SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી જયાનંદેં કેવળી ચરિત્ર રાખેલા પલ'ગ તથા મારા અલંકારો વિગેરે તથા નગરીમાંથી તારે ચેાગ્ય વસ્ત્રો અને અલકારો આદિ હું લઈ આવું.” તેણીએ ‘અણુ સારૂ’ એમ કહ્યુ', એટલે તે મહૌષધેિ પવ તપરથી પલગ તથા અલકારાદિક લઈ નગરમાં ગયા. ત્યાં દુકાને જઈ તેની પાસે ઇષ્ટ મૂલ્યવર્ડ વસ્ત્ર તથા અલંકારે, માગ્યાં. તે વખતે રત્નસ્વરૂપ નામના વિણકે ખમણા મૂલ્યેાવડે લાભથી તેને માગ્યા પ્રમાણે વસ્ત્રાદિક આપ્યાં. પછી પેાતાની પ્રિયાને માટે સર્વ અંગના અલકારા માગ્યા, ત્યારે તેણે નવા સ` અલકારો આપ્યાં. ‘દ્રવ્યથી શું સિદ્ધ ન થાય ? ” પછી તે સવ લઈ જલ્દીથી દેવકુળમાં આવી હર્ષોંથી કુમારે હર્ષ પામેલી પત્નીને તે સ` પહેરાવ્યાં. પછી પત્ની સાથે તે પલંગ ઉપર સુખનિદ્રાવર્ડ રાત્રિ નિમન કરી પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂતે કુમારે ચાલવાની ઇચ્છા કરી. તે વખતે પ્રિયાએ પૂછ્યુ` કે,— “ હે સ્વામી ! હમણાં આપણે કચાં તારા જેવી રિતસુંદરી નામની મારી અભીબ્ડ ત્યારે તે ખેલી કે હું સ્વામી ! પરોપકાર કા મારે તમને કહેવુ' છે તે સાંભળે. તેણીને આપી કુમાર બજારમાં કોઈ શ્રેષ્ઠીની જઈશું ?” ત્યારે કુમાર બાલ્યું. કે “ જ્યાં પ્રિયા છે, તે રત્નપુરમાં આપણે જઈશું.” કરવામાં જ રક્ત એવા તમારે લાયક કાંઈ કમળપુરી નામની નગરીમાં કમળપ્રભ નામે રાજા છે. તે મારા મામા થાય છે. તેની પહેલી પ્રિયા પ્રીતિમતી નામની છે. તેણીને જયસૂર નામના પુત્ર છે. ક્રૂર, અન્યાયી, દુર્ભાગ્યવાળા, કના વશથી કાંઈક વ્યાધિગ્રસ્ત અને અપ્રિય વચન બેલનાર છે. ખીજી ભાગવતી નામની રાણી છે. તે સુદર રૂપવાળી, શુભ ભાગ્યવાળી, સ્વામીપર ભક્તિવાળી, મધુર વાણીવાળી અને મારી માતાને અત્યંત વહાલી છે. તેણીને વિજયસૂર નામે પુત્ર છે. તે સુભગને વિષે ઉત્તમ, તેજસ્વી, વિનયવાન, દાતાર અને તેની માતાને અતિ વલ્લભ છે. તેની નાની બહેન મળસુંદરી નામે છે. તે વય, રૂપ, કળા અને ધવડે મારા જેવી તથા ગુણવડે અસામાન્ય છે. એક દિવસ તે કમળપ્રભ રાજાએ કઈ જોષિને પૂછ્યુ કે “ મારા કયા પુત્ર મારા રાજ્યને લાયક છે તે કહેા. ” જોષિએ કહ્યું “ તમારા નાના પુત્ર ગુણવાન છે અને રાજ્યને લાયક છે. ” તે સાંભળી હર્ષ પામેલા રાજાએ સત્કારપૂર્વક તેને રજા આપી. આ વાત પ્રીતિમતીએ સાંભળી, ત્યારે તેણીએ વિચાર કર્યો કે,— “ સર્વ ગુણયુક્ત ભાગવતીના પુત્ર સાજો છતે રાગી એવા મારા પુત્રને રાજ્યની ---
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy