SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ * ૮૦ શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અથ પ્રશસ્તિ ક ચાંદ્રકુળમાં તપગચ્છને વિષે શ્રી સમસુંદરસૂરીશ્વરજીની પાટે પ્રતિષ્ઠિત થયેલા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી સુપ્રસિદ્ધ છે. તેઓ મરકી, ઈતિના ભય અને દુષ્કાળ વિગેરેનું નિવારણ કરનાર સંતિકરસ્તવવડે શ્રી સંઘનું રક્ષણ કરી પિતાના ઉત્કૃષ્ટ ગુણવડે શ્રી ભદ્રબાહ સ્વામી જેવા થયા છે. તથા તેઓશ્રીએ પિતાની શક્તિથી મારવાડ આદિક દેશમાં અમારી પડતની ઉદ્ઘેષણ વડે પ્રસિદ્ધ થઈ કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરાવે છે, તે શ્રી ગુરૂવર્યના મેટા શિષ્ય શ્રી ચંદ્રરત્ન ગણિ નામના પંડિતે ગુરૂભક્તિને લીધે ચરિત્ર શોધી શોધીને શુદ્ધ કર્યું છે, તે ચરિત્ર જ્યાં સુધી ગંગા નદીના તરંગો વિદ્યમાન હોય અને જ્યાં સુધી સુર્ય, ચંદ્ર ઉદય પામે ત્યાં સુધી અનેક પંડિત પુરૂષ વડે વંચાતું રહે...!! ઇતિ શ્રી જયાનંદ કેવળી ચરિત્રની પ્રશસ્તિ. o,૦૦૦e ) ,૦e Eી ( - ena weeee દરહead open (છીથ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Des......હ, ૨૨૦૦૦ નાકર s 2 ( obsensons શ્રીજયાનંદ કેવળી ચરિત્ર - સ મા ' ----- - - CCSE ) teasero see aeno geeeeeeeee) TGSS + sea ro -
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy