Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005113/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખસંગ્રહ 2-cit3 સંપાદક : શ્રી જિનવિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨ સંપાદક : શ્રી જિનવિજય : ઉપદેશક : પૂ. પંન્યાસપ્રવરશ્રી જયદર્શનવિજયજી ગણિવર્ય : પ્રકાશક : શ્રી જિનાજ્ઞા પ્રકાશન C/o. ડિમ્પલભાઈ જે. શાહ ‘કૃપા' જA, શ્રેયાંસનાથ સોસાયટી વિભાગ-૧ રમણસ્મૃતિ ફુલેટની બાજુમાં, વાસણા. અમદાવાદ-૩૮૦ ૦૦૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ - ૨ સંપાદક : શ્રી જિનવિજય ઉપદેશક : પૂજયપાદ સુવિશાલગચ્છાધિપતિ - અમર યુગપુરુષ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂજ્યપાદ નીડરવક્તા આચાર્યદેવ શ્રીમદ્ વિજય રવિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પ્રભાવક પટ્ટધર પૂજયપાદ પંન્યાસપ્રવરશ્રી જયદર્શનવિજયજી ગણિવર્ય પ્રથમ પ્રકાશન : વિ.સં. ૧૯૭૮ પુનરાવૃત્તિ : વિ.સં. ૨૦૬૬ પ્રકાશક : શ્રી જિનાજ્ઞા પ્રકાશન - અમદાવાદ. મુદ્રક : ઝૂમ ઑફસેટ, સુરત : પ્રાપ્તિસ્થાન : ડિમ્પલભાઈ જે. શાહ કૃપા' ૪/A, શ્રેયાંસનાથ સોસાયટી વિભાગ-૧ રમણસ્મૃતિ ફૂલેટની બાજુમાં, વાસણા. અમદાવાદ-૩૮૦ ૦૦૭. Page #4 -------------------------------------------------------------------------- ________________ |ઃ સુકૃતના સહભાગી : : મુખ્ય લાભાર્થી : સુભાનપુરા ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞા આરાધક સંઘ સુભાનપુરા, વડોદરા સક્યોગી : 2 શ્રી પીઠાપુરમ્ જૈન સંઘ a પૂ.સા.શ્રી દિનકરશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી સમ્યફ સાધના આરાધના ભવનની બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી શ્રી સંઘોએ પોતાના જ્ઞાનનિધિમાંથી ઉપયોગી પ્રાચીન સાહિત્યના પુનર્મુદ્રણમાં લાભ લીધો છે તેની અમો હાર્દિક અનુમોદન કરીએ છીએ. શ્રુતરક્ષાના કાર્યમાં શ્રીસંઘ આ જ રીતે સતત જ્ઞાનનિધિનો સદુપયોગ કરતા રહે તેવી અભિલાષા. – શ્રી જિનાજ્ઞા પ્રકાશન આ પુસ્તક જ્ઞાનખાતાનું હોવાથી શ્રાવકોએ યોગ્ય નકરો જ્ઞાનખાતે સમર્પિત કરી આ પુસ્તકનો ઉપયોગ કરવો. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન વેળાએ... પૂજ્યપાદ પંન્યાસપ્રવ૨શ્રી જયદર્શનવિજયજી ગણિવર્યના માર્ગદર્શન મુજબ અમારું પ્રકાશન શ્રુતરક્ષાર્થે પ્રાચીન-શાસ્ત્રો અને ઉપયોગી સાહિત્યનું પુનઃ પ્રકાશનનું કાર્ય પણ કરે છે. તેઓશ્રીના માર્ગદર્શન પ્રમાણે ‘પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨'નું પણ પુનઃ પ્રકાશન અમે કર્યું છે. મૂળ પુસ્તકને તે જ સ્વરૂપે છાપ્યું છે. ઘણાં વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ આ પુસ્તક દુર્લભ બન્યું છે. આ પુસ્તકમાં ખાસ તો શ્રીશત્રુંજ્યગિરિરાજ પરના શિલાલેખોને સમાવવામાં આવ્યા છે. તે અતિ મહત્ત્વના છે. આ શિલાલેખોની ‘અવલોકન’ વિભાગમાં શ્રી જિનવિજયે જે રીતે ‘એપિગ્રાફીઆ ઇન્ડિકા'ના બીજા ભાગના અવતરણ સાથે ઓળખાણ આપી છે તે અતિ મનનીય પણ છે. વિસરાતો કે લુપ્ત થતો ઇતિહાસ જીવંત રાખવો જોઈએ એ માટે અમો આનું પ્રકાશન કરી રહ્યા છીએ. આ પુસ્તકના પુનઃ પ્રકાશન સમયે પૂ. પંન્યાસપ્રવ૨શ્રી જયદર્શન વિજયજી ગણિવર્યશ્રીએ ‘અવસર’ વિભાગમાં, આ પુસ્તકમાં અપાયેલ શ્રી સિદ્ધગિરિરાજના શિલાલેખોની વિસ્તૃત વિચારણા પણ કરી છે. ત્રિપુટી મહારાજ, શ્રી કંચનસાગર સૂ.મ. વગેરેના શિલાલેખોને પણ રજું કર્યા છે અને આજે જે રીતે ચાતુર્માસમાં ગિરિરાજની યાત્રા માટે વિરોધ થઈ રહ્યો છે તેના માટે ઇતિહાસ, શાસ્ત્ર અને શિલાલેખોને રજું કરીને એક વિચારણા પ્રસ્તુત કરી છે. એપિગ્રાફીઆ ઇન્ડિકાના બીજા ભાગમાં છપાયેલ શિલાલેખોને જોવા માટે તપાસ કરાવતા આ પુસ્તકના દરેક ભાગો પુના ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં આજે પણ વિદ્યમાન છે. તેમાં ગિરિરાજના શિલાલેખો જેટલા અક્ષરો અને જેટલી લીટીમાં હતા તે જ રીતે એ પુસ્તકમાં છપાયા છે. સચવાયેલા આ ઇતિહાસને હાથ દઈને આગળ વધારવાનું કામ અમે આ પ્રકાશનમાં કર્યું છે. ગિરિરાજની ગરીમાને પ્રગટ કરતા આ શિલાલેખો વાંચીને ગિરિરાજ પ્રત્યે અહોભાવ પેદા થાય અને ગિરિરાજની વિશુદ્ધ ભાવે ઉપાસના થાય અને એ દ્વારા સૌ કોઈ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે એ જ એક કલ્યાણકામના... - શ્રી જિનાજ્ઞા પ્રકાશન, અમદાવાદ. Page #6 -------------------------------------------------------------------------- ________________ અવસર... પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨] આજે બહુ ચર્ચાતો સવાલ છે કે ચાતુર્માસમાં શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા થાય કે નહિ ? બીજાં કોઈ તીર્થો માટે આવો પ્રશ્ન ઊઠતો નથી. પર્વત ઉપર આવેલાં તીર્થો માટે પણ કોઈ કશી ટિપ્પણી કરતા નથી. ફક્ત ગિરિરાજની યાત્રા માટે જ ચોમાસાનો પ્રશ્ન નડે છે. ગિરિરાજની તળેટીએ કેટલાક ઉત્સાહી આત્માઓ તો ચોમાસામાં અડિંગો જમાવીને બેઠા હોય છે. જે કોઈ ઉપર ચઢતા હોય તેને ત્યાં જ અટકાવીને કહી દે : ચોમાસામાં ગિરિરાજ ઉપર ન ચઢાય. છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે. હમણાં હમણાં વળી છઠ્ઠના બદલે અક્રમનું પ્રાયશ્ચિત કરી નાખ્યું છે. આ બધા ‘ગીતાર્થો’ એમના ઘરના છેદગ્રંથો ભણીને આવાં ગપ્પાં હાંકે રાખે છે. છેદગ્રંથોના ખરેખરા અભ્યાસી ગીતાર્થ ભગવંતો જાણે છે કે ચોમાસામાં ગિરિરાજની યાત્રા કરે તેને છઠ્ઠ કે અક્રમનું પ્રાયશ્ચિત આપવાનું કોઈ છેદગ્રંથમાં લખ્યું નથી. છતાં આવી અરાજતા ચાલે છે તેથી ઘણા જીવો દ્વિધામાં મૂકાય છે. શું કરવું ? યાત્રા કરવી કે નહિ ? યાત્રા કરીએ અને પાપ લાગતું હોય તો ધંધો ખોટનો કહેવાય અને ચોમાસાની યાત્રામાં પાપ ન લાગતું હોય અને યાત્રા ન કરીએ તોય ધંધો ખોટનો થાય. આમાં ખરેખર છે શું ? મોટાભાગના તો ચોમાસામાં યાત્રાની ના પાડે તો માંડી જ વાળતા હોય. કોઈક માણસ આમાં તથ્ય શું છે અને સત્ય ક્યાં છે ? તેની તપાસ કરવા નીકળે તો પૂરતાં સાધન નથી મળતાં. આ સંયોગોમાં સૌ કોઈ જિજ્ઞાસુઓ આ વિષયમાં ઇતિહાસ અને આધાર એક જ જગ્યાએ મેળવી શકે તે માટે અહીં ચોમાસામાં ગિરિરાજ ઉપર યાત્રા કરવા ચઢાય કે નહિ તે અંગેની વિવિધ પુસ્તકોમાંની માહિતી એકત્ર કરીને મૂકવામાં આવે છે. મધ્યસ્થભાવે વિચારશે તેને સત્ય લાધશે. કદાગ્રહી માનસ તો ભગવાન આદિનાથ ઉપરથી આવીને કહે તોય માને નહિ. ચાતુર્માસની યાત્રાનો જે રીતે વિરોધ કરવામાં આવે છે તે કેટલો વાજબી છે તે સૌ વાંચકો પોતાની જાતે વિચારે. ઇતિહાસ એકદમ પ્રગટ છે. ૫ એક પ્રચાર બહું જોરમાં છે કે પરાપૂર્વથી શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા ચોમાસામાં બંધ રહે છે. આગળ વધીને એમ કહેવાય છે કે તપાગચ્છની આ પરંપરા છે. આ બાબતની તપાસ કરવા માટે ઇતિહાસ ખોલવો પડે. તેમાં જે મળે છે તે નીચે મુજબ છે. બહું આગળના સમયની વાત કરીએ તો શ્રી સિદ્ધગિરિરાજ પર શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનનું ચોમાસું થયું હતું. આનું વર્ણન શ્રી શત્રુંજ્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨| માહાત્મ્ય નામના ગ્રંથરત્નમાં મળે છે. તેના રચયિતા પૂ.આ. શ્રી ધનેશ્વર સૂ. મહારાજા છે. જેઓશ્રીની ગુરુમૂર્તિ ગિરિરાજ પર બિરાજમાન છે. મૂળમાં શ્રી શત્રુંજયનું માહાત્મ્ય સૌ પ્રથમ શ્રી આદિનાથદાદાએ પ્રગટ કરેલું. શ્રી પુંડરીક ગણધરે પ્રભુશ્રી આદિનાથ પરમાત્માના આદેશથી સવા લાખ શ્લોક પ્રમાણ શ્રી શત્રુંજય માહાત્મ્ય રચેલું. ત્યારબાદ શ્રી મહાવીર સ્વામીના આદેશથી શ્રી સુધર્માસ્વામી ગણધરે તેનો સંક્ષેપ કરી ચોવીશ હજાર શ્લોક પ્રમાણવાળું કર્યું. તેના આધારે પૂ.આ.શ્રી ધનેશ્વર સૂ.મ.એ શ્રી શત્રુંજ્ય માહાત્મ્ય નામનો ગ્રંથ સારરૂપે રચ્યો. આ ગ્રંથમાં ‘ચાતુર્માસમાં ગિરિરાજની યાત્રા ન થાય, કરે તો છઢનું પ્રાયશ્ચિત આવે' એવું ક્યાંય લખ્યું નથી. ઉપ૨થી શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસાનું વર્ણન કર્યું ત્યારે શ્રી અજિતનાથ ભગવાનના વર્ણનમાં પ્રભુએ ધ્યાનમાં (ધ્યાનાંતરિકામાં) ચાતુર્માસ પસાર કરેલું – એમ લખ્યું છે પણ શ્રી શાંતિનાથ ભગવાનના ચોમાસાની વાતમાં તો સ્પષ્ટ લખ્યું છે કે – ૬ ‘ત્યાં ગંધર્વ, વિદ્યાધર, દેવતા, નાગકુમાર અને મનુષ્યો આવી પ્રીતિથી મસ્તક નમાવી પ્રતિદિન પ્રભુની પૂજા કરતા હતા.' (સર્ગ - આઠમો) શ્રી શત્રુંજય માહાત્મ્યમાં આ જ વાત સર્ગ-૮, બ્લોક ૬૧૩માં જુઓ : तत्र गन्धर्वविद्याभृदमरोरगमानवाः । प्रत्यहं पूजयामासुः, प्रभुं प्रीतिभृतो नताः ॥ ६१३ ) અહીં સ્પષ્ટ શબ્દોમાં ‘મનુષ્યો રોજ પ્રભુની પૂજા કરતા હતા' તેવું લખ્યું છે. એટલે ‘પરાપૂર્વથી ગિરિરાજ ઉપર ચોમાસામાં ન જવાય’ એ વાત અસત્ય ઠરે છે. શ્રી શત્રુંજ્ય માહાત્મ્ય ગ્રંથને કોઈ ‘પ્રમાણભૂત નથી’ એમ કહી શકે તેમ નથી. ત્યારે રોજ મનુષ્યો શ્રી શાંતિનાથ ભગવાનની પૂજા કરતા હતા એટલે એ પૂજા ગિરિરાજ ઉપર ચાતુર્માસ બિરાજમાન પ્રભુની, ગિરિરાજ પર ચઢીને જ પૂજા કરતા હતા એ નક્કી છે. અહીં એવી દલીલ થાય છે કે એ તો મરૂદેવા શૃંગ પર ભગવાને ચોમાસું કરેલું. એ શિખર અત્યારે ક્યાં ગિરિરાજ ઉપર છે ? આ વિદ્વાનો એટલું પણ વિચારી શકતા નથી કે શ્રી શાંતિનાથ પ્રભુના કાળમાં એ ગિરિરાજનું શિખર ગિરિરાજથી અલગ ન હતું. આ તો થઈ પરાપૂર્વની વાત. નજીકનો ઇતિહાસ શું કહે છે ? એના માટે ‘પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભાગ-૨', સંપાદક : શ્રી જિનવિજય, વિ.સં. ૧૯૭૮ની સાલમાં શ્રી જૈન આત્માનંદ સભા - ભાવનગર તરફથી પ્રગટ થયેલું પુસ્તક જોવું પડે. તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ પરના શિલાલેખોનો સંગ્રહ છપાયો છે. એ શિલાલેખ, એ શિલાલેખને સમજાવતું શ્રી જિનવિજયનું અવલોકન અહીં એમના જ શબ્દોમાં ૨જું કરું છું. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ-૨) ॐ ॥ संवत् १६२० वर्षे कार्तग शुदि २ दिने गंधारवास्तवं श्री श्रीमालज्ञातीय सा। श्री [ पा ] स [ वीर ] भार्या बाई [ पू ] तल सुत सा । श्रीवर्धमान भार्या बाई वमलादे अमरादे सुत सा । श्रीरामजी भाई सा । श्रीलहुजी सा । हंसराज सा। मनजी प्रमुखस्वकुटंबेन युतः श्रीशेवंजयोपरि श्रीशांतीनाथप्रासादं चोमष (चौमुख) कारापित। श्रीतपागछे विबुधशिरोमणि श्रीहीरविजय-सूरिप्रसादात् शुभं भवतु ।। (પિપ્રાગા રૂfઇડ-રા૪૮) (–પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨, પૃ. ૯) આ શિલાલેખ “એપિગ્રાફિ ઇન્ડિકા' ભાગ-૨ના પૃ. ૪૮ ઉપર છપાયો છે. આ પુસ્તક ઈ.સ. ૧૮૮૮-૮૯માં છપાયું હતું. મુંબઈ સરકારના આર્કિઓલૉજીલ સર્વે તરફથી એ છપાયું હતું. આજે ઈ.સ. ૨૦૧૦ ચાલે છે. એટલે આશરે આજથી ૧૨૦-૧૨૨ વર્ષ આસપાસ છપાયું ગણાય. તે સમયે ચાતુર્માસ યાત્રાના વિવાદનો જન્મ પણ થયો ન હતો. અને મુંબઈ સરકાર તરફથી શિલાલેખો છપાયા હોવાથી આમાં કોઈ ઘાલમેલ કર્યાની આશંકા પણ કોઈ કરી શકે તેમ નથી. આ શિલાલેખમાં “ચૌમુખ જિનાલયની ગિરિરાજ પર વિ.સં. ૧૯૨૦ના કાર્તક સુદ-૨ના પ્રતિષ્ઠા થઈ હતી – તેવું સ્પષ્ટ લખ્યું હતું. જો ચાતુર્માસમાં ઉપર જવાય જ નહિ તો પ્રતિષ્ઠા જેવું મહાન કાર્ય તો થાય જ નહિ. છતાં પ્રતિષ્ઠા થઈ છે. એ ધામધૂમથી જ થઈ હોય એમાં કોઈ શંકા નથી. આજે તો ફક્ત દાદાની આંગીનો લાભ મળ્યો હોય તોય તે વ્યક્તિ પોતાના કુટુંબ વગેરેને સાથે લઈને આવે છે. તો આ તો ગંધારના રામજી શ્રાવક શ્રેષ્ઠિ હતા. જેમણે પોતાના ગુરુદેવ પધારી રહ્યા છે તેની વધામણી આપનારને ચાવીનો ઝુમખો આપીને કહેલું ‘તું જે ચાવી પસંદ કરે, તેમાંથી જે નીકળે તે તારું. એમાં કીંમતી વસ્તુઓ રાખેલી જગ્યાની પણ ચાવીઓ હતી. જાડી બુદ્ધિના એ માણસે મોટી ચાવી પસંદ કરી. તેમાંથી વહાણ માટેના દોરડાં નીકળ્યાં. તેની કિંમત પણ હજારોની હતી. આવો શ્રેષ્ઠિ ગુપચુપ આવીને પ્રતિષ્ઠા તો ન કરે ને? એક યાત્રા માટે પણ આજે આટલો વિરોધ કરવામાં આવે છે તો પ્રતિષ્ઠા માટે તો કેવો પ્રચંડ વિરોધ ફાટી નીકળે. પણ સબૂર, ભાઈ, આવો વિરોધ તો ઠીક ઇતિહાસમાં એના માટે એક અક્ષર પણ ઘસાતું લખાયું નથી. ઉપરથી આ પ્રતિષ્ઠાની સાદર નોંધ તપાગચ્છાધિપતિ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના ગુરુબંધુ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ જેવાએ પણ લીધી છે. આ જ વાત એમ પુરવાર કરે છે કે તે સમયે એટલે કે વિક્રમની સત્તરમી શતાબ્દિમાં પણ શ્રી શત્રુંજય ગિરિરાજ પર ન ચઢાય તેવી કોઈ માન્યતા તપાગચ્છમાં પ્રવર્તતી ન હતી. આજે ઘણા મિત્રો એ ગંધારીયાના ચૌમુખ જિનાલય (આ જિનાલય શ્રી પુંડરીક સ્વામીના જમણા હાથે છે.)ના આ શિલાલેખને વાંચવા જાય છે પણ ક્યાંય વાંચવા Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨ મળતું નથી એટલે જાહેર કરી દે છે કે અમે બરાબર તપાસ કરી છે. આવો કોઈ શિલાલેખ ત્યાં છે જ નહિ. સાચી વાત છે, ભાઈ. આજે એ વાંચવા મળતો નથી. કારણ? શ્રી જિનવિજયજી લખે છે તેમ “કર્નલ ટોડના કથન પ્રમાણે, પરસ્પર એક બીજા સંપ્રદાયોએ પણ આપસની ઈર્ષ્યા અને અસહિષ્ણુતાના લીધે આવા શિલાલેખોને નષ્ટ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે.” એ જ માનવું પડે તેમ છે. તો પણ આ ઐતિહાસિક ઘટનાને તો કોઈ ભૂંસી શકે તેમ નથી, શિલાલેખ ભલે ભૂસાઈ જાય. કારણ કે તેને રાજ્યના પુસ્તકથી માંડીને આપણા પુસ્તકો સુધી બધામાં સાચવીને રાખેલો છે. એના આધારે કોઈ વિચારક માણસ ચોમાસામાં થયેલી પ્રતિષ્ઠાનો ઇન્કાર કરી શકે તેમ નથી. હવે વાંચો શ્રી જિનવિજયના શબ્દોમાં જ તેમનું અવલોકન : શત્રુંજય પર્વત ઉપરના લેખો શત્રુંજય પર્વત જૈન ધર્મમાં સૌથી મોટું તીર્થ મનાય છે તેના ઉપર સેકડો જિનમંદિરો અને હજારો જિનપ્રતિમાઓ સ્થાપિત છે. તીર્થની મહત્તા અને પ્રાચીનતા જોતાં તેના ઉપર જેટલા શિલાલેખો મળવા જોઈએ તેટલા મળતા નથી. કારણો ઘણાં છે. જેમાં સૌથી મોટું કારણ તેના ઉપરના મંદિરોનું વારંવાર જે સમારકામ થાય છે, તે છે. આગળના વખતમાં ઐતિહાસિક વૃત્તાંતો તરફ લોકોનું વિશેષ લક્ષ્ય ન હોવાથી મંદિરોનો પુનરુદ્ધાર કરતી વખતે તેમની પ્રાચીનતા જાળવી રાખવા તરફ બિલકુલ ધ્યાન અપાતું નહિ. તેથી શિલાલેખો વિગેરેને ઉખેડીને આડા અવળા નાંખી દેવામાં આવતા અથવા તો અયોગ્ય રીતે ભીતો ઈત્યાદિમાં ચણી દેવામાં આવતા હતા. કેટલાક ઠેકાણે ચૂનો, સીમેન્ટ, યા કળી આદિ પણ આવા શિલાપટ્ટો ઉપર લગાડી દીધેલાં જોવામાં આવે છે. કર્નલ ટૉડના કથન પ્રમાણે, પરસ્પર એકબીજા સંપ્રદાયોએ પણ આપસની ઈષ અને અસહિષ્ણુતાના લીધે આવા શિલાલેખોને નષ્ટ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. આવાં અનેક કારણોને લીધે શત્રુંજય ઉપર બહુ જ પ્રાચીન કે મહત્ત્વના શિલાલેખોનું અસ્તિત્વ રહ્યું નથી. મુંબઈ સરકારના આર્કિઓલોજીકલ સર્વે તરફથી મીકાઉસેન્સ (Consens) ઈ.સ. ૧૮૮૮-૮૯માં, આ પર્વત ઉપરના બધા લેખોની નકલો લીધી હતી. આ લેખોમાં, ૧૧૮ લેખો તેમને સારા ઉપયોગી જણાયા તેથી તેમણે એપિગ્રાફીઆ ઈન્ડિકા (Epigraphic indica) માં પ્રકટ કરવા માટે તેના પ્રકાશક ઉપર મોકલી આપ્યા. પ્રકાશકે, સુપ્રસિદ્ધ ઈતિહાસજ્ઞ ડૉ. જી. બુલ્ડર (Dr G Bhler) ને તેમનું સંપાદન કાર્ય સોપ્યું. તેમણે, ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી એપિગ્રાફીઆ ઈન્ડિકાના બીજા ભાગના છઠા પ્રકરણમાં, પોતાના વક્તવ્ય સાથે, એ લેખો પ્રકટ કયાં છે. ડૉ. બુરનું એ લેખોના વિષયમાં, નીચે પ્રમાણે કથન છે. “નીચે આવેલા ૧૧૮ લેખો તથા તેમનો સાર મી. કાઉસેન્સે ૧૮૮૮-૮૯ (ઈ. સ.)માં પાલિતાણા નજીકના Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) શત્રુંજય પર્વત ઉપર આવેલાં જેને દેવાલયોમાંથી લીધેલા છે અને પ્રકાશકે તે મારા તરફ મોકલી આપ્યા છે. તેના બે મોટા વિભાગ પડી શકે : (૧) નં. ૧-૩૨ જેની મિતિ સંવત ૧૫૮૭ થી ૧૭૧૦ સુધીની છે, અને (ર) નં. ૩૩-૯૫ જેની મિતિ સંવત ૧૭૮૩ થી ૧૯૪૩ અગર ઈ.સ. ૧૮૮૭ સુધીની છે. બીજા વિભાગના લેખોમાંથી ઐતિહાસિક બાબતો બહુ થોડી નીકળે તેવી છે તેથી મેં અહીં આવ્યા નથી પણ તેમના ટૂંકસાર આપ્યા છે. પરંતુ ને, ૧૦૫ (આ સંગ્રહમાં નં. ૩ર)નો લેખ આખો આપ્યો છે. કારણ કે તેમાં અંચલગચ્છની હકીકત પૂરી આપી છે અને તેના વિષે હજુ સુધીમાં બહુ થોડું જાણવામાં આવ્યું છે. આ લેખો હાલના વખતના યતિઓ કેવી સંસ્કૃતનો ઉપયોગ કરે છે તેના નમૂના રૂપે છે, તથા, જૂનાં પુસ્તકો અને લેખોમાં વપરાતી મિશ્રભાષાનું મૂળ ખોળી કાઢવામાં એ સહાયભૂત થશે અને જૂના જૈન વિદ્વાનો જેવા કે મેરૂતુંગ, રાજશેખર અને જિનમંડનની ભાષાને સંસ્કૃત વ્યાકરણના નિયમો લગાડવાનું પણ સુલભ થઈ પડશે. આ લેખના ઉતારા અને નં. ૧-૩૩, તથા . ૧ ૧૮ની નકલ ડૉક્ટર જે કિસ્સે (0. Kirste), જે વીએના યુનિવર્સીટીના પ્રાઈવેટ ડોસન્ટ (Private Docent) છે તેમણે તેયાર કરી હતી, અને તેમની નીચે આપેલી ટીપો પણ તેમણે કરેલી છે. આ ૧૧૮ લેખોમાં આવેલી ઐતિહાસિક કહીકતના નીચે પ્રમાણે વિભાગ થઈ શકે – (૧) પશ્ચિમ હિંદની રાજકીય હકીકત; (૨) જૈન સાધુઓના સંપ્રદાયો વિષેની હકીકત; (૩) જૈન શ્રાવકોના ઉપવિભાગો વિષેની હકીકત. – પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨ અવલોકન વિભાગ, પૃ. ૨-૩)” ખાસ ધ્યાન આપો. ટિપ્પણીમાં શ્રી જિનવિજય લખે છે કે “એપિગ્રાફીઆ ઈન્ડિકામાં એ બધા લેખો, શિલાપટ્ટોની પંક્તિઓના અનુસારે છાપેલા છે.” જોયું ને, સરકારી કામ કેવું ચીવટથી થયું છે. શિલાલેખ જેટલી લાઈનમાં અસલમાં લખાયેલો હતો તેટલી લાઈનમાં, તેટલા અક્ષરમાં જ તેમણે છાપ્યો હતો. હવે આટલી ચોક્સાઈ પૂર્વકના કામને ગાંડો માણસ હોય એ જ પ્રમાણભૂત રૂપે ન સ્વીકારે. આ ચાતુર્માસ પ્રતિષ્ઠાના શિલાલેખને ગુજરાતીમાં શ્રી જિનવિજયે પોતાના અવલોકન વિભાગમાં જે શબ્દોમાં લખ્યો છે તે પણ ધ્યાનથી વાંચી જાઓ : ૧. નં. ૯૬-૯૭ની મિતિ નક્કી નથી. નં. ૯૮ તે ખરી રીતે નં. ૧૨ પછી મૂકવો જોઈએ. એપિગ્રાફીઆ ઇન્ડિકામાં એ બધા લેખો, શિલાપટ્ટની પંક્તિઓના અનુસારે છાપેલા છે પરંતુ મેં આ સંગ્રહમાં, પાબંધ લેખોને તો પદ્યાનુસાર અને ગદ્યલેખોને કેવલ સંલગ્ન જ આપી દીધા છે તેથી ડો. બુલ્ડરની સૂચવેલી પંક્તિઓ પ્રમાણે ત્યાં ન જોતાં પડ્યાંક પ્રમાણે જોવું - સંગ્રાહક. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઈશાન ખૂણામાં આવેલા ગંધારીયા ચૌમુખ–મંદિરમાં, ૯ પંક્તિમાં ખોદેલો છે. સં. ૧૬ ૨૦ ના કાર્તિક સુદી-ર ને શનિવારના દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ગંધાર નિવાસી શ્રીમાલજ્ઞાતીય સા. પાસવીર (સ્ત્રી પૂતલ)ના પુત્ર વર્ધમાન (સ્ત્રીઓ બે, વમલાદે અને અમરાદે)ના પુત્ર સા. રામજીએ, સા. બહુજી, સા. હંસરાજ અને સા. મનજી આદિ પોતાના ભાઈઓ વિગેરે કુટુંબ સાથે, શત્રુંજય પર્વત ઉપર ચતુરવાળું શાંતિનાથ તીર્થકરનું હોટું મંદિર, તપગચ્છાચાર્ય શ્રી વિજયદાનસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના શુભ-ઉપદેશથી, બનાવ્યું. - પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-ર, અવલોકન વિભાગ, પૃ. ૨૦) નંબર ૪ થી ૧૦ સુધીના લેખો એક જ સાલના છે. નં. ૭નો લેખ અમદાબાદ નિવાસીનો અને બાકીના ગંધારનિવાસીના છે. એ વર્ષે તપાગચ્છના પ્રતાપી આચાર્ય શ્રીવિજયદાનસૂરિ પોતાના પ્રભાવક શિષ્ય શ્રીહીરવિજયસૂરિ સાથે શત્રુંજય ઉપર યાત્રાર્થે આવ્યા હતા. ઘણું કરીને વિજયદાનસૂરિની શત્રુંજયની આ છેલ્લી યાત્રા હતી. કારણ કે તેઓ શત્રુંજયથી વિહાર કરી ઉત્તર ગુજરાતમાં ગયા હતા અને સંવત ૧૬ ૨ ૨માં પાટણની પાસે આવેલા વટપલ્લી (વડાલી) ગામમાં સ્વર્ગસ્થ થયા હતા. નં. પમા વાળા ગંધારનિવાસી સા. રામજીના એ મંદિરનો ઉલ્લેખ વિજયદાનસૂરિના પ્રચંડ શિષ્ય શ્રીધર્મસાગરજીએ પોતાની સુવ (અગર તપગચ્છપટ્ટાવલી)માં પણ કરેલો છે. तथा यदुपदेशपरायणैर्गान्धारीय सा० रामजी, अहम्मदाबादसत्क सं० कुंअरजी प्रभृतिभिः श्रीशत्रुञ्जये चतुर्मुखाष्टापदादिप्रासादा देवकुलिकाश्च कारिताः ।" એજ પંક્તિઓનો અનુવાદ, સંઘવી ઋષભદાસ કવિએ ‘હીરસૂરિરાસ'માં પણ કરેલો છે. “રામજી ગંધારી હૂઓ જેહ, શેત્રુજે ચોમુખ કરતો તેહ; સંઘવી કુંઅરજી જસવાદ, શેત્રુજે કીધો પ્રાસાદ ૫૧. ડાભીગમાં ત્રિહિબારો જેહ, પ્રથમ પેસતાં દેહવું તે; વિજયદાનનો શ્રાવક શિરે, તે દેહરૂં કુંવરજી કરે.” પર આ ઉલ્લેખોથી જણાય છે કે ગંધારવાળા સા. રામજી અને અમદાબાદના સં. કુંઅરજી તે સમયે બહુ જ શ્રીમાનું અને પ્રસિદ્ધ પુરુષો હોવા જોઈએ. છેલ્લા સંઘવી સંબંધી કોઈ લેખ પ્રાપ્ત થયો નથી. (પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨, અવલોકન વિભાગ, પૃ. ૨૨-૨૩)” પૂ. તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી દાનસૂરિ મહારાજા અને તેઓશ્રીના પટ્ટધર તપાગચ્છાધિપતિ અકબર બાદશાહના પ્રતિબોધક પૂ. આચાર્ય શ્રીવિજયહીર સૂરીશ્વરજી મહારાજા જેવાના આશીર્વાદથી તેઓશ્રીના પરમભક્ત શ્રાવક શ્રી રામજી ગંધારવાળા ચોમાસામાં ગિરિરાજ પર જિનાલયની પ્રતિષ્ઠા કરાવે અને આજે એ જ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) ૧૧ તપાગચ્છાધિપતિશ્રીના વારસદારો ચોમાસામાં ગિરિરાજની યાત્રા માટે પણ મોટો કોલાહલ મચાવે એ કેવું કહેવાય? અન્ય ગચ્છવાળા વિરોધ કરે તો તો સમજ્યા પણ તપાગચ્છવાળા જ તપાગચ્છાધિપતિની સત્તરમી શતાબ્દિની પરંપરાને પીટવા બેસી જાય એ આઘાતજનક નથી લાગતું? આ જ વિષયને હવે આપણે જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪માં જોઈએ. આ પુસ્તકના લેખક છે : ત્રિપુટી મહારાજ. એટલે કે મુનિરાજશ્રી દર્શનવિજયજી, મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી, મુનિરાજશ્રી ન્યાયવિજયજી, શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા તરફથી વિ.સં. ૨૦૨૦ની સાલમાં આ પુસ્તક પ્રકાશિત થયું છે. તેમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજાની વાત લખતા આ જ ગિરિરાજની પ્રતિષ્ઠા બાબતને પણ યાદ કરે છે. એ વિગત ત્રિપુટી મહારાજના જ શબ્દોમાં વાંચવી સૌને ગમશે. અસરકારક રહેશે : પ્રતિષ્ઠાઓ – આ અરસામાં મુસલમાનોએ ધમધતાથી ઘણાં હિંદુ તીથ, જૈન તીર્થો, હિંદુ દેવળો, જિનાલયો તથા શૈવ-વૈષ્ણવ પ્રતિમાઓ અને જૈન પ્રતિમાઓને ખંડિત કર્યા હતાં. આ વિજયદાનસૂરિના ઉપદેશથી ઉપયુક્ત ક્ષતિને પહોચી વળવા ઠેર ઠેર જૈન તીથો જિનાલયોના જીણોદ્ધારો થયા. નવાં જિનાલયો બન્યાં તેમ જ ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા), ગાદી પ્રતિષ્ઠા વગેરે થયાં હતાં. તેમણે હાડોતી દેશ, ટૂંઢાર પ્રદેશ, કચ્છ દેશ, માળવા દેશ, સૌરાષ્ટ્ર તથા લાટ (ગુજરાત) પ્રદેશના નગરોમાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. એ રીતે શત્રુંજય મહાતીર્થ, ખંભાત, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગંધાર બંદર વગેરે સ્થળે મોટા ઉત્સવો સાથે ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી શત્રુંજય મહાતીર્થમાં મુક્તાઘાટ, યાત્રાસંઘો, ચાતુમાસ તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ સં૧૫૮૭ના વૈ વ ૬ને રવિવારે ધન લગ્નમાં, શુદ્ધ નવાંશમાં સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ચિત્તોડના દોશી કમશાહ ઓશવાલે કરાવી શત્રુંજય મહાતીર્થનો સોળમો મોટો ઉદ્ધાર કરાવ્યો. તપાગચ્છની વડી પોપાળના આ વિજયધર્મસૂરિના શિષ્ય આ વિદ્યામંડનસૂરિના હાથે જ આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ આનંદવિમલસૂરિ વિદ્યમાન હતા અને આ વિજયદાનસૂરિ પણ તે તીર્થમાં હાજર હતા. એ પછી આ વિજયદાનસૂરિ અને આ વિજયહીરસૂરિએ સં. ૧૬ ૧૫ થી ૧૬૨૦ના ગાળામાં શત્રુંજય તીર્થમાં ઘણાં જિનાલયો તથા ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી, જેની ટૂંકી નોધ આ પ્રમાણે છે – અમદાવાદના શાહ દેધર શ્રીમાલીના વંશમાં સંઘપતિ સુહિજપાલ ભાય મંગુ)ને સં" કુંઅરજી નામે પુત્ર હતો, જેને પન્ના નામે પત્ની અને વિમલદાસ નામે પુત્ર હતો, Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ એ સૌ ધર્મપ્રેમી હતાં. (– પ્રક॰ ૪૫, પૃ′ ૩૪૪, ૩૪૫) સં કુંઅરજીએ સં ૧૬૧૫ના શ્રા॰ સુરુ ૨ ને રોજ શત્રુંજયતીર્થમાં મોટી ટૂંકમાં મુખ્ય તીર્થપ્રાસાદની જમણી બાજુએ મોટો જિનપ્રાસાદ બનાવ્યો અને સં ૧૬૧૯-૨૦માં ભટ્ટા વિજયદાનસૂરિ તથા આ વિજયહીરસૂરિ વગેરેની અધ્યક્ષતામાં છ'રી પાળતો મોટો શત્રુંજયનો યાત્રાસંધ લઈ જઈ એ નવા જિનપ્રાસાદની તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠા—ઉત્સવમાં સં કુંઅરજી, તેની પતિવ્રતા સતી સૌભાગ્યવતી ભાર્યા પદ્મા, પુત્ર વિમલદાસ, સંધવણ પદ્માના ભાઈઓ – (૧) મેઘો, (૨) શુભરાજ, (૩) લેખરાજ વગેરે, સંકુંઅરજીના મોસાળના સં સેનો, તેની ભાર્યા ખીમી (અમરી), સંકુંઅરજીની માસી વશી વગેરે સૌ પરિવાર હાજર હતો. આ સૌ તપાગચ્છના ઉપાસકો હતા. (– શત્રુંજય તીર્થનું હસ્તલિખિત વર્ણન, પ્રક ૪૫, પૃ ૩૪૪) પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨] - મુક્તાઘાટ અમદાવાદનો (૧૧મો) બાદશાહ મહમ્મદખાન, (૧૨મો) અહમ્મદ અને (૧૩મો) મુજફર ત્રીજો (સં ૧૫૯૪ થી ૧૬૨૮) – એ ત્રણેના મંત્રી ગલરાજેભટ્ટા વિજયદાનસૂરિના ઉપદેશથી સં॰ ૧૬૧૯-૨૦માં શત્રુંજયતીર્થનો મુક્તાઘાટ કરાવ્યો હતો. એટલે અમુક કાળ સુધી રાજ્ય તરફના લાગા, મુંડકાવેરો, જકાત, લગાન વગેરે માફ કરાવ્યા હતા. (પ્રક ૪૪, પૃ. ૨૧૬) તેણે ભારતનાં દરેક સ્થાનોમાં આમંત્રણ પત્રિકાઓ મોકલી, બધા ય જૈન સંઘોને એકત્ર કરી, સંઘપતિ બની શત્રુંજય મહાતીર્થનો ‘છ’રી પાળતો સંઘ’ કાઢયો. આ સંઘ ભટ્ટા વિજયદાનસૂરિ, આ વિજયહીરસૂરિ, બાલમુનિ જયસિઁહ વિમલજી વગેરે ચતુર્વિધ સંઘ સાથે હતો. તેણે શત્રુંજયતીર્થને મોતીઓના ફળથી અને અક્ષતોથી વધાવ્યો હતો અને સાથેના સૌ નાના સંઘો તથા યાત્રાળુઓને યાત્રા કરાવી હતી. (– તપાગચ્છ પટ્ટાવલી ગાથા ૧૯ની સંસ્કૃત ટીકા, હીર—સૌભાગ્ય મહાકાવ્ય સર્ગ ૪, શ્લો ૧૪૭ની સ્વોપજ્ઞ ટીકા) અમદાવાદના સં કુંઅરજી શ્રીમાલી, ગંધારના શા રામજી, ગંધારીઓ વગેરે ઘણા સંઘવીઓ પોતપોતાના નાના સંઘો લઈ અમદાવાદ, ધોલેરા કે પાલિતાણા આવી આ સંઘ સાથે મળી ગયા હતા. સંભવ છે કે આ યાત્રિકસંઘ પાલિતાણામાં એક વર્ષથી વધુ કાળ સુધી રહ્યો હોય. તે દરમિયાન અહીં ઘણી નવી દેરીઓ બની અને ઘણી જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાઓ સં ૧૬૧૯-૨૦ની સાલમાં તપાગચ્છના ભટ્ટા વિજયદાનસૂરિ અને આ વિજયહીરસૂરિના હાથે શત્રુંજયતીર્થમાં ઘણી નવી દેરીઓ બની, જૂની દેરીઓનો જીર્ણોદ્ધાર થયો અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ થઈ તે આ પ્રમાણે છે. - --- Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ-૨) ૧૩ (૧) સં ૧૯૨૦ના વે સુ ૨ ના દિવસે ગંધારના શેઠ આભૂ પોરવાડના વંશના ગંધારના વ્યવ પરવતના પુત્ર વ્ય. કોકા શાહના પુત્ર વ્ય પોઈઆ (વોઈઆ)ની દેરીની પ્રતિષ્ઠા. – પ્રક૪૫, પૃ. ૩૫૬) (૨) સં ૧૯૨૦ના વૈ. સુ ૫ ને ગુરુવારે અમદાવાદના દીશાવાલ જ્ઞાતિના મહં વણાઈગના પુત્ર મઈ ગલા (ગલરાજ) મહેતા, તેની પત્ની મંગુ અને પુત્ર વીરદાસ વગેરે કુટુંબ પરિવારની ભ૦ આદીશ્વરની દેરીની પ્રતિષ્ઠા. (પ્રકમ ૪૪, પૃ. ૨૧૬) (૩) સં૧૬૨૦ના વૈ. સુ૫ ને ગુરુવારે ગંધારના વ્ય સમરિયા (સમરા શાહ) પોરવાડની ભ શાંતિનાથની દેરીની પ્રતિષ્ઠા. (૪) સં ૧૯૨૦ના વૈ સુખ ૫ ને ગુરુવારે ગંધારના પરીખ દેવા શ્રીમાલીના પુત્ર મુથી શ્રીમાલી તથા ગંધારના ગુર્જર શ્રીમાલી દોશી શ્રીકરણની ભાર્યા અમરી અને પુત્ર દોશી હંસરાજની ભ૦ આદીશ્વરની દેરીની પ્રતિષ્ઠા. (૫) અમદાવાદના સં કુંઅરજી શ્રીમાલીએ સં ૧૬ ૧૫માં બનાવેલા જિનપ્રાસાદની સં ૧૬ ર0માં પ્રતિષ્ઠા. (- પ્રક૪૫, પૃ. ૩૪૪ – ૩૪૫) (૬) સં ૧૬૨૦ના વેસુ અને ગુરુવારે ગંધારના સંઘવી શo જાવડશાહ પોરવાડના પુત્ર સીપા (શ્રીપાલ) તેની ભાવાં ગીસુના પુત્રો (૧) જીવંત, (૨) કાઉજી અને (૩) સં આહૂ વગેરે પરિવારની ભ પાર્શ્વનાથની દેરીની પ્રતિષ્ઠા. (૭) સં. ૧૯૨૦ના અષાડ સુદી 2 ને રવિવારે ગંધારના દોશી ગોઈયાના પુત્ર દો તેજપાલની ભાયા ભોટકીના પુત્રો દોપંચાણ, દો. ભીમજી, દો. નાનજી અને દો. દેવરાજની ભ મહાવીરસ્વામીની દેરીની પ્રતિષ્ઠા. (૮) સં. ૧૯૨૮ના આસો વદિ ૯ ને શનિવારે અમદાવાદના દોશી રાજપાલ શ્રીમાલીની શત્રુંજયતીર્થમાં મોટી ટૂંકની ભમતીમાં છેલ્લી ભ મુનિસુવ્રતસ્વામીની દેરીની પ્રતિષ્ઠા. – શત્રુંજયતીર્થનું હસ્તલિખિત મોટું વર્ણન) (૯) સં. ૧૯૨૦ના કા. સુ ર ના દિવસે ગંધારના શાહ પાસવીર શ્રીમાલીના પુત્ર વર્ધમાન શ્રીમાલીના પુત્રો (૧) રામજી ગંધારીઓ, (૨) હંસરાજ અને (૩) મનજી વગેરેના શત્રુંજય તીર્થમાં ભંડારની ઓરડી પાસે બનાવેલ ભ. શાંતિનાથ ચતુર્મુખ જિનાલયની પ્રતિષ્ઠા. – એપિગ્રાફિકા ઈન્ડિકા ભા. ૨ જો, પૃ. ૪૭ થી ૫૦: શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા૨, લેખ નં ૪ થી ૧૦; નગરશેઠ નગીનદાસ હેમાભાઈ અને શેઠ મયાભાઈ પ્રેમાભાઈની વિનંતીથી કોઈ મુનિશ્રીએ તેયાર કરેલ શત્રુંજયતીથનું હસ્તલિખિત મોટું વર્ણન ફોર્મઅરવિંદ બી.એ. નો “પ્રાવા ઈતિહાસ” ખંડ ૩, પૃ ૨૯૪) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) વિશેષ નોધ – ઉપરના શિલાલેખોને ગંભીરતાથી વિચારીએ તો નીચેની બાબતો વિશેષ જાણવા મળે છે. – (૧) ભટ્ટ વિજયદાનસૂરિ અને આ. વિજયહીરસૂરિ વગેરે સં૧૯૨૦ના શેષ કાળમાં તેમ જ ચોમાસામાં પાલિતાણામાં વિરાજમાન હતા. (૨) ત્યારે હિંદમાં મોગલ રાજ્ય હતું. તેના ફરમાનોમાં મુખ્યતાએ ચૈત્રાદિ વિક્રમ સંવતની નોધ મળે છે. તો સંભવ છે કે, ઉક્ત શિલાલેખોમાં એ જે રીતે ચૈત્રાદિ (હિંદી) વિક્રમ સંવત લખાયો હોય અર્થાત આ શિલાલેખોમાં જે સંવત છે તે ચૈત્રાદિ વિક્રમ સંવત છે. (૩) શત્રુંજય તીર્થમાં સં૧૯૨૦ના વૈશાખ, આષાઢ, શ્રાવણ, આસો અને કાર્તિક મહિનાઓમાં દેરીઓ તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ છે. (૪) સંભવ છે કે, “કાર્તિક મહિનામાં પણ શત્રુંજયતીર્થની ઉપર જવાની પ્રવૃત્તિ હોય.” (૫) કદાચ આપત્તિકાળના કારણે આ બધું અપવાદરૂપે પણ હોય. – જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪, પૃ. ૬ થી ૧૦) ત્રિપુટી મહારાજના શબ્દો ઘણા અસરકારક રહેશે. તેઓ લખે છે કે “સં. ૧૬૧૯૨૦ની સાલમાં તપાગચ્છના ભટ્ટા વિજયદાનસૂરિ મ અને આ વિજયહીરસૂરિ મ.ના હાથે શ્રી શત્રુંજયતીર્થમાં ઘણી નવી દેરીઓ બની, જુની દેરીઓનો જીણોદ્ધાર થયો અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ થઈ તે આ પ્રમાણે છે.” આમ લખીને તેમણે નવ પ્રતિષ્ઠાઓ નોંધી છે. તેમાં નવમાં નંબરે ચૌમુખ જિનાલયની પ્રતિષ્ઠા છે, જે ચોમાસામાં થઈ હતી. કારતક સુદ રના દિવસે, તો સામે આઠમા નંબરે જે પ્રતિષ્ઠા લખી છે તે શ્રી શત્રુંજય તીર્થમાં મોટી ટૂંકની ભમતીમાં છેલ્લી ભગવાન મુનિસુવ્રતસ્વામીની દેરીની પ્રતિષ્ઠા છે. તે પણ વિ.સં. ૧૬ ૨૦ના આસો વદ ૯ ને શનિવારે થઈ છે. આમ, આ બે પ્રતિષ્ઠાઓ ચોમાસામાં થઈ છે. એટલું જ નહિ, ત્રિપુટી મહારાજના મત પ્રમાણે તો તપાગચ્છાધિપતિ શ્રી દાનસૂરિ મહારાજા અને હીરસૂરિ મહારાજાના વરદ્હસ્તે થઈ છે. આના આધારે તો ચતુર્વિધ શ્રીસંઘને ચોમાસામાં ગિરિરાજ પર જવામાં કોઈ પ્રતિબંધ હતો નહિ એ સિદ્ધ થાય છે. એટલે આજે જે ગાઈ-વગાડીને જુગજૂની પરંપરા અને પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરાનો નારો લગાવવામાં આવે છે તેમાં કોઈ સત્યાંશ રહેતો નથી. ત્રિપુટી મહારાજ પણ ચોમાસામાં ગિરિરાજની યાત્રા ન કરાય– એ મતના હોવા જોઈએ કારણ કે બધી વિગત લખ્યા પછી ‘વિશેષ નોંધ' એ શીર્ષક હેઠળ તેમણે જે પાંચ તારણ કાઢ્યા છે તે બહું ખટકા સાથે લખ્યા છે. તેમણે પોતાની માન્યતાને બાજુએ રાખીને ઇતિહાસ સાથે કોઈ પણ ચેડા કર્યા વિના જે સત્ય છે તેને બેધડક લખ્યું તે Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨] તેમની હિંમતને ધન્યવાદ આપવા પડે તેમ છે. શિલાલેખો પણ નષ્ટ કરનારા હોય છે તેમ પોતાની મમત કરતા પણ ઇતિહાસના સત્યને જાહે૨ ક૨વાની વફાદારી રાખનારા પણ હોય છે. (૧) – (૨) – (૩) તારણ તો સ્પષ્ટ છે પણ ચોથું તારણ અતિ મહત્ત્વનું છે. તેઓ લખે છે કે (૪) સંભવ છે કે “કાર્તિક મહિનામાં પણ શત્રુંજયતીર્થની ઉપર જવાની પ્રવૃત્તિ હોય.” ચૌમુખ જિનાલયની પ્રતિષ્ઠા તપાગચ્છાધિપતિના હસ્તે થઈ છે એ વિશ્વાસે તેમને આ તારણ સુધી પહોંચાડ્યા પણ ‘(૫) કદાચ આપત્તિકાળના કારણે આ બધું અપવાદરૂપે પણ હોય.’ એમ લખીને તેઓ પોતાની માન્યતાને ઢીલો ઢીલો ટેકો આપી રહ્યા છે. ખરેખર જોઈએ તો તે કાળમાં વિ.સં. ૧૫૮૭માં જ કર્માશાનો ઉદ્ધાર થયો હતો તેમાં પૂ. દાન સૂ.મ. પણ ઉપસ્થિત હતા. વિ.સં. ૧૬૨૦ માં એવી કોઈ નવી આપત્તિ આવી ચઢી ન હતી કે જેના કા૨ણે કોઈ અપવાદનું સેવન ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા માટે કરવું પડે. કા.સુ. ૨ પછી ચોમાસું ઉતરવાને બાર દિવસની જ વાર હતી. જો ચોમાસામાં ઉપર ન જ જવાય તેવી કોઈ પરંપરાનું અસ્તિત્વ હોત તો બાર દિવસ માટે તેને તોડી નાંખવાનું કાર્ય તપાગચ્છાધિપતિશ્રી ન જ કરે. આજે પટ્ટક જેવામાં પણ ‘અપવાદ પદે’ એવો શબ્દ લખીને ભવિષ્ય માટે સ્પષ્ટતા ઊભી કરાય છે. જો આ પણ અપવાદરૂપે હોત તો આપવાદિક પ્રતિષ્ઠાનો ઉલ્લેખ થઈ શકત. જેથી ભવિષ્યની પેઢીમાં પરંપરાનો ખ્યાલ રહે. પણ એવું શિલાલેખમાં ક્યાંય નથી. ભલા ભાઈ, તેવી પરંપરાનું કોઈ અસ્તિત્વ હોય તો આ બધું થાય ને ? શત્રુંજયતીર્થ પર શ્રાવણ-આસો અને કાર્તિક જેવા ચોમાસામાંથી કદી બહાર કાઢી ન મુકાય તેવા મહિનાઓમાં દેરીઓ વગેરેની પ્રતિષ્ઠા થયાનું ત્રિપુટી મહારાજ સ્પષ્ટ લખે છે. ૧૫ ત્રિપુટી મહારાજ આ વિષયમાં જેટલા નિખાલસ રહી શક્યા છે તેટલી નિખાલસવૃત્તિ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪ના સંપાદકશ્રી રાખી શક્યા નથી. એટલે તેમણે ‘સંપાદકની ખાસ નોંધ' એવા શીર્ષક હેઠળ જે લખ્યું છે તે પણ એકવાર જોઈ જવું, સમજી લેવું જરૂરી જણાય છે. વાંચો ત્યારે એ નોંધ : સંપાદકની ખાસ નોંધ 66 પૂ. શ્રી ત્રિપુટી મહારાજે ઉપરની નોંધમાં ૩જી કલમમાં શ્રાવણ આસો કાર્તિક મહિનાના શિલાલેખો હોવાની વાત જણાવી છે. તે પરથી જુગજૂની ચાલી આવતી ચોમાસામાં ગિરિરાજની યાત્રા કે ગિરિરાજ પર ચઢવાના નિષેધ સાથે વ્યાઘાત ઊભો થવાની શંકાથી ૪ થી અને ૫ મી કલમ લખી છે. પણ હાલમાં તાજેતરમાં પૂ. આગમોદ્ધારક આ શ્રી આનંદસાગરસૂરિના શિષ્યત્ન પૂ આ શ્રી કંચનસાગરસૂરિ મશ્રીએ વર્ષોની ખેતભરી મહેતન ઉઠાવી તનતોડ શ્રમ કરી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ-૨ શ્રી સિદ્ધાચલમહાતીર્થ પર કલાકો ગાળી ખૂણે-ખાંચરે ફરી ફરીને એક એક જિન પ્રતિમાઓ, શ્રી સિદ્ધચક્રજી, દેરીઓ અને ભીત કે થાંભલાના નાનામોટા બધા લેખો ઉતારી વ્યવસ્થિત કરી શ્રી શત્રુંજય તીર્થ દર્શન – (પ્રકા શ્રી ગોદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ)માં પરિશિષ્ટ ૧માં પા ૧થી ૧૧૦માં પ00 શિલાલેખો સંસ્કૃત મોટા શિલાલેખોના ગુજ ભાષાંતર સાથે આપ્યા છે. તે બધાનો અભ્યાસ કરતાં એક પણ પાષાણની જિન-પ્રતિમાજી પર અષાડ સુદ ૧૪ થી કા. સુ. ૧૪ દરમિયાન પ્રતિષ્ઠાનો લેખ નથી. ફક્ત વિરલ અપવાદ તરીકે બે-ચાર ધાતુમૂર્તિ અને શ્રી સિદ્ધચક્રજી ગટ્ટી પર શ્રાવણ, આસો અને કારતક સુદના લેખો છે. તે માટે જ્ઞાની મહાપુરુષોનાં ચરણોમાં બેસી વિચારતાં સમજાય છે કે ચોમાસા દરમિયાન પોતાના ગામમાં અંજનન શલાકા કરાવી અહીં પધરાવ્યા હોય. વળી તે લેખોમાં સિદ્ધગિરિનો ઉલ્લેખ પણ નથી, તે પરથી તે પ્રતિષ્ઠા ચોમાસામાં ગિરિરાજ પર જઈને કરી હોય તેવું માની શકાય તેમ નથી. વળી શ્રાવણ, આસોના બે ત્રણ લેખો દેરી પર મળે છે. તેનો સંબંધ ગિરિરાજની ચોમાસાની યાત્રા સાથે સંભવિત નથી. એ તો જીર્ણોદ્ધારનું કામ ચાલતું હોય ને કો'ક પુણ્યવાનને પોતાના તરફથી લાભ લેવા ભાવના જાગી હોય તે નામ લખાવે. તેથી ચોમાસામાં ગિરિરાજની યાત્રાનું સમર્થન થતું નથી. એટલે પૂબ ત્રિપુટી મહારાજ સામે બધા શિલાલેખો ન હોઈ તેમણે આપવાદિક કે મુગલકાળની વિષમતાની કલ્પના આગળ કરી કદાચ કાર્તિકમાં શત્રુંજયની યાત્રા અગર આપવાદિક રીતે ચોમાસામાં પ્રતિષ્ઠાની વાત રજૂ કરી છે. પણ હકીકતે ઉપર લખ્યા મુજબ આષાડ સુદ ૧૪ થી કારતક સુદ ૧૪ સુધીમાં એકપણ પાષાણની જિનપ્રતિમાની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ શિલાલેખોમાં નથી જ. એટલે ચોમાસામાં ગિરિરાજની યાત્રા ન થાય એ ચાલી આવતી જુગજૂની પરંપરા પર હાલમાં કેટલાક ત્યાગી વર્ગ તરફથી પણ ચોમાસામાં ગિરિરાજ પર પ્રતિષ્ઠાના શિલાલેખોના નામે ભ્રમ ફેલાવાય છે તે વાજબી નથી. તા. ક શિલાલેખોમાં અષાડ વદના કેટલાક શિલાલેખો પાષાણના પ્રતિમાજી પર મળે છે. પણ તે પ્રતિષ્ઠા કરાવનાર આચાય—ગૃહસ્થો મારવાડ તરફના છે એટલે મારવાડી રીત પ્રમાણે અષાડ વદ-જેઠ વદ જાણવી. તેથી અષાડ વદના શિલાલેખોથી અષાડ સુદ ૧૫ પછી ગિરિરાજ પર પ્રતિષ્ઠા થયાના શ્રમમાં કોઈ ન પડે. '' જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪ના સંપાદકશ્રી અભયસાગરજી મ. પોતાની માન્યતામાં તણાઈ જવાના કારણે પરસ્પર વિરોધી વાતો તેમણે લખી નાખી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) ૧૭ નમૂનો આપું? | ત્રિપુટી મહારાજે લખ્યું કે “શત્રુંજયતીર્થમાં સં. ૧૬૨૦ના વૈશાખ, આષાઢ, શ્રાવણ, આસો અને કાર્તિક મહિનાઓમાં દેરીઓ તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ છે.' આમાં દેરીનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સંપાદકશ્રી લખે છે કે “ફક્ત વિરલ અપવાદ તરીકે બે-ચાર ધાતુમૂર્તિ અને શ્રી સિદ્ધચકજી ગટ્ટા પર શ્રાવણ, આસો અને કારતક સુદના લેખો છે.” પછી પાછળથી ઉમેરે છે કે “વળી શ્રાવણ આસોના બે-ત્રણ લેખો દેરી પર મળે છે. તેનો સંબંધ ગિરિરાજની ચોમાસાની યાત્રા સાથે સંભવિત નથી. (અહીં કાર્તિક મહિનો ખાસ ઉડાવ્યો છે.) જ્યારે ત્રિપુટી મહારાજ લખે છે કે ‘સંભવ છે કે કાર્તિક મહિનામાં પણ શત્રુંજય તીર્થની ઉપર જવાની પ્રવૃત્તિ હોય” લેખક-સંપાદકમાં કેવો પરસ્પર વિરોધ ! સંપાદકશ્રી લખે છે કે એટલે પૂ. ત્રિપુટી મહારાજ સામે બધા શિલાલેખો ન હોઈ...” જયારે ત્રિપુટી મહારાજે “એપિગ્રાફીકા ઇન્ડિકા ભાગ-૨, પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨, શત્રુંજય તીર્થનું હસ્તલિખિત મોટું વર્ણન, પ્રાગ્વાટુ ઇતિહાસ વગેરે જોઈને લખાણ કર્યું છે. એમાં શિલાલેખો વાંચ્યા માટે જ તો તેમને વિશેષ નોંધ લખવી પડી છે. હશે, જેવી સંપાદકશ્રીની મરજી !' સંપાદકશ્રીએ જે આચાર્યશ્રી કંચનસાગરજી મ.ના શત્રુંજય તીર્થદર્શન પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે તેમાંના કેટલાક શિલાલેખોના પણ દર્શન કરી લઈએ. श्रीशत्रुजयगिरिराजदर्शनम् चतुर्थो भागः श्रीशत्रुजगिरिगताः जिनमंदिरगता शिलापट्ट-प्रतिमास्थिता लेखाः । A. सं० १९९६ विक्रमीये परमतारक ध्यानस्थस्वर्गत-आगमोद्धारक-आचार्य श्री आनंदसागरसूरीश्वराणां प्रेरणया हस्तपोथिगतप्रशस्तयः प्रतिमादिस्थलेखाश्च गृहितुमुद्यमो मया कृतः, तद्न्तरगता: श्रीशत्रुजयगिरिवरगता लेखा अत्र दीयते । – શત્રુંજય તીર્થદર્શન, ચોથો વિભાગ. યુ. ) શ્રી કંચનસાગરસૂરિ મહારાજે જે વાત અહીં સંસ્કૃતમાં લખી છે તે જ વા ! ગુજરાતીમાં ‘ઉત્થાન' નામના વિભાગમાં વિસ્તારથી જણાવી છે. ત્યાં છેલ્લે તેઓ લખે છે કે “સં. ૧૯૯૬માં શિલાલેખો લીધેલા હોવાથી અત્યારે તેનાં સ્થળો વગેરે Page #19 -------------------------------------------------------------------------- ________________ १८ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) બદલાયાં હોય અને કોઈક લેખો નષ્ટ પણ થયા હોય તેવો સંભવ છે. એટલે હવે શત્રુંજય તીર્થદર્શન' પુસ્તકના શિલાલેખો અત્યારે જોવા ન મળે તો “એવા શિલાલેખો હતા જ નહિ” એવું અસત્ય તારણ ન કાઢતા, એ શિલાલેખો હતા જ પણ નષ્ટ થયા છે તેવું માનવું જ બરાબર છે. લેખકશ્રીએ વિ.સં. ૧૯૯૬માં શ્રી સાગરજી મહારાજની પ્રેરણાથી જાતે બધા શિલાલેખો લીધા હતા એવું તેમણે ટિપ્પણીમાં સ્પષ્ટ લખ્યું છે. હવે તેમના પુસ્તકમાં જે શિલાલેખો આપ્યા છે તે જોઈએ. ले० ३८ मूलमंदिरद्वारे शिलालेखः ॥ श्रीदेवगुरु प्रसादात् संवत् १६१५ वर्षे श्रावण सूदि २ दीने श्रीअमदावादवास्तव्यश्रीश्रीमालज्ञातीय सं० गेला सुत सं० नारद सुत जेठा भातृ सं० कृपाल सुत सं० सेजपाल भार्या बाई मंगाई सुत सं० कुअरजी भार्या बाई पदमाई पुत्र पुत्री सौभागिणि भातृ मेघजी अभेराज धनजी वर्धमान बाईलिंबाई सुत लणुज भार्या पहराई तथा स्वकुटुंब ससुरा जात्रा सफला गुरु तपागच्छे जुगप्रधान श्री ९ जीनशासनप्रद्योतकार श्री ९ आणंदविमलसूरि तत्पट्टे जुगप्रधानश्री ९ विजयदानसूरिजीविजयराजे श्री ९ हीरविजयसूरि उपदेशात् श्रीशचुंजयमहातीर्थे स० कुवरजीए भाणेज लखराजनी देरी सुखडी माटे ...मम्मिआ...लि..शाह जीवंत...तलपराड भार्या धरयादेवी... ... ... ... नी ॥ शुभं भवतु ॥ ले० ४२ बाजरीयामंदिरः देरीन० ६८ शिलालेखः ।। संवत् १६१५ वर्षे शाके १४८१ प्रवर्तमाने श्ररावण सुदि २ दिने श्रीअमदावादवास्तव्य-श्रीश्रीमालज्ञातीय संघवी मोहा सुत सं० चांपा सुत सं० गला भार्या बाई होलि सं० नारई भार्या बाई पुहुती सुत कुवरजी भार्या बाई पदमाई पुत्री सोभागिणि भ्रातृ मेघा अजेराज भाणेज लेखराज मुसाल पक्षे सं० सेजा भा० अमरी मामी बाई समरतकुटुंब सदाचारी श्रीगुरुतपागच्छे युगप्रधानजीनशासन-उद्योतकारक-युगप्रधान-श्रीदहेमविमलसूरि तत्पट्टे युगप्रधान-श्रीद विजिदानसूरि तत्पट्टे युगप्रधान श्री६ हिरविजयसूरि उपदेशात् श्रीशजयशृंगमंडपबहारे प्रासाद बिंबं...तेजपुरी चउमुख प्रासाद... सेघवी सीजपाल भार्या बाई मंगाइ सुत कुवंरजी प्रासादोद्धार करापतं ।। शुभं भवतु ॥ (न्य तीयशन, योथो विमा, पृ. २३-२४) તપાગચ્છાધિપતિ શ્રીદાનસૂરિ મ., અકબર બાદશાહના પ્રતિબોધક શ્રીહીરસૂરિ મ.ના સમયમાં ચોમાસામાં યાત્રા કેવી સાહજિક હતી તેનો આ નમૂનો છે. લેખ ૩૮માં વિ.સં. ૧૬૧૫, શ્રાવણ સુદ ૨ ના દિવસે ઉપરોક્ત બન્ને આચાર્યભગવંતોના પરમભક્ત અમદાવાદના સંઘવી કુંવરજીએ કુટુંબ સાથે યાત્રા સફળ થયાની વાત લખી છે. જો આજના જેવી કડક કે નરમ કોઈ પણ યાત્રાબંધી તપાગચ્છમાં ચાલતી હોય તો પૂ. દાન સૂ.મ. અને પૂ. હીર સુ.મ.ના પરમભક્ત સંઘવી કુંવરજી યાત્રા કરવા આવે જ નહિ. આ જ બતાવે છે કે ચાતુર્માસમાં તે સમયે તપાગચ્છમાં યાત્રાબંધી હતી ४ नहि. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨] જયારે લેખ ૪૨માં આ જ સાલ અને દિવસે વિ.સં. ૧૬૧૫, શ્રા.સુ. ૨ના સં. કુંવરજીએ પ્રાસાદોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪ના પૃ. ૭ પર ત્રિપુટી મહારાજ લખે છે કે ‘સં. કુંવરજીએ સં. ૧૬૧૫ના શ્રા.સુ. ૨ ને રોજ શત્રુંજય તીર્થમાં મોટી ટૂંકમાં મુખ્ય તીર્થપ્રાસાદની જમણી બાજુએ મોટો જિનપ્રાસાદ બનાવ્યો.’ જો ચોમાસામાં શત્રુંજયગિરિ પર ન જવાતું હોય તો તપાગચ્છના તે સમયના સ્તંભ ગણાતા સુશ્રાવક એ પ્રણાલિકાનો ભંગ કરે ? આજે ગમે તેટલો વિરોધનો ઢોલ પીટવામાં આવે પણ ઇતિહાસ શત્રુંજયગિરિની ચાતુર્માસયાત્રાના વિરોધને સાથ આપતો નથી. આ જ સંઘવી કુંવરજી અમદાવાદવાળાના ઉપરોક્ત દિવસે જ એટલે કે વિ.સં. ૧૬૧૫, શ્રાવણ સુદ ૨ના દિવસે તપાગચ્છાધિપતિ શ્રી દાન સૂ.મ., શ્રીહીર સૂ.મ.ના જ ભક્ત પરિવારે કુટુંબ સાથે સાત યાત્રા કર્યાનો ઉલ્લેખ પણ એક લેખમાં છે. આ બધા તપાગચ્છની પરંપરાના લોપક કે વિરોધી નથી. છટ્ટ કરીને સાત યાત્રા વર્તમાનમાં ખૂબ જ થાય છે. અહીં સાત યાત્રાનો ઉલ્લેખ છે તે આના જ સંદર્ભમાં હોવો સંભવિત છે. એ લેખ પણ વાંચો. ૧૯ સ્ને૦ ૧૧૩, ૧૦ ૧૩ /(1) શ્રીદેવપુર(5)પ્રસાવેન સંવત ૧૬૨૧ વર્ષે 2) રાવળશ્રુતિ २ दने श्री अहमदावाद वास्तव्य श्री (3) श्रीमालीग्नाती सं० गेला स(सु)त सं० સ(પુ)7 (4) ખેડા માત્ત (તૃ ?) સં૰ જવાન સુત સં૰ સિનપાત મા(5) f बाई मगाई सुत सं० कव्वरजी भार्या बाई प(6) द माई पुत्रपुत्री सोभागिणि भात - (भ्रातृ) मेघजी अभ(7) राज धनजी व्रधमांन बाई लबाई स(सु)त लखरा(8) ज भार्जा व्हराई तथा सकटंब सप्त वारा ज्यात्रा (9) सफल गुर तपागच्छे जुगप्रधान श्री ६ जिन शा( 10 ) सनप्रद्योतकार श्री ६ आणंदविमलसूरि तत् (11) पटे जुगप्रधान श्री ६ વિનિ(નય)વાન પુર જાન (12) શ્રી ૬ હારનપુર ઉપવેસાત શ્રી ક્ષેત્રનુ મ(14)હાતીર્થં सं० कुअरजीइं भाणेज लखराजनि ( 14 ) देहेरी सुषकी माटि भामेआली साहा जिवंत (15) માર્યા વ તારૂં સ(સુ)ત તદ્વાન માર્યા પ્ ली - शुभं भवतुं । (– શત્રુંજયતીર્થ દર્શન, ચોથો વિભાગ, પૃ. ૧૦૬-૧૦૭) તે સમયે સાધુઓ પણ યાત્રા કરતા તેની વિગત જણાવતો લેખ પણ જાણવા જેવો છે. બધી સાલ તો નજીક નજીકની જ છે. વિ.સં. ૧૬૨૯, આસો વદ ૯, રવિવારનો લેખ છે તેમાં પં. રાજપાલના શિષ્ય ગણિ જ્ઞાનસાગરની ૧૦૮ યાત્રા અને તેમના ચેલા બદ્રિસાગરજીની ૪ યાત્રાની વિગત છે. આટલી વિગત આપીએ એટલા માત્રથી તૂટી પડવાની જરૂર નથી કે ‘એ ક્યા ગચ્છના હતા ? તપાગચ્છમાં આવું નહિ ચાલે.' તપાગચ્છના અધિપતિ શ્રી દાન સૂ.મ. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) અને શ્રી હરિ સૂ.મ.ના હાથે ચોમાસામાં પ્રતિષ્ઠા થઈ એવું ખુદ ત્રિપુટી મહારાજ લખી ગયા છે. હવે જુઓ એ જાણવા જેવો લેખ ૫૫૦. ले० ५५०, न० ५० तत्रैव गवक्षगतो लेखः ॥ (1) संवत १६२९ वर्षे आसो वदि ९ वार रखौ (2) पं० राजपालना शिप गणि ज्ञानसागर 3) नी जात्रा १०८ चेला ब्रदिसागरनी जात्रा (4) साह रायसंघ रतनसी रषि समुगणजी (5) पटुआ अमरसी साह जयवंत सोनी गणराज (5) _ _ जात्रा कीधी ते नाम सफल । (- શત્રુજ્યતીર્થદર્શન, ચોથો વિભાગ, પૃ. ૧૮૬) આ બધી થઈ ઇતિહાસની વાતો. આજના કોલાહલને સમર્થન આપે તેવો આ ઇતિહાસ નથી. સાથે ચાતુર્માસયાત્રાની બંધી માટેનો કોઈ ઇતિહાસ જોવામાં આવતો નથી એટલે સ્પષ્ટ છે કે ચાતુર્માસમાં શત્રુંજયગિરિરાજની યાત્રા ન થાય તેવું શાસ્ત્રમાં કે ઈતિહાસમાં નથી માટે યાત્રાનો વિરોધ અસ્થાને છે. હવે કેટલીક દલીલો જોઈએ. દલીલ : “વર્ષાકાળે ગામતરુ કીધું' આ શ્રાવકના અતિચારમાં આવે છે માટે નક્કી થાય છે કે ગિરિરાજની ચોમાસામાં યાત્રા ન થાય. કરે તો એ યાત્રા હિંસકયાત્રા કહેવાય. જવાબ : આ અતિચારની પંક્તિ ફક્ત ગિરિરાજને જ લાગુ પાડવા માટે અતિચારમાં નથી મૂકી. કોઈ પણ તીર્થમાં, તીર્થ સિવાય અન્ય ગામ-નગરમાં જવા માટેના નિષેધની આ વાત છે. આ પંક્તિને લઈને ફક્ત ગિરિરાજની યાત્રા પર જ કેમ આક્રમણ કરવામાં આવે છે ? આ પંક્તિ મુજબ જેને ચોમાસામાં ગામની બહાર ન જવાનો નિયમ છે તેના માટે ફક્ત ગિરિરાજ જ શા માટે? કોઈ પણ તીર્થની કે ગામ-નગરના જિનાલયોની યાત્રા કરવા જવાનો નિષેધ છે જ. અને એવા નિયમવાળાને કોઈ યાત્રા કરવા માટે કહેતું પણ નથી. પરંતુ જે પાલીતાણા આવી જ ગયો છે તેને ઉપર ચઢવાનો નિષેધ શેના આધારે થાય છે? એને હિંસયાત્રા' કહીને કેમ વગોવવામાં આવે છે? આ નિષેધ કરનારા ગુરુભગવંતો પાછા પાલીતાણામાં ચોમાસુ રહ્યા હોય છે અને ગામેગામથી ભક્તો તેમને વંદન કરવા માટે બસો લઈને આવે પણ છે, એ બધાના ગુરુવંદન મલકાતા મોઢે લઈ લેવા અને ભારેખમ મોઢે દાદાની યાત્રાનો નિષેધ કરી દેવો આ શરમજનક નથી ? ગુરુવંદનમાં ગામતરે ન નડે અને દાદા પાસે જવામાં જ નડે ? હજી સુધી ‘પાલીતાણામાં મને ચોમાસામાં વંદન કરવા ન આવતા, એ ગુરુવંદન હિંસક કહેવાય? એવું યાત્રા નિષેધ કરનારા કોઈના મોઢે મેં સાંભળ્યું નથી. એ ગુરુવંદન બદલ છ8અક્રમના પ્રાયશ્ચિતની વાત તો ધીમા અવાજે પણ કોઈ ઉચ્ચારતું નથી. ભલાદમી, Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨) ૨૧ દાદાની યાત્રા માટે આધાર વિના આવો કદાગ્રહ શોભે ? હિંસકયારાની જે વાત કરવામાં આવે છે તેમાં કઈ હિંસા લાગે છે ? સ્વરૂપ હિંસા, હેતુ હિંસા કે અનુબંધ હિંસા? જરા ફોડ તો પાડો. દલીલ : ગિરિરાજ શાશ્વતગિરિ છે માટે તેની ચોમાસામાં યાત્રા ન થાય. જવાબ : શાશ્વત તીર્થો, શાશ્વત જિનાલયો, શાશ્વત જિનપ્રતિમાની ચાતુર્માસમાં યાત્રાપૂજા ન થાય તેવું કોઈ શાસ્ત્ર ફરમાવતું નથી. શાશ્વત તીર્થમાં ચાતુર્માસમાં કરેલી યાત્રા પાપ બંધાવે અને ચાતુર્માસ સિવાયના કાળમાં યાત્રા કરે તો કર્મનિર્જરા અને પુણ્યબંધ થાય એવું ક્યા શાસ્ત્રમાં જણાવ્યું છે? સામાન્ય બુદ્ધિનો ઉપયોગ થાય તોય સમજાય તેવું છે કે વરસાદ ન વરસતો હોય ત્યારે જિનાલયે જઈને જિનપૂજા કરે તોય લાભ જ છે. અને ધોધમાર વરસતા વરસાદમાં ગોઠણ સુધીના પાણીમાં થઈને જિનાલયે પુજા કરવા જાય તોય લાભ જ થાય. ક્યાંય શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે ચોમાસામાં રસ્તા ઉપર કાદવ-પાણી-નિગોદ-અળસિયા વગેરે જીવોની વિરાધના થાય છે માટે ચોમાસામાં પૂજા બંધ ! ચોમાસામાં આ વિરાધના અશક્ય પરિહાર્ય છે, માટે થવાની જ. આમાં જયણા પાળતા જાય એટલો જ ઉપદેશ હોય પણ પૂજાબંધી ન ફરમાવાય. સ્થાનકવાસી હોય તો વાત અલગ છે, એને તો પૂજામાં હિંસા જ દેખાય છે માટે જિનપૂજાને પાપ માને અને નિષેધ. આપણે તો સ્વરૂપહિંસા-હતુહિંસા અને અનુબંધ હિંસાના પાઠ ભણ્યા છીએ એટલે એકલી હિંસા-હિંસાની બૂમો પાડી જિનપૂજાને વગોવીએ નહિ. જિનપૂજામાં થતી હિંસા સ્વરૂપહિંસા છે. તેમાં નુકશાન કરતા લાભ વધુ છે. જો શ્રાવક જયણા ન પાળે તો એ જિનપૂજામાં અનિવાર્યરૂપે થનારી વિરાધના હેતુહિંસા બને. માટે જયણા પાળવાનું ઠોકી ઠોકીને કહેવાય. પણ કોઈ જયણા પાળતું નથી એવી બૂમો પાડીને પૂજાબંધી ન ફરમાવાય. એ જ રીતે ચોમાસામાં ગિરિરાજ પર ચઢે તેને અનિવાર્યરૂપની હિંસા તો થવાની જ. જયણાપૂર્વક પગ મૂકવાનો ઉપદેશ જરૂર અપાય. પણ યાત્રાબંધી ન ફરમાવાય. ગિરનારજી, સમેતશિખરજી વગેરે પર્વતો પર તો ગિરિરાજ કરતા પણ વધુ જીવોત્પત્તિ ચોમાસામાં થતી હોય છે. તો ત્યાં જનારા શ્રાવકોના માથે વાસક્ષેપ નાંખીને આખી ટ્રેનને વિદાય અને આશીર્વાદ આ ગિરિરાજની ચાતુર્માસ યાત્રાની બંધી ફરમાવતા ગુરુભગવંતો જ આપે છે. અહીં હિંસકયાત્રાની યાદ તેમને તો નથી જ આવતી, કોઈ યાદ અપાવે તો ગણકારતાય નથી. આટલી સ્પષ્ટ વાત છે છતાં કેમ વિવાદ ઊભો કરવામાં આવે છે તે સમજાતું નથી. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨| દલીલ : જો વાત આટલી સ્પષ્ટ છે તો ‘સિદ્ધગિરિ તથા શાસ્ત્રાજ્ઞાને સ્પષ્ટ કરનારી પ્રશ્નાવલી ભાગ-૧, ભાગ-૨, ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ, શત્રુંજય મહામર્યાદાયૈ નમ:' જેવાં પુસ્તકોમાં ચાતુર્માસ યાત્રાનો નિષેધ શા માટે છે ? કેટલા બધા શાસ્ત્રપાઠો તેમાં આપ્યા છે. ૨૨ જવાબ : અહીં જે ઇતિહાસ અને આધારો મૂક્યા છે તેની કોઈ વાત તેઓ ઉચ્ચારતા નથી. મતાગ્રહના કારણે યાત્રાનિષેધ કરે છે, તેમાં ઝનૂન છે પણ ઠોસ કોઈ આધાર નથી. હું તો ખાસ ભલામણ કરું છું કે આ વાંચ્યા પછી પેલા પુસ્તકો જરૂર વાંચો. સત્ય ક્યાં છૂપાયું છે તેની તમને ખબર પડશે. યાત્રાબંધીવાળા અમારું સાહિત્ય વાંચવાની ભલામણ કરવાની હિંમત નથી કરતા. અમારે પક્ષપાત નહિ પણ સત્ય પ્રગટ કરવાનું છે તેથી ગમે તે સાહિત્ય કોઈ વાંચતું હોય તેની અમને ચિંતા નથી. એ પુસ્તકોના મુદ્દાઓની સમીક્ષા કરવી બહું આસન છે. તેમાં જે રીતે અંગત આક્ષેપોનો મારો ચલાવ્યો છે તેમાં ઉતરવાની અમારે જરાય જરૂર પડતી નથી. રહી શાસ્ત્રપાઠોની વાત. તેમાં લખેલ શાસ્રપાઠો ગિરિરાજની ચાતુર્માસયાત્રા માટેના નથી. સાચું કહું તો ગિરિરાજની ચાતુર્માસયાત્રાનો નિષેધ કરનારો એક પણ શાસ્ત્રપાઠ આ પુસ્તકોમાં નથી. અસંગત કે વિસંગત શાસ્ત્રપાઠોનો ગમે તેટલો ઢગલો કરી દેવામાં આવે તો પણ મૂળ વાતનો તેમાંથી કોઈ જવાબ મળતો નથી. માટે આવો ઢગલો કરનારને વિદ્વાન માનવાની ભૂલ ક્યારેય ન થાય. એ ફક્ત મુગ્ધ-અજ્ઞાનજનોને આંજવા માટે છે. દલીલ : તળેટી પર આણંદજી કલ્યાણજી પેઢીનું બોર્ડ લાગ્યું છે કે ‘અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ સુધી પવિત્ર ગિરિરાજની યાત્રા બંધ છે.' ૨૦૦૨૫૦ વર્ષ જૂની પેઢી આવું લખે છે પછી તો યાત્રા ન જ થાય ને ? આવા જવાબ : આણંદજી કલ્યાણજી પેઢી સદીઓ જૂની ભલે રહી, આ બોર્ડ તો નજીકના સમયથી લાગેલું છે. એને હજી પૂરા પચ્ચીસ વર્ષ હવે થશે. પેઢી કહે તે કોઈ સિદ્ધાંત બની જતું નથી. અને આ ગિરિરાજ પેઢીની અંગત માલિકીનો પણ નથી. સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની એ મૂડી છે. વિવાદાસ્પદ બોર્ડ મૂકીને પેઢીએ પોતાની તટસ્થતા ગુમાવી છે. ઘણા પ્રશ્નોમાં પેઢીનું વલણ વિશ્વસનીય નહિ, વિવાદાસ્પદ જ રહ્યું છે. આ એક વધુ મુદ્દે તેમનું વલણ વિવાદભર્યું રહ્યું છે. બધા ગચ્છો અને સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું પ્રતિનિધિત્વ કરનારને આવું પક્ષપાતી વલણ અપનાવવાનો કોઈ નૈતિક અધિકાર નથી. પેઢીનું કામ આરાધનામાં અનુકૂળતા કરી આપવાનું છે. આરાધનામાં અંતરાય કરવાનું કામ પેઢીને શોભતું નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨] યાત્રાબંધી એ જૈનોની પરંપરા નથી. ભૂતકાળમાં યવનોએ કદાચ યાત્રાબંધી લાદી હોય તોય એનું અનુકરણ ન થાય. પાલીતાણાના દરબાર સાથે વિવાદ ઊભો થતાં આ પેઢીની સાથે બધાએ ભેગા થઈને વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી યાત્રા ત્યાગનું પગલું સામુહિક ધોરણે ભર્યું હતું. એનું પણ સૌને એટલું દુઃખ હતું કે સૌએ પોતપોતાની રીતે જ્યાં સુધી પાછી યાત્રા શરું ન થાય ત્યાં સુધી ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. આજની ચાતુર્માસયાત્રાનો વિરોધ કરનારા કે યાત્રા બંધનું બોર્ડ લગાવનારાને એનો લેશમાત્ર રંજ નથી, ઉપરથી આનંદ અનુભવે છે. જવા દો એ વાત. મૂળ વાત પર આવીએ. આ ગિરિરાજની યાત્રા ત્યાગનો ઠરાવ વિ.સં. ૧૯૮૨, અષાઢ વદ-૩, મંગળવાર, તા. ૨૭-૭-૧૯૨૬ના દિવસે થયો હતો. અષાઢ વદ-૩ એટલે ચોમાસું શરું થઈ ગયું હતું. જો એવી પ્રણાલિકા હોય જ કે ચોમાસામાં યાત્રા બંધ તો ચાર મહિના તો બંધ રહેવાની જ હતી. એટલે તેમાં એવું લખાયું હોત (ઠરાવ બહું લાંબો છે એટલે લંબાણ થવાનો પણ પ્રશ્ન ન હતો.) કે ‘અત્યારે તો ચોમાસુ હોવાથી યાત્રા બંધ જ છે પણ જો દરબાર સાથેના વિવાદનો કોઈ સુખદ ઉકેલ ન આવે તો કાર્તિકી પૂનમથી સૌએ યાત્રાત્યાગ કરવાનો છે.’ પણ આવો કશો ઉલ્લેખ એ ઠરાવમાં નથી. તમે જૂનું સાહિત્ય કઢાવીને જોઈ શકો છો. જે સભાએ આ ઠરાવ કર્યો તેમાં યાત્રા બંધનું બોર્ડ આજે લગાવનાર પેઢી પણ મુખ્ય હતી. આજે ગિરિરાજ પર પૂજા આદિની સગવડ ન આપીને પેઢી જિનપૂજામાં અંતરાય ઊભો કરવાનું પાપ બાંધે છે અને એનું પાછું ગૌરવ અનુભવીને, પત્રમાં લખીને તો પેઢી ઘોર પાપ બાંધે છે. ૨૩ પેઢીને મારું ખુલ્લું આમંત્રણ છે કે પેઢીને ચાતુર્માસ યાત્રાબંધીનું જેટલું જ્ઞાન હોય તે મને આપે. એમની પાસેના જેટલા આધારો હોય તે બધા લઈને આવે. ગિરિરાજની ચાતુર્માસયાત્રાનો વિવાદ વર્ષો પહેલાથી જાહેરમાં શરું થઈ ગયો હોવા છતાં ત્યારે પેઢીએ કોઈ જ બોર્ડ લગાવ્યું ન હતું. રહી રહીને બોર્ડ લગાવવા પાછળ પેઢીનો ઇરાદો કયો હોય તે કલ્પી શકાય છે. પરાપૂર્વથી, પેઢીના શબ્દોમાં અનાદિકાળથી ચોમાસામાં ગિરિરાજની યાત્રા બંધ છે એવું ગપ્પુ જેમ પેઢી અત્યારે ચલાવે છે તેમ આ બોર્ડ પણ સદીઓથી છે તેવું ગપ્પુ પણ ચાલે તો નવાઈ પામવા જેવું નથી. દલીલ : ચોમાસામાં ભાતું પણ નથી અપાતું તેની ખબર છે ને ? જવાબ ઃ ભાતું ક્યારે અપાય છે, ક્યારે નથી અપાતું, કેટલા વર્ષ પહેલા ભાતાખાતાની રસીદો ચોમાસામાં પણ અપાઈ છે અને ચોમાસામાં ભાતું વાપરીને આવનારા માણસો ક્યાં વસે છે વગેરે બધી વિગતોની મને ખબર છે. પણ તમને ખબર છે કે ભાતાખાતાનો જન્મ કેવી રીતે થયો ? તમને કહી Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨] દીધું હશે કે ભાતાખાતું પણ પરાપૂર્વથી – અનાદિકાળથી ચાલે છે ! ગિરિરાજના ભાતાખાતાની પ્રથમ આવૃત્તિ વડના ઝાડ નીચે થઈ છે. યાત્રા કરીને આવનારા યાત્રાળુઓ એ વડના ઝાડ નીચે ઘડીક આરામ કરીને ગામ આગળની ધર્મશાળા તરફ જતા. તે વખતે આજની ધર્મશાળાઓનું કોંક્રીટનું જંગલ ત્યારે ન હતું. ત્યારે એક ભાઈએ વડ નીચે ચણા આપવાનું ચાલું કર્યું. એ પછી વર્ષો બાદ ભાતાખાતાના પાયા નંખાયા. પહેલા સુખડી – પછી બુંદી અને હવે મગજ અપાય છે. ભાતું કે ભાતાખાતું કોઈ શાસ્ત્ર નથી કે એના આધારે ગિરિરાજની યાત્રા થાય કે ન થાય તેનો નિર્ણય કરાય. પેઢી કે ભાતાખાતાના આધારે ગિરિરાજની ચાતુર્માસયાત્રાનો નિષેધ કરવા નીકળેલાની પાસે કોઈ સબળ આધાર ન હોવાનું પુરવાર થાય છે. ઘણાં તીર્થોમાં ભાતું અપાતું જ નથી એ તીર્થની યાત્રા બંધ ને ? ભાતાખાતાના નામે અક્કલનું પ્રદર્શન ન થાય. દિમાગ એટલી દલીલો ચોમાસાના અળસિયાની જેમ ઊઠતી હોય છે. એનો પાર આવવાનો નથી. વિરાધનાના મુદ્દા પર પરંપરાનો જન્મ થયો છે. તમે પહેલી ચોપડીથી તપાસ શરું કરો, સુમિત્ર વિ.મ.ની ! આ જ વાત મળશે. પરંપરા તો તપાગચ્છાધિપતિ દાન સૂ.મ., જગદ્ગુરુ હીર સૂ.મ.ના સમયમાં ગિરિરાજ પર પ્રતિષ્ઠા કરવા સુધીની છે. તેના આધારો આપણે જોઈ ગયા. એટલે તપાગચ્છાધિપતિની ચોમાસામાં ગિરિરાજ પર ન ચઢાય તેવી કોઈ પરંપરા હતી જ નહિ. તો આજે તપાગચ્છાધિપતિનો વિરોધ કરનારી ચાતુર્માસયાત્રા બંધની પરંપરા તપાગચ્છ સ્વીકારી જ કેમ શકે ? વિરાધનાની વાતમાં તો એવું છે કે શાસ્ત્રમાં જે વિરાધનાનો જે ધર્મકાર્યમાં નિષેધ કર્યો હોય તે વિરાધનાનો ત્યાગ કરવો પડે. બાકી તો શ્રાવક જિનપૂજા આદિ કરશે તેમાં પણ વિરાધના તો થવાની જ. અરે, સાધુ વિહાર કરે તો પણ વિરાધના થવાની. વિરાધનાના નામે સ્થિરવાસ કરી લેનારો સાધુ આરાધક બનતો નથી. એ સાધુ બાકીના વિહાર કરનારા સાધુને ‘તમે વિહાર કરીને વિરાધનાનું ઘોર પાપ બાંધો છો. વિહાર . થાય જ નહિ' આવું કહે તો તેની વાત સ્વીકારી લેનારો જિનાજ્ઞાભંગનું પાપ બાંધે. ફૂંક મારવાનો નિષેધ છે તેમાં વાયુકાયની વિરાધના થાય છે તેનો શાસ્ત્રમાં નિષેધ છે માટે ફૂંક ન મરાય, પણ વિહાર કે ખમાસમણ દેતા પણ વાયુકાયની વિરાધના તો થવાની પણ શાસ્ત્રમાં એ ધર્મક્રિયા કરવાનું ફરમાવ્યું છે માટે વાયુકાયની વિરાધના તેમાં થતી હોવા છતાં કોઈ દોષ નથી. એની જેમ જ શ્રાવક માટે તીર્થયાત્રા કરવાનું શાસ્ત્રે ફરમાવ્યું જ છે. તેમાં વિરાધના થવાની જ છે. પણ વિરાધનાના નામે યાત્રાબંધી ન ફરમાવાય. જિનાલય બનાવવામાં છ કાયનો આરંભ થવાનો જ છે છતાં શ્રાવકને જિનાલય બનાવવાનો ઉપદેશ સાધુએ આપવાનો જ છે. વિરાધનાને આગળ કરીને સ્થાનકવાસીના માર્ગે ૨૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨] ચાલવામાં આપણું કલ્યાણ થવાનું નથી. વરસતા વરસાદમાં જિનપૂજા કરવા જનારા શ્રાવકને પાલીતાણા સુધી આવી ગયા પછી પણ ઉપર ચઢવાનો નિષેધ કરવામાં સ્થાનકવાસીના સિદ્ધાંતના અનુકરણ સિવાય વિશેષ કશું નથી. આપણા પૂર્વના મહાપુરુષોએ વિરાધનાના નામે જિનપૂજાનો પ્રતિબંધ ફરમાવનારાને સાંખી લીધા નથી. અત્યારે પણ ચાતુર્માસના નામે યાત્રાનો પ્રતિબંધ જાહેર કરનારાની વાત સ્વીકારવી હિતાવહ નથી જ. જિનાલયો કે જિનબિંબનું નિર્માણ પ્રતિષ્ઠા વગેરે શ્રાવક માટે છે. જિનપ્રતિમા શ્રાવક પોતાને પૂજા કરવા માટે ભરાવે છે. પૂજારીને પૂજા કરવા માટે નહિ. સંયોગ, પ્રમાદ કે ઉપેક્ષા વગેરેથી ભગવાનની પૂજા શ્રાવકને બદલે પૂજારી કરતો હોય તો એનું ઉપરાણું લઈને પૂજારી પાસે જ પૂજા કરાવવાની હઠ ન લેવાય. શ્રાવક ગિરિરાજ પર જઈને શ્રી આદિનાથ દાદા વગે૨ે ભગવાનોની પૂજા કરવા તૈયાર હોય છતાં તેને યાત્રા બંધી ફરમાવી પૂજારીના હાથે જ પૂજા કરાવવાનો દુરાગ્રહ લઘુકર્મી આત્માનું લક્ષણ ન કહેવાય. પેઢી પણ લેખિતમાં ‘ચોમાસા દરમ્યાન યાત્રિકોની સેવાપૂજા માટેની સુવિધાઓ ગિરિરાજ ઉપર રખાતી નથી અને બોલી પણ લેવાતી નથી. (બોલાતી નથી એમ વાંચો.)’ આવું આપે છે. મારી પાસે એ પત્રની નકલ છે. પેઢી પોતાના મનમાં ગમે તેવો ફાંકો રાખતી હોય પણ તેના આ પગલાથી જિનપૂજામાં અંતરાય, તીર્થયાત્રામાં અંતરાય અને દેવદ્રવ્યની વૃદ્ધિમાં અંતરાય કરવાનું ઘોર પાપ પેઢીને બંધાય જ છે. અહીં કોઈના પર કશું ઠોકી બેસાડવાનો ભાવ નથી. સમજે અને કદાગ્રહ છોડીને પાપ બાંધતા અટકે તે માટેની આ વાત છે. સ્થાનકવાસી મતના કદાગ્રહીઓ પૂજા નથી કરતા તે નથી જ કરતા. તેમની ભાવદયા વિચારવાની રહી. આજે પણ ચાતુર્માસના નામે ગિરિરાજની છાયામાં આવીને, પોતાના સગાની તપશ્ચર્યાની શાતા પૂછવા કે માંદાની ખબર કાઢવા દોડી આવનારા પણ ઉ૫૨ દાદાનું મોંઢું જોવા પણ ન જાય, દર્શન પણ ન કરે, પૂજા પણ ન કરે તેવા આત્માઓની ભાવદયા જ ભાવવી રહી. તેમનો નહિ, તેમના કદાગ્રહનો, અભિનિવેશનો આમાં દોષ છે. ગિરિરાજ બારે મહિના તા૨વા માટે સમર્થ છે. ચાર મહિના તેની તારકતા લુપ્ત થતી નથી. ગિરિરાજ પર ભવસાગર તરવા માટે બારે મહિના યાત્રા કરનારો ગિરિરાજની કોઈ આશાતના કરતો નથી. અટકાવનારા જરૂર આશાતના અને અંતરાયના ભાગી બને છે. સૌ કોઈ આત્મા કદાગ્રહમુક્ત બની ગિરિરાજની વિશુદ્ધ ભાવે ઉપાસના કરી આત્મકલ્યાણ સાધે તેવી શુભકામના. શ્રી શત્રુંજયગિરિરાજ મહાતીર્થ વિ.સં. ૨૦૬૬, ચૈત્રી પૂનમ તા. ૩૦-૦૩-૨૦૧૦ ૨૫ પંન્યાસ જયદર્શનવિજય ગણી *** Page #27 -------------------------------------------------------------------------- ________________ । प्रवर्तक श्रीकांतिविजयजैनइतिहासनाला पुष्य छ । प्राचीन जैन लेख संग्रह. (द्वितीय-भाग) संग्राहक अने संपादक जिनविजय. ( आचार्य-गुजरात पुरातत्त्व मंदिर; ऑनररी मेंबर ऑफ धी भांडारकर ओरिएन्टल रीवर्स इन्स्टीट्युट, पूनाः 'जन साहित्य संशोधक तथा : महावीर का संपादक विज्ञप्तित्रिवेणी-कृपारसकोष-सजयार्थीद्धार प्रबन्ध--कुमारपाल प्रतिबोध-औदीश्वयंवर इत्यादि ग्रंथोना संशोधक ओ संपादक ) वक श्रीमत् कांतिविजयजीना बहाया न जरा निवासी झवेरी लालभाई कल्याणभाईनी आर्थिक सहायथी. प्रकाशक--- श्री जैन आत्मानन्द सभा-भावनगर. वीर संवत् २४४८ । आत्म तवत् २६ । । । विक्रम संवत् १९७८ । इन्वी सन् १९२१. किंमत ३-८-० Page #28 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક રાવપુરા, વડોદરામાં ધી આર્ય સુધારક મીટીંગ તમાં મણીભાઈ મથુરભાઈ ગુપ્ત પ્રકાશને માટે છાપી પ્રસિદ્ધ કર્યું છે . ૧૧-૧૧-૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ प्रवर्तक श्री कान्तिविजयजी महाराज. जेसना सहवास योगथी अने दरेक जातनी भददथी मने आ प्रवृत्ति स्वीकारवामां विशेष प्रोत्साहन मळेलं होबाथी तेमना ए उपकार भावनी चिरस्मृतिने कृतिमां राखवा माटे नम्रता अने कृतज्ञता पूर्वक आ संग्रहने हुँ तेओश्रीना करकमलमां सादर समर्पित करूं विनीत-जिनविजय. Page #30 -------------------------------------------------------------------------- ________________ કરતાવના. આ કાચીન જૈન સૈરવ તંત્ર ને છપાવવાની શરૂઆત જવારે હું પ-૬ વર્ષ ઉપર વડેદરા મુકામે ચાતુર્માસ રહ્યો હતો ત્યારે કરી હતી, તે વખતે આ સંગ્રહના ત્રણ ભાગે પ્રકટ કરવાનો વિચાર રાખ્યો હતો, જેમાં પ્રથમ ભાગમાં હાથી ગુહાવાળો ખાલ સંબંધાના લેખે, બીજા ભાગમાં મથુરાના જૈન લેખો, અને ત્રીજા ભાગમાં બીજા બધા લેખેનો રૂમાવેશ કરવા ધાર્યો હતો. એમાંથી પ્રથમ ભાગ તો તેજ વખતે લબાઈ - છપાઈ ગયે હ; અને બીજા ભાગની સામગ્રી બધી તૈયાર કરવામાં આવી હતી, તે દરમ્યાન આ સંગ્રડનાં સાધને વધારે શીવ્રતાથી તૈયાર થઈ જવાને લીધે એને પ્રથમ પ્રેસમાં આપી દેવામાં આવ્યું. આ સંગ્રહને લગભગ અર્ધો ભાગ છપાઈ રહેવા આવ્યા એટલામાં વડેદરાથી મુંબઈ તરફ જવાનું થયું, અને તે પછી એનું કામ રખડપટ્ટીમાં પડયું તે આજે પ-૬ વર્ષ બાદ સમાપ્ત થઈ વાચકોના હાથમાં સેંપાય છે. બીજા ભાગ માટે તૈયાર કરેલાં સાધન હજી એમને એમ ફાઈલમાં બંધાએલાં પડયાં હોવાથી તેના ઠેકાણે આ સંગ્રહને જ બીજા ભાગ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેન લે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના ભેદને લઇને બે ભાગમાં વહેંચાયેલા છે. પશ્ચિમ ભારત અને રાજપૂતાનામાંથી મળી આવતા જૈન લેખે ઘણે ભાગે શ્વેતાંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા હોય છે, અને દક્ષિણ ભારતમાંના દિગંબર સંપ્રદાય સાથે, કારણ કે પ્રાચીન કાલમાં જ તાંબર સંપ્રદાયનું પ્રભુત કમથી પશ્ચિમ ભારત અને તેની આસપાસના પ્રદેશ ઉપર વધારે હતું, અને દિગંબર સંપ્રદાયનું પ્રભુત્વ દક્ષિણ ભારત ઉપર વધારે રહેવું હતું, આ સંગ્રહમાં મેં મુખ્ય કરીને પશ્ચિમ ભારતના લેખોનેજ સમા Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) વેશ કરે છે. તેથી એ બધા વેતાંબર લેખો જ છે એ સ્પષ્ટ જ છે. વળી, જૈન લેખો ત્રણ વર્ગોમાં વિભક્ત થાય છે; (૧) તામ્રપત્ર ઉપર કતરેલા લેખ, (૨) શિલાપટ્ટ પર ઉકેલા લેખે, અને (૩) મૂર્તિઓ ઉપર ખેલા લેખો, આ છેલા વર્ગના વળી બે વિભાગ થાય છે, જેમાં એકમાં પાષાણની પ્રતિમા ઉપરના લેખેને સમાવેશ થાય છે, અને બીજામાં ધાતુની મૂર્તિઓ ઉપરના લેખોનો સમાવેશ થાય છે. મેં આ સંગ્રહમાં શિલાલેખે અને પાષાણની પ્રતિમા ઉપરના લેખે જ લીધા છે. તામ્રપત્ર કે ઘાતુની મૂર્તિના લેખેને આમાં સ્થાન આપ્યું નથી. ધાતની પ્રતિમાઓની સંખ્યા જેન મંદિરોમાં ઘણી મોટી નજરે પડે છે; અને પ્રાયઃ તે દરેક પ્રતિમા ઉપર પાછળના ભાગમાં લેખ કેત રિલે હોય છે એટલે તે લેખોની સંખ્યા કેટલાએ હજારની થાય તેમ છે. પરંતુ તે લેખે ટુંકા અને બહુ જ ઠી વિગતવાળા હોય છે, તેમાં આ શિલાલેખ જેવી વિવિધતા નજરે પડતી નથી. તે લેખોમાં સાધારણ રીતે, સંવત્, ગામનું નામ, મૂતિ કરાવનારનાં જ્ઞાતિ, ગેત્ર, માતા, પિતા, સ્ત્રી, પુત્ર આદિનાં નામ, જે તીર્થકરની મતિ હોય તેનું નામ, અને મૂર્તિની પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામઃ આટલી વિગત લખેલી હોય છે. આવા લેખોને એક સંગ્રહ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ તરફથી પ્રસિદ્ધ થયેલ છે, જેમાં લેખે આપેલા છે. ઈતિહાસ અને સાહિત્ય તરફ વિશેષ પ્રીતિ ધરાવનાર કલકત્તા નિવાસી શ્રીમાન બાબૂ પૂરણ દ્રજી એમ. એ. બી. એલ. તરફથી પ્રકટ થએલા લેખસંગ્રહમાં પણ આવા ધાતુની પ્રતિમા ઉપરના કેટલાક લેખો સંગૃહીત થએલા - શ્રીમદ્ બુદ્ધિસાગરને આ સંગ્રેડ બહુ કાળજીપૂર્વક તૈયાર થશે હોય તેમ જણાતું નથી. કશું કે આમાંના કેટલા એ લેખોમાં–મારી પાસે તેજ લેખો સાથે મેળવતાં મેટી ભૂલ થએલી નજરે પડે છે. 5 Page #32 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ એ માટે હજુ ઘણુ પ્રયાસની જરૂર છે, અને એક એક તેવા લેખને છપાવી પ્રસિદ્ધ કરી દેવાની આવશ્યકતા છે. જે કે એ લેખોની સાર્વજનિક ઈતિહાસની દ્રષ્ટિએ વિશેષ ઉપગિતા જણાતી નથી તો પણ પ્રાચીન જૈન કુટુંબ, ગૃહસ્થ અને આચાચેની નામાવલી માટે તે ઘણા ઉપગી છે, એમાં જરાએ સંદેહ નથી. સાચી અને ભરતના બદ્ધ સ્તૂપમાં મળી આવતા માત્ર બબે ત્રણ ત્રણ શબ્દ વાળા શુદ્ર લેખોને પણ પ્રસિદ્ધિમાં આવા માટે પુરાતત્ત્વવેત્તાઓએ અથાગ શ્રમ લીધે છે, અને સરકારે તેના માટે લાખો રૂપીઆને વ્યય કીધે છે. તામ્રપત્રની ઉપગિતા, એતિહાસિક દ્રષ્ટિએ સે કરતાં વધારે મનાઈ છે. કારણ કે તેની અંદર રાજકીય, સામાજિક ધાર્મિક આદિ અનેક મહત્વની બાબતેને ઉલ્લેખ કરેલો હોય છે, તેથી સાર્વજનિક ઈતિહાસ માટે તે ઘણા કિંમતી છે. પરંતુ કમનસીબે, તાંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા આવા તામ્રપત્રો આજ સુધીમાં બહુ જ થોડા–માત્ર બે ચારજ-ઉપલબ્ધ થયા છે. જેને તામ્રપત્રને માટે ભાગ દક્ષિણ ભારતમાં મળે છે, અને તે બધા દિગંબર સંપ્રદાયના છે. પેરિસના એ. ગેનિટ નામના એક વિદ્યાને જેન લે છે સંબંધી Repertoire D'epigraphi Jainne નામનું એક પુસ્તક ફેંચ ભાષામાં લખ્યું છે, જેમાં ઈ. સ. ૧૯૦૭ સુધીમાં જેટલા જન લેખો પ્રસિદ્ધિમાં આવ્યા હતા તે બધાને સંક્ષિપ્ત સાર અને ક લેખ, કયા વિદ્વાને, કઈ જગ્યાએ, પ્રકટ કર્યો છે તેની નોંધ આપી છે. એ પુસ્તકની અંદર એકંદર ૮૫૦ લેખોની તેમણે નોંધ લીધી છે. તેમાં દિગંબર કવેતાંબર એમ બંને સંપ્રદાયના બધા લેખે આવી જાય છે. આ સંગ્રહમાં ૫૫૭ લેખે છે, જેમાંના પ્રાયઃ સે લેખો ઉપરના જ વા વિદ્વાને કાર એક જ છે મારી પાસે પણ આવા પ૦૦-૭૦૦ લેખો લખેલા પડયા છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) પુસ્તકમાં નોંધાએલા હશે. સે। સવાસો વગર નાંધાએલા, પર’તુ મા પહેલાં જુદા જુદા સ્થળે છપાએલા છે. અને બાકીના બધા પ્રથમ વારજ આમાં પ્રકટ થાય છે. આ લેખામાંથી કયા લેખે કયાંથી મળ્યા અગર લેવામાં આવ્યા તેની સૂચના તે તે લેખાના અવલેઝનમાં આપી દેવામાં આવી છે. શત્રુજધ અને ગિરનાર ઉપરના જેટલા લેખે છપાઈ પ્રસિદ્ધ થયા હતા તેટલાજ આ સંગ્રહમાં લેવાયા છે. આ સિવાય સુછ બીજા ઘણા લેખા ત્યાં રહેલા છે. ખાસ કરીને ત્યાંની સ્મૃતિએ ઉપરના લેખે। હજી મીલ્કુલ લેવાયા નથી. આબૂ ઉપરના લગભગ અધા લેખે આમાં આવી ગયા છે. આષ્ટ્રના લેખાની સંખ્યા એક ંદર ૨૦૭ છે જેમાંથી !કત ૩૨ લેખે એપિગ્રાફિ ઇન્ડિકા (ભાગ ૮) માં છપાએલા હતા, બાકીના બધા પહેલ વહેલાજ અહિ પ્રકટ થાય છે. આમૂના આ બધા લેખેને પ્રકટ કરવાનું શ્રેય મારા એક સ્નેહી સજ્જન શ્રીયુત ડાહ્યાભાઇ પ્રેમચંદ મેદી–જેએ હમણાંજ કમનસીએ અકાલે સ્વસ્થ થયા છે તેમને છે. તેમણેજ આ બધા લેખા ઘણે પરિશ્રમ વેઠીને લીધા હતા. આમ્ર પછી આરાસણ ( આધુનિક કુંભારીયા) ના લેખો છે તે પણ બધા પ્રથમવાર જ પ્રકટ થાય છે એ લેખેની નકલો સુપ્રસદ્ધ વિન-શ્રીયુત દેવદત્ત રામકૃષ્ણે ભાંડરકર ( એમ્.