________________
પ્રથમ સ.
૧૩
રાજાના પૂછવાથી તેણે તેને પેાતાના સ્વામીએ કહેલું કાય નિવેદન કર્યું. વાતના પ્રસ·· ગમાં તે ક્રૂતે પેાતાના નગરમાં થયેલી હાથીની મરકીની શાંતિ, મુનિને તેવે પ્રભાવ અને આ નગરમાં તે જ મુનિનુ` આગમન વિગેરે વૃત્તાંત રાજા પાસે કહ્યું. તે સાંભળી વિસ્મય અને આનંદથી પુષ્ટ થયેલા રાજાએ તે દૂતને ચેાગ્ય જવાબ આપી તથા તેને સત્કાર કરી વિદાય કર્યાં. પછી રાજાએ તે મુનિનુ' સ માહાત્મ્ય પ્રસિદ્ધ કરી તેના પાદસ્પની રજ વડે સવ` લેાકેા પાસે પાતપેાતાના મસ્તકપર તિલક કરાવ્યાં. સ જનાએ તે પ્રમાણે કર્યું, કે તરત જ સમગ્ર મરકી શાંત થઈ ગઈ. વિશુદ્ધ તપનો મહિમા ફાઈ અચિંત્ય જ છે.” મુનિએ ક્રોધ પામે તા તપના પ્રભાવથી ચક્રવર્તીના સૈન્યને પણ ભસ્મસાત્ કરી શકે છે, અને તેના જેટલી સમૃદ્ધિ પણ દેખાડી શકે છે. ત્યારપછી તે રાજા વિગેરે સ લેાકાએ ઉદ્યાનમાં જઈ મુનિને નમી તેમની સ્તુતિ કરી અને તેણે કહેલા શ્રાવકધમ ને શક્તિ પ્રમાણે અંગીકાર કર્યાં.
એકદા જેના આત્મા પ્રતિબધ રહિત છે એવા તે મહામુનિ ક્ષેમાપુરી નગરીએ ગયા. ત્યાં માસક્ષપણના પારણા માટે તેમણે નગરીમાં પ્રવેશ કર્યો. ગાચરીને માટે ફરતા ફરતા તે મુનિ પુરાહિતા ઘર પાસેથી નીકળ્યા, તે વખતે ગેાખમાં બેઠેલા પુરાહિતના પુત્રે તે મુનિને જોયા. તે મિથ્યાષ્ટિઓને અગ્રેસર અને જૈનધર્મીને દ્વેષી હતા, તેથી ધન અને યુવાવસ્થાથી મત્ત થયેલા તેણે ક્રોધથી મુનિના મસ્તકપર જોડાના ઘા કર્યાં. તાપણુ મેરૂપ તની જેવી ધીરતાવાળા તે મહાત્મા જરા પણ ક્રોધ પામ્યા નહી', તેનાપર પણ કૃપાને જ ધારણ કરતા તે મૌનપણે જ આગળ ચાલ્યા ગયા. પરંતુ તેના તપ પ્રભાવથી. આકર્ષિત થયેલી શાસનદેવીએ ક્રોધથી તત્કાળ જ અદૃશ્ય રહીને પણ તે પુરહિતપુત્રના બન્ને હાથ કાપી નાંખ્યા. તેથી તેની તીવ્ર વ્યથાથી આક્રંદ કરતા તેણે દિશાઓને પણ આકદવાળી કરી દીધી, તે સાંભળી ભયભ્રાંત થયેલા તેના માતાપિતાકિ તત્કાળતેની પાસે આવ્યા. તેણે પશ્ચાત્તાપ સહિત પોતાને સવ વૃત્તાંત જેવા હતા તેવા કહ્યો. તે સાંભળીને તેએ પણ ખેદ પામી ક્રોધથી પેાતાના પુત્રને બહુ પ્રકારે ધિક્કારવા લાગ્યા. છેવટ આ અનની શાંતિ માટે કોઈપણ ઉપાય ન મળવાથી શીઘ્રપણે તે મુનિની પાસે આવી તેને નમસ્કાર કરી તેએ હાથ જોડી ખેાલ્યા કે—
“ હે જગપૂજ્ય ભગવાન મુનીશ્વર ! આપ મહા પ્રભાવવાળા છે, અને તેજોમય છે, છતાં પણ સૂને ઘુવડની જેમ આપને અજ્ઞાની જને ઓળખી શકતા નથી. તેથી ખાળક, મૂઢ અને અજ્ઞાનવડે અંધ ચિત્તવાળા અમારા પુત્રે પૂજ્ય એવા આપને પણું અપરાધ કર્યાં છે, તેને હે કૃપાનિધિ ! આપ ક્ષમા કર. મહાપુરૂષાને ક્રોધ ચિરકાળ