________________
૨૮૨
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અત્યારે વિચાર કરવાનો અવસર છે? તમને બેલાવવાને આ સમય હોય? પુરૂષ કે સ્ત્રીનું એકાંત સરળપણું પ્રશંસા કરવા લાયક નથી. તેનાથી કોઈ પણ કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ અવશ્ય પશ્ચાત્તાપ જ થાય છે. કોઈ પણ દુષ્ટ કારણ વિના અકાળે રાજાનું બેલાવવું હોય જ નહિ. અકાળે વૃક્ષોને પુષ્પને ઉગમ થાય તે શું કદાપિ ઉપદ્રવ વિના થાય?
ચિત્તમાં જૂદ, વચનમાં જુદું, ક્રિયામાં જૂદું અને ફળમાં જૂદું એ રીતે વેશ્યાજનની જેમ રાજાનું ચરિત્ર લેકમાં ન જાણી શકાય તેવું હોય છે તેથી કોઈ પણ રાજા ઉપર વિશ્વાસ કરવો યોગ્ય નથી. તેમાં પણ અમારા પિતાને વિષે તે વિશેષ કરીને વિશ્વાસ કરવા જેવું નથી. કારણ કે તે સર્વ ગુણ છતાં તેનામાં મોટા ત્રણ દેષ પ્રસિદ્ધ છે; તેથી કરીને તમારા સર્વત્ર માન્ય એવા આ સિંહસારને મોકલે.
અન્યથા નિરંતર આ પ્રમાણે પોષણ કરાતે તે કયે વખતે કામ લાગશે? અનુચર તેવા પ્રકારના સમયને માટે જ રાખવામાં આવે છે કે ઘાતથી રક્ષણ કરવા માટે તેને આગળ કરવામાં આવે. અગ્નિને દાહ દૂર કરવા માટે જ હાથમાં કાષ્ટને હાથેલે ધારણ કરવામાં આવે છે.”
આ પ્રમાણે નીતિમાર્ગને અનુસરનારી તેમની વાણીવડે પ્રસન્ન થયેલા કુમારે “રાજા કાંઈક વિચાર કરવા તને અત્યારે બોલાવે છે એમ કહી તે સિંહસારને જ મેક. તે વખતે સિહે વિચાર્યું કે
“જરૂર રાજા મને કુમારના ઘાત સંબંધી ઉપાય પૂછવા બોલાવતા હશે, તેથી હું તેને મારી ઈચ્છા પ્રમાણે માર્ગ બતાવીશ.” એમ વિચારી હર્ષથી ઘોડા ઉપર આરૂઢ થઈને તે ચાલ્યું. અર્ધ રાજમાર્ગે જતાં તેને પિતા છુપાયેલા અને પુરૂએ એક સાથે બે બાવડેવીધી નાખે, એટલે તે તરત જ ઘોડા ઉપરથી નીચે પડ્યો. બંધુના દ્રોહનું આફળ.” પછી તે બંનેએ જઈને તરત રાજાને કહ્યું કે
તમે કહેલું કાર્ય અમે કર્યું છે. ” તે સાંભળી રાજા હર્ષ પામે. “પ્રાય રાજાઓમાં વિવેક હોતે જ નથી.” કહ્યું કે –કે વિવો સુર્રમ કાયો, વિશિચ તામિથું धनाढयनृपदेवेषु, समनागपि नेक्ष्यते
પ્રાયે કરીને વિવેક પામ દુર્લભ છે, તેમાં પણ મોટાઓને તે વિશેષ દુર્લભ છે, અને ધનાઢવ, રાજા તથા દૈવને વિષે તે તે વિવેક જરા પણ દેખાતું નથી.”
સિંહસારના પડવાને ધબકાર સાંભળી આરક્ષક પુરૂષે દેડી આવ્યા. ત્યાં મોટે