એ. ) તફથી મળી હતી. આ સિવાયના બીજા પણ મારવાડમાંના ઘણાક લેખે તે તરફથી જ મળ્યા હતા અને તે માટે તેઓ જૈન સાહિત્ય પ્રેમિ તરફથી ખરેખર ધન્યવાદને પાત્ર છે. સ`ખલપુર, સપ્તેશ્વર, રાંતેજ, રાધનપુર, પાલણપુર, પાટણ, કાવી વિંગેરે સ્થળાના લેખા મે મારા ભ્રમણ દરમ્યાન જાતે જ લીધેલા હતા, અને તે સિવાયના કેટલાક લેખે પ્રવર્ત્તક શ્રતિવિજયજી મહારાજની ને પાથિમાંથી મળ્યા હતા, સમયની દ્રષ્ટિએ વિચાર કરતાં આ સંગ્રહમાં જીનામાં જુના લેખ ૩૧૮ નખર નીચે આપેલે હસ્તીકુડીને! છે. જે વિક્રમ સંવત ૯૯૯ ની સાલા છે, અને નવામાં ના લેખ ૫૫૬ ८ Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) નંબરવાળે અમદાબાદને છે. એ લેખ સંવત ૧૯૦૩ ની સાલમાં લખાએલે છે. આ રીતે વિક્રમની ૧૦ મી શતાબ્દીથી લઇ ૨૦ મી શતાબ્દી સુધીના (એટલે એક હજાર વર્ષના) લેખને આમાં સંગ્રહ થએલે છે. મથુરાના લેખોને બાદ કરતાં, આ લેખે પહે, લાના તાંબર લેખોની સંખ્યા બહુ જ છેડી છે, એટલે ભારતના ઇતિહાસમાં જેને “મધ્યયુ” કહેવામાં આવે છે તે યુગન. જૈન લેખ ભાગ્યે જ મળી આવે છે. જેને ઈતિહાસ માટે આ એક ખાસ વિચારણીય પ્રશ્ન છે. કેવળ લેખોની દ્રષ્ટિએ જ નહિ, પરંતુ સમુચ્ચય જૈન સાહિત્યની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન વિચારવા જેવું છે. તાંબરીય સૂત્ર સાહિત્યને બાદ કરતાં બીજું રાહિત્ય પણ એ યુગમાં જૈનોના હાથે વધારે લખાયું નથી. તેમજ સ્થાપત્ય પણ જાણવા જેવું કે નોંધવા જેવું મંડાયું નથી. હિંદુસ્થાનના રાષ્ટ્રીય ઇતિહાસની દ્રષ્ટીએ પૂર્ણ જાહોજલાલીવાળે ગણાતે એ કાળ જૈન ઇતિહાસની દ્રષ્ટિએ બહુ જ અપ્રકાશિત દેખાય છે. લગભગ ૪૦૦-૫૦૦ વર્ષ જેટલા એ “મધ્યયુગ”માં જૈન ધમની અને તેમાં ખાસ કરીને વેતાંબર સંપ્રદાયની શી સ્થિતિ હતી તે જાણવા માટે કાંઈ પણ ઉલ્લેખ ગ્ય પુરાવાઓ અદ્યાપિ મળ્યા નથી, એ યુગને મહાન ચિની મુસાફર યવન ચંગ (અથવા હ્યુએનસંગ ) આખા હિંદુસ્થાનમાં મુસાફરી કરી ગયું હતું અને બૈધ અને બ્રાહ્મણ ધર્મના અનેકાનેક સંપ્રદાયને વિસ્તૃત અહેવાલ તે પિતાની નોંધ વહીમાં લખી ગયું હતું. પરંતુ તેની એ વિશાળ નોંધમાં, હિંદુરથાનની છેક દક્ષિણે રહેતા થોડાક દિગંબરાની સૂચના સિવાય જૈન, સમાજ, જૈન સાહિત્ય, જૈન સ્થાપત્ય, કે જન સાધુઓના સંબંધમાં એક પૂરી લીટી પણ લખાએલી જડતી નથી! તેવી જ રીતે, ચવનચંગ પછી તરતજ આવેલા એ યુગના * હિમાલયની તળેટીમાં આવેલા સિંધપુર સ્થળવાળી નેધને કેટલાક યુરોપિયન સ્કોલરો વેતાંબર જૈન સંપ્રદાય સાથે સંબંધ ધરવતી માને છે પરંતુ હું તે બાબતમાં હજી શંકાશીલ છું. Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) તેવા જ બીજા ચીની મુસાફર ઇન્સીંગના ભ્રમણ વૃત્તાંતમાં પણ જૈનેને જરાએ જાણવા જેવો ઉલ્લેખ થએલે નથી. એ યુગમાં જૈનેના કયા કયા આચાર્યો થયા હતા, કયા ક્યા ગ અગર સપ્રદાયે પ્રચલિત હતા, જૈન ઉપાસક વર્ગની શી સ્થિતિ હતી, સાહિત્યિક પ્રવૃત્તિ કેમ ચાલતી હતી, ઇત્યાદિ બાબતોના સંબંધમાં કોઈ પણ વિશેષ પ્રકાશ પાડી શકાશ તેવાં સાધને હજી અજ્ઞાત છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરના નિર્વાણ કાળની આજે પચીસમી શતાબ્દી ચાલે છે, તેમાંની પહેલી ૧૦ શતાબ્દીઓના સંબંધમાં કેટલુંક જણાવ્યું છે, તેમ જ છેલ્લા દસ શતાબ્દિઓના વિષયમાં પણ ઘણુંક નોંધાયું છે, પરંતુ એ બેની વચ્ચેની ચાર શતાબ્દિ ઉપર જણાવ્યા પ્રમાણે અંધકારના પડ પાછળ છુપાએલી છે ભગવાન મહાવીરની શિષ્ય સંતતિની પરંપરાઓ અને ભિન્ન ભિન્ન શાખાઓની જે સૂચિ કલ્પસૂત્રમાં આપવામાં આવી છે તે નિર્વાણ પછીની ૧૦ મી શતાબ્દીમાં જે વિલુપ્ત થાય છે તે પાછી ૧૫ મી શતાબ્દીમાં પ્રકટ થાય છે. એ વચગાળે થએલા બે ચાર આચાર્યોનાં નામ કે તેમની ડીક કૃતિઓ સિવાય બીજું કાંઈ પણ શૃંખલાબદ્ધ વર્ણન મળતું નથી. એ વિષયમાં વિશેષ વિચાર કરવાને આ રથળ નથી. તેથી હું આ શિલાલેખના સમયની નોંધ લેતી વખતે એ ઉપર થી સૂચવાતા ઉપરોકત વિચારેના સંબંધમાં આટલી નોંધ કરી આ પ્રસ્તુત પ્રરતાવના સમાપ્ત કરૂં છું. - છેવટે, આ મહાન પ્રયાસમાં, પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, પ્ર. ડી. આર. ભાંડારકર, એમ. એ. આદિ જે સજજનો મને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મદદકર્તા થયા છે તે બધાને હૃદયપૂર્વક આભાર માનું છું અને આશા રાખું છું કે ઇતિહાસ રસિક અને વિજ્ઞ સજજને આ સંગ્રહને લાભ લઈ મારા પરિશ્રમને સફળ કરશે. રમતુ! ગુજરાત પુરાતત્વ મંદિર | મુનિ જિનવિજયે. અષાઢ સુદ ૧ વી. નિ. ૨૪૪૭ | ૧૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખ સંગ્રહમાં આવેલ લેખેાની સાલવાર અનુક્રમણિકા. પદ્મ૦ વનરાજ ચાવડાના ગુરૂ શીલગુણસરના શિષ્ય દેવચંદ્રસૂરિ ( નાગેન્દ્રગચ્છ ) ની સ્મૃિ સંવત લેખાંક ૧૨૦૨ ૧૩૫, ૧૩૯,૧૪૩, ૧૪૭, ૧૫૦, ૩૩૪. કકુંદાચાય (ઉસગ૭) ૧૨૦૪ ૧૫૧, ૨૨૭, ૨૮ ૧પ૭, ૨૮૯. ૧૨૦૬ ૧૨૦૮ ૨૮૮ ૧૨૦૯ ૩૪૬ સવત ૬૦૫૩ ૧૦૯૧ ૧૧૦૦ ૧૧૧૨ } લેખાંક ૩૧૮ ૧૨૦૧ ૪૨૭ ૫૪૪ ૨૯૪ : ।૧૯ (૫૪ ૧૧૨૪ ૪૬૩, ૪૪ ૧૧૮ ૩૦૫, ૩૦૬ ૧૧૪૩ ૩૭૫, ૩૬, ૧૧૪૪ ૩૯૭ ૧૧૫૧ ૩૯૬ ૧૧૫૭ ૪૬૬, ૪૬૭ ૧૧૬૧ ૨૯૦ ૧૧૬૫ ૪૪૫ 119 ૩૨૫ ११७० ૪૬૮ ૧૧૭૨ ૨૩ ૧૧૭૫ ૩૬૦ ૧૧૭૮ ૩૮૩, ૧૧૮૭ ૧૮૪, ૩૪૩, ૧૧૮ ૩૮૪ ખાભો ગચ્છી દેવા ચા. ૧૧૨૯ ૨૩૧ ૧૧૯૧ ૨૨૯ ૧૧૯૫ ૩૩૨ ૧૯ ૩૨૯ ૧૨૦૦ ૧૫૩, ૩૩૩, ૪૪૨, ૩૨૪ તેમિચંદ્રસૂરિ( ૧૫૩ ) ૩૮૧ ૧ર૧૦ ૧૨૧૨ ૪૨૩ ૨૧૭, ૨૧૯, ૨૦, ૨૨૧, ૨૨૪, ૨૨૭, ૨૪૩, ૨૪૮ નન્નસૂરિ શિષ્ય કકકસૂરિ ૧૨૧૩ ૧૨૧૫ ૧૨૧૬ ૧૨૨૧ ૨૬ ૪૯ ૩૬૪, ૩૫. ૨૭૨, ૨૭૩,૨૯૬ ૩૮૯, ૫૨, ૪૪૪ ૧૨૨૨ ૧૨૨૩ ૫૧ ૧૨૨૬ ૧૬૫ ૧૨૩૦ ૩૭૮ ૧૨૩૩ ૧૨૩૬ ૧૨૩૭ ૨૪૭ ૧૨૩૮ ૪૯૮ સેામપ્રભસૂરિ ૧૨૩: ૩૫૧ ૧૨૪૧ ૪૨૯ ૧૨૪૫ ૧૬૯, ૧૦૬, ૧૭૨, ૧૭૪ થી ૧૭૭, ૧૮૦,૧૮૧, ૧૨૩, ૧૮૫, ૧૮, ૧૮૮, ૧૯૦, ૧૯૨, ૧૯૧, ૧૯૭,૧૯૯, ૨૦, ૨૪, ૨૦૫, ૨૦૭,૨૦૮, ૨૧૧, ર૧૩, થી ૨૧૫, ૫૦, ૨૩૦ ૩૪૭, ૩૪૮ ૪૩૦ દેવચ દ્રસૂરિ ૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ સવત લેખાંક ૨૨૨ રત્નસિ ંહસૂરિ ( ૨૧૫ ) ૧૨૪૯ ૧૨૫૬ ૧૨૫૫ ૧૨૫૮ ૨૬૫ ૧૨૬ ૩૫, ૧૨૧૨ ૫૪9, ૧૨૭૪ પર ૧૨૭૬ પૂર, ૨૫૮ ( ધનેશ્વરસૂરિ શિષ્ય ચદ્રસૂરિ ) ૧૨૭૮ ૨૨ ૧૨૮૫ ૫૪૩ ૧૨૮૬ ૧૮૨ 229 ૧૨૮૮ ૧૨૮૯ ૪૪થી૪૮ ૧૨૯૦ ૧૨૯૧ ૧૨૯૩ Ye ૧૩૦ ૩૨૭, ૪૮ ૧૩૧૦ ૪૩૦ તિલકપ્રભસૂરિ ૨૯૮થી૩૦૦ ધર્મવેધસૂરિ ૧૩૩૧ ૧૩૧૫ ૪૦૩ થી ૪૦૬ 1319 ૪૬૫, ૧૩૨૦ ૩૬, ૧૩૨૧ ૩૩૦ ૧૨૨૩ *૬૩ ૧૭૦૪ ૬૪, ૬૫, ૮, ૧૦૫, ૩૪થી૪૩ ૬થી૮૨ ૧૦૪ ૮૭થી૯૧, ૧૦૩ ૧૦૬થી૧૦૮ ( માકિય રિ પદે માનવસૂરિ ) ( ૨ ) ૧૨૯૪ ૫૩૦ ૧૨૯૬ '; ; ૧૨૯૬ ૧૬૦, ૧૧૧, ૩૨૮, ૧૨૯૮ ૫૦૬ ૧૨૯૯ ૨૦૧, ૩૨૬ '૧૩૦૦ ૪૨૬, ૧૪૫, ૧૩૧ ૧૧૯, ૨૦૨ ૮૩ થી ૮૫, ૯૨ થી ૧૦૨ ૧૨૧, ૧૨૨, ૧૨૬, ૧૨૭, ૩૧, ૧૧૧, ૧૧૬ ૨૦૯, ૨૧૧, ૪૬૯ ૫તિરમ્ય પ્રીતિ થયે પંડિત પાસચ ૧૯૩, લેખક. સવત ૧૩૦૪ ૪૮૩ ૫૫ ૧ ૩૩ 4 ૧૩૨૨ ૧૩૩૦ ૧૩૭, ૨૩૧, ૨૩૨ ૪૬૧, ૪૨, ૨૭, ૨૮, ૨૯૪ ૨૨૫ ૪૧, ૫૪૬, ૫૧૩ ૪૬૧, ૪૯, પૃ॰, ૬૦, ૪૭૨, ૪૭૪ ૪૭૮ થ૪૮૦ ૪૯૦, થી ૪૯૩ ૪૯૬ ૪૯૭ ૧૧૮, ૧૧૯, ૧૩૧, j૪૯૨ ઉદયદેવરિ ૪૯૩ મુનિરત્નસૂરિ ૧૩૩૧ ૪૮૪; ૪૯૮, ૧૫૪, ૧૩૩૩ ૫૪, ૪૦૬, ૪૮૫, શીલ ભર ૧૩૩૪ ૪૯૮, ૫૨૪ ૧૩૩૫ ૫૫, ૨૯૧, ૩૧૮ ૫૫૦ ૧૩૩; ૧૩૩૭ ૧૩૩૮ ૧૩૩૨૮૨ ૧૩૪૩ ૧૨ ૩૮, ૨૨ ૨૮૪, ૪૫૬ ૫૬ ૪૮, ૫૪૮ નેમિન્દ્રર્રાર શિષ્ય યચન્દ્રસૂરિ ૧૨૪૪ ૨૪. ૧૧૪૫ ૩૨૦ ૧૩૪૬ ૩૨૨ ૧૩૪૭ ૬૩૪૯ ૪૬૫,૪૮૬, ૪૮૨, ૪૭૩, ૧૦૯, ૧૨૩ ૬ ૩૩, ૩૫૦ ૧૩૫૨ ૧૩૫૩ ૩૧૩ ૩૭૧, ૧૪૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ સંવત લેખક ૧૮૨૬ ૨૭૪, ૨૭૫ સાવવસરિ ૧૩૫૬ ૭, ૩૭ ૧૪૨૮ ૪૧, પર૧, (ઉદયદેવસૂરિ ૧૩૫૮ ૪૨ ૫. ૪૧૦ ) ૧૭૬૧ પર સેમસુરિ શિષ્ય ૧૪૩ ૦ ૫૧૭ ભાનદેવરિ. ૧૩૩ ૫૩૧ ૩૬૬ ૨૮૫, ૪૪૭ ૧૪૪૨ ૨૭૬ ૧૪૪૩ ૩૩૫ ૧૩૭૦ ૫૫૮ ૧૪૫ર ૫૧૬ ૧૪૭૫ ૩૭૦ ૧૩૭૧ ૩૪ થી ૩૬ ૧૪૮૫ ૫૯, ૩૬૩, ૩૬૮ ૧૩૦૩ પ૨૮ ૧૪૪૬ ૬૯, ૩૦૭ ૧૩૭૮ ૧૩૨ ૧૩૪, ૧૩૮, ૧૪૦ . ૧૫૦૫ ૪૦ ૮, ૪૧૬ થી ૧૪૨, ૧૪૮, ૧૪૫, ૧૪૮ ૧૫૦ ૪૦૮ ૧૫, ૧૬૮ ૧૬, ૧૬૪ ૧૫૦૭ ૩૧૧, ૪૩૩ ૧૬ ૮, ૧૭૯, ૧૪૩, ૧૪૮, ૧૮૧, ૧૮૬, ૧૦૮, ૨૦૨, ૧૫ ૧૩ ૩૮9. ૨૦૬ ૨૧૬. ૨૧૪, ૨૨૬, ૧૫૧૫ ૧૨૭, ૨૫૯, ૧૩ ૨૩૩, ૨૩૭, ૨૩૮, ૨૪, ૧૫૧૮ ૬૪, ૨૬૭ ૧૫૨ ૦ ૨૪૫, ૨૩ કદ ૧૧, ૧૨, ૧૩૨ ૧૫૨૧ ૨૫૭ ૧૩ ૮૨ ૧૪૮ '૩૮૪ ૧૨૪, ૧૨૫ ૧૫૨૩ ૨૪૬, ૪૫૮, ૪૧ ચારિત્ર ૧ ૨૮ ૫ ૦૮ સુંદરસૂરિ (૨૪) ૧ ૩૪૮ ૧૮૮, ૨૪૧ ૧૫૨૫ ૨૪૮, ૨૫૧, ૨૫૭, ૧૩૯૪ ૧૪૬, ૧૫૮, ૧૬૨, ૧૭૮ ૧૫૨૬ ૨૮૨ ૨૮૭, ૧૯, ૨૦૩, ૨૨૩, ૨૨૮, | ૬૫ ૧૫૨૪ ૨૬૬, ૩૦૧ ૧ ૨૮૫ ૧૭૩ ૧૫૩૦ ૪૧૧ ૧૫૩૨ ૩૮૮ ૩૮ ૮ ૨૩૫ ૨૫૩૩ ૩.૪ 14 ૨૨૮ ૧૫૩૪ ૩૮૪, ૧૧૫ (૪૦ ર૩૮, ૨૪૦ કરિ ૧૫૩૫ ૩૧૨ (૨૩) ૬૫૩૬ ૩૮૩ ૧૧ર. ૩૮૦ ૧૫૪૩ ૪૦૧ ૧ ૧૪ ૩૭ કિસૂરિના શિષ્ય દેવ- ૨ ૧૫૫૧ ૩૧૦ ૧૫પર ૩૧૩ . ૧૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ સંવત લેખાંક ૧૫૫૫ ૩૮૫ ૧૫૫૬ ૩૧૪, ૩૧૫ સવાલ છે દેવનાથ ? સૂરિ ઉદયસાગરસૂરિ ૬૫૬; ૨૬૭, ૨૬૯ ૧૫૬૮ ૩૩૮, ૪૧૮ ૧૫૬૯ ૩૩૮, ૪૩૨ ૧૫૭૧ ૩૩૯ ૧૫૮૭ ૧ થી ૨ ૧૫૯૭ ૩૩૬ ૧૬૧૧ ૩૦૮, ૪૩૧ ૧૬૧૪ ૪૧૭ ૧૬૨૦ ૪થી૧૦ ૧૬૨૩ ૪૧૪ ૧૬૨૦ ૪૧૨ ૧૬૩૭ ૪૨૧ ૧૬૪૦ ૧૧ ૧૬૪૪ ૩૭૯, ૪૫, ૧૬૪૭ ૩૦૯ ૧૬૪૯ ૪૫૧, ૪પર ૧૫૦ ૧૨, ૩૩ ૧૬૫૨ ૧૩ ૧૬૫૩ ૪૪૧ ૫૪ ૪૫૩ ૧૬૫૬ ૪૪૬, ૪૫૪, ૧૬૫૯ ૪૫ ૧૬૬૧ ૨૩૬ ૧૬૨ ૫૧૧ ૧૬૬૩ ૨૦૧ ૧૬૬૪ ૫૧, ૫૧૩ ૧૬૬૬ ૪૨૭, ૧૦૨, ૫૦૩ ૧૬૬૭ ૪૨૦ {e ૩૩૮ ૧૯ ૪૩૫ ( ૪ ) ૧૬૭૩ ૧૬૭૪ ૧૬૭૫ ૧૬૭૬ ૧૬૭૭ ૧૮૧ ૧૬૮૨ ૧૩૨ ૩૩૭ ૧૫, ૧૭ થી ૨૦ થી ૨૨ થી ૨૪, ૨૭૭, ૨૭૮, ૨૯૩ ૨૯૧. ૨૧, ૨૫ ૪૩૪, ૪૩૯ થી ૪૪૦, ૧૪ ૪૪૩, ૪૧૭, ૪૫૮ ૩૫૪, ૩૫૮,૪૯૧, ૧૯૮ ૨૬, ૫૪૧, ૧૪૨ ૧૬૮૩ ૨૭, ૬૧, ૩૫૫, ૩૫૬ ૧૬૮૪ ૨૮, ૭૨, ૪૩૭ ૧૩૮૬ ૨૯, ૩૪૧, ૩૬, ૩૯૩, થી ૩૯૫, ૩૯૮, ૩૯૯, ૪૨ ૧૬૮૭ ૪૩૬ ૧૬૯૪ ૧૬૩ ૧૬-૬ ૧૩૦ १७०० ૩૮૦ ૧૭૦૯ ૫૧૪ ૧૭૧૦ ૩૧, ૩૨ ૧૭૧૩ ૫૧૫ ૧૯૨૧ ૩૪૦ ૧૭૩૨ ૫૪૦ ૧૭૬૫ ૩૪૪ ૧૭૭૧ Re ૧૭૭૮ ૫૩૩ નાચ દ્રર ૧૮૭૮ ૪૬૦ ૧૮૪૪ ૫૭૪ વિજ્યલક્ષ્મી ૧૮૫૪ ૫૩૯ ૧૮૬૭ ૫૫૭ ૧૮૮ ૫૦૫ ૧૮૮૧ ૧૩૫ ૧૯૦૩ ૩૨ ૩૬ ૩૧, ૩૧૭, ૫૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન–જેન–લેખ-સંગ્રહ, ૧૫૩ સંવત્ સૂરિ કે સાધુ લેખક ૯૬ મહાવદ ૧૧ બલભદ્રાચાર્ય–કેશવસૂરિની સંતતિ ૩૧૮ ૧૦પ૩ મહાસુદિ ૧૩ વાસુદેવાચાર્ય–શાન્તિભદ્રસૂરિ-સૂરાય ૩૧૮ રવિ પુષ્ય નક્ષત્ર ૧૧૪૩ વૈશાખ સુદિ ૩ અજીતદેવસૂરિ શિષ્ય વિજયસિંહસૂરિ ૩૫ ગુરૂવાર ૧૨૦૦ જેઠ વદ ૧ નેમિચન્દ્રસૂરિ શુકવાર ૧૨૦૨ અશાહ સુદિ કકુંદાચાર્ય ૧૩૫-૧૪૩-૧૪૭-૧૫૦ સેમ ૧૨૦૬ જેઠ સુદિ ૯ અજીતદેવસૂરિશિષ્ય વિજયસિંહસૂરિ ૨૯ મંગલ ૧૨૦૬ શીલભદ્રસૂરિ શિષ્ય ચન્દ્રસૂરિ ૧૫૭ ૧૨૧૨ મહાસુદિ ૧૦ શીલભદ્રસૂરિશિષ્ય ભરતેશ્વરાચાર્યે બુધ વૈરામિસૂરિભિઃ ૨૧૯-૨૨૦ ૧૨૧૨ જેઠવદિ ૮ કકુંદાચાર્ય રર૪ સેમ ૧૨૧૬ વૈશાખસુદિ ૨ નેમિચન્દ્રાચાર્ય શિષ્ય દેવાચાર્ય ૧૨૨૬ શાખસુદિ ૩ આચાર્ય ધર્મ જોષસૂરિ ૧૬૫ સિમ ૧૨૩૮ મહાસુદિ ૩ સોમપ્રભસૂરિ શનિ ૧૨૪૫ " કક્કસૂરિ ૧૫૧ કાર્તિક સુદિ ૧ શાલિભદ્રસૂરિ શિવ સુમતિસૂરિ રવિ ૨૧૩ ૩૨૭ ૧૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ૧૨૫૫ આસાસુદિ ૭ તિલપ્રભસૂરિ બુધ ૧૨૫૯ આષાઢસુદિ ૨ ધમ ઘેષસૂર શિન ૧૨૭૫ ૧૨૭૬ ૧૨૭૬ મહાસુદ ૧૩ ધાષસૂરિ વિ રત્નપ્રભસૂરિ ધનેશ્વરસૂરિ ચન્દ્રસૂરિ ૧૨૭૮ ૧૨૮૭ દેવકીય ચૈત્ર વદ ૩ કૃષ્ણસિઁય નચચન્દ્રસૂરિ પદ્મદેવસૂરિ ૧૨૯૪ ૧૨૯૯ ચૈત્રસુદ ૧૧ શુક ૧૩૦૨ જેવિદ ૨ ગુરૂ પંડિત રાયકીતિ–પ'ડિત પાસચન્દ્ર ૧૩૦૮ મહાસુદદ્દગુરૂ અમરચન્દ્રસૂરિ ૧૩૧૦ ૧૩૩૮ ૧૩૨૩ રત્નપ્રભસૂરિ ( જિનભદ્રસૂરિ શિષ્ય ? ) ૨૧૯ ૫ ૮૨ ૧૨૯ ૮૪ ૧૨૩ વૈશાખસુદ ૧૫ નવાંગ વૃત્તિકાર અભયદેવસૂરિ સન્તાનીય નિ ધમ ઘાષસૂરિ સિદ્ધિસાગર સન્તાનીય સિદ્ધિસેનસૂરિ ૫૩૦ પટ્ટે દેવભદ્રસૂરિ મૂર્તિ મલયચન્દ્રસૂરિના શિષ્યે કરાવી રત્નપ્રભ ઉપાધ્યાય શિષ્ય પૂર્ણ ચન્દ્ર ઉપાધ્યાય ૪૩૦ ૨૯૯-૩૦૧ ૨૭૯ પર ૨૯૮ ૩૨૧ ૪૬૯ ૧૩૭ પરમાનન્તસૂરિ ( હરિભદ્રસૂરિ શિષ્ય ? ) ૨૭૯ ધનેશ્વરસૂરિ ૩૬૩ ૪૯૨ ૪૯૩ ૨૯૧ ૧૩૨૩ ઉદયદેવસૂરિ ૧૩૩૦ ચૈત્રવદ ૭શિને મુનિરત્નસૂરિ ૧૩૩૦ ચૈત્રવદ છ શનિ જિનપ્રબોધસૂરિ ( ખરતર ? ) ૧૩૩૮ સુદિ ૧૪ ચકેશ્વરસૂરિ સન્તાનીય જયસિ હસૂરિ– શિષ્ય સોમપ્રભસૂરિ શિષ્ય વધુ માનસૂરિ ૨૮૪ ૧૬ શુક્ર ૧૩૭૩ જેઠસુદ ૧૨ ને સૈદ્ધાન્તિક વિનયચન્દ્રસૂરિની સ્મૃતિની પર૮ શુભચન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. સામ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ - ૧૩૭૮ જેઠવાદ ૯ સેમ કકસૂરિ (ઉપકેશગચ્છી કુકુંદાચાર્ય સન્તાને?) ૨૦૬ ૧૩૭૮ , હેમપ્રભસૂરિ શિષ્ય રામચન્દ્રસૂરિ ચૈત્ર ૨૦૨ ગચછ ? ૧૩૭૮ વૈશાખવદ ૯ સેમપ્રભસૂરિ ૧૩૯૪ જિનચન્દ્રસૂરિ ૧૮૫૭ ૧૩૯૪ ધર્મ તિલકસૂરિ ૧૪૬ ૧૩૯૪ મુનિચન્દ્રસૂરિ ૧૫૮ ૧૪૧૪ વૈશાખ સુદ ૧૦ કકસૂરિ શિષ્ય દેવગુપ્ત ને ગુરૂ ૧૫૦૬ મહાવદ ૧૦ ને શાન્તિસૂરિ ૪૦૮ ગુરૂ ૧૫ર૩ વૈશાખસુદ ૧૩ ચારિત્રસુન્દરસૂરિ ૨૪૬ ગુરૂ. ૧૫૪૩ જેઠસુદ ૧૧ શનિ જ્ઞાનસાગરસૂરિ પટ્ટ ઉદયસાગર ૧૫૫૬ વૈશાખસુદ ૬ ઉદયસાગરસૂરિ - શનિ પંડિત હીરચન્દ્રમણિ–પંડિત કુશલભદ્ર- ૧૬૩ ગણિ – અમરચન્દ્રગણિ-રામચન્દ્રમુનિ ઈન્દચન્દ્રમુનિ ૧૭૭૮ ભાદરવા સુદ ૮ પાસચન્દ્રસૂરિ ભટ્ટારક નેમચન્દ્રસૂરિ ૫૩૩ ૩૧૫ ૧૬૯૪ - રવિ ૧૮૪૪ વૈશાખસુદ ૧૦ વિજયલક્ષ્મસૂરિ "પ૩૪ ૩૧૭ ૧૯૦૩ વૈશાખસુદ ૧૧ પંડિત શીવસુંદર ગુરૂ ઉદયવલ્લભસૂરિ ૨૫૩ ૧૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૧ મહા સુદે છ गु३ ( ૪ ) કકુભાચાય શિષ્ય ભટ્ટારક થૂલભદ્ર અભયદેવસૂરિ (નવાંગીટીકાકાર) સન્તા નીય ચન્દ્રસિહ અચલ-ગચ્છ. ૧૬૭૬ ફાગણુ સુદ ૨ શુક્ર વિનયચન્દ્રગણિવાચક શિષ્ય દેવસાગર મુનિ વતિ નક્ષત્ર ૧૬૮૩ મહા સુદિ ૧૩ હેમમૂર્તિ ગણુ મહાપાધ્યાય. સેમ ૪૯ ધર્મ ઘાષ ૫૦ મહેન્દ્રસિ’હ જિનભદ્રસૂરિ નેમચન્દ્રસૂરિ ધમાં ચન્દ્રસૂરિ નન્નસૂરિ–કક્કસૂરિ અપ્પટ્ટિ માણિકસૂરિ પદ્ધે માનદેવસૂરિ મુનિસિંહ યશ:કીર્તિ યશશ્ચન્દ્ર ઉપાધ્યાય શિષ્ય પદ્મચન્દ્ર હેમસૂરિ ૪૭ આરક્ષિત ( વિજયચન્દ્રસૂરિ ) ૪૮ જયસિહ 1050590 દેવસાગરગણિવાચક વિજયસૂતિ ગણિ પડિત વિનયશેખરગણિ પ`ડિત શિષ્ય રવિશેખરણ મુનિ મુનિદેવચન્દ્રગણિ માણિકયસાગર શિષ્ય વિનયસાગર વાચક વિનયસાગર, ૧૮ ૩૭૪ ૩૧૨ ૨૭૯ ૧૧૪ ૧૧૮ ૧૫૬ ૧ ૧૭ ૬૩ ૪૪૯૯ ૩૭૩ ૩૫૨ ૨૧ ૨૭ ૨૭ ૩૨૧ જન્મ દેવલાક ૧૧૩૬ ૧૨૩૬ ૧૧૭૯ ૧૨૬૮ ૧૨૦૮ ૧૨૬૮ ૧૨૨૮ ૧૩૦૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૩ ૧૪૭૧ ૫૧ સિંહપ્રભ ૧૨૮૩ ૧૩૧૩ પર અજીતસિંહ ૧૨૮૩ ૧૩૩૯ પ૩ દેવેન્દ્રસિંહ ૧૨૯ ૧૩૭૧ ૫૪ ધર્મપ્રભ ૧૩૩૧ ૧૩૯૩ ૫૫ સિંહતિલક ૧૩૪૫ ૧૩૯૫ ૫૬ મહેન્દ્ર ૧૪૪૪ પ૭ મેરૂતુંગ ૧૪૦૩ ૫૮ જ્યકતિ ૧૪૩૩ ૧૫૦૦ ૫૯ કેસરિ ૧૪૧ ૧૫૪રે (સં. ૧૫૨૩ વૈશાખ સુદિ ૧૧ બુધ. ૪૦૧) ૬૦ સિદ્ધાન્તસાગર ૧૫૦ ૧૫૬૦ ૬૧ ભાવસાગર ૧૫૧૦ ૧૫૮૩ દ૨ ગુણનિધાન (ગુણસમુદ્ર) ૧૫૪૮ ૧૬૦૨ ૬૩ ઘર્મભૂતિ ૧૫૮૫ ૧૭૦ ૬૪ કલ્યાણસાગર ૧૬૩૩–૧૬૭૦–૧૭૧૮ ૬૫ અમરસાગર ૧૯૪ ૧૭૬૨ ૬૬ વિદ્યાસાગર ૧૭૪૭ ૧૭૯૭ ૬૭ ઉદયસાગર ૧૭૬૭ ૧૮૨૬. ૬૮ કીર્તિ સાગર (સિધુ) ૧૭૯૬ ૧૮૪૩ ૬૯ પુણ્યસાગર ૧૮૧૭ ૧૮૭૦ ૭૦ રાજેન્દ્રસાગર ૧૮૯૨ ૭૧ મુકિતસાગર ૧૮૫૭ ૧૯૧૮ ૭ર રત્નસાગર ( ઉદધિ) ૧૯૨૧ માં પ્રતિષ્ઠા કરી. ૭૩ વિવેકસાગર સંવત્ ઉકેશ-ગચ્છ. લેખાંક ૧૩૧૫ વૈશાખ વદ ૭ ગુરૂ સિદ્ધાચાર્ય સન્તાનીય શ્રાવકે સિધ્ધ સૂરિની મૂર્તિ કરાવી પ્રતિષ્ઠા કરી કક્કસૂરિ ૫૫૩ ૧૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ; ) ઉપકેશી-ગચ્છ. સવત લેખાંક ૧૩૧૫ વૈશાખ વદ છ ગુરૂ, સિદ્ધાચાયČ સન્તાનીય શ્રાવકે સિદ્ધસૂરિની મૂત્તિ કરાવી પ્રતિષ્ઠા કરી કક્કસૂરિ ૧૩૭૮ જેઠ વદ ૯ સામ. કકુદાચા સન્તાન સૂરિ : ૧૪૫૨ વૈશાખ સુદ ૩ બુધ. કકુદાચાય સન્તાન કસૂરિ મૂર્તિ પ્ર॰ દેવગુપ્તસૂરિ કકુદાચાય સન્તાન દેવ પ્તસૂરિ ૧૫૩૪ મહા સુદ ૯ એસવાલ-ગચ્છ ૧૫૫૯ વૈશાખ સુંદ ૬ શિનદેવનાગરિ કામ્ય ગચ્છ. ૧૧૦૦ ભાદરવા વદ ૨ સેામ નિવકુલના કામ્યક ગચ્છમાં કલ્યાણક દિને થએલા આચાર્યં વિષ્ણુસૂરિના પટ્ટધર આચાર્ય મહેશ્ર્વરસૂરિ સાધુ સર્વ દેવ કારટ--ગચ્છ (પાનુ. ૨૩ ) ૧૨૭૪ ફાગણ સુદ ૫ ગુરૂ. કક્કસૂરિ શિષ્ય સર્વ દેવસૂરિ સ્મૃતિ કક્કસૂરિ ૧૪૦૯ વૈશાખ સુદ ૫ ગુરૂ. નન્નસૂરિ પદ્યે કક્કસૂરિ ૧૪૨૬ વૈશાખ સુદ ૨ રવિવાર કક્કસૂરિ પટ્ટે સાવદેવસર નન્નાચાર્ય સન્તાન ૫ ૧૪૦૯ વૈશાખ સુદ ૫ ગુરૂવાર ૧૨૧૨ જેઠ વદ ૮ મગળ ૧૪૨૬ વૈશાખ સુદ ૨ રવિ ૧૩૩૧ મહા સુદ ૧૩ ~~~-~~ કેવલા-ગુચ્છ. ૧૯૦૩ વૈશાખ સુદ ૧૧ ગુરૂ, કક્કસૂરિ–શિવસુન્દર મુનિ કાસહૃદ ( સહૃદ ) ગચ્છ (પાનુ'. ૯૫-૧૧૧ ) ૧૨૨૨ ફાગણ સુદ ૧૩ રવિ ઉદ્યોતનાચાર્ય સન્તાન ૨૦ ૫૫૩ ૨૦૬ ૫૧૬ ૪૧૫ ૩૧૪ ૫૪૪ પર ૨૩૯ ૨૪૦ ૨૦૪ ૨૩૯૨૪૦ ૨૪૮ ૨૭૪ પ ૩૧૬ ૨૩૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ (૭) ૧૨૪૫ વૈશાખ વદ ૫ ગુરૂ ઉતનાચાયય સિંહસૂરિ ૨૧૧ ૧૨૪૫ સિંહસૂરિ ૧૭૪ થી ૧૭Q-૧૮૦ ૧૬૯ થી ૧૨ ખરતર–ગચ્છ, ૩૭ સર્વદેવસૂરિ 34 ઉષેતનસૂરિ ૩૯ વર્ધમાનસૂરિ * જિનેશ્વરસૂરિ (ખરતર બિરૂદ) ૪૧ જિનચન્દ્ર ૪ર અભયદેવસૂરિ (નવાંગી) જ આ મ. ૪૩ જિનવલ્લભ ૪૪ જિનદત્ત ૧૧૩ર ૧૧૬૯ ૧૨૧૧ ૪૫ જિનચન્દ્ર ૧૧૪૧ ૧૨૦૫ ૧૨૨૩ ૪૬ જિનપતિ ૧૨૧૦ ૧૨૨૩ ૧૨૭ ૪૭ જિનેશ્વર ૧૨૪૫ ૧૩૩૦ ૪૮ જિનપ્રબોધ ૧૨૮૫ ૧૩૩૩ ૧૩૪૧ ૪૯ જિનચન્દ્ર ૧૩૨૬ ૧૩૪૧ ૧૩૭૬ ૫૦ જિનકુશલ ૧૩૩૦ ૧૩૭૭ ૧૩૮૯ ૫૧ જિનપદ્ય ૧૩૮૨ ૧૩૯૦ ૧૪૦૦ પર જિનલબ્ધિ ‘૧૪૦૦ ૧૪૦૬ ૫૩ જિનચન્દ્ર ૧૪૦૬ ૧૪૧૫ ૫૪ જિનદય ૧૪૩૨ ૫૫ જિનરાજ ૧૪૬૧ પ૬ જિનભદ્ર ( જિનવર્ધન ) ૫૭ જિનચક્ર ૧૪૮૭ ૧૫૧૫ ૧૫૩૭ ૫૮ જિનસમુન્દ્ર ૧પ૦૬ ૧પ૩૩ ૧૫૫૫ (૪૧ ) ૫૯ જિનહંસ ૧૫૨૪ ૧૫૫ ૧૫૮૨ ૧૨૭૮ ૧૩૭૫ ૧૪૧૫ ૧૪૭૫ ૨૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૯ ૬૦ જિનમાણિજ્ય ૧૫૮ર-૧૬૧૨(૪૩૧ ૬૧ જિનચન્દ્ર ૧૫૯૪ ૧૧૨ ૧૧૭૦ ૬૨ જિનસિંહ ૧૬૧૫ ૧૬૭૦ ૧૬૭૪ ૬૩ જિનરાજ ૧૬૪૭ ૧૬૭૪. ૧૬૯૯ ૬૪ જિનરત્ન ૧૬૯૯ ૧૭૧૧ ૬૫ જિનચન્દ્ર ૧૭૧૧ ૧૭૮૩ ૬૬ જિનસુખ ૧૭૩૯ ૧૭૮૦ ૨૭ જિનભકિત ૧૭૩૦ ૧૭૮૦ ૧૮૦૩ ૬૮ જિનલાભ ૧૭૭૪ ૧૮૯૪ ૧૮૩૪ ૬૯ જિનચન્દ્ર ૧૮૪૯ ૧૮૩૪ ૧૮૫૬ ૭૦ જિનહર્ષ ૧૮૫૬ ૧૮૦ ૭૧ ગુણસભાગ્ય ૧૮૬૨ ૧૮૯૨ ૧૯૧૭ ૭૨ જિનસિંહ ૧૯૧૦ ૧૯૧૭ ૧૭૫ ૭૩ જિનહંસ ૧ સંવત્ ૧૧૬૭ માં મધુકર ખરતર શાખા (૪૩) જિનવલ્લભ વખતે નીકળી. ૨ રૂદ્રપદ્ધીય ગચ્છ સંવત ૧૧૬માં જયશેખરે ૪૪ મી પાટ વખતે કાઢયે. ૩ સંવત ૧૩૩૧ માં લઘુ ખરતરગચ્છ જિનસિંહસૂરિથી નીકળે. ૪ સંવત ૧૪૨૨ માં વૈકટ નામને ગણ શ્રીજિનેશ્વરસૂરિને નીકળે. ૫ પિપલક શાખા જિનવર્ધનથી ૧૪૬૧ માં નીકળી: જિનવર્ધન જિનચન્દ્ર જિનસાગર જિનસુંદર ( ૬ સંવત ૧૫૬૪ માં શાન્તિસાગરથી આચાર્યાય ખરતર શાખા જિનસમુદના વખતથી જુદી પડી. Page #48 -------------------------------------------------------------------------- ________________ (4) ૭ (૬૧) જિનચંન્દ્રના વખતના ભાવથી ભાવહષીય ખરતર શાખા નીકળી. ૮ સંવત ૧૬૮૬ માં આચાય જિનસાગર સૂરિથી લવી આચાર્યયખરતર શાખા નીકળી, ૯ સ`વત ૧૭૦૦ માં ર'ગવિજયર્ગાણુથી ર`ગવિજય શાખા નીકળી. ૧૦ સારાપાધ્યાયી સારીય ખરતર શાખા નીકળી. ૧૧ ૧૮૯૨ માં માવરમાં મહેન્દ્રસૂરિથી ૧૧ મે ગભેદ થયા, ૧૪૧ર અશાર્ડ વદ ૬ ભુવનપતિ ઉપાધ્યાય ૫ હરિપ્રભગણિ મેદમૂર્તિગણિ, સ્મૃતિગણિ. પુણ્યપ્ર ધાનગણિ, ઉદયશીવગણુ. ૧૫૦૫ 1611 ૧૬૧૪ ૧૬૬૯ મહા સુદ ૫ શુક્ર ', ૧૬૭૫ વૈશાખ સુદ૧૩ શુકે ભુવનકીતિગણિ, ૧૬૭૫ જિનસાગરસૂરિ » જયસામ મહાપાધ્યાય ગુવિજયાપાધ્યાય "} 77 ૧૬૭૫ વૈશાખ સુદ ૧૩શુક ધનિયાનાપાધ્યાય આનન્દકી તે પડિત *, ,, "9 ܙܕ ܕܕ "" 17 "" "" "" ,, >> 27 43 ૧૬૭૭ જેઠ વદ ૫ ગુરૂ >> ધર્મ સુન્દરગણિ, ઉપાધ્યાય ધનરાજ પતિ મુનિ મેરૂ. બૃહત્ ખરતર આવપક્ષ જિસંહસૂરિ શિષ્ય જિનચન્દ્રસૂરિ. ભદ્રસેન વાચક રાજધીર અંડિત ભુવનાજ `ડિત સમયર જ ઉપાધ્યાય-વાચક હે’સપ્રમાદ-વાચક સમયસુન્દર-વાચક પુ ણ્યપ્રધાન ૨૩ ૩૮૦ ૪૧ ૪૩૧ ૪૧૭ ૪૩૫ ૧૫ ૧૯ . 27 ૧૯ 99 કર્મ ૪૪૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ૧૯૦૩ મહા સુદ ૬ ગુરૂ શાન્તિસાગરસૂરિ બૃદ્ઘભરતર ગ ચ્છની ક્ષેમશાખાવાળા મહાપાધ્યાય હિતપ્રમેાદના શિષ્ય ૫૦ સરૂપ ચન્દ્ર-ગચ્છ ( પા. ૭૪ ) ૧૨૭૯ વૈશાખ સુદ ૫ ગુરૂ ચન્દ્રસૂરિ શાન્તિપ્રભસૂરિ ૩૫૧ - ૫૪૭ ૧૨૭ર જેઠ વદ ૨ રવિ હરિભદ્રસૂરિ ૧૨૮૬ કાગણ સુદ ૨ રિવ મલયચન્દ્રસૂરિ શિષ્ય સમતચન્દ્રસૂરિ ૧૮૨ ૧૨૦૦ વેશાખ વદ ૧૧ બુધહરિભદ્રસૂરિ શિષ્ય યશેાભદ્રસૂરિ ૫૪૫ ૧૩૧૦ વૈશાખ વદ ૫ ગુરૂ પરમાણ’સૂરિ શિષ્યરત્નપ્રભસૂરિ ૨૮૦ ૧૩૦૦ વૈશાખ વદ ૧૧ બુધ યશાભદ્રસૂરિ ૫૪૫–૫૪૬ ૧૩૧૫ ફાગણ વદ ૭ ને } અનુરાધા નક્ષત્ર ચૈત્ર-ગચ્છ (૩૯૮ ) ૧૩૭૮ જેઠ વદ ૯ સેમ હેમપ્રશ્નસૂરિ શિષ્ય રામચન્દ્રસૂરિ ૧૬૮૬ વૈશાખ સુદ ૮ શનિ ચૈત્ર ગુચ્છની શાદુલ શાખામાં રા ૧૨૭૮ મહા સુદ ૩ શિન ૧૩૩૧ ૧૩૪૯ ચૈત્ર વદ ૬ વિ ગચ્છાન્વયમાં થએલા ચન્દ્રસુરિ શિષ્ય રત્નચન્દ્રસૂરિ-વાચક-તિલકચંદ્ર મુનિ રૂપચ’દ્ર જાવ્યાધર–ગચ્છ (પાનુ’, ૧૧૧ ) સામપ્રભસૂરિ હરિપ્રભસૂરિ દેવસૂરિ સન્માનીય હરિભદ્રસૂરિ શિ ષ્ય હરિપ્રભસૂરિ શિષ્યપૂર્ણ ભદ્રસૂરિ તપગચ્છ. જ ૨૪ અ ૫૫૬ ' મ ૨૦૨ ૩૯૮ ૪૯૮ ૪૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જગચ્ચન્દ્રસૂરિ ૪૫ દેવેન્દ્રસૂરિ ૪૬ ધમ ાષ ૪૭ સામપ્રભ ૪૮ સામતિલક ૪૯ દેવસુન્દર ૫૦ સામસુન્દર ૫૧ ( ૧ ) મુનિસુન્દર ૧૨૮૫ ૧૩૨૭ ૧૩૫૭ ૧૩૧૦ ૧૩૩૨ ૧૩૭૮ (૧૩૭૩) ૧૩૫૫ ૧૩૭૩ ૧૪૨૪ ૧૩૯૬ ૧૪૨૦ ૧૪૫૬ ૧૪૧૩ ૧૪૫૨ ૧૪૯૯ (૧૪૩૦ ૧૪૫૭ ૧૪૨૬ ૧૪૭૦ ૧૫૦૩ ( ૧૪૩૬ ૧૪૭૮ ૧૫૦૩) ( ૨ ) જયચન્દ્ર ( જયસુન્દર ) પર રત્નશેખર ૫૩ ( ૧ ) લક્ષ્મીસાગર ( ૨ ) ઉદ્દયન ક્રિ ૫૪ સુમતિસાધુ–સુમતિસુન્દર ૫૫ (૧) હેમવિમલ (૨) કમલકલશ 1 જયકલ્યાણ ( ૧૫૬૬) ૫૬ સ્પાનવિમલગણિ ૫૭ વિજયદાન ૫૮ હીરવિજયસૂરિ ૫૯ વિજ્યસેનસૂરિ ૐ વિજયદેવસૂરિ ૬૧ ( ૧ ) વિજયસિ ( ૩ ) ઇન્દ્રન્તિ ( કુતુબપુરા ) ૧૫૬૯ ( ૧ ) સૈાભાગ્યનન્દ્રિ ( ૧૫૭૧-૧૫૯૦ ) --- ( ૧૧ ) વિશાલરાજ ૧૪૫૭ ( ૨ ) પ્રમાદસુન્દર ( ૧૫૭૧ ) .... 4054 .... ૧૫૧૫ ૧૫૦૧ ૨૫ ૧૫૫૩ ૧૧૮૭ ૧૬૨૨ ૧૫૮૩ ૧૬૧૦ ૧૬૫૨ ૧૬૦૪ ૧૬૫૨ ૧૬૭૧ ૧૬૩૪ ૧૬૭૧ ૧૭૧૩ ૧૬૪૪ ૧૬૮૨ ૧૭૧૦ ૧૫૧૭ ૧૪૯૯) ૧૨૯ ૨૬૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૬૨ (૨) વિજયપ્રભ.... ૬૩ વિજયરત્ન ૬૪ વિજયક્ષમા ૬૫ વિજયયા ૬૬ વિજયધર્મ ૬૭ વિજયજિનેન્દ્ર ૬૮ વિજયદેવેન્દ્ર 2006 ( ૧૨ ) ૧૬૭૫ ૧૭૧૦ ૧૭૪૯ ૧૭૭૩ ૧૭૧૩ ૧૦૩૨ ૧૭૭૩ ૬૯ વિજયધરણેન્દ્ર ૧૫૨૫ ૨૫૬ ૧૫૨૫ ફાગણુ શુદ ૭ સુધાનન્દનસૂરિ-સમયસૂરિ,મહેાપાધ્યાય શનિ રાહિણી જિનસામણ ( લક્ષ્મીસાગરસૂરિ ૫૩) ૨૪૯ પંડિત સત્યરત્નગણિ ૧૫૬૬ ફાગણ સુદ ૧૦ જયસુન્દરસૂરિ પટ્ટે વિશાલરાજસૂરિ પટ્ટ રત્નશેખરસૂરિ પદે લક્ષ્મીસાગરસૂરિ સમદેવસૂરિ શિષ્ય સુમતિસુન્દરસૂરિ શિષ્ય ગચ્છનાયક કમલકલશસૂરિ શિષ્ય જયકલ્યાણુસૂરિ-ચરણસુન્દરસૂરિ વાર ગુરૂ પુષ્ય, પંડિત ચારિત્રસાધુગણિ ૪૧૮ મહેાપાધ્યાય અનન્તહ‘સગણિ લાવણ્યસમય પડિત-વિવેકધીર ગણિ પંડિત–મયરત્ન પડિત વૈશાખ સુદ ૩, ધર્મસાગર ઉપાધ્યાય - ૪૨૧ ૨૬૩ ૧૫૬૯ વૈશાખ સુદ છ ૧૫૬૯ મહાસુદ ૧૩ ૧૫૮૭ વૈશાખ વદ ૯ ૪૩ર ૧૬૭ ( શાકે ૧૫૦૨ ગુરૂ રાહિણી ૧૬૪૪ (શાકે ૧૫૦૯ ) હીરવિજયસૂરિ મહાપાધ્યાય કલ્યાણ ફાગણ સુદ ૨ રવિવાર વિજય શિ॰ ૫૦ લાભવજય ગણિ ૫૦ સેમકુશલ ણિ કલ્યાણવિજય મહેાપાધ્યાય શિ॰ ( ૧ ) લાભવિ જયગણિ ( ૨ ) જયવિજય લાભવિજયગણિ શિ ન્યાયવિજય શિ યશવિજય ૨૬ ૩૭: Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૪૪૧ ( ૧૩) ૧૨૪૪ (શાકે ૧૫૦૯) કમલવિજ્ય શિષ્ય હેમવિજય લાભવિજ્ય-કીતિવિજય ૪૫ ૧૬૫૦ કમલવિજ્યસૂરિ શિષ્ય હેમવિજયસૂરિ સહજસાગર શિષ્ય સાગર ૧૨ ૧૯૫૦ પ્રથમ ચૈત્ર ૧૫ હીરવિજયસૂરિ (૫૮) શિષ્ય વિમલ હર્ષગણિ પં દેવહર્ષગણિ પ૦ ધનવિજ્યગઢ પં. જયવિજયગઢ પં જયવિમલગઢ જસવિજય-હંસવિજય ગ મુનિ વેસલ ૩૩ ૧૬૫ર માગસર વદ ૨ કલ્યાણવિજય ગણિ મહેપાધ્યાય-ધન સોમવારે પુષ્ય વિજયગણિ પંડિત ૧૬૫૩ વૈશાખ સુદ ૪ બુધ વિનયસુન્દરગણિ ૧૬૫૯ વિવેકહર્ષ વિદ્યાહર્ષ ४४६ ૧૬૬૧ આસો સુદ ૧૧ શુક, લબ્ધિસાગર મહાપાધ્યાય ૧૬૬૨ મહોપાધ્યાય સેમવિજ્ય ગણિ શિષ્ય વિજયસિંહ ૫૧૨–૫૧૩ ૧૬૬ર વશાખ વદ ૦)) સેમ પ૧૧ ૧૬૬૫ વાચક લબ્ધિસાગર, પંડિત વિજયકુશળ વિબુધ શિષ્ય ઉદયરુચિ સહજસાગર શિષ્ય સાગર ૩૭૭ ૧૬૭૫ મહાસુદ ૪ શનિ પંડિત કુશલસાગરગણિ ર૭૭–૨૯૫ ૧૬૮૧ પ્રથમ ચૈત્ર વદ મોપાધ્યાય વિદ્યાસાગરગણિ શિષ્ય પને વાર ગુરૂ પંસહજસાગર ગણિ શિષ્ય પં. જયસાગરગણિ ૧૬૮૨ જેઠ વદ ૮ ગુરૂ મહેપાધ્યાય વિવેકહર્ષ શિષ્ય મુક્તિસાગર ૫૪૧-૫૪ર ૧૭૦૦ મહાસુદ ૧૨ બુધ ઉપાધ્યાય (સપ્તમ ચન્દ્રગણિ ) ૩ફ્ટ ૨૩૬ ૩૫૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ (૧૪) ૧૭૦૯ફાગણ સુદ ૩ ઉપાધ્યાય ભાનુચગણિ શિષ્ય પ . રવિ વિવેકચન્દ્ર ૧૭૧૦ જેઠ સુદ ૬. વિનયવિજય વાચક ૩૧ ૧૭૧૦ જેઠ સુદ ૬ ગુરૂ કીર્તિવિજય ગણિ મહોપાધ્યાય શિષ્ય વિનયવિજ્ય ગણિ-ઉપાધ્યાય શાંતિવિજય - ગણિ મેઘવિજય ગણિ દેવવિજય ગણિ ૩૨ ૧૭૧૩ મહાસુદ ૭ વિજયપ્રભસૂરિ નિદેશાત્ દીપસાગર ગણિપ૧૫ ૧૭૨૧ જેઠ સુદ ૩ રવિ વિજયસેનસૂરિ ભ૦ વિનયતિલકસૂરિ પટ્ટાલંકાર ભવિયાનન્દસૂરિ પટ્ટોત કારક વિજયરાજસૂરિ ૧૭૬૫ વૈશાખ સુદ ૨ માણિક્યવિજય શિષ્ય જિતવિજય શિષ્ય કુશલવિજય ૩૪૪ ૧૧૬૧ થારપદ્રીય–ગચ્છ. ૧૧૧૯ થારાપદ્રીય સન્માન ૧૫૪ ૧૬૦ ૧૧૫૭ વૈશાખ સુદ ૧૦ શાલિભદ્રસૂરિ ૪૬ શિરાપદ્રિય ગચ્છા ૨૭ ૧૩૩૩ આ સુદ ૧૪ સોમ થારાપદ્ર ગચ્છા પૂર્ણ ચન્દ્રસૂરિ ૪૦ર ૧૩૩૪ સધ સુદ ૧૦ રવિ થીયારાગચ્છ સર્વદેવસૂરિ સન્તાન, ૪૯૮ દેવાચાર્ય–ગચ્છ ૧૧૭૨ ઉતનાચાર્ય મહેશ્વરાસ્ના () છે. ' વાચાર્ય ગચ્છ ૩ર૩ ૧૨૪૬ કારતક વદ ૨ દેવાચાર્ય ગ૭ - ૪૨૨ નાગેન્દ્ર-ગચ્છ. વનરાજના ગુરૂ શીલગુણસૂરિ દેવચન્દ્રસૂરિ.(લેખાંક ૫૧૦) ૨૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ( ૧૫ ) શીલરુદ્ધગણિી પાWલગણિી મહેન્દ્રસૂરિ શાન્તિસૂરિ આનન્દસૂરિ અમરસૂરિ હરિભદ્રસૂરિ ૧૨૮૭-૯૩ વિજયસેનસૂરિ (વસ્તુપાલ તેજપાલના ગુરૂ) (૩૮) ૧૩૦૫ (૧) ઉદયસેન ( નં. ૪૩-૬૪) ૧૨૮૮ (૨) ઉદયપ્રભ ૧૩૦૨. (૩) યશોદેવ ૧૨૦૧ માનતુંગાચાર્ય ૧૨૯૧ રત્નાકરસૂરિ ૧૩૦૧ વૈશાખ સુદ ૯ શુક દેવચન્દ્રસૂરિ (૫૧૯) ૧૩૨૬ મહા વદ ૨ રવિ સોમપ્રભસૂરિ (૪૭૧) ૧૩૪૩ વૈશાખ મહેન્દ્રસૂરિ (૪૮૮) ૧૩૭૧. વિદ્યાસાગર ૧૩૯૪ દેવેન્દ્રસૂરિ ૧૪૧૯-૨૧ ગુણાકરસૂરિ ૧૪૩૭ પ્રદ્યુમ્નસૂરિ ૧૪૪૭ રત્નપ્રભસૂરિ (રત્નાકરસૂરિ શિષ્ય) ૧૪૪૯-૬૫ ઉદયદેવસૂરિ ૧૪૮૩ સિંહદત્તસૂરિ ૧૪૮૫-૯૨ ગુણસાગર ૧૫૧૨ ગુણસમુદ્ર વિજ્યપ્રભ ૧૫૧૧ ૨૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ૧૫૧૩-૨૨ વિનયપ્રભ (પદુમાનંદસૂરિ શિષ્ય) ૧પ૨૫-૨૭ ગુણદેવસૂરિ કમલચન્દ્રસૂરિ ૧ દેવેન્દ્રસૂરિ (૧૫૬) ૨ હેમરન (૧૫ર૭-૨૯) ૧૫ર૯ મહા સુદ ૫ રવિ સોમરત્નસૂરિ (૩૧) ૧૫૪૬ સુણદેવસૂરિ ૧૫૫-૬૭ હેમરત્નસૂરિ (સેમરત્નસૂરિ શિષ્ય) ૧૫૭૦ હેમસિંહસૂરિ ૧પ૭૨ ગુણવર્ધનસૂરિ ૫િ૩૧ નાણક (નાણકીય) ગ૭ ( પાનુ ૯૭) ૧૨૫ ફાગણ વદ ૭ ગુરૂ શાન્તિસૂરિ ૪૦૩ ૧૪૩૩ અશાડ સુદ ૧૦ બુધ સિદ્ધસેનસૂરિની મૂર્તિ ધર્મેશ્વરસૂન રિએ કરાવી ૧૫૦૫ મહા વદ ૯ શનિ શાન્તિસૂરિ ૪૦૯ પલી–ગચ્છ ૪૧ પલ્લીવાલ-ગજી ૪૧૯ આષાઢાદિ ૧૬૮૧ ચિત્ર યશદેવસૂરિ-ઉપાધ્યાય હરશેખર શિષ્ય વદ ૩ સેમ-હસ્તનક્ષત્ર ઉપાધ્યાય હરશેખર શિવ ઉપાધ્યાય કનકશેખર શિ. (૧) ઉપાધ્યાય દેશેખર (૨) ઉ૦ સુમતિશેખર ૪૧૯ પ્રદ્યોતનાચાર્ય-ગચ્છ ૧૧૪૪ મહા સુદ ૧ સૂરે પ્રદ્યાતનાચાર્યસ્ય એન્દ્રદેવેન સૂ રિણા ભૂષિતે સાંપ્રત ગ૭ ૧૧૫૧ અશાહ સુદ ૮ ગુરૂ પ્રદ્યાતનાચાર્ય મચ્છ ૩૯૭ ૩૯૬ 30 Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૪ સુદ ૭ ૧૧૭૦ વેશા ખ ૧૩૦૫ વૈશાખ સુદ્ર ૫ ૧૩૧૯ વૈશાખ વદ ૧૩૨૬ ૧૩૩૦ ચૈત્ર વદ છ શનિ ૧૩૩૦ ચૈત્ર વદ ૭ શનિ ( ૧ ) બ્રહ્મા-ગ યજ્ઞેશભદ્રસૂરિ-યશાવ ન-વૈરસિ’હુ You y શાલિભદ્રાચાર્ય વી રિ વિમલસૂરિ બુદ્ધિસાગરસૂરિ 131 વચરસેન ઉપાધ્યાયમિશ્ર જજ જન્તુ ) ગસૂર ૧૩૪૦ ૧૩૪૭ :: ૩૮૯ ચૈત્ર વદ ૬ વિ જન્નનગર મુનિચંદ્રસા $&#®. ૧૧૮૭ ફાગણુ વદ ૪ સોમ સર્વિજ્ઞ વિહારી વ માનસૂરિ પદ્મ પદ્મસૂરિ શ્રી ભદ્રેશ્વરસૂરિભિઃ પ્ર૦ ૧૨૪૫ વંશાખ વદ ૫ ગુરૂ આરાસણસ દેવચન્દ્રસૂરિ ૧૨૧૫ વૈશાખ સુદ૧૦ મબલ મુનિચન્દ્રસૂરિ શિષ્ય દેવસૂરિ શિષ્ય પદ્મચંન્દ્ર ગણિ ( ૩૬૪) ૩૬૫ બાીન્દ્ર દેવાચાય શિષ્ય પૂર્ણ દેવાચાય ( ૧૨૬ જેઠ સુદ ૧૧) ના શિષ્ય માન્દ્રાચાર્ય ( ૧૨૬૮) દીપોત્સવ મંદને } ૪૬૩-૪૬૪ ૪ ૪ ૪૫ ૪૭૮ ૪૩૦ ( ૧૩૩૦ ચૈત્ર વદ૭ શનિ ) ૪૮૦ ૪૦ ૪૯૭ ૫૧૮ ૫૧ ( ૧૩૩૦ વૈશાખ સુદ ૯ સામ ) ૪૮૧ ૪૮૨ ૪૭૩૫૯ ૩૧ યદેવસૂરિ શિષ્ય ૧૯૨-૧૯૫૪-૨૦ ૧૮૪ ૩૫ ૫-૨૦૮ Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) ૧૩૦૫ વૈશાખ સુદ ૩ શનિ પદ્યુમ્નસૂરિ પદ્ધરણ માનદેવસૂરિ શિષ્ય યાન્દસૂરિ પ૩ ૧૩૩૭ જેઠ સુદ ૧૪ શુક ચકેશ્વસૂરિસતાને સોમપ્રભસૂરિ શિષ્ય વર્ધમાનસૂરિ ૨૯૨ ૧૩૩૮ જેઠ સુદ ૪ શનિ રત્નસૂરિશિષ્ય હરિભદ્રસૂરિ શિષ્ય પરમાનન્દસૂરિ ૨૪૪૩ કારતક વદ માનતું વંદુભવ ધર્મચન્દ્રસૂરિ શિષ્ય વિજયેન્દ્ર સૂરિ ૩૩૫ ૩૮૨ ભા-રછ. ૧૧૪૪ મહા સુદ ૧૧ દેવાચાર્ય ભાવડાર– છ. ૧૫૧૦ મહા વદ ૦)) કાલિકાચાર્ય સનતાને ભાવવાચાર્ય ગણે વિજ્યસિંહસૂરિ શિષ્ય વીરસુરિની મૂર્તિ પ્રય જિનદેવસૂરિ પ૧ સેમ ૧૩૩૫ ભિન્નમાલગરછ. ૩૯ર મહાહુડીય--ગછ. ચકેશ્વરસૂરિસન્તાને સમપ્રભસૂરિશિષ્ય વધમાનસૂરિ પપ૦ ચકેશ્વરાચાર્ય સત્તાને પદ્મચન્દ્રસૂરિ પટ્ટે જ્યચન્દ્રસૂરિશિષ્ય થશે દેવસૂરિ મૂતિ પ્રા શાન્તિસૂરિ ૫૦૮ ૧૩૮૭ મલારી–૨છે. ૧૨૮૮ ફાગણ સુદ ૧૦ બુધ નરચન્દ્રસૂરિ ૧૨૮૮ ફાગણ સુદ ૧૦ બુધ નરેન્દ્રસૂરિ ૧૩૭૮ તિલકસૂરિ ૩૯-૪૨ ૧૪૪-૧૪પ ૩૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ (૧૯) રૂદ્રપલીય--ગછ (ખરતર) (પાનું ૪૬). અભયદેવસૂરિ શિષ્ય દેવભદ્ર ૨૦૯-૨૧૦ માગસર વદ ૯ શનિ ૧૩૦ ૨ વડ-ગછ (પાનું ૨૧ ) ૧૨૯૭ ચૈત્ર વદ ૮ શુક્ર ચકેવસૂરિ સન્તાનીય શ્રાવક સાજણ ૮૫ વાયડીય-ગ૭. ૧૩૪૯ચત્ર વદ ૬ શનિ જિનદતસૂરિ શિષ્ય અમરચન્દ્રની મતિ મહેન્દ્રશિષ્ય મદનચન્દ્ર કરવી. પર૩ ઉજિલ ઉપાધ્યાય. નમિચન્દ્ર ઉપાધ્યાય. પ૨૬ પ૦ હેમગણિ. પર૭ વિજય-ગ. ( તપા) ૧૭૩૨ વૈશાખ સુદ કરણાગરસૂરિ શિષ્ય સુમતિસાગર ૭ ગુરૂ પુષ્ય સૂરિશિષ્ય વિજ્યજાગરસૂરિ ૪૦ વિદ્યાધર ૧૪૨૯ મહાવદ ૭ સોમ ઉદયદેવસૂરિ . ૪૧૦ ૧૩૦ વૃદ્ધતપા-પલ, ૧૫ જ્ઞાનસાગરસૂરિ ૧ જગત્યંદ્રસૂરિ. ૯ ધર્મદેવસૂરિ ૧૭ નરત્નસૂરિ. ૨ વિચંદ્રસૂરિ. ૧૦ નકસૂરિ. ૧૮ અમરરત્નસૂરિ. ૩ ક્ષેમકી સુર. ૧ ચયસિંહરિ ૧૯ દેવરત્નસૂરિ. ૪ હેમ લરિ. ૧ર તિલકસૂરિ. ૨૦ જયરત્નસૂરિ. ૫ રનાકરસૂરિ. ૧૩ ઉદયવસ્થંભસૂરિ. ૨૧ ભુવનકીતિસૂરિ. ૩૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ४ ૬ રત્નસિંહસૂરિ .૧૫ ૭ રત્નપ્રભસૂરિ. ૮ મુનિશેખરસૂરિ. * ૨૦ ) ૧૦૧૦ યસાગરસૂરિ ૧૬ લબ્ધિસાગરસૂરિ, ૨૨ રત્નકીતિસૂરિ ૨૩ ગુણસાગરસૂરિ. ૧૨૧૨ ૧૨૪૫ ૧૨૯ ૧૫૩ર ચૈત્ર સુદ ૩ ગુરૂ ૧૫૫૫ જેઠ વદ ૧ શુક ૧ ૧૯ વૈશાખ શુદશુક પુનર્વસુ કચ્છ. ચાભટ્ટશિષ્ય શાલિસૂરિ શિ॰ સુમતિ સૂર શિ॰ શાન્તિસૂરિ શિ॰ ઈશ્વરસૂરિ ૩૩૬ સુદ શુ શાલિભદ્રાચાર્ય સન્તાન ૨૧૭ ૩૧૩ નક્ષત્ર ૧૭૩૨ વેશાખ શુદ ૭ ગુરૂ પુષ્ય. દેવસુન્દર યશોભદ્રસૂરિ સન્તાન શાન્તિર્રાર યશોભદ્રસૂરિ સન્તાન શાન્તિસૂરિ ૧૦૮–૧૦૯ યશોભદ્રસૂરિ સન્તાન સાલિકસૂરિ યÀભદ્રસૂરિ સન્તાન શાન્તિસૂરિ શાલિસૂરિ શિ॰ સુમતિસૂરિ શિ૰ શાન્તિસૂરિ શિ॰ નામ દેવસ્તુ દર ) ઈશ્વરસૂરિ ( અપ ૧૮૩૮ ફાગણ સુદ ૨ શુદ્ધ હીરવિજયસૂરિ શિષ્ય વિજયસેનસરિ પા સ ગચ્છ. ૧૨૯૮ વૈશાખ વદ ૩ નિ અજીસિંહ ગુરૂ સ્મૃતિ 1 tech હારિજ-ગચ્છ. ( પાનુ' ૮૨ ) ૧૩૩૦ ચૈત્ર વદ ૯ શનિ શુભદ્રસૂરિ શિષ્ય શિ રાજસાગરસૂરિ શિવૃદ્ધિસાગ શિવ લક્ષ્મીસાગર શુ કલ્યાણસાગર શિશ્ન પુણ્યસાગર શિ॰ અમૃતસાગર ૪૬૦ ૩૪ ૩૮૮ ૩૮૫ 33€ {y ૫૬ ૪૭૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૩ ૧૩૩૩ ના વૈશાખ સુદ્ર ૧૧ ૧૩૩૦ ચૈત્ર વદ ૭ શનિ ૧૩૪૩ ૧૩૫૫ વૈશાખ વદ { { } શીલભદ્રસૂરિ શીલભદ્રસૂરિ શ્રીસૂરિ ધર્મ (ધર્મઘેષ ) સૂરિ ભૂલ પટ્ટને આણુ દરિ ઉન્મૂત્રવાલ (?) } અમરપ્રભસૂરિ { ૪૮૫૪૯૧-૪૩ જ્ઞાનચન્દ્ર ( ૧૩૭૮-૧૩૮૯-૧૩૯૪ ) મુનિશેખરસૂરિ મૃતિ (૧૩૯૬) છ શુક ૧૩૦૧ અાડ વદ ધ ધેયસૂરિ પટ્ટા પ્રતિષ્ઠિત દેવેન્દ્રસૂરિ કુમાયાત જિનચન્દ્રસૂરિ શિ॰ ભુવનચ ંન્દ્રસૂરિ પ૫૧ ચાવડા વંશના મહારાજ વનરાજના ગુરૂ નાગેન્દ્રગચ્છના શિલગુણુસૂરિ, તેમના શિષ્ય દચન્દ્રાની મતિ ઉપરનાલેખ૫૧૦ માન સન્તાન સાઘ્વી મલયસુન્દરીની શ્રાવિકા આઇ સુહુલે અખિકાદેવીની મૂતિ કરાવી અને સોમસૂરિના શિષ્ય ભાવદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા, ૧૩૬૧ ફાગણ સુદ ગુરૂ ચન્દ્ફુલના ૩૫ ૪૫ ૪૯૩ ૪૮૯ ૪૭ E ૧૬૨-૧૬૨-૧૪૧ પ્રાચીન જૈન લેખ સ'ગ્રહમાં આવતી જ્ઞાતિ, વંશ, કુલ, અન્વય, ગાત્ર વિગેરેના અકાદિ નામે ૧૬૬ પરર લેખાંક. ૧૯૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ ( ર ) ૨૯ ૩૮ કાંતાલજ્ઞાતિ કાયસ્થવશ (પુરોહિત સમદેવ ) કર્કટવંશ ३७६ કાગગોત્ર ૩૪૪ ગૃહિલાન્વય (રાઉલ) ૩૩ર ગૂ (ગુ) જેર જ્ઞાતિ ૨૫૨–૨૮૨ ચાહ (હ) માન ૩૨૩-૩૩૧-૩૩૫-૩૩૬-૩૪૩-૩૫૧-૩૫ર ચૌલુક્ય કુલ ૩૮થી૪૩, ૬૪-૬૫-૩૩૨-૩પર દીશા (ઢસા વાલ જ્ઞાતિ (વૃદ્ધશાખા) ૭-૪૯૬-૧૩૮ ધકેટજ્ઞાતિ ધર્કટવંશ (ધાકડ. એસવાલ જ્ઞાતિનું ગોત્ર) ૮૨-૧૩૭ નાહરગોષ્ઠિ ૧૪૪ પલીવાલ જ્ઞાતિ પેલ્લી જ્ઞાતિ પ૪૫ પ્રાગ્વાટ જ્ઞાતિ ૪-૬ વિગેરે બહિત્યવંશ (જિનરાજસૂરિ. ખરતર) ૧૭થી ૨૦-૨૪-૪૪ મંત્રિદલિયવંશ શ્રીમતસુનાયડ ગોત્ર મહારાજ કુલ ૩૨૦- ૫૩ મહતીયાણ (ખરતરગચ્છ નન્હડ ગેત્ર) મેવાડાજ્ઞાતિ (સૂત્રધાર) મેઢજ્ઞાતિ ૪૧૦-૪૮૩-૮૪-૨૧૯ રાષ્ટ્રકૂટ કુલ ૩૧૮ સપ્ટેફટ. ૩૪૯ શઠેડવંશ. ૩૫૪ વહુડીયા (નાગપુરીય) ૬૬–૧૦૬ (આમ્નાય ) : ૧૦૭ વરાહડિ સન્તાનીય ૧૨૧થી૧૨૩-૧૨૬-૧૭ પ૯ પુલ ૩૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ { ૨૬ } સિ( શિ)લાદિત્ય વશ ( શઉલ ) સિ હેપુરવંશ. હું કારવશ. સલગાત્ર ઘર ( ગાત્ર ? ) જાખડ ગાત્ર ભાંડશાલિક ! ) માહેાતાગાત્ર અધવાલગાત્ર 'ડાલેચા પરીક્ષક ( કોચર 'તાન ) પાપડ ફાલીયા રાંકયાણુ ચિતવાલ કાકરેચા کاکا કમ્રાગાર ગણધર ગણધર ચેપડા. ડો.... ગેત્રીનાં નામેા. શ્રીમાથી જ્ઞાતિનાં ગાત્રાનાં નામેા. ફિલ્મનો આ ૪૩૧ ૩૮૬ ૩૧૯ આસવાલ-ઉપદેશક-ઉકેશ જ્ઞાતિઓના ગાત્રાનાં નામ. ૩૭ ૩૩૬ ૪૪૯ ૪૪૯ લેખાંક ૪૦૭ ૪૪ ૧૬૯ ૨૬ ૩૨ એ. : ૧૪૭ ) ૩૯૮ ૪૫૦ ૩૨ ૩૮૪ ૩૨-૩૯૯ ૧ ૩૮૪ ૪૩૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ ગાદહીયા ગુગલ ચા કેશ્વરી ચૂાલિયા તિલાહરા તૈલગૃહ ઘરડા નવલખા નાહર પારિખ પ્રામેચા ભાંગર મહારા મીઠડીયા મુહુગાત્ર રાયલ ડારી ભડારી લિગા લેાઢા વડુરા વૃદ્ધ સજ્જનીય વેલડુરા શ્રીશ્રીમાલકુલ સીસાદીયા સૂરાણા ( ૨૪ ) ૩૮ ૪૪૧-૪૫ ૩૮ ૨૬૫ ૩૯૮ ૪૧૨ ૩૬૩ ૨૫૯ ૫૩૬ ૧૯૮-૨૧૯ ૪૪૬ ૩૫૯ ૩૯૧ ૩૧૨ ૫૦૨ ૩૫૪-૩૫૫૩૫૮-૩૯૦ ૩૨૪ ૩૩૬-૩૩૭ ૩૭૦ ૧૬-૪૧૨-૪૩૫ ૪૩૩ ૨૭૭-૨૯૫ ૪૦૮ ૧૫૨ ૫૪૦ ૧૪૧-૧૪૨-૪૪૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પ્રાચીન-જૈન-લેખસંગ્રહ. અન્તર્ગત-સ્થલ-અકારાદિ. અ અબુદાચલમહાતીર્થ ૯૪, ૫, ખગલગઢમહાદુગ ૨૬૮ અલગ ૨૬૩, અબુદાચલ મહાતીર્થ ૮૪, ૮૫, લેશ્વર ૯૦, ૯૩, ૯૮, ૯, અજમેરૂ, અજમેર ૩૦૭, ૪૪પ ૧૦૨, ૧૩, ૧૦૫, અજાહરી ૩૦૭ અબુંદાદ્રિ ૨૪૩ અણહિલપાટક ૬૪, ૧૩૩ અશ્વાવતીર્થ ૨૮૪ અણહિલપુર ૩૮, ૩૯, ૪૦, ૪૧, અષ્ટાપદ ૪૧, ૪૨, ૪૩ ૪૪ ૪૨, ૪૩,૬૪, ૬૬ અષ્ટાપદમહાતીર્થ ૩૮, ૧૯, ૪૦ - ૮૩, ૮૫, ૯૯૨, ૯૩ અહમ્મદપુર ૫૨૮ અભિનવપુર ૩૩૪ અહમ્મદવાદ ( રાજનગર) ૧ અરબુદ २६४ ૧૫, ૧૭, ૨૦૫, દ ૫, ૧૨, ૧૩૩, ૧૮૪, ૩૦૯,૪૯૭, ૨૨૧, ૨૩૦, ૨૫૬ અહિમદાવાદ ૫૪૧, પર અગિર ૩૭૭ અદ્મદાવાદ ૧૭, ૩૦૮. દિગિરિ ૨૪૯ ૨૫૫, ૩૭૨ આખુંદતીર્થ ૧૮૮ અદમહાતીર્થ ૧૫, ૨૦૯ આખીગ્રામ, અદાલ ૩૮, ૩૦, ૪૦, ૪૧, આઘાટ સ્થળ. ૨૩૧ ૪૨, ૪૩ ૬૪, દા. આરાસણ ૧૯૨, ૨૯૪, ૨૯૪ દ૬, ૮૬, ૧૦૭,૧૨૮ ૩૧. ૧૯૯, ૨૧૨, ૨૨૬, આઇસણકર ૨૮૪ ૨૩૬, ૪૩૪ . | આરાસણનગર ૨૮. આદ ૬૫, ૩૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૨૬) આરાસન ૧૯૫, ૨૫, ૨૦૮ આ સન કર ૨૮૮ આવુગ્ર મા આસલપુરદુર્ગ ૩૬૯ ૪૧૪ ઈડર, ઇલાદુગ. ૨૫૬ ३७८ ઉગ્રસેનપુર ૩૨ ઉચાપુરી ઉજજયન્ત ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૨,૪૩, ૪૯, ૫૪, ૩૭૭ ઉજજયન્તમહાતીર્થ ૩૮, ૫૪, ૫૫ ઉતરછગ્રામ ઉદઉચમહાસ્થાન ઉન્નત ઉર્જિતતીર્થ ૩૩૨ ઉવરણ કીસર ઉલીગ્રામ ૬૪ ઉસમાપુર ૩૦૮, ૩૦૯, ૩૨ એ કચ્છદેશ કરહેડા ગ્રામ ૩૩૦ કલશાલ ૩૧૭ કલાગર ૪૨૬ કમર ૩૮, ૩૯,૪૧, ૪૨, ૪૩ કાંચનગિરિગઢ ૩૫ર કાબિલ (દેશ) કાય કાવી ૪૫ કાશ્મીર ૧૭, ૨૩, ૨૪, ૪૦, ४३४ કાસહદ ગ્રામ ૬૪ કાસહસ્થાન કિષ્કિ ધ ( કેકિંદ) ૩૭૮ ૩૨ એ કુબઉદ્રાગ્રામ ૧૨૫ કુંભલગઢ ૩૭૨ કુંભલમેરૂગ્રામ ૨૬૭ કુંભલમેરૂમહાદુર્ગ २६४ કેક કેારાનગર ૩૨ એ ૧૩. ૨૦૧૨ ઉકેશસ્થાન થિણ ઓ બહેડાગ્રામ ખાદ એરસાગ્રામ ઓસવાલ ૩૩૨ ૩૦૭ ૪૨૨ ૩૭૨ ! એટ્ટ ૪૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ ગ ['ધાર ૪, ૫, ૬, ૮, ૯, ૧૦ ૧૦, ૪૩૦ In‹જણા ( ગિઝની ) ૨૩, ૪૩૪ રણ ३०७ ૬૧, ૩૭૨ ૪૪૭ (ગરનાર (રિ ( નારિ ) ૬૦ ગિરિનાર ૩૧૧ ગિરિનારિ ૫૯ ગુજરાત ၂၃ ગુજ ત્રા ગુર્જરદેશ 'ગુર્જરમ'ડલ ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૨, ૪૩ ગૂજર ગેાપગિરિ ગેાલક ડા ધૃતઘટી ( ૨ ) થ ચપક૬ ચપકનેર ૬૪ ૩૦૭, ૩૭૯ ૧૨, ૩૯૮ ૩૫૨ ૧ ૨૩ ચંદ્રાવતી ૬૪, ૬૫, ૮૩, ૮૪, ૮૫, ૯૨, ૯૩, ૧૦૦, ૧૦૧, ૧૩૩, ૨૯૧, ૪૨૬. ૪૦૧ ૩૩૯ ૩૩૯ ૪૧ ચ'પકપુ ચ પ મેરૂ ચાટ ચારાય ચિત્તડ ૫૪૦ ચિત્રકૂટ (ચિતેાડ) ૧, ૨, ૩૭૨, ૪૪૯ છ છેછડિયા મઢડીગ્રામ d' જ ઝણપુર જાણાલિપુર જાલણા જાલાર જાલેરનગર જાવાલિપુર જાવાલિપુરી જાઉરનગર જેખલપવ ત જેપર જેસલમેર જૈસલમેરૂ જેસલા ટીંબાનક ડેવાણીગ્રામ (૫) ડાહડ ૩૩૯ ૩૭૨ ૩૦૭ કુરપ ६० ૪૪૬ ૩૬૭ ૩૫૫ ૩૫૨ ૩૬૦, ૩૬૧ ૩૭૨ ૩૪૧ ૧૦૫ ૪૪૭ ૨૬ ૪૪૬ ૫૪૭ ૬૪, ૫ ૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ડુંગરપુરનગર ૨૪, ૨૬૫ ૨૬૬ | નરલવતિ ૩૩૬ નંદીગ્રામ ૧૧૯ ઢિલીમડલ નટીપ પ૦૩, ૫૦૪ | નડ્રલ ૩૨૪, ૩૨૬, ૩૩૦, ૩૩૨, ૩૪૨, ૩૪૭, તારંગપર્વત ૫૪૩ ૩૫૦, ૪૨૪ (નાડેલ) તારણગઢ નડુલપુર લંબાવતી ૪પ૧ નડૂલાહ ૩૪૧. નડલાઈનગર ૩૩૫, ૩૪૦ દક્ષણદેશ નદુલનગર ૧૩૨ દરભવતી ૩૦, ૩૯,૪૧, ૪૩ ( ૬) લ ૩૩૧, ૩૩૪ દિલી ૩૭૯ નલપુર ૩૪૬ દીવમંદર નન્દિવર્ધનગિરિ ૩૫૭ દુંદુભિ ४३० નિરાણુક ૩૦૭ દેઉલવાડા ૬૫-૧૨૯ દેઉલવાડાગ્રામ નવ્યનગર દેવકુલપાટક નગર ३७२ નાગપુર ૧૦૬, ૧૦૭, ૧૨૧, દેવગિરિનગર ૧૨૨,૧૨૩, ૧૨૬, દેવીકેટડીગ્રામ ૧૨૭, ૩૦૭, ૩૭૨ ૩૭૨ ધઉલિગ્રામ નાડુલ ૩૬૭ ધધાણકગાગાણ કર૯ નાણા ૧૧૬ ધવલકક ૩૮, ૩૦, ૪૦, ૧, નારદપુરી (નાડોલ) ૩૭૭ ૨, ૪૩, ૫૯, ૮૬ પડિદેહ ૩૪ ધાંધલેશ્વરગ્રામ ૬૫ ધૂલીયાગ્રામ ૪૨૫ પત્તન ૨૮, ૬૭, ૬૮, ૮૯ ૧૧૧, ૨૪૩, ૨પ૬ ૨૮૨, ૩૩૯, ૫૧૧ નલમંડલ ૩૨૦ પ૩૨ નવીનપુર ૨૧ ૨૧ ૨૨ ૦. ૪૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫હાગ્રામ ૧૮૪ પતિલકા પશ્ચિમપાંચાલ પાટણ પાદપરાગ્રામ પાદલિપ્તપુર ૩૮૧, ૩૮૩ ४४९ ૩૧૩-૮૪૭ ભદ્રસિણકતાસ્થાન ભાડાગ્રામ ભાણવડ ભાલીગ્રામ ૪૩૪ ૬૫ ભિલ પોદ્રાડા ૧, ૩૨ એ ૩૬ ૩૯૩ ભૃગુપુર ૩૮, ૩, ૪૦, ૪૧, ૪૨,૪૩ પાલી ૩૯૮ મ પાલીકા પિંડરવાટક પુંડરિક પૂર્વમાંડલિ પાસીનાગ્રામ પ્રતિષ્ઠાનપુર ૫૧.૯ ૨૭૯ ४४६ ફતેપુર ફીલિગ્રામ ફુલવાધિકા મરુસ્થલી ૪૪૬ ૪૪૪, ૪૪૫ મંડલકર ૩૦૭ (ડાઉ૨) પુર ૧૩૨ મ ડાર ૩૦૭ મગધ દેશ 3८० મચ્છુકાંઠા ४४६ મધુપતી ૫૪૬ મરૂર ૩ર એ ૧૩૨, ૩૯ મલકાપુર મહેમદાવાદ ૩૩૯ મહિસાણું ૨૫૨ માંટ માંડવ ૧ ૩૦ માંડવ્યપુર ૩૩, ૧૫૯, ૧૧ ૧૬૪, ૨૩૭, ૨૩૮ ૪૨૯ માતા મહબુગ્રામ માલવું ૧૨, ૩૯ બદકા (દેશ) "હુડી ૧૨ બાબર (જે સલામંડલપ્રાંત) ૪૪૬. બારેજ પ૩૪, ૫૩૯ ૩૦૭ રિદપુર બ્રહ્માણ ૪૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ પર મેવાડ માલવા રાણપુરમહાનગર મહારાષ્ટ્ર રાધણુપુર પડવું મુંજિગપુર ૩૩૮ રાયપુર મંદિર મુંડસ્થલમહાતીર્થ રારાહંડ મુંદલસ્થલગ્રામ ૨૫ રિણÚભપુર ૧૬૮ મુંદસ્થગ્રામ ૨૭૪ રેવતક મુંબનગર ૩ર એ | રૈવત ૨૧ મે.(ક) ચાગ્રામ ૩૨૫ રેવતક ૧૦૮, ૧૦૯, ૩૫૭ મેડતા ૩૯૪, ૩૯, ૪૩૮, લ મેદપાટ ૧, ૩૧૮, ૩૩૬ લાટાપલી લાડાપલી મેદપાટદેશ ૫૧૪, ૫૪૦ મેદપાઢ ૨૬૪, ૩૦૭ : લાભપુર ૩૨ એ લેદવાપત્તન મેવાદેશ ૧૨ મેરકરાગ્રામ ૩૪૩ વઈરાટનગર ૩૭૬ વડગ્રામ ધપુર ૩૬૬, ૩૭૭ વડનગર ૪૫૧ વધિલ દે (બેલાર? ) ૪૦૩ વસીષ્ઠ રાંતય (ઈ) જ ( રાતેજ ) વાગડ ४४६ ૪૬૪, ૪૬૭ વાઘસીણ (વઘરણ) ગામ (નાડેલ રાજગૃહ ૩૮૦. દેશમાં) કર૫ રાજનગર (અમદાવાદ) ૨૬૯ વાર *૩૪ ૪૫૩, પ૦૨ વાલીપુર ૨૩૨ રાજીનગર ૧૭, ૨૩, ૨૪, ૨૭ વા (બા) હડમેરો ( બાહડમેર) રાણપુર ૩૧૪. ૩૧પ ૩૭૭ વિપુલપર્વત ૩૮૦ રાણપુરનગર ૩૦૭, ૩૦૮ ! વિમલગિરી ૨૧ ૩૭૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) २८४ વિમલાચલ ૧, ૧૨, ૧૫, ૧૭, | શ્રી ભિન્નમાલ . ૪ર૭ ૨૨, ૨૯ ૪૩૪ || શ્રીમાલ( ભિન્નમાલ) ૪૦૨ વિમલાદ્રિ (ચલ) ૩ર એ વિશલનગર ४०० ષડેરક ૩૪૯, ૩૫૦ વિહારપુર ૩૮૦ ખંડેરકીય વિરમગ્રામ ૩૩૮ વીરમપુર ૩૮૯,૪૧૭, ૪૧૯ વીસાડા ६४ સત્યપુર ૩૮, ૩૦, ૪૦, ૪૧, વેલાપલી ૨૪૮ ૪૨, ૪૩, ૬૬ ભારપર્વત ૩૮૦ સલ્લક્ષણપુર સન્નિહિતગ્રામ શએશ્વર ૧૦૩ સપાદલક્ષ ( અજમેર પાસે શત્રય ૧, ૫, ૭, ૮, ૧૦, મારવાડમાં આવેલ પ્રાન્ત)૪૪૯ ૧૨, ૧૩, ૧૪, ૧૭, સમલિવિહારતીર્થ ૨૧, ૨૬, ૨૭, ૩૦, સમીતલપદ ૩૨૦ ૩૨, ૩૮, ૩૯, ૪૦, સમીપાટી ૩૧૮ ૪૧, ૪૨, ૪૩, ૪૪, સમેત ૪૧, ૪૨, ૪૩ ૧૩૨, ૩૦૭, ૩૧૧, સમેતમહાતીર્થ ૩૮, ૩૯ ૪૦ ૩૭૨, ૩૭૭; ૪૩૪. | સમેતશિખર ૪૪, ૨૭૯ ૪૪૭ સમેતાદ્રિ ૪૩ શત્રુંજય મહાતીર્થ સલખણપુર (સંખલપુર) ૪૬૯, શમી ૩૩૯ ૪૭૦, ૦૭૪,૪૭૬, શમીપાટી ૩૨૩ ૪૭૮,૪૮૭, ૪૯૦, શાકંભરી ३४६ ૯૨, ૪૯૬, ૪૯૭, શિવપૂરી (શિહી) ૪૯૮. અયવાણા સહજિગપુર શ્રીપત્તન ૫૩ સહસ્ત્રકૂટ ૩૧, ૩૨ શ્રીપથા ૫૪૪ સાણંદ શ્રીપુર , ૧૭, ૨૩ ' સારંગપુર ૩૦ ૩૭૭ ૫૦૧ ૪૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ જઇ લઇ (૩૨) સારાદ્રિ ૩પ૭ ૪૧, ૨, ૪૩ સાલગ્રામ ૬૫ સ્તંભપુર ૪૦ સાલેર 3८७ સ્તંભતીર્થ ૧૩, ૩૮, ૩૯, ૪૦, સાહિલવાડા ૪૧, ૪૨, ૪૩, સિંદૂર ૨૫૬, ૩૧૪, ૩૧૫, સિદ્ધશિલ ૪૩૨, ૪૪૭ સિહરગ્રામ સ્તમ્ભતીર્થ પુર ૧૨, ૪૩ સીખ્યા ૩ર૬ સ્વર્ણગિરિદુર્ગ ૩૫૫ સીહીનગર સ્વર્ણગિરિગ (ઢ) હદુગ ૩૫૪ સુવર્ણગિરિ સૂજાન હડાઉડા ૧૧૮ સંગલ્પિકભૂધર ૩૫૭ હિંડાઉટ્રાગ્રામ સારાષ્ટ્ર હસ્તિ કુંડિકા સવર્ણગિરી હસ્તિકુંડ ૩૧૮ સ્તંભનકતીર્થ હાથિઉ ગ્રામ ૩૨૦ સ્તંભનકપુર ૩૮, ૩૯, ૪૦, | હેઠજજીગ્રામ لا ૩૫૩ ૩૦૭ ૩૨ એ. ૩૧૮ જે જે સ્થળેના લેખ લીધા છે તેની અકારાદિ યાદિ, લેખાંક સ્થા કાવી કિરાડ પપદ ૬૪ થી ૨૭૧ ર૭૭ થી ૩૦૬ ૪૨૮ ૪ર૭. કેકિંઇ . અમદાવાદ ! ૪૫૧-૫૪ આબુ ३४६ આરાસણ ૩૭૭-૩૭૮ ઉથમણ ૩૭૩-૩૭૬ કરંટક કાયદા ૪૪૭-૪૫ ખંભાત કાલાગરા | ૪૪૬ ખાખર મટી (કચ્છ) Page #72 -------------------------------------------------------------------------- ________________ (૩૩) ૪૫૬-૪૫૯ ૪૦૦-૪૦૧ ૩૮ થી દડ ૪૧૬ પ૪૦ ૨૨-૨૩ ૪૫૧ ૩૫૧-૩૬૩ ૪૩૦ ૫૪૩ ૪૧૭થી ૨૧ ૩૩૧થી૩૪૪ ૪૦૮થી ૧૫ ૩૬૪-૩૬૮ ૪૨૪ ૫૪૯-૫૫૫ ૩૮૧-૩૯ ૪૪૪-૪૪૫ ખુડાલા | ૫૪૪ ખ્ય ના ગ ધારા ૩૭૧ બાહડમેર જુનું ગાંગાણું - ૪૩૧ થી ૪૪૩ મેડતા ગીરનાર ર૭ર થી ૨૭૬ મુંગથલા ચિત્તોડ ૩૪૫ રત્નપુર છાણી उ७८ રાજગૃહ સેલ ૩૦૭ થી ૩૧૭ મણ કપુર જામનગર રાધનપુર જાહેર ૪૬૧–૪૬૮ રાંતેજ ઝાડોલી ३४७-३४८ લાલરાઈ તારંગા ૪૨૫ વધીણું નગર ૩૭૯ વૈરાટ નાડલાઈ ૧ થી ૩૭ ને પપ૭ શત્રુજ્ય નાણાગામ ૪૯૮ થી ૫૦૫" શંખેશ્વર નાડેલ ૪૬૯-૪૯૮ સખલણપુર પાલડી, ૩૪૯-૩પ૦ સાંડેરાવ પાલણપુર ૫૪૫–૫૪૮ સીયલ બેટ પાલી ૫૪૧–૫૪૨ સુરત ફલેધી ૩ર૩-૩૩૦ સેવાડા બારેજા ૩૬૯-૩૭૦ સોલકીયા કેટ, બેલાર | ૩૧૮-૩૨૨ ૫૩૪–૫૩૯ ૪૦૩-૦૭ હથુંડી Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન લેખસંગ્રહ. પ્રતિષ્ઠા કરનાર એક અગર સાધુના નામની અકારાદિ યાદિ. ૩૫૮ ૨૬૨ ૧૫ ૩૮૪ ૧૨૪૫ ૪ સંવત સૂરિ કે સાધુનું નામ લે{ ૧૬૮૧ જયસાગર ગણું ૩૫૪૧૩૩૦ ઉદયદેવસૂરિ ૪૨૨ ૧૪૨૯ ) ૧૩૦પ યાનન્દસૂરિ પ૩ ઉદયવલ્લભસૂરિ ૨૫૩ ૦ જિનચન્દ્રસૂરિ (ખરતર) ૧૫૪૩ ઉદયસાગરસૂરિ ૪૦૦ (જ્ઞાનસાગરસૂરિ પાટે) ૧૫૧૫ (ખરતર) ૨૫૯ ૧૫૫૬ , ૧૧3૪ ) ૧૨૧રકસૂરિ(નગ્નસૂરિપાટે)૨૪૮ ૧૬૬૪ ) (ખરતર) ૪૩૫ ૨૧૩ ૧૬૬૧ જિનસિહસૂરિ પટ્ટા ૧૨૭ ૫૫૨ લંકાર જિનચન્દ્ર ૧૩૧૫ () ,, પપ૩ (બુહમ્બરતર) પ૩૬, ૧૩૭૮ ) ૨૦૬ - ૧૪ર૯ જિનદેવસૂરિ પર ૧૪૦૮, (નમ્નસૂરિપાટે) ૩૯-૨૪૦ ૫ ૧૬૭૫ જિનરાજસૂરિ (ખરતર) ૧૨૦૨ કકુંદાચાર્ય ૧૩૫,૧૩૯, ૧૫ થી ૨૦-૨૩-૨૪ ૧૪૩, ૧૪૭,૧૫૦ | ૧૬૭૭ , ૪૩૪-૪૩૯ ૧૨૧૨, ૨૧૨ ૧૬૮૨ , ૧૬૮૩ કલ્યાણસાગરસૂરિ ર૭ ૧૫૩૬ જિનસમુદ્રસૂરિ (ખરતર) ૧૩૩૦ ગુણભદ્રસૂરિશિષ્ય ૪૩૪ ૧૬ ૦ ચન્દ્રસૂરિ પર-૨૮૩ ૧૫૦૫ જિનસાગરસૂરિ (ખર૧૩૩૦ જજ જગસૂરિ ૪૭૦-૮૦ તર પિપ્પલક શાખા) ૪૧૬ -૪૯-૪૯૭-૫૧૦-૫૧૯ | ૧૫૨૩ જિનહર્ષસૂરિ (ખરતર) ૧૩૪૯ છે ક૭૩-૫૦૯ ૨૫૮ ૧૫૬૬ કલ્યાણસૂરિ ર૬૩- ] જ્ઞાનચન્દ્રસૂરિ ૧૧૪ ૧૭-૨૫૫ ૨૬૮ ૪૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ૧૨૯૩ ) ૮૪ ૧૩૧૧ () ૨૫ | ૧૨૭૬ , ૨૯૮ ૧૩૭૮ , ૧૩૪-૧૩–૧૪૨-- ૧૪૮–૧૫૯-૧૬૧ (નવાંગ વૃત્તિકાર અભ૧૬૪–૧૯૧–૧૯૮ યદેવસૂરિ સંતાનીય ) ૨૧૯-૨૩૩ ૦ ,, ધર્મચન્દ્રસૂરિ ૧૧૮ ૧૩૮૯ ૪ ૨૪૧ ૧૩૯૪ ધર્મતિલકસૂરિ ૧૪૬ ૧૩૯૪, ૧૬૨-૧૭૮–૧૯૪- ૧૬૧૧ ધર્મસુંદરગણિ ૪૩૧ ૨૨૩–૨૮૮ ૧૩૪૩ નયચન્દ્રસૂરિ ૧૪૮ ૦ જ્ઞાનસાગરસૂરિ ૧૩૦ ૧૩૬ ૧૨૦૦ નેમિચન્દ્રસૂરિ ૫૩ ૧૩૭૮ તિલકસૂરિ ૧૪૪–૧૪૫ ૧૩૦૮ અમરચન્દ્રસૂરિ ૧૩૭ ૧૪૩ દીપસાગર ૫૧પ ૧૨૧૫ પદ્મચન્દ્રગણિ ૩૬૪ ૧૪૧૪ દેવગુપ્તસૂરિ ૩૭ ૧૩૩૮ પરમાનન્દસૂરિ ૨૯૦ (કક્કસૂરિશિષ્ય) ૧૮૩૮ પુણ્યસાગરસૂરિ ૪૬૦ ૧૪૫ર » ૫૧૬ ૧૩૨૬ બુદ્ધિસાગરસૂરિ ૪૯૧૫૩૪ કકુંદાચાર્ય સંતાન ૪૧૫ ૫૦૦ ૧૯૨૧ દેવચન્દગણિ ૩૨ એ. ૧૩૬૧ ભાવદેવસૂરિ પરર ૧૨૪૨ દેવચન્દ્રસૂરિ ૧૮૬-૧૯૦ ૧૩૦૫ ભુવનચન્દ્રસૂરિ ૫૫૧ ૧૯૨–૧૫-૧૭–૧૯- ૧૪૧૨ ભુવનહિતઉપાધ્યાય૩૮૦ ૨૦૦-૨૦–૨૦૫-૨૦૧૭ ૧૬૮૧ મુકિતસાગરગણિ પ૩૮ ૨૦૮-૨૧૪ ૬૮૨ , ૫૪૫–૫૪૨ ૧૩૦૧ ,, શીલગુણસૂરિ ૧૩૪૦ મુનિચન્દ્રસૂરિ ૪૮૬ સંતાને શિષ્ય) ૧૧૯ . ૧૩૪૭ , ૪૮૨ ૧૫૫૬ દેવનાથસૂરિ ૩૧૪ ૧૩૯૪ , ૧૫૮ ૧૧૪જદેવાચાર્ય (બ્રાહ્મીગ૭)૩૮૨ ૧૩૩૦ મુનિ રત્ન સૂરિ ૧૨૧૬, (નેમચન્દ્રાચાર્ય- ૧૩૪૩ મહેન્દ્રસૂરિ ४८८ - શિષ્ય) ૨૬ ૧૩૦૦ યશે ભદ્રસૂરિ ધમષ સૂરિ ૪ ૧૩૧૫ - ૧૬પ ! ૧૬૮૬ રત્નચન્દ્રસૂરિ ૩૯૮ ૧ર૭૬ ,, ૨૯- ૦૧ ૧૫૦૮ રત્નશેખરસૂરિ ૩૨૦ , ૪૯૩ ૫૪૫ ૫૪૬ ૧૨૨૬ , ૪૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ (૩ ) ૧૫૧૩ ); ૧૬૪૯ ૧૬પર ' ૪૧૧ ૧૬૫૬ : ૧૬૨ ૨૯૧ ૨૯૨ ૩૮૭ | ૧૭૨૧ વિજયરાજસૂરિ ૨૬૯ ૧૫૧૫ , (તપા ૪૧૩-૧૨૯ ૧૮૪૪ વિજ્યાલક્ષ્મીસૂરિ ૫૩૪ ૧૨૪૫ રત્નસિંહસૂરિ ૨૧૫ ૧૭૩ર વિજયસાગરસૂરિ ૫૪૦ ૧૩૭૮ રામચન્દ્રસૂરિ ૨૦૨ ૧૧૪૩ વિજ્યસિંહસૂરિ ૩૭૫ ૧૨૬૮ રામચન્દ્રાચાર્ય ઉપર ૧૨૦૬ ૨૮૯ લહમીસાગરસૂરિ (તપા) ૨પર ૧૬૪૪વિજયસેનસૂરિ(તપા, ૪૫૦ ૧૫૧૮ ૨૬૪–૨૬૫-૨૪ ૭ ૪૫૧-કપર ૧૫૫ , ૨૪૯-૨૧૫ ૧૩ ૧૫૩૦ છે ૧૬૫૩ , ૪૪૧ ૧૬૬પ લબ્ધિસાગર વાચક ૩૭૮ ૪૫૪. ૧૩૩૦ વયરસેન ઉપાધ્યાય ૭૮ ૧૬૫૯ ,, ૪૫૬ ૧૩૩૦ વર્ધમાનસૂરિ ૫૫૦ પ૧પ ૧૩૩૫ , ૧ર૮૫ વિજયસેનસૂરિ ૫૪૩ ૧૩૩૭ ) ૧૩૩૮ ૧૨૮૮ , ૩૮થી૪૩ , ૨૮૪ ૧૯૬૪ વિજ્યદેવસૂરિ(તપા) ૧૨ ૧૨૮૭ , ૬૪-૬૫ ૧૨૯૩ ૮૩-૮૫-૯૦-૯૦-૯૪ ૪૯૭ ૧૨૧-૨૬-૧૨૭. ૧૬૭૩ 52 ૫૩૨ ૧૬૭૪ છે. ૩૩૭ ૧૭૧૦ વિનયવિજયગણિ બપ) ૧૬૭૫ - ૨૭૭–૨૭૮-૨૩ ૩૧-૩૨ ૧૬૭૭ ) ૪૩-૪૪૦-૪પ૭ (વાચક- ઉપાધ્યાય ) ૪૫૮-૪૫૯ ૧૩૧૬ વિમલસૂરિ ૪૬૫ ૩૫-૪૪૨ ૧૬૮૪ , ૧૯૫૦ વિમલહર્ષગણિ ૩૩ ૩૫૯-૪૩૭ ૧૬૮૬ , ૩૪૧-૩૬૬-૩૬૭– ૧૭૦૯ વિવેકચન્દ્રમણિ ૫૧૪ ૩૯૩-૩૯૪-૩૫- ૧૬૫૯ વિવેકહર્ષગણિ ૪૪૬ ૧૩૩. વીરસૂરિ ૧૬૮૭ ) ૧૩૦૫ , ४८७ || ૧૩૩૦ ૪૭૩૪૭૬૪૭૯ ૧૨૯૬ 3 ૧૬૮૩ ) ૩૯૮ ૨૪૩ ૧૬૯૬ ૪ ૩૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭ ) ૧૨૧૨ વૈરસ્વામિસૂરિ ૨૧૮ ૨૦-૨૨૧ ૫૫ ૫૦૮ ૧૯૦૩ શાન્તિસાગર ૧૩૮૭ શાન્તિસૂરિ ૧૫-૫,, (જ્ઞાનકીયગ૭) ૩૮૫ ૧૫૫૫ મૃ (સાગરગચ્છ) ૩૮૫ ૧૦૫૩ શાસ્ત્યાચા ૩૧૮ ૧૩૩૧ શાલિસરિ ૫૫૪ ૧૩૩૦ શીલભદ્રસૂરિ ૧૩૩૩ મૃ ૪૯૧ ૪૫ ૧૩૪૩ ૪૮૫ ૫૮ ૧૩૭૩ શુભચન્દ્રસૂરિ ૧૨૮૬ સમતચન્દ્રસુરિ ૧૮૨ ૩૮૮ ૧૫૩૨ સાલિગસૂરિ ૧૪૨૬ સાવદેવસૂરિ ૧૨૪૫ સ‘હસૂરિ ૧૭૦-૧૭૨ ૨૭૪ ૩૦૪-૧૭૩-૧૭; ૧૭૭૧૮૦-૨૧૧ ૧૨૩૮ સોમપ્રભસૂરિ ૪૯૮ ૧૩૨૬ નાગેન્દ્ર ગ૭ ૪૭૧ ૩૫૧ ૧૫૨૯ સેમરત્નસૂરિ ૧૪૮૫ સોમસુદરસૂરિ (તપા) ૩૬૮ ૧૪૯૬ ૧ ૩૦૭ ૧૭૨ હરિપ્રભસૂરિ (ચન્દ્રગચ્છ) ૫૪૭ ૧૩૩૧,,(જાલ્યાધર ગચ્છ ૧૩૮૯ ,,(જાણ્યે ઘરગચ્છ) ૪૮૪ ૧૬૨૩ હીરવિજયસૂરિ 27 ૧૬૩૦ ૪ ૧૬૪૪ ; ૧૬૫૦ ૩, ૪૮૩-૪૯૮ (તપા) ૪૧૪ ૪૧૨ ૩૭૯ ૧૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ (૩૮ ) પ્રાચીન જૈન લેખ સંગ્રહ, આ લેખામાંથી રાજવીય માટે નીકલી આવતી હકીકત દિલ્હી સંવત ૧૩૬૬ ૧૪૧૨ ૧૬૭૫ ૧૬૭૭ ૧૬૮૩ ૧૬૮૬ ૧૪૯૬ ૧૧૮૫ ૧૧૯૫ ૧૨૦૦ ૧૨૦૦ ૧૨૦૨ લેખાંક ૪૪૭ અલાવદીનના પ્રતિનિધિ અલ્પખાન સાહિ પેરાજ સુરત્રાણુ (ક્િાજશાહતુઇલખ ન) ૩૮૦ ( મલિકા સૂબે—ગાસદુરદીન અધિકારી-રાજગૃહ ) અકબરસાહિ-સુરતન નદીન જહાંગીર સવાઇ મહમ્મદ પાતિસાહે સાહિજાદા સુરતાણુ ખાસફૂ સામઇ સાહિયાન ખુરમે. પાતિસાહિ જહાંગીર-સાહિયાદા સાંહિજહાં પાતિસાહ જિહાંગીરથી સલેમસાહ સાહ પાતિસાહે સુણસાહ અહમ્મદ સુરત્રાણ ભાજ મહીપાલ રાણક મુજ નાડેલ. અણહિલપુત્ર ( ચાહમાન વંશ-જી-તેના પુત્ર અશ્વ રાજ અશ્વરાજના પુત્ર કટુકરાજ → A ૩૮૩ રાયપાલ કૅટુકદેવ તથા તેમના યુવરાજ જયસિ’હુ રાયપાલ શયપાલ શયપાલ ૧૭થી૨૦ ૪૩૪ ૨૭ ૩૯૮ ૩૦૭ ૩૮. ૩૬ ચાહેમાન ાર્યપાલના પુત્રો કપાલ અને અમૃતપાલ તથા તેમના માતા મીનલ દેવી ૩૩૧ ૩૩૨ ૨૨૪ ૩૩૩-૩૪૨ ૩૩૪ ૩૪૫ ૫૨ છુટ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૩ ૧૨૩૩ ૧૨૪૧ ૧૨૪૯ ૧૩૪૫ ૧૩૫૯ ૧૩૯૪ ૧૪૪૩ ૧૭૨૧ ૧૭૨૧ ૧૧૭ ; ૧૨૩૯ ૩૨૪૨ ૧૬૫૩ ૧૪૪૨ ૧૫૧૫ ૧૫૨૫ ૧૫૨૫ ૧૫૬૬ ( ૩૯ કેલ્હેણુદેવ તથા તેમના નાન્હાભાઇ કીતિપાલ તથા રાણી મહામઢેલ દેવી તથ કેલ્હેણુદેવીની મા મીનલદેવી તથા રાણી જાલ્હેણદેવી ૩૫૦ સિનાનલને અધિપતિ લાખશુપાલ તથા રાજપુત્ર અભ ૩૪૭ ૪૨૯ ૪૨૪ ૩૨૦ ૪૨૫ ૩૩૫ યાલ કેલ્હેણુદેવ પુત્ર મે લદેવ કૈલ્હેણુદેવ પુત્ર યંતસિ‘હ ( ચાહુમાન ) સામંતસિંહ સામ’તિસ દેવ વણવીરદેવ ( ચાહુમાન ` વણવીરદેવ સૂત રણવીર દેવ અભયરાજ અખયરાજ જાલેાર ( જાખીલીપુર ) વીસલ પરમાર મલ્હેણ સૂત કીર્તિ પાલ તેમના પુત્ર સમરસિંહ દેવ અને તેમના પુત્ર બેજલ ( ચૌહાણ ) ૩૫૧-૨૫૨ સામતસિદ્ધ તેમના પુત્ર કાન્હડ દેવ વીસલદેવ ( કાન્હડદેવપુત્ર ) આખું પર્વત ઉપર. દેવડાશ્રી રાજધર સાયર ડુંગરસી રાજધર સાયર દેવડા મુંડારાજપુત્ર રાજધર અનુઁદાધિપતિ શ્રીવીસાપુત્ર કુ’ભાપુત્ર-રામદાસ અચલનૢગે રાજાધિરાજ જગમાલ ૩૪૭ ૩૪ ૫૩ ૩૩૫ ૩૪૦ ૨૬૯ પ ૨૫૧ ૨૫૬ ૨૫૬ ૨૪૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૧ ૧૪૯૬ (૪૦) ગેાપગિરિ ( ગ્વાલીયર ) આમરાજ કરીને એક રાા ઇ ગયા, જેને બપ્પભટ્ટ ન.મના જૈનાચા૨ે પ્રતિષેધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા હતા (૧) જોધપુર, મલ્લુદેવ રાઠે.ડ 1 ઉદયસિ ડુ સૂરાસ હુ ગજસિંહ ૩૫૪-૩૫૭-૩૯૩ થી ૩૯૫ ! N. B મહાજનવ ́શ મુકતાવલી ગ્રંથમાં જોધપુર મહારજનાં નામે આપ્યાં છે. તેમાં ( ૫ ) માલ દેવજી ૬ ) ચંદ્રસેણુજી (૭) ઉદયસિ હજી એમ આપેલ. છે . ન. ૩૭૭ માં ચંદ્રસેનુ નામ નથી. અને માલદેવના પુત્ર ઉત્તસિહજી એમ ખતાવેલ છે. મેવાડ, ખાવ રાજાધિરાજા-ગુહિલ-ભાજ–શીલ–કાલક્ષેાજ-ભૂતૃ-ભટ-સિ`હુ-મહાપક~ભુમ્ભાણ—અલટ—નરવાહન~ શકિતકુમાર——શુચિવ—કીતિવચાગરાજવૈટવશપાલ-વેરીસિંહ-અરિસિંહુ-ચાડસિહ-વિક્રમસિ’હુરણસિંહ-ક્ષેમસિંહ સામંતસિંહ-કુમારસિંહ મદનસિ ંહ પદ્મસિ’હ-જે સિ'હ—તેજસ્વિસિ`હ––સમરસ હુ— કીપનૃપ ચા ુમાન–ભુ”નસિંહ--જયસિંહ ગોગાદેવ- લક્ષ્મીસ'હ-અ ૧ સિંહ-અરિસિંહ હમ્મીર-ખેતસિંહુ ૫૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯૭ ૧૫૧૮ ૧૬૮૬ ૧૭૦૯ ૯૭૨ ૭૩ ૧૧૦૦ ૨૦૯ ૧૨૫૫ ૧૨૬૫ -૧૩૦૦ ૧૩૨૩ ૧૩૩૩ } ( ૪ ) -લક્ષનરેન્દ્ર-મેકલમહિપતિ કુંભકર્ણ રાણા રાયમલ. પૃથ્વીરાજ મેદપાટે કુભલ મેરૂ મહ! દુગે કુભક કિલ્લે રાણકપુરની પાસે આવેલા છે. ) રાણા જગતિસંહ આવેલા જગત્સિંહ પુત્ર રાજસિંહ હરિત્રમાં વિદગ્ધરાજા ( રાષ્ટ્ર ફૂટવ વિદગ્ધરાજાની ગાદીએ મમ્મટ મમ્મટની ગાદીએ ધવલરાજ મુજ વિજયાધિરાજ નૃપતિ કિાડુના રાજા માલદેવ તેમના પુત્રે અને ગસિહ આહ્વણસિંહ ( ચંદ્રાવતી ) ચાહમાન ચાચિગદેવ "" ૫૫ ૪૧૬ ૩૩૬ ૩૩૬ રાજ્યે ( આ ઉપર પર્વત Tag ૩૪ ધારાવ (શારદેવી મ. નાગડ) પરમાર કુલ ૪૩ ધાંધલદેવ એલાર ૪૦૩ ફર ૩૬૩ ૪૦૨ ૩૬૭ ૧૧૪ ૫૪૦ ૩૧૮ ૩૧૮ ૫૪૪ કેહુણ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૨ ૧૪૭૫ ૧૪૯૩ ૧૫૧૮ ૬૫૨૯ ૧૫૨૫ ૧૬૫૪ ૧૬૫૯ ૧૬૫૯ ૧૬૬૯ ૧૫૮૭ ૧૫૮૭ ૭૩ ૧૨૦૯ ૧૨૧૩ ( ૪૨ ) (મહુ', ગજસિ‘હ-વહિવટદાર સુભટ ચેટ્ટક કસિ‘હ.) સામ સિ'હ દેવ ૨૦૧ રાજા લાખા ૩૭૦ સુલતાન મહમ્મદે ગુણરાજને કમાન આપ્યું હતુ` ૩૦૭ ડુંગરપુરના રાઉલ સેામદાસ ૨૬૪-૨૬૫ રામદાસ પર રાઠોડ પ્રતાપસિંહ ( કાવી ) ૪૫૩ ૪૪૬ રાવ ખેંગારજી–રાવ ભારમલજી-પચાણજી મહારાષ્ટ્ર તથા કોકણના રાજાશ્રી ŕનશા, મહારાજા શ્રી રામરાજા, શ્રી ખાનખાના, તથા શ્રી ૪૪૬ ૪૩૫ નવર્ગખાન. સૂર્ય સિંહ. ગુજરાતના સુલલ્તાન મહિમૂદ ( મહમ્મદ બેગડા ) ની ગાદીએ આવનાર ખાદશાહ મુદાર મુજજર ) નીં ગાદીએ સુલ્તાન બહાદુરશાહ બેઠા હતા. સ', ૧૫૮૯, માં ગુજરાતના સુલ્તાન તે બહાદુરશાહ હતા હાદુરશાહ તરફથી સૌરાષ્ટ્ર ( સાર-કાઠિયાવાડ ) ને રાજ્ય કારોબાર સુબેદાર મુઝદખાન ( આર. મુજાહિદખાન ) ચલાવતા હતા (૧) સોરઠના સુબેદાર મુઝાદખાનને ત્યાં રવા ( યા રિવરાજ ) અને નરિસંહ નામના એ કારભારિઓ હતા. વનરાજ ચાવડા દુલ ભરાજ-મૂલરાજ કુમારપાલ કુમારપાલ કુમારપાલ ૫૬ ૫૧૦ ૩૧૮ ૩૪૬ ૩૨૬ ૩૪૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૧ ૧૨૯૮ ૧૩૫૨ ૧૬૦૫ ૧૯૮૩ ૪૯૨૧ ટોળાંક ''' 3 ४ A ( ૪૩ ) કુમારપાલ ચૌલુકય લવણુપ્રસાદ વીરધવલ મસલમાં હાલ્લાર નવીનપુર જશવતરાજ ( ચામશ્રી શત્રુશલ્યા નભાણ ) ઉપર ૩૮ શત્રુંજ્ય દેશાધીશ્વર કાંધુજીના પૂત્ર શિવાજી ૨૬ ઠાકાર સૂરસંઘજી (ગોહિલવ‘શ) પાદલિપ્ત પૂર ૩૨એ ૪૪૮-૪૯ પ્રાચીન જૈન લેખસંગ્રહ. જે સ્થળામાંથી લેખે લીધા છે તેની યાદી. † શત્રુંજય ઉપર ( ૧ થી ૩૭ અને ૫૫૭ છે. શત્રુંજય પ ત ઉપરના સાથી મેટા અને મુખ્ય મદરના પુત્ર બાજુના કારના સ્થભ ઉપર. શત્રુંજય તીર્થ પતિ શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર. ૧૭ કુલાંબર--- ૨૧. આદીશ્વર ભગવાનના મંદિરની સન્મુખ આવેલા મદિ રમાં વિાજમાન પુ"ડરીક ગણધરની પ્રતિમા ઉપર. આદીશ્વર ભગવાનના મદિરની ભમતીના દક્ષિણ તરફના ન્હાના મંદિરમાં, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઇશાન ખુણામાં આવેલા ગધારીયા ચામુખ મદિરમાં. Page #83 -------------------------------------------------------------------------- ________________ 19 v له ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫-૧૬ ૧૫-૨૦ ( ૪૪ ) ઇશાણુ કાણુમાં આદીશ્વરના મદિરના દિવાલની સામેના હેરામાં. ઈશ:નકાણમાં આદીશ્વરના મંદિરની દિવાલના સામેના દહેરાની જમણી બાજુએ આવેલી દેવ કુલિકામાં મુખ્ય મંદીરના ઉત્તર તરફના દ્વારની સામેની દિવાલની ડ.બી બાજુએ આવેલી દેવકુલિકામાં મુખ્ય મદિરના ઉત્તરદ્વારની પશ્ચિમે, જમણી બાજુએ આવેલી દેવકુલિકામાં. મેટા મંદિરની ઉત્તર તરફની દિવાલના સામે અને ઉપરના લેખવાળી દેહરીની પશ્ચિમ તરફના દેરીના એટલાના ડામા ખુણામાં. મેટા મદિરની અગ્નિકેણમાં આવેલા મદિરમાંની પ્રતિમ! નીચે બેઠક ઉપર. મુખ્ય મંદિરના પૂદ્વારના રંગમ ́ડપમાં નં. ૧ વાળા લેખની સામી માજુએ આવેલા સ્થંભ ઉપર. આદીશ્વર ભગવાનના મદિરની પશ્ચિમે ન્હાના મદિરમાં સ્થાપન કરેલાં એ પગલાંની આસપાસ ઊતરેલા છે. ખતર વસદ્ધિ ટુંકમાં, ચામુખના મંદિરની સામે આવેલા પુંડરીક ગણધરના મંદિરના દ્વારઉપર ખાદી કાઢેલા છે. ખરતર વસહિ *કમાં, વાયવ્ય ખુણામાં આવેલી દેવ કુલિકામાં આદિનાથ ભગવાનની બે ચરણુજોડી ઉપર કાતરેલા છે. ચે મુખનીટુંકમાં આવેલા “ચતુર્મુ ખ વિહાર” નામના મુખ્ય પ્રાસાદમાં, ચારેદિશાઓમાં વિરાજમાન આદિનાથ ભગવાનની પ્રતિમાઓની બેઠક નીચે કોતરેલા છે. ૫૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ . (૪૫ ), વિમલ વસહિ ટુંકમાં, હાથીપલ નજીક આવેલા મંદિરની ઉત્તર તરફની ભીંતમાં કેતરેલો છે. આદીશ્વરના મેટા મંદિરના ઈશાન ખુણામાં રહેલી દેહરીમાં આવેલ છે. નં. ૬-૭) ખરતર વસંહે ટૂંકમાં, ચતુર્મુખ પ્રાસાદના અગ્નિખુણામાં આવેલી પ્રતિમા નીચે કતરેલ છે. ખરતર વસતિ ટુંકમાં ચતુર્મુખ પ્રાસાદના અગ્નિ ખુણામાં આવેલી પ્રતિમા નીચે કરેલે છે. વિમલ વસતિ ટૂંકમાં, આદીવરના મંદિર પાસે આવેલા ન્હાના મંદિરમાં. ખરતર વસહિ કની પશ્ચિમે આવેલા મંદિરમાં ઉત્તર તરફ પગલાંની આસપાસ. હાથીપોળ અને વાઘણપોળની વચ્ચે આવેલી વિમલ વસતિ ટુંકમાં, ડાબા હાથે રહેલા મંદિરના એક ગે ખલામાં. મેટી ટુંકમાંના આદીવર ભગવાનના મુખ્ય મંદિરની પશ્ચિમ બાજુએ આવેલા ન્હાના મંદિરમાં મુખની પ્રતિમા નીચે. બાલા વસહિ ટુંકની ડેક ઉપર જે અદ્દભુત આદિનાથના મંદિરમાં. મે ટી ટુંકમાં આદીશ્વરના મુખ્ય પ્રાસાદના દક્ષિણ દ્વારની સામે આવેલા સહસ્ત્રકૂટ-મંદિરના પ્રવેશદ્વારની પાસે. મોટી ટુંકમાં આદીવરના મુખ્ય પ્રાસાદના દક્ષિણ દ્વારની સામે આવેલા સહસ્ત્રકૂટ મંદિરની બે. ભીંતો ઉપર. ૩૧-૩૨ પk Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૭ (૩૮ ( ૬ ) ૩૨A ખરતર વસડિ ટુકમાં આવેલા શેઠ નરસી કેશવજીના મંદિરના ગર્ભાગારના બહારના મંડપમાં, દક્ષિણ દિશા તરફની દિવાલમાં એક શિલાપટ્ટમાં કેતરે છે. મોટી ટુંકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની દક્ષિણ તરફની દિવાલ ઉપર. ૩૪-૩૭ મોટી ટુકમાંના મંદિરમાં મૂતિઓ ઉપર, પર્વત ઉપર મૂળ શિખર ઉપર આદિનાથની ટુંકમાં હાથી પેળ આગળ પત્થર ઉપર. ૨ ગિરનાર પર્વત ઉપર (૧૮ થી ૩) વરતુપાલ તેજપાલના દેવલેમાંના મધ્યમંદિરના ડાબી બાજુના (દક્ષિણ તરફના) મંદિરના પશ્ચિમાદા દરવાજાની છાડલી ઉપર તેજ દક્ષિણ બાજુના મંદિરની દક્ષિણદા દરવાજા ઉપર તેજ દેવલના પૂર્વ બાજુના દ્વારની છાડલીમાં. વસ્તુપાલ તેજપાલના દેવલેમાંના મુખ્ય-એટલે-મધ્ય ગત–મંદિરની જમણી બાજુએ અર્થાત્ ઉત્તર તરફ– આવેલા મંદિરના પૂર્વાર ઉપર. એજ મંદિરના ઉત્તરદ્વાર ઉપરની શિલામાં એજ મંદિરના પશ્ચિમદ્વાર ઉપર. ગે મુખના રસ્તાની પશ્ચિમે અને રાજુલ વજુલની ગુફાની પૂર્વ બાજુએ શિલાપટ્ટ ઉપર. વસ્તુપાલના ત્રણ મંદિરોમાંના મધ્ય મંદિરના મંડપમાં સામ સામે બે મોટા ગોખલા છે તેમાં ઉત્તર બાજુના ગોખલા ઉપરના ભાગમાં ન. ૪૫ ને, અને દક્ષિણ બાજુના ગોખલા ઉપર નં ૪૬ ને. ૪૭–૪૮ ગિરનારના રસ્તામાં પહાડ ઉપર, . ૪૨ ૪૩ જ ૪૫-૪૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૦–૧૧ BJP ૧૫-૧૬ (૪૭) (૯-૫૨ નેમિનાથના મહાન મંદિરના ઉત્તર તરફના દરવાજા તરફ આવેલા ઘડી ઘટુકાના મંદિરની અંદરના મહાન દરવાજા પાસેની દેવકુલિકાની દક્ષિણે આવેલી દિવાલ ઉપર. સુવાવડી પરબની પાસે ખબુતરી ખાણ આગળ પર્વતના રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપર. ૧૨-૪૯-૬૨ વસ્તુપાલના મધ્ય મંદિરના મંડપમાં બિરાજમાન પાર્વનાથની પ્રતિમાની બેઠકની નીચે. નેમિનાથના મંદિરના ઉત્તર દ્વાર તરફ જમણી બાજુ તરફના સ્થભ ઉપર. નેમિનાથના મંદિરના ઉત્તર દ્વાર તરફ ડાબી બાજુ તરફના સ્થંભ ઉપર. ૧૮ નરસિંહપ્રસાદ હરિપ્રસાદની લાઇબ્રેરીમાં શિલા ઉપર. નેમિનાથના મુખ્ય મંદિરના દક્ષિણ દ્વાર પાસે, કેટની પશ્ચિમ બાજુના ન્હાના મંદિરમાં ભાંગેલા સ્તંભ ઉપરની પ્રતિમાઓ નિચે. નેમિનાથના મુખ્ય મંદિરની પૂર્વ બાજુની દિવાલ ઉપર. હાથીપગલાની પાસે. ૬૨–૫૨-૪૯ ૬૩–૫૯ ૩ આબુ પર્વત ઉપરના જૈન મંદિરોમાં (૬૪થીર૭૧) ' (1) વસ્તુપાલ તેજપાલના બનાવેલા લુણસિંહિ વસહિકામાં (૬૪થી૧૩૧) ર૭૧ ૪ દેવાલયના અગ્રભાગમાં આવેલા એક ગેબલામાંના કાલા પત્થર ઉપર. દેવાલયના અગ્રભાગમાં ગોખલામાં વેત શિલા ઉપર. ૬૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ૧૦૦. નેમિનાથના મુખ્ય મંદિરની આજુબાજુની દેવકુલિક માંની નં. ૩૯ ની દેવકુલિકા ઉપર ૬૧ થી ૭૪ ૩૯ થી ૪૫ વાળી દેવકુલિકા ઉપર. ૭૪ થી ૮ નં ૧ થી ૧૦ ૮૪ થી ૮૬ નં. ૧૪ થી ૧૬ ૮૭-૮૮ ૧૭ નંબરની દેવકુલિકાના દક્ષિણ અને પૂર્વ દ્વાર ઉપર ૮૯ નં. ૧૮ નં. ૧૯ વાળી દેવકુલિકાના પશ્ચિમ અને દક્ષિણ દ્વાર ઉપર. ૯૨-૯૩ નં. ૨૦-૨૨ ૯૪ થી ૯ નં. ૨૫ થી ૩૦ ૩૦ નંબરની દેવકુલિકાના પશ્ચિમ દ્વાર ઉપર. ૧૦૧ નં ૩૧ નં. ૩૨ ના પૂર્વ દ્વાર ઉપર, ૧૦૩ નં. ૩૨ ના ઉત્તર દ્વાર ઉપર. ૧૦૪-૧૦૯ ૩૩ થી ૩૮ ૧૧૦ નેમિનાથના મંદિરના મૂળ ગભારાના બારણા આગળના બે ગેખલા ઉપર. ૧૧૨-૧૩૦ મુખ્ય મંદિર અને દેવકુલિકાઓમાં રહેલી પ્રતિમાઓ. ઉપર, મંદિરની જગતીમાં હિસ્તિશાલાની પાછળ ભીંતમાં ગેખલામાં. તે મંદિરમાં રંગમંડપમાં સ્તંભની પછવાડે ગૃહસ્થની. મૂર્તિ નીચે. (I) વિમલવસહિમાંના લેખે ( ૧૩૨-૨૪૮ ) ૧૩૨ વિમલના દેવાલયના અગ્રભાગમાં આવેલી દેવકુલિકાની બાજુ ઉપરની ભીંતમાં કાલા પથર ઉપર. ૧૦૨ ૧૩૧ ૨૭૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ૧૩૩ તે મંદિરમાં ભીંત ઉપર. ૧૩૪-૧૪૮ તે મંદિરની દેવકુલિકાઓ પ્રતિમા વગેરે ઉપર. ૫૨ નં. ૧૦ ની દેવકુલિકામાંના પ્રતિમાના પદ્માસન નીચે વકુલિકામાંના મુખ્ય પ્રતિમાના ૧૫૪ નં. ૧૩ની પદ્માસન નીચે. int (૩૫ ૧૩૯-૪૦ k૪૨ ૧૪ ૨૫૦ ( ) ભીમસીંહ મદિર (૨૪૯-૨૫૬) ભીમસીહના મદિમાં મૂલનાયકની પ્રતિમા નીચે લનાયકની નીચેની દેવીની મૂર્તિ નીચે, ૫૧-૨૫૨ તે મંદિરમાં મૂલનાયકની પ્રતિમાની બંને છ જુની મૂર્તિએ નીચે, ૨૫૩ થી ૨૫૫ તે મંદિરના રંગમંડપમાંની મૂર્તિએ ઉપર. ૨૫૬ ૫૨૩-૭૦ ઉપર તથા તેમાં રલ નં. ૧૦ ની દેવકુલિકાની જમણી બાજુ ઉપર. મૂલમ'દિરના ર્’ગમ’ડપમાં બેસાડેલી શ્રી પુરૂષોની મૂર્તિ ઉપર. મૂલ મંદિરના રગમ'ડપમાં ગભારાના દરવાજાની કાચેસસ્થ પ્રતિમા ઉપર. મૂલ ગભારામાંથી અહાર નીકળતાં ડાબી માજુએ આવેલા ગામલામાં રહેલ પ્રતિમા નીચે, મૂલનાયકની પ્રતિમાના પદ્મ સનવાળા ભાગની ડામી અને જમણી બાજુએ તથા પાછલા ભાગમાં (IV) ખરતર વસતિ ( ૨૫૭-૨૬૨ ) ( V ) અચલગઢ (૨૬૩-૨૭૦ ) અચલગઢમાં વૈમુખ મદિરમાંની પ્રતિમાઓ ઉપર. ૪ મુંગથલા ( કુંડસ્થલ ) ખરાડીથી ૪ માઇલ પશ્ચિમે (૨૭૨–૨૭૬ ) ૨૨-૨૭૬ મુ'ડસ્થલ ગામના મંદિરના સ્થંભેા ઉપર, ૫ આરાસણ તીથ ( ૨૭૭૩૦૬) ૬૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ૨૦૮ ૨૭ ફૂલ મંદિરની ડાખી બાજુએ આવેલી ભમતીમાંની છેલ્લી દેવકુલિકાની ભી‘ત ઉપર. ૨૮૦-૨૮૨ મદિરમાં સ્તંભ ઉપર ૨૮૧૨૮૩ ભીંત ઉપર. ૨૮૪ ગૂઢ મ`ડપમાં શાપટ્ટ ઉપર, ૨૮૫થી૨૮૮ શિલાપ તથા પ્રતિમાઓ ઉપર. ાર્શ્વનાથની પ્રતિમા ઉપર, ( ૧૦ ) I) નેમિનાથનુ મંદિર ( ૨૭૭–૨૯૨ ) નેમિનાથ મંદિરમાં મૂલનાયકની પ્રતિમા નીચે, તે દિરમાં મૂલનાયકની દક્ષિણ બાજુએ સ્થાપિત આદિનાથની પલાંઠી નીચે. ૨૮૯ ૨૯૦ મૂલ નાચકની ડાબી માજુએ આવેલી ભમતિમાંની વાસુપૂજ્ય દેવકુલિમાં પ્રતિમાના પદ્માસન ઉપર, ૨૯૧–૨૯૨ દેવકુલિકા ઉપર. ૨૩ ૨૯૫ ૨૯૫ મૂલનાયક ઉપર. ૨૯૬-૩૦૧ પ્રતિમાની બેઠક ઉપર, ૩૧૮ ( 11 ) મહાવીર મદીર ( ૨૩-૨૪) મૂલનાયક મહાવીર મૂર્તિની પલાંઠી ઉપર બેઠક નીચે "" (111) પાર્શ્વનાથ મદિર ( ૨૫-૩૦૧ ) ( 1Y ) શાન્તિનાથ ચૈત્ય (૩૦૨-૩૦૬ ) ૩૦૨-૩૦૬ પ્રતિમાએ નીચે ૬. રાણ (૩) પુર તીથ ( ૩૦૭-૩૧૭ ) ૭. હસ્થિકુંડી ( હથુડી ) જોધપુર રાજ્યના વાલી પરગણા ( ગાડવાડ પ્રાંતના ) ખીજાપુર નામના ગામથી એ માઇલ દૂર આવેલા જૈન મદિરના દરવાજા પાસેથી મળેલા ( હાલ અજમેરના સંગ્રહસ્થાનમાં છે ) રાતા મહાવીરના મન્નરમાંથી. ૬૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ૩૧-૩૨૨ હથુડીથી એક માઇલ દૂર આવેલા મહાવીર મદિરના સ્તંભા ઉપર ( રાતા માહાવીર ) રાતા માહાવીરના મદ્વિરના સભામ`ડપમાંના સ્ત’ભ ઉપર, તે મંદિરની પૂર્વ આજીની પરસાલ નીચે. ૮ (શમિપાટી ) સેવાડી ( ૩૨૩–૩૩૦ ) મારીવાડના જોધપુર રાજાના ગાડવાડ પ્રાન્તમાં આવેલા વાલી જીલ્લાના મુખ્ય શહેર ખાલા નગરથી અગ્નિકાણમાં પાંચ માઇલ દૂર આવેલુ છે. ) સેવાડીમાં આવેલા મહાવીર દેવાલયના અગ્રભાગમાં રહેલા ભોંયરાના દ્વારની બારસાખ ઉપર. ૩૧૯-૩૨૦ ૩૨૧ ૨૩ *૪ પ "tr મહાવીર મૉંદિરના અગ્રભાગમાં આવેલા એક દેવગૃહ પાસે, ** *4 મહાવીર મદિરના અગ્રભાગમાં આવેલા એક ખીજા દેવાલયના દ્વારની બારસાખ ઉપર. ૯ નાડેલાઇ (૩૩૧-૩૪૪ ) ગેડવાડ પ્રાંતમાં આવેલા દેસુરી જીલ્લાના મુખ્ય શહેર દેસુરીથી વાયવ્યકાણુમાં ૮ માઇલ દૂર ) #31 19.-૩૩૪ ht 1/ ૧૫૮ ૩૩૯ મ`દિરની આજીમાજી આવેલી દેવકુલિકાઓ ઉપર, ( 1) આદિનાથનુ'મદિર સભામડમાં એ તભા ઉપર રહેલા ચાકડામાં, ઉપરના ચાકડાની સામી બાજી રંગમ`ડપમાં ડાબી બાજુએ આવેલ ભીતમાં આદિનાથની પ્રતિમા ઉપર, રગમ ડયમાં પેસતાં ડાખા હાથ તરફ. (II) તેમનાથ મંદિર (નાડલાઇથી અગ્નિકાણુમાં આવેલી ટેકરી ઉપર. તે મંદિરમાં સ્ત”ભ ઉપર. ૬૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ૩૪૫ ૩૪૬ ૩૪ ૩૫૦ ૨૮૭–૩૪૮ જૈન મંદિરના ખંઢેરામાંથી. ૧૩ સાંડેરાવ (૩૪-૩૫૦ ) ( માલીથી વાયવ્ય કોણમાં દશ માઇલ દૂર ) મહાવીર મંદિરના સભામડપમાં ઉચ્ચારસામાં કાતરેલા ૩પ૧ ૩૫૨ ( ૧૨ ) ( 11 ) સુપાર્શ્વનાથ મંદીર ( નાડાલાઇનો પૂર્વ આજુએ આવેલી ટેકરીના મૂલમાં ). મદિરમાં મુનિસુવ્રત પ્રતિમાં ઉપર. ૩૫૩ ( IV ) આદિનાથ મદિર ( નાડલાઇ ગામની પૂર્વ જુનાકિલ્લા ( જેકમ ) માં આદિનાથની પ્રતિમાં ઉપર. ૧૦ રત્નપુર ( મારવાડ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલ ) ૧૧ કરાડુ (કિરાન ગ્રૂપ) (જોધપુર રાજ્યમાંના મલાણી જીલ્લાના મુખ્ય શહેર માહુડમેરથી વાયવ્ય કોણમાં સાલ માઇલના છેટે હાથ ગામ પાસે આવેલ છે. ૧૨ લાલરાઇ ( ૩૪૭-૩૪૮ ( ખાલી ગામથી અગ્નિ કણમાં પાચ માઇલ દૂર) તેજ મદિરના સભામ’ડપમાંના એક સ્થંભ ઉપર, ૧૪ જાલેર ( જાખલીપુર ) (૩૫૧–૩૬૩ ) ( મારવાડ દેશના દક્ષિણ ભાગમાં અને જોધપુરથી ૮૦ માઇલ દૂર, રે જાલાર ગામમાં કમરની પરસાલના એક ખુણાંમાં આવેલા સ્ત ંભે, ઉપરના ઉપરા ઉપરી એ ચારસામાં કબરન! મહેરામ ઉપર આવેલા માળમાંના એક ઉચ ચારસા ઉપર કખરવાળા તાપમ નાની પશ્ચિમ બાજુએ આવેલ પર સાલના સ્તંભ ઉપર. ૬૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ કપ૪-૩૫૯ જાલેર કિલામના જૈન મંદિરની પ્રતિમાઓ ઉપર ક૬૦ જાલેર ગામ બહાર સડેલાવ તલાવ કિનારે ચામુંડા માતાના મંદિરને લગતી ઝુપડીમાંની મૂતિ ઉપર. ૨૧ તોપખાનામાં. કદર-૩૬૩ ઝનાના ગેલેરી. ૧૫. નાડેલ (૩૬૪–૩૬૮) ક૬૪-૩૬૫ પદ્મપ્રભુને મંદિરના ગૂઢ મંડપમાં બે બાજુએ નેમિ નાથ અને શાતિનાથની કાયોત્સર્ગસ્થ બે પ્રતિમાઓ ઉપર. ૬-૩૬૭ તે મંદિરના મૂળ ગભારામાં મુખ્ય વેદિ ઉપરની ત્રણ પૈકી બે પ્રતિમાઓ ઉપર, તે મંદિરની એક પ્રતિમા ઉપર. ૧૬. કેટ સેલિકીયા (૩૬૯-૩૭૦) દેસુરીથી ઈશાન કેણમાં ૧૫ માઈલ) ૬૯ જીર્ણ જૈન મંદિરના સ્તંભ ઉપર, તેજ જણ જૈન મંદિરમાંથી. ૧૭ બાહડમેર જુના જોધપુર સ્ટેટના મલ્લાણી પ્રાંતમાં મુખ્ય શહેર બાહડમેરથી વાયવ્ય કોણમાં ૧૨ માઈલ. જીર્ણ જૈન મંદિરના દરવાજાના એક સ્તંભ ઉપર.' ૧૮. કેરટા ( કોટક ) (૩૭૩ ૩૭૬) મારવાડ રાજ્યના જાલેર અને બાલી પ્રાંતની સરહદ ઉપર.) " ૩૩-૩૭૪ ગામમાં આવેલ શાન્તિનાથની મંદિરના સ્તંભ ઉપર. ૩૩૫-૩૬ ગામ બહાર મંદિરમાં પ્રતિમાઓ ઉપર. ૧ કેન્કિંદ ( કિષ્ક્રિધા) (૩૭૭–૩૭૮) (મેડતાથી નૈનાત્ય કોણમાં ૧૪ માઈલ) પાર્શ્વનાથના મંદિરના સભા મંડપના તંભ ઉપર. તે મંદિરમાં મૂલ ગર્ભાગારમાં આવેલ ચરણ ચેકી અથવા વેદિક ઉપર. ayo છે.')૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ 3८८ ૨૦ધરાટ (જ્યપુર રાજ્ય) ૨૧ રાજગૃહ (રાજગૃહથી ઉત્તર દિશામાં ૧૨ માઈલ બિહાર નામના કસ્બામાંથી બે શિલાઓ (૧) જેના મંદિરની ભીંતમાં અને (૨) બીજી બાજુના ઘરમાં ૩૭૯ લેખ રાજગૃહના પાર્શ્વનાથના જૈન મંદિરના સંધિ ૨૨ પાલી (૩૮૧-૩૯). (I) નવલખાં મંદિર (૩૦૧-૩૭) ૩૮૧ નવલખા મંદિરમાં પ્રતિમાઓ નીચે. ૩૮૩ તે મંદિરમાં આદિનાથની મૂર્તિની નીચે પદ્યાન ઉપર ૩૮૪થી ૨૯૨ મૂતિઓ ઉપર. ૩૯૬–૩૯૭ (II) શાંતિનાથ મંદિર (લેઢારે વાસ) શાંતિનાથ મંદિરમાંની મૂલ નાયકની પ્રતિમા ઉપર ૩૯૯ ગોડ પાર્શ્વનાથ મૂલનાયકની પ્રતિમા ઉપર ૨૩ ખંડાલા (૪૦૦-૪૦૧) ૪૦-૪૦૧ જૈન મંદિરમાંની કૃતિઓ ઉપર ૨૪. બેલાર (૪૦૩-૪૦૭) (ઘારાવ પાસે) ૪૦૩-૦૪૦૭ આદિનાથ મંદિર ૪૦૮-૪૧૫ ૨૫. નાણું ગામ (૪૦૯-૪૧૫ (બાલી જીલે) ૨૬. ચિતોડ ૪૧૬ છગર ચાવડી જૈન મંદિરમાંથી ૨૭. નગર (૪૧૭–૪ર૧) ( જોધપુર રાજ્ય) ૪૧૭ શાંતિનાથ મંદિરને ૪૧૮ ત્રીષભદેવ મંદિરને ૪૨-૪૨૧ ૪૯ પાર્શ્વનાથ મંદિરને ૨૮ જસેલ (૪૨૧-૪ર૩) (જોધપુર રાજ્ય) ૪૨-૪૨૩ શાંતિનાથના મંદિરમાં પાટડાઓ ઉપર Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ (૫૫) ૨૯ પાલડી (મારવાડ) ૩૦ વધીણું (મારવાડ) ૩૧ કલાગરા (શિરોહી રાજ્યના વાસા નામના ગામથી બે માઇલ ઉપર. ૩૨ કાયટી ( શિરોહી રાજ્ય ) કાસહદ (કોરલી સ્ટેશન ? આર. એમ. રેલવેથી ૪ માઈલ ઉત્તરે) જૈન મંદિરની આજુ બાજુ આવેલી દેવકુલિકાઓ માની એકના દ્વાર ઉપર. ૪૧૮ ૩૩. ઉથમણુ ( સીરહી રાજ્ય) ૪૨૯ ૩૪. ગાંગાણું ( મારવાડ) ૩૫. ઝાડેલી (સીહી રાજ્ય) શાંતિનાથ મંદિરના આગળના ભાગમાં આવેલ દેવગૃહ સહીથી પૂર્વમાં ૧૪ માઈલ. ૩૬. મેડતા (૪૩૩ થી ૪૪૩) ૪૩૧-૪૩૩ નવા મંદિરની પ્રતિમાઓ ઉપર ૪૩૩-૩૩૯ નવા મંદિરમાં રૂષભદેવની પ્રતિમા નીચે ચરણ ચોદી ४३४ પદારે મદિરની પ્રતિમા ઉપર ૪૩૬ સાંડરી પોળનું મંદિર. કલાકે મંદિરમાંથી સાંડારી ખેલમાંથી. ૪૪૦-૪૪૧ મહાવીરના મંદિરમાંથી પંચતીથિ મંદિર. ૩૭. ફલોધી (૪૪-૪૪૫) ૪૪૪-૪૪૫ પાર્શ્વનાથ મંદિરના દ્વારની બે બાજુએ. ૩૮ મોટી ખાખર (કચ્છ) શત્રુંજયે બજાર ના જૈન મંદિર ૩. ખંભાત (સ્તંભન પુર) ૪૭-૪૫૬ ૪૩૭ ४३८ થ૪૨ ૬૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ ૪૪૮ ૪૪૯-૪૫૦ ચિન્તામણિ પાર્શ્વનાથ, ૪૫૧ ૪૫ ૪૫૩ ૪૫૪ ૪૫૫ ૪૬ ( ૫૬ ) સ્તંભન (ચ‘ભણુ પાર્શ્વનાથના મંદિરમાં શિલા ઉપર કુંથુનાથના મંદિરમાંથી. ૪૬૯-૪૯૮ ૪૦ ફાવીતીર્થ ( ૪૨૧-૪૫૪ ) માહિનાથના મંદિરમાં મૂલ ગર્ભાગારના દ્વારના ડાબી આજુએ આવેલ એક ગોખલામાં શિલામ વ્યાદિનાથ મ`દિરમાં ૪૫૬--૪૫૯ પ્રતિમાએ ઉપર, ૪૯૭ ધર્મનાથ મદિરમાં, ધર્મનાથ મંદિરમાં આદિનાથની પાદુકા ઉપર ૧૪ જામનગર વધુ માન અને પદ્મસિ'રેલના પેટા મદિર, ૪૨ ગંધાર ( ૪૫૬-૪૫૯ ) ૪૬૧-૪૬૨ મુખ્ય મંદિરની આજુા ફરતી દેવકુલિકામાં ગૃહસ્થાની સ્મૃતિએ નીચે ૪૬૩-૪૬૮ ભોંયરામાંના જૂના પરિકરે અને કાગિએ ઉપર પ્રતિમાએ નિચે. ૪૩ રાધનપુર શાંતિનાથના ( પાંજરાપોલવાળા ) મદિરના ભૂમિગૃહ (ભાયરામાં હું ઉતરવના પ'થીઆએ ઉપર શિલામાં, ૪૪રાંતેજ (કડી પ્રાંત ) (૪૬૧-૪૬૮) ૪૫સલખણપુર (૪૬૯૪૮) નવા મદિરના ભોંયરા જેવી કેટડીમાં જૂના પરિકરા તથ આસણા ઉપર. ૪૬ સખેશ્વર ( ૪૭-૫૦૫ ) પાર્શ્વનાથની સ્મૃતિની અન્નુમન્તુની એ કાઉસિંગઅ એની એ પ્રતિમ એ નીચે, G Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૫૨૧ ( ૭ ) ૪૯૮-૫૦૦ આજુબાજુની દેવકુલિની પ્રતિમાઓ ઉપર. ૫૦-૫૦૪ તે ગામના જૂના મંદિરના ખંડેરામાંથી. ૪૭ પાટણ (૫૦૬-૫૩૩) ૫૦૬૫૧૯ પંચાસરા પાર્શ્વનાથનું મંદિર. અષ્ટાપદના મંદિરમાના ભેંયરામાં આવેલી સુપાર્શ્વનાથના મંદિર ઉપર. તેજ ભયરામાં આચાર્યની મૂતિ ઉપર પરર-પર૪ ટાંગડિઆવાડાના મંદિરમાંથી પર પ્રભાડાવાડાના મંદિરમાં બહાર ગેખાતામાં બેસાડેલી પર પર૭ હેરવાડાના મહાવીર મંદિરમાં ૨૮ વાસુપૂજ્યની ખડકીમાં આવેલા વાસુપૂજ્ય મંદિરમાં એક મૂતિ ઉપર વખતજીની શેરીમાંના સંભવનાથના મંદિરમાં ખેત્રપાળની પિળમાં શીતળનાથના મંદિરમાં ૧ ભૈરાપત વાડામાં ગતમરવામિના મંદિરની મૂલ પ્રતિમા મણીયાતી પાડાંમાં ઘર દહેરાસરમાં રહેલી સ્ફટિકની પ્રતિમા ઉપર જોગીવાડાના મંદિરમાં યંત્રપટ્ટ ઉપર. ૪૮ બારેજા (૫૩૪-૫૩૯) શેઠીયા ફળીયામાં આવેલ મંદિરની મૂલનાયકની પ્રતિમા પ૨૯ ફર ઉપર. આદીશ્વર ભગવાનના મંદિરના ઉપરના ઘુમટવાળા ભાગમાં કાઉસગિઓ ઉપર. ૭૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ૫૫૩ ( ૧૮ ) ૪૯ છાણું (૫૪૦) મંદિરની આદિનાથની પ્રતિમા ઉપર. ૫૪-૫૪૨ પર સુરત (૫૪૧૫૪૨) લાઈસેન્સ મંદિર પ૧ તારંગા મૂલમંદિરના પ્રવેશ દ્વારની આજુબાજુની દેવકુલિકા એની વેદિકા ઉપર ૫૪૪ પ૨ પાના (રજપૂતાના) ૫૪પ-૫૪૮ પ૩ સીયાબેટ (ઝાફરાબાદ પાસે--કાઠિયાવાડ પ૪ પાલણપુર (૫૪–૫૫૫) ૫૫૦-૫૫૧ પલ્લવિયા પાનાથ મંદિરમાં આવેલી પ્રતિમાઓ ઉપર પપ અમદાવાદ (હઠીભાઈની વાડી) પપ૬ ૭૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ अर्हम् । प्राचीन जैनलेखसंग्रहः । श्रीशत्रुञ्जयपर्वतस्थजिनमन्दिरगत - शिलापट्टप्रतिमापादुकादिप्रशस्तिलेखाः । RSRSRD ( १ ) ॥ ॐ ॥ स्वस्ति श्रीगुर्जर धरित्र्यां पातसाह श्रीमहिमूदपट्टप्रभाकरपातशाहश्रीमदा फरसाहपट्टोद्योतकारकपातसाह श्रीश्री श्रीश्रीश्री बाह दर साहविजयराज्ये । संवत् १५८७ वर्षे राज्यव्यापारधुरंधरपानश्रीमझादषानव्यापारे श्रीशत्रुञ्जयगिरौ श्रीचि - कूटवास्तव्य दो० करमाकृत - सप्तमोद्धारसक्ता प्रशस्ति लिख्यते ॥ स्वस्ति श्रीसौख्यदो जीयाद युगादिजिननायकः । केवलज्ञानविमलो विमलाचलमण्डनः ॥ १ ॥ श्रीमदपाटे प्रकटप्रभावे भावेन भव्ये भुवनप्रसिद्धे । श्री चित्रकूटो मुकुटोपमानो विराजमानोऽस्ति समस्तलक्ष्म्या | २ || 93 Page #99 -------------------------------------------------------------------------- ________________ २ प्राचीन जैन लेखसंग्रहे सन्नन्दनो दातृसुरद्रुमश्च तुंगः सुवर्णोऽपि विहारसारः । जिनेश्वरस्नात्र पवित्रभूमिः श्रीचित्रकूटः सुरशैलतुल्यः || ३ || विशालसालक्षितिलोचनाभो रम्यो नृणां लोचनचित्रकारी | विचित्रकूटो गिरिचित्रकूटो लोकस्तु यत्राखिलकूटमुक्तः ॥ ४ ॥ तत्र श्रीकुम्भराजोऽभूत्कुम्भोद्भवनिभो नृपः । वैरिवर्गः समुद्रो हि येन पीतः क्षणात् क्षितौ ॥ ५ ॥ [त]त्पुत्रो राजमोऽभूद्राज्ञां मल्ल इवोत्कटः । सुतः संग्रामसिंहोऽस्य संग्रामविजयी नृपः ॥ ६ ॥ तत्पट्टभूषणमणिः सिंहेन्द्रवत्पराक्रमी । रत्नसिंहोऽधुना राजा राजलक्ष्म्या विराजते ॥ ७ ॥ इतश्च गोपाहगिरौ गरिष्ठः श्रीप भट्टीप्रतिबोधितश्च । श्री आमराजोऽजनि तस्य पत्नी काचित्वभूव व्यवहारिपुत्री ॥ ८ ॥ तत्कुक्षिजाताः किलराजकोष्ठागाराद्वगोत्रे सुकृतैकपात्रे | श्री ओशवंशे विशदे विशाले तस्यान्वये मी पुरुषाः प्रसिद्धाः ॥ ९ ॥ श्रीस रणदेवनामा तत्पुत्रो रामदेवनामाभूत | लक्ष्मी सिंहः पुत्रो (त्रम् ) तत्पुत्रो भुवनपालाख्यः ॥ १० ॥ ७४ Page #100 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१ । श्रीभोजराजपुत्रो....... रसिंहाख्य एव तत्पुत्रः । ताकस्तत्पुत्रो नरसिंहस्तत्सु............... ॥ ११ ॥ तत्पुत्रस्तोलाख्यः पत्नी तस्याः (स्य) प्रभूतकुलजाता। तारादेऽपरनाम्नी लीलू पुण्यप्रभापूर्णा ॥ १२ ॥ तत्कुक्षिसमुद्भुताः प[ । पुत्रा [:] कल्पपादपाकाराः। [धर्मा ] नुष्ठानपराः श्रीव (म)न्तः श्रीकृतोऽन्येषाम् ॥१॥ प्रथमोर [त्ना ख्यसुतः सम्यक्त्वोद्योतकारकः कामम् । श्रीचित्रकूटनगरे प्रासादः [ कारितो ] येन ॥ १४ ॥ तस्यास्ति कोमला कल्पवल्लीव विशदा सदा। भार्या रजमलदेवी पुत्र [:) श्रीरंगनामाऽसौ॥१५॥ भ्राताऽन्यः पोमाः पतिभक्ता दानशीलगुणयुक्ता। पद्मा-पाटमदेव्यौ पुत्रौ माणिक्य-हीराद्वौ ॥१६॥ बंधुर्गणस्तृतीयभार्या गुणरत्नराशिविख्याता। गडरा-गारतदेव्यौ पुत्रो देवाभिधो ज्ञेयः ॥ १७ ।। तुर्यो दशरथनामा भार्या तस्यास्ति देवगुरुभक्ता । देवल-[]रमदेव्यौ पुत्रः कोल्हाभिधो ज्ञेयः ॥ १८ ॥ भ्रातान्यो भोजाख्यः भार्या तस्यास्ति सकलगुणयुक्ता । भावल-हर्षमदेव्यौ पुत्रः श्रीमण्ड नो जीयात् ॥ १९ ॥ सदा सदाचारविचारचारु__ चातुर्यधैर्यादिगुणैः प्रयुक्तः । श्रीकर्मराजो भगिनी च तेषाम् जीयात्सदा सूहविनामधे [ या ] ॥ २० ॥ कर्माख्यभार्या प्रथमा कपूर देवी पुनः कामल दे द्वितीया । ૭પ Page #101 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे श्रीभीषजीकस्वकुलोदयाद्रि सूर्यप्रभा कामलदेविपुत्रः ॥ २१॥ श्रीतीर्थयात्राजिनविम्बपूजा पदप्रतिष्ठादिककर्मधुर्याः। सुपात्रदानेन पवित्रमात्राः सर्वदृशाः सत्पुरुषाः प्रसिद्धाः ॥ २२ ॥ श्रीरत्नसिंह राज्ये राज्यव्यापारभारधौरेयः। श्रीकमसिंहदक्षो मुख्यो व्यवहारिणां मध्ये ॥ २३ ॥ श्रीशत्रुञ्जयमाहात्म्यं श्रुत्वा सद्गुरुसन्निधौ । तस्योद्धारकृते भावः कर्मराजस्य तदाऽभूत् ॥ २४ ॥ आगत्य गौर्जरे देशे विवेकेन नरायणे । वसन्ति विबुधालोकाः पुण्यश्लोका इवाद्भुताः ॥ २५ ॥ तत्रास्ति श्रीधराधीशः श्रीमद् बाहदो नृपः । तस्य प्राप्य स्फुरन्मानं पुण्डरीके समाययौ ।। २६ ॥ राज्यव्यापारधौरेयः पानश्रीमान् मझादकः । तस्य गेहे महामंत्री रवाख्यो नरसिंहकः ॥ २७ ॥ तस्य सन्मानमुत्प्राप्य बहुवित्तव्ययेन च । उद्धारः सप्तमस्तेन चक्रे शत्रुञ्जये गिरौ ॥ २८ ॥ श्रीपादलिप्तललनासरशुद्धदेशे सद्वाद्यमंगलमनोहरगीतनादैः। श्रीकर्मराजसुधिया जलयात्रिकायां चक्रे महोत्सववरः सुगुरूपदेशात् ॥ २९ ॥ चंचच्चंगमृदंगरंगरचनाभेरीनफेरीरवावीणा [वंश] विशुद्धनालविभवा साधर्मि वात्सल्य कम्। Page #102 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१ । वस्त्रालंकृति [ हेम ] तुंगतुरगादीनां च सद्विार्षण मेवं विस्तरपूर्वकं गिरिवरे विवप्रतिष्ठापनम् ॥ ३० ॥ विक्रमसमयातीते तिथिमितसंवत्सरेऽश्ववसुवर्षे १५८७ । शाके जगत्रिवाणे १४५३ वैशाखे कृष्णषष्ठयां च ॥ ३१ ॥ मिलिताः सूरयः संघा मार्गणा मुनिपुंगवाः । वहमाने धनुलग्ने प्रतिष्ठा कारिता वरा ॥ ३२ ॥ लावण्यसमयाख्येन पंडितेन महात्मना सप्तमोद्धारसक्ता च प्रशस्तिः प्रकटीकृता ॥ ३३ ॥ श्रीमद्वा [हदर] क्षितीशवचनादागत्य शत्रुञ्जये प्रासादं विदधाप्य येन वृ""""दिवमारोप्य च । उद्धारः किल सप्तमः कलियुगे चक्रेऽथ ना....... जीयादेष सदोशवंश मुकुटः श्रीकर्मराजश्चिरम्॥३४॥ यत्कर्मराजेन कृतं सुकार्य मन्येन केनापि कृतं हि तन्नो । यन्म्लेच्छराज्ये [ऽपि नृपा) ज्ञयैवो द्धारः कृतः सप्तम एष येन ॥ ३५ ॥ सत्पुण्यकर्माणि बहुनि संघे कुर्वन्ति भव्याः परमत्र काले। कर्माभिधानन्यवहारिणेवो द्धारः कृतः श्रीविमलादिश्रृंगे ॥ ३६॥ श्रीचित्रकूटोदयशैल,गे कर्माख्यभानोरुदयान्वितस्य । शत्रुजये बिंबविहारकृत्य [ कर्माच ] लीयं स्फुरतीति चित्रम् ॥ ३७॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे श्रीमेदपाटे विषये निवासिनः ___ श्रीकर्मराजस्य च कीर्तिरु[ज्ज्वला] । देशेष्वनेकेष्वपि [ संचरत्य ] हो. __ ज्योत्स्नेव चन्द्रस्य नभोविहारिणः ॥ ३८ ॥ दत्तं येन पुरा धनं बहुसुस्त्राणाय तन्मानतो ___ यात्रा येन []णां च संघपतिना श→जये कारिता। साधूनां सुगमैव सा च विहिता चके प्रतिष्ठाऽहता मित्थं वर्णनमुच्यते कियदहो! श्रीकर्मराजस्य तु ॥३९।। येनोद्धारः शुभवति नगे कारितः पुंडरीके ___ स्वात्मोद्धारो विशदमतिना दुर्गतस्तेन चक्रे । येनाकारि प्रवरविधिना तीर्थनाथप्रतिष्ठा प्राप्तास्तेन त्रिभुवनतले सर्वदैव प्रतिष्ठाः ॥ ४० ॥ सौम्यत्वेन निशामणिर्दिनमणिस्तीव्रप्रतापेन च वंशोद्दीपनकारणाद् गृहमणिश्चिंतामणिर्दानतः । धर्माच्छ्राद्धशिरोमणिर्मदविषध्वस्तान्मणिर्भोगिनः । ___ एकानेकमयो गुणैर्नवनवैः श्रीकर्मराजः सुधीः ॥४१॥ तोलासुतः सुतनयो विनयोज्ज्वलश्च लीलूसुकुक्षिनलिनीशुचिराजहंसः । सन्मानदानविदुरो मुनिपुंगवानां __ सद्वद्धबांधवयुतो......"कर्मराजः ॥ ४२ ॥ कर्मी श्रीकर्मराजोऽयं कर्मणा केन निर्ममे ? तेषां शुभानि कर्माणि यैदृष्टः पुण्यवानसौ ॥४३॥ श्यधीशः पुण्डरीकस्तु मरुदेवा कपर्दिराट् । श्राद्धश्रीकर्मराजस्य सुप्रसन्ना भवन्त्वमी ॥ ४४ ॥ ७८ Page #104 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२ । श्रीशत्रुञ्जयतीर्थोद्धारे कमठा [य] सनिध्यकारक सा० भाता भा० वाई चांपू पुत्र नाथा भ्रातकोता ॥ अहम्मदावादवास्तव्य सूत्रधार कोला पुत्र सूत्रधार विरु[पा] मू० भीमा ठ० वेला 8. वछा ॥ श्रीचित्रकूटादागतमू टीला सू० पोमा मू• गांगा मू० गोरा सू० ठाला सूत्र देवा ॥ सूत्र० नाकर मू० नाइआ मू० गोविंद सू० विणायग मू० टीला मू० वच्छा मू० भाणा सू० का | हा ] सूत्र० देवदास मू० टीका मू० ठाकर....प० काला वा० विणाय० । ठा० 'छाम ठा० हीरा सू० दमोदर वा हरराज सू० थान। मंगलमादिदेवस्य मंगलं विमलाचले। मंगलं सर्वसंघस्य मंगलं लेखकस्य च ॥ पं० विवेकधीरगणिना लिखिता प्रशस्तिः ॥ पूज्य पं० ममयरत्नशिष्य पं० लावण्यसमयस्त्रिसंध्यं श्री आदिदेवस्य प्रणमतीतिभद्रम् ॥श्रीः।। ठा० हरपति ठा० हासा ठ० मूला ठा० कृष्णा ठा० का [ हा ] ठा. हर्षा सू० माधव सू० बाढू ॥ लो सहज ॥ ( एपिग्राफिआ इण्डिका--रा४२-४७ ) ( २ ) ॥ ॐ ॥ संवत (त् ) १५८७ वर्षे शके १४५३ प्रवर्तमाने [वैशा]ख वदि ६ । रवौ ।। श्रीचित्रकूट] वास्तव्य श्रीओशवाल] ज्ञातीय वृद्धशाखायां दो० नरसिंह सुत दो० [सेला भार्या बाई लील पुत्र ६ दो० रत्ना भार्या रजमलदे पुत्र श्रीरंग दो० पोमा भा० पंयादे द्वि० पटमादे पुत्र माणिकहीर दो० गणा भा० ७८ Page #105 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे गुराद [द्वि०] गारवदे पु० दवा दो० दशरथ भा० देवलदे द्वि० टूरमदे पुत्र केहला दो० सोसा भा. भावलदे द्वि० [सु] पम [दे पु]........... भगिनी [ सुह ] विदे[ -बंधव श्रीमद्राजसभाशंगारहार श्रीशजयसप्तमोद्धारकारक दो० करमा भा० कपूरादे द्वि० कामलदे पुत्र भीषजी पुत्री बाई सोभा वा० सोना वा० मन वा० प्रता प्रमुखसमस्तकुटंबश्रेयोर्थ शत्रुजयमुख्यप्रासादो[द्धा ] रे श्रीआदिनाथबिंब प्रतिष्ठापितं । मं० रवी । मं० नरसिंग सानिध्यात् । प्रतिष्ठितं श्रीमूरिभिः॥ श्रीः ॥ (एपिग्राफिआ इण्डिका-२।४७) ॐ ॥ संवत् १५८७ वर्षे वैशाख [व]दि श्रीओशवंशे वृद्धशाखायां दो० तोला भा० वाई लीलू सुत दो० रत्ना दो० पोमा दो० गणा दो० दशरथ दो० भोजा दो० करमा भा० कपूरादे । कामलदे पु० भीषजीसहितेन श्रीपुंडरीकविम्बंकारितं ॥ श्रीः ॥ (एपिग्राफिआ इण्डिका-२।४८) (४) ॐ ॥ ॐ नमः ॥ संवत् [१६] २० वर्षे आशाढ शुदि २ रवौ गंधारवास्तव्य । प्राग [ वंश ] दोसी । श्रीगोइआ सुत दौ । नेजपाल भार्या बाई [ भोड ] की सुत दौ । पंचारणा भ्रात दौ। भीम दौ । नने दौ । देवराजप्रमुख- स्व] कुटुंबेन युतः। श्रीमहावीरदेवकुलिका । कारापिता हर्षेण । तपागछे विबुधशिरोमणिश्रीविजयदानसूरिश्रीहीरविजयसूरिप्रसादा[ त् ] शुभं भवतु ॥ श्रीः ॥ श्रीः ।। श्रीः॥ (एपिग्राफिआ इण्डिका-२४८) ८० Page #106 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-५-७ । (५) ॐ ॥ संवत् १६२० वर्षे कार्तग शुदि २ दिने गंधारवास्तवं भीश्रीमालज्ञातीय सा। श्री [ पा ] स [ वीर ] भार्या वाई [ पू] तल सुत सा । श्रीवर्धमान भार्या बाई वमलादे अमरादे सुत सा। भीरामजी भाई सा । श्रीलहुजी सा । हंस रा]ज सा। मनजी प्रमुखस्वकुटंबेन युतः श्रीशेनंजयोपरि श्रीशांतीनाथप्रासादं चोमष (चौमुख) कारापित । श्रीतपागछे विबुधशिरोमणि श्रीहीरविजयपूरिप्रसादात् शुभं भवतु ॥ (एपिग्राफिआ इण्डिका-२४८) ॐ ॥उँ नमः॥ संवत् १६२० वर्षे वैशाख शुदि ५ गुरौ। श्रीगंधारवास्तव्य प्रागवंशज्ञातीय । संघवी श्रीजावडा सुत सं० श्री [ सीपा ] भार्या बाई ॥ गिर [ सुनानी सुत । सं। ] जिवंत भ्रातृ । सं। काउजी । सं । आ[ दू]जी । प्रमुख [ स्व ] कुटंबेन युतः॥श्रीपार्श्वनाथदेवकुलिका । कारापिता॥श्रीतपागच्छे । श्रीविजयदानसूरि श्रीहीरविजयसूरिप्रसादात् शुभं भवतु ॥ (एपिग्राफिआ इण्डिका-२४९) (७) ॥ ॐ ॥ संवत् १६२० वर्षे वैशाख शुदि ५ गुरु श्रीअह्मदावादवास्तव्य दीशावालज्ञातीय महं श्रीवणाइग सुत महं । श्रीगला भार्या बाई मंगाइ सुत । महं । वीरदास स्वकुटंबेन युतः । श्री ८१ Page #107 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे शे–जयोपरि श्रीआदिनाथदेवकुलिका कारापिता । श्रीतपागच्छे श्रीविजयदानसूरिश्रीहीरविजयमूरिप्रसादात् ।। शुभं भवतु ।। (एपिग्राफिआ इण्डिका-२४९). (८) ॐ ॥ संवत् १६२० वर्षे वैशाख शुदि २ दिने गंधारवास्तव्य प्राग्वाट् व्यो । श्रीपरवत सुत व्यो० फोका सु० व्यो। व [-]आ स्वकुटंबेन युतः श्रीशेनंजयोपरि देवकुलिका कारापिता। श्रीतपागछे विवुधशिरोमणिश्रीविजयदानसूरिप्रसादाद् ॥ श्रीः॥ __ (एपिग्राफिआ इण्डिका-२।४९) - ॐ ॥ उँ नमः ॥ संवत् १६२० वर्षे वैशाख शुदि ५ दिने गंधारवास्तव्य प्रागवांशज्ञातीय व्यो० समरीआ भार्या वाई। भोलु पुत्री बाई वेस्थाई । बाई कीबाई स्वकुटंवेन युतः। श्रीशांतिनाथदेवकुलिका कारापिता । श्रीतपागच्छे विबुधशिरोमणिश्रीविजयदानसूरि श्रीहीरविजयसूरिमसादात् ।। शुभं भवतु ॥ श्री॥ (एपिग्राफिआ इण्डिका-२४९) ( १० ) ॥ ॐ ॥ नमः ।। संवत् १६२० वर्षे वैशाख शुदि ५ गुरुदिने श्रीगंधारवास्तव्य श्रीश्रीमालीयज्ञातीय परी । देवा भार्या वाई० कमलाई सुत परी । मूंथी । तथा गूजरज्ञातीय दोसी श्रीकर्ण भा० बाई अमरी सुत । दोसी । हंसराज उभयौ । मीलने ૮૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-११-१२ । भीसे–जयोपरि श्रीआदिनाथदेवकुलिका कारापिता श्रीतपागच्छे भीविजयदानमूरिप्रसादात् । (एपिग्राफिआ इण्डिका-२५०) (११ ) संवत् १६४० वर्षे फागुण शुदि १३ दिने ठाकर करमसी भाजी वाई मली ठाकर दामा भार्जा बाई चडी ठाकर माहव नाकर जमू ठाकर पीम ठाकर जमूजी भाजी बाई जीवादे ठाकर माहव सुत तेजपाल भाजी बाई तेजलदे संघवी जसू सूत तेजपाल प्रसाद करापितं शुभं भवतु ॥ दो० नाकर शेठ नावाणे ७४ ॥ प्रदीसावाल ॥ ( एपिग्राफिआ इण्डिका-२।५० ) (१२) ___ ॐ ॥ ॐ नमः ॥ श्रेयस्वी प्रथमः प्रभुः प्रथिमभाग नैपुण्यपुण्यात्मना___ मस्तु स्वस्तिकरः सुखाब्धिमकरः श्रीआदिदेवः स वः । पद्मोल्लासकरः करैरिव रवियोनि क्रमांभोरुह - न्यासैयस्तिलकीवभूव भगवान् शत्रुञ्जयेऽनेकशः ॥ १॥ श्रीसिद्धार्थनरेशवंशसरसीजन्माब्जिनीवल्लभः पायावः परमप्रभावभवनं श्रीवर्धमानः प्रभुः । उत्पत्तिस्थिति[संहतिप्रकृतिवाग् यद्गौर्जगत्पावनी स्वर्वापीव महाव्रतिप्रणयभूरासीद् रसोल्लासिनी ॥ २ ॥ आसीद्वासवछंदवंदितपदद्वंद्वः पदं संपदा तत्पदांवृधिचंद्रमा गणधरः श्रीमान् सुधर्माभिधः । ८३ Page #109 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेख संग्रहे यस्यौदार्ययुता प्रहृष्टसुमना अद्यापि विद्यावती धत्ते संततिरुन्नतिं भगवतो वीरप्रभोगौरिव ॥ ३ ॥ श्री सुस्थितः प्रतिबुद्ध एतौ सूरी अभूतां तदनुक्रमेण । याभ्यां गणोऽभूदिह कोटिकाहचंद्रार्यमभ्यामिव सुप्रकाशः ॥ ४ ॥ तत्राभूदजिणां वंद्यः श्रीवज्रर्षिगणाधिपः । मूलं श्रीवज्रशाखाया गंगाया हिमवानिव ॥ ५ ॥ तत्पट्टांबरदिनमणिरुदितः श्रीचज्रसेन गुरुरासीत् । नागेंद्र - चंद्र- निर्वृति-विद्याधर- संज्ञकाच तच्छिष्याः॥६॥ स्वस्वनामसमानानि येभ्यश्चत्वारि जज्ञिरे । कुलानि काममेतेषु कुलं चान्द्रं तु दिद्युते ॥ ७ ॥ भास्करा इव तिमिरं हतः ख्यातिभाजनम् । भूरयः सूरयस्तत्र जज्ञिरे जगतां मताः ॥ ८ ॥ बभूवुः क्रमतस्तत्र श्रीजगचंद्रसूरयः । यैस्तपाविरुदं लेभे वाणसिद्धचर्क १२८५ वत्सरे ॥ ९ ॥ क्रमेणास्मिन् गणे हेमविमलाः सूरयोऽभवन् । तत्पट्टे सूरयो भूवन्नानंविमलाभिधाः ॥ १० ॥ साध्वाचारविधिः पथः शिथिलतः सम्यकत्रियां धाम यै १२ रुद्द स्तनसिद्धिसायकसुधारोचिनिभे १५८२ नेहसि । जीमूतैरिव यैर्जगत्पुनरिदं तापं हरद्भिर्भृशं सश्रीकं विदधे गवां शुचितमैः स्तोमैः रसोल्लासिभिः ॥११॥ पद्माश्रयैरलमलंक्रियते स्म तेषां प्रीणन्मनांसि जगतां कमलोदयेन । ८४ Page #110 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः- १२ । पट्टः प्रवाह इव निर्झरनिर्झरिण्याः शुद्धात्मभिर्विजयदान मुनीश सैः ॥ १२ ॥ सौभाग्यं हरि सर्व [प]र्वहरणं रूपं च रंभापतिश्रीजैत्रं शतपत्रमित्रमहसां चौरं प्रतापं पुनः । येषां वक्ष्य सनातनं मधुरिपुस्वःस्वामिचमशिवो जाताः काममपत्र पाभरभृतो गोपत्वमाप्तास्त्रयः ॥ १३ ॥ तत्पट्टः प्रकटः प्रकामकलितोद्योतस्तथा सौधव[[] सस्नेहैर्य [ति] राजहीर विजयस्नेहप्रियैर्निम्मे | सौभाग्यं महसां भरेण महतामत्यर्थमुल्लासिनां विभ्राणः स यथाजनिष्ट सुदृशां कामप्रमोदास्पदम् ॥ १४ ॥ देशाद् गुर्जरतोऽथ सूरिवृषभा आकारिताः सादरं श्रीमत्साहिअकबरेण विषयं मेवातसंज्ञं शुभम् । ......जपाणयोवतमसं सर्वे हरंतो गवां शा" स्तोमैः सुत्रितविश्वविश्वकमलोल्लासैर्नभोक इव ॥ १५ ॥ चक्रुः फतेपुरम...... "[न] भौम दृग्युग्मको ककुलमाप्तसुखं सृजंतः । अब्देकपात्र कनृपममिते १६३९ स्वगोभिः | 'बुजकाननम् ये ॥ १६ ॥ ****** 4444 सोल्ला... दामेवाखिल भूपमृर्द्धसु निजमाज्ञां सदा धारयन् श्रीमान् शाहिअकब्बरो नरवरो [देशेष्व] शेषेष्वपि । १३ पण्मासाभयदानपुष्टपटहोद्घोषानघव्वंसितः कामं कारयति स्म हृष्टहृदयो यद्वाक्कलारंजितः ||१७|| यदुपदेशवशेन मुदं दधन् निखिलमण्डलवासिजने निजे । ૮૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे मृतधनं च करं च सुजीजिआ भिधमकब्बरभूपतिरत्यजत् ।। १८ ॥ यद्वाचा कतकाभया विमलितस्वांतांवुपूरः कृपा पूर्णः शाहिरनिन्द्यनीतिवनिताको डीकृतात्मा त्यजत् । शुल्कं त्य[क्तुमाशक्यमन्यधरणीराजां जनप्रीतये तद्वान्नीडजपुंजपूरुषपशंश्चामूमुचद्भरिशः ॥ १९ ॥ यद्वाचां निचसुधाकृतसुधास्वादिर मंदैः कृता ल्हादः श्रीमद कव्धरः क्षितिपतिः संतुष्टिपुष्टाशयः। त्यक्त्वा तत्करमर्थसार्थमतुलं येषां मनःप्रीतये । जैनेभ्यः प्रददौ च तीर्थतिलकं शन्जयोवीधरम् ॥२०॥ यद्वाग्भिर्मुदितश्चकार करुणास्फूजन्मनाः पौस्तकं भाण्डागारमपारवाआयमयं वेश्मेच वाग्दैवतम् । यत्संवेगभरेण भावितमतिः शाहिः पुनः प्रत्यहं पूतात्मा बहु मन्यते भगवतां सदर्शनो दर्शनम् ॥ २१ ॥ यद्वाचा तरणित्विपेच कलितोल्लास मनापंकज विभ्रच्छाहिअकबरी व्यसनधीपायोजिनी चंद्रमाः। जज्ञे श्राद्धजनोचितैश्च सुकृतैः सर्वेषु देशेष्वपि विख्याताऽऽहतभक्तिभावितमतिः श्रीश्रेणिकक्ष्मापवत् ॥२२॥ लुंपाकाधिपमेघजीऋषिमुखा हित्वा कुमत्याग्रह भेजुर्यचरणदगीमनुदिनं भुंगा इवांभोजिनीम् । उल्लासं गमिता यदीयवचनैराग्यरंगोन्मुखै र्जाताः स्वस्वमतं विहाय बहवो लोकास्तपासंज्ञकाः ॥२३॥ आसौचैत्यविधापनादिसुकृतक्षेत्रेपु वित्तव्ययो भूयान् यद्वचनेन गूज्जैरथरामुख्येषु देशेवलम् । Page #112 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१२। सगरमालयादिकमहादेशोद्भवैर्भूरिभिः Mः गाईमपीश्वरा विदधिरे शत्रुजये ये गिरौ ॥ २४ ॥ तत्पमब्धिमिव रम्यतमं सृजन्तः __ स्तोमर्गवां सकलसंतमसं हरंतः । कामोल्लसत्कुवलयप्रणया जयंति स्फूर्जकला विजयसेन मुनींद्रचंद्राः ॥ २५ ॥ यत्प्रतापस्य माहात्म्यं वर्ण्यते किमतः परम् । अस्वप्नाश्चक्रिरे येन जीव तोऽपि हि वादिनः ॥२६॥ गौभाग्यं विपमायुधात्कमलिनीकांताच तेजस्विना मैश्चर्य गिरिजापतेः कुमुदिनीकांतात्कलामालिनाम् । माहात्म्यं धरणीधरान्मखभुजां गांभीर्यमंभोनिधे सदायांबुजभूः प्रभुः प्रविदधे यन्मूर्तिमेतन्मयीम् ॥२७॥ मच श्रीमदकन्वरेण विनयादाकारिताः सादरं श्रीमहाभपुरं पुरंदरपुरं व्यक्तं सुपर्वोत्करैः । भूयोभिवृतिभिर्बुधैः परिवृतो वेगादलंचक्रिरे सामोदं सरसं सरोरुहवनं लीलामराला इव ॥ २८ ॥ अर्हतं परमेश्वरत्वकलितं संस्थाप्य विश्वोत्तम साक्षात्साहिअकब्बरस्य सदसि स्तोमर्गवामुद्यतैः। यः संमीलितलोचना विदधिरे प्रत्यक्षशूरैः श्रिया ___ वादोन्मादभृतो द्विजातिपतयो भट्टा निशाटा इव ॥२९॥ श्रीमन्साहिअकबरस्य सदसि प्रोत्सपिभिभूरिभिनादादिवरान् विजित्य समदान्सिहैपिंद्रानिव । शाशयतुष्टिहेतुरनघो दिश्युत्तरस्यां स्फुरन् गः केलास इयोज्ज्वलो निजयशास्तंभो निचल्ने महान् ॥३०॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे दत्तसाहसधीरहीरविजयश्रीसूरिराजां पुरा यच्छ्रीशाहिअकबरेण धरणीशक्रेण तत्पीतये । तचक्रेऽखिलमप्यबालमतिना यत्साज्जगत्साक्षिकं तत्पतं फुरमाणसंज्ञमनघं सर्वादिशो व्यानशे ॥३१॥ किं च गोपभकासरकांताकासरा यमगृहं न हि नेयाः। मोच्यमेव मृतवित्तमशेषं बंदिनोऽपि हि न च ग्रहणीयाः ॥३२॥ यत्कलासलिलवाहविलासप्रीतचित्ततरुणाजनतुष्टयै । स्वीकृतं स्वयमकब्बरधात्रीस्वामिना सकलमेतदपीह ॥ ३३॥ चोलीवेगमनंदनेन वसुधाधीशेन सन्मानिता गुची गूर्जरमेदिनीमनुदिनं स्वलॊकबिब्बोकिनीम् । सत्ता महसां भरेण सुभगा गाढं गुणोल्लासिनो ये हारा इव कंठमबुजदृशां कुर्वन्ति शोभास्पदम् ॥३४॥ इतश्चआभूरान्वय[प] पद्मसवया ओकेशवंशेऽभव च्छेष्ठी श्रीशिवराज इत्यभिधया सौवर्णिकः पुण्यधीः । तत्पुत्रोऽजनि सीधरच तनयस्तस्याभवत्पर्वतः [का]लाहोऽजनि तत्सुतश्च तनुजस्तस्यापि वाघाभिधः ॥३५॥ तस्याभूछि आभिधश्च तनुजः रव्यातो रजाईभव स्तस्याभूच सुहासिणी ति] गृहिणी पद्मेच पद्मापतेः । इंद्राणीसुरराजयोरिव जयः पुत्रस्तयोश्चाभवत्तेजःपाल इति प्रहृष्टसुमनाः पित्रोमनःप्रीतिकृत् ॥ ३६ ॥ (का]मस्येव तिहरेरिव रमा गौरीव गौरीपते रासीत्तेजलदे इति प्रियतमा तस्याकृतिः [.... .... ....] भोगश्रीसुभगौ गुरौ प्रणयिनौ शश्वत्सुपर्वादरौं ८/ Page #114 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१२॥ पौलोमीत्रिदशेश्वराविव सुखं तौ दंपती भेजतुः ॥३७॥ वैराग्गवारिनिधिपूर्णनिशाकराणां तेषां च हीरविजयतिसिंधुराणाम् । सौभाग्य[भाग्यपरभागविभासुराणां तेपा पुनर्विजयसेनमुनीश्वराणाम् ॥ ३८ ॥ वाभिर्मुधाकृतसुधाभिरुदंचिचेताः श्राद्धः स शोभनमना भजति स्म भावम् । श्रीसंघभक्तिघनदानजिनेंद्रचैत्योद्धारादिकम्मसु भृशं सुकृतिप्रियेपु ॥ ३९ ॥ (विशेषकम् ।) ग्रहैः प्रशस्तेऽह्नि सुपार्श्वभर्तु []नन्तभर्तुश्च शुभां प्रतिष्ठाम् । सोऽचीकरत्पड्युगभूप १६४६ वर्षे हर्षेण सौवर्णिकतेजपालः ॥ ४० ॥ आदावार्षभिरत्र तिर्थतिलक शत्रुजियेऽचीकर चैत्यं शैत्यकरं दृषोमणिगणस्वर्णादिभिर्भासुरम् । अत्रान्येपि भुजार्जितां फलवतीमुच्चैः सृजंतः श्रीयं [प्रा]सादं तदनुक्रमेण वहवश्वाकारयन् भूभुजः ॥४२॥ तीर्थेऽत्र साधुकरमाभिधो धनी सिद्धिसिद्धितिथि १५८८ संख्ये। चैत्यमाची] करटुक्तेरानंदविमलमुनिराजाम् ॥ ४३ ।। तं वीक्ष्य जीर्ण भगवद्विहार ____ स तेजपाला स्वहदीति दध्यौ । भावी कदा सो ऽवसरो वरीयान् . यत्रा न चैत्यं भविता नवीनम् ॥ ४४ ॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रह अन्याः स्वगुरूपदेशशरदा काम वलक्षीकृत___ स्वांतांभाः स वणिग् वार]पुरचरे श्रीस्तंभतीर्थे वसन् । तीर्थे श्रीमति तुंगतीर्थतिलके शत्रुजयेऽहंद्रहो द्धारं कर्तुमना अजायततमां साफल्यमिच्छञ् श्रियः ॥४५|| अत्र स्यात् सुकृतं कृतं तनुमतां श्रेयः श्रियां कारणं ___ मत्वैवं निजपूर्वजव्रजमहानंदप्रमोदाप्तये । तीर्थे श्रीविमलाचले ऽतिविमले मौलेऽहंतो मंदिरे जीर्णोद्धारमकारयत्स सुकृती कुंतीतचजन्मवत् ॥ ४६ ।। शृङ्गेण भिन्नगगनांगणमेतदुर्मी__ चैत्यं चकास्ति शिखरस्थित, कुंभम् । हस्तेषु ५२ हस्तमितमुच्चमुपैति नाक लक्ष्मी विजेतुमिध काममखर्वगर्वाम् ॥ ४७ ॥ यत्राहदोकसि जितागरकुंभिकुंभाः ___ कुंभा विभांति शरवेदकरेंदु १२४५ संख्याः । कि सेवितुं प्रभुमयुः प्रचुरप्रताप- . पूर्जिता दिनकराः कृतनैकरूपाः ॥ ४८ ॥ उन्मूलितप्रमदभूमिरुहानशेषान् विश्वेषु विघ्नकरिणो युगपनिहंतुम् । सज्जाः स्म इत्थमभिधातुमिवेंदुनेत्राः ( २१ ) __ सिंहा विभांत्युपगता जिनधाम्नि यत्र ।। ४९ ॥ योगिन्यो यत्र शोभते चतस्रो जिनवेश्मनि । निषेवितुमिवाक्रांताः प्रतापैरागता दिशः ॥ ५० ॥ राजते च दिशां पाला [...]यत्राऽहंदालये । मूर्तिमंतxकिमायाता धर्मास्संयमिनाममी ॥ ५१ ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१२। द्वासप्ततिः श्रियमयंति जिनेंद्रचंद्र विवानि देवकुलिकासु च तावतीषु । द्वासप्ततेः श्रितजनालिकलालतानां किं कुड्मला परिमलैर्भुवनं भरंतः ॥ ५२ ।। राजते यत्र चत्वारो गवाक्षा जिनवेश्मनि । विरंचेरिव वक्त्राणि विश्वाकारणहेतवे ॥ ५३ ॥ यत्र चैत्ये विराजते चत्वारश्च तपोधनाः। अमी धर्माः किमायाताः प्रभूपास्त्यै वपुर्भूतः ॥ ५४ ॥ पंचालिकाः श्रियमयंति जिनेंद्रधाम्नि द्वात्रिंशदिंद्ररमणीभरजैत्ररूपाः । ज्ञात्वा पतीनिह जिने किमु लक्षणक्ष्मा राजां प्रिया निजनिजेशनिभालनोत्काः ।। ५५ ।। द्वात्रिंशदुत्तमतमानि च तोरणानि राजति यत्र जिनधाम्नि मनोहराणि । किं तीर्थकृद्दशनलक्ष्मिमृगेक्षणानामंदोलनानि सरलानि सुखासनानि ॥ ५६ ॥ गजाश्चतुर्विंशतिरऽदितुंगा विभांति शस्ता जिनधान्नि यत्र । देवाश्चतुर्विंशतिरीशभक्त्यै किमागताः कुञ्जररूपभाजः ॥ ५७ ।। स्तंभाश्चतुस्सप्ततिरदिराजो तुंगा विभांतीह जिनेंद्रचैत्ये। दिशामऽधीशैः सह सर्च इंद्राः .. किमाप्तभत्त्यै समुपेयिवांसः ॥ ५८ ॥ * ॥ ८१ Page #117 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे रम्यं नंदपयोधिभूपति १६४९ मिते वर्षे सुखोत्कर्षकत् साहाय्याद् जसुठकुरस्य सुकृतारामैकपाथोमुचः। प्रासादं वछिआसुतेन सुधिया श→जये कारितं : दृष्ट्वाऽष्टापदतीर्थ चैत्यतुलितं केषां न चित्ते रतिः॥५९॥ चैत्यं चतुर्णामिव धर्ममेदिनी भुजां गृहं प्रीणितविश्वविष्टपम् । शजयोवीभृति नंदिवर्द्धना. भिधं सदा यच्छतु वांछितानि वः ॥६० ॥ [-]यः प्रभाभरविनिम्मितनेत्रशैर र चैत्ये ऽत्र भूरिरभवद् विभ- यः। ज्ञात्वा वदंति मनुजा इति तेजपाल कल्पद्रुमत्ययमनेन धनव्ययेन ॥ ६१ ॥ शत्रुजये गगनवाणकला १६५० मितेऽब्दे __यात्रां चकार सुकृताय स तेजपालः। चैत्यस्य तस्य सुदिने गुरुभिः प्रतिष्ठा चक्रे च हीरविजयाभिधमूरिसिंहैः ॥ ६२ ।। मार्तण्डमण्ड लमिवांबुरुहां समूहः पीयूपरश्मिमिव नीरनिधेः प्रवाहः । केकित्रजः सलिलवाहमिवातितुंगं चैत्यं निरीक्ष्य मुदमेति जनः समस्तः ॥ ६३ ॥१॥ चैत्यं चारु चतुर्मुखं कृतसुखं श्रीरामजीकारितं प्रोत्तुंगं जसुठक्कुरेण विहितं चैत्यं द्वितीयं शुभम् । रम्यं कुअरजीविनिम्मितमभूच्चैत्यं तृतीयं पुन मूलश्रेष्ठीकृतं निकामसुभगं चैत्यं चतुर्थ तथा ॥६४॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१३। एभिर्विश्वविसारिभिर्युतिभरैरत्यर्थसंसुत्रितोद् द्योतो दिक्ष्वखिलासु निर्जरपतिः स्वर्लोकपालैरिव । श्रीशत्रुजयशैलमौलिमुकुटं चैत्यैश्चतुर्भिर्युतः प्रासादो ऽङ्गिमनोविनोदकमलाचैत्यं चिरं नंदतु ।। ६५॥ वस्ताभिधस्य वरसूत्रधरस्य शिल्पं चैत्यं चिरादिदमुदीक्ष्य निरीक्षणीयम् । शिष्यत्वमिच्छति कलाकलितोऽपि विश्व कर्माऽस्य शिल्पिपटले भवितुं प्रसिद्धः ॥६६॥ सदाचाराब्धीनां कमलविजयाह्वानसुधियां पदद्वंद्वांभोजभ्रमरसदृशो हेमविजयः। अलंकारैराठ्यां स्त्रियमिव शुभां यां विहितवान् प्रशस्तिः शस्तैि]षा जगति चिरकालं विजयताम् ॥६७॥ इति सौवर्णिकसाह श्रीतेजःपालोद्धृतविमलाचल मण्डनश्रीआदीशमूलप्रासाद्मशस्तिः ।। बुधसहजसागराणां विनेयजयसागरोऽलिखदर्णैः शिल्पिभ्यामुत्कीर्णा माधवनानाभिधानाभ्याम् ॥ ६८ ॥ (एपिग्राफिआ इण्डिका-२।५०-५९ ) (१३) ॐ ॥ स्वस्ति श्रीसंवत् १६५२ वर्षे मार्गे वदि २ सोमवासरे पुष्यनक्षत्रे निष्पतिमसंवेगवैराग्यनिःस्पृहतादिगुणरंजितेन साहिश्रीअकबरनरेंद्रेण प्रतिवर्ष पाण्मासिकसकलजंतुजाताभयदानप्रपतनसवकालीनगवादिवनिवर्तनजीजिआदिकरमोचनमुंडकाभिथानकरमाचनपूर्वकश्रीशत्रुजयतीर्थसमर्पणादिपुरस्सरं प्रदत्तबहुब Page #119 -------------------------------------------------------------------------- ________________ २२ प्राचीनजैनलेखसंग्रह हुमानानां नानादेशीयसंघसमुदायेन सह श्रीशत्रुजये कृतयात्राणां जगद्विख्यातमहिमपात्राणां सं० १६५२ वर्षे भाद्रसितकादश्यां उन्नतदुर्ग अनशनपूर्वकं महोत्सवेन साधितोत्तमार्थानां तपागच्छाधिराजभट्टारकीहीरविजयसूरीणां पादुकाः कारि० स्तंभतीर्थीय सं० उदयकरणेन म० भ० श्रीविजयसेनमूरिभिः ।। महोपाध्यायश्रीकल्याणविजयगणयः पं० धनविजयगणिभ्यां सहप्रणमंति ।। एताश्च भावा"....रा]राध्यमानाश्चिरं (नंद]तु ॥श्रीः।। (एपिग्राफिमा इण्डिका-२५९) १६७५ वैशाख शुदि १३ शुक्र संघवालगोत्रे कोचरसंताने सा० केल्हा पुत्र सा० थन्ना पु० नरसिंघ पुः कुंअरा पु० नच्छा . भार्या नवरंगदे पु० सुरताण भार्या सैंदूरदे पुत्र श्रीशजयतीर्थयात्राविधानसंप्राप्तसंघपतितिलकसप्तक्षेत्रोप्तस्ववित्त सा० पेतसी भा० सोभागदे पु० पदमसी भार्या प्रेमलदे पु० इंद्रजी भार्या वा० वीरमदे द्वितीयपुत्र सोमसी स्वलघुपुत्र सा. विमलसी भार्या लाडिमदे पुत्र पोमसी द्वितीय भार्या विमलादे पुत्र दूनणसी पोमसी भायर्या केसरदे पुत्र विः इंगरसी प्रमुखपुत्रपौत्रप्रपौत्रपरिवारसहितेन चतुर्मुखविहारपूर्वाभिमुखस्थाने................ देवगृहिका कुटुंबश्रेयोर्थ कारिता श्रीबृहत्खतरगच्छाधिराजयुगप्रधानश्रीजिनसिंहमूरिपट्टालंकारक(०)शजयाष्टमोद्धारप्रतिष्ठाकारकश्रीजिनराजमूरिमूरि [ समाजराजाधिराजैः ॥] (एपित्राफिआ इण्डिका-२।६० ). Page #120 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१५-१६ । (१५) ॥ सं० १६७५ वैशाख शुदि १३ तिथौ शुक्रवारे सुरताणनरदीनजहांगीरसवाई विजयिराज्ये । श्रीअहम्मदा वाद वास्तव्य प्राग्वाटज्ञातीय लघुशाखाप्रदीपक सं० माईआ भार्या नाकू पुत्र सं• जोगी भार्या जसमादे पुत्ररत्न सकलसुश्रावककर्तव्यताकरणविहितयत्न सं० सोमजी भायो राजलदे पुत्र संघपति रूपजीकन भार्या जेठी पुत्र चि० उदयवंत बाई कोडी कुंअरि प्रमुखसारपरिवारसहितेन स्वयंकारितसम्राकार श्रीविमलाचलोपरि मूलोद्वारसारचतुर्मुखबिहारशृंगारक श्रीयुगादिदेवप्रतिष्ठायां श्रीआदिनाथपादुके परमप्रमोदाय कारिते प्रतिष्टिते च श्रीबृहत्खरतरगच्छाधेि. राजश्रीजिनराजमूरिसूरिशिरस्तिलकैः। प्रणमति भूवनकीर्तिगणिः।। (एपिग्राफिमा इण्डिका-२ । ६०) (१६) संवत् १६७५ वैशाख शुदि १३ शुक्रे । ओसवालज्ञातीय लोढागोत्रीय सा० रायमल्ल भार्या रंगादे पुत्र सा० जयवंत भार्या जयवंतदे पुत्र विविधपुण्यकर्मकारक श्रीशत्रुजययात्राविधा. नसंप्राप्तसंघपतितिलक सं० राजसीकेन भार्या कसुभदेव तुरंगदे पु० अपयराज भायो अहकारदे पु० अजयराज स्वभ्रात सं० अमीपाल भायों गूजरदे पु. वीरधवल मा० गतादे स्वळधुभात सं० वीरपाल भार्या लीलादे प्रमुख परिवारसहितेन श्रीआदिनाथपादुके कारिते प्रतिष्ठिते युगमधानश्रीजि[न] सिंहमूरिपहोद्योतक श्रीजिनराजसूरिभिः श्रीशत्रुज योद्धारप्रतिष्ठायां श्रीबृहरखरतरगच्छाधिराजैः ।। (एपिग्राफिआ इण्डिका-२०६६) Page #121 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे (१७) सं. १६७५ मिते सुरताणनूरदीनजहांगीरसवाईविजयराज्ये साहिजादासुरताण पोस[डू प्रवरे श्रीराजीनगरे सोबईसाहियानसुरताणपुरमे वैशाख सित १३ शुक्रे श्रीअहम्मदावादवास्तव्य लघुशाखाप्रकटप्राग्वाटज्ञातीय से० देवराज भायो [डूडी पुत्र से० गोपाल भार्या राजू पुत्र से० राजा पुत्र सं० साईआ भार्या नाकू पुत्र सं० जोग भार्या जसमादे पुत्ररत्न श्रीशजयतीर्थयात्राविधानसंप्राप्तश्रीसंघपतितिलकनवीनजिनभवनाविप्रतिष्ठासाधर्मिकवात्सल्यादिधर्मक्षेत्रोप्तस्ववित्त सं० सोमजी भार्या राजलदे कुक्षिरत्न राजसभाशृंगार सं० [डूपजीकेन पितृव्य सं० शिवा स्ववृद्धभ्रात रत्नजी पुत्र सुंदर[दाससपर लघुभ्रातृ षीमजी पुत्र रविजी स्वभार्या जेठी पु० उदयवंत पितामह भ्रातृ सं० नाथा पुत्र सं० सूरजी प्रमुखसारपरिवारसहितेन स्वयं समुद्धारितसपाकारश्रीविमलाचलोपरि मूलोद्धारसारचतुर्मुखविहारशृंगारहारश्रीआदिनाथविवं कारितं प्रतिष्ठितं च श्रीमहावीरदेवपट्टानुपट्टाविच्छिनपरंपरायातश्रीउद्योतनमूरिश्रीवर्धमानमूरि वसतिमार्गप्रकाशकश्री. जिनेश्वरसूरि श्रीजिनचंद्रसूरि नलांगवृत्तिकारकश्रीस्तंभनपार्श्वनाथप्रकटकश्रीअभयदेवसूरि श्रीजिनवल्लभसूरि देवताप्रदत्तयुगप्रधानपदश्रीजिनदत्तमूरि श्रीजिन चंद्रमूरि श्रीजिनपतिमूरि श्रीजिनेश्वरसूरि श्रीजिनप्रबोधमूरि श्रीजिनचंद्रसूरि श्रीजिनकुशलसूरि श्रीजिनपद्मसूरि श्रीजिनलब्धिसूरि श्रीजिनचंद्रसूरि श्रीजिनोदयसूरि श्रीजिनराजसूरि श्रीजिनभद्रसूरि श्रीजिनचंद्रसूरि श्रीजिनसमुद्रसूरि श्रीजिनहंससूरि श्रीजिनमाणिक्यमूरि दिल्लीपतिपातसाहिश्रीअकब्बरप्रतिबोधकतत्प्रदत्तयुगप्रधानविरुदधारकसकलदेशाष्टाह्निकामा Page #122 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१८ । रिप्रवर्तावक कुयित जहांगीरसाहिरंजकतत्स्वमण्डलवहिष्कृतसाधुरक्षकयुगप्रधान श्रीजिनचंद्रसूरि मंत्रिकर्मचंद्रकारितसपादकोटिवित्तव्ययरूपनदिमहोत्सवप्रकारकठिनकाश्मीरादिदेशविहारकारक श्रीअकब्बरसाहिमनःकमलभ्रमरानुकारक वर्पावधिजलधिजलजंतुजातघातनिवर्तक श्रीपुरगोलकुंडागज्जणाप्रमुखदेशामारिप्रवर्तकसकलविद्याप्रधानजहांगीरनूरदीनमहम्मदपातिसाहिप्रदत्तयुगप्रधानपदश्रीजिनसिंहमूरि पट्टालंकारकश्रीअंबिकावरधारकतहलवाचितघंघाणीपुरप्रकटितचिरंतनप्रतिमाप्रशस्ति व-]तरवोहित्थवंशीय सा० धर्मसी धारलदे दारक चतुःशास्त्रपारीणधुरीणशृंगारकभट्टारकर्टदारक श्रीजिनराजसूरिसूरिशिरो मुकुटैः ॥] आचार्य श्रीजिनसागरसूरि । श्रीजयसोम महोपाध्याय श्रीगुणविनयोपाध्याय श्रीधर्मनिधानोपाध्याय पं० आनंदकीर्ति स्वलघुसहोदरवा० [भद्रसेनादिमत्परिकरैः ॥] (एपिग्राफिआ इण्डिका-२६६२) (१८ ) संवत् १६७५ प्रमिते सुरताणनूरदीनजहांगीरसवाईविजयराज्य साहिजादा सुरताणषोस[रू]प्रवरे राजनगरे सोवइसाहियान सुर. नाणपुरमे ॥ वैशाख सित १३ शुक्रे । श्रीअहम्मदावादवास्तव्य प्राग्वादक्षानीय से देवराज भार्या रूडी पुत्र से गोपाल भा० राजू पु० म. राजा पु० साईआ भा० नाकू पु० सं० जोगी भार्या जसमादे पुत्ररत्न श्रीशचॅजयतीर्थयात्राविधानसंप्राप्तसंघपतितिलकनवीन(मनभवनविवातिष्ठासाधर्मिकवात्सल्यादिधर्मक्षेत्रोप्तस्ववित्त सं० गामजी गार्या राजलदे कुक्षिरत्न संघपति [डू ]पजीकेन पितन्य सं० शिवा स्वद्धभात रत्ननी सुत सुंदरदास सपर लधुभ्रात Page #123 -------------------------------------------------------------------------- ________________ २६ प्राचीन जैनलेखसंग्रहे पीमजी पुत्र रविजी पितामह भ्रातृ सं० नाथा पुत्र सूरजी स्वपुत्र उदयवंत प्रमुखपरिवृतेन स्वयंसमुद्धृतसप्राकार श्रीविमलाचलोपीर मूलद्धारसारचतुर्मुखविहारशृंगारश्री आदिनाथबिंबं कारितं प्रतिष्ठितं च श्रीमहावीरदेवाविच्छिन्नपरंपरायात श्रीउद्योतनसूरि श्री - वर्द्धमानसूरि वसतिमार्गप्रकाशक श्रीजिनेश्वरसूरि श्रीजिनचंद्रसूरि नवांगवृत्तिकारक श्रीस्तंभनकपार्श्वप्रकटक श्री अभयदेवसूरि श्रीजिनवल्लभ सूरि युगप्रधान श्री जिनदत्तसूरिपाद श्रीजिनभद्रसूरिपाद श्री. अकवरप्रतिबोधक तत्प्रदत्तयुगप्रधानपदधारक सकलदेशाष्टाहिकामारिपालक पाण्मासिकाभयदानदायकयुगप्रधान श्रीजिनचंद्रसूरि मंत्रकर्मचंद्र कारित श्री अकवर साहिसमक्षसपादशतलक्षवित्तव्ययरूपनंदिमहोत्सव वि[स्तार] विहितकठिन काश्मीरादिदेशविहारमधुरतरातिशायिस्ववचनचातुरीरंजितानेक हिंदुक तुरुष्काधिपति श्री अकब्बरसाहि श्रीकार श्रीपुरगोलकुंडा गज्जणाममुख देशामारिप्रवर्तावकवर्षावधिजलधिजलजंतु जातघातनिवर्तावक सुरताणनूरदी जहांगीरसाहिप्रदत्तयुगप्रधान विरुदप्रधान श्रीजिनसिंहरि पट्टप्रभाकरसमुपलब्ध श्रीअंबिकावरवोहित्यवंशीय सा०धर्मसी धारलदे नंदन भट्टारकचक्रचक्रवर्तिभट्टारकशिरस्तिलक श्रीजिनराजसूरिभूरिराजैः ॥ श्रीवृहत्खरतरगच्छाधिराजैः || आचार्यश्री जिनसागरसूरि पं० आनंदकीर्ति स्वलघुभ्रातृ वा भद्रसेनादिसत्परिकरैः ॥ ( एपिग्राफिआ इण्डिका-२६२ ) ( १९ ) संवत् १६७५ मिते सुरताणनूरदीजहांगीरसावाई विजयराज्ये साहियादासुरताणपोस [ डू ] प्रवरे राजनगरे सोबई साहियानसुरताणपुर मे वैशाख सित १३ शुक्रे श्रीअहम्मदावादवास्तव्यप्राग्वाटज्ञातीय से० देवराज सा० ( डू ) डी पुत्र से० गोपाल Page #124 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - १९ । २७ भार्या राजू पुत्र से॰ राजा पुत्र सं० साईआ भार्या नाकू पुत्र सं ० जोगी भार्या ' जसमादे पु० श्रीश जयतीर्थयात्राविधान संप्राप्तसंघपतितिलक नवीनजिन भवनबिंबसा धर्मिक वात्सल्यादिधर्मक्षेत्रोप्तस्ववित्त सं० सोमजी भार्या राजलदे पुत्ररत्न संघपति [हू] पजी केन पितृव्य शिवा लालजी स्ववृद्धभ्रातृरत्न रत्नजी [ पु० ] सुं[ दरदास ] स्वलघुभ्रा पाजा सुत रावजी पितामहभ्रातृ सं० नाथा पुत्र सूरज स्वपुत्र उदयवंत प्रमुखपरिवारसहितेन स्वयंसमुद्धारितसमाकारश्रीविमलाचलोपरि मूलोद्धारसारचतुर्मुखविहार रहार श्री आदिनाथविवं कारितं प्रतिष्ठितं च श्रीमहावीरदेवाविच्छिन्नपरंपरायात श्रीबृहत्खरतरगच्छाधिराज श्री अकबरसाहिमतिबोधक तत्प्रदत्तयुगप्रधानविरुदधारकषाण्मासिकाभयदानदायक सकलदेशाष्टाह्निकामारिप्रवर्त्ताविकयुगप्रधान श्री जिन चंद्रसूरि मंत्रिमुख्यकर्मचंद्रकारित श्रीअकबरसाहिसमक्षस पादशतलक्षवित्तव्य यरूपनंदिपदमहोत्सवविस्तारविहित कठिन काश्मीरादिदेश विहारमधुरतरातिशायिस्ववचनचातुरीरंजिताने हिंदुक तुरष्कराजाधिप श्रीअ - कबर साहि श्रीकार श्री पुरगोलकुंडा गज्जंणाप्रमुखदेशामारिप्रवर्त्ताविकवर्षावधिजलधिजलजंतुजातघातनिवर्त्ता व कसुरताणनूरदी जहांगीर सवाई प्रदत्त युगप्रधान पदधारक सकलविद्यामधानयुगप्रधान श्रीजि - नसिंहरि पट्टमभावक श्री अंबिकावरमवाचितधंघाणीपुरप्रकटितचिरंतनप्रतिमा प्रशस्तिवर्णीत रवोहित्यवंशीय सा० धर्मसी धारलदे नंदन भट्टारकशिरोमणि श्रीजिनराजसूरि सूरिपुरंदरैः ॥ आचार्य श्री जिनसागरसूरि श्रीजयसोममहोपाध्याय श्रीगुणविनयोपाध्याय श्रीधर्मनिधानोपाध्याय पं० आनंदकीर्त्ति स्वलघुभ्रातृ वा० भद्रसेन पं० राजधीर पं० भुवनराजादिसत्परिकरैः ॥ (एपिग्राफिमा इण्डिका-२/६३ ) (( Page #125 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे (२०) संवत् १६७५ प्रमिते सुरताणनूरदीजहांगीरसवाईविजयिराज्ये साहिजादासुरताणपोस[रू प्रबरे श्रीराजनगरे सोवइसाहिआनसुरताणपुरमे वैशाख सित १३ शुक्रे श्रीअहम्मदावादवास्तव्य प्राग्वाटज्ञातीय से० देवराज भार्या (डू)डी पुत्र से • गोपाल भार्या राजू पुत्र से० राजा पु० सं० साईआ भार्या नाकू पुत्र सं० जोगी भार्या जसमादे पुत्र श्रीशत्रुजयतीर्थयात्राविधानसंप्राप्तसंघपतिपदवीकनवीनजिनभवनर्विवप्रतिष्ठासाधम्मिवात्सल्यादिसत्कर्मधर्मकारक सं० सोमनी भार्या राजलदे पुत्ररत्न संघपति [डू] पजीकेन भार्या जेठी पुत्र उदयवंत पितृव्य सं० शिवा स्ववृद्धभ्रात रत्नजी पुत्र सुंदरदास सपर स्वलघुभ्रातृ षीमजी सुत रविजी पितामहभ्रातृ सं० नाथा० पुत्र [सं०] सूरजी प्रमुखपरिवारसाहितेन स्वयं कारितसप्राकारश्रीविमलाचलोपरि मूलोद्धारसारचतुर्मुखविहारशृंगारकश्रीआदिनाथविवं कारितं प्रतिष्ठितं च श्रीवीरतीर्थकराविच्छिन्नपरंपरायात श्रीबृहत्खरतरगच्छाधिप श्रीअकबरसाहिप्रतिबोधकतत्पदत्तयुगप्रधानविरुदधारकसकलदेशाष्टाद्विकामारिप्रवर्त्तावकयुगप्रधान श्रीजिनचंद्रसरि श्रीअकबरसाहिरंजकविविधजीवदयालाभग्राहकसुरताणनुरदीजहांगीरसवाईप्रदत्तयुगप्रधानविरुदधारकयुगप्रधान श्रीजिनसिंहसूरि पविभूषणवोहित्यवसीय सा० धर्मसी धारलदे नंदन भट्टारकचक्रचूडामणि श्रीजिनराजसूरिसूरिदिनमणिभिः ॥ आचार्य श्रीजिनसागरसूरि पं० आनंदकीर्ति स्वलघुसहोदर वा० भद्रसेनादिसत्परिकरैः ।। (एपिग्राफिमा इण्डिका-२६३) १०० Page #126 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२१॥ (२१) स्वस्ति श्रीवत्सभापि न विष्णुश्चतुराननः । न ब्रह्मा यो वृषांकोपि न रुद्रः स जिनः श्रिये ॥ १ ॥ संवत् १६७५ वर्षे शाके १५४१ प्रवर्तमाने समग्रदेशशृंगारहाल्लारतिलकोपमम् । अनेकेभ्य गृहाकीर्ण नवीनपुरमुत्तमम् ॥ २ ॥ अभ्रंलिहविहारामध्वजांशुकहतातपम् । रूप्यस्वर्णमाणिव्याप्तचतुष्पथविराजितम् ॥ ३ ॥ (युग्मम् ।) तत्र राजा प्र]शास्ति श्रीजसवंताभिधो नृपः । यामश्रीशत्रुशल्याबकुलांबरनभोमणिः ॥ ४ ॥ यत्प्रतापाग्निसंतापसंतप्त इव तापनः । निर्माति जलधौ नित्यमुन्मज्जननिमजने ॥ ५ ॥ (युग्मम् ।) बभूवुः श्रीमहावीरपट्टानुक्रमभूषणाः । श्रीअंचलगणाधीशा आर्यरक्षितसूरयः ॥ ६॥ तत्पट्टपंकजादित्याः सूरिश्रीजयसिंहकाः । श्रीधर्मघोषसूरींद्रा महेंद्रासिंहसूरयः ॥ ७ ॥ श्रीसिंहप्रभसूरीशाः सूरयो ऽजितसिंहकाः। श्रीमद्देवेन्द्रसूरीशाः श्रीधर्मप्रभसूरयः ॥ ८ ॥ श्रीसिंहतिलकाहाश्च श्रीम[हेन्द्रप्रभाभिधाः । श्रीमंतो मेरुतुंगाख्या बभूवुः सूरयस्ततः ॥ ९ ॥ समग्रगुणसंपूर्णाः सूरिश्रीजयकीर्तयः तत्पदेऽथ सुसाधुश्रीजयकेसरिसूरयः ॥ १० ॥ ૧૦૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ३० प्राचीन जैनलेखसंग्रहे श्रीसिद्धांत समुद्राख्यसूरयो भूरिकीर्त्तयः । भावसागरसूरींद्रास्ततोऽभूवन् गणाधिपाः ॥ ११ ॥ श्रीमद्गुणनिधानाख्यसूरयस्ततपदेऽभवन् । युगप्रधानाः श्रीमंतः सूरिश्रीधर्ममूर्त्तयः ॥ १२ ॥ तत्पट्टोदयशैलाग्रप्रोद्यत्तरणिसंनिभाः । जयंति सूरिराज: श्रीयुजः कल्याणसागराः ॥ १३ ॥ श्रीनव्यनगरे वास्युपकेशज्ञातिभूषणः । इभ्यः श्रीहरपाला आसील्लालणगोत्रकः ॥ १४ ॥ हरीयाख्यो ऽथ तत्पुत्रः सिंहनामा तदंगजः । उदेसीत्यथ तत्पुत्रः पर्वतास्ततो ऽभवत् ॥ १५ ॥ वच्छूनामा ऽथ तत्पत्नी चाभूद्वाच्छलदेविका । तत्कुक्षिमानसे हंसतुल्यो थामरसंज्ञकः ॥ १६ ॥ लिंगदेवीत तत्पत्नी तदौरस्यास्त्रयो वराः । जयंति श्रीवर्धमानचांप सीपद्मसिंहकाः || १७ | अतः परं विशेषतः साहिवर्धमानसाहिपद्मसिंहयोर्वर्णनम् । गांभीर्येण समुद्राभौ दानेन धनदोपमौ । श्रद्धालु गुणसंपूर्णो वोधिना श्रेणिको मौ ॥ १८ ॥ प्राप्तश्रीयामभूपालसमाज बहुलादरौ । मंत्रिश्रीवर्द्धमानश्रीपद्मसिंह सहोदरौ ॥ १९ ॥ महेला वर्द्धमानस्य बन्नादेवीति विश्रुता । तदंगजावुभौ ख्यातौ वीराख्यविजपाळकौ ॥ २० ॥ वर्णिनी पद्मसिंहस्य रत्नगर्भा सुजाणदे । श्री पालकुंरपालाहरणमल्लास्तदंगजाः ॥ २१ ॥ एवं स्वतंत्रयुक्ताभ्यामनल्पोत्सव पूर्व्वकम् । साहिश्रीवर्द्धमान श्रीपद्मसभ्यां प्रथादरात् ॥ २२ ॥ ૧૦૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२१॥ ३१ प्रागुक्तवत्सरे रम्ये माधवार्जुनपक्षके। रोहिणीभतृतीयायां बुधवासरसंयुजि ॥ २३ ॥ श्रीशांतिनाथमुख्यानां जिनानां चतुरुत्तरा। द्विशती प्रतिमा हृद्या भारिताश्च प्रतिष्ठिताः ॥ २४ ॥ (युग्मम् ।) पुनर्निजबहुव्यसफलीकरणकृते । श्रीनव्यनगरे ऽकारि प्रासादः शैलसंनिभः ॥ २५ ॥ द्वासप्ततिजिनौकोभिर्वेष्टितश्च चतुर्मुखैः।। कैलासपतोत्तुंगैरष्टाभिः शोभितो ऽभितः ॥ २६॥ (युग्मम् ।) साहिश्रीपद्मसिंहेनाऽकारि शत्रुजयोपरि।। उत्तुंगतोरणः श्रीमान् प्रासादः शिखरोन्नतः ।। २७ ॥ यं दृष्ट्वा भविकाः सर्वे चिंतयंति स्वचेतसि । उच्चभूतः किमेपोऽद्रिद्रष्यते ऽभ्रंलिहो यतः ॥२८॥ येन श्रीतीर्थराजोऽयं राजते सावतंसकः। प्रतिमाः स्थापितास्तत्र श्रीश्रेयांसमुखाऽर्हताम् ॥ २९ ॥ तथा च-संवत् १६७६ वर्षे फाल्गुन सित द्वितीयायां तिथौ दैत्यगुवासरे रेवतीनक्षत्रे श्रीमतो नव्यनगरात् साहिश्रीपद्मसीकेन श्रीभरतचक्रवर्तिनिर्मिमतसंघसदृशं महासंघं कृत्वा श्रीअंचलगणाधीश्वरभट्टारकपुरंदरयुगप्रधानपूज्यराजश्री ५ श्रीकल्याणसागरसूरीश्वरैः सार्द्ध श्रीविमलगिरितीर्थवरे समेत्य स्वयंकारितश्रीशजयगिरिशिरःप्रासादे समहोत्सवं श्रीश्रेयांसप्रमुखजिनेश्वराणां संति विवानि स्थापितानि । सद्भिः पूज्यमानानि चिरं नंदतु । यावद्विभाकरनिशाकरभूधरार्यरत्नाकरध्रुवधराः किल जाग्रतीह । १०३ Page #129 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे श्रेयांसनाथजिनमंदिरमत्र तावन् नंदत्वनेकभविकौघनिषेव्यमानम् ॥१॥ वाचकश्रीविनयचंद्रगणिनां शिष्यमु० देवसागरेण विहिता प्रशस्तिः ॥ (एपिग्राफिआ इण्डिका-२०६४-६६) (२२) संवत् १६७५ वर्षे वैशाख शुदि १३ तिथौ शुक्रवारे श्रीम. दंचलगच्छाधिराजपूज्य श्रीधर्ममूर्तिसूरि तत्पट्टालंकारसूरिप्रधाने युगप्रधानपूज्य श्रीकल्याणसागरसूरिविजयराज्ये श्री श्रीमालीज्ञातीय अहमदामादवास्तव्य साह भवान भार्या राजलदे पुत्र साह पीमजी सूपजी द्वाभ्यामेका देहरी कारापिता विमलाचले चतुर्मुखे ॥ (एपिग्राफिआ इण्डिका-२०६७) (२३) सं० १६७५ वैशाख सित १३ शुक्रे सुरताणनूरदीजहांगीरसवाईविजयिराज्ये। श्रीराजनगरवास्तव्यप्राग्वाटज्ञातीय से० देवराज भार्या [रूडी पुत्र से० गोपाल भार्या राजू सुत राजा पुत्र सं० साईआ भायो नाकू पुत्र सं० नाथा भार्या नारिंगदे पुत्ररत्न सं० सूरजीकेन भार्या सुषमादे पुत्रायित इंद्रजी सहितेन श्रीशांतिनाथविवं कारीतं प्रतिष्ठितं च श्रीबृहत्खतर[ग]च्छाधिराज श्रीअकवरपातसाहिभूपालप्रदत्तपाण्मासिकाभयदानतत्प्रदत्तयुगप्रधानविरुदधारकसकलदेशाष्टान्हिकामारिप्रवावकयुगप्रधान श्रीजिनचंद्रसूरिपट्टोदीपककठिनकाश्मीरादिदेशविहारकारक श्रीअकबरसाहिचित्तरंजनप्रपालित श्रीपुरगोलकुंडागजणाप्रमुखदेशामारि १०४ Page #130 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२४-२५॥ जहांगीरसाहिप्रदत्तयुगप्रधानपदधारि श्रीजिनसिंहसूरि पट्टोदयकारकभेट्टारकशिरोरत्न श्रीजिनराजसूरि........" __(एपिग्राफिआ इण्डिका-२२६७) (२४) संवत् १६७५ वैशाख सित १३ शुक्रे सुरताणनूरदीजहांगीरसवाईविजयिराज्ये । श्रीराजनगरवास्तव्य प्राग्वाटज्ञातीय सं० साईआ भार्या नाकू पुत्र सं० जोगी भार्या जसमादे पुत्र विविध पुण्यकर्मोपार्जक सं० सोमजी भार्या राजलदे पु० सं० रतनजी भार्या मूजाणदे पुत्र २ सुंदरदास सपराभ्यां पितृनाना श्रीशांतिनाथविंबं कारितं प्रतिष्ठितं च श्रीबृहत्खरतरगछे युगप्रधानश्रीजिनचंद्रसूरि जहांगीरसाहिप्रदत्तयुगप्रधानविरुदधारकश्रीअकबरसाहिचित्तरंजककठिनकाश्मीरादिदेशविहारकारकयुगप्रधानश्रीजिनसिंहसूरि पट्टालंकारकबोहित्थवंशशृंगारकभट्टारकद्वंदारक श्रीजिनराजसूरिसूरिमृगराजैः ।। (एपिग्राफि इण्डिका-२०६७ ) (२५) ॐ ॥ संवत् १६७६ वैशाखासित ६ शुक्रे लघुशाखीय श्रीश्रीमालिज्ञातीय मंत्रि जीवा भार्या बाई रंगाई सुत भंत्रिख वास] वाछाकेन भार्या बाई गंगाई प्रमुखकुटुंबयुतेन श्रेष्ठिभणसालीशिवजीप्रसादात स्वयंप्रतिष्ठापितश्रीविमलनाथदेवकुलं कारितं । श्रीमत्तपागणगगनांगणगगनमणिसमानभट्टारकश्रीविजयदेवसूरीश्वरविजयिराज्ये ॥ ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे यावद्देवगिरि ति यावत् शत्रुजयाचलः । तावदेवकुलं जीयात् श्रीवाछाकेन कारितं ॥ १॥ ॥ श्रीः॥ (एपिग्राफिआ इण्डिका-२०६८) (२६) ॥ॐ नमः श्रीमारुदेवादिवर्द्धमानांततीर्थकराणां श्रीपुंडरीकाद्यगौतमस्वामिपयतेभ्यो गणधरेभ्यः सभ्यजनैः पूज्यमानेभ्यः सेव्यमानेभ्यश्च। संवत् १६८२ ज्येष्ठ वदि १० शुक्र श्रीजेसलमेरुवास्तव्योपकेशवंशीयभांडशालिके सुश्रावककर्तव्यताप्रवीणधुरीण सा० श्रीमल्ल भार्या चापलदे पुत्र पवित्र चारित्र लोद्रवापत्तनकारितजीर्णोद्धारविहारमंडनश्रीचिंतामणिनामपार्श्वनाथाभिरामप्रतिष्ठाविधायकप्रतिष्ठासमयाईसुवर्णलभनिकाप्रदायकसंघनयककरणीयदेवगुरुसाधम्मिकवात्सल्यविधानप्रभासितसितसम्यक्त्वशुद्धिप्रसिद्धसप्तक्षेत्रव्ययविहितश्रीश→जयसंघलब्धसंघाधिपतिलक सं०थाद[डूनामको ] द्विपंचाशदुत्तरचतुर्दशशत १४५२ मितगणधराणां श्रीपुंडरीकादिगौतमानां पादुकास्थानमजातपूर्वमचीकरत् स्वपुत्रहरराज-मेघराजसहितः समेधमानपुण्योदयाय प्रतिष्ठितं च श्रीबृहत्खरतरगछाधिराजश्रीजिनराजसूरिसूरिराजैः पुज्यमानं चिरं नंदनात् ।। (एपिग्राफिआ इण्डिका-२०६८) ૧૦૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२७ । - (२७) संवत् १६८३ वर्षे । पातिसाहजिहांगीरश्रीसलेमसाहभूमंडलाखंडलविजयरा[ ज्ये] । श्रीचक्रेश्वरीनमः ॥ ॐ ॥ महोपाध्यायश्री ५ श्रीहेममूर्तिगणिसद्गुरुभ्योनमः ॥ श्री ॥ ॐ ।। ॥उँ नमः ॥ स्वस्ति श्रीः शिवशंकरोऽपि गणमान् सर्वज्ञशत्रुजयः शर्वः शंभुरधीश्वरश्च भगवान् गौरो वृषांको मृडः । गंगोमापतिरस्त कामविकृतिः सिद्धैः कृताऽतिस्तुती रुद्रो यो न परं श्रिये स जिनपः श्रीनाभिभूरस्तु मे ॥ १ ॥ उद्यच्छीरजडः कलंकरहितः संतापदोपाऽपहः सोम्यः प्राप्तस[..]याऽमितकलः सुश्रीमंगांकोऽव्ययः । गौरानोमृतमूरपास्तकलुषो जैवातृकः प्राणिनां चंद्रः [ कर्म ] जयत्यहो जिनपतिः श्रीवैश्वसेनिर्महान् ॥ २ ॥ त्यक्त्वा राजीमती यः स्वनिहितहृदयानेकपत्नीः.पां सिद्धिस्त्रीं भूरिरक्तामपि बहु चकमेऽनेकपत्नीमपीशः । लोके ख्यातस्तथापि स्फुरदतिशय [वान् ] ब्रह्मचारीतिनाम्ना स श्रीनेमिजिनेंद्रो दिशतु शिवसुखं सात्वतां योगिनाथः ॥३॥ चंचच्छारदचंद्रचा [ रुव दनश्रेयोविनिर्यद्वचः पेयुपौघनिषेकतो विपधरेणापि प्रपेदे द्रुतम् । देवत्वं सुकृतैकलभ्य[ म ]तुलं यस्यानुकंपानिधेः ___ स श्रीपार्श्वजिनेशितास्तु सततं विघ्नच्छिदे सात्वताम् ।।४।। यस्य श्रीवरशास [ नं क्षितितले मातंडबिंबायते यद्वाक्यं भवसिन्धुतारणविधौ पोतायते देहिनाम् । १०७ Page #133 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे यद्ध्यानं [ भ ] विपापपंकदलने गंगांवुधारायते श्रीसिद्धार्थनरेंद्रनंदनजिनः सोऽस्तु श्रिये सर्वदा ॥५॥ अथ पावली। श्रीवर्द्धमानजिनराजपदक्रमेण श्रीआर्यरक्षितमुनीश्वरमरिराजाः । विद्यापगाजलधयो विधिपक्षगच्छ संस्थापका यतिवरा गुरवो बभूवुः ॥ ६ ॥ तच्चारुपट्टकमला[ज]लराजहंसा श्चारित्रमंजुकमलाश्रवणावतंसाः। गच्छाधिपा बुधवरा जयसिंहसूरि नामानि उ-]घदमलोरुगुणावदाताः ॥ ७ ॥ श्रीधर्मघोषगुरवो वरकीर्तिभाजः सूरीश्वरास्तदनु पूज्यमहेंद्रसिंहाः। आसंस्ततः सकलसूरिशिरोवतंसाः सिंहप्रभाभिधसुसाधुगुणप्रसिद्धाः ॥ ८॥ तेभ्यः क्रमेण गुरवो जिनसिंहमूरि गोत्रा बभूवुरथ पुज्यतमा गणेशाः। देवेंद्रसिंहगुरवोऽखिललोकमान्या धर्मप्रभा मुनिवरा विधिपक्षनाथाः ॥ ९ ॥ पुज्याश्च सिंहतिलकास्तदनु प्रभूत___ भाग्या महेंद्रविभवो गुरवो वभूवुः। चक्रेश्वरीभगवतीविहितप्रसादाः श्रीमेरुतुंगगुरवो नरदेववंद्याः ॥१०॥ १०८ Page #134 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क :- २७ । तेभ्योऽभवन् गणधरा जयकीर्तिसूरिमुख्यास्ततश्च जयकेसरिरिराजः । सिद्धांत सागरगणाधिर्भुवस्ततोऽनु श्रीभावसागरगुरुरुगुणा अभूवन् ॥ ११ ॥ तद्वंदा पुष्कर विभासनभानुरूपाः सूरीश्वराः सुगुण []वधयो वभूवुः ॥ षट्पदी || तत्पट्टोदयशैलशृंगकिरणाः शास्त्रांबुधेः पारगा भव्यस्वांतच कोरलासनलसत्पूर्णाभचंद्राननाः । श्रीमंतो विधिपक्षग[च्छ] तिलका वादींद्र पंचानना आसन् श्रीगुरुधर्म्ममूर्तिगुरवः सूद्रद्यांहूयः ॥ १२ ॥ तत्पट्टेऽथ जयंति मन्मथभटाहंकारशव्र्वोपमाः श्रीकल्याणसमुद्रमुरिगुरवः कल्याणकंदांबुदाः । भव्यांभोजविबोधनैककिरणाः सद्ज्ञानपाथोधयः श्रीमंतोऽत्र जयंति सूरिविशुभिः सेव्याः प्रभावोद्यताः ॥ १३ ॥ ३७ श्रीश्रीमालज्ञातीय मंत्री श्वरश्रीभंडारी तत्पुत्र महं श्री अमरसी सुत महं श्रीकरण तत्पुत्र सा श्रीधन्ना तत्पुत्र साह श्री सोपा तत्पुत्र सा० श्रीवंत तद्भार्या उभयकुलानंददायिनी वाई श्रीसोभागदे तत्कुक्षिसरोराजहंस साह श्रीरूपं तद्भगिनी उभयकुलानंददायिनी परमश्राविका हीरबाई पुत्र पारीक्ष श्रीसोमचंद्र] प्रभृतिपरिकरयुतया । संवत् १६८३ वर्षे माघ सुदि त्रयोदशी तिथौ सोमवासरे [ श्री ] चंद्रप्रभस्वामिजिनमंदिरजीर्णोद्धारः कारितः । श्रीराजनगर वास्तव्य महं भंडारी प्रसाद करावि हुतु तेहनइ वढी पेढी [ई] वाई श्रीहीरबाई हुई तेणीइ प... ( हिलउ ? ) उद्धार कराविउ || ૧૦૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ ३८ प्राचीनजैनलेखसंग्रहे संघसहित ९९. वार यात्रा कीधी । स्वसुरपक्षे पारिप श्रीगंगदास भार्या वाई गुरदे पुत्र पारिष श्रीकुंयरजी भार्या बाई कमल्यदे कुक्षिसरोराजहंसोपमौ पारिषश्रीवीरजीपारिषश्रीरहीयाभिधानौ । पारिष वीरजी भार्या बाई हीरादे पुत्र पं० सोमचंद्रस्तन्नाम्ना श्री. चंद्रप्रभस्वामिजिनविवं कारितं प्रतिष्ठितं च देशाधीश्वरस्वभापतपनप्रभोद्भासिताखिलभूमण्डल.................... श्रीकांधुजी तत्पुत्र राज्य श्रीशिवाजी.............."श्राविका श्रीहीरवाई पुत्री बाई कीई बाइ कल्याणी भ्राता पारिष रूपजी तत्पुत्र पारिप गुडीदासयुतेन ॥ संवत् १६८२ वर्षे माह शुदि त्रयोदसी सोमवासरे श्रीचंद्रप्रभस्वामिप्रतिष्ठा कारिता ॥ भट्टारकश्रीकल्याणसागरसूरिभिः प्रतिष्ठितं ॥ वाचकश्रीदेवसागरगणीनां कृतिरियं ॥ पंडितश्रीविजयमूर्तिगणिनाऽलेखि ॥ पं० श्रीविनयशेषरगणीनां शिष्य मु० श्री. रविशेषरगणिना लिखितिरियम् ।। श्रीशेजयनमः यावत् चंद्रार्क चिरं नंदतात् श्रीकवडयक्षप्रसादात् ॥ गजधररामजी लघुभ्राताकुअ......"णेजरतनकल्यणकृतायां अत्र भद्रम् ।। ( एपिग्राफिमा इण्डिका-२६८-७१) (२८) ॐ ।। सं० १[६]८४ माघ वदि ५ शुक्रे श्रीमत्पत्तनवास्तव्य श्रीमालज्ञातीय ठ० जसपालपौत्रेण पितृ ट० राजा मातृ ठ० सीवुश्रेयोऽर्थ ] ठ० धाधाकेन श्रीआदिनाथवि खत्तकसहित कारितं ॥ (एपिग्राफिआ इण्डिका-२७२). १10 Page #136 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः - २९-३०। ( २९ ) ॥ ॐ ॥ संवत् १६८६ वर्षे चैत्रे शुदि १५ दिने दक्षणदेशे देवगीरीनगरवास्तव्य श्रीमालीज्ञातीय लघुशाषीय तुकजीभार्या वा० तेजलदे सुत सा० हासुजी भार्या वाई हासलदे लघुभ्राता सा० छुजी सा० देवजी भार्या वाई चछादे देराणी बाई देवलदे पुत्र सा० धर्मदास भगिनी वा० कुअरी प्रमुखसमस्तकुटंब श्रीविमलाचलनी यात्रा करीनि श्रीअदबुदआ (दिनाथ १) प्रासादनो मंडपनो कोटसहीत फरी उद्धार कराव्यु... 'द्धारक[श्री]' [[ राज्ये] तत्पट्टालं [ श्री ]....... ]" 'मुपदेशात् शुभं भवतु ॥ ( एपिग्राफिआ इण्डिका - २२७२ ) कारे [ श्री ] ....... [भ्यः ] || पंडितोत्तम श्रीद्ध... Pes Co ( ३० ) ॐ ॥ भट्टारकपुरंदर भट्टारक श्री हरिविजयसूरिभ्यो नमो नमः । तत्पट्टप्रभाकर भट्टारक श्रीविजयसेन सूरिगुरुभ्यो नमः । संवत् १६९६ वर्षे वैशाख शुदि ५ रवौ श्रीदीवमंदिरवास्तव्य संघवी सा भार्या वाई तेजवाई तयोः सुपुत्र संघवी गोविंदजी भार्या वाई वयजवाई प्रमुखकुटंबयुतेन स्वश्रेयसे श्रीशत्रुंजये उत्तुंगप्रासादः कारापितः श्रीपार्श्वनाथविंवं स्थापितं प्रतिष्ठितं च श्रीतपागच्छनायकभट्टारक श्रीविजयदेवसूरिभिः तत्पट्टालंकारयुवराज श्रीविजयसिंहरिश्चिरं जीवतु ॥ ( एपिग्राफिआ इण्डिका- २२७२ ) ૧૧૧ ३९ Page #137 -------------------------------------------------------------------------- ________________ ४० प्राचीन जैनलेखसंग्रहे ( ३१ ) ॐ ॥ ॐ नमः ॥ प्रत्यतिष्ठपदिदं खलु तीर्थ रायसिंह इह वर्द्धमानभूः । । शासनाद्विजयदेवगुरोः सद्वाचकेन विनयाद्विजयेन ॥ १ ॥ श्रीविजयसिंह सूरिः स जयतु तपगच्छमौलिमाणिक्यम् । अजनिष्ट यदुपदेशात् सहस्रकूटाभिधं तीर्थम् ॥ २ ॥ दिकशशिजलधिमितेन्द्रे १७१० सितषष्ठ्यां ज्येष्ठमासि तीर्थेऽस्मिन् । अर्हद्विषसहस्रं स्थापितमष्टोत्तरं वंदे || ३ || यावज्जयति सुमेरुस्तावज्जीयात्प्रकृष्टसौभाग्यः । श्रीशत्रुंजय दिन सहस्रकूटः किरीटोयम् ॥ ४ ॥ ( एपिग्राफिआ इण्डिका-२/७३ ) ( ३२ ) अर्हम् ॥ ॐ ॥ स्वस्ति श्रीसंवत् १७१० वर्षे ज्येष्ठ शुक्रषष्ठीतिथौ गुरुवारे श्रीउग्रसेनपुरचास्तव्य उकेश ज्ञातीयवृद्धशाखीयकुहाडगोत्र सा० वर्द्धमान भाव्वाल्हादे पु० समानसिंह रायसिंह कनकसिंह उग्रसेन ऋषभदासैः साब्जगत् सिंह जीवणदास प्रभुखपरिवारयुतैः स्वपितृवचनात्तत्पुण्यार्थ श्री सहस्रकूटतीर्थं कारितं स्वप्रतिष्ठायां प्रतिष्ठापितं । तपागच्छे भ० श्रीहीरविजय सूरिपट्टप्रभाकरभ० श्रीविजयसेन सूरिपट्टालंकारपातिश। हिश्रीजिहांगीरप्रदत्तमहातपाविरुध धारिअनेकराजाधिराजप्रतिबोधकारिभट्टारक श्री श्रीविजयदेवसूरीश्वर आचार्य श्रीविजयप्रभसूरिनिर्देशात् श्री हरिविजयसूरिशिष्यरत्नमहोपाध्याय श्री५ कीर्तिविजयग० शिष्योपाध्याय ૧૧૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३२॥ श्रीविनयविजयगणिभिः प्रतिष्ठितं ॥ श्रीरस्तु । श्रीशजयमहातीकार्यकरपंडित श्री५ शांतिविजयग० देवविजयग० मेघविजयग० साहाय्यतः सिद्धमिदम् ।। सूत्रधार मनजीः ।। (एपिग्राफिआ इण्डिका-२७३) (३२) ॥ श्री ॥ ॐ नमः॥ बभूवुः श्रीमहावीरपट्टानुक्रमभूषणाः । श्रीअंचलगणाधिशाः आर्यरक्षितसूरयः ॥ १ ॥ तत्पट्टपंकजादित्याः सूरिश्रीजयसिंहकाः। श्रीधर्मघोपसूरींद्रा महेंद्रसिंहमूरयः ॥ २ ॥ श्रीसिंहप्रभसूरीशाः सूरयो जिनसिंहकाः । श्रीमदेवेंद्रसूरीशाः श्रीधर्मप्रभसूरयः ॥ ३॥ श्रीसिंहतिलकाद्वाश्च श्रीमहेंद्रप्रभाभिधाः । श्रीमंतो मेरुतुंगाख्याः बभूवुः सूरयस्ततः ॥ ४ ॥ समग्रगुणसंपूर्णाः सूरिश्रीविजयकीर्तयः । तत्पट्टेऽथ सुसाधुश्रीजयकेशरसूरयः ॥ ५॥ श्रीसिद्धांतसमुद्राख्याः सूरयो भूरिकीर्तयः । भावसागरसूरींद्रास्ततोऽभूवन् गणाधिपाः ॥ ६॥ श्रीमद्गुणनिधानाख्याः सूरयस्तत्पदेऽभवन् । युगप्रधानाः श्रीमंतः सूरिश्रीधर्ममूर्तयः ॥ ७ ॥ तत्पट्टोदयशैलाग्रप्रोद्यत्तरणिसन्निभाः । अभवन्सूरिराजश्रीयुजः कल्याणसागराः ॥ ८ ॥ श्रीअमरोदधिसूरींद्रास्ततो विद्यासूरयः । ૧૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ४२ प्राचीनजैनलेखसंग्रह उदयार्णवमूरिश्व कीर्तिसिंधुमुनिपतिः ॥९॥ ततः पुण्योदधिसूरिराजेंद्राणवसूरयः । मुक्तिसागरसूरींद्रा वभूवुः गुणशालिनः ॥ १० ॥ ततो रत्नोदधिसूरिर्जयति विचरन्भुवि । शांतदांतक्षमायुक्तो भव्यान् धर्मोपदेशकः ॥ ११ ॥ ॥ इति पदावलिः॥ अथ कच्छसुराष्ट्रे च कोठारानगरे वरे। बभूवुर्लघुशाखायामर्णसीति गुणोज्वळः ॥ १२ ॥ तत्पुत्रो नायको जज्ञे हीरवाई च तत्प्रिया। पुत्रः केशवजी तस्य रूपवान्पुण्यमूर्तयः ॥ १३ ॥ मातुलेन समं मुंवैवंदरे तिलकोपमे । अगात्पुण्यप्रभानेन बहु स्वं समुपार्जितं ॥ १४ ॥ देवभक्तिर्गुरुरागी धर्मश्रद्धाविवकिनः । दाता भोक्ता यशः कीर्ति स्ववर्गे विश्रुतो बहु ॥ १५ ॥ पावेति तस्य पत्नी च नरसिंहः सुतोऽजनि । रत्नवाई तस्य भार्या पतिभक्तिसुशीलवान् ( ? ) ॥१६॥ केशवजीकस्य भार्या द्वितीया मांकवाइ च । नाम्ना त्रीकमजी तस्य पुत्रोऽभूत् स्वल्पजीविनः ।। १७ !! नरसिंहस्य पुत्रोऽभूत् रूपवान् सुंदराकृतिः । चिरं जय सदा ऋद्धिद्धिर्भवतु धर्मतः ॥ १८ ॥ ॥ इति वंशावलिः || गांधी मोहोतागोत्रे सा केसवजी निजभुजोपार्जितवित्तेन धर्मकार्याणि कुरुते स्म । तद्यथा निजपरिकरयुक्तो संघसार्द्ध विमला ૧૧૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३२। ४३ द्वितीर्थे समेत्य कच्छसौराष्ट्रगुर्जरमरुधरमेवाडकुंकुणादिदेशादागता बहुसंघलोकाः मिलिताः अंजनशलाकाप्रतिष्ठादिमहोत्सपार्थ विशालमंडपं कारयति स्म । तन्मध्ये नवीनजिनविंवानां मध्यपाषाणधातूनां बहुसहस्रसंख्यानां सुमुहूर्ते सुलग्ने पीठोपरि संस्थाप्य तस्य विधिना क्रियाकरणार्थ श्रीरत्नसागरमूरिविधिपक्षगच्छपतेरादेशतः मुनिश्रीदेवचंद्रगणिना तथा क्रियाकुशलश्राद्धैः सह शास्त्रोक्तरित्या शुद्धक्रियां कुर्वन् श्रीवीरविक्रमार्कतः संवत् १९२१ ना वर्षे तस्मिन् श्रीशालिवाहनभूपाल कृते शाके १७८६ प्रवर्तमान्ये मासोत्तमश्रीमाघमासे शुक्लपक्षे तिथौ सप्तम्यां गुरुवासरे मार्तडोदयवेलायां सुमुहूर्ते सुलग्ने स्वर्णशलाकया जिनमुद्राणां श्रीगुरुभिश्च साधुभिरंजनक्रियां कुरुते स्म । संघलोकान् सुवेषधारीन् बहुऋध्या गीतगानवादित्रपूर्वकं समेत्य जिनपूजनलोंछनादिक्रियायाचकानां दानादिसंघवात्सल्यादिभक्तिहर्षतश्चक्रे । पुनः धर्मशालायां आरासोपलनिर्मितं सास्वतऋषभादिजिनानां चतुमुखं चैत्यं पुनः गिरिशिखरोपरि श्रीअभिनंदनजिनस्य विशालमंदिरं तस्य प्रतिष्ठा माघसित त्रयोदश्यां बुधवासरे शास्त्रोक्तविधिना क्रिया कृता श्रीरत्नसागरसूरीणामुपदेशतः श्रीसंघपति निजपरिवारेण सह श्रीअभिनंदनादिजिनवि[नि] स्थापिता[नि] ततः गुरुभक्तिसंघभक्ति शक्त्यानुसारेण कृतः गोहिलवंशविभुषणठाकोर श्रीसूरसंघजीराज्ये पादलिप्तपुरे मदनोत्सवमभूत् श्रीसंघस्य भद्रं भूयात् कल्याणमस्तु ॥ शुभं भवतु ।। माणिक्यसिंधुवरमुख्यमुनिवरेषु ___ तच्छिष्यवाचकवरविनयार्णवेन । एषा प्रशस्तिः श्रवणामृततुल्यरूपा ૧૧૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रह संघस्य शाशनसमुन्नतिकार्यलेखि ॥ १ ॥ वाचकविनयसागरेणेयं प्रशस्तिलिखिता ॥ यावन्मेरुमहीधरो यावच्चंद्रदिवाकरौ । यावत्तीर्थ जिनेंद्राणां तावन्नदंतु मंदिरं ॥ १ ॥ ॥ श्रीरस्तु ॥ (एपिग्राफिआ इण्डिका-२०७४-७७) (३३) ॥ॐ॥ सं० १६५० [प्र०] चै० पूर्णिमायां सुविहितसाधुक्षीरसागरमोल्लासशीतपादानां निजवचनरंजितसाहि श्रीअकबरप्रदत्तश्रीसिद्धशैलानां भट्टारकश्रीविजयसेन मूरिप्रमुखसुविहितभक्तिभरसेव्यमानपादारविंदानां श्री६ श्रीहीरविजयसूरिपादानां माहात्म्यप्रीणितसाहिनिर्मितसकलसत्वद्रव्यग्रहण [ मुक्तिकायां प्रथमचैत्रपूर्णिमायां तच्छिष्यसकलवाचककोटिकोटीरशतकोटिश्रीदश्रीविमलहर्षगणिभिः । श्रे० पं० देवहर्षग० श्रीशत्रुजय कृतकृत्य पं० धनविजयग. पं० जयविजयग जसविजय-हंसविजयग मुनि[वे]सलादिमुनिशतद्वयपरिकरितैनिर्विघ्नीकृता यात्रा इति भद्रम् ॥ (एपिग्राफिआ इण्डिका-२८६) की (३४) ॥ ० ॥ संवत् १३७१ वर्षे माहसुदि १४ सोमे श्रीमदुकेशवंशे वेशद्गोत्रीय सा० सलपण पुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसंभवेन संघपति आसाधरानु ११६ Page #142 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३५-३६ । ४५ साधुश्री देसलेन पुत्र सा० ० जेन सा० लूणसिहाग्रजेन संघपति सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समरा सा सांगण प्रमुख कुटुंबसमुदायोपेतेन निजकुलदेवी श्रीचंडिका (2) मूर्तिः कारिता । यावद व्योम्नि चंद्रार्कौ यावन्मेरुर्महीतले । तावत् श्री चंडिका ( 2 ) मूर्तिः ( ३५ ) संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे श्रीमदु केशवंशे वे सद्गोत्रे सा० सलपणपुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसमुत्पन्नेन संघपति सा० आसाधरानुजेन सा० लूणसी हाग्रजेन संघपति साधु श्रीदेसलेन सा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समरसीह सा० सांगण सा० सोमप्रभृतिकुटुंबसमुदायोपेतेन वृद्धभ्रातृ संघपति आसाधरमूर्तिः श्रेष्ठमाठ (ढ) लपुत्री संघ० रत्नश्रीमूर्तिसमन्विता कारिता || आशा"युगादिदेवं प्रणमति ॥ धरकल्पतरु' ( प्राचीनगूर्जर काव्यसंग्रह ) '11 ( प्राचीनगूर्जर काव्य संग्रह ) ( ३६ ) संवत् १३७१ वर्षे मासुदि १४ सोमे राणक श्रीमहीपालदेवमूर्तिः संघपति श्रीदेसलेन कारिता श्रीयुगा दिदेवचैत्ये ॥ ( प्राचीन गुर्जर काव्य संग्रह ) ૧૧૭ ***300* **** Page #143 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे ( ३७ ) संवत १४१४ वर्षे वैशाख सुदि १० गुरौ संघपति देसलसुत सा० समरा- समरश्रीयुग्मं सा० सालिग सा० सज्जनसिंहाभ्यां कारितं प्रतिष्ठितं श्रीककसूरिशिष्यैः श्रीदेवगुप्तसूरिभिः । शुभं भवतु । ४६ ( प्राचीन गूर्जर काव्यसंग्रह ) ૧૧૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ श्रीगिरनारपर्वतस्थाः प्रशस्तिलेखाः । गूर्जरमहामात्यवस्तुपाल-तेजःपालकारितश्रीनेमिनाथ प्रासादगताः षड् बृहत्प्रशस्तयः। casiesta ( ३८-१) नमः श्रीसर्वज्ञाय। पायानेमिजिनः स यस्य कथितः स्वामीकृतागस्थिता वग्रे रूपदिदृक्षया स्थितवते प्रीते सुराणां प्रभौ । काये भागवते वनेवक""द्विपोलावने शंसता मिदशां(?). "मपि..... वनाजवे' ..............|| १ ॥ स्वस्ति श्रीविक्रमसंवत् १२८८ वर्षे फागुण शुदि १० बुधे श्रीमदणहिलपुर(*)वास्तव्यप्राग्वाटान्वयप्रसूतठ० श्रीचंडपात्मजठ० श्रीचंडप्रसादांगजठ० श्रीसोमतनुजठ० श्रीआशाराजनंदनस्य ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूतस्य ठ० श्रीलुणिग महं० श्रीमालदेवयोरनुजस्य महं० श्रीतेजःपालामजन्मनो महामात्य श्रीवस्तुपालस्यात्मजे महं० श्रीललितादेवीकुक्षिसरो(*)वरराजहंसायमाने महं० श्रीजयतसिंहे सं. ७९ वर्षपूर्वं स्तंभतीर्थमुद्राव्यापारान् व्यापृण्वति सति सं. ७७ वर्षे श्रीशत्रुजयोजयंतप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रभावाविर्भूतश्रीमद्देवाधिदेवप्रसादासादितसंघाधिपत्येन चौलुक्यकुल नभस्तल D (*) एतच्चिद्रं शिलापट्टस्थपतिसूचकम् । ११८ Page #145 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेखसंग्रहे प्रकाशनैकमार्त्तड महाराजाधिराजश्री लवणप्रसाद देवसु (*) तमहाराज श्री वीरधवलदेवप्रीतिप्रतिपन्न राज्य सर्वैश्वय्र्येण श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्यश्रीवस्तुपालेन तथा अनुजेन सं. ७६ वर्षपूर्व गूर्जरमंडले धवलककप्रमुखनगरेषु मुद्राव्यापारान् व्यापृण्वता महं० श्रीतेजः पालेन च श्रीशत्रुंजयार्बुदाचलप्रभृतिमहातीर्थेषु श्रीमदणहिलपुरभृगुपुर(*)स्तंभनकपुरस्तंभतीर्थदर्भवतीधव लक्ककप्रमुखनगरेषु तथा अन्य समस्त स्थानेष्वपि कोटिशोऽभिनवधर्मस्थानानि प्रभूतजीर्णोद्धाराथ कारिताः ॥ तथा सचिवेश्वरश्रीवस्तुपालेन इह स्वयं निर्मापितश्रीशत्रुंजयमहातीर्थावतार श्रीमदादितीर्थंकर श्रीऋषभदेव स्तंभनकपुरावतार श्री पार्श्वनाथदेव सत्यपु (*) रावतार श्रीमहावीरदेव प्रशस्तिसहितकश्मीरावतार श्रीसरस्वतीमूर्ति देवकुलिकाचतुष्टयजिनयुगल अम्बावलोकन शाम्बप्रद्युम्नशिखरेषु श्रीनेमिनाथदेवालंकृतदेव कुलिकाचतुष्टय तुरगाधिरूढस्वपितामहमहं ० ट ० श्रीसोम निजपितृठ श्री आशराजमूर्तिद्वितयचारुतोरणत्रय श्रीनेमिनाथ ( * ) देव आत्मीयपूर्वजाग्रजानुजपुत्रादिमूत्तिसमन्वित सुखोद्घाटन कस्तंभ श्रीअष्टापदमहातीर्थमभृति अनेककीर्तनपरंपराविराजिते श्रीनेमिनाथदेवाधिदेव विभूषित श्रीमदुज्जयंत महातीर्थे आत्मनस्तथा स्वधर्मचारिण्याः प्राग्वाटजातीयट श्रीकान्हडपुत्र्याः ८० राकुक्षिसंभूताया महं० श्रीललितादेव्या: (# ) पुण्याभिवृद्धये श्रीनागेंद्र गच्छे भट्टारक श्री महेंद्रसूरि संताने शिष्यश्रीशांतिसूरि शिष्यश्रीआणंद सूरिश्रीअमरसूरिपदे भट्टारक श्री हरिभद्रसूरिपट्टालंकरणभुश्रीविजय सेन सूरिप्रतिष्ठितश्री अजितनाथ देवादिविंशतितीर्थकरालंकृतोऽयमभिनवः समंडपः श्रीसम्मेतमहातीर्थावतारमासादः कारितः ॥ (*) o ४८ १२० ० Page #146 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३८-१। पीयूषपूरस्य च वस्तुपाल मंत्रीशितुथायमियान् विभेदः । एकः पुनर्जीवयति प्रमीतं प्रमीयमाणं तु भुवि द्वितीयः ॥ १ ॥ श्रीदश्रीदयितेश्वरप्रभृतयः संतु कचित् तेऽपि ये प्रीणंति प्रभविष्णवोऽपि विभवै किंचनं कंचन । सोऽयं सिंचति कांचनैः प्रतिदिनं दारिद्रयदावानल प्रम्लानां पृथिवीं नवीनजलदः श्रीवस्तुपालः (*)पुनः॥२॥ भ्रातः पातकिनां किमत्र कथया दुर्मत्रिणामेतया येषां चेतसि नास्ति किंचिदपरं लोकोपकारं विना । नन्वस्यैव गुणान्गृणीहि गणशः श्रीवस्तुपालस्य यस्तविश्वोपकृतितं चरति यत्कर्णेन चीर्ण पुरा ॥३॥ भित्त्वा भानुं भोजराजे प्रयाते श्रीमुंजेऽपि स्वर्गसाम्राज्यभाजि । एकः संप्रत्यर्थिनां वस्तुपाल स्तिष्ठत्यश्रु(* स्यंदनिष्कंदनाय ॥ ४ ॥ चौलुक्यक्षितिपालमौलिसचिव ! त्वत्कीर्तिकोलाहल खैलोक्येऽपि विलोक्यमानपुलकानंदाश्रुभिः श्रूयते । किं चैषा कलिदूषितापि भवता प्रासादवापीप्रपा___ कूपारामसरोवरप्रभृतिभिर्धात्री पवित्रीकृता ॥ ५॥ स श्रीतेजःपालः सचिवश्चिरकालमस्तु तेजस्वी। येन वयं निश्चिताश्चिंतामणिने(*)व नंदामः ॥६॥ लवणप्रसादपुत्रश्रीकरणे लवणसिंहजनकोऽसौ । मंत्रित्वमत्र कुरुतां कल्पशतं कल्पतरुकल्पः ॥ ७ ॥ ૧૨ ૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे पुरा पादेन दैत्यारेर्भुवनोपरिवर्तिना । अधुना वस्तुपालस्य हस्तेनाधः कृतो बलिः ॥ ८ ॥ दयिता ललितादेवी तनयमवीतनयमाप सचिवेंद्रात् ॥ नाम्ना जयंतसिंहं जयंतमिन्द्रात्पुलोमपुत्रीव ॥ ९ ॥ (*) [ते] श्रीगुर्जरेश्वरपुरोहितठ ० श्री सोमेश्वरदेवस्य || ५०. स्तंभतीर्थेऽत्र कायस्थवंशे वाजडनंदनः | प्रशस्तिमेतामलिखत् जैत्रसिंहध्रुवः सुधीः ॥ १ ॥ वाहस्य तनूजेन सूत्रधारेण धीमता । एषा कुमारसिंहेन समुत्कीर्णा प्रयत्नतः ॥ २ ॥ श्रीनेमेखिजगद्भर्तुरम्वायाथ प्रसादतः । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ ३ ॥ ( गिरनार इन्सक्रिप्शन्स् नं. २।२१-२३ ) ( ३९-२ ) ..........'' यः पु'''' तयदुकूलक्षीरार्णवेन्दुर्जिनो यत्पादाब्जपवित्रमौलिरसभश्रीरुज्जयन्तोऽप्ययम् ॥ धत्ते मूर्ध्नि निजप्रभुप्रसृमरोद्दामप्रभामण्डलो विश्वक्षोणिभृदाधिपत्यपदवीं नीलातपत्रोज्ज्वलाम् ॥ १ ॥ स्वस्ति श्रीविक्रमसंवत् १२८८ वर्षे फागुण शुदि १० बुधे श्रीमद हिल ( * ) पुरवास्तव्य प्राग्वादान्वयप्रसूतठ० श्रीचण्डपालात्मजट ० श्रीचण्डप्रसादाङ्गजट० श्रीसोमतनुजठ० श्री आशाराजनन्दनस्य ४० श्रीकुमारदेवीकुक्षिसंभूतस्य ठ० श्रीलुणिगमहं० उ० श्रीमालदेवयो. रनुजस्य महं० ट ० श्रीतेजःपालाग्रजन्मनो महामात्यश्रीवस्तुपालस्यात्मजे महं० ठ० श्रीललितादेवी (*) कुक्षिसरोवरराजहंसायमाने ૧૨૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३९-२॥ माह ० श्रीजयन्तसिंहे सं० ७९ वर्षपूर्व मुद्राव्यापार व्यापृण्वति सति सं० ७७ वर्षे श्रीशत्रुजयोज्जयन्तप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रभावाविर्भूतश्रीमद्देवाधिदेवप्रसादासादितसंघाधिपत्येन चौलुक्यफुलनभस्तलप्रकाशनैकमार्तण्डमहाराजाधिराजश्रीलवण ( * ) प्रसाददेवसुतमहाराजश्रीवीरधवलदेवप्रीतिप्रतिपन्नराज्यसर्दैश्वर्येण श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्यश्रीवस्तुपालेन तथाऽनुजेन सं० ७६ वर्षपूर्व गूर्जरमण्डले धवलककप्रमुखनगरेषु मुद्राव्यापारान् च्यापृण्वता महं० श्रीतेजःपालेन च श्रीशत्रुजयार्बुदाचलप्रभृतिमहातीर्थपु(*) श्रीमदणहिलपुरभृगुपुरस्तम्भनकपुरस्तम्भतीर्थदर्भवतीधचलककप्रमुखनगरेषु तथाऽन्यसमस्तथानेष्वपि कोटिशोऽभिनवधर्मस्थानानि प्रभूतजीर्णोद्धाराश्च कारिताः । तथा सचिवेश्वरश्रीवस्तु. पालेनेह स्वयं निर्मापितश्रीशजयमहातीर्थावतारश्रीमदादितीर्थफरश्रीऋषभदेव (*) स्तम्भनकपुरावतारश्रीपार्श्वनाथदेव सत्यपुरावतारश्रीमहावीरदेव प्रशस्तिसहितकश्मीरावतारश्रीसरस्वतीमूर्तिदेवकुलिकाचतुष्टय जिनद्वयाम्बावलोकनाशाम्बप्रद्युम्नशिखरेपु श्री. नेमिनाथदेवालंकृतदेवकुलिकाचतुष्टयतुरगाधिरूढनिजापितामहठ० श्रीसोमनिजपित ठ० श्रीआशाराज(*)मूर्तिद्वितयचारुतोरणत्रयश्रीनेमिनाथदेव आत्मीयपूर्वजाग्रजानुजपुत्रादिमूर्तिसमन्वितसुखोद्घा. टनकस्तम्भश्रीअष्टापदमहातीर्थप्रभृतिअनेकीर्तन परम्पराविराजिते श्रीनेमिनाथदेवाधिदेवविभूपितश्रीमदुजयन्तमहातीर्थे आत्मनस्तथा स्वभार्यायाः प्राग्वाटज्ञातीयठ० श्रीकान्हडपुत्र्याः ठ ० (*)राणुकुक्षिसंभूताया महं श्रीसोखुकायाः पुण्याभिद्धये श्रीनागेन्द्रगच्छे भट्टारकश्रीमहेन्द्रमूरिसन्ताने शिष्यश्रीशान्तिमूरि शिष्यश्रीआनन्दसूरि श्रीअमरसूरिपदेभट्टारक श्रीहरिभद्रसूरि पट्टालंकरण श्री. ૧૨ ૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ५२ प्राचीनजैनलेखसंग्रहे विजयसेनसूरिप्रतिष्ठित श्रीऋषभदेवप्रमुखचतुर्विंशतितीर्थंकरालंकृ. तोऽयमभिनवः समण्ड(*)पः श्रीसमेतमहातीर्थावतारमधानप्रासादः कारितः। चेतः किं कलिकालसालसमहो कि मोहनो हस्यते तृष्णे कृष्णमुखासि किं कथय किं विघ्नौघमोघो भवान् । ब्रुमः किंतु सखे न खेलति किमप्यस्माकमुज्जम्भितं सैन्यं यत्किल वस्तुपालकृतिना धर्मस्य संवर्धितम् ॥ १॥ यं विधुं बन्धवः सिद्धमर्थिनः शत्र(*)............ । .........."ण"पश्यन्ति वर्ण्यतां किमयं मया ॥२॥ वैरं विभूतिभारत्योः प्रभुत्वप्रणिपातयोः। तेजस्विताप्रशमयोः शमितं येन मन्त्रिणा ॥ ३ ॥ दीपः स्फूर्जति सज्जकज्जलमलस्नेहं मुहुः संहर निन्दुर्मण्डलवृत्तखण्डनपरः प्रवेष्टि मित्रोदयम् । शूरः क्रूरतरः परस्य सहते नेजो न तेजस्विन स्तत्केन प्रतिमं ब्र(*)वीमि सचिवं श्रीवस्तुपालाभिधम्॥४॥ आयाताः कति नैव यान्ति कतिनो यास्यन्ति नो वा कति स्थाने स्थाननिवासिनो भवपथे पाथीभवन्तो जनाः। अस्मिन्विस्मयनीयबुद्धिजलधिविध्वस्य दस्यून करे कुर्वन्पुण्यनिधिं धिनोति वसुधां श्रीवस्तुपालः परम् ॥ ५॥ दधेऽस्य वीरधवलक्षितिपस्य राज्य___ भारे धुरंधरधुरा(*)........ श्रीतेजपालसचिवे दधति स्वबन्धुभारोद्धृतावविधुरैकधुरीणभावम् ॥ ६॥ ૧૨૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४०-३ इह तेजपालसचिवो विमलितविमलाचलेन्द्रममृतभृतम् । कृत्वाऽनुपमसरोवरममरगणं भीणयांचके ॥ ७ ॥ एते श्रीमलधारिश्रीनरचन्द्रसुरीणाम् ।। इह वालिगसुतसहजिगपुत्रातकतनुजवाजडतनूजः । अलि(*)खदिमां कायस्थस्तम्भपुरीयध्रुवो जयन्तसिंहः ॥ हरिमण्डपनन्दीश्वरशिल्पीश्वरसोमदेबपौत्रेण । बकुलस्वामिसुतेनोत्तीर्णा पुरुषोत्तमेनेयम् ।। श्रीनेमेस्त्रिजगभर्तुरम्बायाश्च प्रसादतः वस्तुपालान्वयस्थास्तु प्रशस्तिः स्वस्ति शालिनी । महामात्यश्री वस्तुपालस्य प्रशस्तिरियं ६०३ महामात्यवस्तुपालभार्यामहं श्रीसोखुकाया धर्मस्थानमिदम् ।। (गिरनार इन्सक्रिप्शन्स् नं० २०२३-२४) (४०-३) || ॐ नमः सर्वज्ञाय ॥ प्रणमदमरप्रेङ्घन्मौलिस्फुरन्माणधोरणी-- तरुणकिरणश्रेणीशोणीकृताखिलविग्रहः ॥ सुरपतिकरोन्मुक्तैः स्नात्रोदकैघुसृणारुण-- __प्लततनुरिवापायात्पायाज्जगन्ति शिवाङ्गजः॥ स्वस्ति श्रीविक्रमसंवत् १२८८ वर्षे फागुण शुदि १० बुधे श्रीमदणहिलपुरवास्तव्य प्रा(*)ग्वाटान्वयप्रसूत ठ० श्रीचण्डपालास्मज ठ० श्रीचण्डप्रसादाङ्गज ट० श्रीसोमतनुज ठः श्रीआशाराजनन्दनस्य ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूतस्य ठ० श्रीलुणिगमहं० श्री ૧ ૨પ Page #151 -------------------------------------------------------------------------- ________________ ५४ प्राचीनजैनलेखसंग्रहे मालदेवयोरनुजस्य महं० श्रीतेजःपालाग्रजन्मनो महामात्यश्रीवस्तुपालस्यात्मजे महं० श्रीललितादेवीकुक्षिसरोवरराजहंसायमाने(*) महं० श्रीजयन्तसिंहे सं० ७९ वर्षपूर्व स्तम्भनकतीर्थमुद्राव्यापार व्यापृण्वति सति सं० ७७ वर्षे श्रीशत्रुजयोजयन्तप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रभाविताविर्भूतश्रीमदेवाधिदेवप्रसादासादितसंघाधिपत्येन चौलुक्यकुलनभस्तलप्रकाशनकमार्तण्डमहाराजाधिराजश्रीलवणप्रसाददेवसुतमहाराजश्रीवीरधव *)लदेवप्रीतिप्रतिपन्न राज्यसर्वैश्वर्येण श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्यश्रीवस्तुपालेन तथाऽनुजेन सं० ७६ वर्षपूर्व गूजरमण्डले धवलका प्रमुखनगरेषु मुद्राच्यापारान्व्यापृण्वता महं० श्रीतेजःपालेन च शत्रुजयाईदाचलप्रभृतिमहातीर्थेषु श्रीमदणहिलपुरभृगुपुरस्तम्भनकपुरस्तम्भतार्थदर्भवतीधव(*)लककप्रमुखनगरेषु तथाऽन्यसमस्तस्थानेष्वपि कोटिशोऽभिनवधर्मस्था. नानिप्रभूतजीर्णोद्धाराश्च कारिताः । तथा सचिवेश्वर श्रीवस्तुपालेनेह स्वयं निर्मापितश्रीशनंजयमहातीर्थावतार श्रीमदादितीर्थंकरश्रीऋषभदेव स्तम्भनकपुरावतारश्रीपार्श्वनाथदेव श्रीसत्यपुरावतारश्रीमहावीरदेव(*)प्रशस्तिसहितकाश्मीरावतारश्रीसरस्वतीमूर्ति देवकुलिकाचतुष्टयजिनयुगलाम्बावलोकनाशाम्बप्रद्युम्नशिखरेषु श्रीनेमिनाथदेवालंकृतदेवकुलिकाचतुष्टयतुरगाधिरूढनिजपितामह ठ० श्रीसोम स्वपितृठ ० श्रीआशाराजमूर्तिद्वितय कुंजराधिरूढमहामात्यश्रीवस्तुपालानुज महं श्रीतेनःपालमूर्तिद्वय चारुतोरणत्रयश्रीनेमिनाथदेव आत्मीयपूर्वजाग्रजानुजपुत्रादिमूर्तिसमन्वित सुखोद्घाटनकस्तम्भश्रीसमेतमहातीर्थ प्रभृतिअनेकतीर्थपरम्पराविराजिते श्रीनेमिनाथदेवाधिदेवविभूपितश्रीमदुज्जयन्तमहातीर्थ आत्मनस्तथा स्वभायायाश्च प्राग्वाटजातीय ठ० श्रीकान्हडपुत्र्याः {* राणुकुक्षिसंभूता Page #152 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४०-३। या महं० श्रीसोखुकायाः पुण्याभिवृद्धये श्रीनागेन्द्रग भटारकश्रीमहेन्द्रसरिसंताने शिष्यश्रीशान्तिमूरिशिष्यश्रीआणी मरमूरिपदे भट्टारकश्रीहरिभद्रमूरिपट्टालंकरणप्रभुश्रीविजयनगर पतिष्ठितऋषभदेवालंकृतोऽयमभिनवः समण्डपः श्रीअशापटमदातीवितारनिरुपमप्रधानप्रासादः कारितः ॥ प्रासादैर्गगनाङ्गणप्रणयिभिः पातालमूलंकपैः कासारैश्च सितैः सिताम्बरगृहै लश्च लीलावनः । येनेयं नयनिर्जितेन्द्रसचिवेनालंकृतालं क्षितिः क्षेमैकायतनां चिरायुरुदयी श्रीवस्तुपालोऽस्तु सः ॥ १॥ संदिष्टं तव वस्तुपालबलिना विश्वत्रयीयात्रिका न्मत्वा ना(*)रदतश्चरित्रमिति ते हृष्टोऽस्मि नन्याशिमा नार्थिभ्यः क्रुधमर्थितः प्रथयसि स्वल्पं न दत्से न च वश्लाघां बहु मन्यसे किमपरं न श्रीमदान्मुद्यसि ॥२॥ अरिवलदलमश्रीवीरनामायमुर्त्यां सुरपतिरवतीर्णस्तर्कयामस्तदस्य । निवसति सुरशाखी वस्तुपालाभिधानः सुरगुरुरपि तेजःपालसंज्ञः समीपे ॥३॥ उदारः शूरो वा(*) रुचिरवचनो वाऽस्ति न विना भवत्तुल्यः कोऽपि कचिदिति चुलुक्येन्द्रसचि। समुद्भूतभ्रान्तिर्नियतमदगन्तुं तव यश__ स्ततिगेहे गेहे पुरि पुरि च याता दिशि दिशि । सा कुत्रापि युगत्रयी वत गता सृष्टा च सृष्टिः सतां __ सीदत्साधुरसंचरत्युचरितः खेलत्खलोऽभवति । तद्विवार्तिनिवर्तनैकमनसा प्रत्तोऽधुना शं (* भुना ૧૨ ૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ ५६ प्राचीन जैनलेख संग्रहे प्रस्तावस्तव वस्तुपाल भवते यद्रोचते तत्कुरु ॥ ५ ॥ के निधाय वसुपातले धनं वस्तुपाल न यमालयं गताः । त्वं तु नन्दसि निवेशयन्निदं दिक्षु धावति जने क्षुधावति ॥६॥ पौत्रेण धारय वराहपते धरित्रीं सूर्य प्रकाशय सदा जलदाभिषिञ्च । विश्राणितेन परिपालय वस्तुपाल भारं भवत्सु यदिमं निदधे विधा ( * ) ता ॥ ७ ॥ आत्मा त्वं जगतः सदागतिरियं कीर्तिर्मुखं पुष्करं मैत्री मन्त्रिवरः स्थिरा घनरसः श्लोकस्तमोन्नः शमः । नोक्तः केन करस्तवामृतकरः कायश्च भास्वानिति स्पष्टं धूर्जटिमूर्तयः कृतपदाः श्रीवस्तुपाल त्वयि ॥ ८ ॥ विद्या यद्यपि वैदिकी न लभते सौभाग्यमेषा कचि न स्मार्त कुरुते च कथन वचः कर्णद्वये य ( * ) द्यपि । राजानः कृपणाच यद्यपि गृहे यद्यप्ययं च व्ययचिन्ता कापि तथापि तिष्ठति न मे श्रीवस्तुपाले सति ॥९॥ कर्णे खलमलपितं न करोषि रोषं नाविष्करोषि न करोष्यपदे च लोभम् । तेनोपरि त्वमवनेरपि वर्तमानः श्रीवस्तुपाल कलिकालमधः करोषि ॥ १० ॥ सर्वत्र भ्रान्तिमती सर्वविदस्त्वदभवत्कथं कीर्तिः । (*) श्रीवस्तुपालपैतुर्कमनुहरते सन्ततिः प्रायः ॥ ११ ॥ सोऽपि वलेवलेपः स्वल्पतरोऽभूत्तथैव कल्पतरोः । श्रीवस्तुपालसचिवे सिञ्चति दानामृतैर्जगतीम् ॥ १२ ॥ १ - ० पितृकमनुहर्त्ते संप्रति० इति प्राचीन लेखमालायाम् । ૧૨૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४०-३। नियोगिनागेषु नरेश्वराणां भद्रस्वभावः खलु वस्तुपालः । उद्दामदानप्रसरस्य यस्य विभाव्यते कापि न मत्तभावः ॥ १३ ॥ fagधैः पयोधिमध्यादेको वहु (*)भिः करीन्दुरुपलब्धः । बहवस्तु वस्तुपाल माप्ता विबुध त्वयैकेन ॥ १४ ॥ प्रथमं धनranate नाथमात्मनः सचिवः । अधुना तु सुकृतसिन्धुः सिन्धुरवृन्दैः प्रमोदयति ॥ १५ ॥ श्रीवस्तुपाल भवता जलधेर्गम्भीरता किलाकलिता । आनीय ततो गजता स्वपतिद्वारे यदाकलिता ॥ १६ ॥ एते श्रीमदुर्जरेश्वरपुरोहि( * ) तठ० श्री सोमेश्वरदेवस्य ॥ इह वालिगसुतसह जिगपुत्रानकतनुजवाजडतनूजः । अलिखदिमां कायस्थः स्तम्भपुरीय ध्रुवो जयतसिंहः || हरिमण्डपनन्दीश्वर शिल्पीश्वर सोमदेव पौत्रेण । वकुलस्वामिसुतेनोत्कीर्णा पुरुषोत्तमेनेयम् ॥ महामात्य श्रीवस्तुपालस्य प्रशस्तिरियं निष्पन्ना ६०३ । श्रीनेमेत्रिजगद्भर्तुरम्वायाश्च प्रसादतः । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ महामात्यवस्तुपालभार्या महं० श्रीसोखुकाया धर्मस्थान ( गिरनार इन् स्क्रिप्शन्स् नं. २।२४-२५ ) मिदम् ॥ of १२८ ५७ Page #155 -------------------------------------------------------------------------- ________________ ५८ प्राचीन जैनलेखसंग्रहे ( ४१-४ ) ॐ नमः श्री नेमिनाथदेवाय || तीर्थेशाः प्रणतेन्द्रसंहतिशिरः कोटीरकोटिस्फुटतेजोजालजलप्रवाहलहरीमक्षालितांत्रिद्वयः । ते वः केवलमूर्तयः कवलितारिष्टां विशिष्टाममी तामष्टापदशैलमौलिमणयो विश्राणयन्तु श्रियम् ॥ १ ॥ स्वस्ति श्रीविक्रसंवत् १२८८ वर्षे फागुण (*) शुदि १० बुधे श्रीमदणहिलपुरवास्तव्य प्राग्वाटान्वयप्रसूतट श्रीचण्डपालात्मज श्रीचण्डप्रसादाङ्गन ठ० श्री सोमतनुज ठ० श्रीआशाराजनन्दनस्य श्रीकुमारदेवीकुक्षिसंभूतस्य ठ० श्रीलुणिग महं० श्रीमालदेवयोरनुजस्य ठ० महं० श्रीतेजःपालाग्रजन्मनो महामात्यश्रीवस्तुपालस्यात्मजे (*) महं० श्रीललितादेवीकुक्षि सरोवरराजहंसायमाने महं० श्रीजयन्तासिंहे सं० ७९ वर्षे पूर्वं स्तम्भतीर्थवेलाकुलमुद्राव्यापारं व्यापृण्वति सति सं०७७ वर्षे श्रीशत्रुंज योज्ज यंतप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रभावाविर्भूतश्रीमद्देवाधिदेवप्रसादासादितसंघाधिपत्येन चौलुक्यकुलनभस्तलप्रकाशनैक (*) मार्तण्डमहाराजाधिराजश्री लवणप्रसाददेवसुत महाराजश्रीवरिधवलदेवप्रीतिप्रतिपन्नराज्यसर्वैश्वर्येण श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्य श्रीवस्तुपालेन तथानुजेन सं० ७६ वर्षे पूर्व गुर्जर मण्डले धवलककप्रमुखनगरेषु मुद्राव्यापारं व्यापृण्वता महं० श्रीतेजःपालेन च श्री (# ) शत्रुंजयार्बुदाचलमहातीर्थेषु श्रीमदणहिलपुरभृगुपुरस्तम्भनकपुर स्तम्भतीर्थदर्भवतीधव लक्ककप्रमुखनगरेषु तथान्य समस्त स्थानेष्वपि कोटिशो धर्मस्थानानि प्रभूतजीर्णोद्धाराश्च कारिताः । तथा सचिवेश्वरश्रीवस्तुपालनेह स्वयं निर्मापितशत्रु ठ० ० 130 Page #156 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४१-४ ॥ ५९ जयमहातीर्थाव (*) तारश्रीमदादितीर्थंकर श्री ऋषभदेव स्थ (स्त) म्भन - पुरावतार श्रीपार्श्वनाथदेव सत्यपुरावतार श्रीमहावीरदेव प्रशस्तिसहितकश्मीरावतारश्रीसरस्वती देवकुलिकाचतुष्टय युगलाम्बाव लोकनशाम्बप्रद्युम्नशिखरेषु श्रीनेमिनाथकुलालंकृत देवकुलिकाचतुप्रयतुरगाधिरूढनि (*) जपितामह ठ श्रीसोम पितृ उ० श्री आशाराजमूतिद्वितयतोरणत्रयश्रीनेमिनाथदेव आत्मीय पूर्व जाग्रजानुजपुत्रादिमूर्तिसमन्वितसुखोद्घाटन कस्तम्भ श्रीसंमेतावतार महातीर्थप्रभृतिअनेककीर्तनपरम्पराविराजिते श्रीनेमिनाथदेवाधिदेवविभूषितश्रीमदुज्जयन्तमहातीर्थे आ ( * ) त्मनस्तथा स्वभार्यायाः प्राग्वाटजातीय ठ० कान्हडपुत्र्याःठ० राणुक्कुक्षिसंभूताया महं० श्री सोखुकायाः पुण्याभिवृद्धये श्रीनागेन्द्रगच्छे भट्टारक श्रीमहन्द्रसूरि संताने शिष्य श्री शान्तिसूरिशिष्य आणन्दमूरिश्री अमरसूरिपदे भट्टारक श्री हरिभद्रसूरिपट्टालंकरणश्रीविजयसेन सूरिप्रतिष्ठि(*)तश्रीमदादिजिनराज श्री ऋषभदेप्रमुख चतुर्विंशतितीर्थंकरालंकृतोऽयमभिनवः समण्डप : श्री अष्टापदमहातीर्थावतारप्रधानप्रासादः कारितः । स्वस्ति श्रीवलये नमोऽस्तु नितरां कर्णाय दाने ययोरस्पष्टेऽपि दृशां यशः कियदिदं वन्द्यास्तदेताः प्रजाः । दृष्टे संप्रति वस्तुपालसचिवत्यागे करिष्यन्ति ताः कीर्ति कांचन या पुनः स्फुटमियं विश्वेऽपि नो मास्यति ॥ १ ॥ कोटीरैः कटकाङ्गुलीयतिलकैः केयूरहारादिभिः ativa विभूष्यमाणवपुषो यत्पाणिविश्राणितैः । विद्वांसो गृहमागताः प्रणयिनीरप्रत्यभिज्ञाभृतस्तैस्तैः स्वांशपथैः कथं कथमिव प्रत्याययांचक्रिरे ॥२॥ न्यासं व्यातनुतां विरोचनसुत ( * ) स्त्यांग कवित्वश्रियं ૧૩૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे भासव्यासपुरःसराः पृथुरघुमायाश्च वीरव्रतम् । प्रज्ञां नापिताकिनीगुरुरपि श्रीवस्तुपाल ध्रुवं जानीमो न विवेकमेकमकृतोत्सेकं तु कौतस्कुतम् ॥ ३ ॥ वास्तवं वस्तुपालस्य वत्ति कश्चरिताद्भुतम् ? । यस्य दानमविश्रान्तमर्थिष्वपि रिपुष्वपि ॥ ४ ॥ स्तोतव्यः खलु वस्तुपालसचिवः कैर्नाम वाग्वैभवैर्यस्य (*) त्यागविधिर्विधूय विविधां दारिद्र्यमुद्रां हठात् । विश्वेऽस्मिन्नखिलेऽप्यसूत्रयदसावर्थीति दातेति च शब्दाभिधेयवस्तुविरहव्याहन्यमानस्थिती ॥ ५ ॥ आद्येनाप्यपवर्जनेन जनितार्थित्वप्रमाथान्पुनः स्तोकं दत्तमिति क्रमान्तरगतानाह्वाययन्नार्थिनः । पूर्वस्माद्गणसंख्ययापि गुणितं यस्तेष्वनावर्तिषु द्रव्यं (*) दातुमुदस्तहस्तकमलस्तस्थौ चिरं दुःस्थितः ||६|| विश्वेऽस्मिन्कल पङ्कङ्किलतले प्रस्थानवीथीं विना सीदने पदे पदे न पुरतो गन्तेति संचिन्तयन् । धर्मस्थानशतच्छलेन विदधे धर्मस्य वर्षीयसः संचाराय शिलाकलापपदवीं श्रीवस्तुपालस्फुटम् ॥ ७ ॥ अम्भोजेषु मरालमण्डलरुचो डिण्डीरपिण्डविपः कासारेपु (*) पयोधिशेषसि लुठन्निर्णिक्तमुक्तश्रियः । ज्योत्स्नाभाः कुमुदाकरेषु सदनोद्यानेषु पुष्पोल्वणाः स्फूर्ति कामिव वस्तुपाल कृतिनः कुर्वन्ति नो कीर्तयः ॥८॥ देव स्वर्नाथ कष्टं ननु क इव भवान्नन्दनोद्यानपालः खेदस्तत्को केनाप्यहह हत हृतः काननात्कल्पवृक्षः । हुँमा वादीस्तदेतत्किमपि (*) करुणया मानवानां मयैव ૧૩૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ लेखाका-४१-- । प्रीत्यादिष्टोऽयमूास्तिलकयति तलं वस्तुपालच्छलेन ॥९॥ श्रीमन्त्रीश्वरवस्तुपालयशसामुच्चावचै चिभिः सर्वस्मिन्नपि लम्भिते धवलतां कल्लोलिनीमण्डले । गचेयमिति प्रतीतिविकलास्ताम्यन्ति कामं भुवि भ्राम्यन्तानुसादयन्दितादो मन्दाकिनीयात्रिकाः॥१०॥ वक्त्रं (*) निर्वासनाज्ञानयनपगतं यस्य दारिद्रयदस्यो दृष्टिः पीयूपवृष्टिः प्रणयिपु परितः पेतुषी सप्रसादम् । प्रेमालापस्तु कोऽपि स्फुरदसमपरब्रह्मसंवादवेदी नेदीयान्वस्तु पालः स खलु यदि तदा को न भाग्यकभूमिः ॥११॥ साक्षाद्ब्रह्म परं धरागतमिव श्रेयोवियत्तः सतां तेजःपाल इति प्रसिद्धमहिमा तस्यानु(*)जन्मा जयी। यो धत्ते न दशां कदापि कलितावद्यामविद्यामयीं ___यं चोपास्य परिस्पृशन्ति कृतिनः सबः परां नितिम् ॥१२॥ आकृष्टे कमलाकुलस्य कुदशारम्भस्य संस्तम्भनं वश्यत्वं जगदाशयस्य यशसामासान्तनिर्वासनम् । मोहः शत्रुपराक्रमस्य मृतिरप्यन्यायदस्योरिति स्वैरं षड्विधकर्मनिर्मितिमया मन्त्रोऽस्य मन्त्रीशितुः ॥ १३ ॥ (*) एते मलधारिनरेन्द्रसुरिणाम् । स्तम्भतीर्थेऽत्र कायस्थवंशे बाजडनन्दनः । प्रशस्तिमेतागलिख जैत्रसिंहध्रुवः सुधीः ॥ हरिमण्डपनन्दीश्वरशिल्पीश्वरसोगदेवपौत्रेण । वकुलस्वामिसुतेनोत्कीर्णा पुरुपोत्तमेनेयम् । श्रीवस्तुपालप्रभोः प्रशस्तिरियं निष्पन्ना।। मङ्गलं महाश्रीः॥ (गिरनार इन्सक्रिप्शन्स् नं. २।२६-२७) १33 Page #159 -------------------------------------------------------------------------- ________________ १२ प्राचीन जैनलेख संग्रहै ( ४२-५ ) ॐ नमः सर्वज्ञाय || ये दुज्जयन्तं 'जयाभूमजाकल्याणा | स्वस्ति श्रीविक्रमसंवत् १२८८ वर्षे फागुण शुदि १० बुधे श्रीमदणहिलपुरवा (*) स्तव्य प्राग्वाटान्वयप्रसूतठ० श्रीचण्डपालात्मज ठ० श्रीचण्डप्रसादाङ्गज ठ० श्रीसोमतनुजठ ० श्री आशाराजनन्दनस्य ४० श्रीकुमारदेवीकुक्षिसंभूतस्य उ० श्रीलुणिग महं० श्रीमालदेवयोरनुजस्य महं० श्री तेजःपालाग्रजन्मनो महामात्य श्रीवस्तुपालस्यात्मजे महं० श्रीललितादेवीकुक्षिस रोवर राजहंसाय (*)माने महं० श्री जयन्तसिंहे [सं० ७९ वर्षपूर्व स्तम्भतीर्थे मुद्राव्यापारान्व्यापृण्वति सति सं. ७७ वर्षे शत्रुंजयोज्जयन्तप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रसादाविर्भूतश्रीमदेवाधिदेवप्रसादासादितसंघाधिपत्येन चौलुक्यकुलनभस्तलप्रकाशनैकमार्त्तण्ड महाराजाधिराजश्री लवणप्रसाददेवसुतमहाराजश्री वीरध (*) वलदेवप्रीतिप्रतिपन्न राज्य सर्वैश्वर्येण श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्यश्रीवस्तुपालेन तथानुजेन सं० ७६ वर्षपूर्वं गुर्जरमण्डले धवलककप्रमुखनगरेषु मुद्राव्यापारं व्यापृण्वता महं० श्रीतेजःपालेन च श्री शत्रुंजयार्बुदाचलप्रभृतिमहातीर्थेषु श्रीमदणहिलपुरभृगुपुरस्त ( * ) म्भनकपुर स्तम्भतीर्थदर्भवतीधवलककममुखनगरेषु तथान्यसमस्तस्थानेष्वपि कोटिशोsभिनधर्मस्थानानि प्रभूतजीर्णोद्धाराथ कारिताः । तथा सचिवेश्वरश्रीवस्तुपालेनेह स्वयं निर्मापितश्रीशत्रुंजयमहातीर्थावतार श्रीमदादितीर्थंकर श्री ऋषभदेव स्तम्भनकपुरावतार श्रीपार्श्वनाथदेव सत्यपुरावतार श्री (*) महावीरदेव प्रशस्तिसहितकश्मीरावतार श्रीस ૧૩૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४२–५ । रस्वती मूर्तिदेव कुलिकाचतुष्टयजिनयुग लाम्वावलोकनाशाम्बमद्युम्न्नशिखरेषु श्रीनेमिनाथदेवालंकृत देवकुलिका चतुष्टयतुरगाधिरूढस्वपितामहमहं० श्रीसोम निजपितृठ० श्री आशाराजमूर्तिद्वितयचारुतोरणत्रयश्रीनेमिनाथदेव आत्मीय ( * ) पूर्वजाग्रजानुजपुत्रादिमूर्तिसमन्वितसुखोद्घाटन कस्तम्भ श्री अष्टापद महातीर्थमभृतिअनेक कीर्तनपरम्पराविराजिते श्रीनेमिनाथदेवाधिदेवविभूषितश्रीमदुज्जयन्तमहातीर्थे आत्मनस्तथा स्वधर्मचारिण्याः प्राग्वाटजातीयठ० श्री - कान्हडपुत्र्याः उ०राणुकुक्षिसंभूताया महं० श्रीललितादेव्याः पुण्याभि (*) वृद्धये श्रीनागेन्द्रगच्छे भट्टारकश्रीमहेन्द्रसूरि संताने शिष्यश्री शान्तिसूरिशिष्य श्री आणन्दसूरिश्रीअमरसूरिपदे भट्टारक श्रीहरि - भद्रसूरिपट्टालंकरणप्रभुश्रीविजयसेनसूरिप्रतिष्ठित श्री अजितनाथदेवादिविंशतितीर्थकरालंकृतोऽयमभिनवः समण्डपः श्रीसंमेतमहातीथवतारप्रासादः कारितः । स श्रीजिनाधिपतिधर्मधुराधुरीणः श्लाघास्पदं कथमिवास्तु न वस्तुपालः । श्रीशारदासुकृतकीर्तिन यादिवेण्याः पुण्यः परिस्फुरति जङ्गमसङ्गमो यः ॥ १ ॥ विभुताविक्रमविद्याविदग्धतावित्तवितरणविवेकैः । यः सप्तभिर्विकारैः कलितोऽपि बभार न विकारम् ||२|| यस्य भूः किमसावस्तु वस्तुपालसुतः सदा । नाव सावाप्येतौ धर्मकर्मकृतौ कृतौ ॥ ३ ॥ कस्यापि कविता नास्ति विनास्य हृदयामुखम् | वास्तव्यं वस्तुपालस्य पश्यामस्तद्वयं च यम् ॥ ४ ॥ ૧૩૫ ६३ Page #161 -------------------------------------------------------------------------- ________________ ६४ प्राचीन जैनलेखसंग्रहे दुर्गः स्वर्गगिरिः सकल्पतरुभिर्भेजे न चक्षुष्पथे तस्थौ कामगवी जगाम जलधेरन्तः स चिन्तामणिः । कालेऽस्मिन्नवलोक्य यस्य करुणं तिष्ठेत कोऽन्यः स्वतः पुण्यः सोsस्तु न वस्तुपालसुकृती दानैकवीरः कथम् ||५|| सोऽयं मन्त्री गुरुरतितरामुद्धरन्धर्मभारं श्लाघाभूमिं नयति न कथं वस्तुपालः सहेलम् । तेजःपाल स्वबलधवलः सर्वकर्मीणबुद्धि द्वैतीयकः कलयतितरां यस्य धौरेयकत्वम् ॥ ६ ॥ एतस्मिन्वसुधासुधाजलधरे श्रीवस्तुपाले जग जीवा सितयचयैर्नवनवैर्नक्तं दिवं वर्पति (*) । आस्वातन्यजनाघनोज्झितशशीज्योत्स्नाच्छवगद्गुणो तैरद्य लक्ष्मीर्मन्याचलेन्द्रभ्रमणपरिचयादेव पारिप्लवेयं भृङ्गस्यैव भङ्गावकितमृगदृशां प्रेमनस्थेतरस्य । आयुर्निश्वासवायुमणगपरतयैवेवमस्थैर्यदुस्थं स्थास्नुर्धर्मोऽयमेकः परमिति हृदये (*) वस्तुपालन मेने ||८|| तेजःपालस्य विष्णोच कः स्वरूपं निरूपयेत् । स्थितं जगत्रयीं पातुं यदा यो वरकन्धरे ॥ ९ ॥ ललितादेवीनाम्ना सधर्मिणी वस्तुपालस्य । अस्यामनिरस्तनयस्तनयोऽयं (*) जयन्तसिंहाख्यः ॥ १० ॥ दृष्ट्वा वपुथ '''च परस्परविरोधिनी । विवादा... जैत्रसिंहस्तारण्यवादि (१) कः ॥ ११ ॥ (*) कृतिरियं मलधारिश्रीनरचन्द्रसूरीणाम् ॥ स्तम्भतीर्थेऽत्र कायस्थवंशे वाजडनन्दनः । १३८ '119 11 Page #162 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ४३ - ६ | प्रशस्तिमेतामलिखज्जैत्र सिंहध्रुवः सुधीः ॥ वाहस्य तनूजेन सूत्रधारेण धीमता । एषा कुमारसिंहेन समुत्कीर्णा प्रयत्नतः ॥ श्रीनेमेत्रिजगद्भर्तुरम्वायाथ प्रसादतः । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ ( गिरनार इन्सक्रिप्शन्स नं. २।२७-२९ ) 9 ( ४३-६ ) ॐ नमः श्रीसर्वशाय || संमेताद्विशिरः किरीटपणयः स्पेरस्म राईकृतिध्वंसोल्लासितकीर्तयः शिवपुरप्राकारतारश्रियः । आनत्यश्रित संविदादिविलसद्रत्नोव रत्नाकराः कल्याणाचलिहेतवः प्रतिकलं ते सन्तु वस्तीर्थपाः ॥ १ ॥ स्वस्ति श्रीविक्रमसंवत् १२८८ वर्षे फागुणशुदि १० बुधे श्री. मदणहिलपुरवास्तव्यमाग्वाट कुलालङ्करण (*) श्रीचण्डपालात्मज ठ० श्रीचण्डप्रसादाङ्गज ट० श्री सोमतनुज ठ० श्री आशाराजनन्दनस्य ४० श्रीकुमारदेवीकुक्षिसम्भूतस्य ट० श्रीलुणिग महं० श्रीमालदेवयोरनुजस्य महं० श्रीतेजःपालाग्रजन्मनो महामात्यश्रीवस्तुपालस्यात्मजे महं० श्रीललितादेवीकुक्षिसरोवर राजहंसायमाने महं० श्रीजयन्तसिंहे सं० ७९ वर्षपूर्व स्तम्भती (*) र्थमुद्राव्यापारान् व्यापृण्वति सति सं• ७७ वर्षे श्रीशत्रुञ्जयोजायन्तमभूतिमहातीर्थयात्रोत्सवप्रभावाविभूत श्रीमद्देवाधिदेवप्रसादासादितसङ्गाधिपत्येन चौलुक्य कुलनभस्तलमकाशनैकमार्तण्डमहाराजाधिराजश्रीलवणपसाद देवसुत महाराज ६५ 139 Page #163 -------------------------------------------------------------------------- ________________ ६६ प्राचीन जैन लेख संग्रहे श्री वीरधवलदेवप्रीतिप्रतिपन्न राज्य सर्वैश्वर्येण श्रीशारदाप्रतिपन्नापत्येन महामा (*) त्यश्रीवस्तुपालेन तथा अनुजेन सं० ७६ वर्षपूर्व गुर्जरमण्डले धवलककम मुखनगरेषु मुद्राव्यापारान् व्यापृण्वता महं० श्रीतेजःपालेन च श्रीशत्रुञ्जयार्बुदाचलप्रभृतिमहातीर्थेषु श्रीमदणहिलपुर भृगुपुरस्तम्भनकपुरस्तम्भतीर्थदर्भवतीधवल ककप्रमुखनगरेषु तथा अन्य समस्तस्थानेष्वपि कोटिशोऽभिनव धर्मस्थानानि मभूतजी (*) र्णोद्धाराश्च कारिताः । तथा श्रीशारदाप्रतिपन्न पुत्रसचिवेश्वरश्रीवस्तुपालेन स्वधर्मचारिण्याः प्राग्वाटजातीय ठ० श्रीकाहडपुत्र्याः ठ० राणुकुक्षिसम्भूताया महं० श्रीलतितादेव्यास्तथा आत्मनः पुण्याभिवृद्धये इह स्वयं निर्मापितश्रीशत्रुञ्जय महातीर्थावतारश्रीमदादितीर्थंकरश्रऋिषभदेव स्तम्भनकपुरावतार श्रीपार्श्वनाथदेव सत्यपुरा(*) वतार श्रीमहावीरदेव प्रशस्तिसहितकश्मीरावतार श्रीसरस्वतीमूर्ति देवकुलिका चतुष्टयजिन युगल अम्बावलोकनाशास्त्रप्रद्युम्न शिखरेषु श्री नेमिनाथदेवालंकृत देवकुलिका चतुष्टयतुरगाधिरूढ निजपितामह महं० श्रीसोम स्वपितृ ठ० श्री आशाराजमूर्तिद्वितयचारुतोरणत्रयश्रीनेमिनाथदेव आत्मीय पूर्वजाग्रजानुजपुत्रादिमूर्तिस(*) मन्वितसुखोद्घाटन कस्तंभ श्री अष्टापद महातीर्थप्रभृति अनेककीर्तनपरंपराविराजिते श्रीनेमिनाथदेवाधिदेव विभूषित श्रीमदुज्जयंतमहातीर्थे श्रीनागेंद्रगच्छे भट्टारक श्रीमहेंद्रसूरि संताने शिष्य श्रीशांतिसूरि शिष्य आनंद सूरि श्री अमरसूरिपदे भट्टारक श्री हरिभद्रसूरि पट्टालंकरणप्रभुश्रीविजय सेन सूरिप्रतिष्ठित (*) श्रीमदजितनाथदेवप्रमुखविशतितीर्थंकरालंकृतोऽयमभिनवः समण्डपः श्रीसमेतावतार महातीर्थप्रासादः कारितः ॥ ७॥ मुष्णाति प्रसभं वसुद्विजपतेगौरीगुरुं लङ्घन्य १३८ Page #164 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४३-६ । नो धत्ते परलोकतो भयमहो हंसापलापे कृती । उच्चैरास्तिकचक्रवालमुकुटश्रीवस्तुपालस्फुटं भेजे नास्तिकतामयं तव यशःपूरः कुतस्त्या (*) मिति ॥ १ ॥ कोपाटोपपरैः परैश्चलचमूरङ्गतुरङ्गक्षत क्षोणीक्षोदवशादशोपि जलधिः श्रीस्तम्भतीर्थे पुरे । स्वेदाम्भस्तटिनीघटाघटनया श्रीवस्तुपाल स्फुर तेजस्तिग्मगभस्ति तप्ततनुभिस्तैरेव सम्पूरितः ॥ २ ॥ दिग्यात्रोत्सव वीरवीरधवलक्षोणीधवाध्यासितं प्राज्यं राज्यरथस्य भारमभितः स्कंधे दधलीलया । भाति भ्रातरि दक्षिणे समगुणे श्रीवस्तुपालः कथं न श्लाघ्यः स्वयमश्वराजतनुजः कामं सवामा स्थितिः ॥३॥ लावण्यांग इति द्युतिव्यतिकरैः सत्याभिधानोऽभवद् भ्राता यस्य निशानिशांत विकस चन्द्रप्रकाशाननः । शंके शंकरकोपसंभ्रमभरादासीदनंगः स्मरः साक्षादंगमयोऽयमित्यपहृतः स्वर्गंगनाभिर्लघु ॥ ४ ॥ रक्तः सद्गतिभावभाजि चरणे श्रीमल्लदेवो परो यद्भ्राता परमेष्ठिवाहनतया प्राप्तः प्रतिष्ठां पराम् । खेलनिर्मलमान से न समयं कापि श्रयन् पंकिलं विश्वे राजति राजहंस इव यः संशुद्धपक्षद्वयः ॥ ५ ॥ सोऽयं तस्य सुधाहरस्य कवितानिष्ठः कनिष्ठः कृती बंधुबंधुरबुद्धिबोधमधुरः श्रीवस्तुपालाभिधः । ज्ञानांभोरुहकोटरे भ्रमरतां सारंगसाम्यं यशः सोमे सौरितुलां च यस्य महिमक्षीरोदधौ स्वं दधौ ॥६॥ (*) इंदुर्विदुरपां सुरेश्वरसरिडिंडोरपिंड: पतिभसां विद्रुमकंदलः किल विभुः श्रीवत्सलक्ष्मानभः । ६७ ૧૩૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे कैलासत्रिदशेभशंभुहिमवत्प्रायास्तु मुक्ताफल__स्तोमः कोमलबालुकास्य च यशःक्षीरोदधौ कौमुदी॥४॥ हस्ताग्रन्यस्तसारस्वतरसरसनप्राप्तमाहात्म्यलक्ष्मी-- स्तेजःपालस्ततोऽसौ जयति वसुभरैः पूरयन् दक्षिणाशाम्। यद्धद्धिः कल्पिम (*) द्विपगहनपरक्षोणिभूद्धद्धिसंप लोपामुद्राधिपस्य स्फुरति लसदिनस्फारसंचारहेतुः॥८॥ पुण्यश्रीभुवि मल्लदेवतनयोऽभूत्पुण्यसिंहो यशो वर्यः स्फुर्जति जैत्रसिंह इति तु श्रीवस्तुपालात्मजः । तेजःपालसुतस्त्वसौ विजयते लावण्यसिंहः स्वयं ___ यैर्विश्वे भवदेकपादपि कलौ धर्मश्चतुष्पादयम् ॥ ९॥ एते श्रीनागेंद्रगच्छे भट्टारकश्रीउदय(* प्रभसूरीणाम् । स्तंभतीर्थेऽत्र कायस्थवंशे वाजडनंदनः ॥ प्रशस्तिमेतामलिखत् जैत्रसिंहध्रुवः सुधीः ॥ १॥ बाहडस्य तनूजेन सूत्रधारेण धीमता । एषा कुमारसिंहेन समुत्कीर्णा प्रयत्नतः ॥२॥ श्रीनेमेस्त्रिजगद्भर्तुरम्बायाश्च प्रसादतः । वस्तुपालान्वयस्यास्ति प्रशस्ति स्वस्तिशालिनी ॥३॥ श्रीवस्तुपालप्रभोः प्रशस्तिरियं निष्पन्ना शुभं भवतु ॥ (४४) वस्तुपालविहारेण हारेणेवोज्ज्वलश्रिया । उपकण्ठस्थितेनायं शैलराजो विराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोऽर्थ पश्चाद्भागे श्रीकपर्दियक्ष १४० Page #166 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४५-४९। प्रासादसमलंकृतः श्रीशत्रुजयाव [ तार ) श्रीआदिनाथप्रासादस्तदग्रतो वामपक्षे स्वीय सद्धर्मचारिणी महं० श्रीललितादेवियोऽर्थ विंशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरमासादस्तथा दक्षिणपक्षे द्वि० भार्या महं० श्रीसोखुश्रेयोऽर्थ चतुर्विंशतिजिनोपशोभितः श्रीअष्टाएदमासादः ० अपूर्वघाटरचनारुचिरतरमभिनवप्रासादचतुष्टयं निजद्रव्येण कारपांचके। (लिष्ट ऑफ ऑकयोलॉजिकल रिमॅन्स इन बॉम्बे प्रेसिडेन्सी पृ. ३६१) (४५-४६) महामात्य श्रीवस्तुपाल महं० श्रीललितादेवीमूर्ति । @Sasasia. महामात्य श्रीवस्तुपालमहं० श्रीसोखुकामूर्तिः। (लि० ऑ० रि० इ० बॉ० प्रे० पृ० ३५७-८ ) (४७-४८) ....... पालविहारेण................................ || ....... ... .........." यं शैलराजो विराजते ॥ ...."विहारेण हारेणेवोज्ज्वलश्रिया। उपकंठस्थितेनायं शैलराजो विराजते । (लि० ऑ० रि० ३० बॉ० प्रे० पृ० ३५९) (४९) संवत् १२१५ वर्षे चैत्रशुदि ८ रवावद्येह श्रीमदुज्जयन्ततीर्थे जगतीसमस्तदेवकुलिकासत्कछाजाकुवालिसंविरण संघवि ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रह ठ० सालवाहण प्रतिपत्या सू० जसहडपु० सावदेवेन परिपूर्णा कृता ॥ तथा ठ० भरथसुत ठ० पंडित] सालिवाहणेन नागजरिसिरायापरितः कारित [ भाग] चत्वारिबिंबीकृतकुंडकर्मातरतदधिष्ठात्रीश्रीअंबिकादेवीप्रतिमा देवकुलिका च निष्पादिता ॥ (लि. ऑ० रि० इ० बा• प्रे० पृ० ३५६) (५०) संवत् १२२२ श्री श्रीमालज्ञातियमहं श्रीराणिगसुत महं० श्रीआंबाकेन पद्या कारिता। (लि० ऑ० रि० इ० बॉ० प्रे० पृ० ३५९) (५१) सं० १२२३ महं० श्रीराणिगसुत[महं] श्रीआंबाकेन पद्या कारिता। (लि० ऑ० रि० इ० वॉ० प्रे० पृ० ३५९ ) (५२) श्रीमत्सूरिधनेश्वरः समभवनीशीरभट्टात्मजः शिष्यस्त[ पदपंकजे मधुकरक्रिडाकरो योऽभवत् । [शिष्यः शोभितवेत्र नेमिसदने श्रीचन्द्रमूरि"..... श्रीमद्रेवतके चकार शुभदे कार्य प्रतिष्ठादिकम् ॥ १ ॥ श्रीसङ्गातमहामात्यपृष्टार्थविहितोत्तरः समुउद्भूतवशादेव चण्डादिजनतान्वितः । सं. १२७६ ॥ (लि. ऑ० रि० इ० बॉ० प्रे० पृ० ३५५.) ૧૪૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-५३-५५। ७१ (५३) द० । संवत् १३०५ वर्षे वैशाख शुदि ३ शनौ श्रीपत्तनपास्तव्य श्रीमालज्ञातीय ठ० वाहड सुत महं० पद्मसिंह पुत्र ठ० पथिमिदेवी अंगज [ महणसिंहा नुज महं० श्रीसामतसिंह तथा महामात्य श्रीसलखणसिंहाभ्यां श्रीपार्श्वनाथविम्बं पित्रोः श्रेयसेऽत्र कारितं ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसूरिपटोद्धरण श्रीमानदेवसूरि शिष्य श्रीजयानं[ द सूरिभिः ] प्रतिष्ठितं । [ शुभं भवतु ] (लि० ऑ० रि० इ० वॉ० प्रे० पृ० ३५८. ) (५४) संवत् १३३३ वर्षे ज्येष्ठ वदि १४ भौमे श्रीजिनप्रबोधमूरिसुगुरूपदेशात् उच्चापुरी वास्तव्येन श्रे० आसपालसुत श्रे० हरिपालेन आत्मनः स्वमातृ हरिलायाश्च श्रेयोऽर्थ श्रीउज्जयन्तमहातीर्थे श्रीनेमिनाथदेवस्य नित्यपूजार्थ द्र० २०० शतद्वयं प्रदत्तं । अमीषां व्याजेन पुष्पसहस्र २००० द्वयेन प्रतिदिनं पूजा कर्तव्या श्रीदेवकीय आरामवाटिकासत्कपुष्पानि श्रीदेवक.........."पंचकुलेन श्रीदेवाय ऊटापनीयानि ॥ (लि. ऑ० रि० इ० बॉ० प्रे० पृ० ३५३. ) __ (५५) संवत् १३३५ वर्षे वैशाख सुदि ८ गुरौ श्रीमदुज्जयन्तमहातीर्थे देव......... ......."च श्रीनेमिनाथपूजाथै धवलककवास्तव्य श्रीमालज्ञातीय संघ० वील्हणत........ (लि० ऑ० रि० इ० बॉ० ० पृ० ३५३ ) ૧૪૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रह (५६) संवत् १३३९ वर्षे ज्येष्ठ सुदि ८ बुधे श्रीउज्जयन्तमहातीर्थे श्रयवाणावास्तव्य प्राग्वाटज्ञातीय महं० जिसधरसुत महं° पूनसिंहभार्या गुनसिरि श्रेयोऽर्थ नेचकेद्र० ३०० त्रीणिशतानि नेचके कारितानि दिनं प्रतिपुष्फ० ३०५० ॥ (लि० ऑ० ऑ० रि० इ० वॉ० प्रे० पृ० ३५२) (५७) ॥० ॥ संवत् १३५६ वर्षे ज्येष्ठ शुदि १५ शुक्रे श्रीपल्लीवाल ज्ञातीय श्रेष्ठि पासूसुत साहु पदम भार्या ते जला....... ........देन कुलगुरु श्रीस्मनि (?) मुनि आदेशेन श्रीमुनिसुव्रतस्वामिविवं देवकुलिकां पितामह श्रेयो....." (लि० ऑ० रि० इ० बॉ० प्रे० पृ० ३६३) (५८) संवत् १३७० वर्षे वैशाख सुदि २ गुरु लीलादिवि श्रेयोर्थ श्रीआदिनाथविवं थिरपाल--- (लि० ऑकरि० इ० वॉ० प्रे० पृ० २६२ ) (५९) ओं नमः सर्वज्ञाय । संवत् १४८५ वर्षे कार्ति शुदि पंचमी ५ बुधे श्रीगिरिनारिमहातीर्थे ठा० पेतसिंह निर्वाणं श्रीमंत्रिद्रालि. यवंशे श्रीमतसुनामडगोत्रे मरुतीयाणा ठ० जहा पुत्र ठा० लावू तत्सुत ठा० कदू-तदन्वय वीसल तदंगज टा० सुरा तदंगभू ठा० ૧૪૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-६०-६२। ७३ ना माधू ठा० भीमसिंह ठ० माला भीमसिंह भार्या ठा० भीमा पुत्री " पाई मोहांण कुक्षिमुत्पन्न ठा० पेतसिंह भार्या वाई चंदागह श्री नेमिनाथ चरणं प्रणमति । ( लि० ऑ०रि० इ० वॉ० प्रे० पृ० ३५४ ) ( ६० ) संवत् १४९६ वर्षे आषाढ शुदि १३ गुरौ जंझणपुरिवास्तघ्या महती आणी खरतरगच्छे गौत्र नन्हडे साह चाढूण संताने गाह गुणराज सुत साह जाजा वीरम देवा पुत्र माणकचंद भ्रातृ गंगवी राइमल श्रीगिरि[नारि] जात्रा करी श्रीनेमि [ नाथस्य ] ( लि० ऑ० रि० इ० बॉ० प्रे० पृ० ३५५ ) ( ६१ ) स्वस्ति श्री १६८३ वर्षे कार्तिक वदि ६ सोमे श्रीगिरनार - नी पूर्वपाजनो उद्धार श्रीदिवने संधे षीयनिप्रज्ञ ( पुण्यनिमिन ?) श्रीमालज्ञातीयमां सिंघजी मेघजीने उद्यमे कराव्यो । ( लि० ऑ०रि० इ० वॉ० ० पृ० ३६० ) ( ६२ ) "राजदेव प[ति] सिधचक्रपति श्रीजयसिंघदेव'' विजय 'पारकरणायनतपितभि "वातेन .........केन उपायेन...जादवकुलतिलक तीर्थंकर श्रीने "ठ० कीका च ८० वाता"" मिनाथप्रासाद मुत्रविक्रममारुति 10 ******* ************ ( लि० ऑ० रि० इ० वॉ० प्र० पृ० ३५६ ) ૧૪૫ 10.1 Page #171 -------------------------------------------------------------------------- ________________ ७४ प्राचीनजैनलेखसंग्रहे (६३) स्वस्ति श्रीधृतिनमः श्रीनेमिनाथाय जवर्षे फाल्गुन शुदि ५ गुरौ श्रीतिलकमहाराज श्रीमहापालवयरसिंह भार्या फाउसुत सासुत सा० साईआ सा० मेलामेला-- जसुता रूडी गांगी प्रभृतिनाथप्रासादः कारितः प्रतिष्टिद्रसूरि तत्पदे श्रीमुनिसिंह ....... कल्याणत्रय (लि. ऑ० ऑ० रि० इ० बॉ० प्रे० पृ० ३५४) ૧૪૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ अर्बुदाचलस्थितप्रशस्तयः। asart-Star गूर्जरमहामात्य-श्रीतेजःपालकारित-लूणसिंहवसाहिका गतप्रशस्तिलेखाः। (६४) ॥०॥ वंदे सरस्वती देवीं याति या का[व] मानसं । नी [यमा] ना [निजेने] व यानपा] नस [व]ासिन[1] ॥१॥ यः [क्षतिमा (नप्य रु [णः प्रकोपे शांतोपि दीप्त]: स्मरनिग्रहाय । निमीलिताक्षो [पि सम] ग्रदर्शी स वः शिवायास्तु शिवातनूजः ॥ २ ॥ अणहिलपुरमस्ति स्वस्तिपात्रं प्रजा ना___ म] जरजिर[घुतुल्यैः] पाल्यमानं चुलुक्यैः । [चिरम] तिरमणीनां य [त्र वक्त्रे]न्दु [मंदी] कृत इव [सि]तपक्षप्रक्षयेऽप्यंधकारः ॥ ३ ॥ तत्र प्राग्वाटान्वयमुकुटं कुटजप्रसून(*)विशदयशाः । दानविनिजितकल्पद्रुमपंखंडश्चंडपः समभूत् ॥ ४ ॥ चंडप्र[सा]दसंज्ञः] स्वकुल [प्रासा) दहेमदंडोऽस्य । पसर[त्कीर्तिपताकः पुण्यविपाकेन सूनुरभूत् ॥ ५॥ ૧૪૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रह आत्मगुणैः किरणैरिव सोमो रोमोद्गमं सतां (*)कुर्वन् । उदगादगाधमध्यादुग्धोदधिवांधवात्तस्मात् ॥ ६॥ एतस्मादजनिजिनाधिनाथभक्तिं विभ्राणः स्त्रमनसि शश्वदश्वराजः । तस्यासीदयिततमा कुमारदेवी देवीव त्रिपुररिपोः कुमारमाता ॥ ७ ॥ तयोः प्रथमपु(*)ोऽभूनमंत्री लूणिगसंज्ञया । दैवादवाप वालोऽपि सालोक्यं [व]सवेन सः ॥ ८ ॥ पूर्वमेव सचिवः स कोविर्दै गण्यते स्म गुणवत्सु लूणिगः । यस्य निस्तुषमतेर्मनीपया विकृतेव धिषणस्य धीरपि ॥ ९ ॥ श्रीमल्लदेवः श्रि()तमल्लिदेवः तस्यानुजो मंत्रिमतल्लिकाऽभूत् । बभूव यस्यान्यधनांगनासु लुब्धा न बुद्धिः शमलब्धयुद्धेः ॥ १० ॥ धर्मविधाने भुवनच्छिद्रपिधाने विभिन्नसंधाने । सृष्टिकृता नहि सृष्टः प्रतिमल्लो मल्लदेव (*)स्य ॥ ११ ॥ नीलनीरदकदम्बकमुक्त श्वेतकेतुकिरणोद्धरणेन । मल्लदेवयशसा गलहस्तो हस्तिमल्लदशनांशुषु दत्तः॥१२॥ तस्यानुजो विजयते विजितेंद्रियस्य सारस्वतामृतकृताद्भुतह पंवर्पः। श्रीवस्तु* पा]ल इति भालतलस्थितानि दौस्थ्याक्षराणि सुकृती कृतिनां विलुपन् ।। १३ ॥ ૧૪૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ६४ ! विरचयति वस्तुपाल लुक्यसचिवेषु कविषु च प्रवरः । न कदाचिदर्थहरणं श्रीकरणे काव्यकरणे वा ॥ १४ ॥ तेजःपालः पालितस्वा (*) मितेजःपुंजः सोऽयं राजते मंत्रिराजः । दुर्वृत्तानां शंकनीयः कनीया - नस्य भ्राता विश्वविभ्रांतकीर्त्तिः ॥ १५ ॥ तेजःपालस्य विष्णोथ कः स्वरूपं निरूपयेत् । स्थितं जगत्रयीसूत्रं यदीयोदकंदरे || १६ || जाल्दुमाऊसाऊ (*) धनदेवी सोहगाव यजुकाख्याः । परमलदेवी चैषां क्रयादिमाः सप्त सोदर्यः ॥ १७ ॥ एतेऽश्वराजपुत्रा दशरथपुत्रास्त एव चत्वारः । प्राप्ताः किल पुनरवनाकोदरवासलोयेन ॥ १८ ॥ अनुजन्मना समेतस्तेजःपा (# ) लेन वस्तुपालोऽयं । मदयति कस्य न हृदयं मधुमास माघवेनेव ॥ १९ ॥ पंथानमेको न कदापि गच्छेदिति स्मृतिप्रोक्तमिव स्मरतौ । सहोदरौ दुर्द्धरमोहचौरे संभूय इदं सदा सो(*) दरोरुदेतु युगं युगव्यायतदोर्युग । युगे चतुर्थेऽप्यनयेन येन ध्वनि तौ तौ ॥ २० ॥ कृतं कृतस्यागमनं युगस्य ॥ २१ ॥ मुक्तामयं शरीरं सोदरयोः सुचिरमेतयोरस्तु | मुक्तामयं किल महीवलयमिदं भाति यत्कीर्त्त्या ॥ २२ ૧૪૯ ७७ Page #175 -------------------------------------------------------------------------- ________________ ७८ प्राचीन जैनलेखसंग्रहे ए (*) कोत्पत्तिनिमित्तौ यद्यपि पाणी तयोस्तथाऽप्येकः । वामोऽभूदनयोर्न तु सोदरयोः कोऽपि दक्षिणयोः ॥ २३ ॥ धर्मस्थानांकितामुर्वी सर्वतः कुर्वताऽमुना | दत्तः पादो बलाद्वंधुयुगलेन कलेले ॥ २४ ॥ इतक्यवीरा (*) णां वंशे शाखाविशेषकः । अर्णोराज इति ख्यातो जातस्तेजोमयः पुमान् ॥ २५ ॥ तस्मादनंतर मनंतरितप्रतापः माप क्षितिं क्षतरिपुर्लवणप्रसादः । स्वर्गापगाजल वलक्षित शंखशुभ्रा भ्राम यस्य लवणाब्धिमतीत्य कीर्त्तिः (*) ॥ २६ ॥ सुतस्तस्मादासीद्दशरथ ककुत्स्थप्रतिकृतेः प्रतिक्षमापालानां कवलितवलो वीरधवलः । यशः पूरे यस्य प्रसरति रतिकांतमनसा मसाध्वीनां भग्नाभिसरणकलायां कुशलता ॥ २७ ॥ चौलुक्यः सुकृती स वीरधवलः क (*) जपानां जपं यः कर्णेऽपि चकार न प्रलपतामुद्दिश्य यौ मंत्रिणौ । आभ्यामभ्युदयातिरेकरुचिरं राज्यं स्वभर्तुः कृतं वाहानां निवा घटाः करटिनां वृद्धाश्च सौधांगणे ||२८|| तेन मंत्रिद्वयेनायं जाने जानूपवर्त्तिना । वि (*) भुर्भुजद्वयेनेव सुखमाश्लिष्यति श्रियं ॥ २९ ॥ इतश्च । गौरीवरश्वशुरभूधर संभवोऽयमस्त्यर्बुदः ककुदमद्रिकवकस्य । मंदाकिनीं घनजटे दधदुत्तमां [गे] यः श्यालकः शशिभृतोऽभिनयं करोति ॥ ३० ॥ ૧૫૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-६४ । चिदिह विहरती ( * ) क्षमाणस्य रामाः प्रसरति रतिरंतर्मोक्षमाकांक्षतोऽपि । कचन मुनिभिरर्थ्या पश्यतस्तीर्थवीथीं भवति भवविरक्ता धीरधीरात्मनोऽपि ॥ ३१ ॥ श्रेयः श्रेष्ठवशिष्ठहोम हुतभुक्कुंडान्मृतंडात्मजप्रद्योताधिकदेहदीधितिभ ( * ) रः कोऽप्याविरासीन्नरः । तं त्वा परमाणैकरसिकं स व्याजहार श्रुते राधार : परमार इत्यजनि तन्नामाऽथ तस्यान्वयः ॥३९२॥ श्रीधूमराजः प्रथमं वभूव भूवासवस्तत्र नरेंद्रवंशे । भूमीभृतो यः कृतवानभिज्ञान् पक्षद्वयोच्छे (*) दनवेदनासु ॥ ३३ ॥ धंधुक ध्रुव भटादयस्ततस्ते रिपुद्विपघटाजितोऽभवन् । यत्कुलेऽजनि पुमान्मनोरमो रामदेव इति कामदेवजित् ॥ ३४ ॥ रोदःकंदरवर्त्तिकीर्त्तिलहरीलिप्तामृतांशुद्युते शो यशोधवल इ ( * ) त्यासीत्तनूजस्ततः । चौलुक्य कुमारपालनृपतिप्रत्यर्थितामागतं मत्वासत्वरमेव मालवपति व (व) लालमालब्धवान् ||३५|| शत्रुश्रेणीगलविदलनोन्निद्र निस्त्रिंशधारो धारावर्ष: समजनि सुतस्तस्य विश्वप्रशस्यः । कांक्रांत (*)धनवसुधानिश्चले यत्र जाताश्योतन्नेत्रोत्पलजलकणाः कोंकणाधीशपत्न्यः ॥ ३६ ॥ ૧૫૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे सोऽयं पुनर्दाशरथिः पृथिव्या___ मव्याहतौजाः स्फुटमुजगाम । मारीचवैरादिव योऽधुनापि [मृगव्यमव्यग्रमतिः करोति ॥ ३७ ॥ साम(*)तसिंहसमितिक्षितिविक्षतौजः-- श्रीगर्जरक्षितिपरक्षणदक्षिणासिः । प्रह्लादनस्तदनुजो दनुजोत्तमारिचारित्रमत्र पुनरुज्ज्वलयांचकार ॥ ३८ ॥ देवी सरोजासनसंभवा किं - कामप्रदा किं सुरसौरभेयी । प्रह्लादनाकारधरा(*)धराया ____ मायातवत्येप न निश्चयो मे ॥ ३९ ॥ धारावर्षसुतोऽयं जयति श्रीसोमसिंहदेवो यः । पितृतः शौर्य विद्यां पितृव्यकादान भयतो जगृहे ॥४०॥ मुक्त्वा विप्रकरानरातिनिकरान्निजित्य तत्किंचन प्रापत्संप्रति सोम(* सिंहनृपतिः सोमप्रकाशं यशः । येनोर्वीतलमुज्ज्वलं रचयताप्युत्ताम्यतामीjया सर्वेशामिह विद्विषां नहि मुखान्मालिन्यमुन्मूलितं ॥४१॥ वसुदेवस्येव सुतः श्रीकृष्णः कृष्णराजदेवोऽस्य । मात्राधिकप्रतापो यशोद(*)यासंश्रितो जयति ॥ ४२ ॥ इतश्व अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृतक्रमेण च । ૧ પર Page #178 -------------------------------------------------------------------------- ________________ दयिता ललितादेवी तनयमवीतनयमाप सचिवेंद्रात् । नाम्ना जयंत ( * ) सिंह जयंतमिंद्रात्पुलोमपुत्रीव ॥ ४४ ॥ यः शैशवे विनयवैरिणि बोधवंध्ये धत्ते नयं च विनयं च गुणोदयं च । सोऽयं मनोभवपराभवजागरूक रूपो न कं मनसि चुंबति जैत्रसिंहः ॥ ४५ ॥ श्रीवस्तुपालपुत्रः कल्पायुरयं जयं ( * ) तसिंहोऽस्तु । कामादधिकं रूपं निरूप्यते यस्य दानं च ॥ ४६ ॥ स श्रीतेज:पालः सचिवचिरकालमस्तु तेजस्वी | येन जना निश्चितचिंतामणिनेव नंदति ॥ ४७ ॥ यच्चाणक्यामरगुरुमरुद्वयाधिशुक्रादिकानां लेखाङ्कः-६४ । कापि कोऽपि न पुमानुपैति मे वस्तुपालसदृशो दृशोः पथि ॥ ४३ ॥ इतश्च प्रागुत्पादं व्यधित वने (*) मंत्रिणां बुद्धिधानां । चक्रे ऽभ्यासः स खलु विधिना नूनमेनं विधातुं तेजःपालः कथमितरथाधिक्यमाषैष तेषु ॥ ४८ ॥ अस्ति स्वतिनिकेतनं तनुभृतां श्रीवस्तुपालानुजस्तेजःपाल इति स्थितिं बलिकृतामुर्व्वीतले पालयन् । आत्मीयं व (*) हु मन्यते न हि गुणग्रामं च कामंदकिचाणक्योऽपि चमत्करोति न हृदि प्रेक्षास्पदं प्रेक्ष्य यं ॥ ४९ ॥ वर्णनं ॥ महं० श्री तेजःपालस्य पत्न्याः श्री अनुपमदेव्याः पितृवंश 11 ८१ ૧૫૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे प्राग्वाटान्वयमंडनैकमुकुटः श्रीसांद्रचंद्रावती वास्तव्यः स्त(*)वनीयकीर्तिलहरिप्रक्षालितक्ष्मातलः । श्रीगागाभिधया सुधीरजनि यद्वत्तानुरागादभूत् को नाप्तप्रमदो न दोलितशिरा नोद्भूतरोमा पुमान् ॥५०॥ अनुसृतसज्जनसरणिर्धरणिगनामा वभूव तत्तनयः। स्वप्रभुहृदये(*)गुणिना हारेणेव स्थितं येन ।। ५१ ॥ त्रिभुवनदेवी तस्य त्रिभुवनविख्यातशीलसंपन्ना । दयिताऽभूदनयोः पुनरंग द्वेधा मनस्त्वेकं ॥ ५२ ॥ अनुपमदेवी देवी साक्षादाक्षायणीव शीलेन । तदुहिता सहिता श्रीतेजःपालेन(*) पत्याऽभूत् ॥ ५३॥ इयमनुपमदेवी दिव्यवृत्तप्रसून व्रततिरजनि तेजःपालमंत्रीशपत्नी । नयविनयविवेकौचित्यदाक्षिण्यदान प्रमुखगुणगणेदुद्योतिताशेषगोत्रा ॥ ५४ ॥ लावण्यसिंहस्तनयस्तयोरयं रयं जयन्नि(*)[द्रियदुष्टवाजिनां । लब्ध्वापि मीनध्वजमंगलं वयः प्रयाति धम्मैकविधायिनाऽध्वना ॥ ५५ ॥ श्रीतेजपालतनयस्य गुणानमुष्य श्रीलूणसिंहकृतिनः कति न स्तुवंति । श्रीबंधनोधुरतरैरपि यैः समंता दुद्दामता त्रिजगति क्रि(*,यते स्म कीर्तेः ॥ ५६ ॥ गुणधननिधानकलशः प्रकटोऽयमवेष्टितश्च खलसः । उपचयमयते सततं सुजनैरुपजीव्यमानोऽपि ॥ ५७॥ ૧૫૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः–६४ । मल्लदेवसचिवस्य नंदनः पूर्णसिंह इति लीलुकासुतः । तस्य नंदति सुतोयमह्नणा(*) - देविभूः सुकृतवेश्म पेथडः ॥ ५८ ॥ अभूदनुपमा पत्नी तेजःपालस्य मंत्रिणः । लावण्यसिंहनामायमायुष्मानेतयोः सुतः ॥ ५९ ॥ तेजःपालेन पुण्यार्थं तयोः पुत्रकलत्रयोः । इम्य श्रीनेमीनाथस्य तेने तेनेदमर्बुदे (*) ॥ ६० ॥ तेजःपाल इति क्षितीं दुसचिवः शंखोज्ज्वलाभिः शिलाश्रेणीभिः स्फुरदिंदुकुंदरुचिरं नेमिप्रभोमंदिरं । उच्चैमग्रतो जिन[व] वासद्विपंचाशतं तत्पार्श्वेषु बलानकं च पुरतो निष्पादयामासिवान् ॥ ६१ ॥ श्रीमच्चंड (*) [प] संभवः [ सम] भवच्चंड प्रसादस्ततः सोमस्तत्प्रभवोऽश्वराज इति तत्पुत्राः पवित्राशयाः । श्रीमल्लूणिगमल्लदेव सचिव श्रीवस्तुपालाह्वया स्तेजःपालसमन्विता जिनमतारामोन्नमन्नरिदाः ॥ ६२ ॥ श्रीमंत्री श्वरवस्तुपालतनयः श्रीजै ( * ) त्रसिंहाह्वय - स्तेजःपालसुतश्च विश्रुतमतिर्लावण्यसिंहाभिषः । एतेषां दश मूर्त्तयः करिवधूस्कंधाधिरूढाश्चिरं राजते जिनदर्शनार्थमयतां दिनायकानामिव ॥ ६३ ॥ मूर्तीनामिह पृष्ठतः करिवधूपृष्ठप्रतिष्ठाजुषां तन्मूत्तर्विम(*) लाश्मखत्तकगताः कांतासमेता दश । चौलुक्यक्षितिपालवीरधवलस्याद्वैतबंधुः सुधीस्तेजःपाल इति व्यधापयदयं श्रीवस्तुपालानुजः ||६४ || ૧૫૫ શ્ Page #181 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे तेजःपालसकलप्रजोपजीव्यस्य वस्तुपालस्य । सविधे विभाति सफलः(*) सरोवरस्येव सहकारः ॥ ६५ ॥ तेन भ्रातृयुगेन या प्रतिपुरग्रामाध्वशैलस्थलं ___ वापीकूपनिपानकाननसरःप्रासादसत्रादिका। धर्मस्थानपरंपरा नवतरा चक्रेऽथ जीर्णोद्धृता ___ तत्संख्यापि न बुध्यते यदि परंतद्वेदि (*)नी मेदिनी॥६६॥ शंभोः श्वासगतागतानि गणयेद् यः सन्मतिर्योऽथ वा नेत्रोन्मीलनमीलनानि कलयेन्मार्कडनान्नो मुनेः। संख्यातुं सचिवद्वयीविरचितामेतामपेतापरव्यापारः सुकृतानुकीर्तनततिं सोप्युजिहीते यदि (*) ॥६७॥ सर्वत्र वर्त्ततां कीर्तिरश्वराजस्य शाश्वती । सुकत्र्तमुपकर्तुंच जानीते यस्य संततिः ॥ ६८ ॥ आसीचंडपमंडितान्वयगुरुनोगेंद्रगच्छश्रिय श्रूडारत्नमयत्नसिद्धमहिमा सरिर्महेंद्राभिधः । तस्माद्विस्मयनीयचारुचरितः श्रीशांति(*) [मूरिस्त तो-- . प्यानंदामरसूरियुग्मभुदयचन्द्रादीपाति ॥ ६९ ॥ श्रीजैनशासनवनीनवनीरवाहः श्रीमांस्ततोऽप्यघहरो हरिभद्रमूरिः। विद्यामदोन्मदगदेवनवद्यवैद्यः ख्यातस्ततो विजयसेनमुनीश्वरोऽयं ॥ ७० ॥ गुरो स्त)(*)स्याशि]षां पात्रं मूरिरस्त्युदयप्रभः । मौक्तिकानीव सूक्तानि भांति यत्प्रतिभावुधेः ॥ ७१ ॥ एतद्धर्मस्थानं धर्मस्थानस्य चास्य यः कर्ता। तावद्वयमिदमुदियादुदयत्ययमवुदो यावत् ॥ ७२ ॥ ૧૫૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-६९ । श्री सोमेश्वर देवचुलुक्यनरदेवसेवितां द्दि (*) युगः । रचयांचकार रुचिरां धर्मस्थानप्रशस्तिमिमां ॥ ७३ ॥ श्रीनेमेरम्विकायाथ प्रसादादर्बुदाचले । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ ७८ ॥ सूत्र० केल्हणसुतधांधलपुत्रेण चंडेश्वरेण प्रशस्तिरियमुकीर्णा (*) श्रीविक्रम [ संवत् १२८७ वर्षे ] फाल्गुणवदि ३ रवौ श्रीनागेंद्र गच्छे श्रीविजयसेनसूरिभिः प्रतिष्ठा कृता ॥ 一淨除一 ( ६५ ) ॥ ई०॥ ॐ नमः ..........[संव]त् १२८७ वर्षे लौकिकफाल्गुनवदि ३ aौ अह श्रीमदणहिलपाटके चौलुक्यकुलकमलराजहंस समस्त राजावळीसमलंकृतमहाराजाधिराजश्री ........ (*) विजयिराज्ये त ............. श्रीवसिष्ट (ठ) कुंडयजनानलोद्भूतश्रीमद्धमराज देवकुलोत्पन्नमहामंडलेश्वरराजकुलश्रीसोमासेंहदेवविजयिराज्ये तस्यैव महाराजाधिराजश्री भीमदेवस्य प्रसा [द] ...... ( * ) रात्रामंडले श्री चौलुक्यकुलोत्पन्नमहामंडलेश्वरराणकश्रीलवणप्रसाददेव सुतमहामंडलेश्वरराणक श्रीवीरधवलदेवसत्कसमस्तमुद्रा व्यापारिणा श्रीमदणहिलपुरवास्तव्यश्रीप्राग्वाटज्ञातीय ठ० श्रीचंड [पे]..... (*) चंडप्रसादात्मजमहं० श्रीसोमतनुज उ० श्री आसराजभार्या ठ० श्रीकुमारदेव्योः पुत्रमहं० श्रीमल्लदेवसंघपतिमहं श्रीवस्तुपालयोरनुजसहोदरभ्रातृमहं० श्रीतेजःपालेन स्वकीयभार्यामहं० श्री अनुपमदेव्यास्तत्कुक्षि[ सं . ]... १- भीमदेव - ' ३- ' भूत प-' ***************. O 6 २- सुत ठ० श्री ૧૫૭ (*). Page #183 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे वित्रपुत्रमहं० श्रीलूणसिंहस्य च पुण्ययशोभिवृद्धये श्रीमदर्बुदाचलोपरि देउलवाडाग्रामे समस्तदेवकुलिकालंकृतं विशालहस्तिशालोपशोभितं श्रीलूणसिंहवसाहिकाभिधानश्रीनेमिनाथदेवचैत्यमिदं कारितं ॥ छ । (*) प्रतिष्ठितं श्रीनागेंद्रगच्छे श्रीमहेंद्रसूरिसंताने श्रीशांतिमूरिशिष्यश्रीआणंदमूरिश्रीअमरचंद्रमूरिपट्टालंकरणप्रभुश्रीहरिभद्रमरिशिष्यैः श्रीविजयसेनभूरिभिः ॥छ । अत्र च धर्मस्थाने कृतश्रावकगोष्टि(ष्ठि)कानां नामा (*) नि यथा ॥ महं० श्रीमल्लदेव महं० श्रीवस्तुपाल महं० श्रीतेजःपालप्रभृतिभ्रातृत्रय. संतानपरंपरया तथा महं० श्रीलूणसिंहसत्कमातृकुलपक्षे श्रीचंद्रावतीवास्तव्यपाग्वाटज्ञातीय ठ० श्रीसावदेवसुत ठ० श्रीशालिगतनुज ठ० (*) श्रीसागरतनय ठ० श्रीगागा पुत्र ४० श्रीधरणिग भ्रातृ महं श्रीराणिगमहं० श्रीलीला तथा ठ० श्रीधरणिग भार्या ठ०श्रीतिहुणदेविकुक्षिसंभूत महं० श्रीअनुपमदेवीसहोदरभ्रातृ ठ० श्रीखीम्बसीह ठ० श्रीआम्बसींह ठ० श्रीऊदल(*)तथा महं० श्रीलीलासुतमहं श्रीलूणसीह तथा भ्रातृ ठ० जगसीह ठ० रत्नसिंहानां समस्तकुटुंबेन एतदीयसंतानपरंपरया च एतस्मिन् धर्मस्थाने सकलमपि स्नपनपूजासारादिकं सदैव करणीयं निर्वाहणीयं च ॥ तथा ॥ (*) श्रीचंद्रावत्याः सत्कसमस्तमहाजनसकलजिनचैत्यगोष्टिष्टि कमभृतिश्रावकसमुदायः॥ तथा उवरणी कीसरउलीग्रामीयप्राग्वाटज्ञा० श्रे० रासल उ० आसधर तथा ज्ञा० माणिभद्र उ० श्रे० आल्हण तथा ज्ञा० श्रे० देल्हण उ० खीम्बसी(*)ह धर्केटज्ञातीय श्रे० नेहा उ० साल्हा तथा ज्ञा० धउलिग उ० आसचंद्र तथा ज्ञा० श्रे० बहुदेव उ० सोम प्राग्वाटज्ञा० श्रे० सावड उ० श्रीपाल तथा ज्ञा० श्रे० जींदा उ० पाल्हण धर्कटज्ञा० श्रे० पासु ૧૫૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-६५। उ० सादा प्राग्वाटज्ञातीय पूना उ० सा*)ल्हा तथा श्रीमालज्ञा० पूना उ० साल्हामभृतिगोष्टि(ष्ठि)काः । अमीभिः श्रीनेमिनाथदेवप्रतिष्टा(ठा)वर्षग्रंथियात्राष्टाहिकायां देवकीयचैत्रवदि ३ तृतीयादिने स्नपनपूजाधुत्सवः कार्यः । तथा कासहूदग्रामीय ऊएस. वालज्ञा (*)तीयश्रे० सोहि उ० पाल्हण तथा ज्ञा० श्रे० सलखण उ० वालण प्राग्वाटज्ञा० श्रे० सांतुय उ० देल्हुय तथा ज्ञा० श्रे० गोसल उ० आल्हा तथा ज्ञा० श्रे० कोला उ० आम्बा तथा ज्ञा० श्रे० पासचंद्र उ० पूनचंद्र तथा ज्ञा० श्रे० जसवीर उ० ज(*)गा तथा ज्ञा० ब्रह्मदेव उ० राल्हा श्रीमालज्ञा० कडुयरा उ० कुलधरप्रभृतिगोष्टि (ष्ठि)काः । अमीभिस्तथा ४ चतुर्थीदिने श्रीनेमिनाथदेवस्य द्वितीयाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा ब्रह्माणवास्त. व्यप्राग्वाटज्ञातीयमहाजनि० (*) आमिग उ० पूनड अएसवालज्ञा० महा० धांधा उ० सागर तथा ज्ञा० महा० साटा उ० वरदेव प्राग्वाटज्ञा० महा० पाल्हण उ० उदयपाल मोइसवालज्ञा० महा० आवोधन उ० जगसीह श्रीमालज्ञा० महा० वीसल उ० पासदेव प्रा(*ग्वाटज्ञा० महा० वीरदेव उ० अरसीह तथा ज्ञा०श्रे० धणचंद्र उ० रामचंद्रप्रभृति गोष्टि(ष्ठि)काः । अमीभिस्तथा५ पंचमीदिने श्रीनेमिनाथदेवस्य तृतीयाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा धउलीग्रामीय प्राग्वाटज्ञातीयश्रे सा(*)जण उ० पासवीर तथा ज्ञा० श्रे० वोहाडि उ० पूना तथा ज्ञा० श्रे० जसडुय उ० जेगण तथा ज्ञातीय श्रे० साजन उ० भोला तथा ज्ञा० पासिल उ० पूनुय तथा ज्ञा० श्रे० राजुय उ० सावदेव तथा ज्ञा० दूगसरण उ० साहणीय ओइसवाल(*)ज्ञा० श्रे० सलखण उ० महं जोगा तथा ज्ञा० [0] देवकुंयार उ० आसदेव प्रभृतिगोष्टि(ष्ठि)काः । अमीभिस्तथा ६ षष्ठी ૧પ૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ ८८ प्राचीन जैनलेखसंग्रहे दिने श्रीनेमिनाथदेवस्य चतुर्थाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा मुंडस्थलमहातीर्थवास्तव्यप्रास्वादज्ञातीय ( * ) श्रे० संधीरण उ० गुणचंद्र पाल्हा तथा श्रे० सोहिय उ० आश्वेसर तथा श्रे० जेजा ॐ० खांखण तथा फीलिणीग्रामवास्तव्य श्रीमालज्ञा० चापलगाजणप्रमुख गोष्टि (ष्ठि) का: । अमीभिस्तथा ७ सप्तमीदिने श्रीनेमिनाथदेवस्य पंचमाष्टाहिकाम ( * )होत्सवः कार्यः ॥ तथा इंडाउद्राग्रामडवाणी ग्रामवास्तव्य श्रीमालज्ञातीय श्रे० आम्बु उ० जसरा तथा ज्ञा० श्रे [ ० ] लखमण उ० आसू तथा ज्ञा० श्रे० आसल उ० जगदेव तथा ज्ञा० श्रे० सूमिंग उ० घणदेव तथा ज्ञा० श्रे० जिणदेव उ० जाला (*) प्राग्वाटज्ञा० श्रे० आसल उ० सादा श्रीमालज्ञा० श्र० देदा उ० बीसल तथा ज्ञा० श्रे० आसघर उ० आसल तथा ज्ञा० ० थिरदेव उ० वीरुय तथा ज्ञा श्रे० गुणचंद्र उ० देवघर तथा ज्ञा० ० हरिया उ० हेमा प्राग्वाटज्ञा ० ० लखमण ( * ) उ० कडयाप्रभृति गोष्टि (ष्टि)का: । अमीभिस्तथा ८ अष्टमीदिने श्रीनेमिनाथ देवस्य षष्ठाष्टाहिकामहोत्सवः कार्यः । तथा [म] डाइडवास्तव्यप्राग्वाटज्ञातीय श्रे० देसल उ० ब्रह्मसरणु तथा ता०जसकर उ०० धणिया तथा ज्ञा[] श्रे० (*) देल्हण उ० आल्हा तथा ज्ञा० श्रे० वाला उ० पद्मसिह तथा ज्ञा० ० बुध ० वोहडि तथा ज्ञा० श्रे० वोसरि उ० पूनदेव तथा ज्ञा [-] श्रे० वीरुय उ० खाजण तथा ज्ञा० ० पाहुय उ० जिणदेवप्रभृतिगोष्टि (ष्ठि) काः । अमभिस्तथा नवमीदिने (*) श्री नेमिनाथदेवस्य सप्तमाष्टाहिकामहोत्सवः कार्यः । तथा साहिलवाडावास्तव्य ओइसवालज्ञातीय श्र० देल्हा उ० आल्हण श्रे० नागदेव उ० आम्वदेव श्रे० का ल्हण उ० आसल थे० वोहिथ उ० लाखण श्रे० जसदेव उ० उ० 1 ૧૬૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-६५ । पाद श्रे. (*) सीलण उ० देल्हण श्रे० बहुदा श्रे० महधरा १० घणपाल श्रे० पूनिग उ० वाघा श्रे० गोसल उ. वहडाममनिगाष्टि(ष्ठि)काः। अमीभिस्तथा १० दशमीदिने श्रीनेमिनाथदेवम्य अष्टमाष्टाहिकामहोत्सवः कार्यः ॥ तथा श्रीअर्बुदोपरि ने कुलवा )डावास्तव्यसमस्तश्रावकैः श्रीनेमिनाथदेवस्य पंचापि फल्याणिकानि यथादिनं प्रतिवर्ष कर्तव्यानि । एवमियं व्यवस्था श्रीचंद्रावतीपतिराजकुलश्रीसोमसिंहदेवेन तथा तत्पुत्रराज श्रीकान्हडदेवप्रमुखकुमरैः समस्तराजलोकैस्त(*)था श्रीचंद्रावतीयस्थानपतिभट्टारकप्रभृतिकविलास तथा गूगुलीवाह्मण समस्तमहाजनगाष्टिष्ठि)कैश्च तथा अर्बुदाचलोपरि श्रीअचलेश्वरश्रीवशिष्ठ तथा संनिहितग्राम देउलवाडाग्राम-श्रीश्रीमातामहबुग्राम-आवुयग्राम-ओरासाग्राम-उ(*)त्तरछग्राम-सिहरग्राम-सालग्राम-हेठउंजीग्राम-आखीयान-श्रीधांधलेश्वरदेवीयकोटडीप्रभृतिद्वादशनामेषु संतिष्ट(ठ)मानस्थानपतितपोधनगूगुलीब्राह्मणराठियप्रभृतिसमस्तलोकैस्तथा भालि-भाडा-प्रभृतिग्रामेषु संतिष्ट(ष्ठ)मानश्रीप्रतीहा(*)रवंशीयसर्च राजपुत्रैश्च आत्मीयात्मीयस्वेच्छया श्रीनेमिनाथदेवस्य मंडपे समुपविश्योपविश्य महं० श्रीतेजःपालपार्थात् स्वीयस्वीयप्रमोदपूर्वकं श्रीलूणसीहवसहिकाभिधानस्यास्य धर्मस्थानस्य सोपि रक्षापभारः स्वीकृतः । तदेतदा *)त्मीयवचनं प्रमाणीकुर्वभि(द्भि)रेतैः सबैरपि तथा एतदीयसंतानपरंपरया च धर्मस्थानमिदमाचंद्रार्क यावत् परिरक्षणीयं ॥ यतः। किमिह कपालकमंडलुवल्कलसितरक्तपटजटापटलैः । वृतमिदमुज्ज्वलमुन्नतमनसां प्रतिपन्ननिर्वहणं ॥ छ ॥ (*) 12 ૧૬૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे तथा महाराजकुलश्रीसोमसिंहदेवेन अस्यां श्रीलूणसिंहवसहिकायां श्रीनेमिनाथदेवाय पूजांगभोगार्थ वाहिरहयां डवाणीग्रामः शासनेन प्रदत्तः ॥ स च श्रीसोमसिंहदेवाभ्यर्थनया प्रमारान्वयिभिराचंद्रार्क यावत् प्रतिपाल्यः ॥ * ॥ (*) सिद्धिक्षेत्रमिति प्रसिद्धमहिमा श्रीपुंडरीकोगिरिः श्रीमान् रैवतकोपि विश्वविदितः क्षेत्रं विमुक्तेरिति । नूनं क्षेत्रमिदं द्वयोरपि तयोः श्रीअर्बुदस्तत्प्रभू भेजाते कथमन्यथा सममिमं श्रीआदिनेमी स्वयं ॥ १ ॥ संसारसर्वस्वमिहैव मुक्तिसर्वस्वमप्यत्र जिनेश दृष्टं । विलोक्यमाने भवने तवास्मिन् पूर्व परं च त्वयि दृष्टिपाथे ॥२॥ श्रीकृष्णर्षीयश्रीनयचंद्रसूरेरिमे ॥ सं० सरवणपुत्रसं० सिंहराज साधू साजण सं०सहसा साइदेपुत्री सुनथव प्रणमति |शुभं।। (1) ॥ॐ॥ स्वस्ति सं० १२९६ वर्षे वैशाख शुदि ३ श्रीशत्रुजयम(2) हातीर्थे महामात्यश्रीतेजपालेन कारित नंदीसरबर (3) पश्चिममण्डप श्रीआदिनाथबिंब देवकुलिकादंडक( 4 ) लसादिसहिता तथा इहैव तीर्थे महं[० श्रीवस्तुपालका(5) रित श्रीसत्यपुरीय श्रीमहावीरविंबं खत्तकं च । इहि (है)व (6) तीर्थे शैलमयबिंब द्वितीयदेवकुलिकामध्ये खत्तक(7) द्वय श्रीऋषभादिचतुर्विंशति का च । तथा गूढमण्डपपूर्वद्वा(8) रमध्ये खत्तकं मूर्तियुग्मं तदुपरे श्रीआदिनाथविवं श्री(9) उजयंते श्रीनेमिनाथपादुका मंडपे श्रीनेमिनाथवि ૧૬૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-६६। (110) वं ग्वत्तकं च । इहैव तीर्थे महं[0] श्रीवस्तु पालकारित श्री(11) धादिनाथस्याग्रत (तो) मंडपे श्रीनेमिनाथविवं खत्तकं च । (I::) श्रीअर्बुदाचले श्रीनेमिनाथचैत्यजगत्यां देवकुलि(1:1) कादयं षट् (डू) विवसहितानि ॥ श्रीजावालिपुरे श्रीपा(11) नाथ चैत्यजगत्यां श्रीआदिनाथवि देवकुलिका (11) च । श्रीतारणगढे श्रीअजितनाथगूढमंडपे श्रीआ(1) दिनाथविंद खत्तकं च ॥ श्रीअणहिल्लपुरे हथीयावापी(17) प्रत्यासन्न श्रीसुविधिनाथविंबं तच्चैत्यजीर्णोद्धारं च ॥ (11) वीजापुरे देवकुलिकाद्वयं श्रीनेमिनाथविवं श्रीपा(1:1) श्वनाथविवं च । श्रीमूलप्रासादे कवलीखत्तकद्वये (:)) श्रीआदिनाथ श्रीमुनिसुव्रतस्वामिबिंबं च ॥ लाटाप(1) ल्यां श्रीकुमरविहारजीर्णोद्धारे श्रीपार्श्वनाथस्याग्र - (':) त(तो)मंडपे श्रीपार्श्वनाथविंबं खत्तकं च ॥ श्रीप्रह्लादनपु(:.) रे श्रीपाल्हणविहारे श्रीचंद्रप्रभस्वामिमंडपे खत्तक(21) द्वयं च । इहैव जगत्यां श्रीनेमिनाथस्याग्रत(तो) मंडपे (:) श्रीमहावीरविंबं च । एतत् सर्व कारितमस्ति ॥ श्रीनाग(5) पुरीयवरहुडीया साहु नेमडसुत सा० राहड। (:) सा० जयदेव भ्रा० सा० सहदेव तत्पुत्र संघ० सा० (:) खेटा भ्रा० गोसल सा० जयदेव सुत सा० वीरदे(10) व देवकुमार हालूय सा० राहड सुत सा० जिणचंद्र (30) धणेश्वर अभयकुमार लघुभ्रातृ सा० लाहडेन (1) निजकुटुम्बसमुदायेन इदं कारितं । प्रतिष्ठितं (2) श्रीनागेंद्रगच्छे श्रीमदाचार्यविजयसेनमूरिभिः ॥ (33) श्रीजावालिपुरे श्रीसौवर्णगिरी श्रीपार्श्वनाथजगत्यां १६3 Page #189 -------------------------------------------------------------------------- ________________ ९२ प्राचीन जैनलेखसंग्रहे ( 34 ) अष्टापदमध्ये खत्तकद्वयं च ॥ लाटापल्यां श्रीकुमारवि(35) हारजगत्यां श्री अजितस्वामिबिंबं देवकुलि( 36 ) का दंडकलससहिता । इहैव चैत्ये जि ( 37 ) नयुगलं श्रीशांतिनाथ श्री अजितस्वामि । (38) एतत् सर्व कारावि (पि) तं । (39) श्रीअणहिलपुर प्रत्यासन्न चारोपे ( 40 ) श्री आदिनाथबिंबं प्रासादं गूढमंड(41) पंछ चउकिया सहितं सा० राहड - (42) सुत सा० जिणचंद भार्या सा० चाहि(43) णिकुक्षिसंभूतेन संघ० सा० दे( 44 ) व चंद्रेण पितामाता आत्मश्रेयो(45) र्थं कारापितं ॥ छ ॥ ( ६७ ) ६० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीमत्पत्तन वास्तव्य प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्रीआसरा[ज] सुतश्री मालदेव महं० (*) श्रीवस्तुपालयोरनुज महं० श्री तेजपालेन महं० श्रीवस्तुपालभार्यायाः महं० श्रीसोखुकायाः पुण्यार्थं श्रीसुपार्श्वजिनालंकृता देवकुलिकेयं कारिता ॥ छ ॥ छ ॥ ( ६८ ) ० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीपत्तन वास्तव्य प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्रीआसरा[ज] सुतश्री (*) मालदेव महं० श्रीवस्तपालयोरनुज महं० श्री तेजपाले न महं श्रीवस्तपालभार्या ललतादेविश्रेयोऽर्थदेवकुलिका कारिता || ० छ ॥ छ ॥ ૧૬૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ 0 लेखाङ्क:-६९-७३। - (६९) द०॥ संवत् १२८८ वर्षे श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्रीआसरां(राजां)गज महं० श्रीवस्तपालसुत महं० श्रीजयतसीहश्रेयोऽर्थ(*) महं० श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ द० [॥]श्रीसुवधिनाथस्य कल्या० फाल्गुन वदि ९ च्यवन (७०) द० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोप महं० श्रीआसरां( राजां गज महं[0] श्रीतेजपालेन श्रीजयतसीह भार्या जयतलदेवि(*) श्रेयोऽर्थं देवकुलिका कारिता॥ (७१) द० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम मह[0] श्रीआसरा ( राजां) महं. श्रीतेजपालेन श्रीजयतसीहभार्या मूहवदेवि (*) श्रेयोऽर्थ देवकुलिका कारिता ।। (७२) द० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्रीआसरा जान्वयसमुद्भव महं. श्रीतेजपालेन महं० श्रीजयतसी(*)हभार्या महं० श्रीरूपादेवि श्रेयोऽर्थ देवकुलिका कारिता ॥ छ । (७३) ० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे श्रीचंडप श्रीचंड ૧૬૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे प्रसाद महं० श्रीसोम महं० श्रीआजरा जान्वये महं० श्रीमालदेवसुता श्रीसहजलश्रेयोऽर्थ महं० श्रीतेजपालेन दे(*)वकुलिका कारिता ॥ छ । (७४) द० ॥ श्रीनृपविक्रमसंवत १२८८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडमसाद महं० श्रीसोम महं० श्रीआसरा जान्वये महं० श्रीमालदेव सुता बाई श्रीसदमल श्रेयो (*)ऽर्थ महं० श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ । (७५) ० ॥ श्रीनृपविक्रमसंवत १२८८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोम महं० श्रीआसरा[जान्वये महं० श्रीमालदेवसुत महं० श्रीपुंनसीहीयभा(*)ो महं० श्रीआल्हणदेवि श्रेयोऽर्थ महं० श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ । (७६) दे०॥ श्रीनृपविक्रमसंवत १२८८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचं डप श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये महं० श्रीआसरा जसुतमहं० श्रीमालदेवीय भार्या महं० श्रीपातू श्रेयोऽर्थ महं० श्रीतेजपालेन देवकुलि(*)का कारिता ॥ . (७७) ०॥ श्रीनृपविक्रमसंवत १२८८ वर्षे प्राग्वाटज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये महं० श्रीआसरा[ज]सुतमहं० श्रीमालदेवीय भार्या महं० श्रीलीलू श्रेयोऽर्थ महं० श्री(*) तेजपालेन देवकुलिका कारिता ॥ छ । ૧૬૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ७८-८२ । ( ७८ ) ० || श्रीनृपविक्रमसंवत १२८८ वर्षे प्राग्वाटवंशीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोम महं० श्रीआसरा [ज] बहं० श्रीमालदेवान्वये महं० श्री पूनसीह सुत महं० श्रीपेथडश्रेयोऽर्थं महं० श्रीते ( *, जपालेन देवकुलिका कारिता || (७९) ६० ॥ श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्री सोमान्वये महं० श्रीमालदेव सुत महं० श्रीपुंनसीह श्रेयोर्थं महं० श्रीतेजपालेन देवकुलिका कारिता ।। छ ॥ छ ॥ (60) र्द • || श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्री सोमान्वये महं० श्री आसरा [ज] सुत महं० श्री मालदेव येोऽर्थं तत्सोदरलघुभ्रातृ महं० श्रीतेजपालेन देवकुलिका कारिता ॥ छ ॥ ९५ (८१) ० || श्रीनृपविक्रमसंवत् १२८८ वर्षे प्राग्वाटवंशीय श्रीचंडप श्रीचंडप्रसाद महं० श्रीसोम महं० श्रीआसरा[ज] महं० श्रीमालदेवान्वये महं० श्रीपुंनसीह सुता वाई श्री (*) क्लालदेविश्रेयोऽर्थं महं० श्री तेजपालेन देवकुलिका कारिता ॥ छ ॥ ( ८२ ) || श्रीनृपविक्रम संवत् १२८८ वर्षे गुंदउचमहास्थान वास्तव्यधर्कवंशीय श्रे वाहटिसुत श्रे भाभू तत्सुत थे भाइलेन समस्त कुटुंब सहितेन देवकुलिका कारिता | छ । (*) अस्यां च G ૧૬૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे ॐ० स्वगुरुश्रीपद्मदेवसूरीणां सूत्र शोभनदेवस्य च समक्षं द्र १६ श्री नेमिनाथदेवस्य || नेचानिमित्तं देवकीयभांडागारे श्रे० भाइलेन षोडश द्रम्मा वृद्धिफलभोगन्यायेन (क) क्षिप्ताः । तेषां च व्याजे प्रतिमासं वि८ अष्टौ विशोषकाः । तन्मध्यात् अर्द्धेन मूलबिंबे अर्द्धन पुनरस्यां देवकुलिकायां देवकीयपञ्चकुलेन प्रत्यहं पूजा कार्येति ॥*॥! मंगलमस्तु || ९६ (८३) ० ० || स्वस्ति श्री नृपविक्रम संवत् १२९३ वर्षे वैशाख सुदि १५ शनौ अद्येह श्री अर्बुदाचलमहातीर्थे अणहिलपुरवास्तव्यश्री प्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडमसाद महं श्रीसोमान्वये ८० श्री आसराजसुत महं० श्रीमल्लदेव महं (*) श्रीवस्तुपालयोरनुजमहं० श्री तेजःपालेन कारितश्रीलूणसी हवसहिकायां श्रीनेमिनाथचैत्ये जगत्यां चंद्रावतीवास्तव्यमाणादज्ञातीय ठ० सहदेवपुत्र ४० सिवदेवपुत्र उ० सोमसीह सुत सांवतसीह सुहडसीह सग्राम (*) सीह सांवतसीहत सिरपति उ० सोमसीहभार्या ट० नायकदेवि || तथा श्रे० बहुदेवपुत्र ० देल्हणभार्याजेसिरिपुत्र श्रे० आंवड सोमापूंना खोषा आसपाल अखंड पुत्र रत्नपाल सोमा पुत्र खेता पूंना पुत्र तेजःपाल वस्तुपाल चाहड भार्या धारमति पुत्र जगसीहठ० सिवदेव पुत्र खांखण सोमचंद्र ठ सोमसीह - वडाभ्यां स्वपित्रोः श्रेयोर्थ श्री पार्श्वनाथविवं कारितं श्रीनागेंद्र गच्छे श्रीमद्विजयसेन सूरिभिः प्रतिष्ठितम् || ((४) ६० ॥ स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे वैशाखसुदि १५ शनौ अह श्रीअनुदाचलमहातीर्थे अणहिलपुरवास्तव्य श्री ૧૬૮ ل Page #194 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ८५ । ९७ ु प्राग्वाटज्ञातीय उ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्री सोमान्वये ठ० श्री आसराजसुत महं० श्रीमल्लदेव महं श्रीवस्तुपालयोरनुज महं० श्री तेजपालेन कारितश्रीलूणसीहवसहिकायां श्री नेमिनाथ (*) देवचैत्यजगत्यां श्रीचंद्रावतीवास्तव्य प्राग्वाटज्ञातीय श्रे० वीरचंद्र भार्या श्रियादेवि पुत्र श्रे० साढदेव श्रे० छाइड श्रे० साढदेव भार्या माऊ पुत्र आसल थे जेलण जयतल जसघर श्रे० छाहडभार्याथिरदेवि पुत्र घांघस श्रे० गोलण जगसीह पाल्हण तथा श्रे० जेलण पुत्र श्रे० समुदर श्रे० जयतल पुत्र देववर सयवर श्रीधर आंवड ॥ (*) जसघर पुत्र आसपाल | तथा श्रे० गोलण पुत्र वीरदेव विजयसीह कुमरसीह रत्नसीह जगसीह पुत्र सोमा तथा आसपाल पुत्र सिरिपालविजयसह पुत्र अरसीह श्रीधर पुत्र अभयसीह तथा थे० गोलणसमुद्धर प्रमुख कुटुंबसमुदायेन श्री शान्तिनाथदेवविवं कारितं प्रतितिं नवांगवृत्तिकार श्री अभयदेवसूरि संतानीयैः श्रीधर्म्मघोषसू रिभिः ॥ ( ८५ ) ६० || स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्र वदि ८ शुक्रे अह श्री अर्बुदाचलमहातीर्थे अणहिलपुरवास्तव्य श्रीमावाट ज्ञातीय ठ० श्रीचंडप ट० श्री चं( * ) डमसाद महं० श्री सोमान्वये ठ० श्री आसराजसुत महं० श्रीमल्लदेव महं० श्रीवस्तुपालयोरनुज पहं० श्रीतेजःपालेन कारित श्रीलूणसी हवसहि (*) कायां श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां चंद्रावतीवास्तव्य प्राग्वाटज्ञातीय महं० कउडि सुत श्रे० साजणेन स्वपितृव्यक सुत भ्रातृ वरदेव | कडुआ | धाम (*) देवें । सीहड । तथा भ्रातृज आसपाल प्रभृति कुटुंब सहितेन श्रीनागेंद्रगच्छे श्रीविजय सेन सूरिप्रतिष्ठितऋषभ 13 ૧૬૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेख संग्रहे देवप्रतिमालंकृता देवकुलिकेयं कारिता ॥ छ ॥ (*) बाइ देवइ । तथा रतनिणि । तथा झणकू । तथा वडग्रामवास्तव्य प्राग्वाट ज्ञातीय व्यव० मुणचंद्र भार्या लीबिणि मांटवास्तव्य व्यव० जयता | आंववीर | वियइपाल । (*) दुती वीरा । साजणभार्या जालू | दुती सरसइ श्रीवडगच्छे श्रीचक्रेस्व ( श्व) ररिसंतानी [य] स्रा (श्रावक साजणेन कारिता || I ९८ ( ८६ ) ६० ॥ संवत १२८७ वर्षे चैत्र यदि ३ प्रावादज्ञातीय श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोमान्वये ठ० श्री आसरा [ज] सुतमहं [0] श्रीतेजपालेन श्री अर्बुदाचले कारितश्री लूणसी हवस हिकाया (यां) श्रीनेमिनाथदेव चैत्ये धवलककवास्तव्य श्रीश्रीमालज्ञातीय ट० वीरचंद्रां ( * ) गज महं० रतनसीहत दोसिक ठ० पदमसीहेन स्वकीयपितुः महं• रतनसीहस्य स्वकीयमातुः महं० नॅनांगज महं वीजा सुता कुमरदेव्याश्च श्रेयोर्थ देवश्रीसंभवनाथसहिता देवकुलिका कारिता समस्ति ॥ छ ॥ ० c (८७) संवत् १२९० वर्षे प्राग्वाटवंशीय महं० श्री सोमान्वये महं० श्रीतेजपालसुत महं० लूणसीहभार्यारयणादेवि श्रेयोऽ ( * )र्थे महं० श्री तेजपालेन देवकुलिका कारिता || छ || शुभं भवतु || ( ८८ ) ६० ॥ संवत् १२९० वर्षे महं० श्रीसोमान्वये महं० श्रीतेजपालसुत महं० श्री लूणसीहभार्या महं० श्रीलपमादेवि श्रेयोऽर्थ महं० तेजपालेन देवकुलिका कारिता ।। ૧૭૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:- ८९-९२ । ( ८९ ) र्द० || श्रीनृपविक्रमसंवत् १२९० वर्षे श्रीपत्तन वास्तव्यमावाटवंशीय महं० श्रीचंडप श्रीचंडमसाद महं० श्री सोमान्वये महं० श्री आसरा [ज] सुत महं० श्रीमालदेव भ्रात महं० श्री (*) दस्तपालयोरनुज महं० श्रीतेजपालेन स्वकीयभार्या महं० श्री अनुपमदेविश्रेयोऽयै देवश्रीमुनिसुव्रतस्य देवकुलिका कारिता ॥ छ ॥ (९०) श्रीनृपविक्रमसंवत् १२९० वर्षे प्राग्वाटज्ञातीय महं० श्रीचंडप श्रीचंडप्रसाद श्रीसोम महं० श्री आसरा [जा]न्वयसमुद्भव महं० श्री तेजपालेन स्वसुता बलदेविश्रेयोऽर्थं देवकुलिका कारिता ।। ( ९१ ) ॥ संवत् १२९० वर्षे प्राग्वाटज्ञातीय महं० श्रीचंडप श्रीचंडसाद श्रीसोम श्री आसरा [जा]न्वयसमुद्भूत महं० श्रीतेजपालेन स्वसुतश्रीलूसीहरुता गउरदेविश्रेयोऽर्थ देवकुलिका कारिता ॥ छ ॥ ( ९२ ) ॥ ६० ॥ स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे वैशाखशुदि १४ शुक्रे अह श्री अर्बुदाचलमहातीर्थे श्रीअणहिलपुरवास्तव्य श्रीमानाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्री आसराजसुत महं० श्रीमलदेव महं० श्रीवस्तुपालयोरनुज ( * ) महं० श्रीतेजःपालेन कारित श्रीलूणसीहवस हिकायां श्री नेमिनाथदेवचैत्ये जगत्यां चंद्रावतीवास्तव्य प्रारबाटज्ञातीय श्रे० ९९ ૧૭૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ १०० प्राचीन जैनलेखसंग्रहे सांतणाग श्रे० जसणाग पुत्र सोहिय । सांवत । वीरा | सोहिय पुत्र अवकुमार । गागर | सावतपुत्र पूनदेव । वाला | वीरापुत्र देवकुमार | शुभ | ब्रह्म (*) देव | देवकुमार पुत्र वर देव । पाल्हण | पुत्री देल्ही | आल्ही | ललनू । संतोस । ब्रह्मदेव | पुत्र बोहड पुत्री तेजू । वरदेव पुत्रकुंअरा | पाल्हणपुत्र जला । सोमा । पुत्री सीनू । कुंवरापुत्र आंबड । पुनड । पुत्री नीभल । रूपल । श्रे० वरदेवयोर्य कुमराकेन श्रीनागेंद्र गच्छे पूज्यश्रीहरि (# ) भद्रसूरिशिष्य श्रीमद्विजय सेनसूरि प्रतिष्ठित श्रीनेमिनाथदेवालंकृता देवकुलिकेयं कारिता ॥ छ ॥ ( ९३ ) स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे वैशाखसुदि १५ शनैौ श्री अर्बुदाचलमहातीथे ( थे ) अणहिलपुर वास्तव्य श्रीमा (*) ग्वाट ज्ञातीय ट० श्रीचंडप ट० श्रीचंडमसाद महं० श्री सोमान्वये ठ० श्री आशाराजसुत महं० श्रीमल्लदेव महं० श्रीवस्तपा (*)लयोरनुज महं० तेजःपालेन कारित श्री लूण सीहवस हिकायां श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां चंद्रावतीवास्तव्य ( * ) प्राग्वाटज्ञातीय श्रे० पासिलसंताने वीसलभार्या साधू तत्पुत्र भुणिचंद्र श्रीकुमारसीह कुमारपाल्हण | श्रीकुमारपुत्र वी ( * ) ल्हा आंब माउ आसघर चील्हापुत्र पासदेव तत्पुत्र आमदेव आसचंद्र थे० पाल्हणभार्या सीलू तत्पुत्र आसपाल मांटी पा(*) लहणेन आत्मश्रेयोऽर्थ श्रीनागेंद्र गच्छे श्रीविजय सेनसृरि " प्रतिमा लंकृता देवकुलिकेयं कारिता ॥ छ ॥ ( ९४ ) || र्द० || स्वस्ति श्रीविक्रमनृपात् सं० १२९३ वर्षे चैत्र ૧૭૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-९५-९६ । १०१ वदि ८ शुक्रे अद्येह श्रीअर्बुदाचलतीर्थे स्वयं कारित श्रीलूणसिंहवसहिकाख्य श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां श्रीप्राग्वाटज्ञातीय ठ० चंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआसराज भार्याश्रीकुमारदेव्योः सुत महं० श्रीमालदेव संघपति श्रीवस्तु. पालयोरनुज महं० श्रीतेजःपालेन स्वभगिन्या बाई झालहणदेव्याः श्रेयोऽर्थ विहरमानतीर्थकर श्रीमंधरस्वामीप्रतिमालंकृता देवकुलिकेयं कारिता प्रतिष्ठिता श्रीनागेंद्रगच्छे श्रीविजयसेनमूरिभिः ॥छ। (९५) स्वस्ति श्रीविक्रमनृपात् सं० १२९३ वर्षे चैत्र वदि ८ शुक्र अद्येह श्रीअर्बुदाचलतीर्थे स्वयं कारित श्रीलूणसीहवसाहिकाख्य श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां श्रीप्राग्वाटज्ञातीय ठ० चंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआसराज भार्याकुमारदेव्योः सुत महं० श्रीगालदेव संघपति श्रीवस्तुपालयोरनुज महं० श्रीदेजःपालेन स्वभगिनी वाई माउश्रेयोऽर्थ विहरमानतीर्थंकर श्रीयुगंधरस्वामिजिनप्रतिमालंकृता देवकुलिकेयं कारिता ॥ छ । ( ९६ ) स्वस्ति श्रीविक्रमनृपात सं० १२९३ वर्षे चैत्र वदि ८ शुक्रे अद्येह श्रोअर्बुदाचलतीर्थे स्वयं कारित श्रीलुणसीहवसहिकाख्य श्रीनेमिनाथदेवचैत्ये जगत्यां श्रीप्राग्वाटज्ञातीय ठ० चंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआसराज भार्या श्रीकुमारदेव्योः सुत महं० श्रीमालदेव संघपति श्रीवस्तुपालयोरनुज महं० श्रीतेजपान स्वभगिन्याः) साउदेव्याः] श्रेयोऽर्थ विहरमानतीर्थकर श्रीवा जिनालंकृता देवकुलिकेयं कारिता॥छ।। १७3 Page #199 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेखसंग्रहे ( ९७ ) स्वस्ति श्रीविक्रमनृपात् सं० १२९३ वर्षे चैत्र वदि ८ शुक्रे अह श्री अर्बुदाचलतीर्थे स्वयंकारित श्रीलूणसी हव सहिकाख्य श्रीनेमिनाथदेव चैत्ये जगत्यां श्रीप्राग्वाटज्ञातीय ट० चंडप ट० श्रीचंडप्रसाद महं० श्री सोमान्वये ठ० श्रीआसराज भार्याश्रीकुमारदेव्योः सुत महं० श्रीमालदेव संघपति श्रीवस्तुपालयोरनुज महं० श्री तेजपालेन स्वभगिन्या बाई धणदेवी श्रेयसे विहरमानतीर्थंकर श्री [] बहुविवालंकृता देवकुलिकेयं कारिता || १०२ ( ९८ ) ॥ ६० ॥ स्वस्ति श्रीनृपविक्रमसंवत् १२९३ वर्षे चैत्र दि ८ शुक्रे अह श्री अर्बुदाचलमहातीर्थे स्वयं कारित श्रीलूसीवसहिकाख्य श्रीनेमिनाथदेव (*) चैत्यजगत्यां श्रीमाबाटज्ञातीय ठ० श्रीचंडप ट० श्रीचंडप्रसाद महं० श्री सोमान्वये ४० श्री आसराज उ० श्रीकुमारदेव्याः सुत महं० श्रीमालदेव संघप( * ) ति महं० श्रीवस्तुपालयोरनुज महं० श्रीतेजःपालेन स्वभगिन्या बाई सोहगायाः श्रेयोर्थ शाश्वतजिन ऋषभदेवालंकृता देवकुलिका कारि[ता] ॥ ( ९९ ) || ६ || स्वस्ति श्रीनृपविक्रम स(सं) वत् १२९३ वर्षे चैत्र वदि ८ शुक्रे अग्रेह श्री अर्बुदाचलमहातीर्थे स्वयं कारित श्रीलूणसी हवसहिकायां श्री नेमिनाथदेव चैत्ये जगत्यां ( || श्रीप्राग्वाटजावी (ती) य ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ८० श्री ૧૭૪ --W Page #200 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः - १००-१०१ १०३ भागराज ठ० श्रीकुमारदेव्योः सुत महं० श्रीमालदेव महं० श्री - पस्तुपाळगोरनुज महं० (*) श्रीतेजःपालेन स्वभगिन्या वाई वयजुकायाः श्रेयोर्थं श्रीवर्द्धमानाभिधशाश्वत जिनप्रतिमालंकृता देवपुलिये कारिता || शुभं भवतु || मंगलं महाश्रीः ॥ ( १०० ) श्रीनृपविक्रम संवत् १२९३ वर्षे चैत्र वदि ८ शुक्रे अद्येह चंद्रावत्यां श्रीमान्बाटज्ञातीय ठ० चाचिगसत्क भार्या ठ० चाचिणि सुत रावदेव तत्भार्या साभीय सुत उदयपाल तत्भार्या अहिदेवी सुत महं० आसदेव तत्भार्या महं० सुहगदेवी तथा भ्रातृट० गोजदेवस्तत्भार्या उ० सुमल तथा भ्रातृ महं० आनंद तद्भार्या महं० श्रीलउया आत्मीयमातापिताभ्यां पूर्वपुरुषाणां प्रभृति श्रेयोऽर्थ अस्यां देवकुलिकायां श्रीतीर्थंकरदेवप्रतिमा कारिता । मंगलं महाश्रीः ॥ छ ॥ ( १०१ ) ६० ॥ श्री (न) पविक्रम संवत् १२९३ वर्षे चैत्र वदि ८ सुक्रवि (शुकाच) ह चंद्रावत्यां श्रीप्राग्वाटान्वये पूर्व्वपुरुषाणां प्रभृति महं० श्री अजिता (a) व (त) त्सुत महं[ ] श्री आभट तत्स (सु) तमहं [ ० ] श्रीस ( * )तीम तत्सुत महं० श्री सोमनदेवस्तद्भार्या महं० श्रीमाउ (?) यं तत्गुता ठ० श्रीरतन देव्यो (व्या) आत्री (मी) या माता श्रेयोऽयं महं० श्रीकृणसी हवस हिकायां श्रीनेमिनाथदेव (*) चैत्ये अस्यां देवकु लिकायां श्रीपार्श्वनाथदेव प्रतिमा कारिता || स श्री तेजपाल : सचिवचिरकालमस्तु तेजश्वी (स्वी) । येन जना निर्थिताचिंतामणिनेव नंदति || ૧ ૭૫ - Page #201 -------------------------------------------------------------------------- ________________ १०४ प्राचीनजैनलेखसंग्रहे (१०२) ॥ श्रीनृपविक्रम संवत् १९९३ वर्षे चैत्र वदि ७ अद्येह श्रीअर्बुदाचलमहातीर्थे स्वयं कारित श्रीलूणसीहवसहिकारख्यश्रीनेमिनाथदेवचैत्ये जगत्यां महं: श्रीतेजःपालेन(*) मातुलसुत भाभा राजपालभणितेन स्वमातुलस्य महं श्रीपूनपालस्य तथा भार्या महं० श्रीपूनदेव्याश्च श्रेयोऽर्थ अस्यां देवकुलिकायां श्रीचंद्राननदेवप्रतिमा कारिता॥ (१०३) ० ॥ श्रीनपविक्रमसंवत् १२९३ चैत्रवदि ७ श्रीअर्बुदाचलमहातीर्थे प्राग्वाटज्ञातीय ठ० श्रीचंडप ठ० श्रीचंडप्रसाद महं० श्रीसोमान्वये ठ० श्रीआसराजसुत(*) महं० श्रीमालदेव महं० वस्तुपालयोरनुज महं० श्रीतेजपालेन स्वभगिन्याः पद्मलायाः श्रेयोर्थ श्रीवारिसेणदेवालंकृता देवकुलिक कारिता । (१०४) ० ॥ संवत् १२८८ श्रीश्रीमालज्ञातीय ठ० राणासुतेन ठ० यशो.......... कुक्षिसंभवेन ठ: साहणीयेन स्वपुत्रस्य ठ० सुहागदेविकुक्षिसंभूतस्य (*) ठ० सीहडस्य श्रेयोऽर्थ श्रीयुगादिजिनविम्वमिदं कारितमिति शुभं भूयात् ।। (१०५) द० ॥ श्रीनृपविक्रमसंवत् १२८७ वर्षे चैत्रवदि ७ अद्येह श्रीअर्बुदाचलमहातीर्थे प्राग्वाटज्ञातीर श्रीचंदप श्रीचंडप्रसाद श्रीसोमान्वये श्रीआसराजसुत महं० श्रीमाल(*)देव तथानुज महं० - Page #202 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क :- १०६-१०७ । श्री वस्तुपाल महं० श्री तेजपालेन कारित श्रीलूणिगवसहिकायां श्रीनेमिनाथचैत्ये श्रीमालज्ञातीय थे० चांदा सुत भोजा सुत श्रे० खेतलेन स्वमातुः श्रे० जासू (*) श्रेयोऽर्थ श्रीअजितस्वामिदेवसत्क प्रतिमेयं कारिता || ( १०६ ) o श्रीमहावीर ६० || संवत् (त्) १२९१ वर्षे मार्गसीर्षमासे श्री अर्बुदाचले महं[ • ] श्री तेजपाल कारित ४० लूणसीहवसहिकाभिधान श्रीनेमिनाथचैत्ये श्रीरिषभश्रीसंभवदेवकुलिकाविंवदंडकलसादिसहिता श्री नागपुरे ( * ) पूर्व साधुवरदेव आशी (सी) त् । यन्नाम्ना वरहुडिया इत्यान्नायः प्रसिद्धः ॥ तत्सुतौ सा० आसदेव लक्ष्मीधरौ । आसदेवसुत सा० नेगड | आभट | माणिक | सलपण | लक्ष्मीधरसुतास्तु थिरदेव | गुणधर | जगधर (*) भुवणाभिधानाः । ततः साहुनेमडपुत्र | सा० राहड | जयदेव | सा० सहदेवाख्याः । तत्र सा० राहडपुत्र जिणचन्द्र । दूलह | धणेसर । लाहड | अभ यकुमार संज्ञाः । सा० जयदेवपुत्र वीरदेव । देवकु ( * )मार । हालूनामान: । सा० सहदेव पुत्रौ सा० खेढागोसलौ । इत्येवमादिसमस्तनिजकुं(कु)टुम्बसमुदायसहितेन । सा० सहदेवेन शुद्धश्रद्धया कर्मनिर्जराथैमियं कारिता । शिवमस्तु || ( १०७ ) O ॥ ६० ॥ संवत् १२९१ वर्षे मार्गशीर्ष मासे श्री अर्बुदाचले महं० श्री तेजपालकारितलूणसी हवस हिकाभिधान श्रीनेमिनाथ चैत्ये श्री नेमिनाथदेव श्रीअभिनंदन श्री शांतिदेवकुलिका विंवदंडकलसा (शा) दिसहिता । 14 ૧૭૭ १०५ Page #203 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे श्रीना(*)गपुरवास्तव्य । सा वरदेवआशी(सी) ! यन्नाम्ना वरहुडिया इत्याम्नायः प्रसिद्धः । तत्सुतौ सा० आसदेवलक्ष्मीधरौ । आसदेव सुत नेमड आभट माणिक सलपण। लक्ष्मीधरसुतास्तु । थिरदेव । गुणधर । जग(*)धर भुवणाभिधानाः। ततः सा० नेमडपुत्र । सा० राहड जयदेव । सा० सहदेवाख्याः। तत्र साहु राहडपुत्र । जिणचंद्र । दूलह । धणेसर। लाहड अभयकुमार संज्ञाः । सा जयदेव सुत वीरदेव देवकुमार हालुनामान[:] (*) सा सहदेवपुत्रौ खेढागोसलौ इत्येवमादिसमस्तनिजकुं(कु)टुम्ब समुदायसहितेन । सा० राहडपुत्र । जिणचंद्र धनेश्वर । लाहड । माता वरी नाईक । वधू । हरियाही श्रेयोर्थ शुद्धश्रद्धया कर्म. निर्जरार्थ इयं कारिता ॥ (१०८) र्द० ॥ स्वस्ति श्रीविक्रमनृपात् संवत् १२९१ वर्षे ॥ श्रीपंडेरकगच्छे महति यशोभद्रसूरिसंताने । श्रीशांतिमूरिरास्ते तचरणांभोजयुगभृगः ॥ १ वितीर्णधनसंचयः क्षतविपक्षलक्षाग्रणीः ___ कृतोरुगुरुरैवतप्रमुखतीर्थयात्रोत्सवः । दधक्षितिभृतां मुदे विशदधीः स दुःसाधता(*) मभूदुदयसंज्ञया त्रिविधवीरचूडामणिः ॥ २ ॥ तदंगजन्मास्ति कवींद्रवंधुमंत्री यशोवीर इति प्रसिद्धः । ब्राह्मीरमाभ्यां युगपद्गुणोत्थविरोधशांत्यर्थमिवाश्रितो यः।३। तेन सुमतिना जिनमतनिपुणेन श्रेयसे पितुरकारि । श्रीसुमतिनाथविवेन संयुता देवकुलिकेयं ॥४॥ छ । ૧૭૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:- १०९ - १११ । ( १०९ ) ॥ ६० ॥ स्वस्ति श्रीविक्रमनृपात् संवत् १२९१ वर्षे ॥ श्रीपंडेरकगच्छे महति यशोभद्रसरिसंताने । श्रीशांतिसूरिरास्ते तच्चरणसरोजयुगभृंगः ॥ १ वितीर्णधनसंचयः क्षतविपक्षलक्षाग्रणीः कृतारुगुरुरेवतप्रमुख तीर्थयात्रोत्सवः । दधत्क्षितिभृतां मुने) विंशदधीः स दुःसाधनामभूदुदयसंज्ञया त्रिविधवीरचूडामणिः ॥ २ ॥ तदंगजन्मास्ति कवींद्रवंधुर्मंत्री यशोवीर इति प्रसिद्धः । ब्राह्मीरमाभ्यां युगपद्गुणोत्थविरोधशांत्यर्थमिवाश्रितो यः॥ ३॥ तेन सुमतिना मातुः श्रेयोर्थे कारिता कृतज्ञेन । श्रीपद्मप्रभ(*) बिंवालंकृतसदेवकुलिकेयं ॥ ४ ॥ ॥ छ ॥। ६०३ ॥ छ ॥ ( ११० ) संवत् १२९७ वर्षे वैशाख वदि १४ गुरौ प्राग्वाद ज्ञातीय चंडप चंडप्रसाद महं० श्री......... ****** १०७ *** सा सुतायाः ठकुराज्ञीसंतोषाकुक्षिसंभूताया महं० श्री तेजःपालद्वितीयभार्या महं० श्री सुहडा देव्याः श्रेयोऽर्थं एतत् त्रिगदेवकुलिका खत्तकं श्रीशांतिनाथविंदं च कारितं ॥ छ ॥ ( १११ ) संवत् १२९७ वर्षे वैशाख सुदि १४ गुरौ प्राग्वाद ज्ञातीय ૧૭૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ १०८ प्राचीनजैनलेखसंग्रहे चंडप चंउप्रसाद महं० श्रीसोमान्वये महं० श्रीआसराजसुत महं० श्रीतेजःपालेन श्रीमत्पत्तनवास्तव्य मोढज्ञातीय ठ० झाल्हण सुत ठ० आसा सुतायाः ठकुराज्ञीसंतोषाकुक्षिसंभूताया महं० श्रीतेजःपालद्वितीयभार्या महं० श्रीसुहडादेव्याः श्रेयो...... ... ......................................................................... (११२) तेजपाल राजपाल सुहडा नरपाल संवत् १३७९ वर्षे आषाढ वदि १० भोम श्रे०........ (११३) प्राग्वाट महं० सिरपाल भार्या संसारदेविपुत्रेन महं० वस्ताकेन स्वमातृपुण्यार्थ श्रीविवं का० (११४) प्राग्वाट ठ• मुंझाकेन श्रीमहावीरविचं का०] प्र० श्रीज्ञानचंद्रसूरिभिः । सं० १३०२ वर्षे चैत्र वदि ११ सोमे प्राग्वाट् [ ज्ञातीय ] चंद्रावतीवास्तव्य कुंअरा भार्या ......श्राविकया कारि........" ( ११६) संवत् १३०२ फागुण सुदि ७ शुक्रे नाणास्थाने श्रे० कुलधर भार्या कवलसिरि सुहवसुत सहवदेव लूणसीह.........." . . . . .. .... .... वास्तव्य... १८० Page #206 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-११७-१२१ । (११७) प्र० श्रीमाणिकरि पट्टे श्रीमाणदेवमूरिभिः । प्राग्वाट् श्रे० बीजड भा० मोटीपुत्रेण महणेन पित्रोः श्रेयसे नेमिर्विवं का। (११८) प्र० श्रीधर्मचंद्रसूरिभिः । हंडाउडा वास्तव्य प्राग्वाट् खोता भा० हसीरदे पु० झाझणखेमसिंहाभ्यां पित्रोः श्रेयसे का। ( ११९ ) सं० १३७९ वर्षे वैशाख सुदि प्राग्वाट् ज्ञातीय नंदिग्रामवास्तव्य श्रे० ...... सीहसुत पूपा कोलाकेन श्रीपार्श्वनाथविवं [कारितं । (१२०) सं० १३७९ वर्षे मार्ग सुदि १० मिसकण (?) नेमा नरदेव वहिण धाघी साड..."श्रेयोर्थ श्रीआदिनाथविवं कारितं । (१२१) संवत् १२९३ वर्षे मार्ग सुदि १० श्रीनागपूरीय वरहुडि संतानीय सा. नेमडपुत्र सा० सहदेवेन स्वपुत्रस्य सौख्यार्थ मुहागदेविकुक्षिसंभूत सा० खेटा गोसलेन"......[लघुभ्रा-]तृ सा० राहडपुत्र जिनचंद्रेण च स्वमातृ वडी नाम्न्याश्च श्रेयोऽर्थ श्रीसंभवनाथविं कारापितं प्रतिष्ठितं श्रीविजयसेनसूरिभिः । ૧૮૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे ( १२२ ) संवत् १२९३ वर्षे मार्गसुदि १० डिसंतानीय सा. नेमडपुत्र सा. राहडपुत्र दादी चाहिणि श्रेयोऽर्थ श्री आदिनाथविवं ११० श्री नागपुरी [य] वरहुजिनचंद्र पुत्र देवचंद्रेण ( १२३ ) संवत् १२९३ वर्षे मार्गसुदि १० श्रीनागपुरी [य] वरहsि संतानीय सा० नेमड पुत्र सा० जयदेव सा० वीरदेव देवकुमार हाल स्वमातृ साल्हणदेवि आत्मश्रे० श्रीमहावीरविवं कारापितं । ( १२४ ) भगवंत महावीर पर्युपास्थि । संवत् १३८४ वर्षे चैत्रमुदि ३ भोमे कुंद्राग्रामे व्यव० श्रीजेसीह भार्या आल्हणदे सुत अभयचंद्र भार्या नामलसुत मलयसीह मार्या माणिक स्थापितं ॥ *** ( १२५ ) श्री आदिनाथ पर्युपास्थि । संवत् १३८४ वर्षे चैत्रसुदि ३ भौमे कुंबरउद्राग्रामे व्यव० जेसीहसुत अभयचंद्र भार्या नामलसुत महं० मलयसीह भार्या माणिक " चिंवं स्थापितं ॥ ( १२६ ) संवत् १२९३ मार्ग सुदि १० श्रीनागपुरीय वर हुडिसंतानीय सा० नेमडपुत्र सा० राहडपुत्र सा० धनेश्वर लाहडेन ૧૮૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - १२७ - १२९ । १११ स्वात्मनो श्री अभिनंदननाथबिंबं मातृ नायिकिः धनेश्वर भार्या धनश्री Sse कारिता (तं) प्रतिष्ठिता (तं) श्रीनागेंद्र गच्छे श्री विजय सेन सूरिभिः ॥ छ ॥ ( १२७ ) संवत् १२९३ मार्ग सुदि १०. नागपुरीय वरहुडिसंतानीय सा० नेमडपुत्र सा० राहड लाहडेन स्वभार्या लखाश्री श्रेयोर्थ नेमिनाथविं कारितं प्रतिष्ठितं श्रीविजयसेन सूरिभिः ।। ( १२८ ) 0 सं० १३८९ वर्षे फागण सुदि ८ श्रीकोरंटकीयगच्छे महं पुनसीह भार्या पुनसिरि सुत घाघलेन भ्रातृ मूल गेहा रुदा ..... सहितेन मुंडस्थल सत्क श्रीमहावीरचैत्ये निज मातृपितृ श्रेयोऽर्थ जिनबिंबं ..... ( १२९ ) संवत् १५१५ वर्षे महा वदि ८ गुरौ श्री अर्बुदाचले देउलवाडा वास्तव्य श्री माग्वाज्ञातीय व्य० लाहाभार्या वल्लीसुत भार्या रूपीनाम्न्या भ्रातृ व्य० आल्हण चाचग आल्हासुत व्य० लाखा भार्या देवी सुत खीमा मोकल........ ..... राजीमती प्रतिमा कारिता । प्रतिष्ठिता श्रीतपागच्छे श्रीश्री श्री सोमसुंदरसूरिशिष्य श्रीमुनिसुंदरसूरि जयचंद्रसूरि शिष्य श्रीश्रीश्री रत्नशेखरसूरिभिः''''''''श्रीउदयनंदिनूरि श्रीलक्ष्मीसागरसूरि ........... "सूरि सहितैः ॥ १८३ ********* Page #209 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेखसंग्रहे ( १३० ) + सं० १५ श्रीमांडववास्तव्य ओसवाल ज्ञातीय सो० सांगण सो० सूरा सो० परम सो० धर्मा सो० हापा भा० वीनु तया (योः) सुत सो० वीधा भार्या [] सं० नेसा भार्या जसमादे तयो[:] सुतया संघवणि चंपाईनाम्न्या स्व श्रेयसे द्वि:सप्ततितीर्थंकरपट्ट[:] कारिता (तः) ॥ प्र० वृद्धतपापक्षे श्रीज्ञानसागरसूरिभिः || सोनी वीधा । संघविणि चंपाई | ११२ (२ ( १३१ ) ( प्रथम हस्ति ) [ महं० श्रीचंडप । ] ( द्वितीय हस्ति ) महं० श्रीचंडप्रसाद | ( तृतीय हस्ति ) महं० श्रीसोम । ( चतुर्थ हस्ति ) महं० श्री आसराज । ( पंचम हस्ति ) [ महं० श्रीलूणिग । ] • ( षष्ठ हस्ति ) [ महं० श्रीमल्लदेव । ] ( सप्तम हस्ति ) [ महं० श्रीवस्तुपाल । ] ( अष्टम हस्ति ) [ महं० श्रीतेजःपाल । ] ( नवम हस्ति ) [ महं० श्रीजैत्रसिंह | ] ( दशम हस्ति ) [ महं० श्रीलावण्यसिंह | ] ( १ हस्तिपृष्ठभागे) जयसेन | " १ आचार्यश्री उदयसेन । २ आचार्यश्रीवि ३ महं० श्रीचंडप | ४ महं० चापलदेवी | ) १ महं० श्रीचंडप्रसाद । २ महं० वामलदेवी । "" १८४ Page #210 -------------------------------------------------------------------------- ________________ (३ (४ (५ (६ (७ (८ (९ " "" 19 25 ?? ܕܪ 17 (१० १ 15 लेखाङ्क: - १३१ । ११३ ) १ महं० श्रीसोम । २ महं० श्रीसीतादेवी । " ) १ महं० श्री आसराज । २ महं० श्रीकुमारदेवी । 59 ) १ महं० श्रीलूणिगदेव । २ महं० लूणादेवी | " । " ) १ महं० श्रीमालदेव | {२ महं० श्री लीलादेवी । ( ३ महं० श्रीमतापदेवी । " ) १ महं० श्रीवस्तुपाल । ) १ महं० श्री तेजपाल । २ महं० श्री अनुपमदेवी । 17 17 ) १ महं श्रीजय सिंह । २ महं० श्रीजयतलदेवी । "" २ महं० श्रीललितादेवी । . ३ महं० श्रीवेजलदेवी । ) ( १ महं० श्री लावण्यसिंह । २ महं० श्रीरूपादेवी । १ महं० श्रीसुहडसीह । २ महं० श्रीसुहडादेवी । ३ महं० श्रीसलखणदेवी ૧૮૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे विमलवसति-गतप्रशस्तिलेखाः । 4052005se ( १३२ ) ॥० ॥ श्रीअर्बुदतीर्थप्रशस्तिलिख्यते । अंगीकृताचलपदो वृषभासितोसि भूतिर्गणाधिपतिसवितपादपद्मः । शंभुर्युगादिपुरुषो जगदेकनाथः पुण्याय पल्लवयतु प्रतिवासरं स [:] ॥ १ ॥ (*) निबद्धमूलैः फलिभिः सपत्रैद्रु(ई)मैनरेंद्ररिव सेव्यमानः । पादाग्रजाग्रहहुवाहिनीकः श्रीअर्बुदो नंदतु शैलराजः ॥ ६ ॥ यस्मिन् विशिष्टानलकुंडजन्मा क्ष(क्षि)तिक्षतित्राणपरः पुरासीत् । प्रत्य( )र्थिसार्थोन्मथना[त कृतार्थी क्षिताविह श्रीपरमारनामा ॥३॥ तदन्वये कान्हडदेववीरः पुराविरासीव(त्)प्रबल प्रतापः । चिरं निवासं विदिधान यस्य करांबुजे सर्वजगज्जयश्रीः ॥ ४ ॥ तत्कुलकमल(*मरालः काल[:] प्रत्यर्थिमंडलिकाना[म्] । चंद्रावतीपुरीशः समजनि वीराग्रणीध(ध)धुः ॥ ५ ॥ १ वशिष्ठा-'स्यात् । २-'कृतार्थः' स्यात् । ३ 'विदधे' स्यात् । ૧૮૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१३२॥ श्रीभीमदेवस्य नृपश(स्य) सेवा ममन्यमानः किल धंधुराजः । नरेशरोषाच्च ततो मनश्री (स्वी) धाराधिपं(*)भोजनृपं प्रपेदे ॥६॥ प्राग्वाटवंशाभरणं बभूव __ रत्नं प्रधानं थि(वि)मलाभिधानः। यस्तेजसा दुस(स्स)मयांधकार(रे) मनोपि धर्मः सहसाविरासीत(त) ॥ ७॥ तव(त)श्च भीमेन नराधिपेन स प्रतापभूमि(मि)र्विम(*)लो महामतिः। क(कृ)तोबु(ऽर्बु)दे दंडपतिः सतां प्रियः प्रियंवदो नंदतु जैनशासने ॥ ८ ॥ अशोकपत्रारुणपाणिपल्लवा समुल्लसत्केसरशा(सिं)हवाहना । शिशुद्वयालंकृतविग्रहा सती __ सतां क्रि(*)याद्विघ्नविनाशमंबिका ॥९॥ अथान्यदा तं निशि दंडनायकं समादिदेश प्रयता किलांविका । इहाचि(च)ले त्वं कुरु सम सुंदरं युगादिभर्तुनिरपायसंश्रयः॥ १०॥ श्रीविक्रमादित्यनपाद् व्य(*)तीते ऽष्टाशीतियाते शरदां सहश्रे(से)। श्रीआदिदेवं शिखरे[5]दस्य । निवेसि(शि)तं श्रीरि(वि) मलेन वंदे ॥ ११ ॥ ૧૮૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रह विनाधिव्याधिहंत्री या मातेव प्रणतांगिपु । श्रीपुंजराजतनया श्रीमाता भवतां श्रि(*)ये ॥ १२ ॥ अचलेशविशिष्टानलतटिनीमंदाकिनीविमलसलिला[नि] पुण्यानि यस्य शृंने(गे) जयंवि(ति)विविधानि तीर्थानि ॥ १३ ॥ ॥ अथ राजावली॥ वैरिवर्गदलने गततंद्रश्चाहुवामकुलकैरवचंद्रः।। यो नदूलन(*गरस्य नरेश आसराज इति वीरवरोऽभूत् ॥१४॥ प्रवलवैरिदवानलवारिदः समरसिंह इति प्रथितस्ततः । महणसिंहभटः सुभटाग्रणीः पृथुयशा अजनिष्ट तदंगजः ॥ १५ ॥ प्रतापमल्लस्तदनु प्रता(*पी बभूव भूपालसदस्सु मान्यः । वीरावतंसोऽजनि वीजडो ऽस्य मरुस्थलीमंडलभूमिमता ॥ १६ ॥ आसन् त्रयस्तत्तनया नयाख्या मूर्ताः पुमा इव भांगभोजः । आयो धरित्रीपतिरक्षपाल: ख्यातः क्षितो(तौ) लूणिग(*)नामधेय ॥१७॥ न्यायमार्गशिखरीमधुमासः कालवक्ष(त्क)वलयन्नरिव्रजम् । मंडलीकपहवी(वी)मपालहा(य)ल्लुढ इत्यभिधया धियां निधिः॥१८॥ विपक्षनारीनयनांबुपूरैश्चकार यः कीर्ति(*)लतां सपत्राम् । बभूव भूमिपतिलब्धमानो लुभाभिधानो जगदेकवीरः ॥ १९ ॥ संहृत्य शत्रून् प्रवलनुबलेन श्री अबु()दं प्राप्य नगाधिराजम् । भुक्त्वा स भूमंडल राज्यमुच्चैः स्व.(*)कलोकाधिपतिर्वभूव ॥२०॥ १ 'वशिष्ठा' -स्यात् । २ 'भोगभाजः' स्यात् । ३ 'प्रबलान् ' स्यात् । ૧૮૮ Page #214 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१३२ । लूणिगस्य तनुजो जगज्जयी तेजसिंह इति तेजसां निधिः । यत्प्रतापदवपावकश्चिरं वैरिवर्गविपदं नइति स्म ॥ २१ ॥ कराग्रजाग्र[त्]करवा (*) लदंडखंडिकृताशेषविरोधिवर्गः । पृथ्यां (यां) प्रसिद्धस्तिहुगाकनामा वीरावतंसः स चिरायुरस्तु ॥ २२ ॥ श्रीमलुंभकनामा समन्वितस्तेजसिंह - तिगु ( हु ) णाभ्याम् । अबु (र्बु) दगिरीश (*) राज्यं न्यायनि [धिः पालयामास ॥ २३ ॥ ] [ मंडोउर] पुरवासी सुगुरुश्रीधर्मसूरिपदभक्तः । सर्वज्ञशासनरतः स जयति जेल्हा भिवः श्रेष्टी (ष्ठी ॥ २४ ॥ तत्तनयः सुनयो [s] भूत् (द्) चे(*)[ल्हा]कः सकलभू[तलख्यातः।] तत्पुत्रः सुचरित्रः पुण्यनिधिः पारसः साधुः ॥ २५ ॥ सोही - देगा - देसल - कुलधरनाम्ना तदंगजा जाताः । चत्वारः कुलमंदिर सुदृढ स्तंभाभिरामास्ते ( ) || २६ ॥ श्रीदेसलः सुकृत पेसल वित्तकोटीचंच चतुर्दशजगज्जनितावदातः । शत्रुंजयप्रमुख विश्रुतसप्ततीर्थे यात्राrतुर्दश चकार महामहेन ||२७|| देमति - माई (*) - नाम्नी साधु श्रीसलस्य भार्ये द्वे । निर्मलशीलगुणाढ्ये दयाक्षमे जैनधर्मस्य ॥ २८ ॥ देमतिकुक्षिप्रभवा गोसल - गयपाल - भीम - नामानः । माईकु क्षेतौ मोह (*) ण - गोहाभिधौ पुत्रौ ॥ २९ ॥ जिनशासनकमलरविः साधुः श्रीगोसलो विशदकीर्तिः । गुणरत्न रोहणधरा गुणदेवी मियतमा तस्य || ३० ॥ we १८८ ११५७ Page #215 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेखसंग्रहे सद्धर्मकम्मैक निब (*)द्धबुद्धिस्तदंगजः श्रीधनसिंह साधुः । भार्या तदीया सदया वदाज्ञा (न्या) सान्या सतां धांधलदेविसंज्ञा ॥ ३१ ॥ साधोभी ( भी ) मस्य सुतो हांसलदेकुक्षिसंभवः श्रीमान् । म(*) हिमानिधिर्महौजा महामतिर्महणसिंहाख्यः || ३२ ॥ ११८ मयणलदेवीवरकुक्षिशुक्तिमुक्तात्रयस्तत्तनया जयंति। ज्येष्ठो (ष्ठो) जगद्व्यापियशः प्रकाशः साध्वग्रणीला (ल) लिग (*) साधुराजः ॥ ३३ ॥ आश्विनेयाविव श्रेष्ठौ कनिष्ठौ गुणशालिनौ । सीहा - लापाभिधौ धर्मध्यानप्रवणमानसौ ॥ ३४ ॥ षट् सुता धनसिंहस्य मूर्ती ( * ) [ इव प ]र्त्तवः । विश्वविश्वोपकारायावतीर्णाः पृथ्वीतेले || ३५ ॥ तेषामाद्यः साधुवी ( वीं) जड इति विमलम (त) रयशः प्रसरः । गुणसागरः पिमधरः सज्ञ ( ज ) न ( * ) मान्यः समरसिंहः || ३६ || राजसमाजश्रेष्ठेो विख्यातो (तः) साधुविजपालः । निपुणमतिर्नरपालः सुकृतरतो वीरधवलाख्यः ॥ ३७ ॥ स्वपितृ श्रेयसे (*) जीर्णोद्धारं ऋषभमंदिरे | कारयामासतुर्लल्ल - वीजडौ साधुसत्तमो (मौ) || ३८ ॥ वादिचंद्र - गुणचंद्र विजेता भूपतित्रयविबोधविधाता । धर्मसूरि ( * ) रिति नाम पुरासीत ( द्) विश्वविश्वविदितो मुनिराजः ॥ ३९ ॥ ૧૯૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१३३ । मूलपट्टक्रमे तस्य धर्मघोषगणार्यमा( म्णः)। . बभूवुः शमसंपूर्णा अमरप्रभसूरयः ॥ ४० ॥ (*) तत्पभूषणमदूषणधर्मशीलः सिद्धांतसिंधुपरिशीलनविष्णुलील: श्रीज्ञानचंद्र इति नंदतु सूरिराजः पुण्योपदेशविधिवोधितस(*)त्समाजः ॥ ४१ ॥ वसु-मुनि-तु(गुं)ण-शंसि(शि) वर्ष(र्षे) ज्येष्टे(ष्ठे) सिति नर(वमिसोमयुतदिवसे । श्रीज्ञानचंद्रगुरुणा प्रतिष्टि(ष्ठि)तोऽर्बुदगिरौ ऋषभः ॥ ४२ ॥ (*)१३७९ ज्येष्ट(ष्ठामुदि ९ सोमे ॥ (१३३) ॥ ० ॥ संवत् १३५० वर्षे माघ सुदि १ भौमेऽयेह श्रीमदणहिल्लपाटकाधिष्टि (ष्ठि)त परमेश्वर परमभट्टारक उमापतिवरलब्धप्रौढप्रतावा(पा )क्रांतदि( * )क्चक्रपा( वा )लक्ष्मापालमालवेश वि(व)रुथ(थि)नीगजघटाकुंभस्थलविदारणकपंचानन समत्त(स्त) राजावलीसमलंकृतआभिनवसिद्धराजमहारा(*)जाधिराज श्रीश्रीमत्सारंगदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीवनि(जीवि) महामात्य श्रीवाध्ये श्रीश्रीकरणादिसमस्तमुद्राव्यापारान् परि(*)पंथयति सतीत्येवं काले प्रक्त वर्त)माने अस्यैव परमप्रभो[:]प्रसादपत्तलायां भुज्यमानअष्टादशशतमंडले महाराजकुलश्रीवीसलदेव शा(*)सनपत्रं प्रयच्छत्ति यथा ॥ स एष महाराजकुलश्रीवीसलदेवः ૧૯૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ १२० प्राचीनजैनलेखसंग्रहे संवत् १३५० वर्षे म(मा)घ सुदि १ भौमे ऽयेह श्रीचंद्रावत्यां ओसवाल ज्ञातीय सा(*)धु श्रीवरदेवसुत साधु श्रीहेमचंद्रेण तथा महा० भीमा महा० सिरधर श्रे० जगसीह श्रे० सिरपाल श्रे० गोहन श्रे• वस्ता महं० विरपाल प्रभृति स(*)मस्तमहाजनेन भतयाराध्यविज्ञप्तेन श्रीअर्बुदस्योपरिसंतिष्ट(ष्ठ)मानवसहिकाद्वये निश्रयमाणघनतरकर मुक्त्वा उद्या कृतकरस्थ शासनपत्रं(* प्रयच्छति यथा ।। यत् श्रीविमलवसहिकायां श्रीआदिनाथदेवेन श्रीमातादेव्या सत्क तलहडाप्रत्ययं उद्य देय द्र २८ अष्टविंशति द्रम्माः तथा श्रीअर्बुदे(*)त्यठकुरसे हलथतलारप्रभृतीनां कापडां प्रत्ययं उद्य देय द्र १६ पोडश द्रम्माः तथा कल्याणके अमीषां दिन द्वये दिनं प्रति देय कणहाँ हतां १० दश दा(*)तव्यानि । तथा महं० श्रीतेजपालवसहिकायां श्रीनेमिनाथदेवेन श्रीमातादेव्या सक्त वर्ष प्रतिदेय द्र १४ चतुर्दश द्रम्मा तथा दिनैकेन कणहृतां(*)देय १० दश तथा श्रीअर्बुदत्य ठकुर सेल हथ तलार प्रभृतीनां कापडां प्रत्ययं देय द्र ८ अष्टौ द्रम्मा तथा प्रमदाकुलसक्त नामां ६ षट् नामकं प्रति(*)मल प्रत्ययं द्र ५ पंच द्रम्मा....... ............ वर्ष प्रति दातव्या तथा वसहिकाद्वये पूजारकानां पावान् निष(श्र)यमाणकरो मुक्तो भणित्वा श्रीअर्बुदेत्य ठ(*)कुरेण सेलहथतलारप्रभृतिभिः] किमपि न याचनीयं न गृहीतव्यं च । अस्य (न्य ? ) दिन पूर्व वसहिकाद्वयपार्थात् उपरिलिखितविधे जय श्रीअर्बुदे (*)त्य ठकुरेण सेलहथतलारमभृतिभिः तथा चंद्रावत्या श्रीमद्राजकुलेन महंतकसेलहथतलारडोकराप्रभृतिभि त्य(यत्)किमपि न याचनीयं न(*)गृहीतव्यं च । अनया परयित विधिना प्रतिवर्ष वसहिकाद्वयपार्थात् ग्राम ठकुर ૧૯૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः - १३३-१३४ । १२१ प्रभृतिभि गृह्यमानैः कल्याणकप्रभृति महोत्सवेषु समाया (*)त समस्तसंघस्य महरक- तारकप्रभृतिकं रूढ्य सर्व करणीयं कारापपनीयं च ॥ ऊपरिचटितउत्तीर्यमान समस्तसंघमध्यात् यस्य कस्यापि किं (*) चित् गच्छति तत्सर्वं श्री अर्बुदेत्यठकुरेण लोहमयं रूढ्या समर्पनीयं अस्मत्वंशजैरपि अन्यैश्व भाविभोक्तृभि राजभिः वसहिकाद्वये (कृतकरो आचद्रार्के यावत् अयतव्य पालनीयश्च । उक्तं च । भगवता व्यासेन बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा(*) भूमिस्तस्य तस्य तदा फलं । वंध्यावीष्णतोयापु शुष्ककाटेरवा - शिनः कृष्णसर्पा प्रजायंते देवदायोपहारिणः । न विपं विषमि - त्याह (*) देवस्वविषमुच्यते विषमेकाकिनं हंति देवस्वं पुत्रपौत्रकं एतानि स्मृतिवाक्यानि अवलोक्य अस्मुतवंशैः अन्यवंशैरपि भा - विभो(*)क्तृभिः अस्मत्कृत उद्य ( ( ) करस्यास्य प्रतिबंधः कदापि न करणीय | न कारापनीयश्व । यथा दत्वा च इदमुक्तवान् मन्यं स्या अन्यवंश्या वा ये भ( * )विश्यंति पार्थिवा तेषामहं कर लग्नोमि ममदत्तं न लुप्यता | ट० जयतासह सुत० पारि० पेथाकेन लिखित ॥ हीनाक्षरं प्रमाणमिति । (*) महाराजकुल श्रीवीसलदेव डू० महं सागण || अत्र साक्षिणः श्रीअचलेश्वरदेवीयराज ० नंदि श्रीवसिष्टदेवीय तपोधनअंबादेव्यासक्तं अवो ० नीलकंठः । प्रमाणाग्रामीयपढ्या राजाप्रभृति समस्तपट्यार || सूत्र नर • ( १३४ ) सं. १३७८ श्रीमांडव्यपुर वास्तव्य सा० महिधर पुत्र 16 ૧૯૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ १२२ प्राचीनजैनलेखसंग्रहे रुला मेघा भार्या रिहमासरी पु० धीरपालहीराभ्यां पितृमातश्रेयोऽर्थ कारितं प्र० श्रीधर्मघोषमूरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ।। (१३५) सं. १२०२ आषाढ सुदि ६ सोमे श्रीप्राग्वाटवंशे आसदेवदेवकीसुताः महं० बहुदेव धनदेव सूमदेव जसबु रामणाख्याः [बन्धः] वः । महं० धनदेवश्रेयोऽर्थ तत्सुतवालणधवलाभ्यां ध. मनाथप्रतिमा कारिता श्रीककुदाचार्यैः प्रतिष्ठिता ॥ (१३६ ) राणानंदि पुत्र श्रे० ठाकुर भार्या हासु शे० पु० भीमदेव भावदेवाभ्यां पितृश्रेयसे पार्श्वनाथः का० प्र० श्रीधर्मघोषसूरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ॥ (१३७ ) सं० १३०८ वर्षे माघ सुदि ६ गुरौ धर्कटवंशीय श्रेष्टि... पुत्र श्रीवच्छ भायों धनसिरि पुत्र आमवीर भायों पुत्र अ. हैवं(?) श्रे० आमसीहेन आत्ममातापिताश्रेयोर्थ श्रीआदिनाथविवं कारितं प्रतिष्ठितं श्री"..... शिष्यैः श्रीअमरचंद्रमूरिभिः । (१३८ ) सं० १३७८ सुराणा[गोत्रे सा० गुणधर पुत्र सा० राहूणपुत्र सा० जिणदेव हेमा जसदेव रामणैः मात पितृश्रेयसे श्रीशांतिनाथवि का० प्र० धर्मघोषमूरिपट्टे श्रीज्ञानचंद्रमुरिभिः ।। ૧૯૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१३९--१४३ । १२३ (१३९) सं० १२०२ आषाढ सुदि ६ सोमे श्रीप्राग्वाटवंशे आसदेवसुतस्य धनदेवस्य पत्न्याः श्रे० वोल्हा शीलाई सुता शांतिमत्याः श्रेयोऽर्थ तत्सुत महं० वालणधवलाभ्यां श्रीशांतिनाथप्रतिमा कारिता श्रीककुदाचायः प्रतिष्ठितेति ॥ (१४० ) संवत् १३७८ वर्षे ज्येष्ठ वदि ९ सोम दिने श्रीयुगादि [जिनचैत्य जीर्णोद्धारे अस्मिन् देहरिकायां श्रीवर्धमानप्रभृति बिंबानि..........'कुमल सुत महं० पुनसीहेन कारापितानि पुत्र रिहा धांधल मूलू गेहा सदा सहितेन महं० भ्रातृ पेथड पुत्र षा(बा?) हड सहितेन......... (१४१) सं० १३७८ वर्षे सुराणा गोत्रे नाला पुत्र चेना भार्या देवश्री पुत्र पेथा पुना हाला लोलाकेन मातृपितृश्रेयसे का० श्रीधर्मसूरिपट्टे श्रीज्ञानचंद्रसूरीणां उपदेशेन ॥ (१४२) सं० १३७८ वर्षे सूराणागोत्रे कुलधर पुत्र सा० थिरदेव भार्या थेही पुत्र देपाल वधा हरिचंद्र पदा कर्मसीह प्रभृति समुदायेन थिरदेवश्रेयसे जीर्णोद्धारः कारितः । श्रीज्ञानचंद्रसूरि प्र० । (१४३) सं० १२०२ वर्षे आषाढ सुदि ६ सोमे सूत्र सोढा साई ૧૯૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ १२४ प्राचीनजैनलेख संग्रहे सूत सूत्र केला वोल्हा सहव लोयपा वागदेव्यादिभिः श्रीविमलवसतिकातीर्थे श्रीकुंथुनाथप्रतिमा कारिता श्रीककुदाचार्यैः प्रति. ष्ठिता । मंगल महाश्रीः ॥ छ । (१४४) सं० १३७८ वर्षे प्राग्वाटज्ञातीय म० वीजडसुतेन ठ० वयजलेन धरणिग जिणदेव सहितेन ठ० हरिपाल श्रेयसे श्रीमुनिसुव्रतस्वामिविंव कारितं प्र० मलधारी श्रीश्रीतिलकसूरिभिः ॥ (१४५) सं० १३७८ वर्षे संघपति पोपा गेघा श्रेयोऽर्थ सा० धनपाल सा० महणा देवसीहेन श्रीमहावीरविवं कारितं प्रतिष्ठित मलधारी श्री हेमचंद्र?] सूरीयगच्छे श्रीश्रीतिलकसूरिभिः ॥ (१४६) सं० १३९४ भण० महणा श्रे० बोहसीह धरणाभ्यां श्रीजिनपिं [कारितं] श्रीधर्मतिलकसूरिभिः [प्रतिष्ठितं ॥] (१४७) सं० १२०२ आपाढ सुदि ६ सोमे श्री ठ० अमारसेन सुत महं० ताज....." स्वपितृ श्रेयोऽर्थ प्रतिमा कारिता श्रीककुदाचायः प्रतिष्ठिता । मंगलं महाश्रीः॥ (१४८) सं० १३७८ नाहरगोष्ठि सा राहडपुत्र गेघु पु० महण ૧૯૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः - १४९ - १५२ । १२५ सीह तथा चांड पु० रील्हणेन का० (प्र० ] श्रीधर्मघोषसूरिपदे श्री - ज्ञानचंद्रसूरिभिः ॥ ( १४९ ) सं० १३८२ वर्षे कार्तिक सुदि १५ प्राग्वाट् वाणिअरायी सुत उ० मंतणराज श्रेयसे सुत जीवाकेन श्रीनेमिनाथविवं कारितं ॥ ( १५० ) सं० १२०२ आषाढ सुदि ६ सोमे श्री ऋषभनाथविंवं प्रतिष्ठितं श्रीककुदाचार्यैः ठ० जसराकेन स्वपितुः उ० बबलू श्रेयोर्थ प्रतिमा कारिता || ( १५१ ) ( १ ) दशरथ मूर्ति | ( २ ) हेमरथ मूर्ति | (३) महं० श्रीमहिंदू मूर्ति | ( ४ ) महं० श्रीला लिंग मूर्ति । (५) महं० श्रीनेट मूर्ति | ( ६ ) महं० श्रीवीर मूर्ति । ( ७ ) महं० श्रीलहर मूर्तिः । (८) महं० श्रीनीना मूर्तिः । ( १५२ ) श्रीश्रीमालकुलोद्भव वीरमहामंत्र पुत्र सन्मंत्रि श्रीनेटपुत्र ૧૯૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ १२६ प्राचीन जैनलेखसंग्रहे लालिग तत्सुत महिंदुकेनेदं निजपुत्रकलत्रसमन्वितेन सन्मंत्रिदशरथेन श्री नेमिनाथबिंबं मोक्षार्थं कारितं रम्यं ॥ ( १५३ ) सं • १२०० जेष्ठ वदि १ शुक्रे महं० श्रीवीरसंताने महं० चाहिल सुत राणाक तत्सुत नरचिहिना कुटुंबस हितेन ......... श्रेयोऽर्थं मुनिसुव्रतप्रतिमा कारितेति प्रतिष्ठिता श्रीनेमिचंद्रसूरिभिः ॥ ( १५४ ) संवत् १११९ । धारापद्रीयसंताने सोमरुपालवल्लभः । शांत्यमात्यो महीख्यातः श्रावकोऽजनि सत्तमः ॥ १ ॥ भार्या तस्य शिवादेवी श्रेयसे प्रतिमामिमां । नीन - गीग्ययोः सुन्वोः कारयामास निर्मलं ॥ २ ॥ ( १५५) संवत् १३७८ वेसलपुत्र माहण पुत्र लखमा भार्या ललितादेवी पुत्र जयताकेन श्रे० का० श्रीधर्मघोषसूरि पट्टे श्रीज्ञानचंद्रसूरीणां उपदेशेन || ( १५६ ) वरवचनचारु कुसुम; संपादितमुनिमनोरथफलौघः । श्रीननसूरिरनघः कल्पतरुर्जयति बुधसेव्यः ॥ स्तौति श्रीककसूरिः ॥ ૧૯૮ Page #224 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - १५७ - १६१ । ( १५७) सं० १२०६ ॥ श्रीशीलभद्रसूरीणां शिष्यैः श्रीचंद्रसूरिभिः । विमलादिसंघेन युतैस्तीर्थमिदं स्तुतं ॥ अयं तीर्थसमुद्धारोऽद्भुतोऽकारि विमल [स्य ] | श्रीमदानंदपुत्रेण श्री पृथ्वीशमंत्रिणा ॥ ( १५८ ) सं० १३९४ पूनसीह श्रीमुनिचंद्रसूरिभिः ॥ · ( १५९ ) संवत् १३७८ वर्षे वै० वदि ९ श्रीमांडव्यपुरीय देगा पुत्र जगधर पुत्र समधर भार्या सिरियादेवी पुत्र सीहड आंबा माला भडसीन मातृ श्रेयसे का श्रीधर्मघोषसूरिपदे श्रीज्ञानचंद्रसूरिभिः प्रतिष्ठितं ।। १२७ श्री आदिनाथबिंबं प्र० ( १६० ) श्रीथारापद्रीय संताने महं० श्रीतिनायवलयोः श्रेयोर्थं माउकया शांतिनाथविं कारितं' १८८ ( १६१ ) सं० १३७८ ० वै० वदि ९ श्रीमांडव्यपुरीय देगा पु० जगधर पु० समधर भार्या सिरियादेवी पुत्र सीहड आंवा माला Page #225 -------------------------------------------------------------------------- ________________ १२८ प्राचीनजैनलेखसंग्रहे भडसीहैः पितृ श्रेयसे का० श्रीधर्मघोषसूरिपदे प्रतिष्ठितं श्रीज्ञानचंद्रसूरिभिः ॥ (१६२) __सं० १३९४ सा० विजपाल पुत्री राणीनी आत्म श्रे० श्री........ ... नाथबिंब [ का० प्र० ] श्रीज्ञानचंद्रसूरिभिः ।। (१६३) संवत् १६९४ वर्षे महोपाध्याय श्री५ श्री......."गणि तत् शिष्य पंडित श्रीहीरचंद्रगणिभिः पंडित श्रीकुशलभद्रग० गणि श्रीअमरचंद्र निज भ्रातृवयं संयुक्तः । मुनि..."चंद्रे......रामचंद्रमुनींद्रेद्रचंद्र प्रमुखदश परिवारैः यात्रा निर्म......... (१६४) सं० १३७८ वर्षे वैशाख वदि ९ श्रीमांडव्यपुरीय आमूपुत्र मोषदेवेन समवसरणे विवानि कारितानि श्रीधर्मघोषसूरिपट्टे श्रीज्ञानचंद्रमूरिभिः प्रतिष्ठितानि || उपदेशेन ॥ (१६५) ___ संवत् १२२६ वर्षे वैशाख सुदि ३ सोमे श्रीमदर्बुदमहातीर्थे महामात्य श्रीकवडिना स्वकीय पितृ ठ० श्रीआमपसा तथा स्वकीय मातृ ठ० सीतादेव्योः मूर्तिद्वयी देवश्री ऋषभनाथाग्रे कृता अक्षयतृतीया दिने आचार्य श्रीधर्मघोषसूरिभिः प्रतिष्ठिता ॥ (१६६) श्रीमद्धर्मघोषसूरिपट्टे श्रीआणंदसूरि श्रीअमरप्रभसूरिपट्टे २०० Page #226 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - १६७ - १७१ । १२९ श्रीज्ञानचंद्रसूरिशिष्य श्रीमुनिशेखरसूरीणां मूर्तिः श्रे० छाहडभार्या बल्हणदेवी पुत्र भ्रातृ सूरा वालाभ्यां कारिता । शुभं भवतु | संवत् १३९६ वै सु ( १६७ ) 'वीजभार्या बील्हणदेव्य[[] धांधलदेव्य [[च] समवसरण का प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ॥ (१६८ ) संवत् १३७८ वै० व ९ रिणस्तंभपुरवास्तव्य जांबडगोत्रे सा० हरिचंद्रपुत्र संघपति रतनश्रेयोऽर्थं पुत्र पुना हेमा गाजणैः पद्मप्रभ [ प्रतिमा] कारिता श्री सोमप्रभसूरि उपदेशेन ॥ ( १६९ ) 2004 1901 श्रीऋषभनाथस्य । संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ प्राग्वाट कुल...... ... श्रेयोर्थं धनपालेन श्री ऋषभनाथविंवं कारितं कोसहृद (कासहूद) गच्छे श्री सिंहसूरिभिः प्रतिष्ठितं । ( १७० ) श्री शांतिनाथस्य । संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ दिने प्रावाद महामात्येन श्रीधनपालेन ..... rise कोसद (कासहूद) गच्छे श्रीसिंहसूरिभिः प्रतिष्ठितः । ( १७१ ) सा० गोसल पुत्र रुदुपाल श्रेयसे संघपति महणसीह पुत्र सा० लाला संघपति धनसिंह पुत्र सा० विजड पुत्र 17 ૨૦૧ ............ Page #227 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेख संग्रहे ( १७२ ) श्रीसंभवनाथस्य । सं० १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ महामात्य श्रीधनपालेन श्रेयोऽर्थं श्रीसंभवनाथ प्रतिमा का रिता । कोसद ( कासहृद ) गच्छे श्रीसिंह सूरिभिः प्रतिष्ठिता । ( १७३ ) १३० सं ० १३९५ सा० धनसिंह पु० सा० विजडसमर सिंहस्य भ्रातृ जिनपाल श्रेयोर्थं ॥ ( १७४ ) || श्री अभिनंदनस्य || [सं० १२४५ वर्षे ] वैशाख वदि ५ गुरौ पृथ्वीपालात्मज महामात्य श्रीधनपालेन मातृ श्रीपद्मावती'श्रेयोऽर्थकारिता [प्र० ] श्रीको सहुद ( कासहूद ) गच्छे श्रीसिंहसूरिभिः ॥ ( १७५) || सुमतिनाथस्य || संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ प्राग्वाट्..............पृथ्वीपाल आत्मश्रेयसे प्रतिमा करिता कोसद (कासहद) गच्छे श्रीसिंहमूरिभिः प्रतिष्ठिता ॥ ( १७६ ) संवत् १२४५ वैशाख वदि ५ गुरौ श्रीपद्म आत्मश्रेयसे " प्रतिष्ठिता || ૨૦૨ सिंहसूरिभिः Page #228 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - १७७ - १८२ । ( १७७ ) संवत् १२४५ वै० वदि ५ भृगौ प्राग्वाट पृथ्वीपालात्मज ठ० जगदेव पत्नि उ० श्रीमादलदे आत्मश्रेयोर्थ श्रीसुपार्श्वनाथ प्रतिमा का श्रीसिंह [ सूरिभिः प्रतिष्ठिता । ] 0 ( १७८ ) सं० १३९४ धनपाल पुत्रि वो० नाम आत्म श्रेयसे आदिनाथविं का० प्र० श्रीज्ञानचंद्रसूरिभिः || ( १७९ ) सं० १३७८ वैशाख व० ९ दो० महणसुत सोहड भार्या सुहदेवी पुत्र महिंदेन पितृमातृश्रेयसे महावीरः कारितः । सा महिंद भार्या रांभि श्रेयसे शांतिनाथः । सा० महिंद भार्या खीमणि श्रेयसे पार्श्वनाथजीर्णोद्धारः । १३१ ( १८० ) सं० १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ प्राग्वाट स्तव्य अमात्य धनपाल भार्या महं० श्रीपिणश्री चंद्रप्रभप्रतिमा कारिता प्रतिष्ठिता श्री सिंहसूरिभिः ॥ ( १८१ ) श्री मुनिसुव्रतजिनः । खरतर जाल्हणपुत्र तेजाकेन श्रीपुत्री वीरी श्रे० कारितं ॥ ********* २०३ ( १८२ ) सं० १२८६ वर्षे फागुण सुदि २ रवी श्रे० आल्हण सा० 'वा " श्रेयोऽर्थ Page #229 -------------------------------------------------------------------------- ________________ १३२ प्राचीनजैनलेखसंग्रह रावण व्य० जसधवल भार्या विजेमति सुत व्य० गांगणेन भ्रातृ पुना पाहड चाहड व्य० गुणसिरि पुणिग कडया सेजामीत नवल वधू धनसिरि.... "कुटुंबेन श्रीरिखभदेव प्रतिमा कारिता । प्रतिष्ठिता चंद्रगच्छीय श्रीमल यचंद्रसूरिशिष्य संमतचंद्र सूरिभिः । शुभं भवतु ॥ (१८३ ) __ सं० १२४५ वैशाख वदि ५ गुरौ प्राग्वाटज्ञातीय भां० शिवदेव भां० जसधवल । सं० १३७८ शरनीवाल पेथा भार्या पाल्हणदेवि पुत्र लुणा तथा पुत्री नीविणि श्राविकया संघ० साढल पुपागणभार्यया स्वश्रे० महावीरः कारितः । प्र० श्रीधर्मघोषसरिपट्टे श्रीज्ञानचंद्रमूरिभिः। (१८४) सं० ११८७ फागुण वदि ४ सोमे भद्रसिणकद्रा स्थानीय प्राग्वाटवंशान्वय श्रे० वाहिल संताने ...... संतणागदेव देवचंद्र आसधर आंबा अंवकुमार श्रीकुमार लावण... ... ... श्रावक श्राविकासमुदायेन अर्बुदचैत्यतीर्थे रिख भदेवविवं निःश्रेयसे कारितं । वृहद्गच्छीय श्रीसंविज्ञविहारि श्रीवर्द्धमानमूरिपट्टे पद्मसूरि श्रीभद्रेश्वरसूरिभिः प्रतिष्ठितं ।। (१८५) सं० १२४५ वैशाख वदि ५ गुरौ श्रीअनंतनाथ । प्राग्वाटज्ञातीय भां० जसधवल भार्यालक्ष्मी । ૨૦૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः- १८६-१९० । १३३ सं० १३७८ वर्षे उत्सत्रवाल(?) सामंत पुत्र लाहड भार्या लखमी पु० पुण्या कुसलीया लाखण झांझण हरदेव नेजाकैः पितृमातृश्रे० कारितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः । सा० धनसिंह भार्या धांधलदेवी पुत्र श्रे० सा. विजडेन कारितं ॥ (१८६) सं० १२४५ वर्षे वैशाख बदि ५ गुरौ......श्रे० श्रीदेवचंद्रसूरिभिः श्रीअनंतनाथप्रतिमा प्रतिष्ठिता ॥ (१८७) संवत् १३९४ सा० कर" "सि पुत्र कुलचंद्र.......... श्री कुंथुनाथ का० प्र० श्रीजिनचंद्रमूरिभिः ।।। ( १८८) संवत् १२४५ वैशाख वदि ५ गुरौ श्रीप्राग्वाटवंशीय यशोधवलसुत भा० शालिगेन देवश्रीअरनाथविवस्य श्रेयसे प्रतिष्ठा कारिता । श्रीअर्बुदतीर्थे सकलाभ्युदयकारी भवतु अरनाथः ॥ (१८९) सं० १३७८ वर्षे सा० वीकसुत लखमभार्या बकाई श्राविकया आत्मशेयसे श्रीमल्लिनाथः का। (१९०) सं० १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवमूरिशिज्यश्रीदेवचंद्रसूरिभिः श्रीअरनाथप्रतिमा प्रतिष्ठिता । माग्वाटज्ञातीय ૨૦૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ १३४ प्राचीन जैनलेखसंग्रहे भां० जसधवल सुत शालिगेन आत्मनः श्रेयोऽर्थं देवकुलिका का० च । ( १९१ ) सं० १३७८ श्रीमांडव्यपुरीय सा० महाधर भार्या भावदेवी पुत्र सांगणेन पितृमातृश्रेयसे शांतिनाथः कारितः प्र० श्री धर्मघोषसूरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ॥ ( १९२ ) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीबृहद्गच्छे श्रीमदारास सत्क श्रीयशोदेव रिशिष्य श्रीदेवचंद्रसूरिभिः श्रीश्रेयां सप्रतिम/ प्रतिष्ठिता । प्राग्वाटज्ञातीय महामात्य श्री पृथ्वीपालसत्क प्रतीहार पूनचंद्र उ० धामदेव भ्रातृ सिरपाल भ्रातृव्यक देसल ठ० जसवीर धवल उ० देवकुमार ब्रह्मचंद्र ठ० आमचंद्र लखमण गुणचंद्र परमार वनचंद्र ठ० डुंगरसी आसदेव ट० चाहड गोसल वीसल रामदेव आसचंद्र जाजा प्रभृतीनां ॥ ( १९३ ) सं० १३०४ वर्षे फागुण सुदि २ बुधे श्री अर्बुदाचले कासहृदस्थानवास्तव्य थे० संतिनाग संताने श्रे० देदा भार्या पून - सिरि तत्सुत वरदेव पाल्हण तयोर्भार्या पद्मसिरि......वरदेव पुत्रकुवरा भार्या पाहिणि सुत आववपुन ट० धूसल पूना इहिण प्रभृति कुटुंबसहितेन कुवरा श्रावकेन .......... ......... ' ( १९४ ) सं० १३९४ वर्षे गुणपाल पुत्र उ० हरिपाल दे थे० का ० प्र० श्रीज्ञानचंद्रसूरिभिः । 208 Page #232 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१९५-१९९ ॥ १३५ (१९५) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीबृहद् गच्छे श्रीमदारासनसत्क श्रीयशोदेवसूरिशिष्य श्रीदेवचंद्रसूरिभिः श्रीधर्मनाथप्रतिमा प्रतिष्ठिता। (१९६) सं० १३७८ सा० सापड सुत नरदा मदन पून पदम सलखाकैः पुत्री नाउ श्रेयसे कारितं । (१९७) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवसूरिशिष्यैः श्रीदेवचंद्रसूरिभिः श्रीशीतलनाथ प्रतिमा प्रतिष्ठिता । (१९८) सं० १३७८ वैशाख वदि ९ नाहरगोत्रे भां० जगपालपुत्र वीक्रम भार्या विजयदेवी पुत्र हीरा सुहडा सांगण लापाकैः भ्रातृ हरपाल श्रेयसे श्रीशांतिनाथ का० प्र० श्रीधर्मघोपमूरिपट्टे श्रीज्ञानचंद्रमूरिभिः ॥ (१९९) संवत् १२४५ वर्षे वैशाख वदि] ५ गुरौ प्राग्वाटकुलोद्भव ठ० देसल लघु भ्रातृ ट० लाखणाभ्यां पिता....... आसिणि श्रेयोर्थ श्रीसुविधिनाथविध कारितं प्रतिष्ठितं श्रीदेवचंद्रसूरिभिः । २०७ Page #233 -------------------------------------------------------------------------- ________________ १२६ प्राचीनजैनलेखसंग्रहे (२००) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवसूरिशिष्यः श्रीदेवचंद्रसूरिभिः श्रीकुंथुनाथ प्रतिमा प्रतिष्ठिता। ( २०१) संवत् १२९९ वर्षे महा सुदि १२ शुक्रे ........ (२०२) सं) १३७८ ज्यष्ठ वदि ९ सोमे श्री चैत्रगच्छे अकेशस्थानीय सं० पद्मदेव सं० गुणधर सो० महणसि सो० लुणा भार्या लुणादे पु० सो० माला धरणिग खाणा....."पित्रोः श्रेयसे श्रीसुमतिनाथवि कारितं । प्रतिष्ठितं श्रीहेमप्रभसूरिशिष्यैः श्रीरामचंद्रसूरिभिः ॥ (२०३) __ सं० १३९४ वर्षे सो० खोखा भार्या लखमादेवी पुत्र लूंढाकेन पित्रोः श्रेयसे भ्रातृ ४ सहितेन पुनर्विवं कारितं ।। (२०४) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवसूरिशिष्यैः श्रीदेवचंद्रसूरिभिः श्रीमल्लिनाथप्रतिमा प्रतिष्ठिता । (२०५) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीबृहद्गच्छे श्रीमदारासन सत्क श्रीयशोदेवसूरिशिष्यैः श्रीदेवचंद्रसूरिभिर्वासुपूज्यप्रतिमा प्रतिष्ठिता। २०८ Page #234 -------------------------------------------------------------------------- ________________ लेखाडु: - २०६ - २१० । ( २०६ ) सं० १३७८ वर्षे ज्येष्ठ वदि ९ सोमे श्रीउपकेशिगच्छे श्रीककुदाचार्य संताने मेहडाज्ञाती[य] सा० लाहडान्वये सा० धांघल पुत्र सा० छाजू भोपति भोजा भरह प्रभृति श्रीआदिनाथः कारितः प्रतिष्ठितः श्रीकक्कसूरिभिः । ( २०७ ) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीयशोदेवसूरिशिष्यैः श्रीदेव चंद्रसूरिभिः श्री अजितनाथप्रतिमा प्रतिष्ठिता । ( २०८ ) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीबृहद्गच्छे श्रीमदारासन सत्क श्रीयशोदेवसूरिशिष्यैः श्रीदेवचंद्रसूरिभिः श्री नेमिनाथप्रतिमा प्रतिष्ठिता कारिता च पुत्र महं० आमवीर श्रेयोर्थ ४० श्रीनागपालेन । ( २०९ ) संवत् १३०२ श्रीमदर्बुदमहातीर्थे देवश्री आदिनाथचैत्ये कांतालज्ञातीय ठ० उदयपाल पुत्र ठ० श्रीधर प्रणयिन्या ठ० नाग पुत्र्या ठ० आंव देवसिंह जनन्या वीरिकया खत्तकसमेतं श्री नेमिनाथविंवं आत्मश्रेयोऽर्थं कारितं प्रतिष्ठितं रुद्रपल्लीय श्रीदेवभद्रसूरिभिरेव || ( २१० ) संवत् १३०२ [वर्षे] मार्ग वदि ९ शनौ.. 18 २०५ १३७ .... "संतानीय Page #235 -------------------------------------------------------------------------- ________________ १३८ प्राचीन नलेखसंग्रहे श्रीरुद्रपल्लीय श्रीम[दमयदेवसूरिशिष्याणां श्रीदेवभद्रसूरीणामुपदेशेन मं० पल्ल पुत्र पं० चाहड पुत्र्या थेहिकया त्रीमदादिनाथविर सपरिकर आत्मश्रेयोऽर्थ कारित प्रतिष्ठितं] च श्रीमद् देव भद्रसूरिभिरेव । (२११) संवत् १२४५ वर्षे] वैशाख वदि ५ गुरौ श्रीकासहदीयगच्छे श्रीउद्योतनाचार्य संताने श्रे० जसणाग चांदणाग जिंदा सुत जसहड जसोधण देवचंद्र जसहड भार्या भालु तत्पुत्र पारस भार्या साढी मातृ रूसू पारस पुत्र आमवीर कुलधर राणु श्रे० देवचंद्र सुत शालिग तत्पुत्र आमचंद्र आसपाल आल्हण आमदेव सुत अजिया भाझेयी समिणि मोई प्रभृति आत्मीयकुटुंबसहितेन श्रे० जस हडपुत्रेण पार्शचंद्रेण आत्मश्रेयोर्थ श्रीपार्श्वनाथप्रतिमा कारिता प्रतिष्ठिता श्रीउद्योतनाचार्थीय श्रीसिंहसूरिभिः ।। मंगलमस्तु ॥ (२१२) सं०९३ [वर्षे मार्ग सुदि १० श्रीअर्बुदाचले कुलधर चेटा फतु सा० नादु पुत्री....... श्रेयोर्थ श्रीमहावीरविंबं का शुभं भवतु ॥ (२१३) संवत् १२४५ वर्षे । श्रीपंडेरकगच्छे महति यशोभद्रमूरिसंताने । श्रीशांतिसूरिरास्ते तत्पाद सरोजयुग,गः ॥ १ ॥ २१० Page #236 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२१४-२१५ ।। १३९ वितीर्णधनसंचयः क्षतविपक्षलक्षाग्रणीः ___ कृतोरुगुरुरैवतामुखतीर्थयात्रोत्सवः । दक्षितिभृतां मुदे विशदधीः स दुःसाधता___ मभूदुदयसंज्ञया त्रिविधवीरचूडामणिः ॥ २ ॥ तदंगजन्मास्ति कींद्रवंधुभंत्री यशवीर इति प्रसिद्धः । ब्राह्मीरमाभ्यां युगपद्गुणोत्थविरोधात्यर्थमिवाश्रितोयः ।।३।। तेन सुमतिना जिनमत नैपुण्यात् कारिता पुण्याय । श्रीनेमिविवाधिष्ठितमध्या सदेवकुलिकेयं ।। ४ ॥ ॥ शुभं भवतु ॥ सा० लाखुपुत्र तिहुणसिंह श्रीशांतिनाथं कारितं प्रतिष्ठितं श्रीककसूरिभिः ।। (२१४) संवत् १२३५ वर्षे वैशाख बदि ५ गुरौ श्रीयशोदेवमूरिशिष्यैः श्रीनेमिनाथप्रतिमा श्रीदेवचंद्रभूरिभिः प्रतिष्ठिता । श्रीपंडेरकगच्छे दुसा. श्रीउदयसिंह पुत्रेण मंत्री यशवीरेण मातृ श्रीउदय श्रेयोऽर्थ प्रतिमा सतोरणा सदेवकुलिका कारिता सह कुटुंबेन........... ( २१५) संवत् १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ प्राग्वाटवंशकुलतिलक महामात्य श्रीमदानंद सुत ठ० श्रीनाना सुत ठ० श्रीनागपालेन मातृ त्रिभुवनदेव्याः श्रेयोथै श्रीमहावीरविंवं कारितं पतिष्ठितं श्रीरत्नसिंहमूरिभिः । ૨૧ ૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ १४० प्राचीनजैनलेखसंग्रहे (२१६ ) सं० १३७८ वर्षे वैशाख सुदि ९ श्रीसंतिनाथ देहरी श्रे० आमकुवर सुत वसा० जगपाल भार्ग जासलदेवी वसा० भीमपाल जगसिंह......श्रेयोऽर्थे जीर्णोद्धारे.... कारापितं ॥ (२१७) संवत् १२१२ ज्येष्ठ सुदि. शुक्र श्रीपंडरेकगच्छे श्रीशालिभद्राचार्यसंताने........ तदभार्या सहजि पुत्र पासल तद्भार्या .........."विणि तत्पुत्र पासल""चांद्राहड़ा भार्या लहुदेवी पुत्र आसल सेलादि कुटुंब सहितेन श्रीमहावा रविवं कारापितमिति ॥ (२१८) संवत् १२१२ माघ सुदि बुधे दशम्यां महं० ललितांग महं० शीतयोः पुत्रेण ठ० पद्मसिंहेन आत्मीय ज्येष्ठ भ्रातृ ठ० नरवाहण श्रेयोर्थ श्रीमदजितनाथविमर्बुदे कारितं प्रतिष्ठितं शीलभद्रसूरिशिष्य श्रीभरतेश्वराचायः श्रीवैरस्वामिसूरिभिरिति । मंगलं महाश्रीः॥ (२१९) सं. १३७८ नाहरगोत्रे सा० उदयसिंह सुत जगपाल भार्या जयतलदेवी पुत्र जयताकेन मातृपितृश्रेयसे का० प्र० श्रीधर्मसुरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ॥ ( २२०) संवत् १२१२ माघ सुदि बुधे १० ठ० धरमेण ठ० वीज ૨ ૧ ૨. Page #238 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२२१-२२६ । लदेव्याः श्रे.................श्रेयोर्थ श्रीपार्श्वनाथ विवं कारित) प्रतिष्ठितं श्रीशीलभद्रसूरिशिष्य श्रीभरतेश्वर श्रीवैरस्वामिभिः ।। (२२१) संवत् १२१२ माघ सुदि १० महं० श्रीजज्जकभार्यया जासुकया आत्मपुण्यार्थे..........."अर्बुदे कारितः प्रतिष्ठितः श्री.... ...... [वैर] स्वामिसूरिभिः ॥ (२२२) सं० १२४५ वर्षे वैशाख वदि ५ गुरौ श्रीविमलनाथप्रतिमा प्रतिष्ठिता। (२२३) संवत् १३९४ सा० लाला श्रे० संघ० नरपालेन श्रीमहावीरविवं कारितं प्रति० श्री[ज्ञानचंद्र सूरिभिः ॥ ( २२४ ) संवत् १२१२ ज्येष्ठ वदि ८ भोमे चंद्रा० ककुदाचार्यैः प्रतिष्ठिता। (२२५) सं० १३११ (१) हरिचंद्र पुत्र सा० रामा.... ."प्र. श्रीज्ञानचंद्रसूरिभिः ॥ ( २२६ ) सं० १३७८ वर्षे वैशाख वदि ९ सोमे श्रीअर्बुदाचले श्रीवि ૨૧૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ १४२ प्राचीनजैनलेखसंग्रह मलबसहिकायां श्रीश्रीमालज्ञातीय महं० श्री... ""सुत महं........ महावीरविवं कारापितं ।। (२२७) संवत् १२१२ वर्षे माघ सुदि बुधे दशम्यां महामात्य श्री मदानंद महं० श्रीसलूणस्य पुत्रेण ठ० श्रीनानाकेन ठ० श्रीत्रिभुवनेदेवीकुक्षिसमुद्भूतस्वसुत दंड ० श्रीनागार्जुन.... ... ... ... श्रेयोऽर्थ श्रीसंभवाविवं कारापितं श्री"...सूरिभिरिति । मंगल महाश्रीः॥ (२२८) संवत् १३९४ सं० उदयराज पुत्र सं० धाधा पु० चचुलदेवी आत्म० श्रीशीतलका० प्र० श्रीज्ञानचंद्रसूरिभिः ॥ (२२९) संवत् १४०१ कारतक मु० ८ शुक्रे सा० पातल श्रा प्रेमलदेवी प्रतीपदे पुत्र राहड श्रेयोऽर्थ श्रीवासुपूज्यवि कारितं प्रतिष्ठितं सूरिभिः ।। (२३० ) ___ संवत् १२२२ फाल्गुण सुदि १३ रवौ श्रीकास-हदगच्छे श्रीमदुद्योतनाचार्य संताने अर्बुदवास्तव्य श्रे० वरणाग तद्भार्या दुली तत्पुत्र श्रे० छाहड व्यवहारी प्रथमभायो.........श्रीतत्पुत्र देवचंद्र वीरचंद्र भागचंद्र प्रभृतिसमस्तकुटुंबसमुदायेन श्रीपार्श्वना. थवि आत्मश्रेयोऽर्थ कारितमिति मंगल महाश्रीः आचंद्रार्क जयतु । ૨૧૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२३१-२३४ ( २३१ ) सं० १३०८ वर्षे फाल्गुण वदि ११ शुक्र श्रीनाणकगच्छे श्रीआघाटवास्तव्य श्रे० आंवप्रसाद लूण पाल्हण साल्हण आम्र प्रसादपुत्र सा० श्रीपति तत्सुत सा० पुत्राकेन आभा महणसिंह रावण मात उदयसिरि आल्ह भार्या जयतु हीरु वधु भोपल वाहडादि कुटुंबसहितेन पुत्र जगसिंह श्रेयोर्थे श्रीरिखमदेवसर्दीगाभरणस्य जीर्णोद्धारः कृतः ।। (२३२) संवत् १३०८ वर्षे फाल्गुण वदि ११ शुक्र श्रीवालीपुरवास्तव्य चंद्रगच्छीय खरतर सा दुलहसुत सधीरण तत्सुत सा० वीजा तत्पुत्र सा० सलखणेन पितामही राजमाता साउभार्या माल्हणदेवी सहितेन श्रीआदिनाथसत्क सर्वांगाभरणस्य साउश्रे योर्थ जीर्णोद्धारः कृतः ॥ (२३३) संवत् १३७८ संघ धनसिंह भार्या धांधलदेवी पुत्र वीजड समरसिंह विजपाल धवल............."श्रेयसे श्रीमहावीर का० प्र० श्रीधर्मघोपसूरिपट्टे श्रीज्ञानचंद्रसूरिभिः ।। (२३४) संघपति धनसिंह भार्या धांधलदेवी पुत्र वीजड समर ૨ ૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ १४४ प्राचीन जैनलेखसंग्रहे सिंह विजपाल वीदाकैर्भ्रातृ मिधर भार्या खेतलदेवी श्रेयसे कारितं ॥ ( पुरुष ) माघ सुदि ७ (स्त्री) महं० सुहागदेवी । (स्त्री) मह० गुणदेवी सत्कमूर्ति सा० वीजडकारापितं ॥ (पुरुष) सा० सुहणसिंह सत्कमूर्ति सं ० १३९८ ॥ (स्त्री) महं० ( २३५ ) ( २३६ ) संवत् १६६१ वर्षे आसो सुदि ११ दिने वार शुक्रे ओसवालज्ञातीय सा० मुला संघवी रूपा राउत कचरा जगमाल श्रीसीरोद्दीनगरवास्तव्यैः श्री अर्बुदाचलचैत्ये युगप्रधान भट्टारक श्रीश्रीश्रीहीरविजय मूरिस्थापित महोपाध्याय श्रीलब्धिसागर वासक्षेप www. ( २३७ ) संवत् १३३८ वर्षे ज्येष्ठ वदि ९ सोमे मांडव्यपुरीय संघ० देसल सुत संघ० गोसल तथा सा० भीमा सुत संघ० महणसह तथा सं० गोसलसुत संघ० धनसींह तथा संघ० महणसिंह सा० ૨૧૬ 2 ... Page #242 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२३८-२४० । १४५ लाला तथा वीजडाभ्यां स्वकुटुंब श्रेयसे श्रीआदिनाथविवं श्रीधर्मघोपसूरीणां पट्टे श्रीज्ञानचंद्रसूरीणामुपदेशेन कारितं ॥ शुभं भवतु || ( २३८ ) संवत् १३७८ वर्षे ज्येष्ठ वदि ९ सोमे मांडव्यपुरीय देसलसुत संघ० गोसल सा० भीमा सुत संघ० महणसिंह तथा सं० गोसलसुत सं० धणसिंह सं० महणसिंह सा० लाला सं० धनसिंह सुत सा० वीजड ( २३९ ) सं० १४०८ वर्षे वैशाखमासे शुक्लपक्षे ५ पंचम्यां तिथौ गुरुदिने श्रीकोरंटगच्छे श्रीनन्नाचार्य संताने महं० कउरा भार्या महं० नाकउ सुत महं० पेथड महं० मदन महं० पूर्णसिंह भार्या पूर्णसिरि महं० दूदा महं० धांधल म० धारलदे म० चापलदेवी पुत्र मौरसिंह हापा उणसिंह जाणा नीछा भगिनी बा० वीरी भागिनेय हाल्हा प्रमुख स्वकुटुंब श्रेयसे म० धांधुकेन श्रीयुगादिदेव प्रासादे जिनयुगलं कारितं । प्रतिष्ठितं श्रीकक्कसूरिभिः ॥ ( २४० ) संवत् १४०८ वर्षे वैशाखमासे शुकपक्षे ५ पंचम्यांतिथौ गुरुदिने श्रीश्रीकोरंटकगच्छे श्रीनन्नाचार्य संताने महं० कउरा भार्या कुरदे पुत्र महं० मदन मह S शौर्या पूर्ण O सिरि सुत महं० दूदा म० धांध कदा 19 ૨૧૬૧૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ १४६ प्राचीन जैनलेखसंग्रहे प्रभृति कुटुंब श्रेयसे श्रीयुगादिदेवप्रासादे महं० धांधुकेन श्री [जिन ] युगलद्वयं कारितः प्रतिष्ठितः श्रीनन्नसूरिपट्टे श्रीककसूरिभिः ॥ ( २४१ ) संवत् १३८९ वर्षे [] सुदि८ शुक्रे गोष्टि सा० छाजल पुत्र भोजदेव भार्या पुनी पाल्हा पुत्र धोलीया पुत्री नील्हण भगिनी आत्मश्रेयसे श्रीशांतिनाथविंवं कारितं प्रतिष्ठितं श्री ज्ञानचंद्रसूरि [भिः] ॥ ******.. ( २४२ ) सं० १२७८ वर्षे फाल्गुण दि ११ गुरौ श्रीमत्पत्तनवास्तव्य मारवाटज्ञातीय श्रीठ० श्रीचंडेशानुज ठ० मुमाकीयानुज (?) ठ० श्रीआसराजतनुज महं० श्रीमालदेव श्रेयसे सहोदर महं० श्रीवस्तुपालन श्रीमल्लिनाथदेवखत्तकं कारितमिदमिति । मंगलं महाश्रीः | शुभं भवतु ॥ ( २४३ ) प्राग्वाटवंशतिलकः श्रेष्ठी देव इति नाम धेयः । सुतः संघीणोऽस्य पुत्रस्तस्यापि यशोधनस्तनयः ॥ १ ॥ नव्या यशोमतीनाम्नी पत्नी पुत्रास्तयो अंबकुमारो गोतः श्रीधर आशाधरो वीरः ॥ २ ॥ द्वादशवर्षयुतेषु द्वादशसु शतेषु विक्रमार्कनृपात् । भोमे बहुलाष्टम्यां ज्येष्ठस्य युगादिजिनबिंबं ॥ ३॥ सर्व गतिः स्वस्य श्रेयसे तैरिदं मुदा । या सं० गोसलसुत संघ० धन्यजिनालये ॥ ४ ॥ 0 ૨૧૮ Page #244 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:-२४४-२४७ । १४७ (२४४) संवत् १३७८ वैशाख वदि ९ श्रीश्रीमालज्ञातीग"......."मं० ठ० आल्हा ठ० पेथड ठ• झांझण प्रभृतिभिः श्रेयसे कारापितं ॥ ( २४५) 'स्वस्ति श्रीसंवत् १५२० वर्षे आषाढसुदि १ बुधे श्रीप्राग्वाटज्ञातीय सं० वरसिंह भार्या मंदोवरि सुत महं० आल्हण महं० मुल्हण अनुज महं० कीका तार्या भोली श्रेयोर्थ श्रीपद्मप्रभविबं। (२४६ ) संवत् १५२३ वर्षे वैशाखसुदि १३ गुरौ सं० ठाकुरसिंहेन श्रीवर्द्धमानप्रतिमा कारिता श्रीचारित्रसुंदरसूरीणामुपदेशेन । _ (२४७) (१) संवत् १२०४ फागुणसुदि १० शनौ दिने महामात्य श्रीनेढकस्य । (२)................... ......................................दिने महामात्य श्रीधवलकस्य । (३) संवत् १२०४ फागुणसुदि १० शनौ दिने महामात्य श्रीआनंदकस्य । ૨૧૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ १४८ प्राचीनजैनलेखसंग्रह (४) संवत् १२३७ आषाढसुदि ८ बुधदिने पडिहार ठ० श्रीजगदेवस्य । (५)........................ महामात्य श्रीधनपालस्य । (६ ) संवत् १२०४ फागुणसुदि १० शनौ महामात्य श्रीपृथ्वीपालस्य । (७)................ (८ ) संवत् १२०४ फागुणसुदि १० शनौ दिने महामात्य श्रीवीरकस्य । (९)............." महामात्य श्रीलहेरकस्य । (१०) संवत् १२०४ फागुणसुदि १० शनी महामात्य श्रीनीनकस्य ॥ (२४८) सं० १२१२ ज्येष्ठवदि ८ भोमे श्रीकोरंटगच्छे श्रीननाचार्यसंताने श्रीओशवंशे मंत्रिधाधुकेन श्रीविमलमंत्रिहस्तिशालायां श्रीआदिनाथसमवसरणं कारयांचक्रे श्रीनन्नमरिपट्टे श्रीकक्कमूरिभिः प्रतिष्ठितं । वेलापल्ली वास्तव्येन । ૨ ૨૦ Page #246 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२४९-२५१ । १४९ श्रेष्ठि-भीमासाहकारित-मंदिरगतलेखाः । (२४९) सं० १५२५ फा० सु० ७ शनि रोहिण्यां श्रीअर्बुदगिरौ देवडा श्रीराजधरसायर डुंगरसीराज्ये सा० भीमचैत्ये गूर्जर श्रीमालराजमान्य मं० मंडनभार्या मोली पुत्र महं० सुंद्र पु० मं० गदाभ्यां भा० हांसी परमाई महं० गदा भा० आसू पु० श्रीरंग वाघादि कुटुंबयुताभ्यां १०८ मणप्रमाणं परिकरं प्रथमजिनबिंब का० तपागच्छनायक श्रीसोमसुंदरमूरिपट्टप्रभाकर श्रीलक्ष्मीसागरसूरिभिः प्रतिष्ठितं श्रीसुधानंदनसूरि श्रीसोमजयसूरि महोपाध्याय श्रीजिनसोमगणि प्रमुख परिवार परिवृतैः] विज्ञानं सूत्रधार देवाकस्य श्रीरस्तु । (२५०) मेवाडाज्ञातीय सूत्रधार मिहिपा भा० नागल सुत सूत्रधार देवा भा० करमीसुत सूत्र ० हला गदा हापा नाना हाना कला ...."तत्पपाधाताः ॥ (२५१) ( 1 ) संवत् १५२५ वर्षे फा० सु० ७ शनि रोहिण्यां अर्बुदगिरौ देवडा श्रीराजधर सायर ( 2 ) डुंगरा महाराज्ये गुर्जर सा० भीमचैत्ये गुर्जर जाति श्रृंगार मं० मंडन भायो मोली पुत्र राजा ૨૨૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ १५० प्राचीनजैनलेखसंग्रहे (3) धिराज श्रीरामदासमान्य मं० सुंदर भार्यया दो. रत्ना भार्या जीविीणपुच्या श्राविकया (4) पित्तलमय ४१ अंगुलप्रमाण प्रथमजिनमूलनायकपरिकरे श्रीशीतलनाथवि कारितं (5) प्रतिष्ठितं तपागच्छनायनायक श्रीसोमसुंदरसूरिपट्टे श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसूरि तत्प__(6) ट्रे श्रीरत्नशेखरसूरिपट्टप्रभाकर श्रीलक्ष्मीसागरसूरिभिः श्रीसुधानंदन सूरि] श्रीसोमजयसूरि । (7) महोपाध्याय श्रीजिनसोमगणि प्रमुखपरिवारपरिवृतैः ।। श्री ॥ सूत्रधार मंडन सुत (8) सुतार देवा... १००० . . . . . . . . . . . . . . . . . .. .... (२५२) (1)...." ( 2 ) डुंगरसिंहराज्ये गुर्जरसाह भीमप्रासादे गुर्जरज्ञातीय..........." ( 3 ) ............मं० सुंद्र सुत मंत्रीश्वर गदा भार्यया सा० हीरा भार्या मदी पुच्या ( 4 ) आसूनाम्न्या पुत्र श्रीरंग वाघादि परिवृतया पित्तलमय ४१ अंगुल प्रमाण प्रथम--- (5) तीर्थकर मूलनायकपरिकरे श्रीवासुपूज्यविवं कारितं ૨ ૨ ૨ Page #248 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - २५३ - २५१ । १५१ ( 6 ) प्रतिष्ठितं तपागच्छनायक श्रीसोमसुंदरसूरि पट्टे श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसूरि तत् पट्टे (7) श्रीरत्नशेखरसूरिपट्टमभाकर श्रीलक्ष्मीसागरसूरिभिः श्रीसुधानंदन [ सूरि ] श्रीसोमजयसूरि ( 8 ) महोपाध्याय श्रीजिन सोमगणिप्रमुख परिवारपरिवृतैः ॥ महिंसाणावास्तव्य सूत्रधार देवा घटितं ॥ ( २५३ ) o सो सुडादे कारित श्रीशांतिनाथबिंबं प्र० श्रीउदयवलभसूरिभिः ॥ ( २५४ ) श्री शीतलनाथविंवं मं० नाथा मं० बद्रनवन (2) प्रति [ मा ] कारि[ ता ॥ ] (२५५) (१) मूलनायक : श्रीसुविधिनाथ सा० डुंगरकारितः । ( २ ) श्री आदिनाथः सा० खीमा [ कारितः ] ( ३ ) सं० ९४ ( १ ) संघपति सा० सुंदर भार्या सं० रत्निनिः पुत्री सा० वीजभार्या माल्हणदेवि कारितः पुंडरीक [ : ] प्र० श्रीज्ञानचंद्रसूरिभिः । ( ४ ) श्रीधर्मनाथः डुंगरसुत जिनदत्तकारितः । ૨૨૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ १५२ प्राचीनजैनलेखसंग्रह (५) श्रीसंभवः सा डुंगरसुत सा० वाधा कारितः । श्रीः।। ( २५६ ) ( दक्षिणपार्चे ) ( वामपार्वे ) (1) श्रीसर्वज्ञाय नमः ॥ -पु० राज्ये..........."राजा विक्रम नृप संवत् १५२५ वर्षे-भा० मूल्ली महं०xभा० भोली (2) महं० नाथा गहिला तत्पुत्राको मुंद्र भार्ये हासी............. -मं० सगरपुत्रौ......."मं० सुंद्रगदाभ्यां श्रीअर्बुदाधिपति दे(3) श्रीराजधर सायर श्री वडा श्रीवीसापुत्र कुंभा पुत्र देवडा चुंडा राजपुत्र राजधर प्रति... श्रीरामदास............... -स्तरेण पत्तन अहम्मदावाद (4) आदेशात् प्रथमतीर्थ-स्तंभतीर्थ इलादुर्ग प्रमुख....... करबिंब [ सपरिक ] रं १०८. -च प्रतिष्ठितं श्रीतपागच्छ जब स्थान श्री नायक श्रीदेवसुंदरसूरिपट्टालंकार सह यात्रायै............................श्रीश्री-......................... | -सूरि सोमजयसूरि महो-श्रीसोमसुंदरसूरि श्रीमुनि पाध्याय श्रीजिनसोमगाणि पंडित सुंदरसूरि श्रीजयचंद्रसूरि तत्पट्टे बार तपसत्यरत्नगणि प्रमुख साधु साध्वी रत्नशेखरसूरि" यथाविधि श्रीसंघ परिवृतैः ॥ - * * ૨૨૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२५७-२६१ । १६३ ( २५७) सं० १५२१ वर्षे वैशाख सुदि १० रवौ सं० रत्ना स. फताभ्यां श्रीशांतिनाथवि कारितं ।। ( २५८) सं० १५२३ वर्षे वैशाख सुदि १३ गुरौ श्रीशीतलनाथविवं सा० सुदा भा० श्रीसुहवदेव्या का० प्र० खरतरगच्छे श्रीजिनहर्षसूरिभिः विजयचंद्रेन ॥ (२५९) संवत् १५१५ वर्षे आषाढ वदि १ शुक्र श्रीउकेशवंशे दरडागोत्रे सा० आसा भा० सोखु पुत्रेण सं० मंडलिकेन भा० हीराई पु० साजण भा० रोहिणि प्र० भा० सा० पाल्हादि परिचार संयुक्तेन श्रीचतुर्मुखप्रासादे श्रीविकामूर्तिः का० प्र० श्रीजिनचंद्रसूरिभिः॥ (२६०) (१) प. मांजू श्राविकया श्रीसुमतिनाथविवं कारितं ॥ (२) श्रीखरतरगच्छे श्रीपार्श्वनाथः सा. मला भा० मांजूश्राविका कारितः। (३) का० सा पन्नाश्रावकेन श्रीआदिनाथविबं कारितः॥ (२६१) ( १ ) द्वितीयभूमौ श्रीपार्श्वनाथः । 20 ૨૨૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ १५४ प्राचीन जैन लेख संग्रहे ( २ ) पार्श्वनाथः श्रीमंडलिकेन [ कारितः ] ( ३ ) श्रीपार्श्वनाथ: महं० श्रीमंडालिकेन [ कारितः ] ( २६२ ) ( १ ) श्रीमनोरथ कल्पद्रुम श्रीपार्श्वनाथः मंडलिकेन कारितः । ( २ ) श्री खरतरगच्छे श्रीजिनचंद्रसूरिभिः प्रतिष्ठितः श्री चिंतामणिपार्श्वनाथः सं० मंडलिक कारितः । ( ३ ) श्री खरतरं गच्छे श्रीमंगलाकर श्रीपार्श्वनाथः सं० मंडलिकेन कारितः । ( ४ ) श्री " श्रीखरतरगच्छे | * 'पार्श्वनाथः श्रीमंडलिकेन कारितः ** ( २६३ ) संवत् १५६६ वर्षे फाल्गुनखुदि १० दिने श्री अचलदुर्गे राजाधिराज श्री जगमालविजयराज्ये प्राग्वाटज्ञातीय सं० कुंरपाल पुत्र सं० • रत्ना सं० धरणा सं० रत्नापुत्र सं० लाषा सं० सलषा सं० सोना सं० सालिग भा० सुहागदे पुत्र सं० सहसाकेन भा० ૨૨૬ * Page #252 -------------------------------------------------------------------------- ________________ १५५ लेखाङ्कः--२६३-२६४ । संसारदे पुत्र पीमराज द्विः अनुपपदे पुत्र देवराज पीमराज भा० रमादे....''पु० जयमल्लमनजी प्रमुख परिवार युतेन निजकारित चतुर्मुखप्रासादे उत्तरद्वारे पित्तलमय मूलनायक श्रीआदिनाथबिंब कारितं प्र० तपागच्छनायक श्रीसोमसुंदरमूरि पट्टे श्रीमुनिसुंदरसूरि श्रीजयसुपरमूरि पट्टे श्रीविशालराजसूरि पट्टे श्रीरत्नशेखरसूरि पट्टे श्रीलक्ष्मीसागरमूरि श्रीसोमदेसूरिशिष्य श्रीसुमतिसुंदरसूरिशिष्य गच्छनायक श्रीकमलकलशसूरिशिष्य संप्रतिविजयमानगच्छनायकश्रीजयकल्याणसूरिभिः श्रीचरणसुंदरसूरि प्रमुख परिवारपरिहतैः ॥ सं० सोना पुत्र सं. जिणा भ्रातृ सं० आसाकेन भा० आसलदे पुत्र ... ... .."युतेन कारितप्रतिष्ठामहे श्रीरस्तु ।। सू० वाछा पुत्र सू० देवा पुत्र सू० अरबुद पुत्र मू० हरदास ॥ (२६४) ___ संवत् १५१८ वर्षे वैशाखबदि ४ दिने भेदपाटे श्रीकुंभल. मेरुमहादुर्गे राजाधिराज श्रीकुंभकर्णविजयराज्ये तपापक्षीय श्रीसंघकारिते श्रीअरबुदानीतपित्तलमयप्रौढश्रीआदिनाथमूलनायकप्रतिमालंकृते श्रीचतुर्मुखप्रासादे द्वितीयादिद्वारे स्थापनार्थ श्रीतपापक्षीय श्रीसंघेन श्रीआदिनाथविध कारितं डूंगरपुरनगरे राउलश्री. सोमदासराज्ये ओसवाल [ज्ञानीय] सा० साभा भा० कोदे पुत्र सा० माला सा० साल्हा कारित विस्मयावहमहोत्सवैः प्रतिष्ठितं तपाश्रीसोमसुंदरसूरि पट्टे श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसूरि श्रीमुनिसुंदरसूरि पट्टे श्रीरत्नशेखरसूरि पट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः श्रीसोमदेवसूरि प्रमुखपरिवारपरिवृतैः ।। डूंगरपुरे श्रीसंघोपक्रमणसूत्रधार लुंभा लांपाद्यनिर्मितं ॥ ૨૨૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ १५६ प्राचीनजैनलेखसंग्रह ( २६५) संवत् १५१८ वर्षे वैशाखवदि ४ शनौ श्रीडूंगरपुरनगरे राउल श्रीसोमदासविजयि राज्ये ओसवाल [ ज्ञातीय ] चक्रेश्वरीगोत्रे सा जुंजाय भा० धानू सुत सा० साभा भार्या करमादे नाम्न्या स्वभर्तृ सा० साभा श्रेयसे श्रीशांतिनाथर्विवं कारितं प्रतिष्ठितं तपाश्रीसोमसुंदरसूरि पट्टे श्रीमुनिसुंदरसूरि श्रीजयचंद्रसूरि पट्टे श्रीरत्नशेखरसूरिपट्टालंकार श्रीलक्ष्मीसागरसूरिभिः श्रीसोमदेवसूरिभिश्चादि [ परिवार परिवृतैः ॥ श्रीः ॥ डूंगरपुरे श्रीसंघोपक्रमेण सूत्रधार नाथा लुभायैनिर्मितं ॥ ( २६६) . . . . . . . . . . . . . . . . . संवत् १५२९ वर्षे वै० व० ५ शुक्रे डूंगरपुरनगरे राउलश्रीसोमदास विजयराज्ये".... (२६७) सं० १५१८ वैशाखवदि ४ प्राग्वाट दो डुंगर भा०... 'रि पुत्र दो० करमा करणा बंधुना दो० गोइंदेन करमा भा० करणू पुत्र आसा अषा अदा करणा भा० वछतिगदे पुत्र सीधर गोइंद भा० जयतू पुत्र बाछादि कुटुंबयुतेन स्वमातृवंधुश्रेयसे श्रीनेमिनाथविं का० प्र० तपागच्छे श्रीश्रीश्रीरत्नशेखरसूरि पट्टे श्रीलक्ष्मीसागरमूरिभिः ॥ कुंभलमेरौ । (२६८) - संवत् १५६६ वर्षे फाल्गुनसुदि १० सोमे श्रीअचलगढ महादुर्गे महाराजाधिराज श्रीजगमालविजयराज्ये सं० सालिग ૨૨૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२६८-२७१ । १५७ सुत सं० सहसाकारित श्रीचतुर्मुखविहारे भद्रप्रसादे श्रीसुपार्थविंबं श्रीसंघेन कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीसोममूरिसंताने श्रीकमल. कलशसूरिशिष्य श्रीजयकल्याणसूरिभिः । भट्टारक श्रीचरणसुंदरसूरिप्रमुखपरिवारपरिवृतैः ॥ श्रीरस्तु श्रीसंघस्य ॥ (२६९) संवत् १७२१ वर्षे ज्येष्ठसुदि ३ रवौ महाराजाधिराज महाराय श्रीअषयराजजीविजयराज्ये श्रीराजनगरवास्तव्य श्रीश्री. मालज्ञातीय वृद्धशाखीय दो० पतीया सुत मनीया भार्या मनरंगदे सुत दो० शांतिदासकेन श्रीआदिनाथविवं कारापितं प्रतिष्ठितं च तपागच्छीय भ० श्रीहीरविजयमूरि भ० श्रीविजयसेनसूरि भ० श्रीविजयतिलकसूरि पट्टालंकार भ० श्रीविजयानंदमूरि पट्टोद्योतकारक भ० विजयराजसूरिः । श्रीरस्तु । (२७०) शांतिनाथ ।। श्रीजयकल्याणसूरि ।। (२७१) प्राग्वाटान्वयवंशमौक्तिकमणेः श्रीलक्ष्म(*)णस्मात्मजः श्रीश्रीपालकवीन्द्रबन्धुरमलश्चा(*)शालतामण्डपः । श्रीनाभेयजिनांहिपझम(*)धुपस्त्यागाद्भुतैः शोभितः श्रीमान् शोभित(*) एष सद्यविभवः(?) स्वर्णोकमासेदिवान् ॥१॥ • • • • • • • • • • • • • • • • • • • . . . . . . . . . • • • • • • • • • . . . . . . . . . . . . . . . . . ॥२॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ १५८ प्राचीनजैनलेखसंग्रहे मुंडस्थलमहातीर्थलेखाः। ( २७२ ) ( 1 ) ॥ संवत् १२१६ वैशाखवदि ५ सोमे जासा वहुदेवी सुत ( 2 ) वीसल देवडाभ्यां सलखण भार्या पद्मीराजश्री सुत वीरदेवेन ( 3 ) सह आत्मश्रेयोऽर्थ स्तंभलता कारापिता परमभक्ति वशादिति । ( २७३) (1) दे । संवत् १२१६ वैशाखवदि ५ सोमे जासा बहुदेवि नि( 2 ) मित्तं वीसलेन स्तंभलता कारापिता भक्तिवशादिति । ( २७४) ( 1 ) सं० १४२६ वर्षे वैशाखसु -- ( 2 ) दि २ रवौ श्रीकोरंटगच्छे ( 3 ) श्रीनन्नाचार्यसंताने मुंड( 4 ) स्थलग्रामे श्रीमहावीरमा( 5 ) सादे श्रीककसूरिपट्टे श्री( 6 ) सावदेवसूरिभिः जीर्णो २.30 Page #256 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२७४-२७६ । 7 ) द्धारः कारितः प्रासादे कलश( 8 ) दंडयो: प्रतिष्ठा तत्र देवकुलि( 9 ) कायाश्चतुर्विंशतितीर्थंक( 10 ) राणां प्रतिष्ठा कृता देवेषु व( 11 ) नमध्यस्थेष्वन्येष्वपि बिंबेषु च ( 12 ) शुभमस्तु श्री श्रमण संघस्य ॥ ( २७५ ) (1) सं. १४२६ वैशाख सुदि २ rat मुंडलस्थलग्रामे श्रीजीव (वि) - (2) ( 8 ) तस्वामिश्री महावीर चैत्ये (4) प्राग्वाटज्ञातीय ठ० महीपा ( 5 ) ल भा० रूपिणि पु० सिरपाले ( 6 ) न जीर्णोद्धारः कारितः (7) श्रीमहावीरप्रासादे कल(8) श - दंडयो: प्रतिष्ठा तथा दे (9) व कुलिकायाञ्चतुर्विंशति( 10 ) बिंबानां प्रतिष्ठा कारिता || ( 11 ) श्री श्रमण संघस्य शुभमस्तु ॥ ( २७६ ) (1) सं० १४४२ वर्षे जेठ सुदि ( 2 ) ९ सोमे श्रीमहावीर० -- ૨૩૧ १५९ Page #257 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे (3) राज श्रीकान्हडदेवे सु(4) तु राज श्रीवीसलदेव स(5) वाडीआघाट दातव्या (G) ग्राम......."ष्टिप्रदोशने (7) वापदे शासनं प्रद(8) त्तः ।। बहुभिर्वसुधा (9) भुक्ता राजभिः सग(10) रादिभिः यश यश (11) जदा भूमि तश त(12) श तदा फलंः । ( ? ) आरासणतीर्थगतलेखाः। ( २७७ ) संवत् १६७५ वर्षे माघसुदि चतुझं शनौ श्रीओकेश ज्ञातीय वृद्धसज्जनीय श्रीनेमिनाथचैत्ये श्रीनेमिनाथबिंबंकारित प्रतिष्ठितं सकलमापालमंडलाखंडल श्रीअकबरप्रदत्त जगद्गुरुविरुदधारिभट्टारक श्रीहीरविजयसूरीश्वरपट्टपूर्वाचलमार्तडमंडलायमानभट्टारक श्रीविजयसेनसूरि शर्वरीसार्वभौमपट्टालंकारनीरधीश्वरसौभाग्यभाग्यादिगुणगणरांजितमहातपाविरुदधारकभट्टारक श्रीविजयदेवसूरिभिः पंडित श्रीकुशलसागरगणि प्रमुखपरिवारसमन्वितै: बुहरा राजपालो° शुभ० सकला भवतीतिशुभम् ॥ ૨૩૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२७८-२७९ । १६१ (२७८) संवत् १६७५ वर्षे माधवदि ४ शनौ श्रीमालीज्ञातीय वृद्धशाखीय सा० रंगा भार्या कीलारी सुत लहुआ".......'सुत पनीआ समरसुत हीरजी श्रीआदिनाथविंबं कारित प्रतिष्ठितं तपागच्छे गुरु प्रभावक भट्टारक श्रीविजयसेनसूरिपट्टालंकार भरतभूमिभामिनी शृंगारहार भट्टारक श्रीविजयदेवसूरिभिः पंडितश्रीकुशलसागरगाण प्रमुखपरिवारयुतैः। (२७९) ( 1 ) ॥०॥ प्राग्वाटवंशे श्रे० वाहडयेन श्रीजिन(2) भद्रसूरिसदुपदेशेन पादपराग्रामे उं(:) देरवसाहिकाचैत्यं श्रीमहावीरप्रतिमा-- ( 4 ) युतं कारितं । तत्पुत्रौ ब्रह्मदेवशरणदे( 5 ) वौ । ब्रह्मदेवेन सं० १२७५ अत्रैव श्रीने(G) मिमंदिरे रंगमंडपे दाढाधरः कारितः॥ (7) श्रीरत्नप्रभसूरिसदुपदेशेन । तदनुज श्रे० (8) सरणदेवभार्या सहवदेवि तत्पुत्राः श्रे० (9) वीरचंद्र पासड० आंबडरावण । यैः श्रीपर-.. ( 10 ) मानंदसूरीणामुपदेशेन सप्ततिशततीर्थं का( 11 ) रितं ॥ सं० १३१० वर्षे । वीरचंद्रभार्या सुषामणि( 12 ) पुत्र पूना भार्या सोहग पुत्र लूणा झांझण । आं( 13 ) बडपुत्र वीजा खेता। रावण भायों हीरूपुत्र बो( 14 ) डा भार्या कामलपुत्र कडुआ द्वि० जयता भायो मूं०( 15 ) या पुत्र देवपाल। कुमारपाल ।..... अरिसिंहना 21 ૨૩૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ १६२ प्राचीनजैनलेखसंग्रहे ( 16 ) गउरदेवि प्रभृति कुटुंबसमन्वितैः श्रीपरमा( 17 ) नंदसूरीणामुपदेशेन सं० १३३८ श्रीवासुपूज्य( 18 ) देवकुलिकां । सं० १३४५ श्रीसंमेतशिखर( 19 ) तीर्थ मुख्यप्रतिष्ठां महातीर्थयात्रां विधाप्या( 20 ) त्मजन्म एवं पुण्यपरंपरया सफलीकृतः॥ ( 21 ) तदद्यापि पोसीनाग्रामे श्रीसंघनपूज्यग्राम(मान ?)-- ( 22 ) मस्ति ॥ शुभमस्तु श्रीश्रमणसंघप्रसादतः ॥ (२८०) ( 1 ) ॥ ॥ संवत् १३१० वर्षे वैशाखवादि ५ गुरौ प्राग्वाटज्ञातीय श्रे० वील्हण मातृ ... (2) रूपिणि श्रेयोऽर्थ सुत आसपालेन सीधपाल-पद्मसीह सहितेन निज __(3) विभवानुसारेण आरासणे नगरे श्रीअरिष्टनेमिमंडपे श्रीचंद्रगच्छी (4) य श्रीपरमाणंदमूरि शिष्य श्रीरत्नप्रभसूरीणामुपदेदेशेन स्तंभः कारितः॥ (२८१) (1) ॥ ॥ संवत् १३४४ वर्षे आ(2) षाढ मुदि पूर्णिमायां । देवश्रीने-- (3) मिनाथ चैत्ये श्रीकल्याणत्र-- ( 4 ) यस्य पूजार्थ श्रे० सिरधर । त २३४ Page #260 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२८२–२८४ । ( 5 ) त्पुत्र श्रे० गांगदेवेन । वीस । ( 6 ) लमीय द्रमाणां १२० श्रीनेमि( 7 ) नाथदेवस्य भांडागारे निक्षि ( 8 ) सं । वृद्धफलभोग [[य] मासं प्रतिद्र( 9 ) म ३ चटंति । पूजार्थ । आचंद्र ( 10 ) कालं यावत् । शुभं भवतु ॥ छ । श्री ॥ ( २८२ ) (1) संवत् १५२६ वर्षे आषाढवादि ९ सोमे श्री ( 2 ) पत्तनवास्तव्य गूजरज्ञातीय महं० पूजा ० ( 3 ) सुत सीधर नित्यं प्रणमति ॥ ( २८३ ) कल्याणत्रये श्री नेमिनाथबिंबानि प्रतिष्ठितानि नवांगवृत्तिकार श्रीमदभयदेवसूरि संतानीय श्रीचंद्रसूरिभिः श्रे० सुमिग ० वीरदेव श्रेष्ठगुणदेवस्य भार्या जय श्री साहूपुत्र वइरा पुना णा विक्रम खेता हरपति कर्मट राणा कर्मटपुत्र खीमसिंह तथा वीरदेव सुत अरसिंह प्रभृतिकुटुंबस हितेन गांगदेवेन कारितानि .... ( २८४ ) १६३ (1) संवत् १३३८ वर्षे ज्येष्ठशुदि १४ शुक्रे श्रीनेमिनाथचैत्ये संविज्ञविहारि श्रीचक्रेश्वरसूरि संताने श्रीजयसिंहसूरिशिष्य श्रीसोमप्रभसूरिशिष्यैः श्रीवर्द्धमानसूरिभिः प्रतिष्ठितं । आरासणकर वास्तव्य - ૨૩૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ १६४ प्राचीनजैनलेखसंग्रहे (2) प्राग्वाटज्ञातीय श्रे० गोनासंताने श्रे० आमिगभारत नी पुत्र तुलहारि आसदेव भ्रा० ५.पड तत्पुत्र सिरिपाल तथा आसदेव भार्या सहजू पुत्र तु० आसपालेन भा० धराण ..............."सीत्त सिरिमति तथा ( 3 ) आसपालभार्या आसिणि पुत्र लिंबदेव हरिपाल तथा धरणिग भार्या ..........................."ऊदा भार्या पाल्हणदेवि प्रभृति कुटुंब सहितेन श्रीमुनिसुव्रतस्वामिबिंब अश्वावबोधसमलिकाविहारतीर्थोद्धारसहितं कारितं ॥ मंगलमहाश्रीः॥ (२८५) सं० १३६६ फागुणशुदि १० गुरौ प्राग्वाटज्ञा[तीय].... "हदेव ...... [अष्टा]पद तीर्थ कारितं । (२८६) संवत् १२०४ फाल्गुणवदि ११ कुजे श्रीनेमिनाथचैत्यमुखमंडपखत्तके श्रीशांतिबिंब............ (२८७) . . . . . . . . . . . . संवत् ११९१ वर्षे............. (२८८ ) संवत् १२०८ फागुणसुदि १० रवौ....... आरासनाकरे श्रीनेमिनाथचैत्यमुखमंडपे श्रीनेमिनाथविवं कारितं ૨૩૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-२८९-२९१ । ( २८९ ) (1) संवत् १२०६ ज्येष्ठसुदि ९ मंगलदिने श्रे० सहजि - गमुतेन उद्धा परमश्रावकेण निजानुज भोदा भागिनेय ममा भगिनी लोली प्रभृति स्वकुटुंब - ( 2 ) समन्वितेन निजकलत्रसलक्षणश्रेयोनिमित्तं श्रीपा र्श्वजिनविवं कारापितं । प्रतिष्ठितं श्री अजितदेवसूरिशिष्यैः श्रीविजयसिंहसूरिभिः । ( २९० ) संवत् १३३८ वर्षे ज्येष्टसुदि १४ शनौ श्रीनेमिनाथ चैत्ये वृहद्गच्छीय श्रीरत्नप्रभरि शिष्य श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीपरमानंदसुरिभिः प्रतिष्ठितं प्राग्वाटज्ञातीय श्रे० शरणदेवभार्या सुहड. देवी तत्पुत्र श्रीवीरचंद्रभार्या सुषमिणी पुत्र पुना भार्या सोहग देवी [पुत्र] आंवडभार्या अभयसिरि पुत्र वीजा खेता रावण भार्या afa पुत्र बोडसिंह भार्या जयतलदेवी प्रभृतिस्वकुटुंब सहितैः रावणपुत्रैः स्वकीय सर्वजनानां श्रेयोऽर्थं श्रीवासुपूज्यदेवकुलिकासहितं कारितं प्रतिष्ठापितं च । ( २९१ ) संवत् १३३५ वर्षे माघसुदि १३ चंद्रावत्यां जालणभार्या भार्या मोहिनी सुत सोहड भ्रातृ सांगाकेन आत्मश्रेयोर्थं श्रीशांतिनाथबिंबं कारापितं प्रतिष्ठितं च श्रीवर्द्धमा नसूरिभिः । .......... १६५ ૨૩૭ " Page #263 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे ( २९२ ) संवत् १३३७ वर्षे ज्येष्ठसुदि १४ शुक्रे बृहद्गच्छीय श्रीचकेश्वरमूरिसंताने पूज्यश्रीसोमप्रभसूरिशिष्यैः श्रीवर्द्धमानसूरिभिः श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं कारितं श्रेष्ठि आसलभार्या मंदोदरी तत्पुत्र श्रेष्ठि गला भार्या शीलू तत्पुत्र मेहा तदनुजेन साहु खांखणेन निजकुटुंबश्रेयसे स्वकारितदेवकुलिकायां स्थापितं च । मंगलमहाश्रीः । भद्रमस्तु ॥ (२९३) (1) संवत् १६७५ वर्षे माघशुद्ध ४ शनौ श्रीउकेशवंशीय वृद्धशाखीय सा० अहिया भार्या तेजलदे सुत गावा भा० गोरदे ( 2 ) सुत सा० नानिआकेन भा० नामलदे सुत सोमजीयु तेन श्रीमहावीरविंबं कारितं प्रतिष्ठितं च श्रीतपागच्छे भ० श्रीहरिविजयसूरी( 3 ) श्वरपट्टप्रभाकर भ० श्रीविजयसेनसूरि पट्टालंकार भट्टारक श्रीविजयदेवसूरिभिः ॥ श्रीआरासणनगरे ।। बु० राजपालो दामेन । (२९४) द० ॥ संवत् १११८ फाल्गुन सुदि ९ सोमे ॥ आरासणा भिधाने स्थाने तीर्थाधिपस्य प्रतिमा कारिता........ ... -SPOR २३८ Page #264 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः - २९९ - २९८ । ( २९५ ) (1) संवत् १६७५ वर्षे माघधवलेतर ४ शनौ श्रीओकेशवंशीय वृद्धसज्जनीय सा० जगडु भा० जमणादे सुत रहिआ भा० चांपलदे (2) सुत नानजीकेन भा० नवरंगदेयुतेनात्मश्रेयोर्थ श्रीपार्श्वनाथबिंबं का० प्र० श्रीतपागच्छेश्वर भ० श्रीहीरविजयसूरीश्वर पट्टोदय ( 3 ) दिनमणि भ० श्रीविजयसेनसूरि पट्टालंकारहार भट्टारक श्री विजयदेवसूरिभिः पं० कुशलसागरगणि प्रमुख परिवारयुतैः ॥ बु० राजपालदामेन || ( २९६ ) संवत् १२१६ वैशाखमुदि २ ० पासदेव पुत्र वीर पुनाभ्यां भ्रातृ जेड श्रेयोर्थ श्रीपार्श्वनाथप्रतिमेयं कारिता श्रीनेमिचन्द्राचार्य शिष्यैः देवाचार्यैः प्रतिष्ठिता || ( २९७ ) संवत् १९६१ थिरापद्रीयगच्छे श्रीशीतलनाथबिंबं [कारितं ] ( २९८ ) संवत् १२७६ माघशुदि १३ रवौ श्रेष्ठि सलखण सुत प्रतिष्ठितं धर्मघोषसूरिभिः । १६७ ૨૩૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे ( २९९) स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढसुदि २ शनौ बहुदेव पुत्र्याः श्रे० मणिभद्र सलक्षणायाः श्रेयोथै वासुपूज्यबिंब कारापितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः ॥ (३००) स्वस्ति श्रीविक्रमसंवत् १२५१ आषाढसुदि २ शनौ श्रेष्टि गोहडसुत श्रेष्ठि कुमारस्य श्रेयसे तत्पुत्र श्रेष्ठि सज्जनेन श्रीसंभवनाथवि कारितं मूरिभिश्व प्रतिष्ठितं ॥ (३०१) स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढसुदि २ शनौ आरासणमंडले कशुरशंभु (१) श्री......श्रीकुमारसुत श्रीसज्जनेन स्वश्रेयोर्थ श्रीसुमतिनाथविवं कारितं प्रतिष्ठितं श्रीधर्मघोषसरिभिः।। (३०२) ० ॥ संवत् ११३८ धांग वल्लभदेवीसुतेन वारकश्रावकेन श्रेयांसजिनप्रतिमा कारिता । ० ॥ संवत् ११३८ सोमदेवसहोदरेण सुंदरीसुतेन शीतलजिनप्रतिमा कारिता । (३०४) ई० ॥ संवत् १३४६ ज्येष्ट सु० ९ शुक्रे पूर्णदेव भोलिका २४० Page #266 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३०५-३०७ । मृतेन पोहरिश्रावकेन भ्रातृ वीरकसंयुतेन श्रीवीरजिनप्रतिमा कारिता॥ (३०५) द० ॥ संवत् ११३८ पहदेवमण्डकासुतेन सहदेवश्रावकेन मुविधिीजनप्रतिकृतिः कारिता ॥ (३०६) संवत् ११३८ वीरक सलहिका सुतेन देवीग (?) सहोदरयुतेन जासकश्रावकेण विमलजिनप्रतिमायु................ || राणकपुरमंदिरगत-लेखाः। (३०७) ( 1 ) [॥] श्रीचतुर्मुखजिनयुगादीश्वराय नमः ॥ ( 2 ) [विक्रमतः १४९६ संख्यवर्षे श्रीमेदपाटराजाधि( 3 ) राजि] श्रीवप्प १ श्रीगुहिल २ भोज ३ शील ४ कालभोज ( 4 ) ५ भर्तृभट ६ सिंह ७ महायक ८ राज्ञीसुतयुतस्वसुव( 5 ) पर्णतुलातोलक श्रीखुम्माण ९ श्रीमदल्लट १० नरवाह( 6 ) न ११ शक्तिकुमार १२ शुचिवर्ग १३ कीर्तिवर्म १४ योगराज ( 7 ) १५ वैरट १६ वंशपाल १७ वैशसिंह १८ वीरसिंह १९ श्रीअरि(8) सिंह २० चोडसिंह २१ विक्रमसिंह २२ रणसिंह २३ क्षेमसिंह 22 ૨૪૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ १७० प्राचीन जैनलेखसंग्रहे (१) २४ सामंतसिंह २५ कुमारसिंह २६ मथनसिंह २७ पद्मसिंह (10) २८ जैत्रसिंह २९ तेजस्विसिंह ३ समरसिंह ३१ चाहु ( 11 ) मान श्रीकीतूकनृप श्री अल्लादीन सुरत्राणजैत्रबप्प( 12 ) वंश्य श्रीभुवनसिंह ३२ सुतश्रीजयसिंह ३३ मालवेश(13) गोगादेवजैश्रीलक्ष्मीसिंह ३४ पुत्र श्रीअजयसिंह 1 ( 14 ) ३५ भ्रातृ श्री अरिसिंह ३६ श्रीहम्मीर ३७ श्रीखेतसिंह ३८ (15) श्री लक्षाहय नरेंद्र ३९ नंदनसुवर्णतुलादिदानपुण्य(16) परोपकारादिसार गुणसुरद्रुमविश्रामनंदन श्री मोकल(( 17 ) महीपति ४० कुलकाननपंचाननस्य । विषमतमाभंगसारंग(18) पुर नागपुर गागरण नराणकाऽजयमेरु मंडोर मंडलकर वृंदि (19) खाटू चाट सूजानादि नानामहादुर्गलीलामात्रग्रहणप्रमाणि(20) तजितकाशित्वाभिमानस्य । निजभुजोर्जितसमुपार्जितानेकभ(21) द्रगजेंद्रस्य । म्लेच्छमहीपालव्यालचक्रवालविदलन विहंगमें( 22 ) द्रस्य । प्रचंडदोर्दड खंडिताभिनिवेशनानादेशन रेशभालमा( 23 ) लालालितपादारविंदस्य अस्खलितलालितलक्ष्मीविला( 24 ) सगोविंदस्य । कुनयगहनदह नदवानलायमानप्रतापव्या(25) पपलायमानस कलवलूलमतिकूलक्ष्मापश्वापदवृंदस्य । (26) बलपराक्रमाक्रांती मंडल गूर्जरत्रासुरत्राणदत्तातप(27) त्रप्रथित हिंदुसुरत्राणविरुदस्य सुवर्णसत्रागारस्य षड्दर्श(28) नधर्माधारस्य चतुरं गवाहिनीवाहिनीपारावारस्य कीर्तिधर्मप्र(29) जापालनसत्त्वादिगुणक्रियमाणश्रीरामयुधिष्ठिरादिनरेश्वरा - नुका (30) रस्य राणाश्री कुंभकर्णं सर्वोपति सार्वभौमस्य ४१ विजय( 31 ) मानराज्ये तस्य प्रसादपात्रेण विनयविवेकधैर्योदार्यशुभकर्म ૨૪૨ 1 Page #268 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३०७ (33) निर्मलशीलायद्भुतगुणमणिमयाभरणभासुरगात्रण श्रीमदह म्मद(33) सुरत्राणदत्तफ़रमाणसाधुश्रीगुणराजसंधपतिसाहचर्य कृताश्च(34) येकारिदेवालयाडंवरपुरःसरश्रीराचुंजयादितीर्थयात्रेण। अजा(35) हरीपिंडरवाटकसालेरादिबहुस्थाननवीनजनविहारजीर्णोद्धार (36) पदस्थापनाविषमसमयसत्रागारनानाप्रकारपरोपकारीसंघस. (37) त्काराद्यगण्यपुण्यमहार्थक्रयाणकपूर्यमाणभवार्णवतारणक्षम(38) मनुष्यजन्मयानपात्रेण प्राग्वाटवंशावतंससं मांगणसुतसं०कुर.. (39) पाल भा० कामलदे पुत्र परमाहत सं० धरणाकेन ज्येष्ट भ्रातृ सं० रत्ना भा० (10) रत्नादे पुत्र सं० लाषामजासानासालिग स्वभा० सं० धार लदे पुत्रजाज्ञा (जा)(11) जावडादिप्रवर्द्धमानसंतानयुतेन राणपुरनगरे राणाश्रीकुंभ कर्ण(42) नरेंद्रेण स्वनान्ना निवेशित(ते) तदीयसुप्रसादादेशतत्रैलोक्य दीपका(43) भिधानः श्रीचतुर्मुखयुगादीश्वरविहारः कारित प्रतिष्ठितः (44) श्रीवृहत्तपागच्छे श्रीजगचन्द्रामारि श्रीदेवेंद्रसूरिसंतानेश्रीमत्] (45) [ श्रीदेवसुंदर सूरि पट्टप्रभाकर परमगुरु सुविहितपुरंद [रगच्छाधि(46) राजश्रीसो[म) सुंदरसूरि [भिः ॥ ॥[ कृत ]मिदं च सूत्रधारदेपाकस्य (17) अयं च श्री[चतुर्मुखप्रासाद आचंद्रार्क नंदाता]त्।। शुभं भवतु।। २४3 Page #269 -------------------------------------------------------------------------- ________________ १७२ प्राचीनजैनलेखसंग्रहे ( ३०८ ) (1) ॥र्द० ॥ संवत् १६११ (१) वर्षे वैशाखशु(2) दि १३ दिने पातसाहि श्रीअकबरप(3) दत्तजगद्गुरुविरुदधा रक परमगु(4) रु तपागछा(च्छा)धिराज भट्टारकश्री६ ही(5) रविजयसूरीणामुपदेशेन श्रीराण(6) पुरनगरे चतुमु(मुखश्रीधरणविहार श्री(7) मदम्हदावादनगरनिकटवत्त्यु(यु)समा(8) पुरवास्तव्यप्राग्व(ग्वा) ट ज्ञातीय सा० रायम(9) लभार्या वरजू भार्या सुरुपदे तत्पुत्र [ सा० ] ( 10 ) खेता सा० नायकाभ्यां भावरधादि कुटुं( 11 ) वयुताभ्यां पूर्व दिगम(क्ष)तोल्या मेघनादालि(भि)(12) धो मंडप ( पः ) कारितः स्वश्रेयोर्थे ।। सूत्रधा( 13 ) र समलमंडपरिवनादविरचित ( तः) [] (३०९) (1) ॥ ० ॥ संवत १६४७ वर्षे श्रीफाल्गुनमासे शुक्लपक्षे ( 2 ) पंचम्यां तिथौ गुरुवासरे श्रीतपागच्छाधिराजपात(3) साह श्रीअकबरदत्तजगद्गुरुबिरुदधारक भट्टारि(र)क श्री( 4 ) श्रीश्री४ हीरविजयसूरीणामुपदेशेन । चतुर्मुखश्रीधरण(5) विहारे प्राग्वाटज्ञातीयसुश्रावक सा० खेता नायकेन (6) व पुत्र यशवंतादि कुटं(टुंबयुतेन अष्ट चत्वारिंशत्४८ प्र(7) माणानि सुवर्णनांणकानि मुक्तानि पूर्वदिक् सत्करतोली(8) निमित्तमिति श्रीअहिमदाबादपावें । उसमापुरतः ॥ श्रीरस्तु॥ २४४ Page #270 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:-३१०-३१२। (३१०) संवत् १५५१ व० वैशाखवदि ११ सोमे से० जाविः भा० जिसमाइ पु० गुणराज भा० सुगणादे पु० जगमाल भा० श्री वछकरावितं बा० गंगादे नागरदास व० साडापति श्रीमूजा कारापिता श्रा० नीत्तवि० रामा भा० कम . . . . . . . . . (३११) (1) |॥०॥ सं० १५०७ वर्षे माघसु० १० ऊकेशवंशे सं भीला भा० देवलसुत सं० धर्मा सं० केल्हा भा• हेमादे पुत्र सं० तोल्हा गांगा मोल्हा कोल्हा आल्हा साल्हादिभिः सकुटुंबैः स्वश्रेयसे श्रीराणपुरमहानगरे त्रैलोक्यदीपकाभिधानश्रीचतुर्मुखश्रीयुगादिदेव प्रासादे ............... महातीर्थश→जयश्रीगिरिनारतीर्थद्वयपट्टिका कारिता प्रतिष्ठिता श्रीसूरिपुरंदरैः ॥ तीर्थानामुत्तमं तीर्थ नगानामुत्तमोनगः । क्षेत्राणामुत्तमं क्षेत्रं सिद्धाद्रिः श्रीगि......| (३१२ ) (1) संवत् १५३५ वर्षे फाल्गुणशुदि""दिने (2) श्रीउसवंशे मंहोरागोत्रे सा० लाधा ( 3 ) पुत्र सा० वीरपाल भार्या नेमलादे (4) पुत्र सा० गयणाकेन भा० मेतादे प्र(5) मुखयुतेन माता विमलादे पुण्यार्थ (७) श्रीचतुर्मुखदेवकुलिका कारिता ॥ ૨૪૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे ( ३१३ ) (1) संवत् १५५२ व० मा[ग]शर शुदि ९ गुरुदिने श्रीपा( 2 ) टणवास्तव्य उसवंसज्ञातीय मं० घणपति १७४ ( 3 ) भा० चांपाइ भाइ मं० हरवा भा० कीकी पु० ( 4 ) मं० गुणराज मं० मिहपाल । करावतं ॥ ( ३१४ ) (1) सं० १५५६ वर्षे वै० सु० ६ शनौ श्री ( ? ) स्तंभतीर्थवास्तव्य श्री सवंश सा० ( 3 ) गणपति भा० गंगादे सु० सा० हर]राज भा० ( 4 ) धरमाइ सु० सा० रत्नसीकेन भा० कपूरा (5) प्रमु० कुटंबयुतेन राणपुरमंडन ( 6 ) श्री चतुर्मुखप्रासादे देवकुलिका का ० (7) श्रीउसवालगच्छे श्रीदेवनाथ (१) सूरिभिः ॥ ( ३१५ ) (1) सं० १५५६ वर्षे वै० सु० ६ शनौ श्रीस्तंभतीर्थ वास्तव्य श्री सवंश सा० आसदे भा र्या सपांडु सु० सा० सांजा भार्या राजी सुत सा० श्री जोगराजेन भ्रातृ समागा ( 2 ) ( 3 ) स्वभार्या प्रथ० सोवती द्विती० संखा सहनो सा० भाकर प्रमु० कुटुंबयु - ( 4 ) तेन स्वश्रेयसे श्रीराणपुरमंडन श्रीचतुर्मुखमासादे देवकुलिका कारिता श्री ( 5 ) उदयसागरसूरिभिः [ प्रतिष्ठिता ॥ ૨૪૬ ... Page #272 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३१६-३१८ । (३१६) (1) ॥ संवत् १९०३ ( 2 ) वैशाख सुद ११ (2) गुरौ दिने पूज्यपरमपू( 4 ) ज्य भट्टारकश्रीश्रीकक्क(5) सूरिभिः गणेश (शिष्य ?) सहिता यथा ( यात्रा ? ) (6) सफलीकृता श्रीकवलागच्छे । (7) लि। पं० । शिवसुंदरमुनिना ॥ श्रीरस्तु ॥ ॥ संवत् १९०३ वर्षे वैशाख सुद ११। श्रीजिनेश्वराणां चरणेषु । पं. शिवसुंदर ] समागतः । हस्तिकुण्डी-प्रशस्तयः। . (३१८) - - - - - - - -॥ विरके (?) - पजे (१) [ रक्षासंस्था ? ] जवस्तवः । परिशासतु ना - - परार्थिख्या?] पना जिनाः ॥१॥ ते वः पान्तु [जिना] विनामसमये [ यत्पा ] दपद्मोन्मुख खासंख्यमयूख [शे]खरनखश्रेणीषु विवो बिम्बो) दयात् । प्रायैकादशभिर्गुणं दशशती शक्रस्य शुभदृशां कस्य स्याद् गुणकारको न यदि वा स्वच्छात्मना संगमः ॥२॥ २४७ Page #273 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेख संग्रहे · क्त नासत्रो oो ? [प] शोभितः । (*) सुसे (शे) [खर] ~ - - लौ मूद्धि रूढो महीभृताम् ॥ ३ ॥ अभिवि (वि) चिं कांतां सावित्रीं [ चतु ] रा[न]नः । tad ( ब ) भूवा भूविभुर्भुवनाधिकः ॥ ४ ॥ सकललोकविलोक (च) नपंकज १७६ ― - स्फुरद नंबुदवा (बा) लदिवाकरः । रिपुवधूवदनेंदुहृतद्युतिः (*) समुदपादि विदग्धनृप [ स्ततः ] ॥ ५ ॥ स्वाचार्यैर्यो रुचिरवच [ नैर्वा ]सुदेवाभिधाने (a)धं नीतो दिनकर करैर्नीरजन्माकरो व । पूर्व जैनं निजमिव यशो [ कारयद्ध ]स्ति कुंड्यां रम्यं हर्म्यं गुरुहिमगिरेः शृंग (शृंगारहारि ॥ ६॥ दानेन तुलितव ( ब ) लिना तुलादिदानस्य येन देवाय । भाग[द्वयं] व्यतीत भागश्रा ( * ) [ चार्यव ]र्याय ॥ ७ ॥ तस्मादभू[च्छुद्ध ] सत्वो ( वो ) ममटाख्यो महीपतिः । समुद्रविजयी श्राघ्यतरवारिः सदूर्म्म (मि) कः ॥ ८ ॥ तस्मादसमः समजनि [ समस्त ] जनजनितलोचनानन्दः [व] ]को वसुधाव्यापी चंद्रादिव चंद्रिकानिकरः | ९ || भक्त्वा घाट घटाभिः प्रकटमिव मदं मेदपाटे भटानां जन्ये राजन्य ( * ) जन्ये जनयति जनताजं रणं मुंजराजे । [ श्री ] माणे [म] णष्टे हरिण इव भिया गूर्जरेशे विनष्टे तत्सैन्यानां स ( श. ) रण्यो हरिरिव शरणे यः सुराणां 2 व ( ब ) भूव ॥ १० ॥ २४८ Page #274 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३१८ । श्रीमदुर्लभराजभूभुज भुजैर्भुजत्यभंगां भुवं दंडैर्भण्डन शौण्डचंड सुभटैस्तस्याभिभूतं विभुः । यो दैत्यैरिव तारक (*) प्रभृतिभिः श्रीमान् [म]हेंद्रं पुरा सेनानीरिव नीतिपौरुषपरोऽनैषीत् परां निर्वृतिम् ॥ ११ ॥ गं मूलादुरमूलयगुरुबल: श्रीमूलराजो नृपो दो धरणीवराहनृपतिं यद्वद्वि (द्वि) पः पादपम् । आयतं भुवि कांदिशीकमभिको यस्तं शरण्यो दधौ दंष्ट्रायामिव रूढमूढमहिमा कोलो महीमण्डलम् ॥ १२ ॥ (*) इत्थं पृथ्वीभर्तृभिर्नाथमानैः सा पाथोनाथो वा विपक्षात्स्वप[क्षं] सुस्थितैरास्थितो यः । - (c) क्षाकांक्षे रक्षणे बद्धकक्षः ॥ १३ ॥ दिवाकरस्येव करैः कठोरैः करालिता भूपकदंव (ब) कस्य । अशिश्रियं तापहृतोरुतापं यमुन्नतं पादपवज्जनौघाः ॥ १४ ॥ धनुर्द्धरशिरोमणेरमलधर्ममभ्यस्यतो जगा (*)म जलधेर्गुणो [गु]रुरमुष्य पारं परम् । समीयुरपि सम्मुखाः सुमुखमार्गणानां गणाः सतां चरितमद्भुतं सकलमेव लोकोत्तरम् ॥ १५ ॥ यात्रासु यस्य विदौर्णविपुविशेषात् व (द) लगत्तुरंग खुरखातमहीरजांसि । तेजोभिरुज्जितमनेन विनिर्जितत्वाद भास्वान् विलज्जित इवातितरां तिरोऽभूत् ॥ १६ ॥ (*) १७७ ૨૪૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेवा नकामना मनो धीरन् ब . .... हौ । अोद्धार्यसमाधुर्योऽयऽपि सः १७॥ यस्ते होमि हस्करः करुणाई शुखमा __ भीष्मो वंचनवंचितेन बचना पण धात्मिनः । माणेन प्रलयानिलो बाब लभिदो भत्रण मंत्री को रूपेण प्रबदाप्रियेण(* मदनी दानेन चल ॥१८॥ सुनयतनयं राज्ये वा(बालप्रसाद तिष्ठिरत परिणतवया निःसंगो यो च ब) खूब सुधीः स्वभाइ । कृतयुगकृतं कृत्वा कल्लं कृताचक्षु )स्कृती रकृन्द सुकृती नो पालुवति र लिल स. १९। काले कलावपि कि ११ वाली लोका विलोक्य कारण * धम्। पार्था दिपार्थिव गुणातु नेकं व्यधाद्गुणनिर्शि पमितीव चेया ॥ गोचरयंति न वाचो पचरितं चंद्र मंद्रिरुचिरल । वाचस्पतेवेचस्वी को वान्यो घण्णार्णम् ।। २१ ॥ राजधानी भुवा भत्तुस्तस्यास्ते स्तिण्डिका। अलका धनदस्येव धनान्य जननिता ।। २ ॥ नीहारहार हरहासहि(*)गा शुझारि--- [झात्का[२] बारि [शु वि राजनिनि राणाम् । वास्तव्यभव्यजनचितसम[२] तात् संतापसंपदपहारपरं माम् ॥ २३ ॥ धौतकलधौतकलशामिस मनाइच नवस्था । संत्य महारा: २५६ २०५चा जावान् ॥ १४ ॥ ૨૫) Page #276 -------------------------------------------------------------------------- ________________ खाः -३१८ । १७९ मांसा : पई कलिना जुवा विना नोबंधाः छुटिलाः कचाः ।। २५ ।। ९. पनयन तामदिराजि । प्राऽद सुधा[] . सुम नेत्रपात्रैः पवित्रः जिणि पानी जनविभ्रमैयंत्र सत्रम् ॥ २६ ॥ मधुरा धनपोषण हध। रसाधिकाः। मेनुका लिाद्भिदेलिमाः ॥ २७॥ मा औरः ९२ र भिगारवा) गुणौधैभूपाल तानंतरानंतकीर्तिः । नाना श्री विभिनय भासमानासमाना का का यो] जान मनमा यस्य मूर्तिः ॥ ८॥ मन्ना सुनीतिक मनोरूपनिर्जितः। स्मेनिस्वरूपेण तातिलजितः ॥ २९ ॥ भाद्यत्पमा कारस्थ भटिगरि १४१ १६ (मा)(*स्य सूरेः स्यस्य भूरति रुचि वासुदेवाभिधस्य । अध्यासीन पदायक लपिल सज्ज्ञामनालोका लोको लोकालेकाबला सकलमच कलत्केवलं संभवीति ॥३०॥ वाभ्यासरतस्यास्य संगती गुणसंग्रहः । अपमा गच्छश्य चित्र निर्माणमाच्छछ) ता(ना) ॥३१॥(*) कमसिनेगात अन निविरिय विदवाति न दुर्विधः । इति कलकनिराकृत या कृताखिल सद्गु गाम् ॥३२॥ ૨૫૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रह तदीयवचनानि धनकलत्रपुत्रादिकं विलोक्य सकलं चलं दलमिवानिलांदो[लि] तम् । गरिष्ठगुणगोष्ठयदः समुददीधरद्धीरधीरुदारमतिसुंदरं प्रथम(*)तीर्थकृन्मंदिरम् ॥ ३३ ॥ [ रक्तं ] वा रम्यमाणां मणितारावराजितम् । इदं मुखमिवाभाति भासमानवरालकम् ॥ ३४ ॥ चतुरस्र [ पट्टज ? | नघा[]निक शुभशुक्तिकरोटकयुक्तमिदम् । बहुभाजनराजि जिनायतनं प्रविराजति भोजनधामसमम् ॥ ३५ ॥ विदग्धनृपकारिते जिनगृहे (*)ऽतिजीणे पुनः ___ समं कृतसमुद्धताविह भवा[बु]धिरात्मनः । अतिष्ठिपत सोऽप्यथ प्रथमतीर्थनाथाकृति स्वकीर्तिमिव मूर्ततामुपगतां सितांशुद्युतिम् ॥ ३६॥ शान्त्याचार्यैत्रिपंचाशे सहस्र शरदामियम् । माघशुक्लत्रयोदश्यां सुप्रतिष्ठः प्रतिष्ठिता ॥ ३७ ॥ विदग्धनृपतिः पुरा यदतुलं तुलादे(*)र्ददौ सुदानमवदानधारिदमपीपलन्नादभुतम् । यतो धवलभूपतिर्जिनपतेः स्वयं सात्म[जो]__ रघट्टमथ पिप्पलोपदिकूपकं प्रादिशत् ॥ ३८ ॥ यावच्छेषशिरस्थमेकरजतस्थूणास्थिताभ्युल्लसत् पातालातुलमंडपामलतुलामालंबते भूतलम् । तावत्तार(*)रवाभिरामरमणी[ग]धर्वधीरध्वनि मन्यत्र धिनोतु धार्मिकाधियः [स]दूपवेलाविधौ॥३९॥ પર Page #278 -------------------------------------------------------------------------- ________________ लेखाकः-३१८॥ सालंकारा समधिकरसा साधुसंधानबंधा . श्लाघ्यश्लेषा ललितविलसत्तद्धिताख्यातनामा । सद्वत्ताढ्या रुचिरविरतिधुर्यमाधुर्यवर्या सूर्याचार्यैर्व्यरचि रमणीवा(*)ति रम्या प्रशस्तिः॥४०॥ * संवत् १०५३ वर्षे माघशुक्ल १३ रविदिने पुष्पनक्षत्रे श्रीरि(ऋषभनाथदेवस्य प्रतिष्ठा कृता महाध्वजचारोपितः॥ मूलनायकः ॥ नाहकजिंदजसशंपपूरभद्रनागपोचिस्थि]. श्रावक गो. ष्ठिकैरशेषकर्मक्षयाथै स्वसंतानभवाब्धितर(*)[णार्थ चन्यायोपार्जितवित्तेन कारितः ॥ छ । परवादिदर्पमथनं हेतुनयसहस्रभंगकाकीर्णम् । भव्यजनदुरितशमनं जिनेंद्रवरशासनं जयति ॥ १॥ आसीद्धीधनसंमतः शुभगुणो भास्वत्प्रतापोज्ज्वलो विस्पष्टप्रतिभः प्रभावकलितो भूपत्तिया(मांगचितः । योषित्पी(*)नपयोधरांतरसुखाभिष्वंगसंलालितो यः श्रीमान् हरिवर्म उत्तममणिः सदशहारे गुरौ ॥२॥ तस्माद(द )भूव भुवि भूरिगुणोपपेतो भूपमा भू]तमुकुटाचितपादपीठः । श्रीराष्ट्रकूटकुलकाननकल्पवृक्षः श्रीमान् विदग्धनृपतिः प्रकटप्रतापः॥३॥ तस्माद्भूप(*)गणा - • तमा[कीतः परं भाजनं संभूतः सुतनुः सुतोऽति मतिमान् श्रीमंमटो विश्र(श्रु)तः । येनास्मिन्निजराजवंशगगने चंद्रायितं चारुणा तेनेदं पितृशासनं समधिकं कृत्वा पुनः पाल्यते ॥ ४ ॥ ૨૫૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेख संग्रहे 1 ॥५॥ श्री बलभद्राचार्य विदग्धनृपपूजितं समभ्यर्च्य | अ ( आ ) चंद्रार्क यावद्दत्तं भवते मया (*) [ श्रीहस्ति ] कुंडिकायां चैत्यगृहं जनमनोहरं भक्त्या । श्रीमदबलभद्रगुरोर्यद्विहितं श्रीविदग्धेन || ६ || तस्मिन्लो (लो) कान् समाहूय नानादेशसमागतान' | आचंद्रार्कस्थितिं यावच्छासनं दत्तमक्षयम् ॥ ७॥ [रू]पक एको देवो वहतामिह विंशतेः वहानाम् । धम्म (*) क्रयविक्रये च तथा ॥८॥ १८२ संभृतगंच्या देयस्तथा वत्याश्च रूपकः श्रेष्ठः । घाणे घटे च कर्षो देयः सर्व्वेण परिपाटया ॥ ९ ॥ श्री [भ] लोकदत्ता पत्राणां चोल्लिका त्रयोदशिका | पेल्लक पेल्लकमेतद्युतक [रैः ] शासने देवम् ॥ १० ॥ देयं पलास (श) पाटक मर्यादावार्त्तिक *) - प्रत्यरघ[ ं] धान्याढकं तु गोधूमयवपूर्णम् ॥ ११ ॥ पेड्डा च पंचपल्लिका धर्मस्य विधोपकस्तथा भारे । शासनमेतत्पु विदग्धराजेन संदत्तम् ।। १२ ।। [क]सकांस[य] कुंकुम [पुर] मांजिष्ठादिसर्वभांडस्थ । [द]श दश पलानि भारे देयानि विक (*) - - ॥ १३ ॥ आदानादेतस्माद्भागद्वयमर्हतः कृतं गुरुणा । U **** शेषस्तृतीयभागो विद्याधनमात्मनो विहितः ॥ १४ ॥ राज्ञा तत्पुत्रपौत्रैश्च गोष्ट्या पुरजनेन च । गुरुदेवधनं रक्ष्यं नोपे[क्ष्यं हितम ( मी/सुभि: ] ॥ १५ ॥ दत्ते दाने फलं दानात्पालिते पालनात्फलम् | [ भक्षितो ]पेक्षिते पापं गुरुदे ( * )[वधने ]धिकम् ॥ १६ ॥ ૨૫૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ३१८-३१९ । गोधूमय वलवणराल [का] देस्तु मेयजातस्य । द्रोणं प्रति माणकमेकमत्र सर्व्वेण दातव्यम् ॥ १७ ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम् ॥ १८ ॥ रामानंदकलिते विक्रमकाले गते तु शुचिमा [से] (* । [श्रीम] लभगुरोर्विदग्धराजेन दत्तमिदम् ॥ १९ ॥ नवसु शतेषु गतेषु तु षण्णवतीसमधिकेषु माघस्य | कृष्णैकादश्यामिह समर्थितं मंमटनृपेन (ण) ॥ २० ॥ यावद्भूधरभूमिभानुभरतं भागीरथी भारती मास्व[द्भा]नि गुजंगराजभव [नं] भ्राजद्भवांभोधयः । ति[ष्ठं त्यत्र सुरासुरेंद्रमहितं [जे]नं च सच्छासनं । श्रीमत्केशवसिंततिकृते तावत्प्रभूयादिदम् ॥ २१ ॥ इदं चाक्षयम्यसाधनं शासनं श्रीविदग्धराज्ञा (जेन) दत्तं ।। संवत् ९७३ श्रीमंट ( राज्ञा (जेन समर्थितं संवत् ९९६ ॥ सूत्रवाद्भव[शत] योगेश्वरेण उत्कीर्णेयं प्रशस्तिरिति ॥ ( ३१९ ) ( 1 ) ओं संवत् १३३५ वर्षे श्राम्ब (च) णदि १ सोमेsयेह समीपाट्टी ( 2 ) ( 3 ) मंडपिकायां भांषा हटउ भांवा ( 4 ) पयरा महं सजनउ महं० धीणा ( 5 ) ४० घणसीह० उ० देवसीह प्रभृ( 6 ) ति पंचकुलेन श्रीराताभिधा wurd ૨૫૫ १८३ Page #281 -------------------------------------------------------------------------- ________________ {૮° प्राचीन जैन लेखसंग्रहे ( 7 ) न श्रीमहावीरदेवस्य नेचामचयं वर्षस्थितके कृत द्र २४ चतुविंशति द्रम्माः वर्षे वर्षे प्रति स ( 8 ) ( 9 ) ( 10 ) मी मंडपिका पंचकुलेन दातव्याः ॥ ( 11 ) पालनीयाथ || बहुभिर्व ( 12 ) सुधा ] मुक्ता राजभिः सगरादि( 13 ) भिः । यस्य यस्य यदा भूमी तस्य ( 14 ) तस्य तदा फलं || शुभं भवतु || ( 15 ) सं० १३३६ वर्षे श्रेष्टिको नागश्रे[य] ( 16 ) से अरसीहेन भ ( स ) टापक्षे दत्तद्र १२ उभ( 17 ) यं द्र ३६ समीपाटी मंडपिका ( 18 ) यां व्यापृयमाणपंचकुलेन ( 19 ) वर्ष वर्षे प्रति आचं [द्रार्क] याव ( 20 ) दा (दा) तव्याः || शुभमस्तु ॥ (३२० ) (1) र्द० ॥ ओं नमो वीतरागा ( 2 ) य ॥ संवत् १३४५ वर्षे ॥ ( 3 ) प्रथम भाद्रवा वदि ९ शु( 4 ) ऋदिनेऽद्येह श्रीन ( 5 ) डूल मंडळे महाराज( 6 ) कुल श्रीसाम्वंत सिंथ ( ६ ) - ( 7 ) देव राज्येऽत्र नि] युक्तश्री ह ૨૫૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:-३२१-३२२ । (8) श्रीकरणमहं ललना(9) दिपंचकुल] प्रभुभिभृति) अक्ष(10) राणि पश्च( प्रयच्छत् ? ) ॥ समीतल(1) पदेत्य मंडपिकायां सा-- (12) धु० हेमाकेन हाथिउं. (13) डीग्रामे श्रीमहावीरदे. (14) वनेचार्थ वर्ष प्रति बत्ती (?) (15) रुद्र २४ चतुर्विधति द्रमा (16) प्रदत्ता शुभं भवत् (तु) । (17) बहुभिव(ब)सुधा युक्ता रा(18} शिः सागरादिपि (भिः) । ज(य) (16) स्प २ ज(यादा पू (भूमी तस्य २ (20) तदा फलं ।। (21) के ( ?)ष्णविजय लिखतु (खितं )। । ३२१) ओं सं० १२९९ वर्षे चैत्र मुदि ११ शुक्रे श्री रत्नप्रभोपा. ध्यायशिष्यैः श्रीपूर्णचंद्रोपाध्यापैरालकद्वयं शिखराणि च कारितानि सर्वाणि ॥ (३२२) (1) दै० ॥ ओं नमो वीतरागाय । संव( 2 ) १३४६ बर्षे श्रावण वदि ३ (3) सुऋदिने खहेडा ब्रामे महाद( 4 ) पाल सा० रावा कर्मसीह पा 24 ૨૫૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे सेवाडीग्रामस्थलेखाः। -- - (३२३) ओं० ॥ स्वजन्मनि जनताया जाता परतोषकारिणी शांतिः । विवुधपतिविनुतचरणः स शांतिनामा जिनो जयति ॥ १॥ आसीदुग्रप्रतापाद्यः श्रीमदणहिलभूपतिः । (*) येन प्रचंडदडपराक्रम जि तामही ।। २ ॥ तत्त्रः चा(चा मानानामन्वये नीतिसई हः) । निंदराजाभियो बाजा सत्य सौ शौर्य तमाश्रयः ॥ ३॥ तत्त लूजस्ततो जातः प्रतःपाक्रांत भूतलः । अश्वराजः श्रियाधारो [भू(*)पतिर्भूभृतां वरः ।। ४ ।। ततः कटुकराजेति तात्पुत्रो धरणीतले । जज्ञे स त्यागसौभाग्यविख्यातः पुन्य(ण्य) विस्मितः ॥ ५ ॥ तद्भुकौ(क्तौ पत्तनं र भ्यं] शमीपाटीति नाम[क] । तत्रास्ति वीरनथास्य चैत्यं स्वर्गसमोपमं ।। ६॥ (*) इतश्चासीत् विशुद्धात्मा यशोदेवो बलाधिपः । राज्ञां महाजनस्यापि सभायामग्रणीस्थितः ॥ ७॥ श्रीपंडेरकसद्च्छे वंधुनां सुहादा] सतां । नित्योपकुर्वता येन न श्रांतं स(श)मचेतसा ॥ ८॥ (*) तत्सुतो बाहडो जातो नराधिपगन[प्रियः । विश्वकरच सव्वत्र प्रसिद्धो विदुषां मतः ॥ ९ ॥ तत्युत्रः [मथितो लोके जैनधम्पे परायणः । उत्पन्नास्थ]ल्लको राज्ञः प्रसादगुणमंदिरं (*) ॥ १० ॥ ૨૫૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ३२३-३२४ | दादाक्षिन्य बुद्धिविद्धवानसंयुतः । श्रीमत्क टु]कराजेन तस्य दानं [कृतं] शुभं ॥ १९॥ माघे त्र्यंव(a) संप्राप्तौ विती (वर्ण) प्रतिवर्षकं । माष्टकं प्रमाणेन थल्लका * य प्रमोदत्तः ॥ १२ ॥ पूजा [] शांतिनाथस्य यशोदेवस्य ख [त्त ] के । प्रवर्द्धयतु चंद्रार्क यावदादानमु[ज्ज्य]लं ॥ २३ ॥ पितामहे [न] तस्येदं शमीपाट्यां जिनालये । कारितं शांतिना (*) थस्य बिंबं जनमनमनोहरं ॥ १४ ॥ धर्मेण लिप्यते राजा पृथ्वीं भुनक्ति यो यदा । ब्रह्महत्या सह(स्रेण पातकेन विलोपय[न] ॥ १५ ॥ संवत् १९७२ ॥ ( ३२४ ) (1) सं० ३१ भाद (द्र ) [ प ] द सुदि ११ द्येह श्रीन [डू]ले ( 2 ) [ महा ] राजाधिराजश्री कटुदेवविजयोदायी] त( 3 ) - [ज] यतसीह युवराजभुज्यमानसमीपाठ्यां श्रीम( 4 ) - रपा [ल]: समस्तमुद्राव्यापारान् परिपंथियन् ] (5) [ श्री] से [आ] भटसमस्तमहाजनप्रभृती [न् । [त)( 6 ) – [T]रः – सिंधुराज - | तस्मिन् काले प्रव[] माने (7) लिf [ष]ति च पूर्व्वधर्मशासन यतु घाणक प्र( 8 ) [ति]सूण सर्व्वप्रमाण श्या - हलखेटल निषे[धः] एत( १ ) - प्रतिपाळयंति [स] आत्मानं पुण्येन लिप्यते ज - n ૨૫૯ a १८७ Page #285 -------------------------------------------------------------------------- ________________ १८८ प्राचीन जैनलेखसंग्रहे ( 10 ) कोपि लोप [य] स्यति स ब्रह्महत्यापापेन गृह्यते ॥ मंगलं ( 11 ) महाश्री ॥ ( ३२५) ( 1 ) ओं० ॥ सं० १९६७ चैत्र सु० १ महाराजाधिराजश्रीअश्वराजराज्ये | श्रीकटुकराज बरा[] समी पाटीय चैत्ये जगतौ (त्या) श्रीमदेव (स्थ) नित्यपूजार्थं (1) महासाहणियविपत्रे[] उत्तिमराजपुत्रेण उप्पल केन ( । ) मांगट आंवळ ( | ) ( 2 ) वि० सलखणजोगरादि कुटुंबाचा समं (1) पद्राडा ग्रा[मे] ( 1 ) तथा मे [] चा ग्रामे (1) तथा छेछडियामद्दडीग्रामे (1) अ ]रर्ट अरहर्ट मतिदि]त्तः जवाहरकः ( 1 ) एकः ॥ यः कोपि लोप[य]ष्यति (1) स गोस्त्रीवा (ब्रा) [ह]णविनाशपापेनात्मा [नं] ( 3 ) एतत् ये ( 1 ) प्रतिपालयिष्यं ]ति ( १ ) ते स्मदीयध[भ]याः सदा भविष्यति ॥ इति मत्वा प्रतिपालनीयं ॥ यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं व(बहुभिर्वसुधा [ख]क्ता राजभिः सगरादिभिः || १ || || ( ३२६ ) 1 (1) ओं० ॥ संवत् १२१३ चैत्रवदि ८ मोसे अह श्रीनडूले दंडीवजा प्रतिपत्तौ महं श्री जसदेव प्रवृतिपंचकुलपतिपत्तौ बला० श्रीचांडदेव जसणागयो हस्तक्षराणि प्रयच्छति । यथा सीम्वाडी वास्तव्यवणिक् ( ग ) महणा पुत्र जिणढा १ लेपयेत् ' इति शुद्धं प्रतिभाति । 4 ૨૬૦ Page #286 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः- ३२६-३२८ । १८९ (2) केन देवश्रीमहावीरजगत्यां कारितदेवश्रीपार्श्वनाथदेवाय. नेचयनिमित्तं समीपाट्यां तले सजातइंडपिकायां मासं प्रतिधर्मेण उदकपूर्व दत्त द्वादशक रू १ एकः । प्रदत्तः ।। बहुभिर्वसुधा मुक्ता राजभिः सारादिभिः॥ (3) वस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ कालं कालातरेवपि केनापि राबैलाधिपैश्च लुपद्भिश्च परिपंथना कारापय( यि तया ॥ सरि - - -- ॥ अत्र साक्षि पो० पाल्हा ! गा मालानिणि [कुमारपालराजजोयण आ-- (4) बडहरिचंद्र मध्यक कोहल भृतयः ॥ भासं प्रति रूपको दत्तः॥छ ॥ र्द। पाद्राडाग्राम सत्कठकुर आजडपुत्र मोखपाल सज्जणपालाभ्यां । श्रीपार्श्वनाथदेवाय दत्त पाडउआ अरहट लसाउरहाडिमध्मात् जवहार(5) रउ १ तथा अरहट........... ....... ......... (३२७) (1) ओं० ॥ सं० १९५१ कार्तिकसुदि १ रचौ अत्रत्याधिवासिना (2) नालिकेर ध्वजा खासटीमूल्यं निजगुरु श्रीशालिभद्र-- (3) सूरिमूर्तिपूजाहेतोः श्रीसुमतिसूरिभिः प्रदत्तं । त-. (4) व बला० ५ मासपाटके नेचके व्ययनीयाः ॥ छ ।। (३२८) (1) ओं० ॥ संवत् १२९७ वर्षे ज्येष्ठादि २ गुरौ राराइंड वा स्तव्य ऊज-ज-कायां ........ ૨૬૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ १९० प्राचीनजैनलेखसंग्रहे (2) -- देवसंधारणर त आसपाल धणपाल गुणपाल सेहडसुत सृमदेव सावदेव सूमदेवसुत धणदेव राहडभार्या शीतपुत्रिका साजणि जाल्हू संधारण भार्या (3) राही....... ............. ....सेहडभार्या अइहच सूर्यदेव भार्या मदाअरि सावदेव भार्या पटूजसिरि कुटुप(म्ब) समुदायेन सेहडेन भार्या समन्वितेन देव कुलिका कारापिता॥ (३२९) ०॥ संवत् ११९८ आसौज वदि १३ रवौ अरिष्टनेमिपूर्वदिशायां अपवरिका अग्रे भित्तिं द्वारपत्रं च न लभ्यते कर्तुं समस्तगोष्टया मिलित्वा निषेधः कृत ॥ लिखितं पं अश्वदेवेन ॥ (३३०) (1) ओं सं० १३२१ वर्षे चैत्र वदि(2) १५ सोमे अयेह महाराज कु(3) ल श्रीचाचिगदेवेन करहे(4) डाग्रामे श्रीपार्श्वनाथाय पू - (5) जार्थ । सोमपर्वणि नडूल - (6. मंडपिकायां उदकम् . . . . (7) . . . [दन]द्र . . . . . . ૨૬૨ Page #288 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः - १३१-३३२ । नाङलाई - स्थलस्थलेखाः । ( ३३१ ) ( 1 ) ओं ॥ संवत् १९८९ माघ सुदि पंचम्यां श्रीचाहमानान्वय श्रीमहाराजाधिराज [ रायपाल ( 2 ) देव वः) तस्य पुत्रो त्रौ । रुद्रपाल अमृतपा[ लौ] ताभ्यां माता श्रीराज्ञी मा[न लदेवी तया [नदू ]ल [डा ]गिका १९१ ( 3 ) यां सतां परजतीनां [ रा ]जकुलपल [ म ]ध्यात् पलिकाद्वयं वाण[i] प्रतिधर्म्माय प्रदत्त त्तं) । भं० नागसि( 4 ) प्रमुख समस्त ग्रामीणक रा० चिमटा वि० सिरिया वणिक पोसरि लक्ष्मण एते सा - (5) खिं ( एतान् साक्षिणः ) कृत्वा दत्तं लोपकस्य यदु (त्) पापं गोहत्यासहस्रेण । ब्रहम (ब्रह्म) हत्यास (श) तेन च तेन पापेन लिप्यते सः ||०|| श्री || ( ३३२ ) (1 ) ओं० ॥ नमः सर्वज्ञाय ॥ संवत् ११ (2) ९५ आसउज वदि १५ कुजे ॥ (3) अह श्रीन[ डू ] लडा [ गि ]कायां महा(4) राजाधिराज श्रीराय [ पा ]लदेवे । विज(5) यी (य) राज्यं कुर्व्वतीत्येतस्मिन् काले श्री(6) मदुज्र्जिततीर्थ : ( ) श्री ने ]मिनाथदेवस्य ૨૬૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ १९२ प्राचीनजैनलेखसंग्रहे (7) दीपधूपनैवे[य] पुष्पपूजाद्यर्थे गू(8) हिलान्वयः राउ ऊधरण सूनु(9) ना भोक्तारि (?) 3० राजदेवेन स्वपु(10) ण्यार्थे स्वीयादानमध्यात् मार्गे ग(11) च्छतानामागतानां वृषभानां शेके पु] (12) यदाभाव्यं भवति तन्मध्यात् विं[ श] (18) तिमो भागः चंद्रार्क यावत् देवस्य (14) प्रदत्तः ॥ अस्मद्वंशीयेनान्येन वा (15) केनापि परिपंथना न करणीया ।। (16) अस्मद(६)त्तं न केनापि लोपानीयं ॥ (17) स्वहस्ते परहस्ते वा यः कोपि लोप(18) यिष्यति यति । तस्याहं करे लग्नो (19) न लो प्यं मम शासनमिदं । लि. (20) [प]सिलेन ॥ स्वहस्तोयं साभि(21) ज्ञानपूर्वकं गउ० राज]देवे-- (22) न मतु दत्तं ॥ अत्राहं साक्षि[णा) (23) ज्योतिषिक दुदू]पासूनुना गूगि-- (24) नः (ना) । तथा पला. [प]r ला० । पृथि-- (25) वा १ मांगुल] ॥ देपसा । रा (26) पसा ॥ मंगलं महा[श्रीः] ॥ २६४ Page #290 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: -- ३३३ - ३३४ । (३३३) ( 1 ) ओं || संव[त् ॥] १२०० जेष्ट (ज्येष्ठ) [सु]दि ५ गुरौ श्रीमहाराजाधिराजश्रीरायपालदेवराज्ये -हास --- ( 2 ) समए ( ये ) रथयात्रायां आगतेन रा० राजदेवेन आत्मपाइला मध्यात् । [सर्व्वं साउतपुत्र] विंसो (शो) ( 3 ) पको दत्तः ॥ आत्मीयघाणकतेलव ( प [ल] मध्यात् । माता (तृ) निमित्तं पलिकाद्वयं ष्ठी र दत्तः (त्तं) | म ( 4 ) हाजन (ग्रा)मीणजनपदसमक्षाय ( क्षं ) | धर्माय निमित्तं विंसो (शो) को (क) पलिकाद्वयं दत्तं || गोह( 5 ) त्यानां सहस्रेण ब्रह्म[ह] त्यास (शतेन च ॥ स्त्रीहत्या - भ्रूणहत्या च (भ्यां जत्रु (द) पापं तेन पापेन लिप्यते सः ॥ ( ३३४ ) ( 1 ) ओं ॥ संवत् १२०२ आसोज वदि ५ शुक्रे श्रीमहाराजाधिराज श्रीरायपालदेवराज्ये प्रवर्त्त[माने] ( 2 ) श्रीनदूलडागिकायां । रा० राजदेव ठकुरेण प्रव[र्त ] पाने न ॥ [ श्री] महावीर चैत्ये साधुत १९३ ु ( 3 ) पोधन नि[ष्ठार्थे] श्रीअभिनव वदार्य्या अ[त्रत्ये] पुस[मस्वणजारकेषु देसी मिलित्वा (देश्यां मिलितेषु) - ( 4 ) [ष] [भ]रित जतु (वत्) पाइलालगमाने (नं) ततु (द्) वीसं प्रति रू २ किराडउआ गार्ड प्रति रू० १ वण 25 ૨૬૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ १९४ प्राचीनजैनलेखसंग्रहे (5) जारकै[धर्माय प्रदत्तं ॥ लोपकस्य ज[ तु ](यत्) पापं गोहत्यासहस्रेण ॥ ब्रह्महत्यासाशतेन पापेन लिप्यते सः ॥ ( ३३५ ) (1) ओं ॥ स्वस्ति श्रीनृपविक्रमसम(2) यातीत सं [१]४४३ वर्षे कार्ति-- (3) क वदि १४ शुक्रे श्रीनडूलाई(4) नगरे चाहुमानान्वय महा(5) राजाधिराजश्रीवणवीरदे(6) वसुतराजश्री[]णवीरदेववि(7) जयराज्ये अवस्थ] स्वच्छ श्रीमद द्)(8) वृहद्[च्छ] नभस्तलदिनकरो(9) पम श्रीमानतुंगररिवंशोद्भ[व](10) श्रीधर्मचंद्रसूरिपट्टलक्ष्मी श्र(11) वणोउ(णोत्पलायमानैः श्रीविन-- (12) यचंद्रसूरिभि रान]ल्पगुणमाणि(13) क्यरत्नाकरस्य यदुवंशशृंगा(14) रहारस्य श्रीनेमीश्वरस्य निरा-- (15) कृतजगद(द)विषादः प्रासाद (दः) स(16) मुद्दधे(धे ) आचंद्रार्क नंदतात(त् ।। श्री। Page #292 -------------------------------------------------------------------------- ________________ लेखाका-३३६ । १९५ (३३६ ) ( 1 ) ॥ ० ॥ श्रीयशोभद्रसूरिगुरुपादुकाभ्यां । ( 2 ) नमः संवत् ११९७ वर्षे वैशाखमासे ( 3 ) शुक्लपक्षे षष्ठ्यां तिथौ शुक्रवासरे पुन( 4 ) वसुऋक्षप्राप्तचंद्रयोगे । श्रीसंद्धेरगच्छे । (5) कलिकालगौतमावतारः समस्तभवि( 6 ) कजनमनोंऽबुजविबोधनकदिन(7) करः । सकललब्धिविश्रामः युगप्रधानः। (8) जितानेकवादीश्वरवृंदः प्रणतानेकनर( 9 ) नायकः मुकुटकोटिघ्र(घ)ष्टपादारविंदः । श्री-- ( 10 ) सूर्य इव महाप्रसादः चतुषष्टिसुरेंद्रसं-- ( 11 ) गीयमानसाधुवादः श्रीपंडेरकीयग( 12 ) णबुधावतंसः । सुभद्राकुक्षिसरोवररा( 13 ) जहंसः यशोवीरसाधुकुलांबरनभोम( 14 ) णिसकलचारित्रिचक्रवर्तिचक्रचुडाम(15) णिः भ० प्रभुश्रीयशोभद्रसूरयः । तत्प( 16 ) हे श्रीचाहुमानवंशशृंगारः लब्धसम( 17 ) स्तनिरवद्यविद्याजलाधिपारः श्रीबद(18) रादेवीदत्तगुरुपदप्रसादः । स्वविमलकु(19 ) लप्रबोधनकप्राप्तपरमयशोवादः भ० ( 20 ) श्रीशालिमूरिः त० श्रीसुमतिसूरिः ( 21 ) त० श्रीशांतिसरिः त० ईश्वरसूरिः । ए( 22 ) वं यथाक्रममनेकगुणमणिगणरो ૨૬૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेखसंग्रहे ( 23 ) हणगिरीणां महास्ररीणां वंशे पुनः ( 24 ) श्रीशालिमुरिः त० श्रीसूमतिसूरिः ( 25 ) तत्पट्टालंकारहारभ० श्रीशांतिसूरि( 26 ) वराणां सपरिकराणां विजयराज्ये ॥ ( 27 ) अथेह श्रीमदपाटदेशे श्री (28) सूर्यवंशीय महाराजाधिराजश्री ( 29 ) सि (शि) लादित्यवंशे श्रीगुहिदत्तराजल ( 30 ) श्रीवपाक श्रीखुमाणादि महारा( 31 ) जान्वये । राणा हमीर श्रीषे (खे) त( 32 ) सिंह श्रीलखमसिंह पुत्र श्रीमो - ( 33 ) कलमृगांक वंशोद्योतकारक प्रता( 34 ) पमार्त्तावतार | आसमुद्रमहिमं १९६ ( 35 ) डलाखंडल अतुलमहाबलराणा ( 36 ) श्रीकुंभकर्ण पुत्र राणा श्रीरायमल्ल ( 37 ) विजयमानंप्राज्यराज्ये । तत्पुत्र म( 38 ) हाकुमारश्री पृथ्वीराजानुशासना( 39 ) तू श्री ऊकेशवंशे रायभंडारीगोत्रे (40) राउलीलाप (ख) णपुत्र मं० दूदवंशे ( 41 ) मं० मयूरसुत मं० साहू (ह) ल: । तत्पुत्रा - ( 42 ) भ्यां मं० सीहा समदाभ्यां सहांधव ( 43 ) मं० कर्मसी धारा लाखादिसुकु( 44 ) बाभ्यां श्रीनंदकुलवत्यां पु( 45 ) य सं० ९६४ श्रीयशोभद्रसूरिमं( 46 ) त्रशक्तिसमानीतायां त० सायर ૨૬૮ GO Page #294 -------------------------------------------------------------------------- ________________ लेखाज:- ३३७ । ( 47 ) कारितदेव कुलिकाद्युद्धारतः ( 48 ) सायरनामश्रीजिनवसत्यां । (49) श्रीआदीश्वरस्य स्थापना का( 50 ) रिता ( कृता ) श्री शांतिसूरिप( 51 ) हे देवसुंदर इत्यपरशिष्य-( 52 ) नामभिः आ० श्री ईश्वरसू -- ( 53 ) रिभिः । इति लघुप्रशस्तिरि( 54 ) यं लि० आचार्यश्री ईश्वरसूरि( 55 ) णा उत्कीर्णा सूत्रधार सोमा के( 56 ) न ॥ शुभं ॥ # ( ३३७ ) (1) संवत् १६७४ वर्षे माघवदि १ दिने गुरु पुक्ष (ष्य) योगे उसवालज्ञाती[य] भंडारी ( 2 ) गोत्रे सायर पुत्र साहल तत् पु० समदा लखा धर्मा कर्मा सीहा समदा पु० पहराज पद ( 3 ) मा नामा तत् पु० भीमा भं० पहराज पुत्र कला भं० नगा पुत्र काला मं० पदमा पुत्र जयचंद ( 4 ) भं० भीमा पुत्र राजसी भं० काला पुत्र संकर उसवाल जैचंदपुत्र जसचंद जादव मं० शिवा पुत्र (5) पुंजा जेठा संयुतेन श्रीआदिनाथबिंवं कारितं प्रतिष्ठितं तपागच्छाधिराज भट्टा० श्रीहीरविजयसूरि ( 6 ) तत्पट्टालंकार श्रीविजयसेनसूरि तत्पट्टालंकार भट्टारक श्री विजयदेवसूरिभिः । ૨૬૯ १९७ Page #295 -------------------------------------------------------------------------- ________________ १९८ प्राचीनजनलेखसंग्रह (३३८) (1) सं. १५६९ वर्षे कुतबपुरापक्षे तपागच्छाधिराजश्री ( 2 ) इन्द्रनंदिसूरिगुरूपदेशात् मुंजिगपुरश्रीसंघेन कारिता देवकु लिका चिरं नंदतात् । १५६८....वीरमग्राम वास्तव्य श्रीसंघेन....! (३३९) संवत् १५७१ वर्षे कुतबपुरा तपागच्छाधिराजश्रीइंद्रनंदिसूरिशिष्य श्रीप्रयोदसुंदरगुरूपदेशात् चंपकपुर्यश्रीसंघेन कारिता देवकुलिका चिरं जीयात् ॥ १५७१... चंपकदुर्ग श्रीसंघेन ........। १५७१....पत्तनीय श्रीसंघेन......। १५७१....चंपकनेर संघेन........। १५७१....इंद्रनंदिसूरिशिष्य श्रीसौभाग्यनंदिगुरूपदेशेन श्रीशमी संघेन........। १५७१....महमदावादसंघेन ......... २७० Page #296 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३४०-३४१। १९९ (३४०) (1) महाराजाधिराज श्रीअभयराजराज्ये (2) संवत् १७२१ वर्षे ज्येष्ठ शुदि ३ रवौ श्रीनडुलाइनगरवा स्तव्य माग्वा(8) ट ज्ञातीय वृ० सा । जीवा भार्या जसमादे सुत सा। नाथाकेन श्रीमुनिसुव्रतबिंब (4) कारापितं । प्रतिष्ठितं च । भट्टारक श्रीविजय प्रभ? ] . सूरिभिः । (३४१) (1) ॥र्द० ॥ संवत् १६८६ वर्षे वैशाखमासे शुक्लपक्षे शनि पुष्ययोगे अष्टमीदिवसे महाराणाश्रीजगत्सिंहजीविजयि राज्ये जहांगीरी महातपा(2) विरुदधारक भट्टारक श्रीविजयदेवसूरीश्वरोपदेशकारित प्राक्प्रशस्तिपट्टिकाज्ञातराजश्रीसंप्रतिनिर्मापित श्रीजेखल. पर्वतस्य जी( 3 ) पर्णप्रासादोद्धारेण श्रीनड्डलाई वास्तव्य समस्तसंघेन स्वश्रेयसे श्रीश्रीआदिनाथवि कारितं प्रतिष्ठितं च पाद शाह श्रीमदकब्बर(4) शाह प्रदत्त जगद्गुरुविरुदधारक तपागच्छाधिराज भट्टारक श्रीपहीरविजयसूरीश्वरपट्टप्रभाकरभ० श्रीविजयसेनसूरीश्व २७१ Page #297 -------------------------------------------------------------------------- ________________ २०० प्राचीनजैनलेखसंग्रहे (5) रपट्टालंकार भट्टारक श्रीविजयदेवसूरिभिः स्वपदप्रतिष्ठि ताचार्य श्रीविजयसिंहमूरिप्रमुखपरिवारपरिवृतैः श्रीनडुला ईमंडनश्री(6) जेखलपर्वतस्य प्रासादमूलनायक श्रीआदिनाथविवं श्री ॥ (३४२) (1) ॥ ० ॥ संवत् १२०० कार्तिक वदि ७ रवौ महाराजा धिराजश्रीरायपालदेवराज्ये श्रीन(2) डूलडागिकायां रा० राजदेवठक्कुरायां श्रीनडूला(ई)य महा जनेन(नैः) समिलित्वा श्री(3) महावीरचैत्ये दानं दत्तं ततैल चोपड पाइय प्रति । क०४ धानलवनमपि (4) तद् द्रोणं प्रति । मा० ३ कपास [लोहगूढखांडहींगुमांजीठा तोल्ये घडी प्रति । पु० २ पुगहरी( 5 ) तकीप्रमुखगणितैः सहस्रं प्रति पुगु १ एतत्तु महाजनेन वेतरेण धर्माय प्रदत्तं (6) लोपकस्य जतु (यत्) पापं । गोहत्यासहस्रेण ब्रह्महत्याशतेन च । तेन पापेन लिप्यते । (३४३) (1) ॥ ० ॥ संवत् ११८७ फाल्गुन सुदि १४ गुरुवार श्रीपं डेरकान्वय देशीचैत्ये देवश्रीमहावीराय दत्तः (2 ) मोरकराग्रामे घाणक तैलबलमध्यात् चतुर्थ भागचाहुमाण पापयरा सुत विंशराकेन कलशो दत्तः ॥ रा. वीच्छ-- ૨૭૨ Page #298 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३४४-३४५ । २०१ ( 3 ) रा समेत साखियभराडौनागसिडऊतिषरावद्धिरामोसरि ल ख्मण (१) (4) बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः ज (य) स्य २ यदा भूमिस्तस्य तस्य तदा फलं । ( ३४४ ) (1) संवत् १७६५ वर्षे वैशा(2) ख सुदी २ दिने ऊकेश ज्ञाती ( 3 ) वोहरा कागगोत्रे साह ( 4 ) ठाकुरसी पुत्र लालाके( 5 ) न सुवर्णमयकलशकारा (6) पितं श्री आदिनाथजी (7) सत्तर भेदपूजा सहितेन ( 8 ) संप्रति तपा माणिक्यविजै ( 9 ) शिष्य जितविजय शिष्य कुशल(10) विजय उपदेशात् (11) शुभं भवतु || ( ३४५ ) ( 1 ) ओं नमः शिवाय भूर्भुवः स्वश्वरं देवं वंदे पीठं पिनाकिनं स्मरसि श्रेयसे यस्तं पुरा समस्त राजा ( 2 ) वलि विराजित महाराजाधिराज परमभट्टारक परमेश्वरनिजभुजविक्रमु (म) रणांगण विनिर्जित 26 ૨૭૩ ********...... ............. Page #299 -------------------------------------------------------------------------- ________________ २०२ प्राचीनजेनलेखसंग्रहे पार्वतीपतिवरलब्धप्रौढप्रतापश्रीकुमारपालदेवकल्याणवि जयराज्ये ( 3 ) स्वे स्वे वर्तमाने श्रीशंभुप्रसादावाप्तस्वच्छपूरत्नपुरचतु राशिकायां महाराजभूपालश्रीरायपालदेवान्महासनमा. सश्रीपूनपाक्षदेवश्रीमहाराज्ञीश्रीगिरिजादेवीसंसारस्या सारतां ( 4 ) विचिन्त्य प्राणिनामभयदान महादानं मत्वा अत्र नग रनिवासी(सि समस्तस्थानान)पतिब्राह्मणान् समस्ताचार्यान् समस्तमहाजनान् तांबोलिकान् प्रकृती(ति) किंकृती(ति)नः संबोध्य संविदितं शासनं संप्रयुंजति यथा अद्य अ ( 5 ) मावस्यापर्वणि प्राणिनामभयदानशासनं प्रदत्तं स्या (स्ना)त्वा देवपित्मनुष्यान्-केन संतर्प्य वारावार... पूर्दैवतां प्रस्वा(साद्य ऐहिकपारत्रिकफलमंगीकृत्य प्रेत्य यशोभिवृद्धये जीवस्य अमारिदान ( 6 ) मासे मासे एकादश्यां चतुर्दश्यां अमावस्या [यां) उभयो:) पक्षे ( पक्षयोः ) श्रेष्ठतिथौ भूसहायशासनोदकपूर्व स्वित्परंपराभिः प्रदत्तं अस्मदीयभुवि भोक्ता महामात्यः सांधिविग्रहिकप्रतीतस्वपुरोहितप्रभृति( 7 ) समस्तठकुराणां तथा सर्वान् संबोधयत्यातुवः संविदितं ...... कारापनाय (करणाय )..................................... २७४ Page #300 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३४५। २०३ (8) महाजनानां पणेन लिख्यते राज्ञा सभयं निग्रहणीयः श्रुत्वा शासनमिदमाचंद्रार्क यावत् पालनीयं उक्तं च यथा व्यासेन बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलम् ।। . सर्वानित्थं भाविनः (9) पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामचंद्रः । सामान्योयं धर्म[से]तुपाणां काले काले पालनीयो भवद्भिः ॥ अस्मद्वेश्यसमुत्पन्नो धन्यः कोपि भविष्यति । तस्याहं करसंलग्नो न लोप्यं मम शासनं । अमावस्यां पुण्यतिथिं भांडप्रजा(ज्वा)लनं च [पौविकैः] कुंभकारश्च नो कार्य ( 10 ) तासु तिथिष्ववज्ञाविभयः प्राणिवधं कुरुते तस्य शिक्षापनां दमिद्र ४ चत्वारि नडूलपुरवासी भाग्वाटवंशजः शुभंकराभिधानः सुश्रावकः साधुधार्मिकः तत्सुतौ इह हि योनौ जातौ पूतिगसालिगौ तै(ताभ्यां) कृपा [ पराभ्यां ) माणिनामर्थे विज्ञप्य शासनं कारापितं] (11) 1500 स्वहस्तः श्रीपूनपाक्षदेवस्य लिखितमिदं पारि० लक्ष्मीधरसुत ठ० जसपालेन प्रमाणमिति ।। ૨૭૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ २०४ प्राचीन जैनलेख संग्रहे (३४६ ) (1) भ || संव[ त्] १२०९ माघवदि १४ शनौ अद्येह श्री हाराजाधिराजप • ( 2 ) रमेश्वर उमापतिवरलब्ध प्रशा (सा) दमौढप्रताप ... ( 3 ) भूपालश्रीमत्कुमारपालदेवकल्याणविजय ( 4 ) श्रीकरणादौ समस्तमुद्राव्यापारान् परि[पं] ( 5 ) श्री किराटकू पलाटईदशिवा ( 6 ) देवः शिवरात्रिचतुर्दश्यां शुचिर्द ( 7 ) वृद्धये प्राणिनामभयप्रदानं म निर्जित[शा] कंभरी • पश्रीमहादेवे [ श्री] . ૨૭૬ • ( 8 ) कसमस (स्त) प्रकृतीन् (तीः) संबोध्य अभय • [ प्रभुप्रसादावा राजश्रीआलण [पु]ण्ययशोऽभि [हा]जनतांबूलि ( 9 ) योः पक्षयोः अष्टमी एकादशी चतुर्दशी] ( 10 ) रं एतासु तिथिषु नगरत्रयेपि जी[व] • [से] मासे उभय A 4 *** ( 11 ) वानां वध (धं) कारयति करोति वा स व्यापा दत्तं अतोऽनंत [जा १ ]च व्यतिक्रम्य जी 2 I आचंद्रार्क यान Page #302 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३४६ । ( 12 ) तु केनापि न लोपनीयं । अपरं पुरोहिता[अमा] ( 13 ) षा अमारिरूढिः प्रमाणीकार्या । [यः को ] & ( 14 ) फलं । एप (त) स्याभयदानस्य क्षय ( 15 ) यदक्षिणा न तु विप्रसहस्रेभ्यो . सर्वैरपरैथ ए २०५ कालेन क्षीयते ( 16 ) ववधं कुरुते तदा स पंचद्रम्मैदें (दें ) ड [ नयिः ] स्थ प्रदत्ताऽभ- कोपि पापिष्ठतरो जी ૨૭૭ ( 17 ) द्रम्मोस्ति || स्वहस्तोयं महारा[जश्री आल्हण देवस्य ] ॥ श्रीमहाराजपुत्र श्री केल्हण - [दर्यो] माहराजिकस्यैको ( 18 ) देवमेतत् || + महाराजपुत्रगजसिंहस्य [म]तं ॥ सांधिविग्रहिक ठ० खेलादित्येन लि ( 19 ) खितमिदं ॥ श्रीनदूलपुरवासिप्राक् (ग्) वाटवंशप्रभूतसु (शु) भंकराभिधानश्रावकः तत्पुत्रौ क्षि ( 20 ) तितल (ले) धर्म्मतया विख्यातौ पूर्वि ( ति ) गशालिगौ । ताभ्यामतीवकृ[५][ पराभ्यां प्राणिनामभयप्रदानशा ( 21 ) श (स) नं विज्ञ(ज्ञा) प्य कारापितमिति । उत्कीर्ण सूत्र • भाइलेन || Page #303 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेखसंग्रहे ( ३४७ ) (1) ओं ॥ संवत् १२३३ जे (ज्येष्ठ वदि १३ गुरौ (2) अद्येह [ श्री ] नडूले महाराजाधिराजश्री - ( 3 ) केल्हणदेवराज्ये वर्त्तमानः (ने) श्रीकी[र्त्ति ] - ( 4 ) पालदेवपु [ : ] सिनाणवभोक्ता राजपु(5) [x]लाषणपा[ल] राजपुत्र अभयपाल (लैः ) रा - (6) ज्ञी श्रीमहिव (ब)लदेविसहितैः श्रीशांति( 7 ) नाथदेवयात्रा निमित्तं भडियाउन [अ] - ( 8 ) रघटउरहारिमध्यात् गूजर [[ ] हार ( 9 ) २०६ (10) (11) (12) (13) (14) (15) (16) (17) (18) . १ जवा ग्रामपंचकुलसमक्षि (क्षं) एत्त् दानं कृतं पुण्याय | साक्षि(क्षी) अत्र वास्त[द्र]ण ० Merind ૨૭૮ ( ३४८ ) (1) संवत् १२३३ वैशाख सुदि ३ ( १ ) (2) संनाणकभोक्ता[रौ] राजपुत्रलाखण सी० देवळ]० समीप दोय . 'पाजून आम + [स] मक्षं आदानं मितत्य २ त हत्यापातकेन लि# [?] + Page #304 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३४८-३४९ । ( 3 ) पाल राजपुत्र अभयपाल (लो) तस्मि - ( 4 ) न राज्ये वर्त्तमाने चा० भीवडा प (5) डिदेह [वासी सू० वासर (रैः सम[स्त ] - (6) सीरसहितै [ : ] खाडिसीरजवमध्या(7) तू ज(य) वा[(:) से ४ गूजरीजात्रानिमित्तं (8) [ श्री] शांतिनाथदेवस्य दत्ता [:] पुण्याय (१) यः कोपि लुप्यते (लोपयति स पापो ( पेन छिद्य(10) ते || मं[ग]लं भवतू (तु) तथा भडियाउअ - (11) [र]ट्टे आसघर सीरोइय सम[स्त ] - (12) सीरण ज (य) वा [ : ] ह[रो]थु १ गूजरतृयात्रहि (13) वील्ह [स्य ] पुण्यार्थे ॥ १ ॥ ( ३४९ ) (1) ओं ॥ संवत् १२२९ माघवदि २ शुक्रे अद्येह श्रीकेल्हणदेव विजयरा[ ज्ये] । तस्य मातृराज्ञी श्रीआन[ल]देव्या श्रीषंडरेकीय मूलनायक श्रीमहावीरदेवाय [चै]दि १३ कल्याणिक नि[म]त्तं राजकीय २०७ ( 2 ) भोगमध्यात् युगंधर्याः हाएल एकः प्रदत्तः । तथा राष्ट्रकूट पातू केल्हण त[द्धातृजऊत्तमसीह सूद्रगकाल्हण आहड आसल अणतिगादिभिः तलाराभाव्यथस (2) गट ( 3 ) सत्कात् अस्मिन्नेव कल्याणके द्र १ प्रदत्तः ॥ १ तथा श्रीषंडेरक वास्तव्य रथकार धणपाल सूरपाल जोपाल सिगडा अमियपाल जिसहडदेल्हणादिभिः [चै]त्र सुदि १३ कल्याणके ૨૭૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ २०८ प्राचीनजैनलेखसंग्रहे ( 4 ) युगंधर्याः [हाएल] ए[क १ प्र] --- --- ( ३५० ) (1)॥ [ थां ]था सुत राहा पाल्हाभ्यिां ] मातृपद) श्रीनिमित्ते स्तंभको(कः) प्रदतः(त्तः) ( 2 ) {संवत् १२३६ कार्तिक वदि [ २ ] बुधे अये]ह श्रीनडूले महाराजाधिराज श्री - ( 3 ) केल्हणदेवकल्याणविजयराज्ये प्रवर्त्तमाने [राज्ञी ] श्रीजालहणदेवि ( 4 ) भुको तौः श्रीपं डेर] कदेवश्रीपार्श्वनाथमतापतः थांथा सुतराल केनि] भा(भ्रातृ(5) पाल्हापुत्र सोढा सुभकर रा[म देव धराण [ रो] हीषवर्द्धमान] लक्ष्मी(6 ) धरसहजिग सहदेव [ सहियग ] छा (!) [ सां धीरण हरिचंद्रवरदेवादि(7) भिः युतेन म ------ परमश्रेयोथै विदितनिज[६] प्रदतः (तं ) ॥ राल्हाश(स)(8) [क] मानुषै[:] वसद्भिः व[प] प्रति प्राएला ४ प्र देया: । शेषजनानां वस(9) तां साधुभिः गोष्ठिके कैः) सारा कार्या ॥ संवत् १९६६ वर्षे ये(ज्ये)( 10 ) [ष्ट ] सुदि १३ शनौ सोयिं] मातृधारमति पुनः ( पुण्याथै ? ; स्तंभको उधृतिः] । २८० Page #306 -------------------------------------------------------------------------- ________________ २०९ लेखाङ्कः-३५१ । जालोरदुर्गस्थलेखाः। ( ३५१ ) )---(साक्षा ? ) त्रैलोक्यलक्षीविपुलकुलगृहं धर्मवृक्षालवालं श्रीमन्नाभेयनाथक्रमकमलयुग मंगलं वस्तनोतु । मन्ये मांगल्यमाला प्रणतभवभृतां सिद्धिसौध. प्रवेशे यस्य स्कन्धप्रदेशे विलसति गवलश्यामला कुंतलाली ॥१॥ श्रीचाहुमानकुलांबरमृगांकश्रीमहाराज अणहिलान्वयोद्भवश्रीमहाराजआल्हणसुत;) • • • • • • • • विलीदुर्ललितदलितरिपुबलश्रीमहा राजकीर्तिपालदेवहृदयानंदिनंदनमहाराजश्रीसमरसिंहदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनि निजप्रोढिमातिरेकतिरस्कृतसकलपीत्वाहिकामंडलत[स्क]रव्यतिकरे राज्यचिंतके जोजलराजपुत्रे इत्येवं कालं(ले) प्रवर्तमाने ) • • • • • • • [ ]रपुकुलकमलेंदुः पुण्यलावण्यपात्रं नयविनयनिधानं धाम सौंदर्यलक्ष्म्याः । धरणि तरुणनारीलोचनानंदकारी जयति समरसिंहक्ष्मापतिः सिंहवृत्तिः॥२ तथा ॥ औत्पत्तिकीप्रमुखबुद्धिचतुष्टयेन निणीतभूपभवनोचितकार्यवृत्तिः । यन्मातुलः समभवत् किल जोजलाहो 1) - - - ( दोर्दछ ? ) खंडितदुरंतविपक्षलक्षः॥३ श्रीचंद्रगच्छमुखमंडनसुविहितयतितिलकसुगुरुश्रीश्रीचं ૨૮૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे द्रसूरिचरणनलिनयुगलदुर्ललितराजहंसश्रीपूर्णभद्रसूरिचरणकमलपरिचरणचतुरमधुकरेण समस्तगोष्ठिकसमुदायसमन्वितेन श्रीश्रीमालवंशविभूषणश्रेष्ठियशोदेवसुतेन सदाज्ञाकारिनिज(5) ---(भ्रात यशोराजजगधरविधीयमाननिखिलमनोरथेन । श्रेष्टि( ष्ठि )यशोवीरपरमश्रावकेण संवत् १२३९ वैशाख सुदि ५ गुरौ सकलत्रिलोकीतलाभोगभ्रमणपरिश्रांति]कमलाविलासिनीविश्रामविलासमंदिरं अयं मंडपो निमापितः ॥ तथा हि ॥ नानादेशसमागतनवनवैः स्त्रीपुं सवगैर्मु हु ]र्यस्यै6 ) -. . . वावलोकनपरों तृप्तिरासाद्यते । स्मारं स्मारमथो यदीयरचनावैचित्र्यविस्फूर्जितं तैः स्वस्थानगतैरपि प्रतिदिनं सोत्कंठमावर्ण्यते ॥ ४ विश्वंभरावरवधृतिलकं किमेतल्लीलारविंदमथ किं दुहितुः पयोधेः। दत्तं सुरैरमृतकुंडमिदं किमत्र यस्यावलोकनविधौ विविधाविकल्पाः ॥ ५ ग पूरेण पातालं । (7) · · · ( विस्तारे? )[ ण } महीतलं । तुंगत्वेन नभो येन व्यानशे भुवनत्रयं ॥ ६ किं च ॥ स्फूर्जव्योमसरः समीनमकरं कन्यालिकुंभा कु]लं मेपाढ्यं सकुलीरसिंहमिथुनं प्रोद्यद्वषालंकृतं । ताराकैरवमिंदुधामसलिलं सद्राजहंसास्पदं यावत्तावदिहादिनाथभवने नंद्यादसौ मंडपः ॥ ७ कृतिरियं श्रीपूर्णभद्रसूरीणां ॥ भद्रमस्तु श्रीसंघाय॥ ---+- + ૨૮૨ Page #308 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:- ३५२ । ( ३५२ ) ( 1 ) ओं || संवत् १२२१ श्रीजावालिपुरीयकांचन [ग] रिगढस्योपरि प्रभुश्री हेमसूरिप्रबोधितश्री गुर्ज्जरघराधीश्वरपर माईतचौल्लक्य ( 2 ) महारा[ज]धिराजश्री [ कु मारपालदेवकारिते श्रीपा[ ] नाथसत्कमू [ल] र्श्व विंव (बिंब ) सहित श्रीकुवरविहाराभिधाने जैन चैत्ये । सद्विधिमव [ र्त्त ] नाय वृ ( बृ)हगच्छीयवा ( 3 ) दींद्र श्रीदेवाचार्याणां पक्षे आचंद्रार्क समर्पिते ॥ सं० १२४२ वर्षे एतदेसा ( शा ) धिपचाहमानकुलतिलकमहाराजश्रीसमरसिंहदेवादेशेन भां० पासूपुत्र मां० यशो २११ ( 4 ) वीरेण स [मु]द्धृते श्रीमद्राजकुलादेशेन श्रीदे[वा]चार्यशिष्यैः श्रीपूर्ण देवाचार्यैः । सं० १२५६ वर्षे ज्येष्ठसु० ११ श्रीपार्श्वनाथदेवे तोरणादीनां प्रतिष्ठाकार्ये कृते । । मूलशिख (5) रेव (च ) कनकमयध्वजादंडस्य ध्वजारोपणप्रतिष्ठायां कृतायां ।। सं० १२६८ वर्षे दीपोत्सवदिने अभिनवनिष्पन्नमेक्षा मध्यमंडपे श्रीपूर्णदेव सूशिष्यैः श्रीरामचंद्राचार्यै[:] सुवर्णमयकलसारोपणप्रतिष्ठा कृता ॥ सु (शु) भं भवतु ॥ छ ॥ 1 ૨૮૩ > Page #309 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे (1) ओं॥ [संवत् १३५३ [ वर्षे ) ( 2 ) वैशाख वदि ५ [ सोमे ] श्री( 3 ) सुवर्णगिरौ अद्येह महा-- ( 4 ) राजकुलश्रीसाम(म)तसिंह(5) कल्याणं(ण) विजयराज्ये त( 6 ) त्पादपद्मोपजीविनि (7) [राजश्रीकान्हडदेवरा(8) ज्यधुरा मुद्वइमाने इहै(9) व वास्तव्यसंघपतिगुणध(10) र ठकुर आंबडपुत्रव(उ)कुर(11) जसपुत्रि] सोनीमहणसीह(12) भार्या माल्हणि पुत्र सोनी]रत(13) न[सिंह णाखो माल्हण गजसीह (14) तिहणापुत्र [ सो नीनरपति ज(15) यता विजयपाल [न]रपतिभा-- (16) या नायकदेवि वी) पुत्रलखमीध(17) र भुवणपाल [सु)हडपाल द्वि(18) तीय[भायो जाल्हणदेवि(वी इ(19) त्यादि कुटंबाटुंब) सहितेन] भा(20) या नायकदेवि(वी) श्रेयोर्थे (21) देवश्रीपार्श्वनाथचैत्ये पंच(22) मीबलिनिमित्त(तं) निश्रा निक्षे- ' २८४ Page #310 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३५४ । ( 24 ) ( 23 ) प [ह] हमेकं नरपतिना दत्त (सं) तत् (द् भाटकेन देवश्रीपा[र्श्व]( 25 ) नाथगोष्टि (ष्टि) [कैः प्रतिव]र्षः पै) (26) आचां (चंद्रार्क पंचमीव (व) लि: (27) कार्या (र्यः) [ ॥ शुभं ] भव[तु] || छ || ( ३९४ ) (1 ) ॥ ६० ॥ संवत् १६८१ वर्षे प्रथम चैत्रवदि ५ गुरौ अह श्री राठोड वंशे श्रीसूरसिंघपट्टे श्रीमहाराज श्रीगजसिंहजी (2) विजयिराज्ये मुहणोत्रगोत्रे वृद्ध उसवालज्ञातीय सा० जैसा भार्या जयवंत पुत्र सा० जयराजभार्या मनोरथदे पुत्र सा० सादा सुभा सामल सुरताण प्रमुख परिवार पुण्यार्थे श्रीस्वर्णगिरिगह (ढ) दु २१३ ( 3 ) परिस्थितश्रीमत्कुमरविहारे श्रीमति महावीरचैत्ये सा० जेसा भार्या जयवंत पुत्र सा० जयमलजी वृद्धभार्या सरूपदे पुत्र सा० नहणसी सुंदरदास आसकरण लघुभार्या सोहागदे पुत्र सा० जगमालादि पुत्रपौत्रादिश्रेयसे ( 4 ) सा० जयमलजीनाम्ना श्रीमहावीरविंबं प्रतिष्ठा महोत्सवपूर्वकं कारितं प्रतिष्ठितं च श्रीतपागच्छपक्षे सुविहिताचारकारक शिथिलाचारग (निवा) रक साधुक्रियोद्धारकारक श्री आनंदपद्धरि पट्टप्रभाकर श्रीविजयदान सूरि ૨૮૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे (5) पट्टशृंगारहारमहाम्लेच्छाधिपतिपातशाहि श्रीअकबर प्र. तिबोधकतदत्तजगद्गुरुविरुदधारकश्रीशत्रुजयादितीर्थजीजीयादिकरमोचक तदत्तपण्मास अमारिप्रवर्तक भट्टा रक श्रीपहीरविजयमूरिपट्टमुकुटायमान भ० (6) श्री६ विज सेनमूरिपट्टे संपतिविजयमानराज्यसुविहित शिरः शेखरायमाण भट्टारक श्री विजयदेवसूरीश्वराणामादेशेन महोपाध्याय श्रीविद्यासागर गणिशिष्य पंडित श्रीसहजसागरगणिशिष्य पं० जयसागरगणिना श्रेयसे कारकस्य ॥ (३५५) (1) ॥ संवत् १६८३ वर्षे आषाढवदि ४ गुरौ श्रवणनक्षत्रे ( 2 ) श्रीजालोरनगरे स्वर्णगिरिदुर्गे महाराजाधिराजमहारा जाश्रीगजसिंहजीविजयराज्ये ( 3 ) महुणोत्रगोत्रदीपक मं० अचला पुत्र मं० जेसा भाऱ्या जैवंतदे पु० मं० श्रीजयमल्लनाम्ना भा० सरूपदे द्विती( 4 ) या सुहागदे पुत्र नयणसी सुंदरदास आसकरण नर सिंहदास प्रमुख कुटुंबयुत्तेन स्वश्रेयसे ॥ श्रीधर्म( 5 ) नाथविवं कारितं प्रतिष्ठितं श्रीतपागच्छनायकभट्टारक श्रीहीरविजयमूरिपट्टालंकारभट्टारकश्रीविजयसेन ..... । (३५६) (1) ॥ संवत् १६८३ वर्षे । आषाढवदि ४ गुरौ मूत्रधार ऊद्धरण तत्पुत्र तोडरा ईसर ૨૮૬ Page #312 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३५७-३९९ । २१५ (2) टाहा दूहा हांराकेन कारापितं प्रतिष्ठितं तपागच्छे भ० श्रीविजयदेवमूरिभिः । ( ३५७) श्रीमदैवतकाभिधे शिखरिण श्रीसारणाद्रौ च य द्विख्याते भुवि नन्दिवर्धनगिरौ सौगन्धिके भूधरे। रम्ये श्रीकलशाचलस्य शिखरे श्रीनाथपादद्वयं भूयात्प्रत्यहमेव देव ! भवतो भक्त्यानतं श्रेयसे ॥ ( ३५८) (1) ॥ संवत् १६८१ वर्षे प्रथम चैत्रवदि ५ गुरौश्री (2) श्रीमुहणोत्रगोत्रे सा० जेसा भायो जसमादे पुत्र सा० जयमल भार्या सोहागदेवी श्रीआदिनाथविं (3) कारित प्रतिष्ठामहोत्सवपूर्वक प्रतिष्ठितं च श्रीतपागच्छे श्री६ विजयदेवसूरीणामादेशेन जयसागरगणेन(णिना)॥ (३५९) (1) ॥ संवत १६८४ वर्षे माघशुदि १० सोमे श्रीमेडतानगर वास्तव्य उकेशज्ञातीय - (2) प्रामेचागोत्रतिलक सं. हर्षा लघुभायों मनरंगदे सुत संघपति सामीदासकेन श्रीकुंथुनाथविवं कारितं पति ष्ठितं श्रीतपागच्छे श्री(3) तपागच्छाधिराजभट्टारकश्रीविजयदेवसूरिभिः ॥ आ चार्यश्रीविजयसिंह सूरिप्रमुखपरिवारपरिकरितैः । श्रीरस्तु ॥ ૨૮૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे ( ३६० ) ( 1 ) ॥ संवत् ११७५ वैशाखवदि १ शनौ श्रीजाबालिपुरीयचैत्ये षा (2) गतश्रावण वीरकपुत्रेण उबोचनपुत्र शुभंकर पेडात्यां (?) सहितेन च २१६ ( 2 ) तत्पुत्र देवंग देवधर स्यां (3 पुत्रेण तथा जिनमतिभार्या मोच्छा सा हितेन श्रीसुविधिदेवस्य खत्तके द्वारं कारितं धर्म्मार्थमिति || मंगलं महाश्रीः || ( ३६१ ) ९ संवत् १२९४ वर्षे र्षे ) श्रीमालीयश्रे० वीसलसुत नागदेवता देल्हा सलक्षण झोपाख्याः । झपापुत्रो वीजाकस्तेन देवडस हितेन पितृ झां[प] श्रेयोर्थे श्रीजा[वा]लिपुरीयश्रीमहावीर जिनचैत्ये करोदिः कारिता ।। शुभं भवतु ॥ ( ३६२ ) ( 1 ) || संवत् १३२० वर्षे माघसु( 2 ) दि १ सोमे श्रीनाणकीयग( 3 ) च्छप्रतिबद्ध जिनालये महा( 4 ) राजश्रीचंदन विहारे श्री(5) क्षीवरायेश्वरस्थाना (न प(6) तिना भट्टारकरा[ व ल ल - (7), क्ष्मीधरेण देवश्रीम हा ]-- ( 8 ) वीरस्य आसौजमासे || २८८ Page #314 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३६३ । ( 10 ) (9) अष्टाह्निकापदे द्रमाणां १०० शतमेकं प्रदत्तं ॥ तद्व्या( 11 ) जमध्यात ( तू ) मठपतिना गोष्ठि - (13) के द्रम १० दशकं वेचनी(13) यं पूजाविधाने देवश्रीमहावीरस्य ॥ ( ३६३ ) (1 ) ई ॥ संवत् १३२३ वर्षे मार्गसु ( 2 ) दि ५ बुधे महाराजश्रीचा ( 3 ) चिगदेवकल्याणविजय - ( 4 ) राज्ये तन्मुद्रालंकारिणि ( 5 ) महामात्य श्रीजक्षदेवे ॥ ( 6 ) श्री नाणकीय गच्छप्रतिबद्ध( 7 ) महाराजश्रीचंदन विहारे ( 8 ) विजयिनि श्रीमद्धनेश्वर - (१) सूरौ तैलगृहगोत्रोद्भ( 10 ) वेन महं नरपतिना स्वयं ( 11 ) कारित जिनयुगल पूजा( 12 ) निमित्तं मठपतिगोष्टि (ष्टि) क(13) समक्षं श्री महावीरदेव ( 14 ) भांडागारे द्रम्माणां शता ( 15 ) र्द्ध प्रदत्तं ॥ तद्व्याजोद्भवे( 16 ) न द्रम्माद्धेन नेचकं मासं ( 17 ) प्रति करणीयं ॥ शुभं भवतु ॥ ૨૮૯ २१७ Page #315 -------------------------------------------------------------------------- ________________ २१८ प्राचीन जैन लेखसंग्रहे नाडोलनगरस्थलेखाः । ( ३६४ ) (1) संवत् १२१५ ॥ वैशाख शुदि १० भौमे वीसाडास्थाने श्रीमहावीर चै[त्ये समु]दा ( 2 ) यसहितैः देवणाग नागड जोगडसुतैः देम्हाज धरण जसचंद्र ज ( 3 ) सदेव जसघवल जसपालैः श्रीनेमिनाथविवं कारितं ॥ बृहद्रच्छी ] - ( 4 ) य श्रीमद्देवसूरिशिष्येण पं० पद्मचन्द्रगणिना प्रतिष्ठितं ।। ( ३६५ ) ( 1 ) संवत् १२१५ वैशाख शुदि १० भौमे वीसाडास्थाने श्रीमहावीरचैत्ये समुदायस ( 2 ) हितैः देवणाग नागड जोगडसुतैः देम्हाज धरण जसचंद्र जसदेव ( 3 ) जसधवल जसपालैः श्रीशांतिनाथविवं कारितं प्रतिष्ठितं बृहद्ग ( 4 ) च्छीय श्रीमन्मुनिचंद्रसूरिशिष्य श्रीमद्देवसूरिविनेयेन पाणिनीय पं० पद्मचं ( 5 ) द्रगणिना यावद्दिवि चंद्ररवी स्यातां धर्मो जिनप्रतीतोस्ति ताव [जी]यादेत -- ( 6 ) [ज्जि] नयुगलं वीरजिनभुवने || ૨૯૦ Page #316 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३६६-३६७ । २१९ (३६६) ( . ) ॥ ॥ सं. १६८६ वर्षे प्रथमाषाढव० ५ शुक्रे राजा धिराजगजसिंहजीराज्ये योधपुरनगरवास्तव्य मंणोत्र (') जैसासुतेन जयमलजीकेन श्रीशांतिनाथवि कारितं प्रति छापितं स्वप्रतिष्ठायां प्रतिष्ठितं च श्रीतपागच्छा(3) धिराजभट्टारक (1) [श्री] ५ श्रीविजयदेवमूरिभिः स्वपट्टालंकार आचार्यश्रीश्रीविजयसिंहमूरिप्रमुखपरिवार [सहितैः) (३६७ ) (1) श्रीपद्मप्रभवि (2) ॥ ० ।। सं० १६८६ वर्षे प्रथमाषाढ व० ५ शुक्र (४) राजाधिराजश्रीगजसिंहप्रदत्तसकलराज्यव्यापाराधिका रेण (4) मं० जेसा सुत मं० जयमल्लजीनाम्ना श्रीचंद्रप्रभविं कारितं प्रतिष्ठापितं स्वप्रतिष्ठायां श्रीजा( 5 ) लोरनगरे प्रतिष्ठितं च तपागच्छाधिराज भ० श्रीहीर विजयसूरि पट्टालंकार भ० श्रीविजयसेनसूरिपट्टालंकार पातशाहि श्रीजहांगीर प्रदत्त महातपाविरुदधारक(6) भ० श्री५ श्रीविजयदेवसूरिभिः स्वपदप्रतिष्ठिताचार्य श्रीविजयसिंहरिप्रमुखपरिवार परिकरितैः । राणा श्री जगसिंहराज्ये नाडुलनगररायविहारे श्रीपद्मप्रभविंद (7) स्थापितं ॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ २२० प्राचीनजैनलेखसंग्रह ( ३६८ ) सं० १४८५ वै० शु० ३ बुधे प्राग्वाट श्रे० समरसी सुत दो० धारा भा० सूहवदे सुत दो महिपा भा० माल्णदे सुत दो० मुलाकेन पितृव्य दो० धर्माभ्रातृदो०मांइआभ्यां च दो० महिपा श्रेयसे श्रीसुविधिविवं कारितं प्रतिष्ठितं श्रीतपागच्छेशश्रीसोमसुंदरसूरिभिः॥ (३६९) ( 1 ) ओं ॥ स्वस्ति श्रीनृपविक्रमकालातीतसंवत() १[३]९४ वर्षे चैत्रशुदि १३ शुक्र (2) श्रीआसलपुरे महाराजाधिराजश्रीवणवीरदेवराज्ये रा उत. ( 3 ) माल्हणान्वये राउतसोमपुत्र राउतबांबीभार्या जाखळ देवि( 4 ) पुत्रेण राउतमूलराजेन [श्री]पार्श्वनाथदेवस्य ध्वजारो पणसमये ( 5 ) राउतबाला राउतहा[था] कुमरलूंभा नींवा समक्षं मातृ (तापित्रौः पु(6) ण्यार्थं ढिकुयड वा[डी सहितः प्रदत्तः। आचंद्रार्क यावदियं व्य(7) वस्था प्रमाणा()। बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः य( 8 ) स्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥ १ शुभं भवतु ॥ श्रीः॥ ૨૯૨ Page #318 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३००। २२१ (३७०) (1) स्वस्तिश्री संवत् १४७५ वर्षे आसाढ--- (2) सुदि ३ सोमे राणा श्रीलाषाविजयराज्ये ( 3 ) प्रधान ठाकुर श्रीमांडणव्यापारे श्रीआसल( 4 ) पुरदुर्गे श्रीपार्श्वनाथमंत्रिचैत्थे । उपके शवं-- (b) शे लिगागोत्रे साहकडूआ भार्या कमलादे पु-- (6) त्र जगसीह वाडरा नूलु केल्हा जगसीह भार्या (7) जाल्हणदे पुत्र खेढा भार्या जयती पुत्र सुहड स(8) ब्लू सहितेन आत्मपुण्यश्रेयसे वालाणामंडपजी(9) र्णोद्धारः कागपितः शुभं भवतु समस्तसंघमांड(10) ण ठाकुर साक्षिकः । ( ३७१ ) (1) ओं ॥ संवत् १३५२ वैशाखसुदि ४ श्रीवा(बा)हडमेरौ महारा( 2 ) [जकुलश्रीसामंतसिंहदेवकल्याणविजयराज्ये तनि(3) युक्त श्रीरकरणे [मं०] वीरासेलबलाउल भां० [म] ग[लप्रभृत यो ( 4 ) ध[मा]क्षराणि प्रयच्छतिन्ति) यथा । श्रीआदिनाथ मध्ये संति (5) ठमानश्रीविनि मर्दनक्षेत्रपाल श्रीचउंड देवराजयो[:] ( 6 ) उभयमाग्री(गी)य समायातसार्थउष्ट्र १० वृष २० उभ यादपि उर्द (ऊर्व) - ૨૯૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ २२२ प्राचीनजैनलेखसंग्रहे (7) सार्थ प्रति द्वयोर्देवयोः पाइला पक्षे [ भीम प्रिय दश विशोपक [१०] (8) अझै(ो र्दैन ग्रहीतव्याः । असौ लागो महाजनेन मानित(तः) |॥ यथाक्तं (9) व (ब) हुभिर्विसुधा यु(भुक्ता राजभिः सगशदिभिः यस्य यस्य यदा भू(10) भी तस्य तस्य तदा फलं ॥१॥ छ ।। (३७२ ) ( 1 ) सं० १५०८ वै० व० १३ प्राग्वाट सा जगसीसुत सं० (2) केल्हा कडूआ हेमा माला जयता रणसी लापा ललतादे पुत्र सा० साडूले( 3 ) न भार्या वाल्ही सुत नरसींह नगादि कुटुिंब]युतेन गुलधासित ( ? ) चतुर्विंशति प्रतिमाः कारयता श्री शत्रुजये२ ( 4 ) शीतलनाथविंब कारितं प्रतिष्ठितं तपाश्रीसो[मसुंदरमूरि पट्टे] श्रीश्रीश्री रत्नशेखरसूरिभिः श्रीदेवकुलपाटकनगरे श्रीगिरनारबिंबः ( 5 ) श्रीअर्बुदगिरौ२ श्रीचंपकमेरौ२ चित्रकूटे२ जाउरनगरेर कायद्रे२ नागहृदे२ ओसवाले२ श्रीनागपुरे२ कुंभ[ल गढे२ श्रीदेवकुलपाटके२ श्रीकुंडं . . . . . . . २८४ Page #320 -------------------------------------------------------------------------- ________________ लेखाडू:- ३७३ - ३७५/ ( ३७३ ) (2) श्रीयशचन्द्रोपाध्यायशिष्यैः (2) श्रीपद्मचंद्रोपाध्या [ यैः ]नि( 3 ) जजननीसूरीश्रेयोऽर्थ ॥ (4) स्तंभलता कारिता || ( 1 ) श्रीकुकुभाचार्य - ( 2 ) शिष्येण भट्टा० धू( 8 ) लभद्रेण निजज ( 4 ) ननी चेहणि श्रेयो (६) र्थ स्तंभलता प्रदत्ता । (2) ( ३७५ ) ( 1 ) संवत् ११४३ वैशाखे सुदि ३ बृहस्पतिदिने श्रीवीरनाथदे वस्य श्रावको नाम जेदुकः । विं पूर्णदेविमत् ( १ ) - ॥ ख्यसूरिशिष्येण सूरिणा । ( 8 ) (4) ( 5 ) ( ३७४ ) कारयामासस [ श्रीमन्तोऽजि ]तदेवा श्रीमद्विज यसिंहेन जिनयुगं प्रतिष्ठितं । ૨૯૫ २२३ Page #321 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे ( ३७६ ) (1) संवत् ११४३ वैशाखसुदि ३ बृहस्पतिदिने । आसीत कर्कटवंशेन -- २२४ (2) ( 3 ) ( 4 ) [ जन ] मनोहरम् । कारितं शांतिनाथस्य बिंबं 703092e केकींदग्रामस्थ जिनालप्रशस्तिः ( ३७७ ) ॥ ६० ॥ ॐ नमो वीतरागाय । श्रीसिद्धिर्भवतु || स्वस्ति श्रयमास्पद (*)माप्तसिद्धिजगत्त्रये यस्य भवत्प्रसिद्धिः । सोsस्तु श्रिये स्फूर्ज्जदनं (*)तरिद्धिरादीश्वरः शारद भास्वदिद्धिः ॥ १ ॥ यमाहताः शैव मतावलंबा हिं ( * ) [दुप्र ] कारा यवनप्रकाराः । सर्वेऽप्यमी मोदभृतो भजंतो युगादिदेवो दुरितं स तु ॥ २ ॥ दूर्वा सारः सवप्रसारः कच्छप्रसारो (*) व्रततिप्रसारः । ૨૯૬ Page #322 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३७७। इमे समे कोटितमेऽपि भागे ऽपत्यप्रसारस्य न यान्ति यस्य ॥ ३ ॥ गीर्वाणसालो न हि काष्ठभावात् तथा पशुत्वान्नहि (*)कामधेनुः । मृदा विकारान्नहि कामकुंभ चिंतामणिनैव च कर्करत्वात् ।। ४ ॥ मूर्यो न तापाकुलताकरत्वात् सुधाकरो नैव कलं(*)कवत्त्वात् ॥ सुवर्णशैलो न कठोरभावात नाभ्यंगजातेन तुलाधुपैति ॥ ५ ॥ दुग्धोदधौ संस्थिततोयविन्दून् पुष्पोच्चयानंदन * काननस्थान् । करोत्करान् शारदचन्द्रसत्कान् कश्चिन्मिमीते गुणान् युगादेः ॥६॥ यस्माद् जगत्यां प्रभवंति विद्याः सुपचलोकादिव(*)कामगव्यः । द्वयोऽपि वांच्छाधिकदानदक्षाः पुण्यातु पुण्यानि स नाभिसूनुः॥७॥ यतोंतरायास्त्वरितं प्रणेशु मृगाधिराजादिव मार्गपू(*)गाः । यद्वा मयूरादिव लेलिहानाः स मारुदेवो भवताद् विभूत्यै ॥ ८ ॥ राठोडवंशवततिप्रतान नीकोपमो नीकनिकायनेता । (*) राजाधिराजोऽजनि मल्लदेव - २८७ Page #323 -------------------------------------------------------------------------- ________________ २१६ प्राचीन जैन लेख संग्रहे स्तिरस्कृतारिप्रतिमल्लदेवः ॥ ९ ॥ तस्यैौरसस्समजनिष्ट बलिष्ठवाहः प्रत्यर्थितापनकदर्थन पर्व्व राहुः (*) । श्रीमल्लदेव नृपपट्टसहस्ररश्मिः श्रीमानभूदुदयसिंहनृपः सरश्मिः ॥ १०॥ कमधजकुलदीपः कांतिकुल्या नदीप स्तनुजितमधुदीपः सौ (*) म्यता कौमुदीपः । नृपतिरुदयसिंहः स्वपतापास्तसिंहः सितरदमुचुकुंदः सर्व्वनीत्या मुकुंदः ॥ ११ ॥ राज्ञां समेषामयमेव वृद्धो वाच्यस्तद (*)न्देरर्थ वृद्धराजः । यस्येति शाहिर्विरुदं स्प दया दकब्बरो बब्बर शहंसः ॥ १२ ॥ तत्पट्टहेम्नः कषपट्टशोभा मवीभरत्संप्रति सूरसिंहः । यो (*) माषपेषं द्विषतः पिपेष निर्मूलकाषं कपितार्त्तितांतिः ॥ १३ ॥ राज्यश्रियां भाजनमिद्धवागा प्रतापमंदीकृतचण्डधामा । सपत्ननागावलिनाश सिंहः (*) पृथ्वीपती राजति सूरसिंहः ॥ १४ ॥ प्रतापतो विक्रम सूर्य सिंहौ गतौ व्योभवनं च भीतौ । अन्वर्थतो नाम जगाम सूर्य -- सिंहेति यः सर्वजन ( * ) प्रसिद्धं ॥ १५ ॥ ૨૯૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३७७। १२७ यदीयसेनोच्छलितै रजोभि-- मलीमसांगो दिवसाधिनाथः । परो दधावस्तमिषेण मन्ये स्नातुं प्रवेशं कुरुते विनम्रः ॥ १६ ॥ अप्ये(*)कमीहेत न शुद्धवंशो धारे च के तृप्तियुतो विशेषात् । स्वयं हतारातिवसुंधरस्त्री परिग्रहात्तद्बहुताकरस्सः । १७ ॥ तथापि राज्यः परितोपमा( )जः स्तुवंति विज्ञा विविधैः कवित्वैः । वहति भक्तिं स्वकुटुंबलोका अहो यशो भाग्यवशोपलभ्यं ॥ १८॥ द्वाभ्यां युग्मं । सुरेषु यद्वन्मघवा विभाति(*) __ यथैव तेजस्विषु चंडरोचिः । न्यायानुयायिष्विव रामचंद्र-- स्तथाधुना हिंदुषु भूधवोयं ॥ १९ ॥ द्रव्यं जिना!चितकुंकुमादि दीपार्थमाज्या(*)द्यममारियो । आचामतोम्लादितपोविशेष विशेषतः कारयते स्वदेशे ।। २० ॥ नापुत्रवित्ताहरणं न चौरी न न्यासमोषो न च मद्यपानं । नाख(*)टको नान्यवशा निषेवे त्यादिस्थितिः शासति राज्यमस्मिन् ॥ २१ ॥ २८८ Page #325 -------------------------------------------------------------------------- ________________ २२८ प्राचीन जैन लेख संग्रहे अभूद्दधानो युवराजमुद्रां तस्मात् कुमारो गजसिंहनामा । गत्या गजो (*) तीवचलेन सिंहस्तेनैव लेभे गजसिंहनाम ॥ २२ ॥ श्रीओसवालाऽन्वयवार्द्धिचंद्रः प्रशस्तकार्येषु विमुक्ततेंद्रः । विज्ञप्रगेयोचितवालगोत्रः पणे (*)ष्वपि स्वेष्वचत्वगोत्रः || २३ || आसन्निवासी नगरान्तरे च प्रायः प्रभूतैर्द्रविणैरुपेतः । जगाभिधानो जगदीश सेवा देवाभिरामो व्यवहारिमु (*) ख्यः ॥ २४ ॥ विद्यापुर : सूरसुवाचकानां करे पुरे योधपुराभिधाने । दंतप्रमाणाद्ववया जगाख्यः स एष तुर्यव्रतमुच्चचार ॥ २५ ॥ तदंगजन्मा ( * ) जनितप्रमोदः पुण्यात्मनां पुण्यसहायभावात् । विशिष्टदानादिगुणैः सनाथो नाथाभिधो नाथसमाप्तमानः ॥ २६ ॥ तस्योज्ज्वलस्फारविशालशीला • भार्या(*)भवद् गूर्जरदे सुनामा । रूपेण वर्या गृहभारधु श्रीदेवगुर्वीः परिचर्ययार्या ॥ २७ ॥ 300 द्वाभ्यां युग्मं । Page #326 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३७७ । असूत सा पूर्वदिगेव सूर्य मुक्तामणि वंशविशेषयष्टिः । वज्रां (*) कुरं रोहणभूमिकेव नापाभिधानं सुत राजरत्नं ॥ २८ ॥ गुणैरनेकैः सुकृतैरनेकै लेभे प्रसिद्धिर्भुवि तेन विष्वक् । तदर्थिनोऽन्येपि समर्ज्जयंतु गु (*) णान् सपुण्यान्विधुवद्विशुद्धान् ॥ २९ ॥ तस्यासी नवलादे वनिता वनितारसाररूपगुणा । शीलालंकृतिरम्या गम्या नापाइयेनैव ॥ ३० ॥ आसाभिधा (*) नो मृताभिधश्व सुधर्मसिंहोऽप्युदयाभिधोऽपि । सादूलनामेति च संति पंच तयोस्तनूजा इव पांडुकुंत्योः ॥ ३१ ॥ आसाभिधानस्य बभूव भार्या सरू (*)पदेवीति तयोः सुतौ द्वौ । तयोरभूदादिमवीरदासो लघुश्चिरं जीवितजीवराजः ॥ ३२ ॥ वृद्धेतरस्यामृतसंज्ञितस्य मृगेक्षणा मौलिकदेऽभिधाना । सु ( * ) तावभूतामनयोस्तथा द्वौ मनोहराख्योऽपरवर्द्धमानः ॥ ३३ ॥ सदा मुदे धारलदेऽभिधाना सुधर्मसिंहस्य सम्मिणीति । कुटुंबिनी सा उछरंगदेवी 300 २२९ Page #327 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे प्रिया ब(*)भूवोदयसंज्ञितस्य ॥ ३४ ॥ इति परिवारयुतश्चोज्जयंतशत्रुजयेष्वकृत यात्रा । निधिशरनरपति १६५९ संख्ये वर्षे हर्षेण नापाख्यः ॥३५॥ अर्बुदगिरिरा(*)णपुरे नारदपुर्यां च शिवपुरीदेशे । यात्रा युगषट्पदपदकला १६६४ मितेऽब्दे चकार पुनः ॥३६॥ श्रीविक्रमादिनु(?)तर्कपड्भू वर्षे १६६६ गते फा(*)ल्गुन शुक्लपक्षे। तौ दंपती स्वीकुरुतः स्म तुर्य व्रतं तृतीयाहनि रूप्यदानैः ॥ ३७ ॥ दानं च शीलं च तथोपकार स्त्रयात्मकोयं शुभयोग आस्ते । नापाभिधा(*)ने व्यवहारिमुख्य ____ यथाहि लोके गुरुपुष्यपूणा ॥ ३८ ॥ भुजाजिताया निजचारसंपदो न्यायोर्जितायाः फलमिष्टमिच्छता । बाणांगषट्शीतगु १६६५ संख्य(*)हायने विधापितस्तेन हि मूलमंडपः ॥ ३९ ॥ चतुष्किके द्वे अपि पार्श्वयोढियो पाभिधानेन विधापिते इसे ।। पित्रोर्यशः कीर्तिरुभे इस स्वयोः का द्वयं(*)तोडरसूत्रधारकः॥ ४० ॥ विविधवादिमतंगजकेसरी कपटपंजरभंगकृते करी । भवपयोधिसमुत्तरणे तरी प्रबलधैर्यहरेर्वसने दरी।। ४१ ॥ असमभाग्य( अयश्चयसागरः स्वगुणजितनायकनागरः । ૩૦૨ Page #328 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:- ३७८ । विजयसेन गुरुस्तपगच्छराड् विजयते ज त ज दाद्वतः || ४२ ॥ पोदरियो विज (*)यंते विजयदेवसूरीशाः । भी उचितवाल गोत्रावतंस तुल्या अनूचानाः || ४३ ॥ तेषां निदेशेन सदेो विभाकरेंगंगात रंगालिलसद्ययशोभरैः । प्रतिभावधूवरैः जिनाल ( * ) योयं प्रतिष्ठितो वाचकलब्धिसागरैः ॥ ४४ ॥ पंडितपंक्तिप्रभवः श्रीविजयकुशल विबुधवरास्तेषां । शिष्येणोदयरुचिना प्रशस्तिरेषा वि ( * ) निरमायि ॥ ४५ ॥ श्रीसहजसागर सुधीविनेयजय सागरः प्रशस्तिमिमां । उदलीलिखदुत्कीर्णा वरतोडरसूनधारेण ॥। ४६ ।। द्वाभ्यां युग्मं । ( ३७८ ) ( 1 ) ६० ॥ सं० १२३० आषाढ शुदि ९ किष्किंधविधिचैत्ये मूलना ( 2 ) करः श्री आनंदसूरिदेशनया श्रे० धांधल थे० वालामणदासददिवाराव पीवरदिया प्रमुखश्रेयो ' 303 २३१ Page #329 -------------------------------------------------------------------------- ________________ २३२ प्राचीन जैनलेखसंग्रहे वैराटनगरस्थजिनालयप्रशस्तिः । ( ३७९ ) (1) ॥ ६० ॥ श्रीहीरविजयसूरीश्वर गुरुभ्यो नमः ॥ स्वस्ति श्रीमन्नृ ] ( 2 ) -- शाके १५०९ प्रवर्तमाने फाल्गुनशुक्ल द्वितीयायां रवौ (3) अखिल प्रतिपक्षक्ष्मापालचक्रवाळत मोजालरुचिरतरचरणकर्म [ल] ( 4 ) ..... प्रसरतिलकित नम्रीभूत भूपालभालमचलवलमाक्रमकृतचतुर्द्विग्[विजय ] ( 5 ) .... न्यायैकधुराधरण धुरीण दुरपासनमादिशदिव्यसन निराकरण प्रवीण ( 6 ) ण गोचरीकृतप्राक्तननलनरेंद्र रामचंद्रयुधिष्ठिरविक्रमादित्यप्रभृतिमहीमहें [द्र ] ० (7) कीर्तिकौमुदीनिस्तंद्र चंद्र श्रीहीर विजयसूरींद्रचंद्र चारुचातुरी चंचुरचतुरनरानिर्वच[नी) ( 8 ) न प्रोद्भूतप्रभूततर दयार्द्रतापरिणतिप्रणीतात्मीय समग्र देशमतिवर्षपर्युषण पर्व ( 9 ) जन्ममास ४० रविवासर ४८ संबंधिषडधिकशतदिनावधिसर्वजन्तुजाताभयदानफुर [मान] (10) बली वर्ण्यमानप्रधानपीयूष विशदतमनिरपवादयशावादधर्मकृत्य ३०४ • देदीप्यमान Page #330 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-३७९ । २३३ ( 11 ) श्री अकब्बरविजयमानराज्ये अग्रेह श्रीवइराटनगरे | पांडु पुत्रीयविविधावदातश्रवण ( 12 ) म्राद्यनेकगैरिकखानिनिधानीभूत समग्र सागरांवरे श्रीमालज्ञातीय संक्याणगोत्रीय सं नाल्हा (1) श्रीदेल्हीपुत्र सं ० ईसर भार्या झवकू पुत्र सं० रतनपालभार्या मेदाई पुत्र सं ० देवदत्त भार्याम्पू पुत्र पावसा ( 14 ) टोडरमल सबहुमानप्रदत्त सुबहुग्रामस्वाधिपत्याधिकारीकृत स्वप्रजापालनानेकप्रकार सं० भारमल भा ( 15 ) इंद्र राजनाम्ना प्रथमभार्या जयवंती द्वितीयमार्यादमा तत्पुत्र सं० चूहडमल्ल | स्वप्रथम लघुभ्रातृ सं० अज [यराज ] (16) "रीनां पुत्र सं० विमलदास द्वितीय भार्या नगीनां स्वद्वितीय लघुभ्रातृ सं० स्वामीदास भार्या ( 17 ) कां पुत्र सं० जगजीवन भार्या मोतां पुत्र सं० कचरा स्वद्वितीयपुत्र सं ० चतुर्भुज प्रभृति समस्त कुटुंब [ व ] ( 18 ) इराद्रंगस्वाधिपत्याधिकारं बिभ्रता स्वपितृनामप्राप्तरीलमयश्री पार्श्वनाथ १ रीरीमयस्वनामधारितश्रीश्री ( 19 ) चंद्रप्रभ २ भ्रातृअजयराजनामधारितश्री ऋषभदेव ३ प्रभृतिप्रतिमालंकृतं मूलनायक श्रीविमलनाथविवं ( 20 ) स्वश्रेयसे कारितं ! बहुलतमवित्तव्ययेन कारित श्रीइन्द्रविहारापरनाम्नि महोदयप्रासादे स्वप्रतिष्ठा (ष्ठा) यां 304 Page #331 -------------------------------------------------------------------------- ________________ २३४ प्राचीनजैन लेखसंग्रह (21) प्रतिष्टि(ष्ठितं च श्रीतपागच्छे श्रीहेमविमलसूरितत्पट्टल क्ष्मीकमलाक्षीकंठस्थलालंकारहारकृतस्वगुज्ञिप्ति( 22 ) सहकृतकुमार्गपारावारपतज्जंतुस मुद्धरणकर्णधाराकारसु विहितसाधुमार्गक्रियोद्धारश्रीआणंद( 23 ) विमलसूरिपट्टप्रकृष्टतममहामुकुटमंडनचूडामणीयमानश्रीवि जयदानसूरितत्पट्टपूर्वाचलतटीप-~( 24 ) - - - - - - करणसहस्रकिरणानुकारिभिः स्वकीय वचनचातुरीचमत्कृतकृतकश्मीरकामरूप(25) - - - - - - - - [स्तानकाबिलबदकसाढिल्लीमरू स्थलीगुर्जरत्रामालवमंडलप्रभृतिकानेकजनपद( 26 ) - - - - - - - आचरणनैकमंडलाधिपतिचतुर्दश च्छत्रपतिसंसेव्यमानचरणहमाउनंदनजलालु - ( 27 ) दीनपातसाहिश्रीअकबरसुरत्राणप्रदत्तपूर्वोपवर्णितामारि फुरमानपुस्तकमांडागारमदानवंदि . . . . . . . . . . . (28) ........... दिबहुमानसर्वदोपगीयमानसर्वत्रप्रख्यातजगद् रुविरुदधारिभिः । प्रशांततानिःस्पृहता( 29 ) -- - तासंविज्ञतायुगप्रधानताद्यनेकगुणगणानुकृतप्राक्त नवज्रस्वाम्यादिसूरिभिः सुवि--- ( 30 ) [ हितसिरोम णिसुगृहीतनामधेयभट्टारकपुरंदरपरमगुरु गच्छाधिराज श्री श्री श्री श्री श्री श्री श्री श्री ( 31 ) श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री [ हरिविज ]यसूरिभिः स्वशिष्यसौभाग्यभाग्यवैराग्य-- 30६ Page #332 -------------------------------------------------------------------------- ________________ (::) [ औदा ]र्यप्रभृतिगुणग्राम मणिगणरोहणक्षोणी ...... (::) [ तलमंड ]णगुर्वाज्ञापालनैक ताने कमंडल महाडंवरपुरस्सर - - प्रतिष्ठप्रतिष्ठाप्रष्ठ (34) · (35) - - कर्मनिर्माण वशीकरण कार्मणमाज्यप्रव्रज्याप्रदा (36) ( लखाङ्कः-- ३७९ । ( 37 () 38 जनमनः पवित्रक्षेत्रवोधिबीजवपनप्रधान - क ग्विलासराजमानत तदेशीयदर्शनस्पृहया (39) - तकल्पलता प्रवर्द्धन पर्व पर्वतायमानविबुधजन ' ) - - - तिरस्कृतसुधारसवा ( 40 ) भइरवपुत्र मसरफ भगतू महमवाल | २३५ हनीयमद्दा 309 • कीर्ति पुरंदर महोपाध्याय श्री ५ श्रीकल्याणविजयगणिपरिवृतै माणभव्य श्री इंद्र विहार प्रासादप्रशस्तिः पं० लाभविजयगणिकृता लिखिता पं० सोमकुशल [ग० णिना ] वनीकृ क्षी — मनोरथप्रथाप्रथि - - -- Page #333 -------------------------------------------------------------------------- ________________ २३१ प्राचीनजेनलेखसंग्रह राजगृहगलपार्श्वनाथमंदिर प्रशस्तिः। (३८०) ( 1 ) प ॥ आँनमः श्रीपार्श्वनाथाय ॥ श्रेयश्रीविपुलाचला. मरगिरिस्थेयः स्थितिस्वीकृतिः पत्रश्रेणिरमाभिरामभुजगाधीशस्फटासंस्थितिः । पादासीनदिवस्पतिः शुभफलश्रीकी तिपुष्पोद्गमः श्रीसङ्घाय ददातु वाञ्छितफलं (2) श्रीपार्श्वकल्पद्रुमः ।१॥ यत्र श्रीमुनिसुव्रतस्य सुविभो जन्न व्रतं केवल सम्राजां जयरामलक्ष्मणजरासन्धादिभूमीभूजां । जज्ञे चक्रिवलाच्युतप्रतिहरिश्रीशालिनां सम्भवःप्रापुः श्रेणिकभूधवादि( 3 ) भविनो वीराच्च जैनी रमा ॥२॥ यत्राभयकुमारश्रीशा लिधन्यादिमा धनाः । सर्वार्थसिद्धिसम्भोगभुजो जाता द्विधाऽपि हि ।। ३ ।। यत्र श्रीविपुलाभिधोऽवनिधरो वैभार नामापि च श्रीजैनेन्द्रविहारभूषणधरौ पूर्वाप( 4 ) राशास्थितौ । श्रेयो लोकयुगेऽपि निश्चितमितो लभ्यं ब्रुवाते नृणां तीर्थ रामगृहाभिधानमिह तत्कैः कैन संस्तू. यते ॥ ४ ॥ तत्र च संसारापारपारावारपरपारपापणप्र वणमहत्तमतीर्थे । श्रीराजगृहम( 5 ) हातीर्थे । गजेन्द्राकारमहापोतप्रकारश्रीविपुलगिरिवि पुलचूलापीठे सकलमहीपालचक्रचूलामाणिक्यमरीचिम ञ्जरीपिञ्जरितचरणसरोजे । सुरत्राणश्रीसाहिपेरोजे मही मनुशासति । तदीय 3०८ Page #334 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: ३८० । ११७ (4) नियोगान्मगधेषु मलिकवयोनाममण्डलेश्वरसमये । तदीयसेवक सहणास दुरदीन साहाय्येन । यादाय निर्गुणखनिगुणिरङ्गभाजां || पुंमौक्तिकावलिरलं कुरुते सुराज्यं वक्षः श्रुती अपिशिरः (7) सुतरां सुतारा सोयं विभाति भुवि मन्त्रिदलीय वंशः ॥ ५ ॥ वंशेमुत्रपवित्रधीः सहजपालाख्यः सुमुख्यः सतां जज्ञेऽनन्य समान सद्गुणमणशृङ्गारितांगः पुरा । तत्सूनुस्तु जनस्तुतस्तिहुणपालेति मतीतोऽभव ( ४ ) ज्जातस्तस्य कुले शुधांशुधवले राहाभिधानो धनी ॥६॥ तस्यात्मजोजनि च ठक्करमण्डनाख्यः सद्धर्मकर्मविधिशिष्टजनेषु मुख्यः । निःसीमशीलकमलादिगुणालिघाम जज्ञे गृहेऽस्यः गृहिणी थिरदेविनाम || (१) ७ पुत्रास्तयोः समभवन् भुवने विचित्राः पंचात्र संततिभृतः सुगुणैः पवित्राः । तत्रादिमास्त्रय इमे सहदेवकामदेवाभिधानसहराज इति प्रतीताः ॥ तुर्यः पुनर्जयति सम्प्रति बच्छराजः श्रीमा ( 10 ) न् सुबुद्धिलघुबान्धवदेवराजः । याभ्यां जडाधिकतया घनपङ्कपूर्वदेशेपि धर्मरथधुर्यपदं प्रपेदे ॥ ९ । प्रथममनवमाया वच्छराजस्य जाया समजनि रतनीति स्फीतिसन्नीतिरीतिः । प्रभवति पहराजः सद्गु ( 11 ) श्रीसमाजः सुत इत इद्द मुख्यस्तत्परयोढराख्यः ॥१०॥ द्वितीया च प्रिया भाति वीधीरिति विधिप्रिया । धनसिंहादयश्वास्याः सुता बहुरमाश्रिताः ॥ ११ ॥ अजनि च दयिताद्या देवराजस्य राजी गुणम ३०८ Page #335 -------------------------------------------------------------------------- ________________ पाचीनजनलेखसंग्रहै (12) णिमयतारापारशृंगारसारा । स्म भवति तनुजातो धर्म सिंहोत्र धुर्यस्तदनु च गुणराजः सत्कलाकलिवर्यः ॥१२ अपरमथ कलत्रं पद्मिनी तस्य गेहे तत उरुगुणजातः पी मराजोंगजातः । प्रथम उदितपद्मः पद्म--- (13) सिंहो द्वितीयस्तदपरघडसिंहः पुत्रिका चाच्छरीति ॥१३ इतश्च ॥ श्रीवर्द्धमानजिनशासनमूलकन्दः पुण्यात्मनां समुपदर्शितमुक्तिभन्दः । सिद्धान्तमूत्ररचको गणभृतसुधर्मना माजनि प्रथमकोऽत्रयुग(14) प्रधानः ॥१४॥ तस्यान्वये समभवद्दशपूर्विवज्रस्वामी मनो भवमहीधरभेदवनः । यस्मात्परं प्रवचने प्रससार वज्रशाखा सुपात्रसुमनःसकलप्रशाखा ॥१५॥ तस्यामहर्निश मतीव विकाशवत्यां चान्द्रे कु(15) ले विमलसर्वकलाविलासः। उद्योतनो गुरुरभाद्विबुधो यदीये पट्टेऽजनिष्ट सुमुनिर्गणिवर्द्धमानः ॥१६॥ तदनु भुवनाश्रान्तख्यातावदातगुणोत्तरः सुचरणरमाभूरिः मूरि बभूव जिनेश्वरः । खरतर इ(16) ति ख्याति यस्मादवाप गणोप्ययं परिमल कल्पश्रीष - - इगणो वनौ ॥ १७॥ ततः श्रीजिनचन्द्राख्यो वभूव मुनिपुङ्गवः। संवेगरंगशालां यश्चकार च बभार च ॥ १८॥ स्तुत्वा मन्त्रपदाक्षरैरवनितः श्रीपा(17) चिन्तामणि - - - - - - - - - ताकारिणं । स्थानेनंतमुखोदयं विवरणं चक्रे नवांग्या यकैः श्रीमन्तो ऽभयदेवमूरिगुरवस्तेऽतः परं जबिरे ॥ १९ - -- -- ૩૧૦ Page #336 -------------------------------------------------------------------------- ________________ लेखाइः-३८०। २३९ (18) - - -जिनवल्लभ - -- शांगनोवल्लभो - - - - प्रियः यदीयगुणगौरवं श्रुतिपुटेन सौधोपमं निपीय शिरसोऽधुनापि कुरुते न कस्तांडवं ॥२०॥ तत्पट्टे जिनदत्तमूरि रभवद्योगीन्द्रचूडामणिमिथ्याध्वां(19) तनिरुद्धदर्शन - - - - अंबिकया न्यदेशि सुगुरुः क्षे त्रेऽत्र सर्वोत्तमः सेव्यः पुण्यवतां सतां सुचरणज्ञानश्रिया सत्तमः ॥ २१ ॥ ततः परं श्रीजिनचन्द्रमूरिर्वभूव निःसंग गुणास्तभूरिः। (2)) चिन्तामणि लितले यदीयेऽध्युवास वासादिव भाग्य लक्ष्म्याः ॥२२॥ पक्षे लक्ष्यगते सुसाधनमपि प्रेत्यापिदुःसाधनं दृष्टांतस्थितिवन्धबंधुरमपि प्रक्षीणदृष्टान्तकं । वादे वादिगतप्रमाणमपि यैर्वाक्यं (21) प्रमाणस्थितं ते वागीश्वरपुंगवा जिनपतिप्रख्या बभूवु स्ततः ॥२३॥ अथ जिनेश्वरसूरियतीश्वरा दिनकरा इव गोभरभास्वराः । भुवि विवोधितसत्कमलाकराः समुदिता वियति स्थितिसुन्दराः ॥१४॥ जिन प्र(22) बोधा हतमोहयोधा जने विरेजुर्जनितमबोधाः । ततः पदे पुण्यपदेऽदसीये गणेन्द्रचर्या यतिधर्माधुर्याः ॥२५॥ निरंधानो गोभिः प्रकृतिजडधीनां विलसितं भ्रमभ्रश्य ज्जोतीरसदशकलाकोल(28) विकलः । उदीतस्तत्प? प्रतिहततमाकुग्रहमतिर्नवी नोऽसौ चंद्रो जगति जिनचन्द्रो यतिपतिः ॥२६॥ प्राकट्यं पंचमारे दधति विधिपथश्रीविलासप्रकारे धर्माधारे सुसारे विपुलगिरिवरे मानतुंगे विहा 3११ Page #337 -------------------------------------------------------------------------- ________________ २४० प्राचीनजैनलेखसंग्रह (24) रे कृत्वा संस्थापनां श्रीप्रथमजिनपतेर्येन सौवैर्यशोभि श्चित्रं चक्रे जगत्यां जिनकुशलगुरुस्तत्पदेऽसावशोभि॥२७॥ बाल्येपि यत्र गणनायकलक्ष्मिकांताकेलिविलोक्य सरसा हृदि शारदापि । सौभाग्य(25) तः सरभसं विललास सोयं जातस्ततो मुनिपतिर्जिन पद्मसूरिः ॥ २८॥ दृष्टापदृष्टसुविशिष्टनिजान्यशास्त्रव्याख्यानसम्यगवधाननिधानसिद्धिः। जज्ञे ततोऽस्तकलि कालजनासमानज्ञानक्रियः(26) ब्धिजिनलब्धियुगप्रधानः॥२९॥ तस्यासने विजयते सम सूरिवर्यः सम्यगहगंगिगणरंजकचारुचर्यः । श्रीजैनशासनविकासनभूरिधामा कामापनोदनमना जिनचन्द्रनामा।३०। तत्कोपदेश(27) वशतः प्रभुपार्श्वनाथप्रासादमुत्तममचीकरत - - - । श्रमिद्विहारपुरवस्थितिवच्छराजः श्रीसिद्धये सुमतिसोदरदेवराजः ॥ ३१॥ महेन गुरुणा चात्र बच्छराजः सबांधवः । प्रतिष्ठां कारयामास मंडनान्वय(28) मंडनः ॥ ३२ श्रीजिनचंद्रमुरिन्द्रा येषां संयमदायकाः । शास्त्रष्वध्यापकास्तु श्रीजिनलब्धियतीश्वराः॥३३॥ कर्तारोऽत्र प्रतिष्ठायास्ते उपाध्यायपुङ्गवाः । श्रीमंतो भुवनहि ताभिधाना गुरुशासनात् ॥ ३४ ॥ न(29) यनचंद्रपयोनिधिभूमिते व्रजति विक्रमभूभृदनेहसि । बहुल षष्टिदिने शुचिमासगे महमचीकरदेनमयं सुधीः ॥ ३५ श्रीपार्श्वनाथजिननाथसनाथमध्यः प्रासाद एष कलसध्वजमण्डितो ૩૧૨ Page #338 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: ३८० । २४१ (:(0) र्द्ध: । निर्माणकोस्य गुरवोत्र कृतप्रतिष्ठा नंदंतु संघसहिता भुवि सुप्रतिष्ठाः || ३६ || श्रीमद्भिर्भुवनहिताभिषेकवर्यैः प्र शस्ती रेपात्र | कृत्वा विचित्रवृत्ता लिखिता श्रीकीर्तिरिव मूर्त्ता ॥ ३७ ॥ उत्कीर्णा च सुवर्णा ठक्करमा (1) रहांगजेन पुण्यार्थे । वैज्ञानिकसुभावकवरेण वधाभिधान || ३८ || इति विक्रमसंवत् १४१२ आषाढवदि ६ दिने । श्रीखरतरगच्छशृंगारसुगुरुश्रीजिनलब्धिसूरिपट्टालङ्कारश्रीजिनेन्द्रसूरीणामुपदे (2) शेन । श्रीमंत्रिवंशमंडन ट० मंडननंदनभ्यां । श्रीभुवनहितोपाध्यायानां पं० हरिभगणि मोदमूर्त्तिगणि हर्ष - मूर्त्तिगणि पुण्यप्रधानगणिसहितानां पूर्वदेशविहारश्रीमहातीर्थयात्रासंसूत्र (33) णादिमहाप्रभावनया सकलश्रीविधिसंघसमानंदनभ्यां । ४० वच्छराज ४० देवराजसुत्रावाभ्यां कारितस्य श्री पार्श्वनाथप्रसादस्य प्रशस्तिः ॥ शुभं भवतु श्रीसंघस्य ॥ ૩૧૩ Page #339 -------------------------------------------------------------------------- ________________ २४२ प्राचीन जैन लेख संग्रहे पालीग्रामस्थलेखाः । ( ३८१ ) ( 1 ) ओं || संवत् १२०१ ज्येष्ठ वदि ६ रवौ श्रीपल्लिकायां श्रीमहावीर चैत्ये ( 2 ) महामात्य श्री आनंदसुत महामात्य श्री पृथ्वीपालेनात्मयोऽर्थ ( 3 ) जिनयुगलं प्रदत्तं || श्री अनंतनाथदेवस्य ॥ ( ३८२ ) ९ ॥ संवत् १९४४ माघसुदि ११ वीरऊल्ल देवकुलिकायां दुर्लभाजिताभ्यां शान्त्याप्तः कृतः श्रीब्राह्मीगच्छीय श्रीदेवाचार्येन प्रतिष्ठितः । (३८३ ) (1) ओं ॥ ११७८ फाल्गुनसुदि ११ शनौ श्रीपल्लिका० श्रीवीरनाथमहाचैत्ये श्रीमदुद्योतनाचार्य महेश्वराचार्याना [ये ] देवाचार्यगच्छे साहारसुत पारसघणदेवौ तयोर्मध्ये घ ( 2 ) [ ण]देव सुत देवचंद्र पारस सुत हरिचंद्राभ्यां देवचंद्र भार्या वसुंधरिस्तस्या निमित्तं श्री ऋषभनाथप्रथमतीर्थकर बिंबं कारितं ॥ गोत्रार्थं च मंगलं महावीरः । ૩૧૪ Page #340 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ३८४-३८७ । ( ३८४ ) श्र ० ॥ सं० १५३४ वर्षे ज्येष्ठसुदि १० श्रीऊकेशवंशे गणबग्गी सा० पास भार्या लखमादे पुत्र सा० भोजा सुश्राव पण भ्रातृ सा० पदा तत्पुत्र सा० कीका प्रमुख परिवार सहि ते सपुण्यार्थं श्रीसंभवनाथविवं कारितं प्रतिष्ठितं श्रीखरतरगच्छे श्री जिन भद्रसूरिपदे श्रीजिनचंद्रसूरिभिः ॥ (३८५ ) संवत् १५५५ वर्षे ज्येष्ठवदि १ शुक्रे उकेसन्यातीय काकनागोत्रे साह जारमल्ल पु० ऊदा चांपा ऊदा भा० रूपी पु० माला खेता बाला भा० बहरंगदे सकुटुंब श्रे० ऊदा पूर्व० पु० श्री चंद्रप्रभमूलनायक चतुर्विंशतिजिनानां बिंबं कारितं प्रतिष्ठितं श्रीखंडेर गच्छे श्रीजसोभद्रसूरि संताने श्रीशांतिसूरिभिः । (३८६ ) || ओं ॥ संवत् १५३६ वर्षे फागुणसुदि ३ रवौ फोफलिया गोत्रे सा० मूला पुत्र देवदत्त भार्या सारू पुत्र सा० नरू श्रावण भार्या नामलदे परिवारयुतेन श्री आदिनाथविंबं श्रेयसे कारितं श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिपट्टे श्रीजिनचंद्रसूरिश्रीजिनसमुद्रसूरिप्रतिष्ठितं । २४३ (३८७ ) सं० १५१३ माघशुदि ३ दिने उकेश सा० मदा भा० वालहदे पुत्र सा० क्षेमाकेन भा० सेलखू भ्रातृ हेमा कान्हा रमल प्रमुख कुटुंबयुतेन श्रीअजितनाथबिंबं का० म० तपा श्री रत्नशेखरसूरिभिः । ૩૧૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ २४४ प्राचीनजैनलेखसंग्रह (३८८) सं० १५३२ वर्षे चैत्रसुदि ३ गुरु ऊ० गुगलाचा गोत्रं सा० खीमा घु० काजा भाः रतमादे पु० वरसा नरसा भादा भार्या पुत्रसहितेन स्वश्रेयसे श्रीसंडेरगच्छे श्रीजशोभद्रमूरिसंताने श्रीचंद्रप्रभसामिबिंब कारितं प्रतिष्ठितं श्रीसालि[गसूरिभिः] (३८९) संवत् १५३४ वर्षे फा० शु० २ गुरौ ऊ० चूदालियागोत्रे चउ. सा. सिवा भा० सुहागदे पुत्र सा० देवाकेन भा० दाडिमदे पुत्र आसा भार्या जगादे इत्यादि कुटुंबयुतेन स्वश्रेयसे श्रीशंभवनाथविंद का० प्रति श्रीसूरिभिः वीरमपुरे। (३९०) संवत् १७०० तर्षे माघसितद्वादश्यां बुधे श्रीश्रीयोधपुर वास्तव्य उसवाल ज्ञातीय मुंहणोत्रगोत्रे जयराज भार्या मनोरथदे पुत्र सुभा पु० ताराचंद भोजराजादियुतेन श्रीशीतलपार्थचीरनेमिः मूर्तिस्फुर्तिमतिविंशतिजिनविंबविराजितदलदशकं चतुर्विंशतिजिनकमलकारितं प्रतिष्ठितं तपागच्छे भट्टारकश्रीविजयदेवसूरिआचार्य श्रीविजयसिंहमूरिनिर्देशात् उ० सप्तम(?)चंद्रगणिभिः । सं० १५२९ वर्षे माह सु० ५ रचौ ऊ० भोगर गो० सा० राणा भा० रत्नादे पु० चाहड भा० रइणा पु० खरहथ खादा खात खना पितृश्रे० श्रीनमिनाथवि कारि० श्रीनागेंद्रगच्छे प्रतिष्ठितं श्रीसोमरत्नसूरिभिः । ૩૧૬ Page #342 -------------------------------------------------------------------------- ________________ ॥ सं० १५ पपा मिममालगच्छे लेखाङ्कः-३९२-३९३ । (३९२) का० सा० सुदि २ सा० स्वश्रेयसे श्रीकुंथुनाथविवं का० प्र० श्री · ... ( ३९३ ) (1 ) । संवत् १६८६ वर्षे वैशाखमासे शुक्लपक्षे पुष्ययोगे अष्टमीदिवसे महाराजाधिराजमहाराजश्रीगजसिंहविज यमान ( ) राज्ये तत्सुतयुवराजकुमार श्री अमरसिंहराजिते तत्प्रसादपात्रं चाहमानवंशावतंसश्रीजगन्नाथनाम्नि श्रीपाली नगररा ( : ) ज्यं कुर्वति तन्नगर वास्तव्य श्री श्री श्रीमालज्ञातीय सा० मोटिल भा० सोभाग्यदे पुत्ररत्न सा० भाखरनाम्ना भा० भावलदे पु० २४५ ( 4 ) सा० ईसर अटोल प्रमुख परिवारयुतेन स्वश्रेयसे श्रीसुपाविवं कारितं प्रतिष्ठापितं च स्वप्रतिष्ठायां प्रतिष्ठितं च पातशाह श्रीमदकबर शाहप्रदत्तजगद्गुरुबिरुद्धारकत पगच्छाधिराजभट्टारक ( 5 ) श्रीहीरविजयसूरिपट्टप्रभाकर भट्टारक श्रीविजयसेन सूरिपट्टालंकारभट्टारक श्रीविजय देवसूरिभिः स्वपदप्रतिष्ठिताचा श्रीविजयसिंहप्रमुख परिकरितैः ॥ ૩૧૭ Page #343 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे ( ३९४ ) (1) ॥ संवत् १६८६ वर्षे वैशाखमासे शुक्लपक्षे अतिपुष्ययोगे अष्टमीदिवसे श्रीमेडतानगरवास्तव्य सूत्रधार कुधरण( 2 ) पुत्र सूत्र० ईसर दूदा इंसानामभिः [ ईसर ] पुत्र लखा चोखा सुरताण दूदा पुत्रनरायण हंसा पुत्र केशवादि परिवारपरिवृतैः ( 3 ) स्वश्रेयसे श्रीमहावीरविवं कारितं प्रतिष्ठापितं च श्रीपा लीवास्तव्य सा० डूंगर भाखर कारितप्रतिष्ठायां प्र. तिष्ठितं ( 4 ) च भट्टारक श्रीविजयसेनसूरिपट्टालंकार भट्टारक श्रीश्री श्रीविजयदेवसूरिभिः स्वपदप्रतिष्ठिताचार्य श्रीविजयसिंह [ प्रमुखपरिकरपरिकरितैः ] ___ ( ३९५ ) (1) ॥ संवत् १६८६ वर्षे वैशाखसुदि ८ शनौ महा(2) राजाधिराजमहाराजश्रीगजसिंहविजयमानराज्ये युवराज कुमारश्रीअमरसिंहराजिते ( 3 ) तत्प्रसादपात्र चाहमानवंशावतंसश्रीजसवतंसुतश्रीजगन्ना थशासने श्रीपालीनगरवास्तव्यश्रीश्रीश्रीमाल( 4 ) ज्ञातीय सा० मोटिल भा० सोभाग्यदे पुत्ररत्न सा. डूंगर भाखरनामभ्रातृदयेन सा० डूंगर भा० नाथदे पुत्र सा० रूपा रामसिंघ रतन सा० (5) पौत्र सा० टीला सा० भाखर भा० भावलदे पुत्र ईसर ૩૧૮ Page #344 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:- ३९५-३९७ । अटोल प्रमुख कुटुंबयुतेन स्वद्रव्यकारित नवलखाख्यमासादोद्धारे श्री पार्श्वनाथबिंबं ( 6 ) सपरिकरं स्वश्रेयसे कारितं प्रतिष्ठापितं च स्वप्रतिष्ठायां प्रतिष्ठितं च श्रीमदकबरसुरत्राणमदत्तजगद्गुरुविरुदधारक 'तपागच्छाधिराज भट्टारक (7) श्रीहीर विजयसूरिपट्टप्रभाकर भट्टारक श्रीविजय सेन सूरिपट्टालंकार भट्टारकश्रीविजयदेवसूरिभिः स्वपदप्रतिष्ठिताचार्यश्रीविजयसिंहममुखपरिकरपरिकरितैः । २४७ ( ३९६ ) ( 1 ) ओं । श्रीपल्लिकीये प्रद्योतनाचार्यगच्छे व (दृ) द्धौ भादामादाकौ तयोः श्रेयोर्थ लखमलासुत देशलेन रिख ( 3 ) भनाथप्रतिमा श्रीविरनाथमहाचैत्ये देवकुलिकायां कारिता । संवत् ११५१ आषाढ सुदि ८ गुरौ । ( ३९७ ) ( 1 ) ओं || सं० १९४४ माघसुदि ११ भ्रंपतेरं प्रदेव्यास्तु सूनुना जेज्जकेन स्वयं प्रपूर्णवज्रमानाद्यैर्मिलित्वा सर्वairy | १ खन्नके पूर्णभद्रस्य वीरना बांधवैः ( 2 ) थस्य मंदिरे कारिता वीरनाथस्य श्रेयसे प्रतिमानघा || २ || सूरेः प्रद्योतनार्यस्य ऐंद्रदेवेन सूरिणा भूषिते सांप्रतं गच्छे निःशेषनय संजु (यु) ते ॥ ૩૧૯ -- Page #345 -------------------------------------------------------------------------- ________________ २४८ प्राचीनजैनलेखसंग्रहे ( ३९८ ) ॥ ॐ ह्री श्री नमः श्रीपातिसाह षुणसाह(१) विजयराज्ये॥ संवत् १६८६ वर्षे वैशाखसिताष्टमी शनिवासरे महाराजाधिराज महाराजाश्रीगजसिंहजीविजयराज्ये श्रीपालिकानगरे सोनिगराश्रीजगनाथजीराज्ये उपकेशज्ञातीय श्रीश्रीमालचंडालेचागोत्रे सा० मोटिलभार्या सोभागदे पुत्र सा० डूंगर भ्रात सा० भाषर नामाभ्यां दूंगरभायों नाथलदे पुत्ररूपसी रायसिंघ रतना भाषरभार्या भावलदे पु० ईसर अटोल रूपा पु० टीला युतेन स्वश्रेयसे श्रीशांतिनाथविवं कारापितं प्रतिष्ठितं श्रीचेगच्छशार्दूलशाखायां राजगच्छान्वये भ० श्रीमान् चंद्रसूरितत्पट्टे श्रीरत्न चंद्रसूरि वा० तिलकचंद्र मु० रूपचंद्रयुतेन प्रतिष्ठा कृता स्वश्रेयोर्थे श्रीपालिकानगरे श्रीनवलपाप्रासादे जीर्णोद्धारकारापितमूलनायकश्रीपार्श्वनाथप्रमुखचतुर्विंशतिजिनानां विबानि] प्रतिष्ठापितानि सुवर्णमयकलशदंडो रूप्य सहस्र ५ द्रव्य व्ययकृतेनात्र बहुपुण्यउपार्जितं अन्यप्रतिष्ठागृजेरदेशे कृता श्रीपार्श्वगुरुगोत्रदेवीश्रीअंबिकाप्रसादात सर्वकुटुंबद्धिर्भूयात् ॥ (३९९ ) संवत् १६८६ वर्षे वैशाखसुदि ८ दिने राजाधिराजमहाराजश्रीगजसिंहविजयमानराज्ये मेडतानगरवास्तव्य उकेशवंशे कुहाडगोत्रे सा• हर्षा भार्या मीरादे पुत्र सा० जसवंतकेन स्वश्रेयसे श्रीपार्श्वनाथविंबं कारितं स्थापितं च ॥ महाराणा श्रीगजसिंहविजयराज्ये श्रीगोडवाडदेशे श्रीविजयदेवसूरीश्वरोपदेशतः वीधरला वास्तव्य समरतसंघन शिशरिण्या उपरिनिर्मापितेन ૩૨૦ Page #346 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४००-४०२।। २४९ विपन पी० (१) प्रतिष्ठितं च तपागच्छाधिराज भट्टारकश्रीमदकब ग्याणप्रदत्तजगद्गुरुविरुदधारक भ० श्रीहीरविजयसूरीश्वर पट्टप्रभाकर भट्टारकश्रीविजयसेनसूरीश्वरपट्टालंकार भट्टारकश्रीविनपदेव सूरिभिः स्वपदप्रतिष्ठिताचार्यश्रीविजयसिंहप्रमुखपरिकर गरिकरितैः। maan ( ४०० ) ___ संवत् १५४३ ज्येष्ठसुदि ११ शनौ प्राग्वाटज्ञातीय व्य. धर्मा भा० नाई सुत जीवा वोगाकेन भार्या गोमति सुत हर्षा तीग व्य० कमला सु० काढा तागोरी निमित्तं पुत्री राजू नामा परणा श्रीसंघसमस्तकुटुंबयुतेन व्य० कमलाश्रेयोर्थ श्रीपार्श्वनाविवं कारितं प्र० श्रीज्ञानसागरमूरिपट्टे श्रीउदयसागरसूरिभिः श्रीविशलनगर वास्तव्य । (४०१) संवत् १५२३ वर्षे वैशाख सुदि ११ बुधे श्रीपागवाटवंशे मा० गांगदे भाः कपूराई पुत्र सा० बछराजसुश्रावकेण भा० पांची पुत्रवस्तुपालयुतेन स्वश्रेयोर्थे श्रीअंचलगच्छेशश्रीजयकेसरीमरीणामुपदेशेन श्रीविमलनाथविवं कारितं प्रतिष्ठित संघेन । (४०२) (1) ० ॥ यः पुरात्र महास्थाने श्रीमाले स्वयमागतः । स देवः श्री 32 ૩૨૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ (8) २५० प्राचीनजैनलेखसंग्रहे । महावीरो देयाद्वः] सुखसंपदं ॥१॥ पुनर्भवभवत्रस्ताः संतो यं शरणं गताः। ___ तस्य वीरजिनेंद्र[स्य] पूजार्थं शासनं नवं ॥ २ ॥ (4) थारापमहागच्छे पुण्ये पुण्यैकशालिनां । श्रीपर्णचंद्रसरी] (5) णां प्रसादाल्लिख्यते यथा ॥ ३ ॥ स्वस्ति संवत् १३३३ वर्षे ॥ आश्वि(6) नशुदि १४ सोमे ॥ अद्येह श्रीश्रीमाले महाराजकुलश्रीचा (7) चिगदेवकल्याणविजयि राज्ये तन्नियुक्त महं० गजसीह (8) प्रभृति पंचकुलप्रतिपत्तौ श्रीश्रीमालदेशवहिकाधिकृतेन (9) नैगमान्वयकायस्थमहत्तमसुभंटेन तथा चेट्टककर्मसीहेन (10) स्वश्रेयसे अश्विनमासीययात्रामहोत्सवे अश्विनशुदि१४च(11) तुर्दशीदिने श्रीमहावीरदेवाय प्रतिवर्षे पंचोपचारपू जानिमि (12) तं श्रीकरणीयपंचसेलहथडाभीनरपालं च भक्तिपूर्व संबो(18) ध्य तलपदेहलसहडीपदमध्यात् फरकरहलसहडीएकसत्क (14) द्र ५२ सप्तविंशोपकोपते पंचद्रम्मा स(त)था सेलहथा भाव्ये आठ(15) डॉ मध्याह्न ८ अष्टौ द्रम्माः ॥ उभयं सप्तविंशोकोपेतत्र योदशद्र(16) म्मा आचंद्रार्क देवदाये कारापिताः ॥ वर्तमानपंचकु. लेन व(17) र्तमानसेलहथेन देवदायकृतमिदं स्वश्रेयसे पालनीयं ॥ ૩૨ ૨. Page #348 -------------------------------------------------------------------------- ________________ लेखाः -१०३। (४०३) ( 1 ) ० ॥ संवत् १२६५ वर्षे फाल्गुनवदि ७ गुरौ प्रौढम तापश्रीमद्धांदलदेव(2) कल्याणविजयराज्ये वधिलदे चैसे श्रीनाणकीयगच्छे श्रीशांतिसूरिगच्छा(3) धिपे ॥ इतश्च ॥ आसीद्धकटवंशमुख्य उसलः श्राद्धः पुराशुदधीस्तगोत्रस्य विभूषणं समजनि श्रेष्ठी स पार्थाभिधः । पुत्रौ तस्य बभूवतुः क्षितितले वि ख्यातकीर्ती -- - - - प्रथमो बभूव स गुणी रामाभिधश्चापरः ॥१॥ तथान्यः। (6) श्रीसर्वज्ञपदार्चने कृतमतिर्दाने दयालर्मुहुराशादेव इति क्षितौ समभवत् पुत्रोस्य यांथाभिधः । तत्पुत्रो यतिसंगतिः प्रतिदिनं गोसाकनामा सुधीः (8) शिष्टाचारविसारदो जिनगृहोद्धारोद्यतो योजनि ॥२॥ कदाचिदन्यदा चित्ते वि(6) चिंत्य चपलं धनं । गोष्ठया च रामा-गोसाभ्यां कारितो रंगमंडपः ॥३॥ भद्रं भवतु । (7) ૩૨૩ Page #349 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे (808) ( 1 ) ओं संवत् १२६५ वर्षे श्रीनाणकीयगच्छे धर्कटगोत्रे आसदेव तत्सुत जागू ( 2 ) भार्या थिरमती तत्सुतो गाइडस्तस्य भार्या सातु तत्पुत्र आजमटादि ( 3 ) समूर्तिका लगिकां कारयामास । २५२ (४०५) ( 1 ) ओं || संवत् १२६५ वर्षे धर्कटवंशे श्राद्ध आसदेव भार्या सुखमनि तत्सुत धांधा भार्या जिणदेवि तत्पुत्राः पंच गोसा ( 2 ) काल्हा राल्हण खावसीह पाल्हण प्रमुखा गोसापुत्र आम्रवीर यामजल काल्हा पुत्र लक्ष्मीधर महीधर राहणपुत्र ( 3 ) आखेशूर खावसीह पुत्र देवजस पाल्हणपुत्र धणचंडा दधवदे स्वकलत्र समन्विताः स्वश्रेयोर्य स्तंभलता - मिमां ( 4 ) कारयामास । (४०६ ) (1 ) ओं संवत् १२६५ वर्षे श्रे० साधिगभार्यामाल्ही तत्पुत्रा आववीर धदाक आवधराः ३२४ Page #350 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:-४०७-४१०। २५३ (2) आवीरपुत्र साल्हणगुणदेवादि समन्वित आत्मश्रेयसे लगिका कारितवान् । (४०७) ( 1 ). ओं ॥ संवत् १२६५ वर्षे उसलगोत्रे श्रेष्ठि भ्रास्व भार्या दूल्हेवी तत्पुत्र शशाकेन (2) भायों राजनजिराल्हू तस्याः पुत्राश्चत्वारो लक्ष्मीधर अभयकुमार भवकुमार शक्तीकुमारा लक्ष्मीधरपुत्र वीरदेव अभयदेव पुत्र सर्चदेव . . .......... (४०८) सं० १५०६ वर्षे माघवदि १० गुरौ गोत्र वेलहरा क. ज्ञातीय सा० रतन भार्या रतनादे पुत्र दूदा वीरम महपा देवा लूणा देवराजादि कुटुंबयुतेन श्रीवीरपरिकरः कारितः प्रतिष्ठितः श्रीशांतिमूरिभिः। (४०९) सं० १५०५ वर्षे माहवदि ९ शनौ श्रीज्ञानकीयगच्छे श्रीमहावीरबिंब प्र० श्रीशांतिसूरिभिः । (४१०) सं० १४२९ माहवदि ७ चंद्रे श्रीविद्याधरगच्छे मोढज्ञा० ४० रतन ठ० अर्जुन ठ० तिहुणा सुत भूवदेव श्रेयसे भ्रात टाहाकेन श्रीपार्थपंचतीर्थी का० प्र० श्रीउदयदेवमूरिभिः । ૩૨૫ Page #351 -------------------------------------------------------------------------- ________________ २५४ प्राचीनजैनलेखसंग्रहे (४११) सं० १५३० वर्षे मा० ब० ६ प्राग्वाट ज्ञाति व्य० चाहड भा० राणी पु० व्य० वीटाकेन भा० बूटी पु० व्य० वेला प्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्रीसंभवनाथबिंब का० प्र० तपाश्रीलक्ष्मीसगारसूरिभिः । चुंपराग्रामे । .. (४१२) संव० १६३० वर्षे वैशाख वदि ८ दिने श्रीवहडाग्रामे उसवालज्ञातीय गोत्रतिलाहरा सा० सूदा भार्या सोहलादे पुत्र नासण वीदा नासण भायो नकागदे वीदा भार्या कनकादे सुत वला श्रीआदिनाथबि कारापितं श्रीहीरविजयमूरिभिः प्रतिष्ठितः। संवत् १५१५ वर्षे माघशु० १५ उकेश लाढागोत्रे सा० झांझ श्रा• कपूरी सुत सा० वीरपालेन भार्या गांगीपुत्र पनवेल कर्मसी भ्राह दील्हादियुतेन श्रीशंभवनाथवि कारितं प्रतिष्ठितं तपाश्रीरत्नशेखर सूरिभिः। (४१४) ॥० ॥ संवत् १६२३ वर्षे वैशाखमासे शुक्रवारे १० दिने ईडरनगरवास्तव्य उसवाल ज्ञातीय मं० श्रीलहूआ सुत मं० जसा मं० श्रीरामा महाश्राद्धेन भायो रमादे मं० सिंधराज प्रमुख सकलकुटुंबयुतेन श्रीशांतिनाथविवं कारितं ॥ श्रीतपागच्छयुगप्रधान श्रीविजयदानमूरिपट्टे श्रीहीरविजयमूरिभिः प्रतिष्ठितं । ૩૨૬ Page #352 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४१५-११७। २५५ (४१५) सं० १५३४ वर्षे माघसु० ९ उप० ज्ञातीय गादहीमार्ग मा० कोहा भार्या रतनादे पु० आका भा० यस्मादे पुत्र हर परमेरादि सहितेन श्रीवासुपूज्यबिंब कारितं श्रीउप० ककुदापार्यसंताने प्र० देवगुप्तसूरिभिः। (४१६) सं० १५०५ वर्षे राणा श्रीलाखापुत्र राणा श्रीमोकलनंदन राणा श्रीकुंभकर्णकोशव्यापारिणा साह कोला पुत्ररत्न भंडारी श्रीवेलाकेन भार्या वील्हणदे विजयमानभार्या रतनादे पुत्र भं० मूंधराज भं० धनराज भं० कुंरपालादिपुत्रयुतेन श्रीअष्टापदावः श्रीश्रीश्रीशांतिनाथमूलनायक प्रासाद[:] कारितः श्रीजिनसागरसूरिप्रतिष्ठितः श्रीखरतरगच्छे चिरं राजतु । श्रीजनराजमूरि श्रीजिनवर्द्धनसूरि श्रीजिनचंद्रसूरि श्रीजिनसागरमूरिपट्टांभोजानंदतु श्रीजिनसुंदरसूरि प्रसादतः । शुभं भवतु । पं० उदयशीलगणि नंनमति ॥ (४१७) (1) ॥ संवत् १६१४ वर्षे श्रीवीरमपुरे ॥श्रीशांतिनाथचैत्ये मार्गशीर्षमासे प्रथमद्वितीयादिने ॥ श्रीखरतरगछे श्रीजिनचंद्रमूरिविजयराज्ये । सश्रीकवीरमपुरे विधिचैत्यराजे शोत्तुंगचंगशिपरे नतदेवराजे । सौवर्णवर्णवपुष सुविशुद्धपक्षं प्रेयोतितीर्थपतिम-तशुद्धपक्षं ॥१॥ ૩૨૭ Page #353 -------------------------------------------------------------------------- ________________ २९६ प्राचीन जैनलेख संग्रहे ( 2 ) अर्हतमईतगतां तलतांतभक्त्या श्रीशांतिनामकमनंत नितांतभक्त्या । श्रीविश्वसेनतनुजं भजतात्मशक्त्या सारंगलक्ष्मणजिनं स्मरतोक्तयुक्त्या ॥ २ ॥ यस्यातीतभवेऽप्यकारि महता शक्तस्तनामर्षिणा श्येनाकारभृता कपोततनुभृद्रिक्षापुरीक्षो ( 3 ) ईतः । भोक्ता योगिकयोगिचक्रिपदवी साम्राज्यराज्यश्रियः । स श्रीशांतिजिनोस्तु धार्मिक नृणां दातात्मसंपत्श्रियः ॥ ३ ॥ श्रीशांतिदेवोऽवतु देवदेवो धम्र्मोपदिष्टामुददायि सेवः । नंतास्ति यस्यादिमवर्णनामा राजोपमास्यस्य तु भक्तिनाम || ४ || श्रीधनराजोपाध्यायानामुपदेशेन ( 4 ) पंडित मुनिमेरुलिखितं || सूत्रधार जोधा दंता गदा नरसिंगकेन कारितानिकायानि चतुः किकामलपट्टके || शुभं भूयात् || राउल श्रीमेघराजविजयराज्ये श्रीशांतिनाथनालिमंडपो निष्पन्नः || (४१८) ( 1 ) [ संव]त् १५६८ वर्षे वैशाखशुदि ७ दिने गुरुपुष्य योगे राउल श्रीकुभकर्ण विजय [राज्ये] ( 2 ) श्रीविमलनाथमासादे श्रीतपागच्छनायकभट्टारक श्री हेमविमलसूरिशिष्य पं० चारित्रसाधुगणि श्रीविरमपुरवासिसकलश्रीसंघेन कारापितो रंगमंडपः । सूत्रधारहेलाकेन कृतः । चिरं नंदतु । श्रीरस्तु ॥ (( 3 ) नामुपदेशेन ३२८ Page #354 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः--४१९-४२० । ( ४१९ ) दै ( 1 ) || ० || आषाढादि संवत् १६८१ वर्षे चैत्रवदि ३ दिने सोमवारे हस्तनक्षत्रे वीरमपुरे राउल श्रीजगमालजीविजयराज्ये श्रीपल्लीवालगच्छे भट्टारकश्रीयशोदेवसूरिजी विज [यमा ] ने श्रीपार्श्वनाथजी चैत्ये श्रीपल्लीगच्छसंघेन गवाक्षत्रय ( 22 ) सहिता सुशोभना निर्गमचतुष्किका कारापिता उपाध्याय श्री हरशेखराणां पट्टप्रभाकरोपाध्यायश्रीकन कशेखरतत्पट्टालंकारोपाध्याय श्रीदेवशेखरैः स्वर्गतैः उपाध्याय कनकशेखरद्दस्तदीक्षितेने उपाध्याय श्री सुमतिशेखरेण स्वहस्तेन ( 3 ) लिखितं ॥ श्रीः श्रेयोस्तु श्रीभावकसंघस्य शुभं भवतु । सूत्रधार हेमापुत्र . २५७ ( ४२० ) (1) संवत १६६७ वर्षे शाके १५३२ प्रवर्तमान द्वितीय आषासुदि ६ दिने शुक्र ( 2 ) वारे उत्तराफाल्गुनीनक्षत्रे राउल श्रीतेजसीजी विजयराज्ये श्रीविमलना 33 WAY ( 3 ) थप्रासादे श्रीतपागच्छे भट्टारिक श्री ५ श्रीविजयसेनसूरिविजयराज्ये आचार्य श्री [विजयदेव ] - ૩૨૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ २५८ प्राचीनजैनलेखसंग्रहे (४२१) (1) ॥ ० ॥ संवत् १६३७ वर्षे शाके १५०२ प्रवर्त[माने वैशाखशुदि ३ दिनः । गुरुवारे रोहिणीनक्षत्रे राउल श्री मेघराजजी विजयराज्ये श्रीविमलनाथप्रासादे ( 2 ) श्रीतपागच्छे गच्छाधिपतिप्रभुश्रीपरमभट्टारकश्रीहीर विजयसूरिविजयराज्ये आचार्यश्रीविजयसेनमूरिः । उपाध्यायश्रीधर्म सागरग[णीनामुपदेशेन(?) ] . ( 3 ) श्रीसंघेन कारापितं । श्रीरस्तु । कल्याणमस्तु । सूत्रधार घडसी पुत्र सूत्रधार राउत । ( ४२२) (1) संवत् १२४६ वर्षे कात्तिकवादि २ श्रीमान् (2) देवाचार्यगच्छे श्रीखेट्टीय श्रीमहावीरमूलचैत्ये ( 3 ) श्रे० सहदेवसुतेन सोनिगेन आत्मश्रेयोर्थ सं ( 4 ) (भ) [वजुगं प्रदत्तं ॥ २ (४२३) (1) संवत् १२१० श्रवणवदि (2) ७ श्रीविजयसिंहेन वा (3) लिग सासणं प्रदत्तं ( 4 ) खेडिजु राणौ होई सु-- 330 Page #356 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ४२४ - २५ | (5) जुको वालिगु लेई ( 6 ) कुहाड़ लेई तहि के ( 7 ) रिय गदह चढइ ( ४२४ ) (1) सं० १२४९ वर्षे माघसुदि १० गुरौऽयेह श्रीन महाराजाधिराजश्री केल्हणदेव राज्ये तत्पुत्रराजश्रीजयतसहदेवो ( 2 ) विजयी ज - तत्पादपद्मोपजीवितमहामात्य श्री वाल्हणप्रभृतिपंचकुलेन महं० सुनदेवसुतराजदेवेन देवश्रीम २९९ ( 3 ) हावीरप्रदत्तद्र १ पाह्यलीमध्यात् । बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभि यस्य यस्य जदा दत्तं तस्य तस्य तदा ( 4 ) फलं । ( ४२५ ) ( 1 ) ॥ ६० ॥ संवत् १३५९ वर्षे वैशाख शुदि १० शनिदिने नडुलदेशे वाघसीणग्रामे महाराजश्री सामंतसिंहदेव कल्याणविजयराज्ये एवं काले वर्तमाने सोलं० षाभट पु० रजर सोलं० ( 2 ) गागदेव पु० आंगद मंडलिक सोलं० सीमाळ पु० कुंता धारा सोलं० माला पु० मोहण त्रिभुवण पदा ૩૩૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ २१. प्राचीन जैन लेखसंग्रहे . सो० हरपाल सो० घूमण पटीयायत वणिग् सीहा सर्व सोलंकीसमुदायेन वाघसीणग्रामीय अर ( 3 ) हट अरहट प्रति गोधूम से ४ ढींवडा प्रति गोधूम सेई २ तथा धूलियाग्रामे सो० नयणसीह पु० जयतमाल सो० मंडलिक अरहट प्रति गोधूम सेई ४ fast प्रति गोधूम सेई २ सेतिका २ " ( 4 ) श्रीशांतिनाथ देवस्य यात्रा महोत्सवनिमत्तं दत्ता ॥ एतत् आदानं सोलंकीसमुदायः दातव्यं पालनीयं च । आचंद्रां ॥ यस्य यस्य यदा भूमी तस्य तस्य तद फलं ॥ मंगळं भवतु ॥ ( ४२६ ) (1) सं० १३ ( २ )०० वर्षे जठ मुदि १० सोमे अद्येह चं ( 2 ) द्रावत्यां महाराजाधिराज श्रीआल्हण - ( 3 ) सिंहदेव कल्याणविजयराज्ये तनि ( 4 ) युक्तमुद्रायां महं श्रीषेताप्रभृति पं( 5 ) चकुलं शासनमभिलिख्यते यथा ( 6 ) महं श्रीषेताकेन - - ( 7 ) ग्रामे ( 8 ) देवस्य लो (9) • - रहिता (10) एवं || आचंद्रार्क P नानकलागर श्री पार्श्वनाथ ૩૩૨ यस्य Page #358 -------------------------------------------------------------------------- ________________ कैखाङ्कः - ४२७- २८ । यस्य यदा भूमीतस्य तस्य तदा फलं ॥ ( 12 ) साखि राउळ वा अळिणव वा दउव ( 13 ) व्रा जव - सोहण वणदेसणा (14) ( ४२७ ) (1) श्री भिल्लमाल निर्यातः प्राग्वाटः वणिजां वरः । श्रीपतिरिव लक्ष्मीयुग्गोलंच्छ्री राजपूजितः ।। आकरो गुण रत्नानां पद्मदिवाकरः । जज्जुकस्तस्य पुत्रः स्यात् नम्मरामौ ततोऽपरौ || जज्जुसुतगुणाढयेन वामनेन भवाद्भयम् ॥ ( 2 ) दृष्ट्टा चक्रे गृहं जैनं मुक्त्यै विश्वमनोहरम् ॥ सम्वत् १०९१ । (2) कल्हा ( ४२८ ) ( 1 ) ओं ॥ संवत् १२५१ आषाढवदि ५ गुरौ श्रीनाणकीयगच्छे ऊथण सदधिष्ठाने | श्रीपार्श्वनाथचैत्ये | । धनेश्वरस्य पुत्रेण देवधरेण धीमता । संयुक्तेन यशोभट आल्हा पाल्हा सहोदरैः || यशोभदस्य पुत्रेण सार्द्धं यसधरेण भां (च) । पुत्रपौत्रादियुक्तेन धर्महेतुमहामनाः ॥ २६१ 333 Page #359 -------------------------------------------------------------------------- ________________ २६२ प्राचीन जैन लेख संग्रहे ( 3 ) भगिनी धरमत्याख्या भर्तुश्चेव यशोभटः । कारितं श्रेयसे ताभ्यां रम्येदस्तुंगमंडपम् ॥ ( ४२९ ) ( 1 ) ओं ॥ सं० १२४१ वैशाखसुदि ७ अद्येह श्रीकेल्हण - देवरा ( 2 ) ज्ये तस्यात्मजश्रीमोढळदेवस्व भुज्यमानघंघाणक( 3 ) पचैत्ये श्रीमहावीरदेववर्षगतिनिमित्तं पना( 4 ) यिय भं० यदुवीर गुणधरेन मांडव्यपुरीय मंड( 5 ) पिकायां दानमध्यात् द्रं० ॥ मासं प्रति दातव्या ( 6 ) चंद्रार्क यावत् || बहुभिर्वसुधा भुक्ता राजभिः ( 7 ) सगरादिभिः । यस्य यस्य यदा भूमि तस्य तस्य ( 8 ) तदा फलं ॥ स्वदत्तं परदत्तं वा देवानां जो हरेत् ( 9 ) धनं । षष्टिवर्षसहस्राणि नरके स कृमिर्भवेत् ॥ ( ४३० ) ओं || श्रीवर्द्धमानविरतशारदेन्दुदोषानुषंम (ग) विमुखः सुभगः शुभाभिः । आढ्यं भविष्णुरमलाभिरसौ कलाभिः संतापमतंयतु कौमुदमातनोतु ॥ १ ॥ श्रीमति धारावर्षे विक्रमतर्षे प्रमारकुलहर्षे । अष्टादशशत देशो से चंद्रावती हंसे ॥ २ ॥ ३३४ Page #360 -------------------------------------------------------------------------- ________________ लेखा:-१३०॥ २१३ भीमत्केल्ह (*)णमंडलपतितनयायां नौकशालिन्यां । तत्पप्रणयिन्यां शृंगारपदोपपददेव्यां ॥३॥ एतद्ाममाभववैभवभृति तत्पदत्तसाचिव्ये।। सकलकलाकुलकुशले गृहमेधिनि नागडे सचिवे ॥ ४ ॥ दिः (द्विः) स्मरशरदिनकरमितवर्षे शुचिशस्यसंपदुत्कर्षे । दुंदुभिनामनि धामनि(*)विटपपल्लवितधर्मधियां ॥ ५ ॥ एतत्पद्कचतुष्किकाविरचितश्रीमंडपोद्धारतः पुण्यं पण्यमगण्यमाकलयति श्रीवीरगोष्ठीजनः । मन्ये किंतु चतुष्किकाद्वयमिदं दत्ताभिमुख्यस्थिति स्थेयस्तत्कलिमोहभूषयुगली जित्वात्पत्रद्वयीं ॥६॥ इंदुः कुंदसितैः करैः पुलकयत्याकाशः(*)वल्ली मृदु__ विद्भानुरसौ तनोति परितोप्याशाः प्रकाशोज्ज्वलाः तावद्धार्मिकधर्मकर्मरभसप्रारब्धकल्याणिक स्तोत्राधुच्छवगीतवाद्यविधिभिः जीयात्रिकं सर्वतः ॥७॥ राज्ञा शृंगारदेव्यात्र वाटिका भूमिरद्भुता। दत्ता श्रीवीरपूजार्थ शास्वतः श्रेयसः श्रिये ॥ ८॥ साक्षिता दा(*)णिकः साक्षात्मेक्षा दाक्ष्यबृहस्पतिः । अत्राभून्नीरडो वा सौत्रधारेसु कम्मसु ॥९॥ छ । पूज्यपरमाराध्यतमश्रीतिलकप्रभसूरीणां कृतिरियं ॥ छ । संवत १२५५ आसोयसुदि ७ बुधवारे सकलगोष्ठिकलोकः त्रिकोदारं स्वश्रेयसे कारितवानिति ॥ छ । ૩૩૫ Page #361 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेखसंग्रहे ( ४३१ ) | ० || संवत् १६११ वर्षे बृहत्खरतरगच्छे श्रीजिनमाणिक्यसूरिविजयराज्ये || श्रीमालन्यातीय पापडगोत्रे । ठाकुर रावण तत्पुत्र उणगडमल तद्भार्या नमणी । तत्पुत्र जीवराजेन श्री पार्श्वनाथपरिगृह कारापितं । गउ धर्मसुंदरगहिमां (3) २६४ ( ४३२ ) संवत् १५६९ वर्षे माघशुदि १३ दिने स्तंभतीर्थवासी ऊकेशज्ञातीय सा० पातल भा० पातलदे पुत्र सा० जइता भार्या फते पुत्र सा० सीहा सहिजा भा० पुरी पुत्री सापा [go] दलिक भा० कमलापुत्र सा० जीराकेन सा० पुनी पितृव्य सा० सोपा हापा विजा कुटंवयुतेन पितृवचनात् स्वसंतान - योर्थ श्री सुमतिनाथविं कारितं प्रति० तपागच्छे श्रीसोमसुंदरसूरि संताने श्रीसुमतिसाधुरिपट्टे श्रीहेमविमलसूरिभिः महोपाध्यायश्री अनंत हंसगणि प्र० परिवारपरिवृतैः । ( ४३३ ) ॥ सं० १५०७ वर्षे फा० ० ३ बुधे ओशवंशे बहरा हीरा भा० हीरादे पु० व० घेता भा० घेतलदे पु० व० हिमति पितृश्रेयसे श्रीशांतिनाथबिंबं कारितं श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि श्रीजिनसागरसूरिभिः प्रतिष्ठिता । ( ४३४ ) (1) संवत् १६७७ ज्येष्ठ वदि ५ गुरुवारे पातसा हिश्रीजहां 33६ Page #362 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४३४ । २१५ गीर विजयिराज्ये साहियादा साहिजहांराज्ये । ओसवालज्ञातीय गणधरचोपडागोत्रीय सं० नगा भायों नयणादे ( :') पुत्र संग्राम भा० तोली पु० माला भा० माल्हणदे पु० देका भा० देवलदे पु० कचरा भा० कउडिमदे चतुरंगदे पु० अमरसी भा० अमरादे पुत्ररत्न संप्राप्तश्री अर्बुदाचलविमलाचल(:) संघपतितिलककारितयुगप्रधानश्रीजिनसिंहमूरिपट्टप्रभा कर भट्टारक श्रीजिनराजमूरिपदनंदिमहोत्सवविविध धर्मकर्तव्यविधायक सं. आसकरणेन पितृव्य चांपसी भ्रातृ अमीपाल (4) कपूरचंद स्वभार्या अजाइबदे पु० ऋषीदास सूरदास भ्रातृव्य गरीबदासादिसारपरिवारेण श्रेयोर्थ स्वयंकारित मम्माणीमयविहारशृंगारक श्रीशांतिनाथविवं कारितं प्र तिष्ठितं श्रीमहावीरदेवा( 5 ) वच्छिन्नपरंपरायातश्रीबृहत्खरतरगच्छाधिपश्रीजिनभद्र मूरिसंतानीयप्रतिबोधितसाहि श्रीमदकब्बरप्रदत्तयुगप्रधानपदवीधर श्रीजिनचंद्रसूरिविहितकठिनकाश्मीर. विहार वारसिंदूरगज्जणादि( 6 ) [विविध देशामारि प्रवर्तक जहांगीरसाहिप्रदत्त युग प्रधानपदधारक श्रीजिनसिंहमूरिपट्टोत्तंसलब्ध श्रीअंबिकावरप्रतिष्ठितश्रीशजयाष्टमोद्धारप्रदर्शितभाणवडमध्यप्रतिष्ठित श्रीपार्श्वप्रतिमापे( पी ) 34 33७ Page #363 -------------------------------------------------------------------------- ________________ २६६ प्राचीनजैनलेखसंग्रहे (10) युषवर्षणप्रभावबोहित्थवंशमंडनधर्मसीधारलदेनंदनभट्टा, रक चक्रचक्रवर्तीश्रीजिनमूरिदिनकरैः ॥ आचार्य श्री. जिनसागरमूरिप्रभृतियतिराजैः ॥ सूत्रधारसुजा । (४३५) (1) संवत् १६६९ वर्षे माहसुदि ५ शुक्रवासरे महाराजाधि राज महाराज श्रीसूर्यसिंहविजयराज्ये उपकेशि(2) ज्ञातीय लोढागोत्रे सं० टाहा तत्पुत्र सं० रायमल्ल भा० रंगादे तत्पुत्र सं० लाषाकेन भा० लाडिमदे पुत्र वत्सपालसहितेन श्रीपार्श्वनाथवि कारितं प्रतिष्ठितं श्रीमत् श्रीबृहत्खरतरगच्छे श्रीआद्यपक्षीयश्री(3) जिनसिंहसूरि तत्पहोदयाद्रिमार्तडश्रीजिनचंद्रसूरिभिः ॥ शुभं भवतु ॥ __(४३६) (1) सं० १६८७ ३० ज्येष्टसुदि १३ गुरौ । (2) सं० जसवंत भा० जसवंतदे पु० अचलदासकेन श्रीविजयचिंतामणिपार्श्वनाथबिंब( 3 ) का० प्र० तपाश्रीविजयदेवसूरिभिः । (४३७) (1) संवत् १६८४ वर्षे माघसुदि १० सोमे संघ० हरषा ___ भा० मीरादे तत्पुत्र संघवी ज-- 33८ Page #364 -------------------------------------------------------------------------- ________________ लेखाक : - ४३८-३९ । २१७ (2) संवत भा० जसवंतदे तत्पुत्र सं० अचलदास अपिराज सं० शामकरण कारितं प्रतिष्ठितं तपागच्छे भ( 3 ) हारिक श्री ६ विजयदेवसूरिभिः । ( ४३८ ) (1) संवत् १६७७ वर्षे अक्षयतृतीयादिने शनि ( 2 ) रोहिणीयोगे मेडतानगरवास्तव्य सा० लाषा भा० सरूपदे नान्या श्रीमुनिसुव्रतबिंबं कारितं ( 3 ) प्रतिष्ठितं भट्टारक श्रीविजय सेन सूरीश्वरपट्टमभाकर जिहांगीर महातपाविरुदविख्यात ( 4 ) युगमधानसमानसकल सुविहितसूरिशभाशृंगार भट्टारक श्रीविजयदेवसूरिराजेंद्रैः ॥ (४३९) (1) सं० १६७७ ज्येष्ठवदि ५ गुरौ ओसवालज्ञातीय गणधरचोपडागोत्रीय सं० नग्गाभार्या नयणादे पुत्र संग्राम भार्या तोली पु० माला भार्या माल्हणदे पु देका भा० देवलदे पु० कचरा भार्या (2) कउडमदे चतुरंगदे पुत्र अमरसी भार्या अमरादे पुत्ररत्नेन श्री अर्बुदाचल श्रीविमलाचलादिप्रधानतीर्थयात्रादिसद्धर्म्मकर्म्मकरणसम्प्राप्तसंघतिलकेन श्रीआसकरणेन पितृव्य चांपसी भ्रातृ ( 3 ) अमीपाल कपूरचंद स्वपुत्र ऋषभदास सूरदास भ्रा ३३८ Page #365 -------------------------------------------------------------------------- ________________ २६८ प्राचीन जैनलेखसंग्रहे तृव्य गरीबदास प्रमुख सश्रीकपरिवारेण सं० रूपजीकारितशत्रुंजयाष्टमोद्धार मध्यस्वयं कारितप्रवरविहारगारहारश्री आदिश्वर बिंबं कारितं ( 4 ) पितामहवचनेन प्रपितामहपुत्र मेवा कोझा रतना प्रमुख पूर्वजनाम्ना प्रतिष्ठितं श्रीबृहत्खरतरगच्छाधीशसाधूपद्रववारक प्रतिबोधितसाहिश्रीमद कब्बर मदत्तयुगमधानपदधारक श्रीजिनचंद्रसूरि (5) जहांगीर साहिप्रदत्तयुगप्रधानपदधारक श्रीजिनसिद्धसूरिपट्टपूर्वाचल सहस्रकरावतार प्रतिष्ठितश्रीशत्रुंजयाष्टमोद्धारश्रीभाणवटनगर श्री शांतिनाथादिबिंदप्रतिष्ठा समयनिर्झरत्सुधारसश्रीपार्श्वप्रति (6) हारसकलभट्टारकचक्रचक्रवर्तिश्रीजिनराज सूरिशिरःशृंगारसार मुकुटोपमानप्रधानैः ॥ ( ४४० ) ( 1 ) संवत् १६७७ वर्षे वैशाखमासे अक्षयतृतीया दिवसे श्री मेडता वास्तव्य उ० ज्ञा० समदडियागोत्रीय ( 2 ) सा० माना भा० महिमादे पुत्र सा० रामाकेन भ्रातृरायसंग भा० केसरदे पुत्र जइतसी लक्ष्मीदास प्रमुखकुटंब - ( 3 ) युतेन श्रीमुनिसुव्रतबिंबं का० प्र० तपागच्छे भट्टारकश्री पं० श्रीविजयसेनसूरिपट्टालंकार भ० श्रीविजयदे सूरिसिंहैः । ३४० Page #366 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ४४१-४३ । (४४१ ) सं० १६५३ वर्षे वै० शु० ४ बुधे श्रीशांतिनाथबिंबं गाद - भगोत्रे सं० सुरताण भा० हर्षमदे पु० सं० हांसा भा० लाडपद्मसी कारितं प्रतिष्ठितं श्रीतपागच्छे श्रीहीरविजयसूपठ्ठे श्रीविजयसेनसूरिभिः ॥ पं० विनयसुंदरगणिः प्रणमति ॥ श्रीरस्तु ॥ ( ४४२ ) ॥ ६० ॥ संवत् १६८६ वर्षे वैशा० शु० ८ महाराजश्रीगजसिंह विजयराज्ये श्रीमेडतानगरवास्तव्य ओसवालज्ञातीय सूरानागोत्रे बाई पूरीनाम्न्या पु० सकर्मणादिसपरिवारया श्रीसुमतिनाथविवं कारितं प्रतिष्ठितं तपागच्छाधिराजभट्टारक श्रीविजयदेवसूरिभिः स्वपदप्रतिष्ठिताचार्य श्री श्री विजय सिंह सूरिप्रमुख परिकरपरि करितैः ॥ (४४३) ( 1 ) प्र० भट्टारकप्रभु श्रीजिनराजसूरिभिः । (2) संवत् १६७७ ज्येष्ठवदि ५ गुरौ श्रीओसवाल ज्ञातीय गणधर चोपडागोत्रीय सं० कचरा भार्ग कउडिमदे चतुरंगदे २६९ ( 3 ) पुत्र सं० अमरसी भा० अमरादे पुत्र रत्र ( न ) सं० अमीपालेन पितृव्य चांपसी वृद्धभ्रातृ सं० आसकरण लघुभ्रातृ कपूरचंद स्वभार्या ૩૪૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ २७० प्राचीन जैन लेखसंग्रहे ( 4 ) अपूरवदे पु० गरीबदासादिपरिवारेण श्री अजितनाथ - बिंबं का० प्र० दृ० खरतरगच्छाधीश्वर श्रीजिनराजसूरिसूरिचक्रवर्ति ( 5 ) पट्टप्रभाकरैः । श्रीअकब्बर साहिमदं त्तयुगमधानपदप्रवरैः प्रतिवर्षाषाढी ( 6 ) याष्टाहिकादिषाण्मासिकामारिप्रवर्तकैः । श्रीपंत (?) तीर्थो - दधिमीनादिजीवरक्षकैः । श्रीशत्रुं (7) जयादितीर्थकर मोचकैः । सर्व्वत्र गोरक्षाकारकैः पंचनदीपीर साधकैः । युगप्रधान श्रीजिनचंद्रसूरिभिः । ( 8 ) आचार्यश्रीजिनसिंहमूरि श्रीसमयराजोपाध्याय वा० हंसप्रमोद वा० समयसुंदर वा० पुण्यप्रधानादिसाधु युतैः ॥ ( ४४४ ) ई ॥ संवत १२२९ मार्गसिर सुदि ६ श्रीफलवर्द्धिकायां देवाधिदेवश्रपार्श्वनाथचैत्ये श्री माग्वाटवंशीय रोपिमुणि मं० दसादाभ्यां आत्मश्रेयोर्थं श्रीचित्रकूटीयसिलफटसहितं चंदको प्रदत्तः शुभं भूयात् ( ४४५ ) ६० || चैत्ये नरवरे येन श्रीसल्लक्ष्मटकारिते । मंडपो मंडनं लक्ष्म्याः कारितः संघभास्वता ॥ १ ॥ अजयमेरुश्रीवीर चैत्ये येन विधापिताः । श्रीदेववाकाः ख्याताश्चतुर्विंशतिशिषराणि ॥ २ ॥ ૩૪૨ Page #368 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क: - ४४५-४४६ । श्रेष्ठी श्रीमुनि चंद्राख्यः श्रीफलवर्द्धिकापुरे । उत्तानपट्टे श्रीपार्श्वचैत्येऽचीकरदद्भुतं ॥ ३ ॥ ENG कच्छान्तर्गतखाखरग्रामस्थलेखः । 999999 ( ४४६ ) व्याकरणकाव्यसाहित्य नाटक सङ्गीतज्योतिषछन्दोऽलङ्कारकर्कश तर्क शैव जैन चिन्तामणिप्रचण्डखण्डनमीमांसास्मृतिपुराणवेदश्रुतिपद्धति षट्त्रिंशत्सहस्राधिक ६ लक्षमितश्रीजैनागमप्रमुखस्वपर सिद्धान्त गणितजाग्रद्यावनीयादिषड्दर्शनीग्रन्थविशदेति ज्ञानचातुरीदलितदुर्वादिजनोन्मादैः ब्राह्मीयावनीयादिलिपीपिच्छालिपी विचित्रचित्रकलाघटोज्ज्वालनावधिविधीयमानविशिष्टशिष्टचेतश्रम त्कारकारिशृङ्गारादिरससरस चित्राद्यलङ्कारालङ्कृत सुरेन्द्रभापापरिणतभव्यनव्यकाव्य पत्रिंशद्रागिणीगणोपनी तपरमभावरागमाधुर्य श्रोतृजनामृतपीतगीतरासप्रबन्धनानाछन्दः प्राच्यमहापुरुषचरित्रप्रमाणसूत्रवृत्त्यादिकरणयथोक्तसमस्यापूरणविविधग्रन्थग्रथनेन नैकश्लोकशतसङ्ख्यकरणादिलब्धगीः प्रसादैः श्रोतृश्रवणामृतपारणानुकारि सर्वरागपरिणतिमनोहारिमुखनादैः स्पष्टाष्टावधानश तावधानकोष्टकपूरणादिपाण्डित्यानुरञ्जितमहाराष्ट्रकोङ्कणेशश्रीबुहनिशाहि- महाराजश्रीरामराज - श्रीखानखाना श्रीनवरङ्गखानप्रभृत्यनेक भूपदत्तजीवामरिप्रभूतबन्दिमोक्षादिसुकृतसमज्जितयशः प्रवादैः पं० श्रीविवेकहर्षगणिप्रसादैरस्मगुरूपादैः ससङ्घाटकैस्तेषामेव २७१ ३४३ Page #369 -------------------------------------------------------------------------- ________________ २७२ प्राचीन नलेखसंग्रह श्रीपरमगुरूणामादेशप्रसादं महाराजश्रीभारमल्लजिदाग्रहानुगामिनमासाद्य श्रीभक्तामरादिस्तुतिभक्तिप्रसन्नीभूतश्रीऋषभदेवोपासकसुराविशेषाज्ञया प्रथमविहारं श्रीकच्छदेशेऽत्रचक्रे तत्र सं० १६५६ वर्षे श्रीभुजनगरे आद्यं चतुर्मासकं द्वितीयं च रायपुरबन्दिरे तदा च श्रीकच्छमच्छुकाण्ठापश्चिमपञ्चालबागडजसलाम ण्डलायनेकदेशाधीशैर्महाराज श्रीखेङ्गारजी पट्टालङ्करणैव्यांकरणकाव्यादिपरिज्ञानतथाविधेश्वर्यस्थैर्यधैर्यादिगुणापहस्तितसरस्वतीमहानवस्थानविरोधत्याजकैर्यादववंशभास्करमहाराजश्रीभारमल्लजीराजाधिराजैःविज्ञप्ताः ] श्रीगुरवस्ततस्तदिच्छापूर्वकं संजग्मिवांसः । काव्यव्याकरणादिगोष्ठ्या स्पष्टाष्टावधानादिप्रचण्डपाण्डित्यगुणदर्शनेन च रञ्जितै राजेन्द्रः श्रीगुरूणां स्वदेशे जी. वामारि प्रसादश्चक्रे। तद्वयक्तिर्यथा सर्वदा हि गवामारिः पयूषणाऋषिपञ्चमीयुत. नवदिनेषु तथा श्राद्धपक्षे सधैंकादशीरविवारदर्शेषु च तथा महाराजजन्मदिने राज्यदिने सर्वजीवामारिरिति सार्वदिकी सार्वत्रिकी चोदघोषणा जज्ञे । तदनु चैकदा महाराजैः पाल्लविधीयमाननभोवार्षिकविप्रविप्रतिपत्तौ तच्छिक्षाकरणपूर्वकं श्रीगुरुभिः कारिता श्री गुरूक्ता नभस्यवार्षिकव्यवस्थापिकासिद्धान्तार्थयुक्तिमाकर्ण्य तुष्टो राजा जयवादपत्राणि७ स्वमुद्राङ्कितानि श्रीगुरुभ्यः प्रसादादुपढो. कयति स्म प्रतिपक्षस्य च पराजितस्य तादृशराजनीतिमासूत्र्य श्रीराम इव सम्यग् न्यायधर्म सत्यापितवान् । किञ्च कियदेतदस्मगुरूणाम् । यतः। ३४४ Page #370 -------------------------------------------------------------------------- ________________ यनिय अलकापुरे विवदिपुर्मूलाभिधानो मुनिः श्रीमन्नातं यवन्नुतिपदं नीतं प्रतिष्ठानके । भट्टानां शतशोऽपीयत्सु पिलितादीप्ययुक्तिर्जिता शैमान श्रयितः स बोरिदपुरे वादीश्वरो देवजी ॥ १ ॥ नन्यायगिरा विवादपदवीमारोप्य निर्घाटिता प्राचीदेशगजालणापुरबरे दिगम्बराचार्यराट् । श्रीमतामनरेन्द्रसंसदि किलात्मारामबादीश्वरः कस्तेषां च विवेकहर्षसुधियापने घराचन्द्रकः ॥२॥ कि चास्मद्गुरुवक्त्रनिर्गतमहाशास्त्रामृताब्धौ रतः __ सर्वत्रागितमान्यतामवदधे श्रीमयुगादिमभोः । सत्यै भुजपत्तने ज्यरचयत् श्रीभारमल्लप्रभुः श्रीमद्रागनिहारनाम जिनपपासादमत्य द्भुतम् ॥ ३॥ अथ च सं० १६५६ वर्षे श्रीक.च्छदेशान्तर्जेसलामण्डले रिद्धिः श्रीगुरुभिः प्रचलनमा गाभिरामं श्रीखाखरग्राम प्रतिमोदय सम्यग् धर्मक्षेनं चके पाधीशो महाराजश्रीभारमल्लजी भाता कुंअरश्रीपञ्चायणजी प्रमदमवलपराक्रमाक्रान्तदिक्चक्रअक्रवन्धुप्रतापतेजा यस्य पट्टराज्ञी पुष्पाम्बाइप्रभृति तनूजाः कुं० दुलाजी- हाजाजी- भीमजी-देसरजी-देवोजी- कमोजी-नामानो रिगजघटाकेशरिणस्तन च शतशः श्रीओझवालगृहाणि सम्यम्. जिनधर्म प्रतिबोध्य सर्वश्राद्धसामाचारीशिक्षणेन च परमश्राद्धीकृतानि तन च प्रामग्रामणी भद्रकलदानशूरत्वादिगुणो. मार्जित यशःप्रसरकपरपरसरमांकृत्ब्रह्माण्ड माण्डः शा० वयरसिक: सकुटुम्बः श्रीगुरुणा ना प्रतियोषिलो यथा तेन घर शा० शिवापेथामभतिसमाहितेन गोपाश्रयः श्रीतपागणधर्मराजधा 35 ૩૪૫ Page #371 -------------------------------------------------------------------------- ________________ प्राचीन नलेख संग्रह नीव चक्रे तथा श्रीगुरूपदेशेनैव गुर्जरधरियाः शिलातक्षकानाकार्य श्रीसम्भवनाथप्रतिमा कारिता । शा? वयरसिकेन तत्सुतेन शा० सायरनाम्ना मूलयनायकश्रीआदिनाथप्रतिमा ३ शा० वीजाख्येन ३ श्रीविमलनाथप्रतिमा च कारिता। तत्पतिष्ठा तु शा० वयरसिकेनैव सं० १६५७ वर्षे माघसित १० सोमे श्रीतपागच्छनायक भट्टारकश्रीविजयसेनहरिपरमगुरूणामादेशादस्मद्गुरुश्रीकिवेकहर्षगणिकरेणैव कारिता तदनन्तरोष मासादोऽप्यस्मद्गुरूपदेशेनैव फाल्गुनासित १० सुमुहूर्ते उवएसगच्छे भट्टारक श्रीककसूरिबोधितश्रीआणन्दकुशलश्रादेन ओशवालज्ञातीयपारिषिगोत्रे शा. वीरा पुत्र डाहा पुत्र जेठापुत्र शा० खाखणपुत्ररत्नेन शा० क्यरसिकेन पुत्र शा० रणवीर शा० सायर शा७ महिकरण स्नुपा उमा-रामा-पुरी पौत्र शा० मालदेव शा० राजा, खेतल, खेमराज, वणवीर, दीदा वीराप्रमुख कुटुम्बयुतेन पारेभे । तत्र सानिध्यकारिणौ घरगोत्रीयौ पौर्णमीयककुलगुरुभट्टारकश्रीनिश्राश्राद्धौ शा० कन्थडसुत शाः नागीआ शा० अरगानामानौ सहोदरौ सुत शा० पाचा शा० महिपालामलप्रसादात् कुटुम्बयुतौ प्रसादोऽयं श्रीशत्रुजयावताराख्यः सं० १६५७ वर्षे फा० कृ० १० दिने प्रारब्धः । सं० १६५९ वर्षे फा० शु० १० दिनेऽत्र सिद्धिपदवीमारुरोह । आनन्दाच कच्छमण्डनश्रीखाखरिनगरसधे श्रेयश्च सं० १६५६ वर्षे फा० सुद १० दिने पं० श्रीविवेकहर्षगणिभिर्जिनेश्वरतीर्थविहारोऽयं प्रतिष्ठितः । प्रशस्तिरियं विद्याहर्षगणिभिर्विरचिता संवतो वैक्रयः । ३४६ Page #372 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४१७॥ स्तंभनपुरस्थलेखाः। (४४७) ओ अहै। संवत् १३६६ वर्षे प्रतापाक्रांतभूतलश्रीअलावदीन गणपति शरीरश्रीअल्पखानविजयराज्ये श्रीस्तम्भतीर्थे श्रीसु मास्वामिसंताननभोनभोमणिसुविहितचूडामणिप्रभुश्रीजिनेश्वरसू. रिपहालङ्कारमभुश्रीजिनमबोधसूरिशिष्यचूडामणियुगमधानप्रभुश्रीजिवाचन्द्रसूरिसुगुरूपदेशन उकेशवंशीयसाहजिनदेव साहसहदेवकुलहानस्य श्रीजेसलमेरो श्रीपार्श्वनाथविधिचैत्यकारितश्रीसम्मेतशिखरमासादस्य साहकेसवस्य पुत्ररत्नेन श्रीस्तम्भतीर्थे निर्मापितसकलस्वपक्षपरपक्षचमत्कारिनानाविधमार्गणलोकदारिद्रयमुद्रापहार गुणरत्नाकरस्य गुरुगुरुतरपुरप्रवेशकमहोत्सवेन संपादितश्रीशत्रु जयंतमहातीर्थयात्रासमुपार्जिनपुण्यभाग्भारेण श्रीपत्तनसंस्थापित्तकौडिकालङ्कारश्री शान्तिनाथविधिचैत्यालय श्रीश्रावकपौषधशालाकारायणोपचितपसृमरयशःसंभारेण भ्रामुसाहराजुदेव साहबोलिय साहजेहड साहलपपति साहगुणधर पुत्ररत्न साह जयसिंह साइजगधर साहसलषण साहरत्नसिंह प्रमुखपरिवारसारेण श्रीजिनशासनप्रभावकेण सकलसाधर्मिवत्सलेन साहजेसलसुश्रावकेण कोहाडिकास्थापनपूर्व श्रीश्रावकपोषधशालासहितः सकलविधिलक्ष्मीविलासालयः श्री अजित स्वामिदेवविधिचैत्यालयः कारित आचन्द्राः यावनन्दवात् ।। सुभयस्छु । श्रीभूयात् श्राणसङ्घस्य । श्री। उ४७ Page #373 -------------------------------------------------------------------------- ________________ २७६ प्राचीनजेनलेसारंग श्रेयांसि पतनोतु का प्रतिदिन श्रीनामिजन्मा जिनो यस्यांकस्थलसीम्नि केशपटली भिन्नेंद्रनीलप्रभा । सोत्कंटे परिरंभसंभ्रमजुषः साम्राज्यलक्ष्म्या . . . . . . . • • . . . . " विर्ट(*)कंकणकिण श्रेणीत्र संभाव्यते ॥