SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ४० શ્રી યાનઢ કેવળી ચરિત્ર કને લઇને આ કાઢ મને ઘણા કાળથી થયા છે. વૈદ્યથી પણ તે સાધ્ય નથી. ” ત્યાર પછી રાજા ખીજી સ્ત્રીનુ આલિગન કરવા માટે તેને પેાતાની સમીપે લાવ્યેા. એટલે તેણીના શરીરના ઉત્કટ દુર્ગંધથી રાજા વ્યાકુળ થઈ ગયા. રાજાએ તેણીને પૂછયુ કે— “ હે ભદ્રે ! તારા શરીરમાં આવેા દુધ કયાંથી ?” તેણીએ કહ્યું કે મારા કર્માંના દોષથી વૈદ્યવડે પણ સાધી ન શકાય તેવે આ દુર્ગંધ ચિરકાળથી ઉત્પન્ન થયેલા છે. ’’ તે સાંભળી વિરક્ત થયેલે રાજા તે બન્નેને ચિત્રશાળામાં મેકલી વિચાર કરવા લાગ્યા કે “ ધ્રુવને ધિક્કાર છે કે જેણે આવાં એ સ્ત્રીરત્નને દૂષિત કર્યાં. તે દિવસે ભાજન સમયે ઉત્તમ વસ્ત્રવડે શરીર ઢાંકેલુ હાવાથી તથા દૂર રહેલી હાવાથી આ બન્નેના આ દેષા મારા જાણવામાં આવ્યા નહેાતા. પુરાહિતે પણ આ બન્નેના આ દોષ જાણ્યા નહીં હાય, તેથી જ મને ફેાગઢ આ પાપમાં નાખ્યા. પરીક્ષા કર્યા વિના વાત કહેનાર તે પુરેાહિતને ધિક્કાર છે. આ સ્ત્રીઓને માટે જ મેં સ`ગુણવાળા મ’ત્રીને મેટા કષ્ટમાં નાંખ્યા. તેમ જ મારા ધર્મ, પ્રીતિ, કુળ અને યશને પણ મલિન કર્યાં, મંત્રીને વિષે શત્રુના પક્ષમાં રહેવાના દોષને કાઇ પણ માનતું નથી. પર'તુ સ` ડાહ્યા લેાકેા પુરાહિતનું જ કપટ માને છે. તે અધમી અને દ’ભીને પહેલાં મંત્રીએ જ ધિક્કાર્યા હતા, છતાં સત્ર પાપકને વિષે આવા દુષ્ટ પુરૂષા સ્ખલના પામતા નથી. હવે પ્રાત:કાળે બુદ્ધિથી ઉત્પન્ન થયેલા ઉપાયવડે સર્વ વાતને નિશ્ચય કરતાં મ`ત્રી નિર્દોષ ઠરશે તે તેને પ્રથમના (મંત્રીના ) સ્થાને સ્થાપન કરીશ, તેની પ્રિયાએ પણ તેને સેાંપીશ, અને દુનને શિક્ષા કરીશ.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ ખેદ્ય અને આશ્ચયમાં આખી રાત્રિ નિગમન કરી. હવે પ્રાત:કાળે રાજા રાજવ`થી શાભિત થઇને સભામાં બેઠા. તે વખતે પેાતાના સેવકે પાસે પેલા લેખ લાવનાર પુરૂષને ખેલાવીને રાજાએ પૂછ્યું કે—‹ રે બ્રાહ્મણ ! સત્ય ખેલ. આ લેખ કેાણે અને શી રીતે તને આપ્યા હતા ? ” તે સાંભળી ભયથી નહીં ખેલતા તેને રાજાએ પેાતાના સેવકા પાસે માર મરાજ્યેા. માર ખાતે સતે તે બ્રાહ્મણ ખેલ્યા કે—“ મને ગરીબને શા માટે ફાગટ મારે છે ? પુરાહિત જ મને ઘણા સુવણ વડે લાભ પમાડી મારી પાસે આ કા કરાવ્યું છે. ” તે સાંભળી આલેખમાં પુરાહિતને મળતા અક્ષરો જોઇ તીક્ષ્ણ બુદ્ધિવાળા રાજાએ આ બ્રાહ્મણ કહે છે તે સ યથાર્થ છે એમ નિશ્ચય કર્યાં. ત્યારપછી સેવકાદ્વારા બેડી ભગાવી મંત્રીને પેાતાની પાસે ખેાલાવીને રાજાએ તેની ક્ષમા માગી અને ભૂષણાદિકવડે તેને સત્કાર કર્યો.
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy