SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજશ્રી કૃત શ્રીયાનંદ કેવળી ચરિત્ર ભાષાંતર BasarabODOBSODBDB = = = == - == = == a પ્રભુ ભક્તિને અપૂર્વ મહિમા सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्ति भगवती बीजं, परमानन्दसम्पदाम् ॥ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ શ્રીકૃતસાગરનું મંથન કરીને મેં નવનીતની માફક સાર એ પ્રાપ્ત કર્યો છે કે પરમતારક શ્રીજિનેશ્વરદેવની વિવિધ પ્રકારની ભક્તિ એજ પરમાનંદ-મોક્ષસંપત્તિનું મૂલકારણ છે. શ્રી જિનેશ્વર દેવની પૂજા આદિ ભક્તિને એ અજબ મહિમા છે કે જેમ પારસમણિ લેખંડને સુવર્ણ બનાવે છે તેમ શ્રીજિનેશ્વર દેવની ભક્તિ રંકને રાય અને પતિતને પાવન બનાવે છે. તેના પ્રત્યક્ષ ઉદાહરણ તરીકે આ શ્રી જ્યાનંદ કેવલી ચરિત્ર છે. તે આત્મ કલ્યાણના અથએ શ્રદ્ધાપૂર્વક આ ચરિત્રને વાંચી વિચારી તેમાં રહેલી સુવાસને ગ્રહણ કરી પિતાના આત્માને સુવાસિત બનાવી મુક્તિના સાચા સુખને પ્રાપ્ત કરે. –મુનિ મહાનંદવિજય = ss ==== == == = ===== ==E E ====== -- BEEBGBBBBBBBBBGOGGoo
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy