________________
पञ्चम सर्ग
त्रिभुवनविभवस्तीर्थ-प्रभवो वः सन्तु शाश्वत - श्रीदाः । तीर्थपोतैः, सुतरश्चके મવા་નૈષિઃ ॥ ? ॥
ધમતી રૂપ વહાણવટે જેમણે સંસાર સમુદ્રને સુખેથી તરી શકાય તેવા બનાવ્યે છે. તેવા ત્રણ ભુવનના સ્વામી અને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘસ્વરૂપ તીના સ્વામીઓ ( શ્રી તીથ કર દેવે!) તમને શાશ્ર્વતશ્રી (મોક્ષ લક્ષ્મી ) ને આપવાવાળા થાઓ.
એક દિવસ જયરાજાએ ‘ રાજ્યને ચેાગ્ય કયા કુમાર છે?’ એમ જાણવાની ઇચ્છાથી એક જોષિને બોલાવી બન્ને કુમારેાના લક્ષણા પૂછ્યાં, ત્યારે તેણે અન્ને કુમારેાનાં સર્વ અંગા જોઈ એકાંતમાં રાજાને કહ્યું કે હે રાજન! બન્ને કુમારેાનાં લક્ષણાના મેનિય કર્યાં છે. તેમાં સિંહસાર કુમારના અંગ ઉપર એવાં લક્ષણેા છે કે જેથી તે લેાકેાને દ્વેષ કરવા લાયક થાય તથા સ્વજનેાને પણ અનનું કારણ થાય. વળી તે કૃતઘ્ની, ક્રૂર બુદ્ધિવાળો તથા પગલે પગલે આપત્તિનું સ્થાન થશે, અને ધ પર દ્વેષ કરવાના પાપથી મરીને દુતિ પામશે;
અને શ્રીજયાનંદ કુમારના સર્વાં અંગે ઉત્તમ લક્ષણા છે, તેથી તે સ લેાકને સુખ કરનાર અને ત્રણ ખંડના રાજા થશે. વળી તે સર્વ રાજાઓને સેવ્ય, ઘણાને ઉપકાર કરનાર તથા ન્યાય, ધર્મ, પ્રતાપ, લક્ષ્મી અને યશના સમુદ્રરૂપ થશે; અને છેવટે માક્ષને પામશે.”
આ પ્રમાણે જોષિનાં વચનો સાંભળી હૃદયમાં તેને ગુપ્ત રાખી રાજાએ સત્કારપૂર્ણાંક તેને વિદાય કર્યો. એક દિવસ એકાંતમાં તે રાજાએ પોતાના નાના ભાઈ વિજયને તે નિમિત્તિયાનુ` કહેલું સવ વૃત્તાંત ગુપ્ત રાખવા યોગ્ય હતું તે પણ પ્રેમને લીધે કહી અતાવ્યું. તે વૃત્તાંત તાંબૂલ આપનારી દાસી કે જેને વિશ્વાસને લીધે રાજાએ પેાતાની પાસે બેસાડી હતી તેણે સાંભળ્યું. ત્યારપછી રાજાએ ચેાગ્ય અવસરે વિવિધ પ્રકારની પરીક્ષારૂપ ઉપાચાવડે નિશ્ચય કરી તે નૈમિત્તિકનું વચન સત્ય માન્યું.