રમાણે તેણીને વૃત્તાંત સાંભળી તે રાજપત્નીએ કહ્યું કે—
હે ભદ્ર! આપણે બને સમાન દુઃખવાળી અને એક જ ધર્મવાળી છીએ, તેથી આપણું બન્નેનું અહીં સખીપણું છે. હવે હે સખી ! તારે હંમેશાં અહીં મારી પાસે આવવું, સુખેથી રહેવું અને સારી કથા વિગેરેવડે મારા મનને વિનદ આપ.” આ પ્રમાણે રતિસુંદરીની વાણીવડે હર્ષ પામેલી તે માયાવી સ્ત્રી હંમેશાં તેણીને ઘેર જવું આવવું કરવા લાગી; તથા પિતાને ઘેર આવીને પુરૂષવેષે સમગ્ર ચેષ્ટા કરવા લાગી. તે રતિસુંદરીના મનહર રૂપને સંભારી સંભારીને તથા તેણીને ઘેર જાય ત્યારે સાક્ષાત્ તેણીનું રૂપ જોઈ જોઈને તે સૂરદત્ત પુરૂષ હોવાથી અધિકાધિક કામદેવની પરાધીનતાને પામવા લાગ્યો.
હવે તે સૂરદત્ત ચિત્તમાં વિચાર કરવા લાગે કે –“શું એવું મારું કર્મ હશે કે જેથી એકવાર પણ આ રતિસુંદરીના સંગમનું સુખ મને પ્રાપ્ત ન થાય ? ” આવા આવા વિચારથી તેણીના સંગમના મનોરથવાળી તે માયાવી સ્ત્રી તેણીને જ ઘેર ઘણે વખત રહેવા લાગી, અને વિવિધ પ્રકારની કળાઓવડે તેણીના મનને અધિકાધિક હર્ષ આપવા લાગી.
તેમજ ધર્મકથા કહેતી વખતે ઉત્કૃષ્ટ રસને વિસ્તારતી તે વચ્ચે વચ્ચે કામકથા પણ કહેવા લાગી. તેથી ક્ષીરનું ભજન કરનારાને પણ જેમ વચ્ચે વચ્ચે શાક, દાળ વિગેરે અન પણ ખાવાની રૂચિ થાય, તેમ અથવા તે હંમેશાં અંતકાંત આહાર કરનારા મુનિઓને પણ કઈ વખત ક્ષીરના આહારની રૂચિ થાય તેમ તે માયાવીસ્ત્રીની કામક્તિવડે યુક્ત ધર્મના અર્થવાળી વાણી પણ અનુક્રમે તે રતિસુંદરીને રૂચિકર થવા લાગી.
તે માયાવી એ રમણીય, પ્રશંસા કરવા લાયક, ધર્મના તત્ત્વ સહિત, રુચિવાળા અને ઉચિત વચનેવડે તે રતિસુંદરીના મનને ધીમે ધીમે રસવડે વૃદ્ધિ પમાડ્યું. જેમ જેમ તેની વાણુ વડે તે રાણી હૃદયમાં પ્રસન્ન થવા લાગી, તેમ તેમ તે રાણી તેને અધિક
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૦
શ્રી યાન’દ્રુ કેવળી ચરિત્ર માન આપવા લાગી, અને તે માયાવી સ્ત્રીની વાણી તે રાણીના હૃદયમાં અસ્ખલિતપણે પ્રવેશ કરવા લાગી.
એક દિવસ તે માયાવીશ્રીએ રતિસુંદરી રાણીને કહ્યુ` કે—“ હું સખી ! કામદેવે શસ્રરૂપ કરેલું' આવુ' તારૂં યૌવન યુવાનેાને આનંદ પમાડે તેવું છે, અને વિશ્વની સ્ત્રીઓને જીતનારૂં આ તારૂં મનેાહર રૂપ પણ તેવુ' જ સુંદર છે. જેમ દીપની રેખા કાંચનની લક્ષ્મીને ધારણ કરે છે, તેમ આ તારી કાયા કાંઈક અપૂર્વ કાંચન લક્ષ્મીને ધારણ કરે છે, તેથી તેમાં યુવાન પુરૂષોનાં મન તત્કાળ પતંગની જેમ ઝ...પલાય તેવું" છે.
સ્વભાવથી જ રમણીય આ તારાં સવ અંગે સૌંદર્ય વડે સાકરવર્ડ તાજા દૂધની જેમ અત્યત શૈાલે છે. આવી દુર્લભ એવી તારા અંગને અનુસરતી સવ સામગ્રી જો તને પ્રાપ્ત થઈ છે, તેા તેને તું કેમ કૃતાર્થી કરતી નથી? તે સામગ્રી પાતાના પતિના સૉંચાગથી જ સાક થાય છે, પર`તુ હે કામિનિ ! તે તારા પતિ કયાં છે ? તે જીવતા છે કે મરી ગયા છે તે કેણુ જાણે છે? માટે કેાઈ મનાવાંછિત નવા પતિ તુ' કરી લે. શાસ્ત્રમાં કહ્યું છે કે~
· પતિ દીક્ષિત થયા હાય, નપુ ́સક હોય, નાશી ગયેા હાય, ધર્મ કે જ્ઞાતિથી ભ્રષ્ટ થયેા હાય, અથવા મરણ પામ્યા, હાય—આ પાંચ આપત્તિ આવે ત્યારે સ્ત્રીઓએ : ખીજો પતિ કરવા.' આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલું હેાવાથી 'કુલવંત સ્ત્રીઓને પણ તેમ કરવાથી કાંઈ અપયશ કે દૂષણ લાગતું નથી, તેા ખીજી સ્ત્રીઓને ન લાગે તેમાં તે શું કહેવુ ? માટે તું તેા ગણિકાની પુત્રી છે, તેથી તારે તેમ કરવુ' એ મને ચેાગ્ય લાગે છે. એમ કરવાથી આધારહિતપણે તારા સ્વાર્થીની સિદ્ધિ થશે, માટે તું તે પ્રમાણે કર.’
આ પ્રમાણે તે માયાવીસ્ત્રીએ કહેલી નવા પતિ કરવાની વાર્તાવડે તે . સતી પેાતાના ચિત્તમાં જાણે શક્તિને પ્રહાર થયેા હાય તેમ પીડા પામી, તેથી તેણીએ તેને બહુ જ ધિક્કાર આપ્યા. તે સાંભળી માયાવી સ્ત્રીએ કપટથી વાત ફેરવી નાંખીને તેને કહ્યુ કે— “ હું સખી ! હું કાંઈ તારા શત્રુરૂપ નથી, પરંતુ તારા સતીપણાની પરીક્ષા કરવા માટે સખીપણાના સ`ખધથી આવુ. ફેાગટ વચન એટલી છુ', છતાં આવાં મારાં વચનથી જે તારા મનમાં દુ:ખ થયું હાય અને તેટલા કારણથી જ તું મારા સખીપણાના ત્યાગ કરતી હા, તેા હે સુંદરી ! આ એક મારા અપરાધની તું ક્ષમા કર. ” આ પ્રમાણે તે માયાવી સ્ત્રીના હાસ્યયુક્ત મુખથી કહેલાં, અને શાંતિને માટે પ્રયેાજેલાં વચનાને સાંભળીને તે તિસુંદરીએ તેને માફી આપી. ત્યારપછી પણ 'મેશાં પ્રથમની જેમ તે માયાવી સ્ત્રી
22
000000000
Page #466
--------------------------------------------------------------------------
________________
થી સગર પ્રીતિથી આવવા લાગી, અને તે રતિસુંદરીના ચિત્તને પ્રસન્ન કરવા માટે એક પુણ્યને જ પ્રતિપાદન કરનારી તથા વિસ્મયને વિકસ્વર કરે તેવી ધર્મકથા જ કહેવા લાગી.
વળી ઘણે કાળ ગયા પછી પ્રથમની જેમ ધર્મકથાની વચ્ચે વચ્ચે તે માયાવી સ્ત્રી જાણે કામની કીડાવડે ખીલાઈ ગઈ હોય એવી વાણીને બોલવા લાગી. તેમ જ તે પોતાને ઘેર આવીને પુરૂષને રૂપે રહેતી ત્યારે તે અત્યંત સરળ પ્રકૃતિવાળી રતિસુંદરીને વશ કરવાના ઉપાયો વિચારવા લાગી. વળી સારા સારા સંસ્કાર કરી અદ્દભુત અને અપૂર્વ એવી ઘણી વસ્તુઓ મોકલવા લાગી, અને તેને હર્ષ આપવા માટે લાંબા કાળ સુધી મેહના ગીત પણ ગાવા લાગી. અંતઃકરણમાં કામવડે અત્યંત પીડા પામેલી હોવાથી તેણની સ્ત્રીરૂપ સરદત્તની ધર્મબુદ્ધિ નાશ પામી ગઈ એટલે તે નિરંતર રતિસુંદરીનું જ ધ્યાન કરવા લાગી; તેથી તેણીના શરીરની કાંતિ પણ ઝાંખી થવા લાગી. આ રીતે થવાથી પોતાના સ્વામીને દ્રોહ થાય છે તેને પણ તે ભૂલી ગઈ તથા તેની સુધા, તૃષા અને નિદ્રા પણ જતી રહી. રતિસુંદરીની સાથે રતિસુખના નિર્વિઘ ઉપાયને પિતાની બુદ્ધિ પ્રમાણે વિચારતી તે પિતાના આત્માને બુદ્ધિમાન માનતી છતી વિવિધ પ્રકારની વિપરીત ચેષ્ટા કરવા લાગી.
આ પ્રમાણેની તેણીની વિપરીત ચેષ્ટાઓ જોઈને તેમ જ જાણીને શુદ્ધ બુદ્ધિવાળી સતી રતિસુંદરીએ વિચાર કર્યો કે—“આ સ્ત્રી હમેશાં અહીં જેવાં ગીત ગાય છે, તેવાં જ ગીત પાસેના ઘરમાં પુરૂષના મુખમાંથી સંભળાય છે. વળી જ્યારે આ સ્ત્રી અહીં આવે છે ત્યારે કોમળ અંગવાળી અને મૃગલી સરખા નેત્રવાળી મને જોઈને તે તત્કાળ ચિત્તમાં કામથી આકુળવ્યાકુળ થઈ જાય છે; તેમ જ તેણીના કંઠને સ્વર, ગતિ, અંગનાં લક્ષણો અને ચેષ્ટા વિગેરે સર્વ પ્રગટપણે પુરૂષના જેવાં જ જણાય છે, એમાં કોઈપણ સંશય રહે તેમ નથી. હું સ્ત્રીપણાએ કરીને તેની સામે દષ્ટિ કરું છું, પણ ખરી રીતે તે સ્ત્રી દેખાતી નથી, કઈ પણ કારણથી આ કઈ પુરૂષ જ માયાવડે સ્ત્રીરૂપ થયેલ જણાય છે, એટલે કામથી પીડા પામેલો કોઈક દુરાચારી આ પુરૂષ હોવો જોઈએ. . વળી તે મારા શિલવ્રતને નાશ કરવાની ઇચ્છાવાળો હોય તેમ પણ દેખાય છે. તેથી પિતાનું આવું મલિન હૃદય દેખાડતો આ સર્વ પ્રકારે અપરાધી જ છે, માટે તેને મારે સમય આવે ત્યારે અવશ્ય નિગ્રહ કરે તે એગ્ય છે.” આ પ્રમાણે સતીઓમાં અગ્રેસર એવી રતિસુંદરી વિચાર કરીને તેવા સમયની રાહ જોવા માટે પ્રથમની જેમ જ વિનદનાં વચનોવડે તે માયાવી સ્ત્રીને પ્રીતિ દેખાડવા લાગી.
જ.-૫૬
Page #467
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાન કેવળી ચરિત્ર એક દિવસ તે રાણી તથા માયાવી સ્ત્રી અને હર્ષોંથી વાર્તાલાપ કરતી હતી, તે વખતે મનવડે આળસુ થયેલી અતિ કપટી તે માયાવી સ્ત્રીએ લજ્જાના ત્યાગ કરી શૃંગાર રસને શોભાવનાર તારૂણ્યરૂપી વૃક્ષની જાણે મજરી હેાય એવી અને સન્માની વૈરિણીરૂપ કામકથાના વિસ્તાર કર્યાં. તે સાંભળી કાંઇક હૃદયમાં વિચાર કરીને નૃપપ્રિયાએ કહ્યું કે—
૪૪૧
“ હું સખી! આ તારી કહેલી વાત મને પણ દૃષ્ટ છે. હું સખી ! તારી વાણીએ કરીને અકૃત્યને પણ આચારવા હું ઇચ્છું છું; કેમકે સ્નેહીજન એઠાં એવાં પણ ઘી, સાકર વિગેરેથી યુક્ત મિષ્ટ લેાજનને ખાવા ઇચ્છે છે; પર`તુ તેવા પ્રકારના સર્વાંથી અદ્ભૂત આકૃતિવાળા, સર્વ પ્રકારના ગુણવાળા, સર્વ કા માં ચતુર અને યુવાવસ્થાવાળા કાઈ પુરૂષ દેખાતા નથી, કે જે પ્રિયને પ્રાણદાનથી પ્રિયાની જેમ પ્રેમનુ સર્વીસ્વ અણુ કરીને હું પ્રિય કરૂં, અને ઈચ્છા પ્રમાણે તેની સાથે રમું.” આવું તેણીનું વચન સાંભળી હ ધારણ કરતી તે માયાવી સ્ત્રી સાહસ કરીને ખેલી કે
“ મારા પતિ સકળાવડે તારે ચેાગ્ય જ છે; કેમકે તે બુદ્ધિવર્ડ મનોહર છે, રૂપવડે ઇંદ્રને પણ ઓળંગે તેવા છે, દાનવડે જગતને હ પમાડે છે અને વળી તારા ઉપર ઘણા વખતથી રાગવાળા છે, તેથી અત્ય'ત ઉત્સુક થયેલા તે મારા પતિને આજે ખેલાવી તેની વાંચ્છા સત્વર પૂર્ણ કર. એમ કરવાથી આપણી પ્રીતિલતા પણ નવપલ્રવિત થશે; કારણ કે પતિવ્રતા સ્ત્રીઓનું હૃદય પતિને અનુકૂળ અને સ્થિર હોય છે, તે પતિને પ્રિય હાય એવું જ આચરણ કરે છે, અને પતિને પ્રિય લાગે તેવુ જ વચન ખેલે છે. આથી હુ પતિવ્રતા હાવાથી મારા મનમાં સપત્ની સબધી કિ`ચિત્ પણ અરૂચિ નથી; તેથી હે પ્રિય સખી ! તારા અભિપ્રાય જલ્દીથી પ્રગટ કર, કે જેથી હું મારે ઘેર જઈ ને તેને તારી પાસે મેકલું.” આ પ્રમાણે તે માયાવી સ્ત્રીએ કહ્યું, ત્યારે તે સતી ખેલી કે—
“ હું સખી! ધનના લાભ વિના આ સર્વાંને હું તેા વિડંબનારૂપ માનુ છું.. " તે સાંભળી માયાવીસ્ત્રી એલી કે—“હે સખી ! તારૂ' કહેવુ' સત્ય છે. મારા પિત પાસે સમગ્ર ભાગની સામગ્રી સાધી શકે તેટલું અને સુખના નિધાનરૂપ પુષ્કળ ધન છે; તા તારે જેટલુ ધન જોઈતું' હેાય, તેટલુ કહે કે જેથી તેટલું ધન હું તને માકલી આપું. એમ કરવાથી તું ભાગને લાભ અને સુખના લાભ પણ મેળવી શકીશ; પર’તુ હે સખી ! કામની પીડાથી ઉત્પન્ન થયેલા દુઃખાગ્નિને શાંત કરવામાં જળ જેવી તથા રતિ અને પ્રીતિના ફળવાળી તું મારા પતિને અહિ' આવવાના સમય કહે.” તે સાંભળી સતીએ કહ્યું કે—
Page #468
--------------------------------------------------------------------------
________________
ચીને સગે.
“હે સખી! જે તારા પતિની દાન કરવાની ઉત્તમ શકિત હોય તે નિઃશંકપણે મને એક કરોડનું ધન આપે. જે કદાચ તેને એક સાથે સર્વ ધન આપવાની પ્રતીતિ ન આવે તે પ્રથમ અડધો કરોડ મોકલે, અને બાકીનું અડધે કરડ દ્રવ્ય બીજે દિવસે મારે ઘેર આવે ત્યારે સાથે લેતા આવે.” આ પ્રમાણેનું તેણીનું વચન સાંભળી તે માયાવી સ્ત્રીએ હૃદયમાં હર્ષ પામી તેણીનું વચન માન્ય કર્યું. પછી કામને વશ થયેલી તે માયાવીસ્ત્રી પોતાને ઘેર ગઈ અને તરત જ તેણીએ પ્રથમ આપવાને અંગીકાર કરેલું ધન પિતાની દાસીની સાથે મોકલ્યું.
પછી તેણીએ કહેલે દિવસે તે ઔષધિવડે પુરૂષનું રૂપ કરીને અડધો કરોડ દ્રવ્ય લઈ સૂરદત્ત સતીના મહેલના દ્વાર પાસે આવ્યું. તે વખતે તેણે જાતિવંત સુવર્ણ અને માણિકયના અલંકારવડે પિતાનું શરીર શણગાયું હતું અને અત્યંત અદ્દભુત શોભા આપનાર અને હિતકારક સર્વ પ્રકારના વેષને આડંબર કર્યો હતો. આ પ્રકારે જાણે સાક્ષાત્ કામદેવ હોય તેવા તેને જોઈ દ્વારનું રક્ષણ કરનાર દાસીએ જઈને રાણીને તેના સમાચાર આપ્યા, એટલે તે સતીએ તેને અંદર લાવવા કહ્યું. દાસીના કહેવાથી તે સૂરદત્ત તેના દ્વારની મધ્યે રહેલી ચિત્રશાળામાં આવ્યું. તેને દાસીએ આસન પર બેસાડ્યો. તે વખતે તેણે તે દાસીના હાથમાં અડધે કરડ દ્રવ્યનાં રત્નો આપ્યાં. તેના કહેવાથી તે દાસીએ જઈને તે દ્રવ્ય પિતાની સ્વામિનીને આપ્યું. પછી બંને વખતનું ધન એકઠું કરવા માટે રતિસુંદરીએ પહેલું આવેલું ધન પણ દાસીની પાસે ત્યાં મંગાવ્યું. તે સર્વ ધન એકઠું કરીને રતિસુંદરી જુએ છે તો અત્યંત તેજસ્વી અને ડાઘ વિગેરે દોષ રહિત એકલાં રત્ન જ તેણે જોયાં. તે જોઈને રતિસુંદરી કાંઈક હર્ષ પામી તેમજ અત્યંત વિસ્મય પામી અને વિચારવા લાગી કે–
અહો ! આ રત્ન પૂર્વે નહિ જોયેલાં છતાં જાણે પૂર્વે જેયાં હોય એમ ભાસે છે. બરાબર યાદ આવે છે કે–આવાં આકારવડે, જાણે સૂર્યમંડળથી પ્રાપ્ત થયા હોય તેવા ગાઢ પ્રસરતા તેજના સમૂહવડે અને બીજા પણ સ્નિગ્ધત્વાદિક અનેક ગુણો વડે યુક્ત એવા જે રત્નસમૂહને મેં મારા પતિ પાસે જે હતું, તે જ આ રસમૂહ દેખાય છે. તેવા જ વર્ણાદિક ગુણવાળા આ સર્વ સારભૂત રને જાણે તેજ સમૂહમાંથી
અહીં આવ્યાં હોય એમ મને ભાસે છે; તેથી મારા પતિએ જ મને બોલાવવા માટે પિતાના કેઈ પુરૂષને ઘણાં રને આપીને અહીં મોકલ્યો હોય તેમ જણાય છે.
તેમના આપેલા રત્ન લઈને કોઈ પણ તેને સુભટ અહીં આવ્યું હોય અને મને
i
s
\
\\\
'હે
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૪૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર જોઈને તે ચિત્તમાં ક્ષેાભ પામ્યા હોય તેમ જણાય છે, તેથી તે મારે વિષે લુબ્ધ થઈ આવી વિરૂદ્ધ ચેષ્ટા કરે છે. આ પુરૂષ દુષ્ટ બુદ્ધિવાળા, સ્વામીના દ્રોહ કરનારા, અત્યંત પાપી, પાપની ભૂમિરૂપ નરકમાં પડવાવાળા અને સર્વ જામાં અધમ જણાય છે. શુ મૂખ'શિરોમણિ એવે આ દુષ્ટ એટલું પણ નહિ જાણતા હાય કે આ જગતમાં સર્વ પરસ્ત્રીએ સવ પુરૂષોને તજવા ચેાગ્ય છે? તેમાં પણ જે રાજાની સ્ત્રી હાય તેમનુ તે દન કરવુ. તે પણ અન્ય પુરૂષોને ચાગ્ય નથી, તો પછી તેમને સંગ કરવે! ચેાગ્ય નથી તેમાં તે શું કહેવું ? કેમકે તેઓ તા માતારૂપ કહેવાય છે. તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યુંં છે કે—
“ રાજાની પત્ની, ગુરૂની પત્ની, મિત્રની પત્ની, પેાતાની સ્ત્રીની માતા અને પેાતાની માતા—આ પાંચે માતારૂપ જ છે. ’હું મન, વચન અને કાયા એ ત્રણે પ્રકારે સતી છુ, તેથી હું તેની માતા થાઉં એ યુક્તિયુક્ત છે, તે પણ આ કોઈ અધમ પુરૂષ આવા શાસ્ત્રની પણ ઉપેક્ષા કરે છે, તેમજ પેાતાના સ્વામીપર દ્રોહ અને મારાપર દુષ્ટ બુદ્ધિના આદર કરે છે, તેથી ખરેખર સતી સ્ત્રીઓને આવા અન્ય પુરૂષો વિશ્વાસ કરવા લાયક નથી. કહ્યુ` છે કે—
“ અંતઃકરણમાં દુષ્ટ બુદ્ધિવાળા, પાપી, દયા વિનાના, લજ્જા રહિત, નિર'તર કાપ કરનારા, વ્રતના લેપ કરવામાં પણ ભયને નિહ પામનારા, 'ખાડામાં રહેનાર ભુંડની જેમ હમેશાં નિ:શૂક થઈ કામને વિષે આસક્ત રહેનારા, ક્રોધાદિક કષાયવાળા, મૃષા વચન ખેલવામાં નિપૂ, જુગાર રમવાના વ્યસનવાળા, ધૃતતા કરનારા, બીજાને કષ્ટ આપવામાં રસીઆ, વિકથા કરવામાં રસવાળા, શુદ્ધ ધર્મને વિષે રસ રહિત, પુણ્ય રહેત, સ્વાર્થ સાધવામાં તત્પુર, પરવસ્તુમાં લુબ્ધ, પરસ્ત્રીને જોઈ ને ક્ષેાભ પામનારા, શડતાને ધારણ કરનારા, પરોપકાર કરવાથી વિમુખ, દુરાચાર સેવવામાં તત્પર અને 'પરસ્ત્રીઓને વિષે ખુશામતનાં વચનને વિસ્તાર કરવામાં હુંશિયાર, આવા દોષવર્ડ અને દુશાવડે આત્માને દુષિત કરનારા તથા અધમાધમ શિયળવાળા પુરૂષોની સગિત કરવી સારી નથી.’
"C
વળી “દુષ્ટ બુદ્ધિવાળા, કામાંધ અને ધરહિત પુરૂષ એટલું પણ નથી જાણતા કે સતીઓનુ... ચરિત્ર ત્રણ લાકમાં આશ્ચર્યકારક અને અત્યંત ઉત્તમ હોય છે; કેમકે મહાસતીએ પ્રાણાંત કષ્ટ આવે તે પણ પેાતાના શિયળને લેાપ કરતી નથી, અને અગ્નિની જવાળાની જેમ તે સતીએ પરપુરૂષના હસ્તના સ્પર્શીને પણ સહન કરતી નથી. તે સતીઓ મૃત્યુને અંગીકાર કરે છે, તથા શરીરની પીડાને સહન કરે છે, પરંતુ
nira
Page #470
--------------------------------------------------------------------------
________________
ચૌદમે સગે.
૪૪૫ • સ્વમમાં પણ અસતીપણાની કથાને સ્પર્શ કરનારી થતી નથી. જેમ રત્નના દીવાની શિખા ઘરને મલિન કરતી નથી, તેમ કુળવંત સ્ત્રીઓ કદાપિ પોતાના કુળને મલિન કરતી નથી.
કોઈ ઈન્દ્ર, રાજા, કે દેવથી પણ બીજો મહાન પુરૂષ હોય તે પણ બળાત્કારે સતીઓના શિયળનો લેપ કરવા સમર્થ થઈ શકતો નથી.
શું સિંહના જીવતાં છતાં તેના સ્કંધપર રહેલી કેસરાને ખેંચવા કોઈ સમર્થ થાય છે? અથવા શું સર્પના જીવતાં છતાં તેના મસ્તક પરના મણિને ગ્રહણ કરવા કઈ સમર્થ થાય છે? શું કોઈપણ શૂરવીર શેષનાગના મસ્તક પર રહેલા મણિને, વાઘણના દૂધને કે ચમરી ગાયના પુચ્છને તેના જીવતાં લેવા સમર્થ છે? નથી જ. એ જ પ્રમાણે સતી સ્ત્રીઓ જીવતાં છતાં તેમના જીવનના શ્રેષ્ઠ અલંકારરૂપ શિયળરૂપી માણિકયને લેવા માટે કે પુરૂષ ચતુરાઈને ધારણ કરી શકે તેમ છે ? તે પણ મારા શિયળરૂપી સર્વસ્વને લુંટી લેવા આ ચતુર લંપટ ઈછા કરે છે, તેથી મારે તેને બરાબર શિક્ષા આપવી જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી પિતાના શિયળનું રક્ષણ કરવામાં તત્પર અને સર્વ સતીઓમાં શિરમણિ તે રતિસુંદરીએ પિતાની દાસીઓને કહ્યું કે “તમે તેની પાસે જઈને આ પ્રમાણે કહો કે– સારા સ્વરવાળા! અમારી સ્વામિની સ્નાન, અંગરાગ અને ભોગાદિકની સર્વ સામગ્રીપૂર્વક અદ્દભૂત શૃંગાર સજીને જેટલામાં તારી પાસે આવે ત્યાં સુધી તેણે આપેલા આ મણિમય પલંગને વિષે સુખે કરીને બેસ, તથા મનહર પદાર્થો વડે સંસ્કાર કરેલું તેણીએ આપેલું આ તાંબૂલ તું ગ્રહણ કર, અને આ મુખવાસને આસ્વાદ કર. આવાં આવાં વિવેકવાળાં વચને કહીને તે પુરૂષને બાહ્ય ઉપચારથી પ્રીતિ પમાડવાવડે થોડા વખત પ્રસન્ન કરે; અને આ પ્રમાણેના આદર સહિત સર્વ બાહ્ય ઉપચાર કરીને તેનું વૃત્તાંત મને જણાવજે, પરંતુ તેને આપવાના તાંબૂલમાં આટલું વિશેષ કરે કે–ઘણી તૃષા લાગે તેવા અને ઘણું સુગંધવાળા પદાર્થો તે તાંબૂલમાં ભેળવજે.” આ પ્રમાણે તેમને શિખામણ આપીને ચતુર બુદ્ધિવાળી તે રતિસુંદરી પોતાના આવાસગૃહમાં જઈ પલંગ ઉપર સુખે બેઠી.
તેની દાસીઓ તેણીની શિક્ષા અંગીકાર કરીને ચતુરાઈથી તે જ પ્રમાણે તે પુરૂષની સેવા બરદાસ્ત કરવા લાગી. તેઓના અનેક પ્રકારના મહેર ઉપચારવડે, પ્રીતિ અને વિનય સહિત મધુર વચનેવડે, પગ ધેવા વિગેરેવડે, મણિમય પલંગ ઉપર પાથરેલી તેવા પ્રકારની કમળ તળાઈમાં શયનાદિક કરાવવાવડે અને સર્વ પ્રકારના અદ્ભૂત સુગંધી પદાર્થ મિશ્રિત તાબૂલ આપવાવડે તે સૂરદત્ત અંતઃકરણમાં પ્રસન્ન થઈ સ્વર્ગના
*
Iri
re
Page #471
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સુખને પણ ન્યૂન માનવા લાગે. વળી જાણે સાક્ષાત અપ્સરાઓ જ હોય એવી તે દાસીઓ આદરપૂર્વક પ્રસંગને અનુસરતી મનહર કથાઓ વિસ્તારતી હતી. તે સાંભળવાથી અંતઃકરણમાં અત્યંત આશ્ચર્ય પામી તે સર્વ પ્રકારના રતિસુખને પામ્યા.
પછી સમગ્ર સ્વાદિષ્ટ વસ્તુને મધુર રસને તિરસ્કાર કરે તેવું અત્યંત વિચિત્ર સ્વાદવાળું તાંબૂલ દાસીઓએ તેને આપ્યું, તેને વારંવાર આસ્વાદ લે તે સૂરદત્ત વિષયની પીડા સહિત તૃષાએ કરીને હૃદયમાં અત્યંત પીડા પાપે, તેથી તેણે લક્ષ્મીવડે વિદ્યાધરીઓને જીતનારી તે દાસીઓ પાસે પીવાનું જળ માગ્યું. ત્યારે તે દાસીઓએ તત્કાળ મહેલમાં આવી વિનયવડે નમ્ર થઈ પિતાની સ્વામિની રતિસુંદરીને તેનું તૃષાદિક સર્વ સ્વરૂપ કહ્યું. ત્યારે રતિસુંદરીએ તેને કહ્યું કે
હે દાસીઓ! તમે ઠીક જણાવ્યું. હવે આપણે ઘરમાં પ્રથમથી તૈયાર કરી રાખેલ સ્વાદિષ્ટ રસવાળે આવે છે, તે આસવ અનેક પ્રકારના મદને કરનાર અનેક પદાર્થોવડે સંસ્કાર કરેલ છે, તેને રસ અતિ ઉત્કટ છે, તે અત્યંત પરાક્રમી છે. તેને માદક વિગેરે ગુણને સમૂહ કોઈથી દૂર થઈ શકે તેવું નથી, સાકર અને દ્રાક્ષ વિગેરેના પાણીથી અને ઉકાળેલા ઈશ્કરસથી પણ તે અત્યંત અધિક મધુરતા યુક્ત છે, પંડિતને પણ રંજન કરે તેવે છે, તેમજ શીતળ નિર્મળ અનેક સુગંધી પદાર્થો વડે મને હર છે, તે આસવ તેને જણાવ્યા વિના પાણીને ઠેકાણે પાણીની જેમ તમારે તેને પીવા આપો.” આ પ્રમાણે સ્વામિનીની આજ્ઞા થતાં તે નિપૂણ દાસીએાએ જળની ભ્રાંતિ કરનાર અને અત્યંત સ્વાદિષ્ટ તે આસવ તેને પીવા આપ્યા.
એટલે વૃદ્ધિ પામતી કામની ઈચ્છાની ક્રાંતિવડે જેનાં નેત્ર આચ્છાદિત થયાં હતાં અને અત્યંત તૃષા લાગવાથી જેને ખેદ પ્રાપ્ત થયો હતો એવો તે સૂરદત્ત પણ તે વખતે હર્ષવડે જળ અને આસવના ભેદને જાણ નહિ હોવાથી પાસે મૂકેલા સુવર્ણના પાત્રમાં તે દાસીઓએ આપેલા તે સ્વાદિષ્ટ આસવનું વારંવાર પાન કરવા લાગે. પછી પાપી મનવાળે તે પુરૂષ તૃપ્તિપૂર્વક તેનું પાન કરીને નિવૃત્ત થયે, એટલે ફરીથી પલંગમાં સુતે, તત્કાળ તેનાં નેત્રે ઘેરાવા લાગ્યાં. તેથી તેણે બીજા સર્વ વ્યાપારને ત્યાગ કરી દીધું અને જાણે દુષ્ટ સર્પવડે ડસા હોય તેમ તે આસવથી ઉત્પન્ન થયેલા વિષ જેવા મદવડે તે વ્યાપ્ત થઈ ગયે, તેથી તે તત્કાળ મૂર્શિત થયે, અને જાણે પાપરૂપી પ્રેતે તેના પર કટાક્ષ નાંખ્યા હોય તેમ તે મૃત્યુની દીર્ઘનિદ્રાની બહેન જેવી ગાઢ નિદ્રાને પામે.
I
Page #472
--------------------------------------------------------------------------
________________
ચૌદમા સ
૪૪૭
હવે તેને તેવી ગાઢ નિદ્રાએ સુતેલા અને તેથી કરીને મૃતક જેવા થઈ ગયેલા જોઈને દાસીએ નિઃશ'કપણે તેનુ' સવ શરીર શેાધીને જોયુ, તે તેના મસ્તકપરના વેણીદડના વાળને વિષે છુપાવેલી એક ઔષધિ મળી આવી. તે ઔષધિને જોઈ દાસીએ મનમાં હર્ષોં પામી અને તેઓએ પોતાની સ્વામિની રતિસુ દરી પાસે જઈ સાચા ભાવથી તેણીને તે ઔષિધ દેખાડી તથા તે ઔષિધ કેવા ઉપાયથી પ્રાપ્ત થઈ તે વાત માયા– કપટરહિતપણે જણાવી. જાણે સાક્ષાત્ લક્ષ્મી હોય તેવી તે ઔષધિ તેઓએ તેણીના હસ્તકમળમાં મૂકી, એટલે રિતસુંદરી તે ઔષિધને પોતાને કબજે કરી ક્ષણવાર તે ઔષધની સન્મુખ જોઈ રહી. પછી તે ઔષિધને આળખતાં તેણીનું મુખકમળ વિસ્મયવડે વિકસ્યર થયું. તેણીએ હૃદયમાં વિચાર કર્યો કે—
... દિવ્ય પ્રભાવના સ્થાનરૂપ આ તેજ મહા ઔષધિ છે કે જે પ્રથમ મારા પતિના હસ્તના મધ્ય ભાગમાં ક્રીડા કરતી હતી. પહેલાં માયાને ઉત્પન્ન કરનારી મારી માતાને શિક્ષા આપવા માટે જે ઔષિધવડે મારા પતિએ તેને ભુંડણ અનાવી હતી, તેવાજ સ્વરૂપવાળી, તેવાજ વવાળી અને તેવાજ પ્રકારની આ ઔષધિ દેખાય છે, માટે તેજ આ છે એમ મારા મનમાં નિશ્ચય થાય છે. જો કદાચ તેજ આ ઔષધિ ન હેાય તા આ દુષ્ટ હૃદયવાળા વારંવાર શીવ્રપણે સ્ત્રીનું રૂપ કયાંથી કરી શકે? અને સ્ત્રીનું રૂપ કર્યા વિના જેમાં પુરૂષના આગમનના નિષેધ જ છે એવા મારા રમણીય વાસગૃહને વિષે તેના પ્રવેશ પણ શેના થાય ? પરંતુ આ દુષ્ટના હાથમાં આ ઔષધિ કયા ઉપાયથી પ્રાપ્ત થઈ હશે ? શું મારા પતિએ જ તેને આપી હશે કે કેાઈ અન્યથા પ્રકારે તેને મળી હશે? આ બાબત અત્યંત આશ્ચર્યકારક છે; અથવા તે આવે! વિચાર કરવાથી શું ફળ છે? સમય આવશે ત્યારે એની મેળે સ` વાત સત્ય રીતે જણાઈ આવશે. એ પાંતે જ સ` હકીકત કહી આપશે. હમણાં તે। આ ઔષધિના પ્રભાવથી તેને વાંઢરાની આકૃતિવાળા બનાવી ભય વગેરે ખતાવવાના ઉપાયવડે તેને શિક્ષા આપુ'. ” આ પ્રમાણે ચિરકાળ સુધી યુક્તિયુક્ત વિચાર કરી તે રતિસુંદરીએ હર્ષ પામેલી પેાતાની દાસીઓને પ્રશસાવડે નિર્દોષ એવી વાણીથી કુલ્લુ' કે—
“ હે દાસીએ ! કલ્યાણને પામનારી એવી તમાએ આ કાય ઘણુ સારૂં કયુ ́ છે. તમેાએ મારા કહેવા પ્રમાણે સ` વાતને નિર્વાહ કર્યાં છે અને મને આ ઔષધિ પણ મેળવી આપી છે, માટે તમને ધન્ય છે, તમે પુણ્યશાળી છે, કૃતજ્ઞ છે, સ્વભાવથી જ હ વાળી છે, તેમ જ તમે તમારી સ્વામિનીને વિષે વિનયવાળી અને ભકિતવાળી છે, તેથી તમારા જન્મ કૃતા છે. આ પ્રમાણે ઘણા સ્નેહવાળી અને કાનને સુખ ઉપજા
Page #473
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વનારી પિતાની સ્વામિનીના મુખની વાણી સાંભળી તે દાસીઓ અત્યંત હર્ષ પામી. પછી તે દાસીઓએ વાણી, કાયા અને કર્મવડે આનંદ પમાડેલી અને સેવાયેલી તે રતિસુંદરીએ સુખનિદ્રાવડે બાકીની રાત્રી નિર્ગમન કરી.
હવે બ્રાહ્મ મુહૂર્તે ઉઠીને તે રતિસુંદરીએ પ્રાતઃકાળના સમયને ઉચિત એવી શારીરિક અને ધાર્મિક અને પ્રકારની સર્વ આવશ્યક ક્રિયાઓ કરી. પછી તેણીએ સુતેલા એવા તે સૂરદત્તને પેલી ઔષધિવડે તત્કાળ વાંદર બનાવી ચાબુક વડે વારંવાર માર માર્યો. ત્યારપછી તેને દાસીઓ દ્વારા નૃત્ય કરાવવા લાગી, અને “અરે ! તને હમણાં જ ચૂલામાં નાંખી દઈશ” એમ કહીને તેને અત્યંત ભય બતાવવા લાગી તથા તાપ પમાડવા લાગી. આ પ્રમાણે ભય બતાવવા ઉપરાંત વારંવાર તે તેને કહેતી હતી કે
હે દુરાચારી! હે દુર્મદી! સ્વામીના દ્રોહનું અને પરસ્ત્રીની ઈચ્છાનું અલ્પ ફળ હમણાં તે તું ભેગવ. બાકી સર્વ દ્રોહમાં સ્વામીને જે દ્રોહ કરવો તે અત્યંત દુસ્તર અને મહા પાપમય છે, તેનું પૂર્ણ ફળ તે કહેવાને પણ કોણ સમર્થ છે? પરસ્ત્રીને ભેગવવાની માત્ર ઈચ્છા કરવાથી પણ જે અશુભ કર્મ ઉત્પન્ન થાય છે, તેના વિપાકને પાર પામવા કે સમર્થ પુરૂષ પણ શક્તિમાન થાય? મનુષ્યને પરસ્ત્રીગમન કરવાની જે આશા છે તે ખરેખર પાશરૂપ જ છે, તેનાથી પીડા પામેલા જ અનંતભવ સુધી જન્મ મરણ પામે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કહ્યું છે કે
કેટલાક વે ભેગને ભગવ્યા વિના પણ તેમાં આસક્તિ માત્ર રાખવાથી પણ અનંત સંસારી થાય છે.” વળી કહ્યું છે કે—
વિષ અને વિષય એ બેની વચ્ચે મોટું અંતર છે; કેમકે વિષ તો ખાધું હોય તેજ હણી શકે છે, અને વિષયો તે સ્મરણ કરવાથી પણ હણે છે. તેથી હે મૂખ ! જે તું આ ભવ અને પરભવને વિષે તારા આત્માનું શુભ ઈરછ હા, તે સર્વ પ્રકારે પરસ્ત્રી સંબંધી વાંચ્છાને ત્યાગ કર.” આ પ્રમાણે તે રતિસુંદરીએ તેને ઘણે પ્રકારે હિતનો ઉપદેશ કર્યો. જો કે તેણીને તેણે ઘણો સંતાપ પમાડ્યો હતો, તોપણ તે તો ઈશુની જેમ મિષ્ટ રસને જ આપતી હતી.
ન આવે તેને ઉપદેશ સાંભળી તથા પિતાનું નિધ કર્મ જાણી તે સૂરદત્ત વારંવાર ઘણે પ્રકારે શોચ કરવા લાગે. હમેશાં બંધાદિક પરાભવને સહન કરતો અને દીન મુખવાળે તે લાંબાકાળ આંખમાંથી આંસુ પાડતે છતે જણાવતો હતો કે—મને હવે મુક્ત કરે, મુક્ત કરે.” ત્યારે વાંદરાપણને પામેલા તે પાપીને તે કહેતી હતી કે—
-
-
-
-
-
Page #474
--------------------------------------------------------------------------
________________
પીએ સર્ગ
હમણાં તું ઘણું દુઃખથી તાપ પામે છે, તેથી આ પ્રમાણે બોલે છે, પરંતુ આ પ્રમાણે બોલવાથી તારા પાપનાં ફળને કાંઈ પણ અંત આવવાને નથી, કારણ કે પાપથી અધ થયેલા જેને પરભવમાં નરકાદિકનું કટુ ફળ પ્રાપ્ત થાય છે, અને ઘણું જમેને વિષે મહા દુઃખો સહન કરવો પડે છે, તેથી તેને અનંત કાળ સુધી દુસ્તર દુઃખ પ્રાપ્ત થશે. તને જે પાપની વાંછા થઈ હતી તેની માત્ર આ વાનકી જ તું જુએ છે. બાકી જેઓ જેવું અને જેટલું કર્મ બાંધે છે, તેઓ તેવું અને તેટલું ફળ પણ ભોગવે છે. જેઓએ જે વખતે જેવું ફળ ધાન્ય કે લતા વિગેરે જે કાંઈ વાવ્યું હોય છે તેઓ તેના પરિપાકનો સમય આવે ત્યારે તેવું અને તેટલું જ લણે છે તથા ભેગવે છે.
મનુષ્યોને આ ભવમાં કે પરભવમાં જે કાંઈ સુખ દુઃખાદિક પ્રાપ્ત થાય છે, તે સર્વ પિતાના કર્મને અનુસારે જ પ્રાપ્ત થાય છે, તેથી તું જરા પણ ખેદ ન પામ. આ જગતમાં પિતાની ઇચ્છાથી જ કરેલા શુભ કે અશુભ કર્મો ભગવ્યા વિના છૂટકે થાય એમ નથી જ.” આ પ્રમાણે વારંવાર તેણીને ઉપદેશ સાંભળવાથી તથા નિરંતર પ્રાપ્ત થતા ભય અને વધાદિકથી તે સૂરદત્ત પ્રતિબોધ પામે, તેથી તત્કાળ મનની દુષ્ટતાને તેણે ત્યાગ કર્યો, તેનું મુખ અને નેત્રે તેજવડે દેદીપ્યમાન થયાં, તે પિતાની ચેષ્ટાવડે નિંદ્ય કર્મને શાચ કરવા લાગે, વિનયપૂર્વક તેણીને બે પગમાં પડી વારંવાર તેણને ખમાવવા લાગ્યું, અને છેવટે તેણે અવશ્ય પરસ્ત્રીના ત્યાગને નિયમ અંગીકાર કરવા જણાવ્યું.
આ પ્રમાણેની તેની ચેષ્ટા વડે, નમ્રતા ધારણ કરવાવડે અને મુખની દીનતાવડે તેનું મન પરસ્ત્રીથી વિરતિને પામ્યું છે એમ માની દયાળુ, સરળ સ્વભાવવાળી, શિયળ વ્રતવાળી અને સતીઓમાં શિરોમણિ તે રતિસુંદરીએ દાસી પાસે તેને સાંકળ વિગેરેના ઉગ્ર બંધનથી મુક્ત કરાવ્યું તથા તેને ઘણું જ અ૫ અન્ન અપાતું હોવાથી જીવતાં છતાં પણ જાણે મરેલું હોય તેવા થઈ ગયેલા તેને ઔષધિવડે પ્રથમની જેવા રૂપવાળે પુરૂષ બનાવ્યું.
વળી ફરીથી એક વખત તેના દુષ્ટ આચરણ દેખાવાથી તે રતિસુંદરીએ તેને દાસીઓ પાસે દઢ બંધનથી બંધાવ્યો અને તેના કપાળમાં તપાવેલી લેઢાની સળીવડે “આ શ્રીજયાનંદ રાજાને દાસ છે” એવા અક્ષરે લખાવ્યા; તેમ જ ફરીથી કઈ વખત પણ ભૂલાય નહિ એવો, અત્યંત કટુ અને દુસહ એ તેને તિરસ્કાર કર્યો, વળી તેવા અશુભ કર્મનું આવું નિશ્ચિત ફળ સંભળાવી તેને પરસ્ત્રીત્યાગને નિયમ ગ્રહણ કરાવીને મુક્ત કર્યો.
-
-
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૦
શ્રી જ્યાનંદ કેવી ચરિત્ર પછી બંધનરહિત, સ્વસ્થ ચિત્તવાળા અને હર્ષ પામેલા તેને અન્ય પુરૂષના દર્શનને પણ નિષેધ કરનારી રતિસુંદરીએ પડદાની અંદર રહીને પૂછ્યું કે –“તું કેણ છે? તારો નિવાસ કયાં છે? અને કયા પ્રજનને લીધે કયા સ્થાનથી તું અહીં આવ્યા છે? આ પ્રશ્નનો ઉત્તર આપ.” આવા પ્રશ્ન પૂછવાથી પિતાના આત્માને કૃતાર્થ માનતે તે યથાર્થ રીતે બોલ્યો કે–
હે સ્વામિની! સાંભળે...” * વિજયપુર નામના નગરના નરેંદ્ર શ્રીવિજ્ય નામે રાજા છે, તેમના પુત્રરત્ન શ્રીજયાનંદ નામના રાજા હજારે રાજાવડે સેવવા લાયક છે. અનુપમ લક્ષ્મીવાળા તે રાજા જાણે બીજા સૂર્ય હોય તેમ હાલમાં ઉગ્ર પ્રતાપથી તપે છે. સૂર્ય કમળાકરના સમૂહને વિકસ્વર કરે છે, પરંતુ સર્વત્ર મૃદુ કરવાળો તે તે રાજા છે એ આશ્ચર્ય છે. આશ્ચર્યકારક રાજ્યલમીને ભેગવનાર અને પિતાની ભૂજાપર સમગ્ર પૃથ્વીના ભારને ધારણ કરનાર એવા તે રાજાની નિરંતર સેવા કરનાર હું સૂરદત્ત નામને ક્ષત્રિય પુત્ર છું. હું લક્ષ્મીપુર નગરમાં રહું છું. તે નગર પિતાની અસમાન સર્વ સમૃદ્ધિવડે મેટા નગરેની પણ સ્પર્ધા કરે છે. તે નગર હાલમાં શ્રી જયાનંદ રાજાની મુખ્ય રાજધાની છે, તેમની સેવા કરવાથી હું નિરંતર સુખી રહું છું. વિદ્યાધર વિગેરે ના મુખથી શ્રી જ્યાનંદ રાજાનું આદિથી અંત સુધીનું સર્વ વૃત્તાંત મેં સાંભળ્યું છે, હું તેમને સેવક છું, તેથી તેમણે મને આદરસત્કારપૂર્વક તમને બોલાવવા માટે મેક છે; અને તેના જ દિવ્ય પલંગના પ્રગવડે વિદ્યાધરની જેમ આકાશગામી ગતિવડે હું અહીં આવ્યો છું. તેમણે જ મને રત્નાદિક ઘણું દ્રવ્ય આપ્યું છે, તે લઈને હું અહીં આવી તમારી પરીક્ષા કરવા માટે તમારા ઘરની પાસેના ઘરમાં રહી ઈચ્છિત ભેગ ભેગવું છું. તેણે જ આપેલી ઔષધિના દિવ્ય પ્રભાવથી સ્ત્રીનું રૂપ ધારણ કરીને હું પુણ્યશાળી અને મહા સતી એવી જે તમે તેનું દર્શન પામે છું. હે માતા! ઇદ્રાણીના રૂપને પણ જીતનારૂં તમારું રૂપ જોઈને દુર્ભાગ્ય ગે હું ભ્રમિત થયે, તેથી પરિણામે આવી શોચનીય દશાને પામ્યો છું. અત્યારે તમે પરસ્ત્ર વિગેરેને નિયમ આપી પુણ્યમાર્ગ દેખાડવાથી મારો ઉદ્ધાર કર્યો છે. લક્ષ્મીપુર નગરના ઇંદ્ર શ્રીજયાનંદ રાજા કે જે તમારા પતિ છે, તે તમારે વિષે ચિરકાળથી ઉત્કંઠાવાળા છે, અને તમારા આગમનને ઈચ્છે છે. તે હે સ્વામિની ! તમે મારી બહેન છે, તેથી મારા - ૧ સૂર્ય કમળના સમૂહને અને આ રાજા લક્ષ્મીવંતના સમૂહને વિકસ્વર કરે છે. ૨ સૂર્ય મૃદ્ધ કર-કમળ કિરણવાળે હેય નહિ, અને આ રાજા તે પ્રજા પાસેથી મૃદુ એટલે અલ્પ કર લેનારે છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
પરે
ચૌદ સ. પ્રયાસને સફળ કરે, અને આ પલંગ ઉપર આરૂઢ થાઓ, કે જેથી આપણે આપણા સ્વામી પાસે જઈએ.આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી પડદાની અંદર રહેલી તે સતી બોલી કે –
અહો ! તું તે મોટું સાહસ કરવા ઈચ્છે છે કે જેથી હર્ષિત થઈને મારી સાથે આ પ્રમાણે તું જવા ઈચ્છે છે ! પરંતુ મન, વચન અને કાયાથી શુદ્ધ શિયળવડે ઉજવળ એવી સર્વ સતીઓ પ્રાણુતે પણ પરપુરૂષને સ્પર્શ કરતી નથી. જો કે હમણાં તે પરસ્ત્રીના નિયમનું વ્રત અંગીકાર કર્યું છે, તે પણ હવે પછી આ વ્રતની દઢતાને જરા પણ તજીશ નહિ. પરસ્ત્રીના ત્યાગ કરતાં વિશેષ બીજો કોઈ સદાચાર સપુરૂએ મા નથી, આજ તેમને માટે નિધિ છે, અને આ જ તેમનું પરમ ભૂષણ છે.
મારા પતિ શ્રી જયાનંદ રાજા અહીંથી જ્યારથી ગયા છે, ત્યારથી કઈ પણ વખત અને કઈ પણ ઠેકાણે અન્ય પુરૂષનું મુખ પણ મેં જોયું નથી. સ્વજનના કે બીજા કેઈપણ પુરૂષ સાથે કેઈપણ પ્રકારની વાતચિત કરી નથી કે કેઈપણ પ્રકારને પરિચય કર્યો નથી, શૃંગાર વિગેરે પહેર્યા નથી, સ્નિગ્ધ આહારનું ભોજન કર્યું નથી, તાંબૂલાદિક મુખવાસને ઉપયોગ કર્યો નથી, નખ કેશ વિગેરેને સંસ્કાર કર્યો નથી, તેમ જ અભંગ, સ્નાન, પુષ્પમાળા, અંગરાગ, અનુલેખન વિગેરે કિયાવડે કોઈપણ વખત અંગને સંસ્કાર કર્યો નથી. માત્ર હમેશાં આત્માને ઉચિત એવો અને શરીર ધારણ થઈ શકે એટલે જ આહાર કર્યો છે, તે વિના બીજું કાંઈપણ કર્યું નથી, અને પતિના પરદેશ જવાથી સતી સ્ત્રીઓ જે આચાર પાળે તે સર્વ આચાર મેં પાળે છે. સેંકડે પ્રજન પ્રાપ્ત થયાં છતાં પણ તે આચાર મેં તજ નથી.
હે સૂરદત્ત ! પ્રાયે કરીને આકૃતિ અને ચેષ્ટા વિગેરે તારા ભાવને સમજી જનારી દાસીઓએ તારે માટે જે કર્યું છે તે ઉચિત જ કર્યું છે; કેમકે આજ સુધી મારા ઘરમાં કે ઈપણ પુરૂષને પ્રવેશ મેં કરવા દીધું નથી, તે હવે તારી સાથે એક જ આસન પર બેસીને હું કેવી રીતે ત્યાં આવી શકું? માટે તું તારે સ્થાને જા, અને મારા પતિને જઈને કહે કે તેમને પિતાના આવ્યા વિના હું બીજા કેઈની સાથે આવીશ નહિ.
વળી સારા ભાગ્યવાળા તમે પુણ્યના પ્રભાવથી સ્થાને સ્થાને મારા જેવી સુંદર પવાળી સેંકડો બીજી કન્યાઓને પ્રિયારૂપ કરી છે, તેમના પ્રેમરૂપી વેગથી વણાયેલા અને ભક્તિની ચતુરાઇરૂપી સુતરથી ઉત્પન્ન થયેલા તેમના પ્રીતીરૂપ પરથી તમે ઢંકાઈ
Page #477
--------------------------------------------------------------------------
________________
ઉપર
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ગયા છે, તેથી હે નાથ ! તમે મને જોઈ શકતા નથી. તાપણુ હે નાથ ! માત્ર તમારા દનની અને તમારી સમીપે રહેવાની જ હું પ્રાર્થના કરૂ છુ. જો કે તે બન્ને વસ્તુ જ દિવ્ય ભાગ અને દિવ્ય અશનની જેમ મારે માટે ચિરકાળથી અસ'ભિવત થઈ છે.
હે સ્વામી! હું તેા નિર'તર તમારૂ જ ધ્યાન કરૂં છું, અને તમે તેમને સંભારતા પણ નથી. તમે મૂર્તિમાન કામદેવ છે અને હું રતિ છું, તેથી તમે મને ન તો. હે નાથ ! તમે જ મારા પ્રાણને ખરીદ કર્યો છે, તેથી તે તમારે જ આધીન છે. તમારા પ્રસાદરૂપી પ્રીતિદાન વિના મારા નિર્વાહ શી રીતે થઈ શકે ? હે નાથ ! તમારા પ્રસાદ તે દૂર રહેા, પણ મારી ચિંતા કરવાના પણ તમે ત્યાગ કર્યો જણાય છે. આ વાત તમને મૂકીને બીજા કાની પાસે કહુ? હે મૃગસમાન નેત્રવાળા ! હૈ નાયક ! મનુષ્યોને સદિયામાં એક મન જ સારભૂત હૈાય છે. તેા હૈ દેવ! તે મારા મનને તમે સાથે લઈ જઈ ને મને એકલી નિરાધાર કેમ રાખી છે? હે કરૂણાના નિધાનરૂપ નાથ ! હું માત્ર તમારી જ ભક્તિવાળી છુ, તમે એક જ મારા શરણરૂપ છે, અને હું તમારી જ કૃપાનું સ્થાન છું, તેથી મારી ચિંતા તમારે જ કરવાની છે. જેમ ચંદ્રિકા ચંદ્રની સહચારી છે, જેમ સૂ`કાંતિ સૂર્યંની સહચારી છે અને જેમ શરીરની છાયા શરીરની સહચારી છે, તેમ હું તમારી સહચારી છું. માટે મારાપર પ્રસન્ન થઈને તમે પેાતાની મેળે જ મારા ઉપર સ્વાભાવિક કૃપા કરે.' આ પ્રમાણે હું સૂરદત્ત ! મારા પતિને મારા વચને તારે કહેવાં. વળી હે સુરદત્ત ! ત્યાં રહેલા મારા સ્વામિના ક્ષેમકુશળાદિકના સમાચાર જેવા હાય તેવા અને જેવા તું જાણતા હૈ તેવા કહે કે જેથી મારા મનમાં સàાષ થાય.”
આ પ્રમાણે રતિસુંદરીના પૂછવાથી તે સૂરદત્તે પણ તેણીના કાનને સુખ ઉપજાવે તેવુ' તેણીના સ્વામી કુમારરાજનું સર્વ સ્વરૂપ અહીથી નીકળ્યા પછીનું આ પ્રમાણે આદર સહિત કહી બતાવ્યું. “ લક્ષ્મીપુરના રાજા શ્રીપતિની ત્રણ કન્યાઓનુ` પાણિગ્રહણ કર્યું, તે રાજા વૈતાઢચ પર્યંત ઉપર ગયા અને ત્યાં તેમણે ઘણી ઘણી વિદ્યાએ મેળવી, પવનવેગ નામના વિદ્યાધર રાજાના પુત્રને છેડાવીને તેની ઉપર ઉપકાર કર્યો, તેની પુત્રીનું પાણિગ્રહણ કર્યું', ચક્રાયુધ નામના ખેચરચક્રવતી ના પરાજય કર્યાં, તેની તથા ખીજા વિદ્યાધરાની હજારા કન્યાઓનુ` ઉત્સવ સહિત પાણિગ્રહણ કર્યું. ત્યાંથી પેાતાના લક્ષ્મીપુર નગરમાં આવ્યા, ત્યાં આવીને પેાતાના રાજ્યને ભાગવવા લાગ્યા અને સ શત્રુ રાજાઓના વિજય કરીને ત્રણ, ખંડ સાધ્યા પછી પૂર્વે પરણેલી સર્વે સ્ત્રીઓને એલાવી લીધી. ’
Page #478
--------------------------------------------------------------------------
________________
ચૌદમા સ
૧૩
આ સર્વ હકીકત કહેતાં વચ્ચે વચ્ચે આશ્ચય ઉપજાવે તેવી સે’કડા હકીકતા તથા તે રાજાના પિતા, કાકા અને ભાઈ વગેરેના અવાંતર વૃત્તાંત સહિત સ` સ્વરૂપ તે સૂરદત્તે જેવુ' સાંભળ્યું હતું અને જેવુ' જાણતા હતા તેવુ પોતાના સ્વામીની પ્રિયા રતિસુંદરીને પ્રસન્ન કરવ! માટે કહી બતાવ્યું. તેની પાસેથી પેાતાના ભર્તારનું સર્વાં ચરિત્ર સાંભળી તે રિતસુંદરીએ અત્યંત ઉત્કૃષ્ટ આનંદ રસનાં ઝરણાંને ધારણ કર્યાં. પછી તે બુદ્ધિમાન રતિસુંદરીએ પોતાની દાસીએ પાસે સૂરદત્તની ઉચિત પ્રતિપત્તિ-સેવા કરાવી તેને પ્રસન્ન કરીને વિદાય કર્યો.
સૂરદત્ત ત્યાંથી નીકળીને લક્ષ્મીપુર નગરે આવ્યા, અને તેણે શ્રીજયાનંદ રાજાને પ્રણામ કર્યા. પછી તેણે પ્રથમ રતિસુંદરીની જે પરીક્ષા વિગેરે કર્યું હતું તે સ સ્વરૂપ આદિથી અંત સુધી યથા પણે કહી બતાવ્યું, અને પછી તેણીએ તેને પેાતાને બેલાવવા માટે જે સ ંદેશે' કહેવરાવ્યા હતા તે પણ કહ્યો. તે સાંભળી પાતાની પ્રિયાની તેવી ઉત્કૃષ્ટ શિયળની લીલા જાણી શ્રીજયાનંદ રાજા આનંદ પામ્યા, તેણીના દર્શીન કરવાને ઉત્સુક થયા, અને અત્યંત ભક્તિવાળી તે પ્રિયાને પાતે જ લઈ આવવા માટે તૈયાર થયા.
પછી તે દિવ્ય વિમાનપર આરૂઢ થઈ પેાતાના બળવાન, સારભૂત અને થોડા પરિારને સાથે લઈ એક ક્ષણમાં શ્રી રત્નપુર નગરે પહેાંચ્યા. ત્યાં પૌરજન અને પરિવાર સહિત શ્રી રત્નરથ રાજાને તથા તેની પ્રિયા રત્નમાળા વિગેરે રાણીઓને પરિવાર સહિત પોતાના દનવડે આનંદ પમાડી પછી પેાતાની પ્રિયા રતિસુંદરીને પણ ક્ષણવાર સુધી ઉચિત વાતચિતવડે આનદ પમાડો. અકસ્માત પ્રાપ્ત થયેલી અમૃતવૃષ્ટિ સમાન તેમનું આગમન થયેલું જાણી રત્નરથ રાજાએ ઉભા થઈ તેમને આસન આપી ક્ષેમકુશળ પૂછી, ભક્તિથી બમણા ઉલ્લાસવાળા હૃદયવડે ઉચિત પ્રમાણે તેમની ભક્તિ કરી. ત્યાંના સામત, મત્રી અને પૌરજના વિગેરે સર્વે અતિ હર્ષ પામ્યા અને વિવિધ પ્રકારના અશ્વ, હાથી અને રત્ન વિગેરેની ભેટ મૂકી વિનયવડે મસ્તક નમાવી તેમની સેવા કરવા લાગ્યા. તે સને સતષ આપવા માટે શ્રીજયાનંદ રાજા કેટલાક વખત ત્યાં રહ્યા.
ત્યારપછી ઉદાર દૃષ્ટિવાળા શ્રીજયાનંદ રાજાએ સત્કારપૂર્વક શ્વસુરાદિકની પાસેથી જવાની રજા માગી, તે વખતે સતીઓમાં શિરાણિ સમાન રતિસુંદરીને તેના પિતા, માતા, ભ્રાતા વિગેરેએ પતિની સાથે જવાની અનુમતિ આપી, તથા ઘણા દાસ દાસીએ અને માટી સમૃદ્ધિ આપી. સ` પરિવાર સહિત રતિસુંદરીને બુદ્ધિમાન શ્રીજયાન રાજાએ પ્રથમ વિમાનમાં બેસાડી, અને પોતે પોતાના સારભૂત પરિવાર સહિત વિમાનમાં
du d
Page #479
--------------------------------------------------------------------------
________________
४५४
શ્રી જ્યાન કેવળી ચરિત્ર બેઠા. પછી મનને અનુસરનારા અને પિતાના વેગવડે વાયુના વેગને પણ જીતનારા તે વિમાનના બળથી આકાશમાર્ગે એક ક્ષણમાં અનેક ગ્રામ, આકર, નગર, પુર વિગેરેને ઓળંગી તે રાજા પિતાના નગરે પહોંચ્યા. ત્યાં મહોત્સવ સહિત નગરમાં પ્રવેશ કરી તે રતિસુંદરી પ્રિયાને અંતઃપુરમાં લાવી હર્ષવડે મનોહર મહેલમાં સ્થાપન કરી, અને બીજી પ્રિયાઓને પણ પિતાના પ્રધાન દ્વારા પિોતપોતાના સ્થાનથી બોલાવી એકઠી કરી તે સર્વેને યથાયોગ્ય દાન અને સન્માનવડે ખુશી કરી.
તે સર્વ પ્રિયાઓ વડે સર્વ પ્રકારે સેવાતા તે કુમારરોજ સૌભાગ્યરૂપી સુખના સાગરમાં ભેગની રચનાવડે સુંદર એવી રાજ્યલક્ષ્મી સાથે અને તે પ્રિયાઓની સાથે સ્નાન કરવા લાગ્યા, ન્યાયને વિષે જ એક નિષ્ઠાવાળા, શિષ્ટ અને લોકોને પ્રસન્ન કરનારા ગુણોના સાગર તે રાજેન્દ્ર સર્વ પ્રજાઓને પિતાની સંતતિ પ્રમાણે પાળવા લાગ્યા.
એક દિવસ મુખરૂપી ચંદ્રની કાંતિવડે જેણે સમગ્ર દિશાઓનાં મુખને પ્રકાશિત કર્યા હતા, તથા જેના શાસનને અનેક રાજાઓના સમૂહ નમ્ર મસ્તકવડે અંગીકાર કરતા હતા એવા શ્રીજયાનંદ રાજા શ્રીઅરિહંતાદિક પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતા સભામાં સુવર્ણના સિંહાસન ઉપર બેઠા હતા, અને ઉચિતતા પ્રમાણે પોતાના અને બીજાના હિતકર એવાં અનેક કાર્યોમાં તત્પર હતા, તે વખતે જલદીથી આવી રહેલા પ્રતિહારે પાસે આવી પ્રણામ કરીને વિનંતિ કરી કે –
હે સ્વામી! વિજયપુર નગરથી આવેલા ત્યાંના નગરજને આપણા દરવાજા પાસે આવીને ઉભેલા છે, તેઓના હાથમાં વિનંતિપત્ર છે, અને તેઓ આપશ્રીને મળવા ઈચ્છે છે. માટે જે કરવા યોગ્ય હોય તે મને ફરમાવો.” તે સાંભળી શ્રીજયાનંદ રાજાએ તેને કહ્યું કે “હે પ્રતિહાર! તેમને જલદી અંદર પ્રવેશ કરાવ.” ત્યારે તે પ્રતિહારે તે સર્વેને સભામાં પ્રવેશ કરાવ્યું, એટલે તેઓએ હર્ષથી શ્રીજયાનંદ રાજાને નમી વિનંતિપત્ર તેમની પાસે મૂક્યો. એટલે જાણે ઉજવળ હસ હોય એ તે વિનંતિપત્ર મહામંત્રીએ લઈને શ્રીજયાનંદ રાજાના હસ્તકમળમાં અર્પણ કર્યો. પછી પિતાના મૂળ રાજ્યમાંથી આવેલા તે નગરજનોને હર્ષ આપવા માટે રાજાએ પતે તે પત્ર ઉઘાડીને આ પ્રમાણે પ્રગટપણે વાં –
દેવનગરીની જેવી સમૃદ્ધિવાળા તથા કલ્યાણ અને લક્ષમીવાળા શ્રી લક્ષ્મીપુરને વિષે રાજાઓના સમૂહે જેની આજ્ઞાનું પાલન કર્યું છે તથા પિતા શ્રીવિજય રાજા વિગેરે પરિવારવડે જે અત્યંત શેભી રહ્યા છે, તેવા શ્રીજયાનંદ રાજેન્દ્ર પ્રત્યે વિજયપુર નામના
the
મ
) ની
અક્ષY -
Page #480
--------------------------------------------------------------------------
________________
ચૌદમે સ. - નગરથી સર્વે રાજસમૂહ તથા પરિવારજનો વિનયપૂર્વક પ્રણામ કરી બે હસ્તકમળને અંજલિરૂપ કરી નમ્રપણે વિનતિ કરે છે કે–
હવે આપ આર્યજનને હિતકારક એવા આ સમગ્ર કાર્યને ધ્યાનમાં લે. પ્રથમ તે એ કે–આપશ્રીની પહેલાંના આપના પૂર્વજ રાજાઓએ પાલન કરેલા આ વિજયપુરના મોટા રાજ્યમાં હાલ જે જે થઈ રહ્યું છે તે આપ સાંભળે. અહીં હાલ સિંહસાર રાજા છે. તેનું મન માત્ર પૃથ્વી પતિના શબ્દથી જ હર્ષ પામે છે, એટલે કે હું પૃથ્વીપતિ છું એટલા શબ્દ માત્રથી જ તે ખુશી છે, પરંતુ સર્વ વ્યસનના સમૂહથી તે બીજાઓને પણ કુમાર્ગમાં જેડનાર છે. તે માયાકપટમાં કુશળ, દુષ્ટકર્મ કરનાર, ધર્મરહિત, તેને આશ્રય કરનારને નિરંતર દુઃખ આપનાર, ભારે કર્મી, બીજાના મર્મને વીંધનાર, ઠઠ્ઠા, મશ્કરીમાં જ વધારે બેલનાર અને આખા રાજ્યને પીડા ઉપજાવનાર છે.
વળી તે પ્રજાજનને પણ જાણે તે પોતાના શત્રુ હોય તેમ સમજનારે છે, તે ઇદ્રિરૂપી સિંહવડે જીતાયેલે છે, સર્વ પ્રકારના અન્યાયનું સ્થાન છે, તથા સર્વ સમૃદ્ધિ અને વૃદ્ધિને નાશ કરવામાં કેતુ સમાન છે. રાજનીતિમાં નિપુણ અને પૂર્વજોના અનુક્રમે ચાલતા આવેલા ક્ષત્રિયોને તેણે માયાથી વિશ્વાસ પમાડી બાંધીને કેદખાનામાં નાંખ્યા છે, અને તેમના સ્વજનોને વિયોગ કરાવી કચ્છની દશા પ્રાપ્ત કરાવી છે, કેટલાકને વિના અપરાધે ઉદ્વેગ પમાડ્યો છે, અને કેટલાકને ભેજનાદિકને પણ ત્યાગ કરાવ્યા છે. વળી તેણે કોટવાળ વિગેરે કેટલાક અધિકારીઓને પુષ્કળ દંડ કર્યો છે. આવા પ્રકારો વડે તેણે સેંકડોજનને દુઃખમાં નાખ્યા છે.
'લેભથી અંધ થયેલા તેણે હિતકારક તથા આજ્ઞામાં રહેનારા પરિવાર જનોના . . અનેક પ્રકારના અસત્ય દે જાહેર કરી તેમના હાથી, ઘોડા વિગેરે સર્વ ધન લઈ લીધું
છે, તેમજ વળી હે શ્રીજયાનંદ રાજા ! જે પ્રજાને આપશ્રીના પૂર્વજોએ જન્મથી આરંભીને સુખી કરી છે, હર્ષિત કરી છે, જેણે સ્વપ્નમાં પણ દુઃખ જોયું નથી અને આપશ્રીના પિતાદિકે પ્રથમ જેનું લાલનપાલન કર્યું છે, તથા જેના ધનને નિધિ અક્ષય કરેલ છે એવી તે પ્રજાને પિતાના પિતામહ આદિએ સારી રીતે પૂજેલી છે એમ જાણવા છતાં પણ તે સિંહસાર વૃદ્ધિ પમાડતો નથી, પણ સખત કરવડે ચારેબાજુથી પીડા જ ઉપજાવે છે, તેણે આ પ્રમાણેના કરે નાખ્યા છે–
- દાણ કર ૧, પુંછને કર ૨, હળને કર ૩, ભને કર ૪, ભામને કર ૫, ભેટને કર ૬, કેટવાળને કર ૭, વધામણીને કર ૮, મલવરકનો કર ૯, વળને કર ૧૦,
૨૧BS
SSSSSSS
Page #481
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર લંબાને કર ૧૧, ચારવાને કર ૧૨, ગઢ કરવાને કર ૧૩, વાડીને કર ૧૪, છત્રને કર ૧૫, આલહણ કર ૧૬, ઘોડાને કર ૧૭ અને કુમારાદિકની સુખડીને કર ૧૮. જે રાજા પ્રજાને બહુ જ પડનાર થાય છે તે આવા નવી નવી જાતના કરી નાખે છે.
હે શ્રીજયાનંદરાજા! તમારું મૂળ રાજ્ય તેને મળવાથી તે લેભાંધ થઈને સમગ્ર જગતને તૃણ સમાન ગણે છે, અને માનવા લાયક ઉત્તમ પ્રધાનનાં વચનને પણ તે બીલકુલ માનતા નથી. જેને ત્યાં કાર્ય કરવામાં કુશળ, પ્રિય વચન બોલનાર, પરિપકવ બુદ્ધિવાળ, સ્થિરતાવાળા અને ધીરતાવાળે મંત્રી, મિત્ર કે બીજો કોઈ સ્ત્રી આદિક પણ જન હિતકારક ન હોય, તેનું રાજ્ય, કુળસ્થિતિ, મર્યાદા, ધન, અર્થની સિદ્ધિ, યશ, સુખાદિક અને સુકૃત વિગેરે કાંઈ પણ પ્રતિષ્ઠા પામતું નથી. કારણ કે –
રાજાઓનાં સર્વ કાર્યો પ્રા કરીને ઉત્તમ પ્રધાનોથી જ સિદ્ધ થાય છે, તેથી ' - રાજાઓએ અવશ્ય સારા પ્રધાને રાખવા જોઈએ. સારા પ્રધાન વિના રાજ્ય હોઈ શકે નહિ, દાન આપી શકાય નહિ અને દાન પુણ્ય વિના પ્રાપ્ત થાય નહિ. પ્રધાનોનાં વચન નહિ માનવાથી તે દુખ બુદ્ધિવાળા સિંહસારે પિતાના અને પરના સર્વ જનને ઉપતાપ ઉપજાવીને પિતાના કેશમાં દુર્યશને જ એકઠો કર્યો છે. તેને જે દિવસથી રાજ્યની પ્રાપ્તિ થઈ છે, તે દિવસથી આરંભીને આજ સુધી તેણે જે જે અન્યાય કર્યા છે, તે કહેવાને બુદ્ધિશાળી એ પણ કેણ શક્તિમાન થાય?
હે ભૂમ! તમારા પિતા શ્રીવિજયરાજાએ પણ તેની દુષ્ટતાનું જે ફળ ભેગવ્યું છે તે સર્વે તેમના જ મુખથી તમે સાંભળ્યું છે. હે પ્રભુ ? તમારા કાકા શ્રી જયરાજાએ અમારા સ્વામી તરિકે તમને જ આપ્યા હતા, પરંતુ તે વખતે અમારા દુર્ભાગ્યના ઉદયથી તમે આવ્યા નહિ અને તે તમારો બંધુ અમારા દુર્ભાગ્યથી ખેંચાઈને અહીં આવે, તે તમારા કાકા વિગેરેએ આપેલું રાજ્ય પામીને આવી દુષ્ટ ચેષ્ટાઓ કરવા લાગ્યો છે.
અરણ્યમાં વસવું સારું છે, પરદેશ પ્રવાસ કરે સારો છે, ચારિત્ર ગ્રહણ કરી તપ કરવો સારે છે. અથવા છેવટે મૃત્યુ થાય તે સારું છે, પરંતુ દુષ્ટ રાજાના રાજ્યની છાયા પણ–સારી નથી, તેથી હે રાજરાજેશ્વર ! અમારા ઉપર આપશ્રી દયાવાળી દષ્ટિ કરે, અમારા ઉપર પ્રસન્ન થાઓ, સીદાતા એવા અમારી ઉપેક્ષા કેમ કરે છે?
આપ યશ અને કીતિના સાગર છે, સર્વ ગુણરૂપી રત્નના રત્નાકર છે, પરેપ
Page #482
--------------------------------------------------------------------------
________________
ચૌદમા સ
૪૫૭
કારી જનેામાં પહેલા છે, શરણની ઇચ્છાવાળા જનાને શરણ કરવા ચેાગ્ય છે, ક્ષત્રિયવ્રતને ધારણ કરનારા સર્વ રાજાએમાં આપ પ્રથમ છે અને આપ જ સ્યાદ્વાદીએના અગ્રેસરની સ્થિતિને ધારણ કરેા છે, તેથી સર્વ પાપીએમાં પ્રથમ, અન્યાય કરનારાઓમાં અગ્રેસર અને માત્ર રાજાના નામને જ ધારણ કરનાર તે અધમ રાજાના આપ એક્દમ નિગ્રહ કરો.
આપના પૂર્વજોની કીર્તિને લાપ થવા ન દો, આપના પૂર્વજોની પ્રજાને ત્યાગ ન કરા, આપનું મૂળ રાજ્ય આપશ્રી ગ્રહણ કરે અને આપની પ્રજા ઉપર આપ અનુગ્રહ કરે. જો કદાચ આપ આપના બંધુ ઉપરની કૃપાના કારણે અમારી વિનંતિ ઉપર ધ્યાન નહિ આપે તેા ગામ, નગર અને આકર વિગેરે સહિત આ આખા દેશ ઉજ્જડ થઈ જશે. હે રાજેન્દ્ર ! આપશ્રીના ચિત્તમાં આ બન્ને પક્ષમાંથી જે યુક્ત ભાસે તે વિચાર કરીને તરતજ અમલમાં મૂકવા કૃપા કરશે. ”
આ પ્રમાણેના તેમને વિનતિપત્ર વાંચી, પેાતાના પિતાને પરાભવ સંભારી અને પોતાની પ્રજાનું દુ:ખ હૃદયમાં ધારણ કરી દક્ષિણા ભારતના અધિપતિ શ્રીજયાન'ઢ રાજાને તરતજ તેના પર ચઢાઈ કરવાની ઇચ્છા થઈ; તેથી તેણે તત્કાળ સેનાપતિને કહ્યું કે હું સેનાપતિ ! જલદીથી તમારા સેવકા પાસે પ્રયાણનું વાજિંત્ર વગડાવેા, અને એકદમ ચતુર`ગ સેનાને તૈયાર કર.” આ પ્રમાણે તે સિંહસારને જીતવા માટે તૈયાર થવાના પેાતાના સ્વામીને હુકમ સાંભળી હું પામેલા સેનાપતિએ તત્કાળ તે પ્રમાણે સૈન્ય તૈયાર કર્યું, એટલે સૈન્ય સહિત શ્રીજયાનંદ રાજાએ તે સિહસારના રાજ્ય તરફ પ્રયાણ કર્યુ.
અનુક્રમે ચાલતાં ચાલતાં તેના દેશની સમીપે આવી શ્રીજયાનંદ રાજાએ પેાતાની આજ્ઞા પ્રમાણે કાર્યો કરનારા એક દૂતને સિંહસાર પાસે મેકલી પ્રસ્તાવને ઉચિત ચેતવણી આપી કે—“ હું બધુ ! તેં સેંકડો અન્યાય કર્યાં છે, પણ તે સ↑ મેં સ્વજનપણાને લીધે ક્ષમાવડે આટલા કાળ સુધી માફ કર્યા' છે, પર`તુ હવે માફ નહિ કરૂં.” આ પ્રમાણે કહેવા માટે દૂતને મોકલીને રાજામાં શામણિ એવા તે રાજેદ્ર
આગળ ચાલ્યા.
કેમકે મેટા રાજાએ કદાપિ પણ નીતિનું ઉલ્લંઘન કરતાજ નથી. તે રાજે દ્ર અસંખ્ય સૈન્ય સહિત જતા હતા, તેપણ શાંતિપૂર્વક ચાલવાથી પૃથ્વીને કાંઈપણ દુઃખ આપ્યા વિના અને ત્યાંના લેાકેાને ઉપતાપ ઉપાવ્યા વિના ચાલતા હતા. જેમનાં ચિત્ત નિર'તર ઉદાર હૈાય છે, જેમના આત્મા દયાને વિષે જ આદરવાળા હેાય છે, અને જેએ
જ.-૫૮
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શ્રી જ્યાન કેવળી ચરિત્ર સદા પરોપકાર કરવામાં તત્પર હોય છે, તેમને કઈ પણ શત્રુ હેતેજ નથી. પિતાના દેશની જેમ તે દેશમાં પણ ત્યાંની પ્રજાનું હિત કરતા તે ત્રિખંડના સ્વામી સિંહસારના નગરની પાસે આવી પહોંચ્યા; એટલે સર્વ સામગ્રી સહિત મહા બળવાન સિંહસાર પણ તેમની સન્મુખ આવે, તેને ક્ષણવારમાં જ વ્યાધ જેમ સિંહને ત્રાસ પમાડે તેમ ત્રાસ પમાડે. સૈન્ય સહિત તે સિંહસારની સાથે કેટલાક વખત સુધી યુદ્ધ કરી મહા બળવાન વાયુ જેમ વૃક્ષને ભાંગી નાખે તેમ મહા બળવાન શ્રી જયાનંદ રાજાએ તેને ભાગી નાખે; અને જેમ સિંહ શ્વાનને પકડે તેમ તે રાજે છે તેને જર્જરિત કરી તત્કાળ લીલામાત્રથી જ પકડી, બાંધી, પાંજરામાં નાંખી પિત ને પિતાને સોંપી દીધો. તેમણે તેને કારાગૃહમાં નાંખે.
તે વખતે અનેક પીડાને અનુભવતો તે પિતાના પાપકર્મની નિંદા કરવા લાગ્યા. આવું દુઃખ પાપરૂપ વૃક્ષનું જ ફળ છે. પાપના સમૂહથી ઉત્પન્ન થયેલા સંતાપથી કઈ પણ પાપી કદાપિ મુક્ત થઈ શકતજ નથીકેમકે પ્રાણીને પાછળ લાગેલું પાપ અનંત કાળ સુધી દુઃખ આપે છે. તેથી બુદ્ધિમાન સંસારી જીએ પાપનું આવું કડવું–ભયંકર ફળ જોઈને પાપને નાશ કરવા માટે આગ્રહ સહિત ઉત્તમ ધર્મને ગ્રહણ કરે.
ત્યારપછી જ્યલક્ષ્મીનું પાણિગ્રહણ કરી શ્રીયાનદ રાજાએ પોતાના પિતા: સહિત અને સર્વ સૈન્ય સહિત નગરજનેએ, મંત્રીઓએ અને ક્ષત્રિયએ કરેલા મહોત્સવપૂર્વક હર્ષવડે તે વિજયપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશનું મંગળ કરી રાજવર્ગના જોએ અને બીજા નગરજનેએ હાથમાં ભેટ રાખી તથા હાથી, અશ્વ વિગેરે આગળ કરી શ્રી જ્યાનંદ રાજાને પ્રણામ કર્યા.
- પછી તે રાજ્યમાં માનવા લાયક સામંત, મંત્રી વિગેરે હતા તેને તથા બીજા પણ સર્વ સીમાડાના રાજાઓને, નગરજનેને અને દેશને જનેને મીઠાં વચનથી બોલાવી યથાયોગ્ય દાન તેમજ માન આપી ઉચિતતા પ્રમાણે ચકોર પક્ષીને ચંદ્ર પ્રસન્ન કરે તેમ પ્રસન્ન કર્યા. પછી સર્વ જનેએ તે રાજાને પ્રણામ કરી વિનંતિ કરી કે –
હે સ્વામી ! આપશ્રીનું દુર્લભ દર્શન પણ અમારા સદ્ભાગ્યના પ્રભાવથી હમણાં અમને પ્રાપ્ત થયું છે. અનેક પ્રકારનાં દુઃખ આપનાર દુષ્ટ રાજ્યરૂપી અંધકારને નાશ કરનાર સૂર્યરૂપ તમારો ઉદય થવાથી સચ્ચકો-સપુરૂષોને સમુદાય ચિરકાળે હર્ષ પામે છે. સૂર્યની જેમ આપે કાળરાત્રી જેવા આટલા મોટા સર્વને ભયંકર લાગે તેવા કાળને
Page #484
--------------------------------------------------------------------------
________________
થો સગે.
૪૫૯ ક્ષય પમાડ્યો છે. અને પુણ્ય દિવસનો ઉદય કર્યો છે, તેથી તે સ્વામી ! આપ લાંબા કાળ સુધી જય પામે, હવે આપશ્રી આપના મૂળ રાજ્યને સંભાળીને અમને કૃતાર્થ કરો અને અમૃતની વૃષ્ટિ કરનારી દષ્ટિ અમારા પર નાંખી અમને પવિત્ર કરે.” આ પ્રમાણે કહી તેઓ વિરામ પામ્યા એટલે કુમારરાજે ઉચિતતા ભરેલાં વચનવડે તેમને આનંદ પમાડી વિદાય કર્યા.
એટલે તેઓ પણ પિતાપિતાને સ્થાને ગયા. સર્વ નગરજનોએ અને દેશના જોએ ઘેર ઘેર ઉમરાપર કુંકુમ છાંટવાપૂર્વક પ્રીતિવડે મોટા ઉત્સવો કર્યા. પછી તે શ્રીજયાનંદ રાજાએ દેવપૂજા વિગેરે પ્રસ્તાવને ઉચિત કેટલાંક કાર્યો કરવાપૂર્વક લોકોને પ્રસન્ન કરવા માટે કેટલાક દિવસે ત્યાં જ નિર્ગમન કર્યા અને રાજ્યની અંદર ફરીને નિરંતર તેની સંભાળ કરવા લાગ્યા. તે સાથે પિતાને, તેમના પરિવારને અને બીજા જનને પણ જિનેશ્વરે કહેલા ઉત્તમ ધર્મને સમ્યક્ પ્રકારે સમજાવવા લાગ્યા.
તેમાં દયાદિક ગુણ સહિત દાન, શીળ, તપ અને ભાવ રૂપ ધર્મના ચાર ભેદ સમજાવ્યા. દેદીપ્યમાન મોતીવડે કરીને છીપના સંપુટની જેમ પુણ્ય અને પાપના ફળની સ્પષ્ટતા કરવા માટે હેતુ અને યુક્તિ સહિત વિવેચન કર્યું. પોતાને જુદા જુદા સેંકડો કાર્ય આવી પડવાથી વ્યગ્રતા પ્રાપ્ત થયા છતાં પણ તે કુમારરાજ નિપુણતાને લીધે તેમની પાસે બેસી હમેશાં ધર્મને ઉપદેશ આપતા હતા. રસ સહિત સારને સંગ્રહ કરનારા, દેવ ગુરૂ અને ધર્મના નિર્ણયને પ્રગટ કરનારા, ધર્મની સ્થિરતાને ઉપજાવનારા, સાંભળતાં કર્ણને પણ સુખ કરનારા અને એકાંતે હિતને ઉત્પન્ન કરનારા વિવિધ પ્રકારના દષ્ટાંતે વડે દરરોજ ઉપદેશ આપી આપીને શ્રીજયાનંદ રાજાએ તે સર્વને જૈનધર્મી બનાવ્યા; એટલે શ્રી વિજયરાજાએ પણ સારભૂત પુત્રની વાણી સાંભળી તત્ત્વરૂપી અમૃતના તરંગવડે પિતાના આત્માનું સિંચન કરી યથાર્થ પણે ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો.
આ પ્રમાણે પિતાના પિતા શ્રીવિજ્ય રાજાને જૈનધર્મમાં રક્ત કરી તે રાજે કમથી આવેલા તે રાજ્ય પર તેમને સ્થાપન કર્યા. શ્રીવિજય રાજા આ સમયે વૃદ્ધાવસ્થામાં આવ્યા હતા, તે પણ “પ્રજાનું નાથપણું સ્વીકારવું એ પણ એક પ્રકારને ઉત્કૃષ્ટ તપ જ છે એમ ધારી તથા પુત્રની વાણ ઓળંગવા લાયક નથી એમ જાણી તેણે તે રાજ્ય અંગીકાર કર્યું, પછી શ્રીજયાનંદ રાજાને જલદી પિતાના રાજ્યમાં જવાની ઈચ્છા થઈ ત્યારે પિતા શ્રીવિજય રાજાએ અત્યંત આગ્રહ કરી કેટલાક દિવસ માટે લક્ષ્મીપુર જવા રજા ન આપી, તેથી પિતાને ચિત્તને ખુશ કરવા માટે શ્રીજયાનંદ રાજા
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર થોડા દિવસો પિતાની પાસે શ્રી વિજયપુર નગરમાં રહ્યા. તેમના અલ્પ કાળ રહેવાથી પણ પ્રજા હૃદયમાં અત્યંત હર્ષ પામી. શ્રી વિજય રાજાએ સર્વ પ્રજાને પણ સર્વસના ધર્મમાં પ્રવર્તાવી; અને ઘણી સંપત્તિવાળ રાજ્યલક્ષ્મીવડે તેઓ અત્યંત શોભાને પામ્યા. એક દિવસ શ્રીવિજયરાજાએ કારાગૃહમાં રહેલા અલ્પ અપરાધવાળા કેદીઓને દયાવડે જલ્દીથી છુટા કર્યા.
ત્યાં કારાગૃહમાં કારાગૃહના દુઃખને ભોગવતે તે દુષ્ટ આશયવાળો સિંહસાર દુઃખકારક અને ખેદના કારણરૂપ વિવિધ પ્રકારના વધ બંધાદિકવડે વારંવાર દુઃસહ અને ઉત્કટ દુઃખ ઉત્પન્ન થવાથી પિતાના દુષ્કર્મને અત્યંત શેક કરવા લાગ્યો. તેને કેટલેક કાળ ગયા પછી ભાઈને પુત્ર હોવાથી વધ કરવા લાયક નથી, એમ ધારી શ્રીવિજયરાજાએ કારાગૃહમાંથી કાઢી પિતાના દેશની બહાર કાઢી મૂકે. આ પ્રમાણે કરવાથી તેના રાજ્યમાં શાંતિ થઈ અને શેભા વૃદ્ધિ પામી.
એક દિવસ શ્રીજયાનંદ રાજાએ એગ્ય અવસરે પિતાના પિતા શ્રીવિજયરાજાને ભક્તિથી નમસ્કાર કરીને આદરપૂર્વક શ્રી લક્ષ્મીપુર જવાની રજા માગી તેમજ પોતાની માતા વિગેરેને પ્રણામાદિકવડે પૂજી તેમની પાસે પણ રજા માગી. કેટલાકને વાણીવડે, કેટલાકને પ્રેમયુક્ત દષ્ટિવડે અને કેટલાક વાત્સલ્યવડે આનંદ પમાડો. રાજ્યના માનીતા મંત્રી વિગેરેને, વૃદ્ધોને, બીજા નગરજનોને, ત્યાંની પ્રજાને તથા સર્વ પ્રજાને હિતવચનવડે ખુશી કરી. સર્વની સંમતિ મેળવીને તે રાજેન્દ્ર પિતાના નગર તરફ પ્રયાણ કર્યું.
તે વખતે તે સર્વજને અંતઃકરણની પ્રીતિ અને ભક્તિના ઉલ્લાસપૂર્વક તેમને વળાવવા ઘણી ભૂમિ સુધી પાછળ ગયા. એ રીતે શ્રી જયાનંદરાજ પિતાની જન્મભૂમિના નગરથી બહાર નીકળ્યા, તે વખતે તેમની સાથે પિતા પોતાના સૈન્ય સાથે સાડી બત્રીશ હજાર રાજાઓ પણ હતા. તેમજ તેમની પિતાની ચતુરંગ સેના પણ હતી, ચતુર ચોદ્ધાઓ તેમની પડખે ચાલતા હતા. એ રીતે આનંદથી તે રાજેદ્ર પિતાના લક્ષ્મીપુર નગર તરફ ચાલ્યા.
તે વખતે પૃથ્વી ઉપર અમારા સ્વામીની તુલનાને પામે એવો કોઈપણ નથી.” એમ જાણે ઘોષણા કરતા હોય તેમ અસંખ્ય વાજિંત્ર એકીસાથે વાગવા લાગ્યાં. તે રાજેદ્ર જાણે શત્રુના સમૂહને ત્રાસ પમાડતા હોય અને મિત્રોને આશ્વાસન આપતા હેય તેમ તેણે પૃથ્વીની કુક્ષિને પૂર્ણ કરનારા ઘણા નિર્દોષવડે દિશાઓને પૂરી દીધી.
पण
Page #486
--------------------------------------------------------------------------
________________
ચૌદ સ. - આગળ પ્રયાણ કરતા તે રાજાએ કઈ અરણ્યમાં આવી નદીને કિનારે ભેજનાદિક કરવા માટે સિન્યને પડાવ નાખે. ત્યાં દેવપૂજા વિગેરે સમગ્ર કાર્ય કરી તે રાજાએ ત્યાંથી પિતાના રાજ્યના માનીતા સામેતાદિકને આગ્રહપૂર્વક પાછા વાળ્યા.
પછી શ્રીજયાનંદ રાજા પિતાના સૈન્યવડે ઉજ્જડ સ્થાનને વસ્તીવાળાં બનાવતા અને વસ્તીવાળાં સ્થાનને ઉજજડ કરતા થોડા પ્રયાણે પિતાના શ્રી લક્ષ્મીપુર નગરે પહોંચ્યા. ત્યાં મોટા મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરીને તે ચક્રવર્તી જેવા પૃથ્વી પતિ રાજ્યનું પાલન કરવા સાથે સુખપૂર્વક વાંછિત ભોગ ભોગવવા લાગ્યા. પછી સર્વે ભૂચર અને ખેચર રાજાઓ તથા સૈનિકે રાજેદ્રને નમસ્કાર કરી પોતપોતાને સ્થાને ગયા. ”
ભુવનને વિષે એક વીર એવા આ શ્રી જયાનંદ રાજા પૃથ્વીનું રાજ્ય કરતા હતા ત્યારે પાણીને મિષે પણ કઈ જીવ જળચર જીની પણ હિંસા કરતો નહોતો; તથા સ્થળચર અને ખેચર જીવો પરસ્પરનું વૈર તજી અને શિકારીઓ વગેરેના ભય રહિત થઈ આનંદપૂર્વક રહેતા હતા. ગામમાં, નગરમાં, દેશમાં કે બીજા કેઈ પણ તાપસાશ્રમ વિગેરે સ્થાનમાં કોઈ પણ મનુષ્યના અકાળે જન્મ કે મરણ થતા નહોતા, લેણદેણમાં અને રણસંગ્રામમાં કોઈ પણ અસત્ય વાત કદાપિ થતી નહોતી. રણસંગ્રામને વિષે હ. ચીનો પ્રચંડ કર લેવામાં આવતું હતું, પણ મનુષ્યના સમૂહમાં કેઈપણ જાતને કર જોવામાં આવતો નહોતો. દાંડાજનિક વિગેરે શબ્દને સિદ્ધ કરવા માટે દંડ શબ્દને ઉચ્ચાર થતો હતો, પરંતુ પરમાર્થથી કઈ મનુષ્યને દંડ થતો નહોતો. કપૂરના સમૂહને વિષે સદ્દષણત્વ હતું, પણ મનુષ્યોમાં સક્ષણત્વ નહોતું. કમળાદિકના સમૂહને વિષે ઇસગપણું હતું, પણ મનુષ્યમાં સરોગપણું નહોતું. મૃણાલના નાળમાં અને * બાવળ વિગેરે વૃક્ષમાં સકંટકપણું હતું, પણ લોકમાં સકંટકપણું નહતું. નદીના
પ્રવાહ વિગેરેમાં જ કુટિલપણું હતું, ધનુષ્યના સમૂહમાં જ પીડા હતી, અને સંપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રને વિષે જ કલંક ધારણ કરવાપણું હતું, પરંતુ લોકોમાં એમાંનું કાંઈપણ નહોતું
ગા અને ભેંશે ઘડાથી પણ અધિક દૂધ આપતી હતી, પૃથ્વી ઠેકાણે ઠેકાણે ધાન્ય અને ઘાસના સમૂહથી ભરપૂર હતી, પૃથ્વી પર મેઘ જરૂરિયાતને વખતે અત્યંત વૃષ્ટિ કરતો હતો, એ તુના વૃક્ષે નિરંતર પુષ્પ અને ફળથી ભરેલા રહેતા હતા,
૧ મું. ૨ સતઉણપસારા તીખા-મરી સહિત. ૩ દોષ સહિત પાયું. ૪ સરોવરમાં રહેવાપણ. ૫ રોગ સહિતપણું. ૬ કાંટા સાતપણું. છ શત્રુ સહિતપણું.
in
-
*
Page #487
--------------------------------------------------------------------------
________________
એ
તા
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર દરેક પર્વત ઉપર રત્ન અને સુવર્ણ વિગેરેની સેંકડો ખાણે તે રાજાના ભાગ્યથી નવી પ્રગટ થઈને દેખાવ આપતી હતી, પૂર્વજોએ દાટેલા નિધાનો પણ પ્રજાને સુખેથી પ્રાપ્ત થતા હતા, સર્વ સ્ત્રીઓ સારા શિયળ ગુણને ધારણ કરનારી હતી, જેને પગલે પગલે અતિશય સુખને પામતા હતા.
કે ઈપણ મનુષ્ય જુગાર, મદ્યપાન, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, ચેરી, શિકાર, માંસભક્ષણ કે બીજા કઈ પણ વ્યસનમાં આસક્ત જોવામાં આવતું નહોતે. મનુષ્યને સવચક કે પરચકનો ભય નહોતે, ઉપસર્ગને ભય નહે, તેમ જ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ફલેશ કે યુદ્ધને પણ ભય નહેતે.
તે રાજાના અસીમ ભાગ્યથી લોકોને ડાંસ, મચ્છર વિગેરેનો અને તીડ, ઉંદર વિગેરેના સમૂહને સ્વમમાં પણ ભય નહોતો. પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ પ્રકારની શક્તિ વડે, નીતિવડે, વિવિધ પ્રકારના સામ, દામ, દંડ અને ભેદ નામના ઉપાયવડે, મેટા સિન્યવડે, નિપુણ પ્રધાને અને મંત્રીઓ વડે, રાજ્યવડે, ભરપૂર કેશવડે અને દીત્યાદિક ગુણવડે ચારેબાજુથી ભરપૂર થઈને સર્વ રાજ્યને ભરતેશ્વર રાજાની જેમ તે રાજા દિવ્ય ઋદ્ધિવાળા થઈને પાલન કરતા હતા. - હવે આ તરફ શ્રી વિજય રાજાનું હૃદય સુકૃતને જાણનાર હોવાથી તેણે લાખથી પણ વધારે વર્ષ સુધી દાનાદિક ચાર પ્રકારના ધર્મનું આરાધન કર્યું, સર્વ ધર્મના સામ્રાજ્યનું પોષણ કરી રાજ્યનું પાલન ક્યું, પ્રજાને વિષે વત્સલતાને ધારણ કરતા તે રાજાએ પિતાની સર્વ પ્રજાને સુખી કરી, જીર્ણોદ્ધાર વિગેરે પુણ્યકાર્યમાં પિતાના ધનને પુષ્કળ વ્યય કર્યો, અને પછી પિતાના પુત્ર શ્રી જયાનંદ નરેંદ્રની સંમતિ લઈને સર્વ સામંત, મંત્રી વિગેરેની અનુમતિપૂર્વક પિતાના નાના પુત્ર શ્રી શતાનંદ કુમારને શુભ દિવસે મહોત્સવ સહિત પિતાના રાજ્ય ઉપર સ્થાપન કર્યો. છે તે શ્રીશતાનંદકુમાર ઉત્તમ ગુણવાન, ધીર, ગંભીર, ગ્ય, મનુષ્યોમાં ઉત્તમ, મહા તેજસ્વીઓમાં પ્રથમ, ઉજવળ ધર્મના ગુણવાળે, સ્થિર, પ્રજાને હિતકારક અને વિનયવાન હતા. તેના ઉપર રાજ્યને ભાર મૂકી શ્રીવિજયરાજા પિતે નિશ્ચિત થઈ . ધર્મકાર્યમાં નિશ્ચળ થયા. પછી સ્વજન અને પ્રજાજનને જણાવી તેમની અનુજ્ઞા લઈ પિતાના પુત્ર શ્રી શતાનંદ રાજાએ કરેલા મહત્સવપૂર્વક દીક્ષા લેવા ચાલ્યા. | તે સમયે બીજા પણ દીક્ષા લેવાની ભાવનાવાળા અનેક આત્માઓને પિતાની
Page #488
--------------------------------------------------------------------------
________________
ચૌદ સર્ગ,
૪૬૩ સાથે લીધા, અને આ મહામાંગલિક પ્રસંગે યાચકજને આદિને વાંછિત દાન આપી શ્રીશતાનંદ રાજાએ બનાવરાવેલી ભવ્ય શિબિકામાં આરૂઢ થયા, સધવા સ્ત્રીઓ વડે માંગલિક ગીતે ગવાતા, વિવિધ પ્રકારના વાજીંત્રના નાદવડે આકાશતળને પુરતા, સર્વજનેને હર્ષ આપતા, નમસ્કાર કરનાર અનેક મનુષ્યને પ્રીતિ ઉપજાવતા, અને શ્રી જૈનશાસનની મહાપ્રભાવનાને કરતા, મહત્સવપૂર્વક પિતાના શ્રીવિજ્યપુર નગરમાંથી નીકળી પોતાના મહાભાગ્યદયથી નગરીના ઉદ્યાનમાં પધારેલા આગમસાગર નામના ગુરૂ મહારાજ પાસે આવીને વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરી.
પછી તે શ્રીવિજયાર્ષિ અનુક્રમે શ્રીગુરૂમહારાજની સેવાવડે અત્યંતર શત્રુઓને નાશ કરી ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષામાં નિપુણ થયા, અને તેમણે સમગ્ર સિદ્ધાંતને અભ્યાસ કર્યો. સત્ત્વવાળા તે મુનિવરે નવતત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન
મેળવ્યું, તેમ જ તે જિતેંદ્રિય, પ્રશાંત, નિપુણ, વિનયવાળા અને નયને જાણનારા થયા. સાધુઓની ગુણવડે યુક્ત થયા. તપ કરવામાં તત્પર થયા અને આઠ કર્મને જય કરવા માટે શ્રીગુરૂમહારાજ સાથે પૃથ્વી પર વિચરવા લાગ્યા.
પિતાની દીક્ષાથી હર્ષ અને તેમના વિયોગથી ખેદ પામેલા શ્રીશતાનંદ રાજા ગુરૂને, પિતારૂપ રાજીર્ષિને અને બીજા સર્વ મુનિઓને વંદના કરી સિન્ય અને પરિવાર સહિત પાછા વળી પિતાના રાજમહેલમાં આવી સારી રીતે ધર્મનું આરાધન કરવા લાગ્યા. ત્યારપછી તે શ્રીશતાનંદ રાજા કેટલાક દિવસ પોતાના રાજ્યમાં રહી બુદ્ધિમાન, વિનયવાળા અને સ્નેહી હોવાથી પિતાના મોટાભાઈ શ્રીજયાનંદ રાજાને ભક્તિવડે સેવવાની ઇચ્છા થવાથી હર્ષવડે પિતાના વિશ્વાસુ મંત્રીને માથે પોતાના રાજ્યની ચિંતા નાખી પિતે સારભૂત સિન્યને સાથે લઈને શ્રી લક્ષમીપુર નગર તરફ ચાલ્યા, અને ઘેડા પ્રયાણવડે તે નગરે પહોંચી ચક્રવર્તી જેવા પિતાના મોટાભાઈ શ્રી જયાનંદ રાજાને નમ્યા.
નરેંદ્રોને વિષે ચકવર્તી સમાન શ્રી જયાનંદ રાજાએ ભક્તિવંત એવા પિતાના નાના ભાઈને ઘણુ માન, સન્માન અને સત્કારવડે ખુશી કર્યા. શ્રીશતાનંદ રાજા વિગેરે ઘણા બાંધવે અને સર્વ ભૂચર તથા ખેચર પૃથ્વી પતિએ પુષ્પની જેમ મસ્તકવડે જેના ચરણકમળને પૂજતા હતા એવા તે શ્રીજયાનંદ ચક્રવર્તી પૃથ્વી પર આનંદ કરવા લાગ્યા.
એક વખત રાજાધિરાજ શ્રીમાન શ્રી જયાનંદ રાજા હર્ષથી શ્રીશતાનંદ રાજા વિગેરે પરિવાર સહિત રાજયાટિકાને વિષે નગરની બહાર જતા હતા, તે વખતે બીજે રસ્તે
Page #489
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર જતાં આવતાં લાખો માણસને જોઈ ને મનમાં આશ્ચર્ય પામ્યા તેથી તેમાંથી કઈ પુરૂષને પિતાના સેવક દ્વારા બોલાવી તેમણે પૂછયું કે–“હે ભદ્ર! આ સર્વ નાગરીકે કયાં જાય છે?” ત્યારે તે પુરૂષે નમસ્કાર કરીને કહ્યું કે
હે રાજેદ્ર! પૂર્વ તરફના મરમ નામના ઉધાનમાં તાપસમાં અગ્રેસર જય નામના રાજર્ષિ પધારેલા છે. તે રાજર્ષિ દુઃખે કરીને કરી શકાય એવા પંચાગ્નિ તપને આચરે છે. તે સમતાવાળા, ઇંદ્ધિને દમન કરનારા અને યમ નિયમને પાળતા હોવાથી તેને નમવા માટે આ સર્વ નાગરીકે જાય છે. તેમાં જે કોઈ ભાવિક વિશેષ વિવેકવાળા છે, તેઓ પૂજાની સામગ્રી સાથે તેમની પાસે જઈને તેમની પૂજા કરે છે. કેટલાક વર્ષથી સુવર્ણાદિકનાં પુષ્પવડે, કેટલાક વસ્ત્રાદિકવડે અને કેટલાક તેમના શરીરને દબાવવા વિગેરે. વડે તેમનો સત્કાર કરે છે, પરંતુ નિસ્પૃહતાની મર્યાદા રૂપ અને તપના નિધાનરૂપ તે રાજર્ષિ તેમના સત્કારવડે બીલકુલ ખુશી થતા નથી, અને જેઓ સત્કાર ન કરે તેમની પર નાખુશ થતા નથી.
વળી તે મહાત્મા કઈ પણ વસ્તુની ઈચ્છા રાખતા નથી. તે મહાત્માનું અંતઃકરણ શત્રુ કે મિત્ર, તૃણ કે સ્ત્રી અને મણિ કે માટી એ સર્વ ઉપર સમાન ભાવવાળું છે. દુરંત દુઃખીપણાથી ઉદય પામતા દુઃખરૂપી અંધકારને નાશ કરવામાં તે સૂર્ય સમાન છે, પિતાના પુણ્યના સમૂહથી પૃથ્વીનું વિચિત્રપણું કરનારા છે, તે દરરોજ ત્રણ વાર સ્નાન કરે છે, જટારૂપ મુગટને ધારણ કરે છે, વલ્કલનાં વસ્ત્ર પહેરે છે, કંદમૂળ અને ફળનું ભોજન કરે છે, મૃગચર્મને ધારણ કરે છે, નિરંતર ત્રણ કાળ સંધ્યાની વિધિ કરે છે, નિદ્રાને તેમણે ત્યાગ કર્યો છે, તેમને ભદ્રિક સ્વભાવ છે, તેઓ પોતાના શરીરના સુખની પણ ઈચ્છા રાખતા નથી, તેઓ વનને વિષે જ નિવાસ કરે છે. તેમણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, તેમના ગુણોનું વર્ણન કરવામાં નિપુણ વાણીવાળો પણ સમર્થ થાય તેમ નથી. એમની ભક્તિ કરવાથી કલ્યાણ થાય તેમ છે, તેથી આ ભવભરૂ
ૌરજન નગરમાંથી તેમની પાસે જાય છે અને આવે છે.” ( આ પ્રમાણે તેના મુખથી સાંભળી પૃથ્વી પતિને વિષે અગ્રેસર અને સમક્તિને ધારણ કરનારા તે શ્રીજયાનંદ રાજાએ ચિત્તમાં વિચાર કર્યો કે
અહો ! આ સંસારની સ્થિતિ વિચિત્ર છે! પ્રાણીઓનું અજ્ઞાન નાશ ન પામે એવું છે! તે અજ્ઞાન આકાશની જેમ અનંતું છે, મેઘની જેમ અતિ ગાઢ છે, પ્રાણીએને કાળરાત્રીની જેમ મહા ભયને આપનારૂં છે, સર્વ સુખને નાશ કરનારું છે, અત્યંત
\\\\
I/
-
Page #490
--------------------------------------------------------------------------
________________
ચૌદમે સે. આપત્તિને ઉત્પન્ન કરનારું છે, મૂર્તિમાન પાપરૂપ છે, સર્વ સન્માર્ગના આચારને ઢાંકી દેવામાં કારણરૂપ છે, તીર્થંચ અને નરક ગતિમાં વર્તતા જીવોની દુર્દશાનું નિમિત્ત છે, સર્વ દુઃખોનું ઉત્પત્તિસ્થાન છે, સર્વ પાપને રહેવાનું કદલીગૃહ છે, સમગ્ર મિથ્યાત્વ અને અતત્ત્વરૂપી લતાને પ્રથમ કંદ છે, સમગ્ર કષાય અને વિષયના ઉલ્લાસરૂપ નદીઓને ઉપન્ન કરવામાં પર્વત સમાન છે, સર્વ કર્મને બંધ કરવામાં અગ્રેસર છે, મનહર સત્ય, જ્ઞાનનું ચેરનાર છે; વળી તે અજ્ઞાન આ ભવરૂપી નાટકની વિચિત્રતા બતાવનાર છે, તેનાથી સચેતન પણ ચિરકાળ સુધી પથ્થરની જેવું અચેતનપણું અજ્ઞાનથી અનંત કાળ સુધી નિગોદમાં રહેવાપણુ પામે છે, પાચે ઇદ્રિને વ્યાપાર અપાર છે તે પણ અજ્ઞાનથી આચ્છાદિત થયેલો જીવ જાણે અનિપ્રિય હોય તેમ તેનાથી સમ્યક્ પ્રકારે નિર્વેદ પામવા સમર્થ થતું નથી, તેથી આ અજ્ઞાન સાક્ષાત્ સંવરને ઉત્પન્ન કર્યા વિના પ્રાણીઓની તત્ત્વદષ્ટિને હરનારું છે, માટે સંપુરૂષોએ તે અજ્ઞાનને દૂરથી જ ત્યાગ કરે
ગ્ય છે. મારા કાકાની બુદ્ધિ ઘણી વખાણવા લાયક છે, તે પણ અજ્ઞાનથી તેનું જ્ઞાન હણાઈ ગયું છે, પરંતુ તે નેત્રહીન મનુષ્યની જેમ સન્માર્ગ હાથ નહિ લાગવાથી સંસા‘રમાં શામાટે પરિભ્રમણ કરે? તેથી મારે મારા કાકાને જ્ઞાનરૂપી અમૃતનું અંજન કરવાના પ્રયોગથી તેમના અજ્ઞાનનું હરણ કરી જલદીથી સમ્યગદર્શનવાળા કરવા તે ઉચિત છે.”
આ પ્રમાણે શ્રીજ્યાનંદ રાજાએ પિતાના ચિત્તમાં વિચાર કર્યો. પછી પિતાના કાકાને પ્રતિબંધ કરવા માટે તે બુદ્ધિમાનને વિચાર કરતાં તત્કાળ નવીન બુદ્ધિ ઉત્પન્ન થઈ અને મહાવિદ્યાદિકના સાનિધ્યપણાથી તેમના અતિશયને સમુદ્ર ઉલ્લાસ પામે; એટલે તેમણે તત્કાળ પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરીને તેને તેને ઉપાય પૂછો. તે વિદ્યાદેવીએ
પણ તત્કાળ પ્રત્યક્ષ થઈ તે ઉત્તમ રાજાને તેમના કાકા પરિણામે પ્રતિબંધ પામે તે , ઉપાય આ પ્રમાણે કહ્યો
- “હે રાજન ! તે તાપસ રાજષિ જે સ્થાને પંચાગ્નિ તપ કરે છે, તે સ્થાને પૂર્વ દિશામાં રહેલા મોટા અગ્નિના કુંડમાં એક સુકું, પિલું, જાડું, લાંબું અને પહોળું લાકડું છે, તેમાં ભયંકર અને મોટા શરીરને ધારણ કરતો એક સર્પ તથા સર્પિણી છે. દક્ષિણ દિશામાં જે અગ્નિકુંડ છે તેમાં રહેલા મોટા કાષ્ટમાં એક કોધ પામેલે કાકડા છે, તે જવાળાની શ્રેણીના તાપથી વ્યાકુળ થઈ ત્રાસ પામી રહ્યો છે. પશ્ચિમ દિશામાં જે અગ્નિકુંડ છે, તેમાં તાપના આકુળપણથી અત્યંત ચપળ થયેલી ઉધેઈઓ પુષ્કળ બળે છે, તથા ઉત્તર દિશામાં જે અગ્નિકુંડ છે તેમાં રહેલા કાષ્ટને વિષે અસંખ્ય દેડકીઓ છે, તે તાપથી પીડા પામીને પ્રાયે મરણ તુલ્ય થયેલી છે, તેથી તે તે કાર્ટોને ચીરી તેના બે ભાગ કરી અંદર રહેલા અગ્નિના ભયથી વ્યાકુળ થયેલા તે તે પંચેંદ્રિય
-
Page #491
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર પ્રાણીઓને તમે જલદીથી દેખાડજો. પછી નરેંદ્ર! કેમળ વચનવડે દયાધર્મની પ્રરૂપણ કરી તથા તેજ ધર્મને સિદ્ધ કરી તમે તમારા કાકા તાપસેંદ્રને પ્રતિબંધ કરે.
આ પ્રમાણે કહીને તે વિદ્યાદેવી અદશ્ય થઈ. તે વખતે તે નરનાથને પિતાના કાકાને મિથ્યાત્વમાર્ગથી પાછા વાળી શ્રી જિનપ્રવચનરૂપ માર્ગમાં લાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ તેથી તત્કાળ પિતે જે માર્ગે જતા હતા તે માર્ગનો ત્યાગ કરી જે માગે ઘણુ લેકે જતા હતા તે માર્ગ ગ્રહણ કરી પરમતત્વની બુદ્ધિવાળા અને પરિપૂર્ણ ધીરતાવાળા શ્રી જ્યાનંદ રાજા જલ્દી તે રાજર્ષિ પાસે ગયા. પછી ત્યાં રહેલા સર્વ મનુષ્યને તેમણે દૂર કર્યા અને પિતાના કાકાને આદરથી કાંઈક નમન કરી ભયરહિતપણે કહ્યું કે– - “હે રાજર્ષિ! ધર્મનું સ્વરૂપ હું કહું તે તમે સાંભળો–સર્વ જેને વિષે સમ્યક પ્રકારની જે દયા છે તે જ ધર્મનું જીવિત છે. સર્વ ઠેકાણે સર્વ દર્શનમાં પૂર્વ પુરૂષોએ તે દયાને જ આગળ કરી છે. તે દયા જ સર્વ ધર્મનું રહસ્ય છે અને તેજ સર્વ સંપત્તિનું, સુખનું અને સિદ્ધિનું પણ કારણ છે તેથી હે તાત! જેને વિષે પ્રગટપણે તુચ્છ વચને રહેલાં છે એવા સર્વ વિકલ્પને ત્યાગ કરી સર્વ ગુણના એક સ્થાનરૂપ અને સુકૃતરૂપી પદાર્થના શિલ્પરૂપ શુદ્ધ આચારવડે જે તે દયાનું જ પાલન કરવામાં આવે તે સમગ્ર ક્રિયા સફળ થાય છે. કહ્યું છે કે–પુષ્કળ દાન આપે, મુનિપણું ધારણ કરે, વેદ વિગેરે ગ્રંથોને અભ્યાસ કરે, તથા નિરંતર દેવાદિકનું ધ્યાન કરે, પરંતુ જે એક દયા તમારામાં ન હોય તે તે સર્વ ક્રિયા નિષ્ફળ છે. જે દયા ન હોય તે દીક્ષા, ભિક્ષા, દાન, તપ, ધ્યાન અને મૌન એ સર્વ નિષ્ફળ છે. હે તાત! હે બુદ્ધિમાન! સર્વ ધર્મનું મૂળ દયા જ છે, એમ તમે જાણો. તે સિવાય કલ્યાણ સુખના સર્વસ્વને સાધનારૂં બીજું કંઈ પણ નથી. જે પ્રાણીના હૃદયને વિષે દયાને ઉદય થયે હોય, તે પ્રાણી કદાપિ સાત પ્રકારના ભયથી પરાભવ પામતું નથી. સર્વ જીવ તથા અજીવ સંબંધી સર્વથા પ્રકારે જ્ઞાન થવાથી તે દયા સારી રીતે મળી શકે છે. કહ્યું છે કે
જે માણસ જીવને જાણે છે તથા અજીવને પણ જાણે છે, તે જીવ અને મને જાણનાર મનુષ્ય ચારિત્રને પણ જાણે છે.” શ્રી આહંન્દુ ધર્મના તરજાતિનું મપણું હોવાથી જેઓ સમ્યક્ પ્રકારે જીવ અને અજીવનું સ્વરૂપ જાણતા નથી, તેથી પણ દયા શી રીતે પાળી શકાય? કહ્યું છે કે
જે માણસ જીવને જાણતો નથી અને અજીવને પણ જાણતો નથી, તે જીવ તથા સજીવને નહિ જાણનાર મનુષ્ય સંયમને શી રીતે જાણી શકશે ? ” શ્રી જિનેશ્વર દેવના
Page #492
--------------------------------------------------------------------------
________________
ડેલું.
ચૌદમા સંગ .
આગમના સમ્યક્ પ્રકારે અભ્યાસ કર્યા વિના તથા તે આગમના ઉપદેશ કરનાર સદ્ગુરૂ મળ્યા વિના દયાના એક અંશ પણ જાણી શકાતા નથી.
જો કે દ્રવ્યનાં નિધાન, ઔષધિએ અને મણિની ખાણા પૃથ્વીપર અનેક ઠેકાણે હોય છે; પરંતુ તેને દેખાડનાર સિદ્ધપુરૂષ વિના કાઇપણ તેને પામી શકતું નથી. એજ પ્રમાણે દયામૂળ ધર્મની પ્રાપ્તિ પણ જિનાગમ કે સદ્ગુરૂ વિના અલ્પ ક વાળા સત્પુરૂષોને પણ પ્રાયે થઈ શકતી નથી. દયાને પ્રકાશ કરનારૂ સમ્યક્ પ્રકારનું શાસ્ત્ર જે આસ પુરૂષે કહેલું છે, તેને સત્પુરૂષો અરિહંતના મતને વિષે જ પામી શકે છે. અન્ય મતમાં તે છેજ નહિ. તે શાસ્ત્ર આધેય હાવાથી આધાર વિના રહી શકે નહિ; તેથી સમ્યક્ પ્રકારે સક્રિયા કરનાર ગુરૂ જ ઉત્કૃષ્ટ ચેાગવાળા શ્રુતના આધારરૂપ છે.
ત્રણ જગતને વિષે શ્રી જિનેશ્વરના દેવના આગમ વિના બીજી' કાંઈપણ સારભૂત નથી; કેમકે તેમાંજ દેવ, ગુરૂ અને ધમ એ ત્રણ તત્ત્વનુ' તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીનું તાત્ત્વિક સ્વરૂપ સમાયેલુ છે. અન્ય શાસ્ત્રને વિષે તેમાંનું કાંઈપણ નથી. સંપૂર્ણ ભાવપૂર્ણાંક તે દેવાદિક ત્રણને. અને જ્ઞાનાદિક ત્રણને લાભ થાય ત્યારે જ જીવ કેવળજ્ઞાનરૂપ સંપત્તિને પામે છે. ચેાગનુ સ્વરૂપ દયા જ છે, યાગનું તત્ત્વ દયાજ છે, અને ચેાગમાગ ને પ્રકાશ કરનાર પણ દયા જ છે. આ પ્રમાણે જ તત્ત્વજ્ઞાની પુરૂષો ચેાગનું સ્વરૂપ પ્રગટ કરે છે.
સમ્યક્ પ્રકારની દયા વિના મુડનમાત્ર કરાવવાથી કાંઇ આત્માની સિદ્ધિ સાધી શકાતી નથી, મૌન ધારણ કરવાથી પણ સિદ્ધિ થતી નથી, નગ્ન રહેવાથી સિદ્ધિ થતી નથી, તેજ પ્રમાણે વલ્કલ પહેરવાથી, માથે જટા ધારણ કરવાથી, શરીરે ભસ્મ ચાળવાથી, અગ્નિહોત્રાદિક કરવાથી, કં મૂળ અને ફળના આહાર કરવાથી, ઉપવાસાદિક અનશન તપ કરવાથી, મૃગાદિકના ચ ધારણ કરવાથી, ખીજા પ્રચ'ડ સાહસેા કરવાથી, ધ્યાન ધરવાથી, જપ કરવાથી, નિયમ પાળવાથી, વેદ ભણવાથી, આગમ ભણવાથી, યજ્ઞ વિગેરે કરવાથી, દેવપૂજાદિક કરવાથી, આતાપનાદિક કલેશ સહન કરવાથી, એકાદશી વિગેરેનુ વ્રત કરવાથી, ઉત્કટ વિદ્યાઓનું સાધન કરવાથી, પૃથ્વીપર શયન કરવાથી, સંન્યાસપણું ગ્રહણ કરવાથી; સાધુપણું. અંગીકાર કરવાથી, ઔદ્ધાદિકની દીક્ષા લેવાથી, ભિક્ષાટનાદિક કરવાથી, કે પદ્માદિક આસના સાધવાથી આત્માની સિદ્ધિ સાધી શકાતી નથી. પરમતના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
દયારૂપી મહાનદીને કાંઠે સર્વ ધર્મારૂપી તૃણના અકુરાએ રહેલા છે, માટે જે
Page #493
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળ ચરિત્ર તે નદી સૂકાઈ જાય તે તે અંકુરા ક્યાં સુધી પૃથ્વી પર રહી શકે?” તેથી કરીને હે. તાત! એક દયાનું જ સમ્યક્ પ્રકારે પાલન કરે. આ પંચાગ્નિ તપને વિષે તે દયાને લેશ પણ જણાતો નથી; કેમકે પહેલા અગ્નિકુંડમાં જે મોટું લાકડું છે, તેની અંદર સર્પિણી સહિત એક મોટે સર્પ બળે છે, તે તમે પ્રથમ જોઈ ખાત્રી કરે. પછી બીજા, ત્રીજા અને ચોથા અગ્નિકુંડમાં પણ કાષ્ટની અંદર રહેલા અનુક્રમે કાકડા, ઉધેઈ અને દેડકીઓ છે તે જુઓ.”
આ પ્રમાણે કહીને શ્રીજયાનંદ રાજાએ તેમને અગ્નિના તાપથી અત્યંત દુઃખી થતા સર્પાદિક કાન્ટમાંથી કાઢીને દેખાડ્યા અને તે રાજર્ષિ આ પંચાગ્નિની તપસ્યામાં પ્રાણીઓની પીડાના સ્થાનરૂપ હિંસાને જ સાધતા હતા એમ તેમણે પ્રત્યક્ષ દેખાડી આપ્યું. પછી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાચેને વિષે હેતુ, દષ્ટાંત, યુક્તિ અને આગમવડે પ્રગટ રીતે સજીવપણું સિદ્ધ કરી બતાવીને કહ્યું કે–“હે તાત! તે સ્થાવર જીવોની તે આ પંચાગ્નિ તપમાં પારાવાર હિંસા થાય છે. તે હિંસા તત્વને અને અતત્ત્વને વિવેક કરનારા તમારી જેવા પૂજ્યને હિતકારક નથી.”
આ પ્રકારનાં શ્રીજયાનંદ રાજાનાં વચન સાંભળી શ્રી જય નામના તે તાપસ રાજર્ષિ પ્રતિબોધ પામ્યા. “પ્રાચે કરીને મહાપુરૂષોનું વચન ગ્રહણ કરવા લાયક જ હોય છે, તેથી તે નિષ્ફળ થતું નથી.” “શું અમૃતના મેઘની ધારા કદાપિ કોઈપણ ઠેકાણે નિષ્ફળ થાય છે?” તે રાજેદ્રનાં વચનવડે પહેલેથી જ સંસારપર ઉદ્વેગને ધારણ કરનારા તે શ્રી જય નામના શ્રેષ્ઠ તાપસે શુદ્ધ ધર્મરૂપ વૃક્ષના મૂળરૂપ સમ્યક્ત્વને અંગીકાર કર્યું, અને મહાસાત્વિક એવા તે નિઃસ્પૃહપણાને લીધે તત્કાળ તાપસી દીક્ષાને ત્યાગ કરી મુનિમણું અંગીકાર કરવા માટે ઉત્કટ ઈચ્છાવાળા થયા.
પછી શ્રીજયાનંદ રાજાને તેઓ કાંઈક કહેતા હતા, તેવામાં વનપાલકે ત્યાં આવીને શ્રીગુરૂમહારાજ પધાર્યા છે એમ નિવેદન કર્યું. “કયે સ્થાને કયા ગુરૂ પધાર્યા છે?” એમ રાજાએ તેને પૂછયું, એટલે તે ગૌરવ સહિત બોલ્યો કે “હે ધરાધીશ! આ નગરની પૂર્વ દિશામાં રહેલા ચંપક નામના ઉધાનને વિષે નામ અને અર્થવડે પ્રસિદ્ધ એવા આગમસાગર નામના સૂરીશ્વર પધાર્યા છે. તેમની સાથે સારભૂત પાંચસો મુનિએને પરિવાર છે, તે તપના નિધાન છે અને તેમની સાથે શ્રી વિજય રાજર્ષિ પણ આવેલા છે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી શ્રીજયાનંદ રાજા અત્યંત હર્ષિત થયા. તેથી તત્કાળ તેને સારી રીતે પારિતોષિક આપી અત્યંત સંતુષ્ટ કર્યો.
S\\\\\li'હે
Page #494
--------------------------------------------------------------------------
________________
કરંટ
ચૌદ સ. ,
પછી તે રાજાએ નગરમાં ચારેતરફ સર્વ જનને અને પિતાની અંતઃપુરની સ્ત્રીઓ વિગેરે સર્વેને હર્ષથી શ્રીગુરૂનું આગમન જણાવ્યું. અને તેઓ ત્યાંથી જ તત્કાળ પ્રતિબંધ પામેલા પિતાના કાકા શ્રીજય તાપસને આગળ કરી, સાથે આવેલા સર્વ જન સહિત સમગ્ર સૈન્ય અને સર્વ સમૃદ્ધિની શોભાના સમૂહવડે દેદીપ્યમાન જાણે દેવેંદ્ર હોય એમ શોભતા છતાં ચંપક ઉદ્યાનમાં આવ્યા. દૂરથી ગુરૂનું દર્શન થતાં જ તેમણે વિધિથી ગુરૂને ફેટાવંદન કરી, પાંચ પ્રકારના અભિગમ સારી રીતે જાળવ્યા. પછી ગુરૂની સમીપે આવી તેમને ત્રણ પ્રદક્ષિણા કરી. ઘણા ગુણવાળા શ્રી ગુરૂને, તેમના પરિવારને મુનિઓને અને શ્રીવિજય રાજર્ષિ વિગેરેને વિધિપૂર્વક વંદના કરી. પછી સંસારના અપાર પાપને પાર પમાડે તેવી ગુરૂની સ્તુતિ કરીને તે પૃથ્વીંદ્ર એગ્ય સ્થાને આસન વિના પૃથ્વી પર જ બેઠા..
એટલે શ્રીગુરૂ મહારાજે ધર્મલાભની આશીષવડે તે રાજાને, તેના કાકાને અને બીજા સર્વ પરિવારને હૃદયમાં આનંદ પમાડયો. પછી શ્રીગુરૂએ પિતાની ધર્મદેશનાની વાણીના સારભૂત અમૃતના વરસાદવડે આગળ રહેલા વૃક્ષની જેમ તે રાજાદિક સર્વને ઉત્પન્ન થતા પુણ્યરૂપી નવપલ્લવવડે વિકસ્વર કર્યા. તે વખતે મને હર, શાંત અને સર્વ રસવાળી તેમની દેશનાબે હૃદયવડે આલિંગન કરી કયા મનુષ્ય મહા આનંદનું સુખ પ્રાપ્ત ન કર્યું? તેમની દેશના સાંભળી ઘણું ભવ્ય પ્રાણી પ્રતિબંધ પામ્યા, એટલે ત્યાં જ કેટલાકે હર્ષથી પોતપોતાના કર્મની લઘુતા પ્રમાણે મોટા ભાવપૂર્વક સમકિત સહિત બાર વ્રતો અંગીકાર કર્યા, કેટલાકે મહાવતે ગ્રહણ કર્યા, અને કેટલાકે સમક્તિનો જ આદર કર્યો.
તે ગુરૂમહારાજની ધર્મદેશનાથી પહેલેથી જ પ્રતિબંધ પામેલા શ્રી રાજર્ષિ શ્રીનદીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા; અને તેમણે દઢ વૈરાગ્યના રંગવડે પિતાના ભત્રીજા શ્રીયાનંદ રાજાએ કરેલા મહત્સવપૂર્વક સંસાર માર્ગના ભયને નાશ કરનાર સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કર્યું.
પછી તે શ્રીય રાજર્ષિ ગુરૂની વાણીવડે શ્રીવિજય મહર્ષિની સાથે રહી ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરવા લાગ્યા. પછી અનુક્રમે ગુણના નિધાનરૂપ શ્રીગુરૂમહારાજને, પિતા મહર્ષિને, કાકા રાજર્ષિને તથા તેમના પરિવારમાં રહેલા બીજા મુનિઓને વંદના કરી અત્યંત આનંદથી તેમની રજા માગી અંતઃકરણમાં હર્ષ પામતા શ્રીજયાનંદ રાજા પરિવાર સહિત પિતાના મહેલમાં ગયા.
શ્રીજયાનંદ રાજા દક્ષિણાર્ધ ભારતના ત્રણ ખંડના અખંડ સામ્રાજ્યનું પિતાના
Page #495
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
આત્માની જેમ પાલન કરતા હતા, સ જનને હિતકારક એવા ઉપાયવડે પ્રજાનુ' પેાતાના પુત્રની જેમ લાલનપાલન કરતા હતા, સ અન્યાયેાને રાગની જેમ અન્યાયના મામાંથી જ નાશ પમાડતા હતા, અને સ` ન્યાયેાને લતાએની જેમ ચારેબાજુથી વૃદ્ધિ પમાડતા હતા.
فی
રાજર્ષિં કાકાનાં અને પિતાનાં મનેાહર ચરિત્રનું વારવાર સ્મરણ કરી ઉદાર આત્માવાળા તે રાજા પુણ્યકા ના ઉદ્યમવડે અત્યંત શાભતા હતા. પ્રધાન તત્ત્વને ાણનારા તે રાજા ધર્મ, અર્થ અને કામરૂપી ત્રણે વને ચેાગ્ય રીતે સેવતા હતા તથા સત્ત્વગુણુ, રજોગુણ અને તમેગુણને વિષે યથાયેાગ્ય પ્રવૃત્તિ કરતા હતા કહ્યુ` છે કે
“જે પુણ્યવંત પ્રાણી ધર્મ અથ અને કામને વિષે પરસ્પર ખાધા ન થાય તેવી રીતે યથાયેાગ્ય પ્રવતા હોય છે તે પ્રાણીના બન્ને ભવ શુભકારક થાય છે.” તે ત્રિવર્ગના યથાચે!ગ્ય સેવનથી તે રાજાને! સાંસારિક સુખરૂપ વૃક્ષ ફળ આપવાની સન્મુખ થયા, તેથી તે પુત્રપૌત્રાદિક સ ંતતિના સમૂહવડે અત્યંત વૃદ્ધિ પામ્યા. તેને લાખ્ખો પુત્રો થયા.
તે સર્વે ચતુર. પવિત્ર. નૂતન યુવાવસ્થાવાળા. સત્ય પ્રતિજ્ઞાવાળા, સર્વ શાસ્રો ભણેલા, સકાને જાણનારા, ધીરજનેામાં શ્રેષ્ઠ, ધનુષધારી, બુદ્ધિમાન, મેટા આશયવાળા, સદ્ગુણને ધારણ કરનારા, ઉત્તમ આચારને પાળનારા, દેદીપ્યમાન આકૃતિવાળા, રાગ રહિત, લોકાને પ્રીતિ ઉપજાવનારા, પોતાની સ્ત્રી સાથેજ સુખભોગ ભોગવનારા, પિતાની આજ્ઞાના વશથી તેમને સાંપેલા નગર તથા ગામની ઉપજવડે આજીવિકા કરનારા, રાજકુળમાં ઉત્પન્ન થયેલી કન્યાઓનુ` પાણિગ્રહણ કરનારા, શ્રી જૈનધર્માંની ક્રિયામાં અત્યંત ઉદ્યમી, તેજસ્વીને પૂજવા લાયક, અન્યાયવાળી ક્રિયાને નિંદનારા, વિનયવર્ઝ શરીરને નમ્ર રાખનારા, મેાટા ઉત્સાહને ધારણ કરનારા, મેટા તેજવાળા, માતાપિતાની ભક્તિ કરનારા, શુભ કાર્ય માં આસક્ત, સદાચાર ઉપર પ્રીતિવાળા, દેવ ગુરૂ અને સાકિની પૂજામાં નિર’તર તત્પર, હસ્તી અબ્ધ વિગેરેના સૈન્યવડે યુક્ત, ભુજાબળને ધારણ કરનારા, કેશ વિગેરેની અક્ષય સ`પત્તિવડે અત્ય'ત સૌભાગ્યવાળા, ઉદારતાવડે પૃથ્વીને ઋણ રહિત કરનારા, ઐય વડે પવ તના પણ તિરસ્કાર કરનારા, ગંભીરતાવડે સમુદ્રને જીતનારા, સૌંદર્ય વડે કામદેવને પરાજય કરનારા, ચંદ્રની કાંતિને ઉચ્છેઢ કરનારી કીર્તિવર્ડ પૃથ્વીને ઉજ્વળ કરનારા, પોતાના પિતાની ભક્તિ કરવામાં તત્પર, સં સેવકોને વિષે વાત્સલ્ય ભાવવાળા, કરેલા કામની કદર કરનારા, સ્વાભાવિક બુદ્ધિવડે જ બ્રહ્માના પુત્ર અને ઈન્દ્રના પુરાહિત જે અંગિરા તેની બુદ્ધિની અવજ્ઞા કરનારા, પ્રભાવાળા, શૂરવીર, યુદ્ધમાં શત્રુપર ક્રર સ્વભાવવાળા, આજ્ઞાને સફળ કરનારા, પ્રતાપવડે યુક્ત, પરિપ-ડરેલી બુદ્ધિવાળા, વીરમાં
ITTE
Page #496
--------------------------------------------------------------------------
________________
ચૌદમે સગે. પણ વીર, સુંદર ભાવાળા, ઉત્તમ સંસ્થાનવાળા, સર્વ શુભ લક્ષણવાળા અને વિશ્વાસુ પરિવારવાળા તે વિશ્વપતિના કુમારો જાણે બીજા કાર્તિકસ્વામી હોય તેવા ઉત્કૃષ્ટ ઐશ્વર્ય વડે શોભતા હતા.
પિતૃપાદની પદવીને આશ્રય કરીને રહેલા પુત્રો વડે તથા હજારો રાજાવડે પરિવરેલા તે શ્રીયાનંદ રાજા ઉદય પામેલા સૂર્યની જેવા શોભતા હતા. કેમકે તે રાજા સદા શુચિ ૩ પવિત્ર, જગતના કર્માના સાક્ષીભૂત, પાપને કે ક્ષય કરનાર, જડતાને " નાશ કરનાર, સર્વથા પ્રકારે દેશનો નાશ કરીને રહેનાર દેદીપ્યમાન સર્વ રાજાના છ જોતિષસમૂહની કાંતિના સ્વામી, પોતાના બળવડે દૈત્યોને ૮ દુષ્ટજનોને દીનતા આપનાર અને પાસે રહેનારા સેવકેવડે ૯ ઉત્કૃષ્ટ બળવાન હતા. આ રીતે તે રાજા સૂર્ય જેવા હતા; તે પણ તે રાજા ક્રૂર ઉગ્રતમ અજ્ઞાનને ગ્રાસ નાશ કરી સુર અને અસુરને દાસ જેવા કરતા હતા. (જો કે સૂર્ય કૂર એવા તમ એટલે રાહુને ગ્રાસ કરી શકતો નથી.) વળી તે રાજાનું તેજ કદાપિ અસ્ત પામતું નહોતું, પણ સૂર્યનું તેજ તે રાત્રિએ અસ્ત પામે છે. તે રાજા સદા એજનું એટલે બળે કરીને સહિત હતા, પણ સૂર્ય એજન્ એટલે વિષમ ૧• રાશિ સહિત સદા હોતા નથી. તે રાજા શુભ હતા, પણ સૂર્ય અશુભ ગ્રહમાં ગણાય છે. તે રાજાને દૈત્ય-રાક્ષસો-દુષ્ટજને પણ ઉપદ્રવ કરી શકતા નહોતા. પણ સૂર્યને ઉદય વખતે રાક્ષસોને ઉપદ્રવ હોય છે. તે રાજાને કર-વેરે સર્વને સુખકારક હતા. પણ સૂર્યના કર-કિરણો સર્વને સુખકારક હોતા નથી. તે સૂર્ય સ્થિર હોતો નથી. તે રાજાનું મંડલ ૧૧ કેઈથી ગ્રસ્ત થતુ નહોતું પણ સૂર્ય મંડળ રાહુથી ગ્રસ્ત થાય છે. તે રાજા ફરજનેથી પરાભવ પામતા નહોતા. પણ સૂર્ય કુર-રાહુથી પરાભવ પામે છે. તે રાજા તમનું.--અજ્ઞાનનું હરણ કરતા હતા. પણ સૂર્ય તમનું-રાહુનું હરણ કરી શકતો નથી. તે રાજા કમલાવલિ ૧૨ રહિત એવા કુવલયને ૧૩ વિકસ્વર કરતા હતા. પણ સૂર્ય ૧૪ કમલાવલિને વિકસ્વર કરે છે, પણ કુવલયને ૧૫ વિકસ્વર કરતો નથી. તથા તે રાજાને ઉગ્ર પ્રતાપ ચોતરફ પ્રસરતો હતો, તો પણ તે અત્યંત શીતળ હતો. જ્યારે સર્યને પ્રતાપ શીતળ હોતા નથી.
૧ આધકાર હોદ્દો. સર્વપક્ષે માર્ગ આકાશ. ૨ સૂર્યપક્ષે કિરણો. ૩ સૂર્યનું નામ જ છે. ૪ સર્યક્ષે અંધકાર. ૫ સૂર્યપક્ષે ઠંડી. દ સૂર્યપક્ષે દોષા-રાત્રિ. ૭ પક્ષે રાજા-ચંદ્ર અને ગ્રહાદિક જ્યોતિષી. ૮ સૂર્ય ઉદય પામતી વખતે યુદ્ધ કરી રાક્ષસને જીતે છે. ૯ સૂર્યના પરિપાશ્વિક દે. ૧૦ એક, ત્રણ, પાંચ વિગેરે એકી રાશિ. ૧૧ દેશ, પરિવાર વિગેરે. ૧૨ લક્ષ્મીની શ્રેણિ. ૧૩ પૃથ્વીવલય. ૧૪ કમળની શ્રેણિને ૧૫ પોયણા–રાત્રિવિકાસી કમળ.
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭૨
શ્રી જયાન' કેવળી ચરિત્ર તે શ્રીજયાનંદ રાન્તના શરીરની ઉંચાઈ સે ધનુષ હતી, તેમના શરીરના વણુ સુવર્ણ જેવા હતા, તેમનું બે લાખ પૂર્વીનું આયુષ્ય હતું, તે સદા આનંદમાં રહેતા હતા, તેમનુ શરીર નીરોગી હતુ, તેએ ન્યાયરૂપી માણિકયને ધારણ કરતા હતા, રાજ્યની સુવર્ણ મુદ્રાએ કરીને વિભૂષિત હતા, પૂના પુણ્યથી અને દેવેાની સહાયથી તેમના કલ્યાણરૂપી કલ્પવૃક્ષ નિર'તર વિકસ્વર રહેતા હતા, અને તેએ શ્રીમાન સુવિધિનાથ તીર્થંકરના શાસનનેા ઉદ્યોત કરવામાં સૂર્ય સમાન હતા. આવા તે શ્રીજયાનંદ રાજાધિરાજ હર્ષોંવડે પૃથ્વીનું રાજ્ય કરતા હતા.
A
તેમણે દુ:ખી, અનાથ અને દીનજનેાને દાન આપવા માટે સ્થાને સ્થાને દાનશાળાઓ કરીને મનેાહર એવા દાનમડપેા કરાવ્યા હતા. તેમાં દરેકને દાન આપવામાં આવતાં હતાં, સુવાને માટે સ્થાનેા અપાતાં હતાં, અને પરદેશથી આવતા અનેક લેાકેાને સાષ આપવામાં આવતા હતા. તે રાજાએ અરિહંતને વિષે ભક્તિ હાવાથી દરેક ગામ અને દરેક નગર વિગેરે સ્થાનામાં જાણે પ્રત્યક્ષ પુણ્યના રાશિ હાય એવા ઉજ્વળ શ્રીજીનેશ્વરદેવના ભવ્ય પ્રાસાદો-દેહરાસરા ભક્તિથી કરાવ્યાં હતાં, અને તેમાં પેાતાના પાપસમૂહને દૂર કરવા માટે અરિહતાની કરાડો પ્રતિમાએ ભરાવીને પ્રતિષ્ઠા વિધિ કરવાપૂર્વક સ્થાપન કરી હતી. તે પ્રતિમાઓની નિત્ય પૂજા વિધિ કરવા માટે તે રાજાએ ઉદ્યાન, વાવ, ગામ, ગરાસ વિગેરે વિવિધ સાધના કરી આપ્યાં હતાં,
જેમ સૂર્ય અંધકારને દૂર કરે તેમ તે રાજાએ દેશમાંથી દુઃખના સ્થાનરૂપ સાતે વ્યસનાને દૂર કર્યાં હતાં, તથા તેજને પામેલા તેમણે ચંદ્રની જેમ ખીજા રાજાઓને નિસ્તેજ કર્યા હતા. સદા અનવદ્ય । નવા યૌવનવાળી, ૨ આચ, ૩ આદરવાળી, અને પ્રૌઢ પરણેલી એવી જાણે સ્ત્રી હોય તેમ પૃથ્વીને વશ કરી કૃતજ્ઞ પુરૂષોમાં મુગટ સમાન તે રાજાએ તેને ભાગવીને અત્યંત સુખી કરી હતી.
એક દિવસ હર્ષોંથી જેના મનની રૂચી ધ્રુઢીપ્યમાન થઈ હતી એવા ઉદ્યાનપાલકે હજારા રાજાએથી શેાલતી શ્રીજયાનંદ પૃથ્વીપતિની સભામાં આવી સજન સમક્ષ તે રાતધિરાજને ભક્તિથી પ્રણામ કરી બે હસ્તકમળની અંજલિને મસ્તકપર તિલકરૂપ કરી વિનતિ કરી કે
* હુજારા રાજાએથી સેવાયેલા અને દ્વિવ્ય સમૃદ્ધિને ધારણ કરનારા હૈ સ્વામી !
૧ દોષરહિત સ્ત્રી તથા પૃથ્વી. ૨. ધાન્ય, ફળ વગેરે ઉત્પન્ન કરે તેવી પૃથ્વી. ૩ સ્ત્રી વિશિષ્ટ રૂપવાળી અને પૃથ્વી સમૃદ્ધિવાળી. ૪ ઘન-નિવિડ એવી પૃથ્વી.
YRO
Main
Page #498
--------------------------------------------------------------------------
________________
ચી બે સગી
૪૭૩ કલ્યાણના સમૂહને કરનારા અને વિશ્વને હર્ષ આપનારા ગુરૂમહારાજના આગમનરૂપ ઉત્સવગેડે આજે તમે વૃદ્ધિ પામે છે. એટલે તમને ગુરૂના આગમનની વધામણી આપું છું.” તે સાંભળી નિર્મળ મતિવાળા રાજાએ તેને પૂછયું કે
“હદયમાં રહેલા ગાઢ આનંદરૂપી સમુદ્રને વિકસ્વર કરવામાં ચંદ્ર સમાન છે વનપાળ! વિશ્વના ગુરૂ અને ગુણના સાગરરૂપ ક્યા ગુરૂમહારાજાએ આપણું વનને પવિત્ર કર્યું છે?” ત્યારે વનપાલે પૃથ્વીરૂપ આકાશને વિષે ચંદ્રસમાન અને અપાર કીર્તિવાળા તે રાજાને કહ્યું કે
હે પ્રભુ! વખાણવા લાયક એવી તમારી પૃથ્વીને વિષે અત્યંત પ્રભાવવાળા ચકાયુધ સુરીશ્વર પધાર્યા છે. તેમનું નામ શ્રવણ કરવાથી જ પ્રાણીઓનાં સર્વ દુઃખ ત્રાસ પામે છે, તે ગુણલક્ષમીનાં ધામ છે, પ્રીતિનાં પાત્ર છે, તેમનું શરીર કાંતિના સમૂહને વિસ્તારે તેવું છે, તેમને લેકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે, ઉત્તમ સાધુસમુદાય તેમની સેવા કરે છે; વિકસ્વર એવા આપણા ઉદ્યાનમાં નિર્દોષ એવા ગાઢ છાયાવાળા પ્રદેશના આશ્રય કરીને તેઓ રહેલા છે, તેમની સાધુચર્યા મનહર અને લકત્તર છે, તેઓ શ્રેષ્ઠ ચારિત્ર પાળવામાં અગ્રેસર છે, તેમનો પ્રતાપ જગતમાં સૂર્યના તેજને પણ જીતે છે. તેઓ દર્શનથી જ વિશ્વને આશ્ચર્યા ઉત્પન્ન કરે છે, તેમના વચનનો વિસ્તાર અમૃતને પણ વ્યર્થ કરે છે, અને તે અનેક ઉત્તમ લબ્ધિના નિધાન છે. આવા તે મુનીને જોઈ માત્સર્યનો ત્યાગ કરી પુણ્યરૂપી વિત્તવાળા ઘણા ભવ્ય પ્રાણીઓનાં ચિત્ત દીક્ષાદિક અંગીકાર કરવાને ઉત્સાહી બને છે. પૂર્વના અગણિત પુણ્યના ઉદયથી જેમનું ભવિષ્યમાં અવશ્ય કલ્યાણ થવાનું હોય છે એવા પુરૂષોને જ આવા સદ્ગુરૂનાં દર્શન થઈ શકે છે. તેથી તમે શીધ્રપણે સત્વવડે નૃત્ય કરતા પુન્યના રંગવડે તરંગવાળા થઈમેટી સમૃદ્ધિ સહિત ઉદ્યાનમાં પધારી તે સદ્ગુરુને વંદના કરે.” ( આ પ્રમાણે તેની વાણી સાંભળી શરીરપર રે માંચના સમૂહને ધારણ કરતા શ્રી જયાનંદ રાજાએ હર્ષ પામી પોતાના શરીર પર રહેલા વસ્ત્ર તથા તમામ આભૂષણો તે વનપાળને વધામણમાં આપી દીધાં. પછી હર્ષ પામેલા રાજાએ પટહની ઉદ્ઘેષણપૂર્વક સમગ્ર સામગ્રી તૈયાર કરી સૂર્યના નાદવડે આકાશને ભરી દીધું. અને સેના, મંત્રી તથા સામંત વિગેરે સર્વ પરિવારને સાથે લઈ, અત્યંત આદરપૂર્વક પટ્ટહસ્તીપર આરૂઢ થયા. તેની બન્ને બાજુએ ચામરોના સમૂહ વીંઝાવા લાગ્યા. તેમના મસ્તકપર ધારણ કરેલા પૂર્ણ ચંદ્રને જીતનાર મેટા છત્રવડે આતપને નાશ થઈ ગયે. દેદીપ્યમાન હજારે રાજાઓ
જ-૬૦
Page #499
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર વડે મોટી કાંતિવાળા જાણે પૃથ્વી પર આવેલા સૂર્ય જ હોય તેમ શોભતા તે રાજા ગુરૂને વંદન કરવા ચાલ્યા.
તે રાજાની પાછળ રતિસુંદરી વિગેરે સર્વે રાણીઓ પિતા પોતાના પરિવાર સહિત ગુરૂને વાંદવા ચાલી. મોટી સમૃદ્ધિવડે સર્વ પૃથ્વીને મેહ પમાડતા તે ઉત્તમ રાજા મહિમાના સમદ્ર સમાન, મેહનો નાશ કરવામાં દઢ મતિવાળા અને સર તથા અસરના સમૂહે પૂજેલા એવા સદ્ગુરૂના દૂરથી દર્શન થતાં જ પટ્ટહસ્તી પરથી નીચે ઉતરી ગયા. તેમણે બંને પ્રકારના પાંચ પાંચ અભિગમ સાચવ્યા, હજારે રાજાઓને સમૂહ તેમની આજ્ઞા પ્રમાણે તેમની પાછળ ચાલ્ય.
આ રીતે ગુરૂ પાસે આવી વિવેક અને વિનયથી નગ્ન થયેલા તે રાજાએ ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી ઘણું દેદીપ્યમાન તેજવાળા તેમણે શુભ બળવાળા અને વિદ્યાચારણ મુનિઓમાં અગ્રેસર એવા તે ચક્રાયુધ સૂરીશ્વરને વિધિથી વંદના કરી ત્યારે તે મુનીશ્વરે પણ હર્ષપૂર્વક મસ્તકને નમાવતા તે શ્રીજયાનંદ રાજાને પાપને રોધ કરવામાં અર્ગલા સમાન ધર્મલાભરૂપ આશીષ આપી આનંદ પમાડ્યો. પછી શ્રીજયાનંદ રાજાએ બે હાથ જોડી આનંદના ઉલ્લાસથી તે વિદ્યાચારણ મુનિઓના આચાર્ય શ્રી ચકાયુધસૂરિની સ્તુતિ કરી. ત્યારપછી અનુક્રમે બીજા સર્વ રાજાઓએ, અંતઃપુરની સ્ત્રીઓએ અને બીજા પરાદિકજનોએ પણ હર્ષથી તે મુનીશ્વરને વંદના કરી અને તેમની સ્તુતિ કરી.
પછી શ્રીજયાનંદ રાજા વિગેરે સર્વે તે ગુરૂની સન્મુખ વિનયથી અનુક્રમે ગ્યસ્થાને વિધિ પ્રમાણે બેઠા. એટલે તે સદ્ગુરૂએ સુર, અસુર અને મનુષ્યના સમૂહવડે યુક્ત એવી તે પર્ષદાને હર્ષ આપનારી તેમને પ્રતિબંધ કરવા માટે ધર્મદેશના શરૂ કરી. તેમાં સંસારને નાશ કરનારી સર્વજનને સાધારણ એવી ધર્મદેશના આપતાં. વચ્ચે ક્ષીરાશ્રવલખ્યિએ કરીને મનોહર એવી વાણી વડે શ્રીજયાનંદ રાજા વિગેરેને પ્રતિબોધ કરવા સારુ સ્પષ્ટપણે પિતાના પૂર્વભવ સહિત તેમને પૂર્વભવ આ પ્રમાણે કહ્ય–
હે રાજન ! પુર્વે માળીના ભાવમાં રાજાના પ્રસાદથી બને પ્રિયાઓ સહિત તમે દેવપૂજા કરી હતી તે તમને મહાફળવાળી થઈ છે. ત્યારપછી તમે અતિસુંદર નામે મંત્રી થયા. તે ભાવમાં પણ તે પૂર્વ ભવની જ બને પ્રિયાએ તમારી પ્રિયા થઈ. તે ભવમાં અતિબળ નામના રાજર્ષિ પાસેથી તમે શ્રીજૈનધર્મ પામ્યા અને તે શુદ્ધ ધર્મનું બને પ્રિયા સહિત તમે આરાધન કર્યું.
નg/WWWation
Page #500
--------------------------------------------------------------------------
________________
ચૌદમા સ
૪૭૫
ત્યાંથી તમે અને તમારી બન્ને પ્રિયાએ આયુષ્ય પૂર્ણ થયે મહાશુષ્ક દેવલોકમાં દેવ થત્રા. ત્યાંથી ચ્યવીને તમે આ ત્રણ ખંડની પૃથ્વીના ભોક્તા થયા. પૂર્વભવમાં જે એ તમારી પ્રિયાએ હતી તે આ ભવમાં રાજાના કુળમાં રતિસુ દરી અને વિજયસુદરી નામે ઉત્પન્ન થઈ અને તે તમારી રાણીએ થઈ. તે બન્ને સર્વ સતીએમાં શિરામણી છે.
નરવીર નામના રાજાના તમે મતિસુ ંદર નામના મ`ત્રી હતા, તે વખતે તમે મેટા ઉદ્યમથી તે રાજાને શ્રીજૈનધમ પમાડયા હતા. તે ધર્મીનું આરાધન કરીને તે રાજા દેવ થયા હતા, અને ત્યાંથી ચ્યવીને ચક્રના બળવાળા હું ચક્રાયુધ નામના વિદ્યાધર ચક્રવર્તી થયા.
પૂર્વે કરેલા ધના આરાધનથી વૈતાઢચ પર્યંતની બન્ને શ્રેણિના સામ્રાજ્ય સુખને મે' મેળવ્યું. છેવટ તમે મને જીત્યા ત્યારે મને વૈરાગ્ય થવાથી મે' દીક્ષા લીધી અને તે મુનિપણુ' પાળવાથી હાલમાં હું ચાર જ્ઞાનવાળા થયો છું. મેં પૂર્વે રાજાના ભવમાં સ્ત્રીને માટે તમને બાંધી કેદમાં નાંખ્યા હતા, તેથી આ ભવમાં તમે મને બાંધીને કાષ્ટના પાંજરામાં નાંખ્યા. મેં તે વખતે તમને થોડા વખતમાં જ કેદથી મુક્ત કરી બહુમાન આપ્યું હતું, તમે મારાપર ધ પમાડવાવડે ઉપકાર કર્યો હતા, અને આપણી પ્રીતિ દૃઢ થઈ હતી.
તેજ પ્રમાણે આ ભવમાં પણ તમે મને શીઘ્રપણે ધનથી મુક્ત કર્યાં, અને મે હર્ષોંથી તમને કન્યા તથા રાજ્ય આપ્યુ. તેમજ અત્યારે તમને વિશેષ ધર્મની પ્રાપ્તિ કરાવવાવડે તમારી ઉપર પ્રત્યુપકાર કરવાની મારી ઇચ્છા થવાથી હું અહીં આવ્યેા છે. વળી હે રાજા ! ખીજી પણ કેટલીક વાત કહું છું, તે સાંભળેા—પૂર્વ મંત્રી અને રાજાના ભવમાં તમે અને મે' કલ્પવૃક્ષ જેવા જે શ્રાવકધર્મ નું આરાધન કર્યું હતું, તેના પ્રભાવથી આ ભવમાં આપણને પંચેન્દ્રિયના સુખભોગ સહિત અખંડ અને અદ્ભુત રાજ્યસમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તમારી ધમાં શ્રદ્ધા અધિક હાવાથી તમને વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.
તમે અમાત્યના ભવમાં મુનિને કહ્યુ` હતુ` કે—“ શું તમારાં નેત્રા ગયાં છે કે જેથી કરીને આ આહાર સુઝતા નથી એમ બેલે! છે ? ” તથા તમારી પહેલી પ્રિયાએ તે મુનિના કુળની નિંદા કરી હતી. બીજી પ્રિયાએ કહ્યુ` હતુ` કે—, આ અંધને જિલ્લને આપે।. ’” ઈત્યાદિક વચનેાવડે તમે ત્રણેએ જે અશુભ ક ઉપાર્જન કર્યુ હતું, તે કર્મોના પશ્ચાત્તાપાદિકવડે તમે કેટલાક કર્મોના તા ક્ષય કર્યો હતા; તેપણ તે કા કેટલાક અશ ખાકી રહેલા હેાવાથી આ ભવમાં કેટલેક કાળ તમે નેત્ર રહિત થયા હતા.
2
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૭૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તથા તમારી પહેલી પ્રિયા આ ભવમાં રાજાએ ગ્રહણ કરેલી ગણિકાની પુત્રી થઈ. એટલે કે નીચ કુળ પામી, અને બીજી પ્રિયા તેના પિતાએ આપેલા વિષને પ્રયોગથી અંધ થઈ ગઈ. તે કર્મને અલ્પકાળમાં ક્ષય થવાથી અને પુણ્યને ઉદય થવાથી દિવ્ય ઔષધિની પ્રાપ્તિને લઈને તમારી જેમ તે પણ સજજ નેત્રવાળી થઈ
તમારી પ્રિયાએ ભિલ્લને આપવાનું જે વચન મુનિ પ્રત્યે કહ્યું હતું, તે વખતે તમે નિષેધ કર્યો નહતું તેથી તમારે એક દિવસ ભિલ થવું પડ્યું અને ભિલ્લપણામાં ભિલ્લની બુદ્ધિથી જ તમને વિજય સુંદરીના પિતાએ તેણીને આપી. તે બને પ્રિયાએ પૂર્વભવના પ્રેમને લીધે આ ભવમાં પણ તમને જ પતિપણે ઈચ્છયા અને તમને પરણી. - હવે હે રાજા ! તમારા કાકાના પુત્ર સિંહસારના પૂર્વભવની હકીકત કહું છું, તે સાંભળો–“તે પૂર્વભવે નરવીર રાજાને વસુસાર નામે પુરોહિત હતા. તે કલમ હેવાથી તમે સર્વ જન સમક્ષ તેને તિરસ્કાર કર્યો હતો, અને રાજાએ તેને દેશમાંથી કાઢી મૂક હતો. તે ચિરકાળ સુધી ઘણા માં ભમી કેઈક જન્મમાં પરિવ્રાજક થઈ મરીને જોતિષીમાં દેવ થયા. ત્યાંથી વી પાપાનુબંધી પુણ્યના ઉદયથી તમારા કાકા શ્રી જયરાજાનો પુત્ર સિંહસાર નામે તમારે બંધ થયે.
તમે પૂર્વે મંત્રીના ભાવમાં રાજાને કહ્યું હતું કે –“આ ચંડાળની રથે તમારે સંગ કરે એગ્ય નથી.” એ શબ્દથી બાંધેલા કર્મને લીધે તમારા ઉપર તેણે આ ભવમાં તેવા જ દેશને આરેપ કર્યો, પરંતુ પૂર્વભવના અને આ ભવના સત્કર્મના ઉદયથી તમને આપેલું ચંડાળપણાનું કલંક છેટું હોવાથી અલ્પકાળમાં નષ્ટ થયું. પૂર્વભવમાં કૌલાદિક ધર્મના અભ્યાસથી તે સિંહસારને જીવ નિંદનીય આચરણ કરવામાં અત્યંત ઉદ્યમી હતા, તેથી આ ભવમાં પણ સિંહસાર સ્વભાવે અત્યંત કૃર થયો.
તેમજ અત્યંત માયાવી, સર્વ દેષને ધારણ કરનાર, નિર્ગુણ, નિર્દય, ક્રોધી, પગલે પગલે પિતાના આત્માને જ કલેશ ઉપજાવનાર, અન્યાયી, દુર્ભાગી, પાપબુદ્ધિવાળો, નિરંકુશ ધર્મનો દ્વેષી અને વિશેષે કરીને જૈનધર્મનું નામ સાંભળવાથી પણ ઈર્ષાને ધારણ કરનાર અધર્મને પક્ષપાત કરવામાં જ હર્ષવાળો અને અધર્મનું જ પ્રતિપાદન કરનાર છે. તે સિંહસાર ઉપર તમે સ્થાને સ્થાને વારંવાર ઘણે ઉપકાર કર્યો હતો. તે પણ પૂર્વભવના વેરને લીધે તે તમારા પર અંતઃકરણથી ઠેષ જ ધારણ કરતા હતા. તેથી જ આ ભવમાં તે દુરાત્માએ તમારાં ને લઈ લીધાં અને પાપકર્મ બાંધ્યું.
હે રાજા! આ પ્રમાણે પુણ્ય અને પાપના ફળને સ્પષ્ટ રીતે જણાવનારૂં પૂર્વભવનું
Page #502
--------------------------------------------------------------------------
________________
થૌદમે સગે. વૃત્તાંત સાંભળી તેને હૃદયમાં ધારણ કરી સદા ધર્મને વિશે ઉદ્યમ કરે તેજ ચોગ્ય છે. તમે અને અમે પૂર્વભવમાં શ્રદ્ધા સહિત અત્યંત શુદ્ધ જૈનધર્મનું આરાધન કર્યું હતું, તેથી જ આપણે આ ભવમાં પુણ્યાનુબંધી પુણ્યવાળા થયા છીએ.”
આ પ્રમાણે શ્રીગુરૂમહારાજે કહેલા સર્વ વૃત્તાંતને સાંભળી તે પૂર્વભવની સ્થિતિને મનમાં ધારણ કરવા માટે શ્રીજયાનંદ વિગેરે સર્વે એક ક્ષણવાર મૌનપણે રહ્યા, તેટલામાં તેઓ સર્વે લઘુકમ હોવાથી તત્કાળ જાતિસ્મરણજ્ઞાન પામ્યા, એટલે તે પૂજ્ય ગુરૂમહારાજને તેઓએ કહ્યું કે –
હે પ્રભુ! તમારું વચન સત્ય છે. અમને હમણાં જાતિસ્મરણ જ્ઞાન થયું છે, તેથી અમે તે સર્વ વૃત્તાંત આપે કહ્યા પ્રમાણે જાણી શકીએ છીએ. હે પ્રભુ ! પુર્વભવમાં અમે જે ભવસ્થિતિ અનુભવી છે, તેજ પ્રમાણે તમે કહી છે, અને તે અમે અત્યારે જાતિસમરણથી જોઈએ છીએ.” ફરીથી શ્રીજયાનંદ રાજાએ મસ્તક નમાવી નિર્મળ ચિત્તવડે ગુરૂમહારાજને પૂછયું કે –“હે ભગવાન! હે સદ્ગુરૂ! મારા પિતા અને મારા કાકાએ જે દિવસે દીક્ષા લીધી છે ત્યારપછી તેમનો જે વૃત્તાંત હોય તે કહે અને હવે પછી તેમની કેવી કેવી ગતિ થશે તેનો તથા તેમનો એક્ષપ્રાપ્તિ થતા સુધીનો વૃત્તાંત કહે.” આ પ્રમાણે શ્રીજયાનંદ રાજાએ પૂછવાથી ગુરૂ મહારાજ સ્નેહથી બોલ્યા કે–
- “હે રાજેન્દ્ર સાંભળો. તમારા પિતા અને તમારા કાકાએ જે દિવસે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેઓ ગુરૂની સાથે વિચારવા લાગ્યા. બાર વર્ષ સુધી અભ્યાસ કરી ગ્રહણું અને આસેવના એ બન્ને પ્રકારની શિક્ષામાં નિપુણ થયા. મૃતપાઠ અને પ્રત્યુપેક્ષા વિગેરે ક્રિયામાં સમગ્રપણે કુશળ થયા. સર્વ શ્રતને અર્થ ગ્રહણ કરી તે બને ઉત્તમ વ્રતનું પાલન કરતાં હતા જિનશાસનમાં નિપુણ થયા. અતિચાર રહિત ચારિત્ર પાળવામાં તત્પર એવા તે બને ચિરંતન મહર્ષિએ ચિરકાળ સુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ કરવા માટે પૃથ્વી પર વિચર્યા.
ગુરૂની આજ્ઞા પાળવામાં તત્પર, નિરંતર શુદ્ધ સાધુની ક્રિયા કરવામાં આસક્ત, ગુરૂની ભક્તિ કરવામાં અત્યંત મગ્ન, ક્ષુલ્લક સાધુઓ ઉપર વત્સલતા રાખનારા, વૃદ્ધ મુનિઓને વિનય કરનારા, સાધુઓને વિષે પ્રેમવાળા, વૈયાવૃત્ય કરવામાં ઉત્સાહી, નિત્ય તપસ્યા કરવામાં તત્પર, સાધુના સત્તાવીશ ગુણે કરીને સહિત, સમતાને ધારણ કરનારા, ઇદ્રિનું દમન કરનારા, રાગ દ્વેષથી રહિત, ઉદાર આશયવાળા, પૃહારહિત, મમતા રહિત, ગ્રામ કે ઉપાશ્રય વિગેરે સ્થાનમાં પ્રતિબંધ રહિત, પિતાના શરીરની પણ સારસંભાળ નહિ કરનારા, માયાથી મુક્ત થયેલા, માનને ત્યાગ કરનારા, પરીષહ અને
1 tત
- KSOS
Page #503
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાન’દ કેવળી ચરિત્ર ઉપસર્ગાદિકવડે ક્ષેાભ નહિ પામનારા, પૃથ્વીને વિષે કાઈ ના પણ ભય નહિ રાખનારા, કષાય રહિત, તપ અને સંયમની ભાવના ભાવનારા અને પેાતાના આત્માનું હિત કરકરવામાં ઉદ્યમવંત એવા તે બન્ને મહર્ષિ આએ ચિરકાળ સુધી પૃથ્વીપર વિહાર કર્યાં. અને એ રીતે પેાતાનું આયુષ્ય પૂર્ણ કરી છેવટ અનશનાદિકવડે ચિત્તની સમાધિપૂર્વક કાળધમ પામી તે બન્ને રાજર્ષિએ સનત્યુમાર અને માહેન્દ્ર નામના દેવલેાકમાં મર્ષિક દેવા થયા છે.
ف
ત્યાં ઇંદ્રના સામાનિક દેવાવડે પણ પૂજવા લાયક, મેટી ઋદ્ધિવાળા અને મહા કાંતિવાળા તે બન્ને દિવ્યભાગ ભાગવતા સુખને અનુભવ કરે છે. અનુક્રમે સાત સાગરોપમનુ' અને તેથી કંઈક અધિક પ્રમાણવાળું પાતપાતાનુ આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જૂદા જૂદા દેશમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, પ્રેાઢતાને પામી, તે બન્ને રાજા થઈને શ્રેષ્ઠ રાજ્યનુ' પાલન કરશે ત્યાં શ્રી તીર્થંકરના હસ્તવડે દીક્ષા અ'ગીકાર કરી, લાંબાકાળ સુધી ચારિત્રનુ નિરતિચારપણે પાલન કરી સર્વાં કર્માંના ક્ષય કરી મેાક્ષને પ્રાપ્ત કરશે. ”
આ પ્રમાણે શ્રીચક્રાયુધ સૂરીશ્વર મહારાજના મુખથી પેાતાના પિતા તથા કાકાનું` સ ચરિત્ર સાંભળી શ્રીજયાનંદ રાજા પોતાના હૃદયમાં અત્યંત હર્ષિત થયા. પછી ફરીથી ગુરૂને નમસ્કાર કરીને તેમણે પૂછ્યું' કે—“ હે પ્રભુ ! હવે અમારૂં સનું અને સિંહસારનુ ભાવી ચરિત્ર કૃપા કરીને કહેા, કે જેથી અમારા મનમાં થાય. હું ભવ્ય છું? કે અભય છું? ભવ્ય હાઉં" તે! આ ભવમાં મારા મેાક્ષ થશે કે બીજા કાઈ ભવમાં મેાક્ષ થશે ? એ સવ મારા હર્ષોંને માટે કહેા. તથા મારી પત્નીએ વિગેરે ખીજા પણ કારે મેક્ષ પામશે ? એ સવ કહેા. તેમજ સિંહસારનુ‘શું થાય છે? અને હવે પછી તેનુ‘ શુ થશે ? એ વૃત્તાંત તથા તમારી પોતાની મેક્ષપ્રાપ્તિ કયારે થશે ? તે સવ’કૃપા કરીને કહેા. ” આ પ્રમાણેના તે રાજાએ પુછેલા પ્રશ્નને જ્ઞાનદ્રષ્ટિએ વિચારીને મુનીશ્વર શ્રીચકાયુધ રાજર્ષિ આ પ્રમાણે એલ્યા—
ܕܕ
“ હે રાજા ! સાંભળેા તમે અને તમારી સ્ત્રીઓ વિગેરે અહી કલ્યાણના અથી છે, તે સર્વે પ્રાયે આસન્નસિદ્ધિવાળા છે અને અવશ્ય ભવ્ય છે. તેમાં પણ તમે, તમારી પૂર્વ ભવની બે પત્ની અને હું ચારિત્રનું આરાધન કરી આ ભવમાંજ મેક્ષ પામશુ. તેમાં પણ ભવના અંત કરનાર એવા તમે કેવળજ્ઞાનના ઉદ્યોતથી જગતને ઉદ્યોત કરી, સત્યમાર્ગોના નાશ કરનારા અજ્ઞાનરૂપ અંધકારના સ'હાર
Page #504
--------------------------------------------------------------------------
________________
ચૌદમે સગ.
૪ કરી, નિરંતર ઉદય પામેલા નવીન સૂર્યની જેમ જીવાજીવાદિક પદાર્થો બતાવીને ભવ્ય પ્રાણીરૂપ અનેક કમળોને પ્રતિબંધ પમાડશે. ઘણા લાંબા કાળ સુધી પૃથ્વીને પિતાના ચરણકમળવો પવિત્ર કરી કાંઈક ઓછા એવા લાખ વર્ષ સુધી કેવળી અવસ્થાને ભેગવશે. કુલ ચારિત્ર પર્યાય પરિપૂર્ણ એક લાખ વર્ષ પૂર્ણ કરી, સર્વે મળીને કુલ ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય ભોગવી, સર્વ પ્રકારની ગાદિક વ્યથાએ કરીને રહિત, કામદેવને જીતનાર તથા સમગ્ર દુષ્કર્મનો પરાભવ કરનાર હે શ્રીજયાનંદ રાજા ! તમે મોટા આનંદરૂપ મોક્ષની સંપદાને પામશે અને હું પણ કેટલાક વર્ષ પછી અંતગડ કેવળી થઈને મોક્ષ પામીશ.
સિંહસાર ભારે કમી હોવાથી પ્રજાને પીડાદિક ઉત્પન્ન કરવાને લીધે રાજ્યથી ભ્રષ્ટ થયા પછી અનેક પ્રકારના દુઃખ પામ્યો છે તેનું વૃત્તાંત કહું છું તે સાંભળે–જ્યારે તમારા પિતાએ તે સિંહસારને પિતાના નગરમાંથી કાઢી મૂક્ય; ત્યારે તે પણ તે નગરમાંથી નીકળી લાંબા કાળ સુધી ચારે બાજુ ભમે. જે જે નગરમાં, ગામમાં, પુરમાં, દેશમાં કે દિશામાં તે સિંહસાર પિતાની આજીવિકાદિકને માટે જઈ રહ્યો, તે તે સ્થાને પ્રાર્થે કરીને કલ્યાણની શ્રેણિરૂપ સુભિક્ષાને નાશ કરનાર ભયંકર દુકાળ પડવા લાગ્યો, અને સાત પ્રકારની ઈતિ–ઉપદ્રવો પ્રગટ થવા લાગ્યા. તે વખતે કોઈ નિમિત્તવડે, શુકનવડે કે જ્ઞાનીની વાણીવડે દુકાળ વિગેરેનું કારણ તે મહાપાપી સિંહજ છે, એમ જ્યારે લેકના જાણવામાં આવ્યું ત્યારે તે લોકો તેની અત્યંત નિર્ભર્સના કરવા લાગ્યા અને કેપ પામેલા તે લોકો તેને પોતપોતાના સ્થાનથી કાઢી મૂકવા લાગ્યા. - તે સિંહસાર દાસ થઈને ભક્તિવડે જે જે રાજાની સેવા કરતો હતો, તે તે રાજા પ્રાયે મરણ પામતા હતા. તે વખતે પિતાના શરણરૂપ રાજાનું મરણ તે સિંહસારની 'સેવાને લીધે જ થયું છે, એમ તેના પરિવારને કોઈ પણ પ્રકારે નિર્ણય થતો, ત્યારે તે રાજભક્ત અને તેને અનેક પ્રકારે મારતા હતા, વિડંબના કરતા હતા અને પછી તે
સ્થાનથી કાઢી મુકતા હતા. આ પ્રમાણે તે પોતાના ઘેર પાપના ફળને ઠેકાણે ઠેકાણે પામે. છેવટ પાપના ઉત્કટ ઉદયથી ચારની પલીમાં જઈ સર્વ વ્યસનને સેવવા લાગ્યો.
તેમાં એક વખત કોઈ ઠેકાણે ચોરી કરવા ગયે, ત્યાં તે પાપી પિતાના પાપના ફળરૂપ મરણને પામ્યો. અને મોટી આપત્તિના સ્થાનરૂપ સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. ત્યાં બત્રીશ સાગરોપમ સુધી ઘણા દુઃખના સમૂહને ભેગવવાને છે. ત્યાંથી નીકળીને તે પાપી વચ્ચે વચ્ચે આંતરાવાળી મલ્યાદિકના ભવો કરી અનંતીવાર સાતે નરકમાં જશે.
Page #505
--------------------------------------------------------------------------
________________
૮૦.
શ્રી જયાનંદ કેવી ચરિત્ર આ પછી સર્વ જાતિના તિર્યમાં, દુષ્ટ દેવોમાં અને નીચ મનુષ્ય જાતિમાં અનંતવાર વારંવાર ઉત્પન્ન થઈ પાપ ઉપાર્જન કરી તે દરેક સ્થાને વારંવાર પરિભ્રમણ કરશે. આ પ્રમાણે જેમાં ઉગ્ર દુર્ગતિ, અનંત વિપાક, અને હિંસાદિકથી પ્રાપ્ત થતા અનંત દુઃખો રહેલાં છે એવું આ સિંહસારનું ચરિત્ર સાંભળી હે ભવ્ય જીવો! તમે પાપને નાશ કરે એવા પુણ્યમાર્ગમાં પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરો.
હે રાજા ! તમારી સાથે તમારી બીજી પ્રિયાઓ, બીજા રાજાઓ, સુભટે અને મંત્રીઓ વિગેરે જે જે દીક્ષા ગ્રહણ કરશે, તે સર્વે બાહ્ય તથા અત્યંતર શત્રુઓને
જ્ય કરી નિરતિચાર ચારિત્રનું પાલન કરી અનુક્રમે સ્વર્ગાદિકમાં જઈ મહાવિદેહને વિષે ઉત્પન્ન થઈ થોડા ભવમાં અવશ્ય મોક્ષ પામશે.
હે રાજા ! આ સર્વના વૃત્તાંતે જે મેં તમને કહ્યા છે તે મેં કેવળ મારી બુદ્ધિથી જ કહ્યા નથી, પરંતુ હું એક દિવસ શ્રી જિનેશ્વરદેવને વાંદવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં ગયે હતા, ત્યાં પુંડરીકિ નગરીને વિષે વિચરતા શ્રી અરિહંતના મુખથી મેં સાંભળેલ છે. ત્યાં વ્યાખ્યાન વખતે ભવ્ય જીવોને બોધ કરવા માટે તે શ્રી જિનેશ્વરદેવે તમારૂં સર્વ ચરિત્ર પ્રથમથી કહ્યું હતું. તે સર્વ સાંભળીને તથા મને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે તેના વડે પણ જાણીને તમને પ્રતિબધ કરવા માટે હું જલ્દીથી અહીં આવ્યો છું.
તમે પૂર્વભવમાં શુદ્ધ શ્રીજિનેશ્વરદેવને ધર્મ આપી મારા ઉપર અત્યંત ઉપકાર કર્યો છે, તેથી તે ઉપકારને બદલે વાળવા માટે વિહરમાન જિનેશ્વરની પાસે જઈ તમારું સર્વ ચરિત્ર પૂછી તેમનાથી તે સર્વ જાણી હું હમણાં અહીં આવ્યો છું અને બદલે વાળવાની બુદ્ધિવાળો હું તમને વિશેષ કરીને પ્રતિબોધ કરું છું. તેમજ મારા આત્માને સંસારસાગરથી તારું છું. હવે હે રાજન ! તમે પ્રતિબોધ પામે, પ્રતિબોધ પામે. જરા પણ પ્રમાદ ન કરે. જે મૂઢ ન હોય તે જ વિષયમાં તો મેહ પામે છે. પરંતુ સત્પરૂ તે કઈ પણ પ્રકારે તેમાં મોહ પામતાજ નથી. કહ્યું છે કે–
આ જગતમાં જે ખરા સ્વાર્થ સાધવાને છે, તે આત્મહિતજ છે, અને જે આ જન્મને વિષે તથા પરજન્મને વિષે સુખના હેતુભૂત હોય તે જ ખરો સ્વાર્થ કહેવાય છે.” તેથી કરીને વ્યવહારની વિશુદ્ધિ, શ્રી અરિહંત પરમાત્મા અને ગુરૂની ભક્તિ, જીવદયા, ઈંદ્રિયદમન, દાન, શીળ, તપ, ભાવ અને સક્રિયાનું આરાધન એ સર્વ મોક્ષનું અંગ હોવાથી તથા ધર્મરૂપ હોવાથી સાચા સુખનાં કારણ છે, તેનું આરાધન કરવું તેને નિંદ્રોએ આત્મહિત કહ્યું છે. કામ અને અર્થને બાધ ન આવે એવી
જા
Page #506
--------------------------------------------------------------------------
________________
યૌદમે સગર :
૪૦ રીતે સર્વ શુદ્ધ વ્યવહારાદિકને જે આત્મહિતના અર્થી જ કરે તો તેઓ પરિણામે ઈષ્ટ ફળને પામે છે, કેમકે કલ્પવૃક્ષની જેવા તે વ્યવહારાદિકથી જ તેવાં ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. પાંચ ઇંદ્રિના જે વિષય તે કામનું સ્વરૂપ છે. તે વિષમ અને ભયંકર છે. તેને તજવા તેજ દુષ્કર છે. સર્વ વિષયમાં પણ સ્ત્રી સાથેને વિષય અતિ સ્તર છે. કહ્યું છે કે
“જે મનુષ્ય મોક્ષની ઈચ્છાવાળા, સંસારથી ભય પામેલ અને તેથી કરીને જ ધર્મના આરાધનમાં તત્પર રહેલું હોય, તે મનુષ્યને જેવી મનોહર સ્ત્રી તજવી મુશ્કેલ છે, તેવું આ જગતમાં બીજું કાંઈ મુશ્કેલ નથી. તેથી જે મનુષ્ય તે સ્ત્રીના સંગને તજે છે, તેને બીજા વિષયે સુખે કરીને તજવા લાયક થાય છે. કેમકે મહાસાગરને તર્યા પછી શું બીજી સર્વે નદીઓ સુખે તરવા લાયક થતી નથી ? સુખે કરીને જ તરી શકાય છે.” આ પાંચ પ્રકારનું કામ જ આત્માનું હિત ઈચ્છનારા જનેએ તજવા લાયક છે. કેમકે આ કામને જ પંડિતે શલ્યાદિકની ઉપમા આપે છે. તે વિષે કહ્યું છે કે –
કામ જ શલ્ય રૂપ છે, કામ જ વિષ સમાન છે, અને કામ જ આશીવિષ સર્પ જેવો છે. કામની પ્રાર્થના કરનાર મનુષ્ય તે કામને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આ પ્રમાણે કામની પ્રાર્થના પણ મહા દુર્ગતિના દુઃખને આપનારી થાય છે એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તેથી ડાહ્યા પુરૂષોએ તેને ત્યાગ કરે તે જ ઉચિત છે. જે બુદ્ધિમાન જને કામસેવાને ત્યાગ કરી શ્રીજિનેશ્વરદેવના ઉપદેશેલા ધર્મને જ સેવે છે, તથા જેઓને તત્ત્વની જ સ્પૃહા છે, તેઓને જ આ પૃથ્વીતળમાં ધન્ય છે. તત્ત્વને જાણનાર ગૃહસ્થ પુત્રાદિક પામવાની ઈચ્છાથી જ પર્વના દિવસોમાં બ્રહ્મચર્યને પાળી આસક્તિ વિના જ કામને સેવે છે. કહ્યું છે કે –
તત્વને જાણનાર પાવક તીવ્ર અભિલાષાનો ત્યાગ કરી તથા પાંચ તિથિઓમાં બ્રહ્મચર્યનું પાલન કરી પરિમિત દિવસેને વિષે જ પાંચ પ્રકારના વિષયસુખને ભોગવે છે.” આ શાસ્ત્રના વચનમાં કોઈ શંકા કરે કે
દિવસે મૈથુન સેવવાની અત્યંત નિંદા કરી છે, તે “દિવસોને વિષે એમ કેમ કહ્યું? ' આ શંકાને ઉત્તર એ છે જે–અહીં દિવસ શબ્દનો અર્થ રાત્રિદિવસ રૂપ આઠ પહોર એવો છે. જેમ પર્યુષણા કલ્પમાં “છઠ્ઠી ઉજળ” એ શબ્દ લખી છઠને દિવસે તીર્થકરનું ચ્યવન અને જન્મ થવાનું લખે છે. તે ચ્યવન અને જન્મ મધ્ય રાત્રિએ જ સંભવે છે. તેની જેમ અહીં પણ જાણવું.”
જિક-૧
Page #507
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યાનંદ કેવી ચરિવ . આ પ્રમાણે આગમના તત્વને હૃદયમાં નિશ્ચય કરી કૃત્યને જાણનાર પુરૂષ જન્મથી આરંભીને શુદ્ધ શિયળને જ પાળે છે. તેવી શક્તિ ન હોય તે પુરૂષે સ્વદારા સંતેષનું વ્રત પાળવું જોઈએ, અને સ્ત્રીએ પોતાના ભર્તારથી જ સંતોષ રાખવો જોઈએ.”
આ પ્રમાણે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલું અને શ્રી ચક્રાયુધ રાજર્ષિએ વાણીના વિષયમાં કરેલું સુકૃત ઘણા જ હર્ષપૂર્વક સાંભળીને શ્રીજયાનંદ ચક્રવર્તી અત્યંત આનંદથી વ્યાપ્ત થઈ તથા ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરવાને ઉત્સુક થયા. તેથી પિતાને અભિપ્રાય જણાવવા માટે તેણે હિતને ઉપદેશ આપનાર ધર્માચાર્ય શ્રી ચક્રાયુધ સૂરીશ્વરજીને વિનંતિ કરી કે-“હે ભગવંત મારા ઉપર પ્રસન્ન થાઓ, અને ક્ષણવાર રાહ જુઓ, કે જેથી હું મારે સ્થાને જઈ મારા પુત્રને રાજ્ય આપી મહોત્સવ સહિત આપશ્રી પાસે આવી દીક્ષા અંગીકાર કરું. કેમકે હું સંસારથી ઉદ્વેગ પામે છે, તેથી મારું ચિત્ત રાજ્યને વિષે લેશ પણ રંજન થતું નથી.”
આ પ્રમાણે હદયમાં છેલી હકીકત નિવેદન કરી, પૂજ્યગુરૂમહારાજશ્રીની આજ્ઞા લઈ દીક્ષાને માટે ઉધમવંત થયેલા તે રાજેદ્ર મોટા મહોત્સવ સહિત પિતાના મહેલમાં જઈ નવી પ્રભુતાવડે શોભતું અને સાત અંગવાળું પિતાનું રાજ્ય પિતાના પુત્ર શ્રી કુલાનંદકુમારને આપ્યું. પછી તેને સારે રસ ઉપજે તેવી રીતે સર્વ હિતશિક્ષા આપી કે–“હે વત્સ! તું સર્વ પ્રજાને પિતાના સહોદર–બંધુની જેમ પાળજે કેમકે તે પ્રજાએના જ ઉત્તમ ભાગ્યવડે તથા આશીર્વાદવડે લાલનપાલન કરેલા રાજઓ પ્રાયે કરીને જળવડે લતાના સમૂહની જેમ વૃદ્ધિ પામે છે. હે વત્સ! પાલન કરેલી પ્રજા સુખમાં કે દુઃખમાં અને સુતાં કે જાગતાં કદાપિ પિતાના પ્રજાધર્મથી ચૂકતી નથી.
પ્રજાજને મહત્સવાદિક કરતા હોય, અનેક પ્રકારના દાનાદિક કરતા હોય, લક્ષ્મી ઉપાર્જન કરતા હોય, સુખના સમૂહથી અને કુટુંબના પ્રેમથી વૃદ્ધિ પામતા હોય, સમૃદ્ધિવાળા થયા હોય અને યશસ્વી થયા હોય તથા બીજા પણ ઉત્તમ ગુણે ઉપાર્જન કરતા હોય તે તે જોઈને સૂર્યની જેમ જે રાજાએ હર્ષ પામે છે, તેઓ જગતને પ્રિય, * ધન્ય, માનને લાયક, પુણ્યવંત, કૃતાર્થ, લાંબા આયુષ્યવાળા, ન્યાયી અને યશસ્વી થાય છે, તથા તેમનું રાજ્ય ઘણા લાંબા કાળ સુધી સ્થિર થાય છે.
