________________
૨૪૪
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
તે સાંભળી તેણે વિજયસુંદરીના વિવાહ વખતે જેવુ. પેાતાનુ રૂપ કર્યું હતું તેવું જ ભિલ્લનું રૂપ તત્કાળ ઔષધિથી કર્યુ, અને વિજયસુંદરી પ્રિયાનું મૂળ રૂપ કર્યું.. પછી તે ખેલ્યા કે—“ અહા ! આવા કુરૂપીને આવા ગુણવાળી પુત્રી રાજાએ કેમ આપી ? વિશ્વની વિડંબના કરનાર ક્રોધ અને માનને ધિક્કાર છે. જેમ આ વિજયસુદરી સવ રૂપવતી સ્ત્રીએની સીમારૂપ છે, તેમ આ બિલ્લ કુરૂપની સીમારૂપ છે. ” પછી વિજયસુ'દરી એલી કે—
“ હું રાજન્ ! હવે તમે મને આળખા છે ? ” ત્યારે લજાવડે નીચુ' મુખ રાખી તે એક્ષ્ચા કે—“ હા, એળખુ છું. દુર્બુદ્ધિની સીમારૂપ એવા મારી તું વિજયસુંદરી પુત્રી છે. પરંતુ પૂર્વે કરેલુ કુકર્મ યાદ આવવાથી હું મારૂં મુખ દેખાડવા શક્તિમાન એમ કહી રાજા વિસ્મય, આનંદ, ખેદ અને ચિંતા વિગેરે વિવિધ પ્રકારના રસથી વ્યાકુળ થયા. ત્યારે તેના પગમાં પડીને વિજયસુંદરી એલી કે
નથી.
""
“ હું પિતાજી ! મેં આ પુત્રીને ક્રોધથી વિડમ્બના પમાડી એમ ધારી તમે ખેદ કરશે! નહિ, કેમકે તમારા કાપ પણ મને તે અદ્ભુત સમૃદ્ધિ આપનાર થયા છે. જો તે વખતે તમે ક્રોધ ન કર્યો હાત તેા આવા પતિ મને કયાંથી પ્રાપ્ત થાત ? કે જેના પરાક્રમના અનુભવ તમને પણ થયેા છે. જેમ સુવર્ણમય પૃથ્વીથી ઉત્પન્ન થયેલી રજ પણ અગ્નિના યાગથી સુવણ પણાને પામે છે, તેમ પિતા એવા તમારા કપ પણ તેવા ઉત્તમ પતિના ચેાગથી મારા હિતને માટે થયા છે.”
આ પ્રમાણેના તેણીના વચનથી હર્ષ પામેલા રાજાએ તેને સ્નેહથી આલિંગન કરી પેાતાના ખેાળામાં બેસાડી. ખરેખર જે પિતા છે તે તેા પિતા જ છે. તે જોઈ ભિલ્લ મેલ્યા કે–
“હે રાજેન્દ્ર ! તમે તમારી પુત્રીને તા ઓળખી, પરંતુ મને આળખા છે કે નહિ ?” ત્યારે તે રાજવી ખેલ્યા કે–“ જિનભાષિત વસ્તુની જેમ તમારૂં સ્વરૂપ તા લક્ષ્ય અને અલક્ષ્ય છે. એટલે કે વિવિધ પ્રકારના રૂપ, સમૃદ્ધિ અને કળાદિકવર્ડે તમે સમગ્ર વિશ્વને માહ પમાડચો છે, તેથી સથા પ્રકારે તમને આળખવાને કાણુ સમ છે ?
જ્યાં બુદ્ધિને પ્રવેશ ન હોય ત્યાં સુબુદ્ધિ પણ અબુદ્ધિ થાય છે. જેવા રૂપવર્ડ મે... તમને મારી કન્યા આપી હતી, તેજ આ રૂપ છે એટલે જ હું જાણી શકું છું', પરંતુ તમારૂં સ્વાભાવિક રૂપ અને સ્થાન, વંશ તથા નામ વિગેરે કેમ જાણી શકું ?' આવું આશ્ચય જોઈ કમળપ્રભ રાજા વિગેરે પરસ્પર છાની છાની વાત કરવા લાગ્યા કે