હે વત્સ! તને આ મોટું રાજ્ય પ્રાપ્ત થયા છતાં જે પ્રકારે ધર્મ સદાય નહિ, તે પ્રકારે તારે નીતિમાં અને વિનયમાં પ્રવર્તવું. સર્વ ધર્મને વિષે પણ જૈનધર્મ ચિંતા
Page #508
--------------------------------------------------------------------------
________________
ચૌદમા સ.
૪૩
મણિરત્નની જેમ અદ્ભુત, ઉત્તમ, ૧સમકિતના સારાળા અને સ` ઇચ્છિત વસ્તુને આપનાર છે. તેથી કરીને કૃતજ્ઞ એવા તારે વટવૃક્ષના બીજની જેમ યત્નથી તેને જ મેળવવા તેમજ સેવવેા અને તેને જ સે'કડા શાખાવાળા કરવેા. જો કે સાતે બ્યસને આપણા રાજ્યમાં પ્રથમથી જ નથી, તાપણ તારે પ્રયત્નપૂર્વક તેને નિષેધ કર્યો કરવા, કેમકે તે વ્યસન પુણ્યરૂપી વૃક્ષને વિષે કુહાડાના ઘા જેવુ' કામ કરે છે. વળી હે પુત્ર! સ્વજન, પરિવાર, મિત્ર, પંડિત, અધિકારી, રાજસેવક, પત્ની, પુત્ર અને પ્રજા વિગેરે સ ઉપર યાગ્યતા પ્રમાણે પ્રીતિ અને રતિ કરજે. ”
આ પ્રમાણે સત્ય અને હિતકારક ઉપદેશવડે પુત્રને તથા બીજા સને આનંદ પમાડી શ્રીજયાન'ન્દ્વ રાજાએ આનદથી સર્વે જિનચૈત્યેામાં અષ્ટાહ્નિકા મહેાત્સવ કરાવ્યા. હવડે વિધિપૂર્ણાંક ‘વિવિધ પ્રકારનાં વસ્ત્ર તથા આહારાદિકના દાનવડે સામિ કનેાનુ વાત્સલ્ય અને ભક્તિ વિગેરે કર્યું, જો કે પેાતાના રાજ્યની જેમ ખીજા સવ રાજ્યેામાં યશને કરનારી સ` જીવાની અમારી હંમેશને માટે પ્રથમથી જ તેણે પ્રવર્તાવી હતી, તેપણ આ અષ્ટાહ્નિકા મહાત્સવના દિવસેામાં હંમેશાં આ લેાક અને પરલેાકમાં હિતકારક એવી તે અમારીને પેાતાના સેવક પાસે વિશેષ કરીને પડહની ઉદ્ઘાષણાકિવડે પ્રવર્તાવી, આ સિવાય તેમણે બીજા પણ શ્રી જિનશાસનના મહાત્મ્યને દૃઢ કરનારા પ્રભાવનાદિક અનેક કાર્યો વિશેષે કરીને કર્યાં.
પછી તેમના પુત્ર શ્રી કુલાનંદ રાજાએ હર્ષોંથી મહેાત્સવ સહિત દીક્ષાભિષેકની અપૂર્વ સામગ્રી તૈયાર કરાવી, તેને શ્રીજયાનંદ રાજાએ વિધિપૂર્વક કૃતા કરી. ત્યારપછી ખીજાં કરવા લાયક કાર્યો કર્યા. અને પછી સુખલક્ષ્મીના નિવાસરૂપ મ་ગળધ્વનિના ઉલ્લાસપૂર્વક વસ્ત્ર, અલંકાર અને પુષ્પમાળા વગેરેવડે શરીરને અલંકૃત કરી, દિવ્ય શિબિકાપર આરૂઢ થઈ, શ્રીજયાનંદ રાજા સિંહાસનપર બેઠા. તેમના મસ્તક ઉપર 'છત્ર ધારણ કરવામાં આવ્યું, તેમની ચારે બાજુ ઉજવળ ચામરા વીઝાવા લાગ્યા, અને તેઓશ્રીની આગળ સર્વ આડ ંબરપૂર્વક સર્વ સમૃદ્ધિ અને સ વાજિંત્રા પ્રકાશિત થયાં, ગીતગાન થવા લાગ્યાં, ઇચ્છિત મહાદાનેા અપાવા લાગ્યાં, ધવલમ ગળ થવા લાગ્યાં, વિચિત્ર પાત્રાનાં નાટકા થવા લાગ્યાં, અસખ્ય મગળ પાકા બિરૂદાવળી ખેલવા લાગ્યા; છત્ર, ચામર, હસ્તિ, અશ્વ, ધ્વજ, કુંભ વિગેરે અષ્ટમંગળ આગળ ચાલ્યાં, ગણતરી ન થઈ શકે તેટલા પાયદળા, ચતુરંગ સૈન્યને! સમૂહ, ચાતરફ પ્રસરતા કરોડા દેવા અને વિદ્યાધરા વિગેરે પણ અનુક્રમે યથાર્યેાગ્ય રીતે ચાલવા લાગ્યા.
૧ ચિંતામણિ સારા સારવાળા હાય છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
આ રાજાધિરાજના દીક્ષા મહેાત્સવમાં પાસે રહેલા સુર અને કિન્નરે પણ હર્ષ થી તે ઉત્સવ જોવા આવ્યા. તેએ પુષ્પવૃષ્ટિ કરી મનેાહર ગીત નાટય અને સંગીત કરવા લાગ્યા, દુદુભિ વગેરે વાજિત્રાના દિત્મ્ય વનિએ આકાશ ભરી દીધું, નગરજનેાના વિશાળ સમૂહોએ પણ તે ઉત્સવમાં ઘણી શૈાભા વધારી દીધી.
४२४
એ રીતે સર્વ પ્રકારે સુષમા કાળના મહિમાને વિસ્તારે એવા નવીન મહેાત્સવ પૂર્વક શ્રીજયાનંદ રાજા પેાતાની રાજધાનીમાંથી નીકળી મનારમ નામના ઉદ્યાતમાં આવ્યા. ત્યાં શિખિકા ઉપરથી નીચે ઉતરી, ગુરૂની પાસે આવી, વિધિપૂર્વક સર્વ અંગ નમાવી હર્ષોંથી પૂજ્ય ગુરૂમહારાજશ્રીને વંદના કરી. પછી વૈરાગ્ય રંગથી રગિત થયેલા, અને સાહસિક જનેમાં અગ્રેસર તે શ્રીજયાનંદ રાજાએ સર્વ સ્વજનાની રજા લઈ સર્વ વસ તથા અલંકારાને ઉતારી પંચમુ લાચ કરવા પૂર્વક સ મુનિએમાં ઉત્તમ એવા પૂજ્ય શ્રી આચાર્ય ભગવંત પાસે સર્વવિરતિ ગ્રહણ કરી. આ ત્રણ ખંડ પૃથ્વીના સ્વામી શ્રી જયાનંદ રાજાએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે સાવાહની જેમ તેની સાથે લાખ્ખા મનુષ્યાએ દીક્ષા અ’ગીકાર કરી.
આ સમયે પેાતાતાના પરિવાર સહિત અંતઃપુરની સ્ત્રીઓએ અને રિતસુ દરી વિગેરે પટ્ટરાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી, તેમજ તેના ઘણા પુત્ર અને પૌત્રા તથા હજારા રાજાઓએ પણ પોતપાતાના અંતઃપુર અને પરિવાર સહિત તેમની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. તે વખતે લેાકેાને વિષે, આખા દેશને વિષે અને રાજકુળને વિષે સત્ર સંસારના ઉચ્છેદ કરવામાં નિપુણ એવા ના ઉદય ચારે બાજુ વિસ્તારને પામ્યા.
પછી સ’યમરૂપી 'મેટા સામ્રાજ્યને પામેલા પેાતાના પિતા શ્રીમાન્ શ્રીજયાનં≠ રાજિષ તથા તેમના ગુરૂને આનંદથી વંદના કરીને પાછા જવાના અવસર થયા જાણી શ્રી કુલાનંદરાજા દીક્ષા લેતાં ખાકી રહેલા પેાતાના બંધુએ, પુત્રા, મંત્રીએ અને સામંત સહિત તથા સ` પ્રજા અને ચતુરંગ સૈન્ય સહિત પોતાના નગરમાં પાછા આવી રાજ્ય કરવા લાગ્યા, અને પગલે પગલે પેાતાના પિતા શ્રીજયાનંદ રાજર્ષિનુ` સ્મરણ કરી જૈનધર્મનું આરાધન કરવા લાગ્યા અને પ્રજાને પણ ધમાં પ્રવર્તાવવા લાગ્યા.
ત્યારપછી શ્રીજયાનંદ રાજિષ એ સૂરિ મહારાજની સાથે તે સ્થાનેથી વિહાર કર્યાં, અને ચારિત્રનુ` આરાધન કરવાને ઉદ્યમવંત થયા. સ` સાધુજનાને સંમત એવા તે રાષિ વિનયવડે ગુરૂમહારાજ પાસે સાધુની સર્વ સામાચારી યથાપણે શીખી તે પ્રમાણે ગરહિતપણે વિધિયુક્ત પ્રવવા લાગ્યા. દીક્ષાના પ્રથમ દિવસથી જ સ ઉદ્યમવડે સ
Page #510
--------------------------------------------------------------------------
________________
ચૌદમે સગ.
૪૮૫ શ્રતને અભ્યાસ કરતાં થોડા જ સમયમાં બાર અંગ ભણી ગયા, નિઃસંગ ચિત્તવડે પાંચે સમિતિને પાળતા, ત્રણે ગુપિવડે ગુણ, ક્ષણે ક્ષણે પ્રમાદ રહિત, મમતાથી મુક્ત, કષાય વર્જિત, સાધુના સદ્ગુણવડે અલંકૃત, શડતા રહિત, તપનું સ્થાન, અને યતનાને વિષે અત્યંત તત્પર એવા તેમને એગ્ય જાણુને ગુરૂએ સૂરિપદ આપ્યું. પછી પ્રશસ્ત બુદ્ધિવાળા, વિવિધ પ્રકારના અતિશયુક્ત, છત્રીશ ગુણોની ખાણ, અને અતિચાર રહિત ચારિત્રનું પાલન કરનારા શ્રીજયાનંદસૂરિએ ગુરૂની આજ્ઞાથી સાધુઓને શ્રુતજ્ઞાન ભણાવતાં લાંબાકાળ સુધી પૃથ્વીતળપર વિહાર કરી તેને પવિત્ર કર્યું. - એક વખત શ્રીજયાનંદસૂરિ મહોત્સવ સહિત ગુરૂમહારાજ શ્રી ચક્રાયુધસૂરિને વંદન કરવા આવ્યા. તે વખતે ચાર જ્ઞાનને ધારણ કરનાર ગુરૂમહારાજ શ્રી ચકાયુધ સૂરીશ્વરજી વિહારના અનુક્રમે લક્ષમીપુર નગરની નજીક આવેલા કે ઈશાખાપુરમાં રહેલા હતા. તેમણે પિતાના આયુષ્યને અંત સમીપ જાયે, તેથી તેમણે રાજર્ષિ શ્રી જયાનંદ સૂરિરાજને ગચ્છ ભાર સોંપી ગણધર પદવી આપી. અને પોતે કઈ નજીકના તીર્થે જઈ શિષ્ય અને ઉપધિના પરિગ્રહને પણ ત્યાગ કરી–સિરાવી પાદપપગમન અનશન સ્વીકાર્યું, ત્રીશ દિવસે તેમના સમગ્ર કર્મના કિલષ્ટ બંધનને ક્ષય થયે, એટલે તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતકૃત કેવળીપણે તેઓ મુક્તિને પામ્યા. તે વખતે પાસે રહેલા દેવતાઓએ ગીત અને સંગીત સહિત લાખે દિવ્ય વાજિંત્રીના નાદવડે તેમને નિર્વાણ મહોત્સવ કર્યો.
આ હકીકત સાંભળી શ્રીજયાનંદસૂરિને ઉત્કટ અને અપ્રતિપાતિ વૈરાગ્ય ઉત્પન્ન છે. તેથી તત્કાળ તેઓ પર્વતના દુર્ગ જેવી ક્ષપકશ્રેણિપર આરૂઢ થયા. અને શત્રુના સર્વ સિન્યને જીતે તેમ સમગ્ર વિશ્વને જીતનારા તેમને ચાર કર્મ ઉપર સંપૂર્ણ જય મેળવ્યો, અને સર્વ રાજર્ષિઓના મહેંદ્રરૂપ તેમને સારભૂત વસ્તુની જેમ લેક અને અલેકના અગ્રભાગ પર્યત પહોંચે તેવું અનંત અને ઉજવળ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
તે વખતે તેમના મહિમાથી આકર્ષાઈને આવેલા ઘણા વૈમાનિક દેવેએ એકઠા થઈ તેમના કેવળજ્ઞાનની ઉત્પત્તિને મહોત્સવ કર્યો. પ્રથમ તે દેવોએ હજાર પાંખડીવાળું સુવર્ણનું મોટું દિવ્ય કમળ વિકુવ્યું. અને તેની ઉપર શ્રીજયાનંદ કેવલી ભગવંતને બેસાડ્યા, પછી તે શ્રીજયાનંદ કેવળજ્ઞાની ભગવંતને નમસ્કાર કરી સર્વ દેવો અને બીજા આવેલા નગરજને યથાગ્ય સ્થાને તેમની સન્મુખ બેઠા. એટલે તે શ્રી જયાનંદ કેવળજ્ઞાની ગુરૂમહારાજે તેમની પાસે ભવ્ય પ્રાણીઓના અનુગ્રહને માટે રસિક દષ્ટાંતિ, હેતુઓ અને યુક્તિના સમૂહવડે સારભૂત દાનાદિક ચાર પ્રકારના ધર્મને ઉપદેશ આપે.
[
S&તી
STT
Page #511
--------------------------------------------------------------------------
________________
શ્રી યાને કેવળી થ - આ અવસરે શ્રી કુલાનંદ રાજા પિતાના પિતાના કેવળજ્ઞાનને મહોત્સવ થત જાણું સર્વ સિન્ય અને પરિવાર સહિત જલદીથી તેમને વાંદવા માટે ત્યાં આવ્યું. વિશ્વને વંધ અને પૂજ્ય એવા શ્રીજયાનંદ કેવલી પિતાને જોઈ તે રાજાએ હર્ષથી ત્રણ પ્રદક્ષિણા કરી વિધિપૂર્વક તેમને વંદના કરી. પછી તે રાજા ગુરૂની સ્તુતિ કરી વિનયવડે બે હાથ જોડી એગ્ય સ્થાને બેઠા. તેને શ્રીજયાનંદ કેવળીએ બાર વ્રતરૂપ શ્રાવક ધર્મને વિસ્તારથી ઉપદેશ કર્યો એટલે તે પ્રતિબોધ પામ્યો. ત્યારે તેને આદરથી ગુરૂમહારાજે સમકિતના પાઠ સહિત શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યો. કેટલાક ભવ્યજનોને સાધુધર્મ અને કેટલાક અન્ય જનોને વિવિધ પ્રકારના અભિગ્રહો અંગીકાર કરાવી શ્રીજયાનંદ કેવળજ્ઞાની ભગવંતે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. - શ્રી જયાનંદ રાજર્ષિ કેવળજ્ઞાની ભગવતે ઘણા લાંબા કાળ સુધી ગામ, આરામ, આકર, પુર અને નગર વિગેરે કરડે નાના મોટા સ્થાનમાં વિહાર કરી તે તે સ્થાને રહેલા દુષ્કૃત્ય વડે પાપી થયેલા પ્રાણીઓને પણ આલેચના-પ્રાયશ્ચિત્ત વિગેરે સુકૃતના સમૂહ આપી તેમને પાપ રહિત કર્યા. તેથી તેઓ પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. તેમના ઉપદેશરૂપી વનમાં પદ્મરૂપી ગૃહને વિષે રહેલા હંસની જેમ ઉત્તમ ભવ્યજન ધર્મામૃતરૂપી જળમાં યથેષ્ટ ક્રિીડા કરી અત્યંત સંતુષ્ટ થયા. - તેમની ધર્મદેશનારૂપનદીને વિષે ભવ્યજનોના મનરૂપી મસ્તે મિજન્મજજનાદિકવડે પ્રીતિનું સુખ મેળવવા લાગ્યા. તેમની ધર્મદેશનારૂપ ગંગાનદીના પ્રવાહ વડે વૃક્ષો, તૃણ અને ઔષધિની જેવા ભવ્ય જનો રસકસવાળા થઈ સુખરૂપી ફળને ધારણ કરી અત્યંત શોભવા લાગ્યા. સાર્થવાહ સમાન તે ગુરૂ મહારાજ શ્રીધર્મપત્તન નામના નગરથી વિવિધ પ્રકારના પુણ્યરૂપી કરીયાણાઓ લાવી આપી ભવ્ય જનને સુખી કરવા લાગ્યા. કરૂણાના સાગરરૂપ મહા સાર્થવાહ જેવા તે અનંત જ્ઞાનવાળા ગુરૂમહારાજની અસીમ કૃપાથી કેટલાક જીવો કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષની સંપત્તિને પ્રાપ્ત કરવાવાળા થયા, કેટલાક વૈમાનિક દેવની સમૃદ્ધિને પામ્યા, કેટલાક અનુત્તર વિમાનની સંપદાને પામ્યા, કેટલાક ચક્રવર્તી આદિકની સમૃદ્ધિને પામ્યા, કેટલાક નિવૃત્તિને પામ્યા, અને કેટલાક તે જ ભવે ઉજવળ કેવળજ્ઞાન પામ્યા. આ પ્રમાણે નિરંતર ઘણું પુણ્યના લાભવડે શ્રી જયાનંદ કેવળીએ લાંબા કાળ સુધી ત્રણે જગત સુખમય, પુણ્યમય અને હર્ષમય કર્યું. તથા બળવાન એવા અતિશયોની શ્રેણિવડે તેમણે ત્રણે જગતને પ્રસન્ન કર્યા.
, ૧ મજજન એટલે ડુબકી મારવી અને ઉન્મજજન એટલે બહાર આવવું વિગેરે. . ધર્મરૂપ પાટણ.
22
__/
FREEE E
Page #512
--------------------------------------------------------------------------
________________
થો સગે.
* હવે ભગવાન શ્રીજયાનંદ કેવલી પિતાને નિર્વાણ સમય નજીક પ્રાપ્ત થયે જાણી શ્રી શત્રુંજય પર્વત ઉપર પધાર્યા. ત્યાં તેમણે છ ભક્તાર્થ કરી પાદપિગમ અનશન કર્યું, અને વેદનીય, નામ. ગોત્ર તથા આયુષ્ય એ ચાર અઘાતી કર્મને ક્ષય કરી મેક્ષ પદને પામ્યા. એ અનંત જ્ઞાનવાળા, કર્મરૂપ અંજન રહિત, સિદ્ધ, બુદ્ધ, અનંત વીર્ય અને દર્શન સંબંધી સમૃદ્ધિવાળા, પરમાત્મા, ઉત્કૃષ્ટ તિવાળા અને પરબ્રહ્મરૂપ થયા. તે વખતે તત્કાળ ચાર નિકાયના કરે છે ત્યાં ભેગા થયા અને તેઓએ શેક સહિત છતાં પણ એકત્ર થઈ તેમને નિર્વાણમહોત્સવ કર્યો. તે કેવળજ્ઞાની ભગવંતને ગુણવડે હર્ષ પામેલા દેવેએ પ્રાયે કરીને તીર્થંકરાદિકની જેવો નિર્વાણમહોત્સવનો સર્વ વિસ્તાર કર્યો. પછી નંદીશ્વરાદિક તીર્થમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરી સર્વ દેવતાઓ જેમ આવ્યા હતા તેમ પિતા પોતાને સ્થાને ગયા,
આ પ્રમાણે શ્રીજયાનંદ કેવલી જેવા બીજા કેઈ આવા ગુણો વડે ઉત્કૃષ્ટ થયા નથી કે જેઓએ શુભ આચરણ ધારણ કરી બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના શત્રુની જયલક્ષ્મી પ્રાપ્ત કરી પૃથ્વી અને મેક્ષ બન્નેનું સામ્રાજ્ય ભગવ્યું હોય. આવા ધર્મમાં અહર્નિશ તત્પર મનુષ્ય પૃથ્વી પર દુર્લભ જણાય છે કે જેઓ મોટા ગુણવાળા, ઉજવળ યશ અને પ્રતાપવાળા, સૌભાગ્ય અને ભાગ્યરૂપી ધનવાળા, સામ્રાજ્યલક્ષમીવડે યુક્ત, ત્રણ જગતમાં પાપ રહિત, ઉત્કૃષ્ટ સૌંદર્યને ધારણ કરનારા, નિરંતર દાન આપવામાં ચતુર, અનેક પ્રાણીઓને આનંદ આપનારા અને બાહ્ય કે અત્યંતર શત્રુઓથી જીતી ન શકાય એવા હેઈ. આ શ્રીજયાનંદ કેવલી જેવા આ જગતમાં કેઈક જ છે પામી શકાય તેમ છે.
અરિહંતના મતની ઉન્નતી કરી અને ભાવશત્રુની વિજયલક્ષ્મીવડે કેવળજ્ઞાન ઉપાર્જન કરી ધન્ય છે જ સિદ્ધિપદને પ્રાપ્ત કરી શકે છે. તેથી આ શ્રી જયાનંદ કેવલીના દષ્ટાંતવડે ભવ્યજીએ એમની જેમ ધર્મની આરાધનામાં પ્રયત્ન કરવો. મુકતાફળના સમૂહની જેમ ઉત્તમ ગુણવડે ગુંથેલું અને પ્રસિદ્ધ એવા અનેક નિર્મળ અવદાતેવડે હારની જેવું શોભતું આ ચરિત્ર કોને હર્ષ આપે એવું નથી ? અર્થાત્ સર્વ ભવ્ય જીવોને આ ચરિત્ર વાંચતા અને વિચારતા અપૂર્વ આનંદ કરાવનાર બને છે.
ઇતિ શ્રી તપગચ્છનાયક શ્રી દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી સેમસુંદરસૂરીશ્વરજીની પાટે પ્રતિષ્ઠા પામેલા શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા શ્રીજયાનંદ રાજર્ષિ કેવળીના “જયશ્રી ચિન્હવાળા આ ચરિત્રને વિષે શ્રી જયાનંદ રાજર્ષિની દીક્ષા અને કેવળજ્ઞાનાદિકના વર્ણનવાળે આ ચૌદમે સર્ગ સમાપ્ત થશે.
Page #513
--------------------------------------------------------------------------
________________
* ૮૦
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર
અથ પ્રશસ્તિ
ક
ચાંદ્રકુળમાં તપગચ્છને વિષે શ્રી સમસુંદરસૂરીશ્વરજીની પાટે પ્રતિષ્ઠિત થયેલા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી સુપ્રસિદ્ધ છે. તેઓ મરકી, ઈતિના ભય અને દુષ્કાળ વિગેરેનું નિવારણ કરનાર સંતિકરસ્તવવડે શ્રી સંઘનું રક્ષણ કરી પિતાના ઉત્કૃષ્ટ ગુણવડે શ્રી ભદ્રબાહ સ્વામી જેવા થયા છે. તથા તેઓશ્રીએ પિતાની શક્તિથી મારવાડ આદિક દેશમાં અમારી પડતની ઉદ્ઘેષણ વડે પ્રસિદ્ધ થઈ કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરાવે છે, તે શ્રી ગુરૂવર્યના મેટા શિષ્ય શ્રી ચંદ્રરત્ન ગણિ નામના પંડિતે ગુરૂભક્તિને લીધે ચરિત્ર શોધી શોધીને શુદ્ધ કર્યું છે, તે ચરિત્ર જ્યાં સુધી ગંગા નદીના તરંગો વિદ્યમાન હોય અને જ્યાં સુધી સુર્ય, ચંદ્ર ઉદય પામે ત્યાં સુધી અનેક પંડિત પુરૂષ વડે વંચાતું રહે...!!
ઇતિ શ્રી જયાનંદ કેવળી ચરિત્રની પ્રશસ્તિ.
o,૦૦૦e
)
,૦e
Eી
(
- ena
weeee દરહead open
(છીથ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Des......હ,
૨૨૦૦૦ નાકર
s
2
(
obsensons
શ્રીજયાનંદ કેવળી ચરિત્ર - સ મા
' ----- - - CCSE )
teasero see aeno
geeeeeeeee)
TGSS
+
sea ro
-
Page #514
--------------------------------------------------------------------------
________________ શ્રી જૈન ધર્માપકરણ સંસ્થા સ્થાપના સં', 2003 અષાડ સુ. 5 આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજશ્રી અને ધર્મ આરાધક શ્રાવક શ્રાવિકાની યથાશક્તિ ભક્તિ કરવાનો છે. સંસ્થામાં રાખવામાં આવતા ધામિક ઉપકરણો અને ધાર્મિક અભ્યાસના સર્વ પુસ્તક કીંમતથી આપવામાં આવે છે, તે સિવાય અણાહારી ઔષધીઓ આદિ રાખવામાં આવે છે તેનાથી તપસ્વિએ આદિની ભક્તિનો લાભ લેવામાં આવે છે. - સંસ્થા તરફથી પ્રગટ થયેલાં પુસ્તકની યાદી - કર 1 શ્રી તપે રત્ન મહોદધિ સચિત્ર પ્રથમવૃત્તિ કી. રૂા. 4-00 - 2 શ્રી અંતીમ આરાધના બાલ બોધ : = ભેટ - F 3 શ્રી તપેારત્ન મહોદધિ સચિત્ર બીજી આવૃત્તિ કીં. રૂા. 4-00 4 શ્રી ભુવનવિહાર દર્પણ કીં. રૂા. 3-00 5 શ્રી ભુવનવિહાર દર્શન - ભેટ - 6 શ્રી તપોરત્ન મહોદધિ સચિત્ર ત્રીજી આવૃત્તિ કીં. રોઃ પ-૦૦ 7 શ્રી જયાનંદ કેવલી ચરિત્ર અર્થમાવૃત્તિ કીં. રૂા. 10-00 (ભાષાન્તર) સચિત્ર શ્રી જૈન ધર્મોપકરણ સંસ્થા ત્રણ દરવાજા, સાંકડી શેરી, પાટણ (ઉ. ગુ. ) ક આ નિશાનીવાલા પુરતો સીલ ક માં નથી.