१॥ से व्यापार्यविभुर्नतो फणिपतेः समास्य चूडामणि- . संक्रान्तः किल योऽष्टमूर्तिरजनि स्पष्टाष्टकर्मच्छिदे। यद्भक्तं दशदिगजनवजमभित्रातुं तथा(*) सेवितुं ___ यं यत्पादनखाविशत्चनुरभूदेकादशांगोऽपि सः ॥ २ ॥ व्यैलोक्यालयसप्तनिर्भयभयमध्यसलीलाजथ-- स्तम्भा दुस्तरसप्तदुर्गतिपुरद्वारावरोधार्गलाः । प्रीतिमोक्षितस(4)सातत्वविटपिमोडतरत्नाङ्कराः शीर्षे सप्तभुजङ्गपुनधाणाः पाप्रभोः पान्तु वः ।। ३ ॥ लोकालोकलसद्विचारविदुरा विस्पष्टनिःश्रेयस-- द्वारः सार गुणालयस्त्रिभुवनस्तुत्याविपकेहः ।। श(*, वद्विश्वजनीनधर्मविभवो विस्तीर्णकल्याणभा ___ आद्योऽन्येऽपि मुदं जनस्य ददतां श्रीतीर्थराजः सदा ॥ ४ ॥ दैत्यारिनियतावतारनिरतस्तत्रापि कालं मितं त्रातार्केन्दु भवान्ववाय(*)पुरुषास्तेअपि त्रुटत्पौरुषाः । कः कर्ता दितिअनुसूदनमिति च्यातुर्विधातुः पुरा सन्ध्याम्भश्चलुकाइटो भवदशि दैत्यः समं कम्पयन् ।। ५ ।। चौलुक्यादमुतः समुद्रमनीद्धारकबारेयता दुख()ोद दबदमयीय सञ्चयः । ३४८ Page #374 -------------------------------------------------------------------------- ________________ देवाह - ४४८ । तान के जगत्त्रयजयप्रारम्भतिर्दम्महो स्वम्भस्तम्भितविश्वविक्रमचमत्कारोजिता भूभुजः ॥ ६ ॥ पादाघानाममनममहः पदां समदायेंवीरश्रीदर्पणानां दिवसपतिरिव द्योतकोऽभूत् गणराजनामा रणरुधिरनदीशोणमर्णोधिमरणो भारैर्दिदत्रैणसांद्रांजननयनभवैः श्यामतामानयद्यः (*)॥ ७ ॥ यस्यासिः समराम्बरे बुधरवद्वारा प्रपाते रिपुस्त्रीगण्डस्तन भित्तिचित्ररचनाः स्मर्तव्यमात्राः सृजन् । सेने कामपि तां प्रतापडितं यस्याद्युतिद्यतते यापि स्थाणुललाटलो चनदिनस्वाम्यौन्येवह्निच्छ(*) लात् ८ अङ्गचङ्गीमतरङ्गितरङ्गा रङ्गदुल्बणांगुणमगुणश्रीः । राजनीतिवि यस्य नरेन्दोर्वद्वभाज्ञ्जनि सलक्षणदेवी ॥ ९ । तस्मिन्निन्दुकलोपदंशकवा कल्पनुदचासत्र- स्वादेभ्यो युवधूजनाधरर(क) से सम्बुध्यमानेऽधिकम् । तत्पुत्रो लवणाधितरविलसद्वीरमणादो जय प्रासादो लवणप्रसादनृपतिः पृयः प्रपेदे पतिः ॥ १० ॥ रणप्रणुन्नारिनामसादः सम्पकर्माप्तिशिवप्रसादः (*) । दानमतानक्षतविप्रसादः कस्यानपस्यो लवणमसादः ॥ १२॥ खेदी वेदीवरोरुभयतरः कुन्तल कामरूपः कामं निष्कामरूपः कलहकलहयच्छेदशीर्णो दशार्णः । काम्बोज (दोः स्थितिरतिसरल: केरलः सूरसेन स्वामी निःशूरसेनः प्रसरति परितो यत्र दिगजैत्र यात्रे ॥ १ ॥ रम्य सर्वविषयात लक्ष्मीकाननाशखरिणातिमनोन्या (ज्ञा) । irat aaratee वस्य संपदमदत महीव ॥ १३ ॥ किं तो स्वप्नतयाथ निर्जरतया मृत्युंजयत्वेन वा ३४८ २७७ Page #375 -------------------------------------------------------------------------- ________________ २७८ प्राचीनजैनलेखसंग्रहे नित्यं दैत्यजयोद्यमेन नयतः प्राणप्रियाकेलयः । इत्यति शुसदा रणर्दनुजनिारणैङ्गि लुम्पत्यत्र(*)सुतोऽस्य वीरधवलो भार बभार क्षितेः ॥१४॥ श्रीदेव्या नव्यनीलोत्पलदलपटली कल्पिता कैलिशय्या फर्जदाहूप्मवझोनिखिलीरघुवनीषणो धूमपंक्तिः । वीरत्वे दृष्टिदोषो(*)यविलयकृते कज्जलस्यांकलेपा(खा) पाणौ कृष्टारिलक्ष्म्याः श्लथतरकवरी यस्प रेजेऽसियष्टिः।१५/ भूपस्यास्य प्रताप भुवनमभिभविष्यन्तमत्यन्ततापं जाने ज्ञानेन मत्वा पृथुदवथुभिया पूर्वमेव प्रतेने । (*) बहिर्वेश्मानभाले शशिकरशिशिरस्वर्धनीसन्निधाने वा वौर्यो निवासं पुनरिह मिहिरो मज्जनोन्मजनानि॥१६॥ गौरीभूतभूजङ्गमरुचिरा रुचिपीतकालकूटघटाः । अकलङ्कितविधृत्यविधुर्यत्की(*)र्तियति शिवमूर्तिः ॥१७॥ बहु विग्रहसङ्गरचितम हसा धनपर महेलया श्रितया। जयलक्ष्म्येष सदेच्या इयानलाई या दिदव नरदेवः ॥ १८॥ तस्मिन् शम्भुसभासदां विदति प्रादप्रभावमभा भागभारैः परमेश(*)दर्शनपरानन्द स्पृशां विस्मयम् । तज्जन्मा जगतीपतिविजयते विश्वत्रयीविश्रुतः श्रीमान् विश्वलदेव इत्यरिबलस्वान्तेषु शल्यं क्षिपन् ॥१९॥ यं युद्धसज्जामय चापधई निरीक्ष्य स्वप्ने विपक्षनृपतिः प्रति ૩પ૦ Page #376 -------------------------------------------------------------------------- ________________ (2) (3) (5) (9) रेखा६-४४९ । ( ४४९ ) 1 तो जातं विघ्नवि ध्वंसदैवतं ॥ १ ॥ शठदलकमठेन ग्रावसङ्घातमुक्तं प्रश मकुलिशवह्नेः (4). (7) श्रियं वः || २ || औदासिन्येन येनेह विजितारातिवाहिनी । पार्श्वनाथजिनं नौमि कौमारं सारसंस्तुतम् ॥ ३॥ दिनोद स च गुरुगगनाभ्युदितः सहस्रकीर्त्तिः ॥४॥ संवत ११६५ वर्षे ज्येष्ट नदि ७ सोमे सजय (ति) पाति जगन्ति ||५|| दिव्ये गुर्जरमण्डलेऽतिविपुले वंशोऽतिदीप्तद्युतिश्रौलुक्यो विदितः परैरकलितः श्वेतातपत्रोज्ज्वळः ॥ क्ष्मा . पागतोनिजभुजो पाय च राज्यश्रियम् || ६ || श्रीमान् लूणिगदेव एव विजयिशम्भुप्रसादोदितस्तस्माद्विरर सैकवरिधवलः पुत्रः प्रजापालकः २७६ जय येनाधीशमुदस्य कन्दमित्र तं कीर्तेः पुना रोपितं ॥ ७ ॥ रिषुमलममद्दीं यः प्रतापपल इंडितः । तत्सूनुरर्जुनो राजा राज्येऽजन्यर्जुजो परः ॥ ८ ॥ क • क्ति विजयी परेषां । तन्नन्द नोऽनिन्दितकीर्त्तिरस्ति ज्येष्ठोऽपि रामः किमु कामदेवः ૩૫૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ १८० (8) (9) पानीज जैनलेखमरे ॥ ९ ॥ उभीरं धारयतः प्रजानां पितुः पदस्यास्य च धुर्यकल्पौ । कल्पद्रुमौ (11) vita रामकृष्णौ ॥ १० ॥ श्रीस्तम्भतीर्थ तिलकं पुराणां स्तम्भं जयश्रीमहितं महद्भिः । आस्ते पुरं प्रौढमोशे सुभूषिते भूपतिवर्णनीये ॥ ११ ॥ निदर्शनं साधुसुसत्यसन्धों के महर्द्धिद्धिं गतो धनी विनीतः ॥ १२ ॥ रूपलक्षणसौभाग्यदाननिदर्शनं जाता था गौढनारीषु सातो ।। १३ ।। सं स्य बादडा P ( 10 ) देशात्साध्वी धकापजिनपार्श्वचैत्यं यन्मण्डलं नागपतेः फणाग्ररत्नं नु किं पुण्यममूर्त्तमस्याः ॥ १४ ॥ अविकलगुणलक्ष्मीर्विकलः मृनुराजः समभवदिह पुण्यः शीलसत्या स • कीर्तिरागः । दाख्यया यो विदितो 7 E . लमुदयस्थं होतयोर्येन चक्रे रविरित्र सुवनं यो मानितः सर्वलोकैः ॥ १५ ॥ सवितृचैत्यस्य पुरः सुमण्डपं योऽकारयत्पूज्य सुधर्ममण्डनं । स्वसा च तस्याजनि रत्नसञ्ज्ञिका सुरत्नसूर्या धनसिंहगेहिनी ( 12 ) || १६ || भीमडजाल्हण काकलवयजलखी मडगुणिमायाः । तयोस्तनया निजवंशोद्धरणधौरेयाः ॥१७॥ वीरो यशोधना । पालयन्नare व पितृव्यः सा ftagoo ( 13 ) || १८ || आस्वदनवावागिधौ धन्य ૩૫૨ Page #378 -------------------------------------------------------------------------- ________________ लेखाज - ४४९ । २८१ प्रानन्दितलोक प्रीत्या रामलक्ष्मणौ (शौ ) ॥ १९ ॥ जाया आल्हणदेवीति स्वजननक गुदी । तस्य पुत्रौ तथा प्रसुतौ शब्दार्थाविव भारतीदेव्या ॥ २० ॥ पे( खे ) तकः क्षितिपति 1) गुणिगण्यो योऽच्छलत्कलियुगं सुविवेकाद सिंहशावत्रदीर्विजयादिसिंहविश्रुत इलेन्दुरथं किं ॥ २१ ॥ दिवं गते भ्रातरि तस्य सूनौ लालाभित्र धर्मधुरीणमुख्ये श्रेयोर्थमस्यैव जिनेन्द्र चैत्ये येनेह जी (15) ौद्धरणं कृतं तु ||२२|| जयताद्विजयसिंहः कलिकुम्भ कविदारणैककृतयत्नः । निजकुलमण्डनभानुर्गुणी दीनों द्धरणकल्पतरुः || २३ || सद्वृत्तविमलकीर्त्तिस्तस्यासीगुणवंशभूः पुण्यपटोदयक्ष्माभृत पठ ( 16 ) दीधिती ॥ २४ ॥ अनूपमा नाम सुचतोऽपि श्रियादिदेवीत्युभये तु जाये । पुरोगबन्धोरभवञ्च तस्य कान्ता वरा सूहवी धर्मशीला || २५|| देवसिंहः सुतोstयस्य मेरुवन्महिमास्पदं दीपवद द्योतितं येन कुळं चार्थीयमा ( 17 ) ॥ २६ ॥ गुरुपट्टे बुधैर्वण्यों यशः कीर्तिर्यशानिधिः । तदोषादईतः पूर्जा यः करोति त्रिकालजां ॥ २७ ॥ हुङ्कारवंशजमहर्षमणीयमानः श्रीसाङ्गणः प्रगुणपुण्यकृतावतारः । तारेशसन्निभयशोजिनशा ( 18 ) सनाहों निःशेषकल्मषविनाशन भव्यवर्णः ॥ २८ ॥ सिं६पुरवंशजन्मा जयताख्यो विजित एनसःपक्षः । 36 ૩૫૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेख संग्रहे शुभधर्म्ममार्गचारी जिनभूमौ ननु च कल्पतरुः || २९ प्रल्हादनी महाभव्यो जिनपूजापरायणः । पात्रदाना मृतेनैव क्षालितं वसुधात - ( 19 ) लम् ॥ ३० ॥ अपरं च अत्रागमन्माळवदेश तोडर्म सपादलक्षादथ चित्रकूटात् । आभानुजेनैव समं साधुर्यः शाम्भदेवो विदितोऽथ जैनः ॥ ३१ ॥ धान्धु बुधः साधुकल्हूः प्रबुद्धो धन्यो धरियां धरणीधरोपि श्रीसङ्घभ.... २८२ ( 20 ) मुनिमानसाघुलस्तथा राहड इष्टदर्शी ॥ ३२ ॥ साधुर्गजपतिर्मान्यो भूपवेश्मसु सर्वदा । राजकार्यविधौ दक्षो जिनश्रीस्कन्धधारकः || ३३ || नरवेषेण धर्मोऽयं धामा नामा स्वयं भुवि । सुतोत्तमो विनीतोऽस्य जिनचिन्तामणिप्रभुः ( 1 ) ॥ ३४ ॥ नाम्ना नभोपतिरिहाधिपमाननीयः साधुः सुभक्तः सुहृदः प्रसिद्धः । नोडेकितः साधुमदात्कदापि यो दानशौण्डः शुभसौ (शौ ) ण्डनामा || ३५ || बेहडोsपि सुधर्मस्यः साधुः सोमश्च सौम्यधीः । दानमण्डनसौभाग्य ( 29 ) कः सतां मतः || ३६ || अजयदेव इह प्रकटो जने तदनु खेतइरिः कुशलो जयी । अनुजपून हरिहरिविक्रम: सुजननाम इहापि परिश्रुतः || ३७ || सल्लक्षणो बापण. नामधेयो देदो विदां श्रेयतरश्च साधुः । सना ... ( 23 ) पुरेन्द्रो जिनपूजनोयतो रत्नोऽपि रत्नत्रय भावनारतः ॥ ३८ ॥ छाजुः सुधीः पण्डितमानमर्दनः साधुः सदा ૩૫૪ Page #380 -------------------------------------------------------------------------- ________________ कैखाडू:-१४२ । २८३ दानरतश्च जैनः । एते जिनाभ्यर्चनपात्रभक्ताः श्रीपार्श्वनाथस्य विलोक्य पूजां ||३९|| सम्भूय सर्वैर्विधिवत्सु(1) भव्यपूजाविधानाय विवेकदक्षैः । श्रीधर्म्मवृद्धः प्रभवाय शश्वत्कीर्त्तिस्थितिः सुस्थितकं महद्भिः ॥ ४० ॥ वस्त्रखण्डतथा कुष्टमुरुमांसीसटंकणा । चर्मरङ्गाद्यसद्द्रव्यमालत्या वृषभं प्रति ॥ ४१ ॥ एको द्रम्मस्तथा.. (D) मालतीलघुवस्तुतः | गुडकम्बलतैलायतङ्गढादिवृषं प्रति ॥ ४२ ॥ श्रीपार्श्वनाथ चैत्येऽस्मिन् द्रमार्द्ध स्थितके कृतं । Horoोकस्य कामानां चिन्तामणिफलप्रदे ॥ ४३ ॥ संवत् १३५२ वर्षे श्रीविक्रमसमतीतवर्षेषु ( 6 ) त्रिशता समं द्विपञ्चाशद्विनैरेवं कालेऽस्मिन् रोपितं ध्रुवं ||४४ ॥ यावतिष्ठन्ति सर्वज्ञाः शाश्वतप्रतिपामयाः । तावनन्द्यादिमे भव्याः स्थितकं चात्रमङ्गलम् ॥ ४५ ॥ श्रीमान् सारङ्गदेवः पुरवरमहितः स्तम्बतीर्थं सुतीर्थ नं( 27 ) द्याचैत्यं जिनानामनघगुरुकुलं श्रावका दानधन्याः । नानावेजाघनाद्याः सुकृतपथपुषो मोषनामाहराव्हदेवो राजादिदेवो जिनभवनविधौ मुख्यतां ये गतास्ते ॥ ४६ ॥ भावाढ्यो भावभूपस्व (28) जनपरिवृतो भोजदेवोऽपि दाता जैने धर्मेऽनुरक्ताः श्रुतिगुणसहिताः साल्हरत्नों वदान्यौ । अन्ये केsपि सन्तः स्थितकमिह सदा पालयन्त्यत्र वृद्धिं पुष्यन्तस्तेषु पार्श्वो विदधतु विपुलां ( 29 ) ती तामहाश्रीः ४७ ॥ छ ॥ .४० सोमेन उत्कीर्णा व E ६४ ॥ प्रशस्तिरियं लिखिता पताकेन || ? ૩૫૫ Page #381 -------------------------------------------------------------------------- ________________ पानीनजेनलेस संग्रह (४५.) ।। ओं।। श्रेय सन्ततिधाम कामितमनःकामझुमामोधरः पाचैः प्रीतिपयोजिनीदिनमणिचिन्तामणिः पातु वः । ज्योतिःपतिरिवाब्जिनीप्रणयिनं पद्मोत्करोल्लासिनं सम्पत्तिर्न जहाति यच्चरणयोः सेवा सृजन्तं जनम् ॥ १॥ श्रीसिद्धार्थनरेशवंशसरसीजन्माब्जिनीवल्लभः पायाद्वः परमप्रभावभवनं श्रीवद्धमानः प्रभुः। उत्पत्तिस्थितिसंहतिप्रकृतिवाग यदगीर्जगत्पावनी स्वर्वापीव महाव्रतिप्रणयभूरासीद् रसोल्लासिनी ॥ २ ॥ आसीद्वासवन्दवन्दितपदद्वन्द्वः पदं सम्पदा तत्पहाबुधिचन्द्रमा गणधरः श्रीमान् सुधर्माभिधः । यस्यौदार्ययुता पहष्टसुमना अद्यापि विद्यावनी भने सन्नतिनति भगवती वीरभोगौरित ॥३॥ बभूवुः कृतस्तत्र श्रीजगचन्द्रसूरयः ।। पैस्तपाविरुदं ल’ बाणसिद्धचकंवत्सरे (१२८५) ॥ ४ ॥ क्रमेणास्मिन् गणे हेमविमला: सूरयोऽभवन् । तस्पट्टे सूरयोऽभवन्नानन्दविमलाभिधाः ॥ ५ ॥ साध्वाचारविषिषय शिथिलतः सम्याश्रियां धाम यै रुहः स्तासिद्धिसायकसुधारोचिम्मिते (१५८२) वत्सरे। जीमूतैरिव यजगत्पुनरिदं तापं हरद्भिर्धशं पाश्रीक विदय गवां शुचितपैः स्तोमैरसोल्लासिभिः ॥ ६॥ पद्माश्रयैरलमलं क्रियते स्म तेषां पीपला जमलो मेन ! ૩૫૬ Page #382 -------------------------------------------------------------------------- ________________ लाडू-४१० । प: प्रवाह इब निर्जरनिर्झरिण्या: शुद्धात्मभिर्विजयदानमुनीशहंसैः ॥ ७ ॥ तत्पट्टपूर्वपर्वतपयोजिनीप्राणवल्लभप्रतिमाः । श्रीहरिविजयमरिमभवः श्रीधाम शोभन्ते ॥ ८ ॥ ये श्रीफतेपुरं प्राप्ताः श्रीअकब्बरशाहिना । आहूता वत्सरे नन्दानल शशभृन्मिते (१६३९) ॥ ९ ॥ निजाशेषेषु देशेषु शाहिना तेन घोषितः । पाण्मासिको यदुक्त्योचैरमारिपटहः पटुः ॥१०॥ स श्रीशाहिः स्वकीयेषु मण्डलेवखिलेष्वपि । मृतस्वं नीजिआख्यं च करं यद्वचनैहौ ॥ ११ ॥ दुस्त्यजं तत्करं हित्वा तीर्थ शत्रुजयाभिधम् । जैनसाद्यद्विरा चक्रे माशक्रेणामुना पुनः ॥ १२ ॥ ऋषीश्रीमेघजीमुख्या लुम्पाका मतमात्मनः । हित्वा यच्चरणद्वन्द्वं भेजुङ्गा इवाम्बुजम् ।। १३॥ तत्पट्टमब्धिमिवरम्यतमं मृजन्तः स्तोमैर्गवां सकलसन्तमसं हरन्तः । कामोल्लसत्कुवलयप्रणया जयन्ति स्फूर्जत्कला विजयसेनमुनीन्द्रचन्द्राः॥ १४ ॥ यत्मतापस्य माहात्म्यं वण्यते किमितः परम् । अस्वमाश्चक्रिरे येन जीवन्तोऽपि हि वादिनः ॥ १५ ॥ सुन्दरादरमाहूतैः श्रीअकब्बरभूभुजा। द्राग् यैरलंकृतं लाभपुरं पद्ममिवालिभिः ॥ १६ ॥ श्रीअकब्बरभूपस्य सभासीमंतिनीहदि । पल्कीतियोलिकाता आदिलदल याविना ॥ १७ ॥ ૩પ૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ १६६ प्राचीनजेनलेखसंग्रहे श्रीहीरविजयाहानसूरीणां शाहिना पुरा । अमारिमुख्यं यदत्तं यत्सात्तत्सकलं कृतं ॥ १८ ॥ अर्हन्तं परमेश्वरत्वकलितं संस्थाप्य विश्वोत्तम साक्षात् शाहिअकबरस्य सदसि स्तोमैगवामुद्यतैः । यैः संमीलितलोचना विदधिर प्रत्यक्षारैः श्रिया बादोन्मादभृतोद्विजातिपतयो भट्टा निशाटा इव ॥ १९ ॥ सैरभी सौरभेयी च सौरभेयश्च सैरभः । न हन्तव्या न च ग्राह्या बन्दिनः केपि कर्हि चित् ॥२०॥ येषामेष विशेषोक्तिविलासः शाहिनाऽमुना । ग्रीष्मतप्तभुवे वान्दपयःपूरः प्रतिश्रुतः ।। २१ ॥ युग्मम् । जित्वा विप्रान पुरः शाहे कैलास इव मृतिमान् । यैरुदीच्यां यशास्तम्भः स्वो निचरूने सुधोज्ज्वलः ॥२३॥ इतन- उच्चरुच्छलिताभिरूमिततिभिवारांनिधे बन्धुरे । - श्रीगन्धारपुरे पुरन्दरपुरषख्ये श्रिया सुन्दरे । श्रीश्रीमालिकूले शशाङ्कविमले पुण्यात्मनामग्रणी रासीदाल्हणसी परीक्षकमणिनित्यास्पदं सम्पदाम् ॥२३॥ आसीदेल्हणसीति तस्य तनुजो जज्ञे धनस्तत्सुत स्तस्योदारमना सनामुहलसी संज्ञोऽभवन्नन्दनः । तस्याभूत्सपराभिधश्च तनयस्तस्यापि पुत्रोऽर्जुन स्तस्यासीचनयो नयोजितमतिर्भीयाधिधानः सुधी॥२४॥ लालूरित्यजनिष्ट तस्य गृहिणी पहोव पद्यापतेरेयोऽमुनमयोऽनयोश्च जासधारक उप जियः । ૩૫૮ Page #384 -------------------------------------------------------------------------- ________________ लेखा-१५० । २८७ पौलोमीसुरराजयोरिव जयः पित्रोर्मनःप्रीतिकृद् विष्णोः सिन्धुसुतेव तस्य जसमादेवीति भार्याऽभवत् ।२५। मद्धर्म मृजतोस्तयोः प्रतिदिनं पुत्रावभूतामुभा वस्त्येको वजिआभिधः सदभिधोऽन्यो राजिआदः सुधीः। पित्रोः प्रेमपरायणौ सुमनसां वन्देषु वृन्दारको शाणीस्मरवैरिणोरिव महासेनकदन्ताविमौ ॥ २६ ॥ आद्यस्य विमलादेवी देवीव शुभगाकृतिः। . परस्य कमलादेवी कमलेव मनोहरा ॥ २७ ।। इत्यभूतामुभे भार्ये द्वयोर्वान्धवयोस्तयोः।। ज्यायसो मेघजीत्यासीत्सनुः कामो इरेरिव ॥ २८ ॥ युग्मम। मुस्निग्धौ मधुमन्मथाविव मिथो दस्राविव प्रोल्स पो ख्यातिभृतौ धनाधिपसतीनाथाविध प्रत्यहम् । अन्येधुइदिभ्यसभ्यसुभगं श्रीस्तम्भतीर्थ पुरं प्राप्तौ पुण्यपरम्परामणयिनौ तौ द्वावपि भ्रातरौ ॥ २९ ॥ तत्र तो धर्मकर्माणि कुर्वाणी स्वभुजार्जिताम् । श्रीयं फलवती कृत्वा प्रसिद्धि प्रापतुः पराम् ।। ३० ।। काविल्लदिपतिरकब्बरसार्वभौमः __ स्वामी पुनः परतकालनृपः पयोधेः । कामं तयोरपि पुरः प्रथिताविमौस्त-- स्तत्तद्दिशोरसदृशोरनयोः प्रसिद्धिः ॥ ३१ ॥ तेषां च हीरविजयव्रतिसिन्धुराणां तेषां पुनर्विजयसेनमुनीश्वराणाम् । वाग्भिर्मुधाकृतसुधाभिरिमौ सहोदरौ दाग द्वावपि प्रमुदितौ सुकृते बभुवतः ।। ३५ ।। 34 Page #385 -------------------------------------------------------------------------- ________________ २८८ प्राचीन जैन लेखसंग्रहे श्री पार्श्वनाथस्य च वर्द्धमान प्रभोः प्रतिष्ठां जगतामभीष्टाम् । घनैर्धनैः कारयतः स्म बन्धू तौ बार्द्धिपाथोन्धिकलामितेऽद्धे १६४४ ॥ ३३ ॥ श्री विजय सेनसरिर्निर्ममे निमेश्वरः । प्रतिष्ठां श्रीकैरवाकरकौमुदीम् ॥ ३४ ॥ चिन्तामणेरिवात्यर्थं चिन्तितार्थविधायिनः । नामा पार्श्वनाथस्य श्रीचिन्तामणिरित्यभूव ॥ ३५ ॥ अङ्गुलैरे कचत्वारिंशता चिन्तामणेः प्रभोः । संमिता शोभते मूर्त्तिरेषा शेषाहिसेविता ॥ ३६ ॥ सदैव विध्यापयितुं प्रचण्डभयप्रदीपानिव सप्तसप्पन | योऽवस्थितः सप्त फणान् दधानो विभाति चिन्तामणिपार्श्वनाथः ॥ ३७ ॥ ढोकेषु सप्तस्वपि सुप्रकाशं किं दीपदीपा युगपद्विधातुम् । रेजुः फणाः सप्त यदीयमूर्ध्नि मणित्विषा ध्वस्ततमः समूहाः ॥ ३८ ॥ सहोदराभ्यां सुकृतादराभ्या माभ्यामिदं दत्तबहुप्रमोदम् । व्यधायि चिन्तामणिपार्श्वचैत्य मपत्यमुवघरभित्सभायाः ॥ ३९ ॥ निकामं कामितं कामं दत्ते कल्पलतेव यत् चैत्यं कामदनामैतत् सुचिरं श्रियमश्नुताम् ॥ ४० ॥ 360 Page #386 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:-४५०। उत्तम्भा द्वादश स्तम्भा भान्ति यत्राईतो गृहे। प्रभूपास्त्यै किमऽभ्येयुः स्तम्भरूपभृतोंशवः ॥ ४१ ॥ यत्र प्रदत्तदृक्शैत्ये चैत्ये द्वाराणि भान्ति षट् । पण्णां प्राणभृतां रक्षार्थिनां मार्गा इवागतेः ।। ४२ ॥ शोभन्ते देवकुलिकाः सप्त चैत्येऽत्र शोभनाः । सप्तर्षीणां प्रभुपास्त्यै सद्विमाना इवेयुषाम् ॥ ४३ ॥ द्वौ द्वारपालौ यत्रोच्चैः शोभेते जिनवेश्मनि । सौधर्मेशानयोः पार्थसेवार्थ किमितौ पती ।। ४४ ॥ पञ्चविंशतिरुत्तङ्गा भान्ति मङ्गलमूत्तयः । प्रभुपार्थे स्थिताः पञ्चव्रतानां भावाना इव ।। ४ ।। भृशं भूमिगृहं भाति यत्र चैत्ये महत्तरम् । किं चैत्यश्रीदिदृक्षार्थमितं भवनमासुरम् ॥ ४६ ॥ यत्र भूमिगृहे भाति सौपानी पञ्चविंशतिः । मार्गालिरिव दुरितक्रियातिक्रान्तिहेतवे ॥ ४७ ॥ संमुखो भाति सोपानोत्तारद्वारिद्विपाननः । अन्तःप्रविशतां विघ्नविध्वसाय किमीयवान् ॥ ४८ ॥ यद्भाति दशहस्तोचं चतुरस्रं महीगृहम् । दशदिक्सम्पदा स्वैरोपवेशायेव मण्डपः ॥ ४९ ॥ षड्विंशतिर्विबुधन्दवितीर्णहर्षा राजन्ति देवकुलिका इह भूमिधान्नि । आद्यद्वितीयदिवनाथरवीन्दुदेव्यः __ श्रीवाग्युताः प्रभुनमस्कृतये किमेताः ॥ ५० ॥ द्वाराणि सुप्रपश्चानि पञ्च भान्तीह भूगृहे । जिघत्सवोहोहरिणान् धर्मसिंहमुखा इव ॥५१॥ 37 ૩૬૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ २९० प्राचीनजैनलेखसंग्रहे द्वौ द्वास्थौ द्वारदेशस्थौ राजतो भूमिधामनि । मूर्तिमन्तौ चमरेन्द्रधरणेन्द्राविव स्थितौ ॥ ५२ ।। चत्वारश्चमरधरा राजन्ते यत्र भूगृहे । प्रभुपार्थे समायाता धर्मास्त्यागादयः किमु ।। ५३ ।। भाति भूमिगृहे मूलगर्भागारेऽतिसुन्दरे । मूर्तिरादिप्रभोः सप्तत्रिंशदंगुलसंमिता ॥ ५४ ॥ श्रीषीरस्य त्रयस्त्रिंशदगुला मूर्तिरुत्तमा । श्रीशान्तेश्च सप्तविंशत्यगुला भाति भूगृहे ॥ ५५ ॥ यत्रोद्धता धराधाम्नि शोभन्ते दश दन्तिनः । युगपजिनसेवायै दिशामीशा इवाययुः ॥ ५६ ॥ यत्र भूमिगृहे भान्ति स्पष्टमष्ट मृगारयः । भक्तिभाजामष्टकर्मगजान् हन्तुमिवोत्सुकाः ॥ ५७॥ श्रीस्तम्भतीर्थपूर्भूमिभामिनीभालभूषणम् । . चैत्यं चिन्तामणेविक्ष्य विस्मयः कस्य नाभवत् ॥ ५८ ॥ एतौ नितांतमतनु तनुतः प्रकाशं यावत् स्वयं सुमनसां पथि पुष्पदन्तौ । श्रीस्तम्भतीर्थधरणीरमणीललामं तावचिरं जयति चैत्यमिदं मनोज्ञम् ।। ५९ ॥ श्रीलाभविजयपण्डिततिलकैः समशोधि बुद्धिधनधुः । लिखिना च कीर्तिविजयाभिधेन गुरुवान्धवेन मुदा ॥ ६ ॥ वणिनीव गुणाकीर्णा सदलङकृतिवृत्तिभार । एषा प्रशस्तिरुत्कीर्णा श्रीधरेण सुशिल्पिना ॥ ६१ ॥ श्रीकमलविजयकोविदशिशुना विबुधेन हेमविजयेन । रचिता प्रशस्तिरेषा कनीव सदलकृतिर्जयति ॥ ६२ ॥ ૩૬ ૨ Page #388 -------------------------------------------------------------------------- ________________ लेखाक - ४५१ । इति श्री परीक्षक प्रधान प० वजिआ प० राजिआनामसहोदरनिर्मापितश्रीचिन्तामणिपार्श्वजिनपुङ्गवप्रासादप्रशस्तिः सम्पू र्णा । भद्वंभूयात् ॥ ओं नमः। श्रीमद्विक्रमातीत संवत् १६४४ वर्षे प्रवर्त्तमानशा के १५०५ गंधारीय प० जसिआ तद्भार्या बाई जसमादे सम्प्रति श्री स्तम्भतीर्थवास्तव्य तत्पुत्र प० वजिआ प० राजिआभ्यां वृद्धभ्रातृभार्याविमलादे लघुभ्रातृभार्याकमलादे वृद्धभ्रातृपुत्रमेघजी तद्भार्यामय गलदेप्रमुखनिजपरिवारयुताभ्यां श्रीचिन्तामणिपार्श्वनाथ श्रीमहावीर प्रतिष्ठा कारिता। श्री चिन्तामणिपार्श्वचैत्यं च कारितं । कृता च प्रतिष्ठा सकलमण्डलाखण्डलशा हिश्री अकब्बरसम्मानित श्री दीरविजयसूरीश पट्टालङ्कारहारसदृशैः शाहिश्री अकब्बर पर्षदि प्राप्तवर्णवादैः श्रीविजय सेनसूरिभिः ॥ कावीतीर्थगतलेखाः । ( ४५१ ) || र्द० ॥ ॐ नमः | पातिशाहि श्री ६ अकब्बरजलालदनिप्रदत्तबहुमानजगद्गुरुश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीहीर विजयसूरीश्वरपादानां पट्टप्रभावकेभ्यो भट्टारकश्री ५ श्री विजय सेन सूरिगुरुभ्यो नमः | श्रेयस्संततिसिद्धिकारिचरितं सर्वेऽपि यं योगिनो ध्यायन्ति स्थिरताप्रपन्नमनसो विद्यान्तरासंक्रमात् । २९१ उहु उ Page #389 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेख संग्रहे श्रीमन्नाभिनरेन्द्रसूनुरमरश्रेणीसमासेवितो देयान्निर्निभभक्तियुक्तमनसां मुख्यानि सौख्यानि सः ॥ १ ॥ श्रीवर्द्धमानस्य बभूव पूर्व पूर्वादिकृत्पट्टधरः सुधर्मा । गतोऽपि सिद्धिं तनुते जनानां सहायकं यः प्रतिधर्ममार्गम् ॥ २ ॥ ततोsपि पट्टे नवमे बभूवुः श्रीसूरयः सुस्थितनामधेयाः । येभ्यः क्रियाज्ञानगुणाकरेभ्यो गच्छोऽभवत् कोटिकनामतोऽयम् । ३ ततो ये वज्रशाखायां कुले चान्द्रेऽत्र सूरयः । तेषां प्रभावं प्रत्येकं वक्तुं शक्नोति कः सुधीः ॥ ४ ॥ पट्टे युगाब्धमिते क्रमेणाभवन् जगचंद्रगणाधिपास्ते । येषां सदाचाम्लतपोविधानात् तपा इति माग बिरुदं तदाभूत् ||५|| तेषां वंशे क्रमतस्तपःक्रियाज्ञान शुद्धिपरिकलितः । रसवाणमिते पट्टे संजातः सुविहितोत्तंसः ॥ ६ ॥ आनन्दविमलसूरिः श्रुतोऽपि चित्ते करोति मुद्रमतुलाम् । कुमतांधकूपमग्नं स्वबलाज्जगदुद्धृतं येन ॥ ७ ॥ २९२ तत्पट्टे महिमभरख्याताः श्री विजयदानसूरीशाः । येभ्यः समस्तविधिना प्रससार तपागणः सम्यक् ॥ ८ ॥ तेषां पट्टे प्रकटाः शांतरसापूर्णहृदयका साराः । श्रीहीर विजयगुरवः प्रभवोऽभुवंस्तपागच्छे ॥ ९ ॥ साहिश्रीमदकब्बरस्य हृदयोर्व्यां यः पुरा रोपितः संसिक्तोऽपि चयैर्वचोऽमृतरसैः कारुण्यकल्पद्रुमः । दत्तेऽद्यापि फलान्यमारिपटहोद्घोषादिकानि स्फुटं श्री शत्रुंजयतीर्थमुक्त करता सन्मानमुख्यानि च ॥ १० ॥ तेषां पट्टे प्रकटन हंसाः श्रीविजयसेनसूरिवराः । संप्रति जयन्ति वाचकबुधमुनिगणग्रन्थपरिकरिताः ॥ ११ ॥ ३६४ N Page #390 -------------------------------------------------------------------------- ________________ लेखाक-४५१ । २९३ तर्फव्याकरणादिशास्त्रनिविडाभ्यासन गर्वोद्धरा ये कुर्चालसरस्वतीतिविरुदं स्वस्मिन्वहंतेऽनिशम् । पाचोयुक्तिभिरेव यैः स्फुटतरं सर्वेऽपि ते वादिनः साहिश्रीमदकबरस्य पुरतो वादे जिताः स्वोजसा ॥ १२ ॥ पां चरणसरोरुहमकरंदास्वादलालसः सततम् । संघो जयतु चतुर्धा भूयांसि महांसि कुर्वाणः ॥ १३ ॥ इतश्च-- गूर्जरमंडलमंडनमभयं वहनगरमस्ति तत्रासीत् । नागरलघुशाखायां भद्रसिआणाभिधे गोत्रे ॥ १४ ॥ गाधिदेपाल इति प्रसिद्धनामा सुधर्मकर्मरतः । तत्सुत अलुआह्वानस्तस्य सुतो लाडिकाभिधया ॥ १५ ॥ पत्नीति धर्मपत्नी शीलालंकारधारिणी तस्य । तत्कुक्षिभुवौ बाहुक-गंगाधरनामको तनयौ ॥ १६ ॥ तत्रापि वाहुआख्यः सुभाग्यसौभाग्यदानयुतः । धैर्योदार्यसमेतो जातो व्यवहारिंगणमुख्यः ।। १७ ॥ आद्यस्य पोपटीति च हीरादेवी द्वितीयका भार्या । 'ताभ्यां वराननाभ्यां सुतास्वयः सुषुविरे सुगुणाः ॥ १८ ॥ आद्यसुतः कुंवरजीति नामा सुपात्रदानेषु रतो विशेषात् । मार्गप्रवृत्तेर्गुणसंग्रहाच पितुर्यशो वर्द्धयति प्रकामं ॥ १९ ॥ जातौ परस्यामथ धर्मदासः सुवीरदासश्च मुतौ वरेण्यौ । अथान्यदार्थार्जनहेतवेऽसौ स्थानान्तरान्वेषणमानसोऽभूत् ॥२०॥ श्रीस्तंभनाधीशजिनेशपाईप्रसादसंपादितसर्वसौख्यम् । त्रंबावतीति प्रति नामधेयं श्रीस्तंभतीर्थ नगरं प्रसिद्धम् ॥ २१ ॥ उ६५. Page #391 -------------------------------------------------------------------------- ________________ २९४ प्राचीनजैनलेखसंग्रह स बाहुआख्यः स्वसुखाय तत्र वसन्ननेकैः सह बन्धुवर्गः । सन्मानसंतानधनैयशोभिर्दिने दिने वृद्धिमुपैति सम्यक् ।। २२ ॥ श्रीहीरमरेरुपदेशलेशं निशम्य तत्त्वावगमेन सद्यः। मिथ्यामतिं यः परिहाय पूर्व जिनेन्द्रधर्मे दृढवासनोऽभूत् ॥२३॥ पूर्वार्जितप्रबलपुण्यवशेन तस्य सन्न्यायमार्गसुकृतानुगतः प्रत्तेः। पापप्रयोगविरतस्य गृहे समस्ता भेजुः स्थिरत्वमचिरादपि संपदो यः ॥ २४ ॥ सधर्मसाधर्मिकपोषणेन मुमुक्षुवर्गस्य च तोषणेन । दीनादिदानैः स्वजनादिमानैः स्वसंपदस्ताः सफलीकरोति ॥२५॥ इतश्च-- शत्रुजयख्यातिमथो दधार कावीति तीर्थ जगति प्रसिद्धम् । काष्ठेष्टकामृन्मयमत्र चैत्यं दृष्ट्वा विशीर्ण मनसेति दध्यौ ॥ २६ ॥ दृढं भवेचैत्यमिदं यदीह कृतार्थतामेति ममापि लक्ष्मीः । अईद्वचोवासितमानसस्य मनुष्यतायाः फलमेतदेव ।। २७ ॥ ततः श्रद्धावता तेन भूमिशुद्धिपुरःसरम् । कावीतीर्थे स्वपुण्यार्थं श्रीनाभेयजिनेशितुः ॥ २८॥ नंदवेदरसैणांकमिते संवत्सरे (१६४९) वरे । स्वभुजार्जितवित्तेन प्रासादः कारितो नवः ।। २९ ।। सारसारस्वतोद्गाररंजितानेकभूधवैः । श्रीमद्विजयसेनाख्यसूरिराजैः प्रतिष्ठितः ॥ ३० ॥ मूलस्वामी जिनपतियुगादीश्वरो यत्र भास्वत् द्वापंचाशत्रिदशकुलिकासंयुतः पुण्यसत्रम् । ૩૬૬ Page #392 -------------------------------------------------------------------------- ________________ लेखा-४५२ । उच्चैरभ्रंलिहशिखरभृत्तोरणैरंचितश्रीः प्रासादोऽयं धरणीवलये नंदतादाशंशांकम् ॥ ३१॥ श्रीयुगादिजिनाधीशप्रासादेन पवित्रितः । ग्रामोऽपि वर्द्धतामेष सुखसंपत्तिमिश्विरम् ॥ ३२ ॥ ॥ इति प्रशस्तिः ।। (४५२) अयेह श्रीगुर्जरमंडले वडनगरवास्तव्यनागरज्ञातीयलघुशाखीयभद्रसिआणागोत्रमुख्यगां । लाडिका । भा० पत्नीसुतेन गां । बाटुआख्येन कुंवरजी । धर्मदास । वीरदासाख्यसुतत्रययु. तेन संवत् १६४९ वर्षे मार्गसुदि १३ सोमवासरे स्वभुजार्जितबहुद्रव्यव्ययेन कावीतीर्थ स्वपुण्यार्थं सर्वजिन्नामा श्रीऋषभदेवप्रासादः कारितः प्रतिष्ठितश्च तपागच्छेशभट्टारकपुरंदरश्रीहीरविजयमूरिपट्टमहोदयकारिभिः श्रीविजयसेनसूरिभिश्चिरं नन्दतात् श्रीरस्तु छ। (४५३) ॥ द० । पातिसाहश्री ७ अकबरजलालदीनविजयराज्ये गरासिया राठोडश्री ५ प्रतापसिंघश्रीखंबायतवास्तव्यलघुनागरज्ञातीयगां बाहुआसुतकुंवरजीकेन श्रीधर्मनाथप्रासादकृतः उपरिसेठपीतांबरवीरा तथा से० शिवजी बोघा गजधर विश्वकर्माज्ञाती. यश्रीराजनगरवास्तव्यसूत्रधार सता सुत वीरपाल शलाट सूत्रमाण गोरा । देवजी : संवत् १६५४ वर्षे श्रावणवदि ९ वारशनी स्वभुजार्जितबहुद्रव्यव्ययेन श्रीकावीतीर्थे स्वपुण्यार्थ रत्नतिलका नाना बावनजिनालयसहितः प्रासादः कारितः । लि । पं ज्ञानेन । श्रीः। २६७ Page #393 -------------------------------------------------------------------------- ________________ २९६ प्राचीनजैनलेखसंग्रहे (४५४) गर्द०॥ अलाई ४५ सं० १६५६ वर्षे वैशाखशुदि ७ बुधे स्त. भतीर्थवास्तव्यवृद्धनगरीयलघुशाखानागरज्ञातीय गां । अलुआसुत. गांधी लाडिका भार्या पति सुत गांधी कुंवरजी गांधी धर्मदास गांधी वीरदासाभिधानः श्रीआदिनाथपादुका कारिता प्रतिष्ठिता च सकलसूरिशिरोमणिभट्टारकश्री ५ श्रीआनंद विमलसूरिपट्टालंकारभट्टारकश्री ५ श्रीविजयदानसूरीशपदवीप्रतिष्ठित सुविहितसूरीश्वरगुणगरिष्ठसाहिश्रीश्रीअकबरभूपालप्रदत्तजगद्गुरुबिरुदाविराजमानसमुन्मूलितवादिलंदाभिमानतपागच्छाधिराजश्री ५ श्रीहीरविजयसूरिपदेन्दुसाहिश्रीअकबरसभाप्राप्तजयवादाप्तसर्वजगद्गुरुविरुदश्री५ श्रीविजयसेनसूरिसार्वभूमैरिति । मंगलं । (४५५). ॥ जामश्रीलक्षराजराज्ये ॥ श्रीमत्पाजिनः प्रमोदकरणः कल्याणकन्दाम्बुदो विघ्नव्याधिहरः सुरासुरनरैः संस्तूयमानक्रमः । सर्पाको भविनां मनोरथतरुव्यूहे वसन्तोपमः कारुण्यावसथः कलाधरमुखो नीलच्छविः पातु वः ॥२॥ क्रीडां करोत्यविरतं कमलाविलास स्थानं विचार्य कमनीयमनन्तशोभम् । श्रीउज्जयन्तनिकटे विकटाधिनाथे हाल्लारदेशेऽवनिप्रमदाललामे ॥ २ ॥ उत्तुंगतोरणमनोहरवीतरागप्रासादपंक्तिरचनारुचिरीकृतोर्वी । नंद्यान्नवीननगरी क्षितिसुंदराणां वक्षःस्थले ललति सा हि लल न्तिकेच ॥ ३॥ 3६८ Page #394 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४६५। २९७ पौगएनाथः प्रणतिं विधत्ते कच्छाधिपो यस्य भयाद्धि भेति । भासनं यच्छति मालवेशो जीयाद्यशोजित् स्वकुलावतंसः ॥४॥ श्रीवीरपट्टक्रमसंगतोऽभूद्भाग्याधिकः श्रीविजयेन्दुसूरिः । श्रीमन्धरैः प्रस्तुतसाधुमार्गश्चकेश्वरीदत्तवरप्रसादः ॥ ५ ॥ सम्यक्त्वमार्गो हि यशोधनाह्वो दृढीकृतो यत्सपरिच्छदोऽपि । संस्थापितश्रीविधिपक्षगच्छः संधैश्चतुर्धा परिसेव्यमानः ॥ ६ ॥ पर तदीये जयसिंहमूरिः श्रीधर्मघोषः प्रमहेन्द्रसिंहः । सिंहप्रभश्चाजितसिंहसूरिदेवेन्द्रसिंहः कविचक्रवर्ती ॥ ७ ॥ धर्मप्रभः सिंहविशेषकाहः श्रीमान्महेन्द्रप्रभसूरिरायः । श्रीमेस्तुङ्गोऽमितशक्तिमांश्च कीर्त्यद्भुतः श्रीजयकीर्तिमूरिः ॥८॥ चादिद्विपोघे जयकेशरीशः सिद्धान्तसिन्धुर्भुवि भावसिन्धुः । मुरीश्वरः श्रीगुणसेवधिश्च श्रीधर्ममूर्तिर्मधुदीपमूर्तिः ॥ ९ ॥ यस्यांघ्रिपङ्कजनिरन्तरसुप्रसन्नात् सम्यक् फलन्ति सुमनोरथवृक्षमालाः । श्रीधर्ममूर्तिपदपद्ममनोज्ञहंसः . कल्याणसागरगुरुर्जयताद्धरित्र्याम् ॥ १० ॥ पञ्चाणुव्रतपालकः सकरुणः कल्पद्रुमाभः सतां गांभीर्यादिगुणोज्ज्वलः शुभवतां श्रीजैनधर्मे मतिः । द्वे काल्ये समतादरः क्षितितले श्रीओशवंशे विभुः श्रीमल्लालणगोत्रजो वरतरोऽभूत् साहि सिंहाभिधः ॥११॥ तदीथपुत्रो हरपालनामा देवाच नन्दोऽथ स पर्वतोऽभूत् । वच्छुस्ततः श्रीअमरात्तु सिंहो भाग्याधिकः कोटिकलाप्रवीणः॥१२॥ श्रीमतोऽमरसिंहस्य पुत्रा मुक्ताफलोपमाः । वर्द्धमान-चापसिंह-पद्मसिंहा अमी त्रयः ॥ १३ ॥ 38 उEC Page #395 -------------------------------------------------------------------------- ________________ २९८ प्राचीन जैनलेखसंग्रहे साहि श्रीवर्द्धमानस्य नन्दनाश्चन्दनोपमाः । वीरादो विजपालाख्यो भामो हि जगस्तथा ॥ १४ ॥ साहि श्री चापसिंहस्य पुत्रः श्रीअमियाभिधः । तदङ्गजौ शुद्धमती रामभीमावुभावपि ॥ १५ ॥ मंत्रीपद्मसिंहस्य पुत्रा रत्नोपमास्त्रयः । श्रीश्रीपाल - कुंरपाल - रणमल्ला वरा इमे ॥ १६ ॥ श्री श्रीपालाङ्गजो जीयान्नारायणो मनोहरः । तदङ्गजः कामरूपः कृष्णदासो महोदयः ॥ १७ ॥ साहि श्रीकुंरपालस्य वर्तेतेऽन्वयदपिकौ । सुसीलस्थावराख्यश्च वाघजिद्भाग्यसुन्दरः ॥ १८ ॥ [ एवं ] सपरिकरयुताभ्याममात्यशिरोरत्नाभ्यां साहिश्रीवर्द्धमान- पद्मसिंहाभ्यां हाल्लारदेशे नव्यनगरे जाम श्रीशत्रुशल्यात्मज श्री जसवंतजीविजयराज्ये श्रीअंचलगच्छेशश्रीकल्याणसागर सूरीश्वराणामुपदेशेनात्र श्रीशांतिनाथप्रासादादिपुण्यकृत्यं कृतं । श्रीशांतिनाथप्रभृत्येकाधिकपंचशत प्रतिमाप्रतिष्ठायुगं करापितम् । चाद्या संवत् १६७६ वैशाखशुक्ल ३ बुधवासरे द्वितीया संवत् १६७८ वैशाखशुक्ल ५ शुक्रवासरे । एवं मंत्रीश्वर श्रीवर्द्धमानपद्मसिंहाभ्यां सप्तलक्षरुप्यमुद्रिका व्ययीकृता नवक्षेत्रेषु । संवत् १६९७ मार्गशीर्षशुक्ल २ गुरुवासरे उपाध्याय श्रीविजय सागरगणेः शिष्यसौभाग्यसागरैरलेखीयं प्रशस्तिर्मनमोहनसागरप्रसादात् ॥ 390 Page #396 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:-४५६-१९ / ( ४५६ ) सं० इलाही ४८ संवत् १६५९ वैशाखवदि ६ गुरौ गंधारवंदिरे समस्तसंघेन स्वश्रेयसे श्रीपार्श्वनाथबिंवं कारितं तिष्टितं च श्रीतपागच्छभट्टारक श्रीहीरविजयसूरिपट्टे मकराकर[पाकर भट्टारकपरंपरापुरंदरवचनचातुरीचमत्कृतचित्रसकल मेदि - 'मिण्डलाखंडलसाहि श्री अकब्बरदत्तबहुमानसमस्त सुविहितावतंस " परंपरापद्मिनी पद्मिनीप्राणप्रिय भट्टारक श्रीविजय सेनसूरिभिः । ( ४५७ ) ॥ ६० ॥ सं० १६७७ वर्षे मार्गशिर्षे सित ५ रवौ स्तंभ| पार्श्वनाथविवं प्रतिष्ठितं तपागच्छभट्टारक श्री ५ श्रीविजयदेवरिभिः श्रिये गंधारवंदिरस्य । २९९ ( ४५८ ) ॥ ६० ॥ सं० १६७७ मार्गशिर्षे सित ५ रवौ गंधारबंदिरनि कारितं श्रीपार्श्वनाथविंबं प्रतिष्ठितं तपागच्छे भट्टारक विजयसेन सूरीश्वरपट्टालंकार श्रीविजयदेवसूरिभिस्सपरिकरैः । ( ४५९ ) श्री मुनिसुव्रतबिंबं प्रतिष्ठितं भट्टारक श्रीविजयदेवसूरिभिः परिकरैः । ૩૭૧ Page #397 -------------------------------------------------------------------------- ________________ ३०० प्राचीनजैनलेखसंग्रहे राधनपुर-प्रशस्तिः । (४६०) उँनमोऽहते ॥ स्वस्ति श्रियां दानविधौ सुदक्षं सत्साधुसिद्धैः परिबद्धकक्षम् । सुप्तां हठात् कुण्डलिनी विबोध्य ध्यातं मुदेऽस्मा(*) कमिव सदास्तु ॥ १ ॥ श्रीशालिनीप्रवरधविराजमानेऽ मानेऽत्र राधनपुरे जिनशांतिनाथः । श्रीशांतिकीर्तिसुमतिप्रतिभाप्रसादं (*) कुर्यादखिन्नविभवस्य जनस्य नित्यं ॥ २ ॥ जयति सदागमसिंधुगर्जन्नु चैनयालिकल्लोल्लैः । परिपूर्णक्रियारत्नस्तपागणो भूतले ख्यातः(*) ॥३॥ तत्रोद्भूतसमस्तवस्तुनिकरव्यापारसत्तां मुदा द्वैताद्वैतविनोदगोचरगता यः प्रोचिवान् वादिनां । वादे श्रीमदकव्वरोत्तममही(*) पालस्य सत्संसदि स श्रीमानभिजातहीरविजयसूरीशसेन्याग्रणीः ॥४॥ तस्य पटाम्बरे दीप्तिं तन्वंतः सूर्यसनिभाः। श्रीमद्विजयसेना(*)ख्याः सूरयो ज्ञप्तिशालिनः ॥ ५ ॥ यैर्विहितः खलु वादः संसदि भूपस्य सभ्यदीपायां । दर्शितनिजप्रतापा दर्शनषडङ्केऽस्खलद्गतयः(*) ॥ ६ ॥ 3७२ Page #398 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४६० । ३०१ तत्पदृशकहरिदद्रिविकाशभानुः सूरीश्वरः सकल लक्षणलक्षितांगः । श्रीराजसागरगुरुबरमूरिवंशः सर्वागमार्थकलनावि(*)धिशुद्धबुद्धिः ॥ ७॥ श्रीमत्सागरगच्छनायकतयैवर्य यदीयं स्फुर त्युच्चैः सत्त्वसमाधिशीलतपसां येषां प्रभावाः क्षितौ । गर्जति(*)प्रतिपक्षदर्पदलने सामर्थ्यभाजः स्फुटं __वंद्यास्ते वरसूरिमन्त्रमुदिताः सद्रत्नदीपोपमाः ॥८॥ तेषां च पट्टगगने रविबिंबतुल्याः षट्त(*)तर्कदरिशीलनमुक्ततन्द्राः । श्रीवृद्धिसागर इति प्रथिताः प्रभावैः सूरीश्वराः समभवन् बहुशिष्यवर्गाः ॥ ९॥ तत्पट्टधारकतया जग(*)ति प्रसिदाः (द्धाः) सिद्धा इद(व)प्रसरदुत्तममंत्रवाताः । सतर्ककौशलविहस्तितवादिदाः क्षान्त्यादिसद्गुणसमुल्लसितोरुदेहाः ॥ १०(*) ॥ लक्ष्मीसागरसूरयः समभवस्तश्चप्रदीपोद्धत ध्यानच्यापृतिमनमानसतया नित्यं स्वभावस्पृशः । ये व्योमादिसमस्तवस्तुनिवहे(*)प्रोदाद(म)मुद्रानुगं सद्वाक्यं कथयति ते वरतराः सूरीशमन्त्रोद्धराः ॥११॥ जातस्तदीयवरपट्टधरो मुनीन्द्र स्तिग्मांशुतिग्मरुचिरं व(*)डितवामसौद्यः । कल्याणसागरगुरुवरसूरिवों विद्योतितप्रवलसूरिपदप्रभावः ॥ १२ ॥ 393 Page #399 -------------------------------------------------------------------------- ________________ ३०२ प्राचीनजैनलेखसंग्रहे सूरीश्वरःसमभिजात इह प्रसिद्ध(*) स्तत्पपूर्वगिरिभानुसमः पृथिव्यां । श्रीपुण्यसागरगुरुर्बहुसिद्धमन्त्रः __शास्त्रार्थसाथेविदनुत्तरतत्त्वबोधः ॥ १३॥ तेषां गुरू(*)णामुपदेशमाप्य प्रासादनिर्माणविधिः त्क(क)तोऽयं । यदीयशोभा बहुधा निरीक्ष्य स्वर्वासिनो विस्मयमाप्नुवंति ॥ १४ ॥ श्रीमाघमा(*)सस्य शितौ सुपक्षे भृगौ तृतीयादिवसे प्रतिष्ठां । संप्राप्तवानद्भुततत्त्व विद्भिः (१) संभावितोत्तुंगयशःप्रकाशः ॥ १५ ॥ इतश्चश्रीमालवं(*)शीयविशालगोत्रः श्रद्धालुतां श्रीजिनधर्मव(त)त्त्वे । सूराभिधानः किल संदधानो निजं कुलं दीपयति स्म दीपः ॥ १६ ॥ तदीयवंशप्रथ(*)नाय जातः क्षेमाभिधानः खलु पुत्ररत्नं । यदीयधर्म(मा)र्थसमर्थतायाः श्लाघां तनोति स्म गुरु: सुराणाम्।।१७। तद्वंशभालमु(*)कुटोपमपुत्रभावं प्राप्तः परं सुकृतसंततिसंग्रहाद्यः । यो राजसागरगुरोर्मुखतः प्रपेदे धर्मप्रबोधमतुलं जयताभिधान:* ॥ १८ ॥ तस्यान्वयेऽजनि सुतोऽभयचंद्रनामा 3७४ Page #400 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-४६०। ३०३ पुत्रैश्चतुर्भिरभितः परिशोभमानः ।। जूठा-कपूर-जसराज-सुमेघजीति सन्नाम (*)भिः प्रथितकीर्तिभिरद्भुतश्रीः ॥ १९ ॥ सभ्येन झूठासुतजीवनेन सन्यायमार्गाप्तपवित्रलक्ष्म्या। युग्माधिकाविंशतियु(*,ग्मसंख्याः कारापिताः स्वाकृतयो जिनानां सत्संगतिप्रीतिधरो समृद्धो(द्धः) कर्पूरनामा बणिजां वरेण्यः ॥ पुत्रस्त(*)दीयो सियवंतसंज्ञः संवा(राजमानः सुकृतप्रभावैः ॥२१॥ कारापितानि बिम्बानि द्विचत्वारिंशदुधमात् । सत्पुण्यशालिना नि(*)त्यं जयवंतेन धीमता ।। २२ ।। प्रसिद्धिभाक्सर्वजनेषु नित्यं सन्मार्गणानां किल कल्पवृक्षः। वणिग्वरोऽभूजसराजनामा पु(*)त्रस्तदीयोऽजनि देवजीति ॥२३॥ देवजीशिशुना पुण्यशालिना सत्कलावता । मूलजीकेन जैनानि बिंबानि निजद्र (*)व्यतः॥ २४ ॥ द्वाविंशतिमितान्युच्चैस्तानि कारापितान्यथ । पादुकाः श्रीजिनेद्राणां तथा च गुरुपादुका ।। २५ ।। कारा(*)पिताः संति तेन धर्मकर्मविधायिना । शाखसके(?) ततः साक्षात् गुरुदर्शनसत्फलाः ॥ २६ ॥ मेघजीति विविधार्थको(*)शलधारयन्नमितबुद्धिवैभवः । जन्मसागरतरंड सनिभं जैनधर्मसमुपासनं व्यधात् ॥ २७ ॥ संति पुत्रास्त्रयस्तस्य(*) मोतीचंद्र इति स्फुटं । प्रथमोऽथ द्वितीयो सत् दानसिंहो लसद्यशाः ॥ २८ ॥ तृतीयो धनराजाख्यस्तत्त्वज्ञानामृतार्णव (ः) । यस्यः बुद्धिस्तरीतुल्या नित्यं खेलति सद्गतिः ।। २९ ।। श्रीमोतीचंद्रसद्दानसिंह श्रीधनराजकाः । इमे काराप(*)यामासुर्बान्धवा धर्मशालिनः ॥ ३० ॥ ૩૭૫ Page #401 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रहे विंबान्यष्टादशमोचैः कान्तिकान्तानि साविनां (?). कामिताधिकदत्वैन कल्प(*)क्षाधिकान्यपि ॥ ३१ ।। कारापितैभिर्विविधप्रकारैविधाय संघस्य चतुर्विधस्य । अतुच्छवात्सल्यमुदारयुक्तया बिंबप्रति(*)ष्ठा बहुभावपूर्व ॥३२॥ देशस्य सर्वस्य जनान् समग्रा नाकार्य सादरममीभिरकारि भक्तिः । चतुर्विधाहारसुवस्त्रदान(*) रानंदितांतःकरणाः कृतास्ते ॥ ३३ ॥ सुविज्ञप्ताः सत्त्वैः शुचिबहुप्रतिष्ठार्थकथकैः । प्रतिष्ठाया ग्रंथैः कृतपरिचयाः(*) भूरिपतयः । मुनीनां सद्ज्ञानश्रवणरसिकानां प्रियतमाः समाजे लेखानां भवति खलु येषां गुणकथाः ॥३४॥ गुरुभिस्तै(*)मुंदा शास्त्रपारगैः सत्त्वसागरैः । सूरीणां सेव्यतां यातैः सूरिभिः पुण्यसागरैः ॥ ३५ ॥ वस्वबैकाष्ठशशिसंमितवत्सरे श्री(*) मत्फाल्गु)ने प्रवरमासिवलक्षपक्षे । शुक्रे सदा विजयदेवरेवतिभे ___ लग्ने वृषे वहति मंगलमालिकाढये ॥ ३६६*) ।। द्वितीयायां तिथौ जैनबिंवानां सुप्रतिष्ठिता । प्रतिष्ठा विहिता न्यासध्यानमुद्रापुरस्सरं ।। ३७ ॥ श्रीमतः शां(*)तिनाथस्य चैत्ये सर्वाण्यपि श्रिये । स्थापितानि जिनेशानां बिंबानि विधिपूर्वकम् ॥ ३८ ॥ आचन्द्रार्कमिमाश्चि(*)रं चिरतरं जीयासुरुल्लासदाः श्रीजैनेश्वरमूर्तयो मतिमतां मिथ्यात्वविध्वंसकाः। 396 Page #402 -------------------------------------------------------------------------- ________________ लेखा: ४६१-४६३ । ३०५ यत्रोद्योतितदिङ्मु (*) रखाः खलु इभा तिष्ठति सोऽपि स्वयं प्रासादः स्थिरतां भजत्वभिमतां स्वर्णाद्रिवत्सर्वदा ॥ ३९ ॥ धात्रीतले धन्य * तमं सुराणामानन्दकृत राधननामधेयं । पुरं सदा यत्र जिनेशधर्मो राज्यं बलालीढतनुश्चकार ।।४०(*|| पुण्य सागरसूरीणां शिष्यैर मृतसागरैः । कृता प्रशस्तिः शस्तेयं विलसत्सर्वमंगला । श्रियः सं० (४६१ ) (1) सुतचाणाक्य ॥ ३० ॥ महं० विनयेन स्वजायासहु- डादेव्याः मूर्ति (2) ॥ भ्रातृ-मदन। सलषणसीह । देवसीह प्रभृ० संपत्रिका. (3) नां मूर्तिसहिता स्वीया पूर्ति कारिता ॥ शिवमस्तु ।। . सं. १३०९ । (४६२ ) (1) ॥ द० ॥ ठ० विजकुयेन स्वपितुः महं० श्रीराणिगदेवस्य मूर्ति भ्रा(2) ॥ तृ ठ अजयसीह । सोम । सग्रामसीह । प्रभृति सक लत्राणां मूर्तयः (3) ॥ तथा ठ० रचणादेव्या मूर्तिश्च कारयांचके ॥ शिव मस्तु ।। सं. १३०९ । स्वश्रेयसे । (४६३ ) श्रीब्रह्माणगच्छे श्रीजसोभद्ररिभूषिते स्वपितुरम्नैयतस्य श्रेयसे मूलप्रासादे ........ ...... ........कारिता सं. ११२४ । 399 Page #403 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजैनलेखसंग्रह (४६४ ) सं. ११२४ श्रीब्रह्माणगच्छे श्रीजसोभद्राचार्या जसोव द्धनवैरसिंहजज्जकमभृतैः पधरिनागदेव्यो पितृमात्रोनिमित्त कारितेयं प्रतिमा । ( ४६५ ) द० ॥ संवत् १३१६ वर्षे वैशाख वदि.................... श्रीब्रह्माणगच्छे श्रीमालज्ञातीय रातयजग्रामवास्तव्यश्रेष्ठिरा. जडसुत व्यव • लखमाश्रेयो) सुत० हरिपालेन श्रीमहावीरदेवस्य विवं कारितं । प्रतिष्ठितं श्रीविमलसूरिभिः। भद्रं भवतु ।। (४६६ ) ९ संवत् ११५७ वैशाख सुदि १० श्रीथारापद्रीयगच्छे श्रीशालि भद्रमूरौ सुभद्रासुतया ठ० रघुकया स्वात्मदुहितुः मूहवायाः – (श्रे)योर्थ रांतइजस्थ ॥छ ॥ श्रीसुपार्थदेवविवं कारितमिति ॥ (४६७) ९ संवत् ११५७ वैशाख सुदि १० श्रीथारापद्रीयगच्छे श्रीशालि भद्रसूरौ................................श्रेयोर्थ रांतइजस्थपार्श्वनाथविवं कारितमिति ॥ छ । (४६८) संवत् ११७० वर्षे वैशाख सुदि ७ श्रीब्रह्माणगच्छे श्रीशालिभद्राचार्येषु । गोवर्द्धन श्रावकेण निजजनश्रेयोथै............ ............मंगलं महाश्री ॥ 3७८ Page #404 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः ४६४-४७३ ।। ३०७ ( ४६९ ) ०॥ संवत् १३०२ वर्षे ज्येष्ठ वदि २ गुरौ सलखणपुरे श्रीशांतिनाथदेवचैत्ये पंडितश्रीरायकीर्तिश्रेयोर्थ पंडितपासचन्द्रेण श्रीपार्श्वनाथविवं सपरिकरं कारितं । मंगलं महाश्रीः छ।। (४७० ) ९ सं० १३३: चैत्र वदि [-] शनौ श्रीब्रह्माणगच्छे सलषणपुरे श्रीशांतिनाथचैत्ये श्रीजगपाल योर्थ सुतगोलाकेन श्रीमुपास विवं कारितं । प्रतिष्ठितं श्री नजगमूरिभिः ।। (४७१ ) द० ॥ संवत १३२६ वर्षे माघ वदि २ रवौ श्रीघृतघटीवास्तव्य श्रीश्रीमालज्ञातीय श्रे० यशोधवलांगजपित श्रे० वीशलश्रेयोर्थ तत्पु० कुमरपिहेन श्रीशांतिनाथविं कारितं प्रतिष्ठितं श्रीनागेंद्रगच्छे श्रीसोमप्रसूरिभिः ॥ छ । मंगलं महाश्रीः ॥ छ । छ । (४७२ ) सं० १३३० वर्षे चैत्र वदि ७ शनौ श्री ब्रह्माणगच्छे भ्रातृरत्नश्रेयोर्थ दो० पदमेन विवं कारिन् । प्रतिष्ठितं श्रीवीरसूरिभिः॥ (४७३ ) सं० १३४९ चैत्र वदि ६ रवौ श्रीब्रह्माणगच्छे श्री? श्रीमालज्ञातीय श्रे० जसवीरेण मातृश्री ---देविश्रेयसे श्रीनेमिनाथवि कारितं । प्रतिष्ठितं श्रीजजगसूरिभिः । उ७८ Page #405 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेख संग्रह ( ४७४ ) सं० १३३० चैत्र वदि ७ शनौ श्रीहारीजगच्छे व्य० उदयपालसुत व्य० धणपालसुत जयपालेन लघुभ्रातृ पाता श्रेयोऽर्थ सलक्षणपुरे देवश्रीशांतिनाथ वैत्यं श्रीमहावीरविं कारितं प्रतिष्ठितं श्रीगुणभद्रमूरिशिष्येन ॥ छ ॥ ३०८ ( ४७५ ) सं० १३४७ ज्येष्ठ वदि २ श्रीब्रह्माणमच्छे श्री श्रीमालज्ञातीय ...... श्रेयोऽर्थ श्री नेमिनाथविवं कारितं ॥ ९ सं० २३३० वर्षे चैत्र वदि ७ शनौ सलपण पुरे श्रीश्रीमालज्ञातीय ठ० पदमश्रेयोर्थ सुत पाल्हणेन श्रीनमिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीवीरसूरिभिः || ( ४७७ ) सं० १३५५ वर्षे वैशाख दि. . श्रीहारोजगच्छे पल्लीवालज्ञातीय श्रे० जइताश्रेयोऽर्थं सुतश्रीचन्द्रमभविवं कारितं प्र० श्रीसूरिभिः ॥ ( ६ ७६ ) ( ४७८ ) सं० १३३० वर्षे चैत्र वदि ७ शनौ सलखणपुरे श्रीशांतिनाथचैत्ये श्रीश्रीमालज्ञातीय थे० माणिकभार्या श्रे० सोनू श्रेयोऽर्थं सुत........ श्री सुमतिनाथविवं कारितं । प्रति० श्रीब्रह्माणगच्छे श्रीवयर सेणोपाध्यायमित्रैः ॥ छ ॥ ....... ३८० Page #406 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क:- ४७४-१८३ । ३०९ (४७९ ) ९० ॥ संवत् १३३० वर्षे चैत्र वदि ७ शनौ श्रीब्रह्मा. णगच्छे श्रीश्रीमालज्ञातीयपितृमहणसिंहभ्रातृ...........श्रेयो सुतमूलदेवेन श्रीमहावीरविवं कारितं । प्रति० श्रीवीरसूरिभिः ॥छ । (४८० ) १ सं० १३३० वर्षे चैत्र वदि ७ शनी श्रीब्रह्माणगच्छे श्रीश्रीमालज्ञातीयपितृश्रेः महघानात ...............योः श्रेयो) मुतमहिपतिना श्रीअरनाथविवं कारितं । प्रतिष्ठितं श्रीजज्जुगसूरिभिः ॥ (४८१ ) संवत् १३४० वर्षे श्रीब्रह्माणगच्छे मातृरूपिणीवाइ- . नाइकीबाइकपूरीमालदेविपुण्यार्थ श्रीविवानि कारितानि प्रति. श्रीमुनिचन्द्र भूरिभिः। (४८२ ) .... संवत् १३४७ वर्षे श्रीब्रह्माणगच्छे मातृ रूपिणीवाइ नाइ. किवाइ कपुरी मालदेविपुण्यार्थ बिंबचतुष्कं कारितं प्रति श्रीमुनिचन्द्रसूरिभिः ॥ (४८३.) १ सं० १३३१ मोढज्ञातीय परी० महणाकेन निजमाता -~-- जाल्हणदेवि श्रेयोऽर्थ श्रीपार्श्वनाथवि कारितं ॥ प्रतिष्ठितं श्रीजाल्योधरगच्छे श्रीहरिप्रभसूरिभिः। 3८१ Page #407 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे ( ४८४ ) ६० ।। संवत् १३४९ वर्षे चैत्रवदि ६ रबौ मोदज्ञातीय परी० पूनासुत परी० तिहुणाकेन भ्रातृमहणाश्रेयोऽर्थ श्रीम हावीरविं कारितं || प्रतिष्ठितं श्रीजाल्योधरगच्छे श्रीदेवसूरिसंताने श्रीहरिभद्रमूरिशिष्यैः श्रीहरिप्रभसूरिभिः ॥ शुभं भवतु ॥ ३१० ( ४८५ ) ९० || सं० १३३३ वैशाखसुदि ११ व्य० सोमा श्रेयोऽर्थं सुतव्य० खीमाकेन श्रीनेमिनाथविवं कारितं । प्रति । श्रीशीलभद्रसूरिभिः || ( ४८६ ) A सं० १३३८ ज्येष्ठव २ शुक्रे ठ० बोना सु ( 4 ) सूरा वाया या (3) संसारदेव्या आत्मार्थ श्री आदिनाथ... ( ४८७ ) ६० || संवत् १३०५ वर्षे वैशाखसुदि ५ - - मे श्रीब्रह्माणगच्छे सलक्षणपुरे श्रीशांतिनाथदेव चैत्ये महं० साम्वत श्रेयोऽर्थ सुतमहं चाहडेन निजलघुभ्रातृमहं० अभयसिंहमहं० रतनविजयपाल जगपालसहितेन श्रीरिषभदेवबिंबं कारितं ॥ प्रतिष्टितं श्रीवीरसूरिभिः || 9 ( ४८८ ) **** *** 19S क सं० १३४३ वर्षे वैशाखमा से श्रीनागेन्द्र गच्छे ज्ञातीय ठ० पाल्हण ठ० चारिणदेवि श्रेयोऽर्थ राणसिंहेन बिंबं कारितं प्रतिष्ठितं श्रीमहेन्द्रसूरिभिः ॥ ३८२ Madaboot Page #408 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्कः-१८४-४९३ । (४८९ ) संवत् १३४३ वर्षे श्रीउकेशज्ञातीय मातृलक्ष्मीश्रेयोऽर्थ मुतविजपाल तथा वीसलवी गांगाप्रभृतिभिः विवं कारितं । प्र० श्रीहारीजगच्छे श्रीशीलभद्रसूरिभिः ॥ __ . ( ४९० ) सं० १३३० वर्षे चैत्रसुदि ७ शनौ सलषणपुरे श्रीशांति नाथदेवचैत्ये श्रेष्ठिनाजाश्रेयोऽर्थ सुतसींघलेन विंबं कारापितं प्रतिष्ठितं श्रीजज्जुकमूरिभिः ॥ (४९१ ) सं० १३३० चैत्रबदि ७ शनौ हारीजगच्छे व्य. आसपाल सुत पीमाकेन फुइ गांगश्रेयोऽर्थ श्रीनमिननाथविवं कारितं प्रतिष्ठितं श्रीशीलभद्रसूरिभिः ॥ (४९२ ) सं० १३३० वर्षे चैत्रवादि ७ शनौ सलपणपुरे पिता श्रे० जेसल माता पाल्हणश्रेयोऽर्थ सुतप्रतापसिंहेन विवं कारापितं । प्रतिष्ठितं श्रीउदयदेवमूरिभिः ॥ ( ४९३) दः ॥ सं० १३३० वर्षे चैत्रवदि ७ शनौ प्राग्वाटज्ञातीय महं० राजसीह सुत महं० चाचाकेन पुत्र महं० धनसिंहश्रेयोऽर्य श्रीसंभवनायविं कारितं प्रतिष्ठित श्रीमुनिरत्नसूरिभिः ।। ३८३ Page #409 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनले खसंग्रहे ( ४९४ ) र्द० ॥ सं० १३१० वर्षे चैत्रवदि १३ गुरौ सत्लक्षणपुर श्रीशांतिनाथ चैत्ये चाणावास्तव्य भां० ताहडसुतसिंघा केन पुत्र पद्मश्रेयोऽर्थ श्रीचन्द्रस्वामिर्विवं कारितं ॥ छ ॥ छ ॥ मंगलमस्तु ॥ ६१२. ( ४९५ ) सं० १३११ वर्षे चैल, वदि.. ग्वाज्ञातीय श्रे० सिंहेन श्री अजितनाथविवं कारितं ॥ ******** . बुधे मिलवास्तव्यश्रीमावयरसिंह भार्याजयतश्रेयोऽर्थं सुतजयत ( ४९६ ) १ सं० १३३० चैत्र वदि ७ शनौ सलषणपुरे श्रीशांतिनाथचैत्ये डीसावालज्ञातयिश्रे० सोभासुत उ० भीमसीह भार्या श्रे० श्रीजाल्हणसुता ठ० सूहवपुण्यार्थं सुत ठ० साजणसीहेन श्रीशीतलनाथविंवं कारितं प्रतिष्ठितं सूरिभिः || ( ४९७ ) सं० १३३० वर्षे चैत्र वदि ७ शनौ श्रीब्रह्माणगच्छे सलपणपुरे श्रीमालज्ञातीय श्रे० जसरा सुत देवधरथेयोऽयं भ्रातृझाजणेन श्रीसुविधिनाथविंवं कारितं प्रतिष्ठितं श्रीजज्जकसूरिभिः ॥ ( ४९८ ) ॥ ९ संवत् १३३४ वर्षे राध सुदि १० रवौ थीयारागच्छे सलपणपुरे श्रीसर्वदेवसूरि संताने श्रीश्रीमालज्ञातीय...........सुत लुणसीहकेन भगिनी श्रीसूहडयोsर्थ सुविधिनाथस्य परिकरकारितः विवं च कारितं ॥ भां ३८४ Page #410 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क ४९७ . ६०० ३१३ ९॥ सं० १३३१ वर्षे वैशाष सुदि १५ बुधे जाल्योधरगच्छे मोढवंशे श्रे० यशोपालसुत उ० पुनाकेन मातृसाव्हाण - श्रेयोर्थे विमलनाथविवं कारितं प्रतिष्ठितं श्ररिभिः ॥ ( ४९७ ) सं० १६६६ वर्षे पो० ० ८ रवौ श्रीशंखेश्वर पार्श्वनाथपरिकरः अहम्मदावाद वास्तव्य सा० जयतमाल भा० जीवादेसुतपुण्यपालकेन स्वश्रेयसे कारितः प्रतिष्ठित श्रीतपागच्छे भट्टारक श्रीहरिविजयसूरीश्वरपट्टोदया चलभासन भालुसनानभट्टारकश्रीविजयसेन सूरीश्वर निर्देशात् तत्शिष्य श्रीविजयदेवसूरिभिः श्रीमति राजनगरे | इति शुभम् || ( ४९८ ) १२३८ वर्षे माघसुदि ३ शनौ श्री सोमप्रभसूरिभिर्जिनमातृपट्टिका प्रतिष्ठिता-भ्यां राजदेवारत्नाभ्यां स्वमातुः .. श्रीसंघस्य ॥ ******* A 3006 विंशतिपट्टसहितं .... ( ४९९ ) संवत् १३२६ वर्षे माघवदि २ खौ श्रीब्रह्माणच्छे श्रीश्रीमालज्ञातीय ... . सुतजाल्हाकेन श्रीनेमिनाथविंवं चतु......... प्रतिष्ठितं श्रीबुद्धिसागरसूरिभिः । **** OBY (.५०० ) सं० १३२६ वर्षे माघवदि २ रवौ श्रीब्रह्माणाच्छे श्रीश्रीमालज्ञातीय.......... श्रेयोऽर्थं सुतजाल्हाकेन श्रीआदिनाथविंवं चतुर्विंशतिपट्टसहितं कारितं । प्रतिष्ठितं श्रीबुद्धिसागरसूरिभिः | मंगलमस्तु | ४० *** * C... 2006 .. कल्याणमस्तु ૩૮૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ त्राचीन जैनलेखसंग्रह. ( ५०१ ) संवत् १६६३ वर्षे माघवदि १२ शन साणंदना श्रीसंघसमस्तनी देहरी || ४१४ ( ५०५ ) संवत् १६६६ वर्षे पोचवदि ८ रवी राजनगर वास्तव्यवृद्धशाखीय उसवालज्ञातीय मीठडीआगोत्रीय सा० समरसिंहभा० हंसाई त सा० श्रीपालकेन भा० हर्षाई हि० भा० सुखमदे धर्मपुत्र सा० वाघजीममुख कुटुंब ते उत्तराभिमुलो भद्राभिधः प्रासादः कारितः ॥ इति भद्रम् ॥ छ ॥ ( ५०३ ) संवत् १६६६ वर्षे पोष वदि ८ वी नटीपद्रवास्तव्य श्रीश्रीमालज्ञातीय वृद्धशाखीय प० जावड मा० जसमादे सुत पर जावजीकेन भा० सउरदे प्रयुखकुटुंबयुतेन स्वयसे श्रीशंखेश्वरग्रामे श्रीपार्श्वनाथमूलमासादे बहुचरस्यां विधान मासादः शतशो रूपकच्येन कारितः भव्यहृन्दयियाश्चिरं जीयात् ॥ ( ५०४ ) नटीपद्रवास्तव्य जावडत हरजी हुत कान्हाजीकेन भा० भार्या परखकुटुंबयुतेन नारिमदे सुद देवकुलिका कारितेयं | Plea ·Exoner ( ५०५ ) ॐ । श्रीगणेसाअ (य) नमः ॥ श्रीसरस्वतीनमः । संवत् १८६८ ना वर्षे माद्रवामुदि १० दिने वारबुधे सदाइ जपरका साह ૩૮૬ Page #412 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क ५०१-६०८ ३१५ सत्तमचंद बालजीका रू० ५००० अंके रुपेआ पांच हजार नाणा सकाइ रोकडा भोकला ते मधे कारखाना काय कराओ एक काम चोकमाए तलीको दुसरो देवराकी जाली तीसरो काम चोवीस तीशंगरको परघर समारो. चोथो काम बावन मनालाको टो दुटो समराओ. पांचयो काम नगारखाना चंड दोको कराओ.ट्रो काम महाराज श्रीसंषेसरजीने गलेप करामओ. २० ५००% अंके रूपैशा हजार पांच साहा जीवणदः गोडीदाल और विपरवाला की मारफत गुमास्ता ३ बाण हरनाराण तथा ईश्वरदास तथा मेणा टीकाराम पासे रईले परचादा छ । ।। भोपार्श्वनाथ सत छ । . . . . .. (५०६ (1) ॥ ई० ॥ १० १२९८ वैशाखददि ३ शनौ श्रावक ... 12) लहाकेल निजगुरु श्रीअजितसिंह.... (3) तिः कारिता । सिलगच्छे ।। छ । ( ५०७ ) एर्दछ । संवत् १५१० वर्षे कार्तिकवदी ६ सोमे श्रीमाव. डारगच्छे श्रीकालिकाचार्य सन्ताने आचार्य............रिपट्टे श्रीविजयसिंहसूरि सुकत्रि............ (५०८ ) ॥ एर्द ॥ संवत् १३८७ वर्षे श्रीपाश्वनाथचैत्य श्रीमडाहडीयगच्छे श्रीचक्रेश्वराचार्य संताने श्रीपमचन्द्रमरिपट्टे श्रीजय उ८७ Page #413 -------------------------------------------------------------------------- ________________ ३१६ प्राचीन जैन लेख संग्रहे. देवसूरिशिष्य श्रीयशोदेवसूरिणां मूर्ति.... प्रतिष्ठिता श्रीशांतिसूरिभिः । ( ५०९ ) एर्द० || संवत् १३४९ वर्षे चैत्रवदि ६ रखौ श्रीब्रह्माणगच्छे अरिष्टनेमिदेव जगत्यां श्रीमज्जगसूरिभिः स्वकीयगुरुभ्रातृपंडि० रत्नस्य मूर्तिः कारिता प्रतिष्ठिता च शुभं भवतु ॥ पं० जसचं० | पं० वयजा | पं० वीका | ( ५१० ) श्रीचा पोत्कटवंशोद्भव महाराजश्रीवनराजगुरु श्रीनागेन्द्रगच्छे श्री शीलगुणसूरिशिष्य श्रीदेव चंद्रसूरिमूर्तिः । .. कारापिता ************** ( ५११ ) (1) एर्द || सं० १६६२ वर्षे वैशाखसुदि १५ सोमे पचनवास्तव्य वृद्धशाखीय प्राग्वाटज्ञातीय दो० शंकर भा० बाहलीनाम्न्याः (2) मुत दो० कुंअरजी भ्रातृव्य दो० श्रीवंत भा० अजाई सुत दो० लालजी पुत्र रतनजी प्रमुखयुतया स्वश्रेयोर्थम् बृहत्तपा - (3) गच्छेश शीलादिगुणधारक भ० श्रीमविमलसूरिपट्टभूषण अ० श्री आणंद विमलसूरिपट्टप्रभाव - (4) श्रीविजयदानसूरिपट्टालंकाराणां स्ववचोरंजितभीअकबरपातिसाहाविहित सर्वजीवाभयदान ३८८ Page #414 -------------------------------------------------------------------------- ________________ की। लेखाङ्कः-५०९-१२ ३१७ (5) प्रवर्तनश्रीशत्रुजयादिकरमोचनादिविदितयशसां लुपाकमतेश ऋ० मेघजीनाम्नो दत्तदीक्षाणां भट्टारक(6) श्रीहीरविजयसारिणां मूर्तिः का० प्र० च तत्पट्टालंकार कारिभिः पातिसाह श्रीअकबरसभालन्धजयवादम(1) नोहारिभिः गोषभमहिषीमहिषवधमृतधनादानबंदिग्रहण निवारकफरमानधारिभिः भट्टारकश्री ६ (8) श्रीविजयसेनमूरिभिः महोपाध्यायश्रीसोमविजयगणि परिवृतैः पत्तनादिमहं० अबजीप्रमुखसकलसंघन वंद्यमाना चिरंनन्दतात् ॥ (५१२) ( एर्द०॥ संवत् १६६४ वर्षे फाल्गुनशु० ८ शनौ पत्तन वास्तव्य वृद्धशाखीय प्राग्वाटज्ञातीय दोसी शंक(2) र भा० वाहलीनाम्न्या भ्रातृव्य दो० श्रीवंत भा० अजा ईसुत दो० लालजीसुत रतनजी प्र. (७) कुटुंबयुतया स्वश्रेयोर्थ तपागच्छाधिराजश्रीहीरविजय सूरिपट्टालंकारपातसा(4) हिश्रीअकब्बरसमालब्धजयवाद गावलावदमाहषीमहिष प्रमुखवधमृतस्था(5) दाननिवारकप्रतिबोधितानेकनरेशसंपतिविजयमान श्री विजयसेनसूरावराणां (6) मूर्तिः कारिता प्र• च तत्पट्टालंकारहारश्रीविजयदेवमू-- रिभिः । इति भद्रम् ॥ 3८८ Page #415 -------------------------------------------------------------------------- ________________ ३१८ प्राचीनजैनलेखसंग्रहे (1) एर्द।। संवत् १६६४ वर्षे फाल्गुनशु० ८ शनौ पत्तन वास्तव्य वृद्धशाखीय प्राग्वाटज्ञातीय दोसी शंकर भा० वा(2) हलीनाम्न्या भ्रातृव्य दो० श्रीवंत भा० अजाईसुत लालजी सुत रतनजी प्रमुखकुटुंबयुतया स्वश्रेयो(8) थे तपागच्छाधिराजश्रीहीराविजयसूरिश्वरपट्टप्रभावकहा रक श्रीश्री(4) श्रीविजयसेनसूरिषहपूर्वाचलसहस्रकरानुकारिशीलादिगु जगणालं(5) कृतगात्र भट्टारकपुरंदरसंपतिविजयमानयुवराजपदधारका. चार्य(6) श्री५श्रीविजयदेवसूरीश्वराणां मूर्तिः कारिता प्रतिष्ठापिता च गीतार्थैः । (7) म० अवजी प्रमुखसंघभट्टारकण वंद्यमाना चिरं जीया दिति भद्रम् ॥ (1) एई०॥ संवत १७०९ वर्षे फाल्गुनशुदितृतीयायां रविवारे तपागच्छाधिरा-- (2) जभट्टारकश्री५श्रीहीरविजयसूारिपट्टालंकारभट्टारकपातिसा हश्रीजहांगीर उ८० Page #416 -------------------------------------------------------------------------- ________________ लेखा ५१३-११। ( 3 ) प्रदत्त जहांगिरीमहातपाविरुद्घारकसकल सुविहितसाधुपरंपरा (4) पुरंदर श्रीविजयदेवसूरीश्वरे विजयिनि सति पट्टव्यवस्थापि- (5) तपेदपादेशाधिराजराणाश्रीजगत्सिंहप्रतिबोषदायक (6) आचार्यश्री ५ श्रीविजयसिंहसूरीश्वराणां पादुका का रिता श्री ३१९ (7) पत्तन वास्तव्य ओसवालज्ञातीय संघवी रता सुत सं० मानसिंह (8) भार्या वा० माणिकदेनान्या पुत्री नागवाई कल्याणबाई सा. उग्रसेन (७) सहितया श्रेयोऽर्थं प्रतिष्ठिता भाहरकश्रीविजयदेवसूरि निर्देशात् महो (10) पाध्यायश्री ५ श्री भानुचन्द्रगणिशिष्य पंडितश्रीविवेकचन्द्र गणिभिरिति मंगलम् | ( ५१५ ) सं० १७१३ वर्षे माघशुक्ल ७ दिने श्रीतपाच्छे सार्वभौम भट्टारक श्रीविजयसेनसूरिपट्टालंकार भट्टारक श्रीविजयदेवसूरीश्वराणां पादुका व्य० रामसिंह चांपसी कारिता । प्रतिष्ठिता च भट्टारक श्रीविजयप्रभसूरीन्द्रनिर्देशात् श्रीदीपसागरगणिनेति || ૩૯૧ Page #417 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे ( ५१६ ) (1) सं० १४५२ वर्षे वैशाख शुदि ३ बुधे श्रीउक्केशगच्छे श्रीककुदाचार्यसं ३२० (2) ताने श्रीककसूरीणां मूर्तिः श्रीसंघेन कारिता प्रतिष्ठिता श्रीदेव गुप्तसूरिभिः ॥ ( ५१७ ) (1) संवत् १४३० वर्षे उक्केशवंशे वेषटगोत्रे शा० सीधर शा० समुहर पु० का (2) - (2) ( ५१८ ) (1) सं० १३३० वर्षे वैशाखसुदी ९ सोमे श्रीब्रह्माणगच्छे श्री श्रीमानज्ञातीय ठ० सांगा भा० (3) यमा सा० हंसराज प्रभृतिभिः पुत्रैः पौत्रैः............... (2) उ० मारहणीदेवी श्रेयोर्थ उ० सांगाकेन श्रीनेमिनाथविंब कारापितं ठ० सांगामूर्तिः [ च कारिता प्रतिष्ठिता ] श्रीज्जकसूरिभिः । (3) उ० सांगा भा० उ० सुजाण - ( ५१९ ) (1 ) [ संवत १३३० वर्षे ] वैशाख सुदी ९ सोमे श्रीब्रह्मानगच्छे श्रीमालज्ञातीय उ० सांगा भार्या ३० सुजाणदेवी .... *** **** **** . उ० ०. eco orce.. प्रभृतिभिः श्रीशांतिनाथबिंबं कारापितं . प्रतिष्ठितं श्रीजज्जग सूरिभिः ॥ जयतपाल जगमाल जसपाल ૩૯૨ Page #418 -------------------------------------------------------------------------- ________________ लखाङ्कं ५१९-५२१ ( ५१९ ) (1) संवत् १३०१ वर्षे वैशाखसुदि ९ शुक्रे पूर्वमांड लिवा स्तव्य - मोढज्ञातीय- नागेंद्र. (2) सुत - श्रे० जाल्लणपुत्रेण श्रे० राजुकुक्षीसमुद्भूतेन ठ: आशाकेन संसारासार.. (3) योपार्जितवित्तेन अस्मिन् महाराजश्री वनराजविहारे निजकीर्तिवल्लीवितान.......... (4) कारितः तथा च श्रीआशाकस्य मूर्तिरियं सुत ठ० अरिसिंहेन कारिता प्रतिष्ठिता .. 100 C100******* ..... ****** 04 ३२१ ...... (5) संबंधे गच्छे पंचासराविषे श्रीशीलग (गु) णसूरि सन्ताने शिष्य श्री ............ (6) देवचन्द्रसूरिभिः ॥ मंगलमहाश्रीः || शुभं भवतु ॥ ( ५२० ) ****** 005 .. सुत सा० तेजपालनाम्ना भार्या अपु पुत्र सा० विद्याधर सा० लक्षुआ प्रमुखपरिवारसुतेन स्वश्रेयसे श्रीसुपार्श्वविवं कारितं प्रतिष्ठितं च श्रीनागच्छे भ० श्रीहेमविमलसूरिपट्टालंकार भ० श्रीआणंदविमलसूरिपट्टमुकुटमणि श्रीविजयदान सूरिपट्ट कोटीरहार भट्टारक श्री हीरविजयसूरिपट्टम कराकर सुधाकरभट्टारकपरंपरा पुरंदर सुविहितं भ० ( ५२१ ) संवत् १४२९ वर्षे माघवदि ० ) सामे श्रीकालिकाचार्य ४१ 363 ........ Page #419 -------------------------------------------------------------------------- ________________ ३२२ प्राचीनजैनलेखसंग्रहे सन्ताने श्रीभाषदेवाचार्यगच्छे श्रीविजयसिंहमूरि पट्टालंकार श्रीवीरसूरीणां मूर्तिः श्रीजिनदेवसूरिभिः प्र० ( ५२२ ) संवत् १३६१ फाल्गुणशुदि ३ गुरुवारे अद्येह श्रीसरस्वती........श्रीमचन्द्रकुले........वंसा(१)चार्य श्रीवर्द्धमानसंताने साध्वी मलयसुंदरी शिष्यणी बाई सुहब आत्मश्रेयसे श्रीअंबिकादेवीमूर्तिः कारापिता श्रीसोमसूरिशिष्यैः श्रीभावदेवमूरिभिः प्रतिष्ठिता ॥ छ । ( ५२३ ) संवत् १३४९ चैत्रवदि ६ शनी श्रीवायटीयगच्छे श्रीजि. नदत्तसूरिशिष्यपंडितश्रीअमरचंद्रमूर्तिः पं. महेंद्रशिष्यमदनचंद्राख्या(ख्येन) कारिता शिवमस्तु । ( ५२४ ) संवत् १३३४ वैशाखवदि ५ श्रीजिनदत्तसूरिमूर्तिः श्रीजिनेश्वरसूरिशिष्यश्रीजिनप्रबोधनसूरि ......... (५२५ ) श्रे० जयता ।....संवत् १३३० वर्षे वैशाखसुदि १४ बुधे श्रीरामणवसहीचैत्ये श्रीमाली.... ( ५२६ ) वायडीयगच्छे श्रीनेमिचंद्र उपाध्याय पं०........ 3८४ Page #420 -------------------------------------------------------------------------- ________________ लेखाङ्क ५२८-९३२ ( ५२७ ) बायडीयगच्छे श्रीऊजिल उपाध्याय पं० हेमगणि ... नमितं । ( ५२८ ) सं० १३७३ जेठशुदि १२ सोमे समस्तयुवराज ( १ ) पाटकसंघेन सैद्धान्तिक श्री विनय चंद्रसूरीणां मूर्तिः कारिता प्रतिष्ठिता श्रीशुभचंद्रसूरिभिः । भद्रमस्तु । ३२३ ( ५२९ ) • अमरादे पुत्र से० कल्याणजी नामना तपाभट्टारकश्रीविजयदेवसूरीश पट्टप्रभाकर भट्टारकःश्रीविजयसिंहसूरीणां मूर्तिः ******** ( ५३० ) संवत् १२९४ वर्षे श्री --- गच्छे श्रीसिद्धिसागरस्य संताने श्रीसिद्धसेनसूरिपट्टे श्रीदेवभद्रसूरीणां मूर्तिः श्रीमलयचंद्रसूरिशिष्य श्री शील............कारिता प्र० ( ५३१ ) संवत् १४३३ वर्षे आषाढसुदि १० बुधे श्रीनाथकीयगच्छे श्रीसिद्धसेन सूरिगुरोर्मूर्तिः श्रीधर्मेश्वरसूरिभिः कारापिता शुभं । ( ५३२ ) संवत् १६७३ वर्षे पोषकृष्णपंचमी शुक्रे श्रीपत्तननगर वास्तव्येन बृहत्शाखायां श्राम कयज्ञावाय दो० धनजी भार्याऽ- ૩૯૫ Page #421 -------------------------------------------------------------------------- ________________ ३२४ प्राचीनजैनलेखसंग्रह मरवाई सुत दो० संतोषीकेन भार्या सहजलदे प्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे श्रीऋषभदेवपरिकरः कारितः प्रतिष्ठितश्च तपागच्छे भट्टारकपुरंदरभट्टारकरीहीरविजयसूरीश्वरशिष्यभट्टारकश्रीविजयसेनसूरीश्वरपट्टालंकारहारानुकाारभट्टारकमभुभट्टारकश्रीविजयसेनसूरिभिरितिभद्रम् ॥ ( ५३३ ) अथ शुभं संवत्सरे संवत् १७७८ वर्षे मासोत्तमश्रीभाद्रपदमासे शुक्लपक्षे ८ तिथौ रविवासरे श्रीपूज्यश्रीपासचंद्रसूरिजीनाछत्रवधयंत्रभट्टारकश्रीनेमिचंद्रमूरिजीविजयराज्ये श्रीअणहिलपुरपत्तने समस्तश्रीसंघेन मंगलार्थ कारापिताः श्रीरस्तुः॥ २॥ ( ५३४ ) श्रीपार्श्वनाथ भीडभंजनजी संवत् १८४४ वैशाख सु० १० गुरौ श्रीबारेजावास्तव्यसमस्तसंधेन कारिता श्रीविजयलक्ष्मी सूरिभिः प्र०। ( ५३५) संवत् १८८१ ना वैखाखसुदि ६ रवौ अजितनाथ (6) प्रतिष्ठित (1) भट्टारकश्रीआणंदसोमसूरिभिः तपागच्छे । ( ५३६ ) संवत् १६६१ अलाइ ५० वर्षे श्रीअकब्बरविजयिराज्ये वैशाखवदि ११ शुक्रे ओसवालज्ञातायनवलक्खागोत्रे सा० ૩૯૬ Page #422 -------------------------------------------------------------------------- ________________ लेखात ५३७-५३९ । ३२५ टोकरभा० दया सुत बाधा भा० पार्वती पुत्ररत्न सा० पु० (8) रत्नपाल भार्या हंसाई ताभ्यां स्वपुण्याय श्री शान्तिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीबइत्खरगच्छे श्रीजिनसिंहपूर यस्तत्पट्टालंकारश्रीजिनचंद्रसूरिभिः ॥ ह्रीँ ॥ ( ५३७ ) सं० १३५६ ज्येष्ठ शुदि १५ शुक्रे उ० छाडा व्यवल्ह (१) तथा ठ० कुमारदेवीमूर्तिसमं कारिता प्रतिष्ठिता च । ( ५३८ ) संवत् १६८१ वर्षे ज्येष्ठवदि ९ गुरुवासरे श्री अहम्मदपु - वास्तव्यवृद्धशाखीयडी सावालज्ञातीय सा० वीरा भार्या बाई सुडदे पुत्रेण सा० वर्धमान बाई बइजल पुत्र सा० लजी प्रमुख कुटुंबयुतेन स्वश्रेयोऽर्थं सपरिकरं श्रीशांतिनाथबिंबं कारितं सा० श्रीशांतिदासप्रतिष्ठायां प्रतिष्ठापितं प्रतिष्ठितं च तपागच्छे भ० श्रीविजयदेवसूरिवार के महोपाध्याय श्रीविवेक हर्षगणीनामनुशिष्य महोपाध्यायश्रत्रिमुक्तिसागरगणिभिः श्रियेस्तु || शुभं भवतु || downict ( ५३९ ) ॥ सं० । १८५४ माघवदि ५ भौमे । श्रीविजयानंदसूरिगच्छे बारेजानगरवास्तव्यश्री श्रीमालि ज्ञातीयवृद्धशाखीयसा । नानचंद सीवचंद नाम्ना पार्श्वनाथबिंबं का । श्रीविजयलक्ष्मी सूरिगच्छे प्रतिष्ठितं । ............. ૩૯૭ - Page #423 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे ( ५४० ) ( 1 ) ॥ ५० ॥ श्रीगणेशाय नमः || स्वस्ति श्री मज्जिनेन्द्राय सिद्धाय परमात्मने । धर्मतत्त्वप्रकाशाय ऋषभाय नमो नमः || संवत् १७३२ वर्षे शाके १५८७ प्रवर्तमाने । वैशाखशुक्ल सप्तम्यां । गुरौ पुष्यनक्ष ३२६ ( 2 ) त्रे | श्रीमदपाटदेशे | श्रीवृहत्तटाके श्रचि (चि)त्रकोटपतिसीसोदीयामोत्रे महाराणा श्री जगतसिंहजी तद्वशोद्धरणधीर महाराजाधिराज महाराणाश्रीराजसिंहजी विजयराज्ये । श्रीबृहत् ओसवालज्ञातीय ( 3 ) सीसोदीयागोत्रे सुरपुसधा ( १ ) वंशे संघवी श्रीतेजाजी तद्भार्या नायकदे तत्पुत्र सं० श्रीगजूजी तद्भार्या गौरीदे तत्पुत्र सं० राजाजी तद्भार्या रयणदे तयोः पुत्राश्चत्वारः प्रथमपुत्र सं० श्रीउदाजी तद्भार्या मालवदे तत्पुत्र सं० श्री सुंदरदासजी ( 4 ) तद्भार्या सोभागदे अमृतदेतद्रातृ सं० सिंघजी तद्भा० साहिवदे तत्पुत्र ऋषभदासजी द्वि० भा० सुहागद सं० राजाजी द्वितीय पुत्र सं० डुदाजी तद्भार्ये दामद जगरूपदे तत्पुत्र सं० वपूजी तद्भार्ये पारमदे बहुरंगदे सं० राजाजी तृतीय (5) पुत्र सं० देदाजी तद्भार्या सिंहरदे कर्मारदे पुत्र सुरताणजी तद्भार्या सुणारमदे । सं० राजाजी चतुर्थपुत्र सं० दयालदासजी तद्भार्ये सूर्यदे पाटमदे पुत्र सांवल ३८८ Page #424 -------------------------------------------------------------------------- ________________ . . . . . . . . . . . . . लखाङ्क:- ४१-६४३ । ३२७ दासजी तद्भार्या मृगादे समग्रपरिवारसहितौ श्रीऋषभ देव........... (6) श्रीविजयगच्छे श्रीपूज्यकल्याणसागरसूरीन्द्रास्तपट्टे श्रीपूज्यश्रीसुमतिसागरसूरिवरतत्पट्टे श्रीआचार्यश्रीविजयसागरसूरिभिः श्रीऋषभदेवविवं प्रतिष्ठितं ॥ श्रीसंडेरगच्छीयभट्टारकश्रीदेवसुन्दरस्य । श्रीरस्तु । (५४१ ) संवत् १६८२ वर्षे ज्येष्ठवदि ९ गुरुवासरे श्री अहिमदावादनगरवास्तव्यश्रीओसवालज्ञातीय सा० सहसकिरणभार्यया बाई कुंअरि नाम्न्या स्वश्रेयोर्थे श्रीमुनिसुव्रतस्वामिबिंब कारितं सा० शांतिदासकारितप्रतिष्ठायां प्रतिष्ठावितं प्रतिष्ठितं श्रीतपागच्छे भट्टारकश्रीविजयसेनसूरीश्वरपट्टालंकारभट्टारकश्रीविजयदेवसूरिवारके महोपाध्यायविवेकहर्षगणीनामनुशिष्या ( ष्यैः ) महोपाध्यायश्रीमुक्तिसागरगणिभिः॥ (५४२) संवत् १६८२ वर्षे ज्येष्ठवदि ९ गुरौ अहिमवादनगरे ओसवालज्ञातीय सा० श्रीशांतिदास भार्यया श्रीआदिनाथविवं प्रतिष्ठापितं प्रतिष्ठितं च तपागच्छे महोपाध्यायश्रीमुक्तिसागर... (५४३ ) (1) द. ॥ स्वति श्रीविक्रमसंवत् १२८५ वर्षे फाल्गुणशुदि २ रवौ । श्रीमदणाहिलपुरवास्तव्यप्राग्वाटान्वप्रसूत ठ० ... ........ .... .... 3८८ Page #425 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैन लेखसंग्रहे. श्रीचण्डपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्रीसोमतनुजठ० श्री आशाराजनन्दनेन उ० कु ३२८ (2) मारदेवीकुक्षी संभूते ठ० श्रीलूणिग महं० श्रीमालदेवयोरनुजेन महं० श्रीतेजःपालाग्रजन्मना महामात्य श्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धये इह श्रीतारंगकपर्वते श्री अजितस्वामिदेवचैत्ये श्री आदिनाथदेवजिनबिंवालंकृत खत्तकमिदं कारितं प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे भट्टारक श्रीविजय सेनसूरिभिः ॥ ( ५०१ ) ॐ ॐनमः सिद्धभ्येः ॥ आसीद्भिर्वतकान्वये कतिलकः श्रीविष्णु सूर्यासने श्रीमत्काम्यकगच्छतारकपथश्वेतांशुमान् विश्रुतः । श्रीमान् सूरिमहेश्वरः प्रशमभूः श्वेताम्बरग्रामणी राज्ये श्रीविजयाधिराजनृपतेः श्रीपथायां पुरि || ततश्च नाशं यातु शतं सहस्रसहितं संवत्सराणां द्रुतं म्यामा (मामा) भाद्रपदः स भद्रपदवीं मासः समारोहतु । सास्यैव क्षयमेतु सोमसहिता कृष्णा द्वितिया तिथिः पञ्चश्रीपरमेष्ठिनिष्ठहृदयः प्राप्तो दिवं यत्र सः ॥ अपि च कीर्तिर्दिक रिकान्तदन्तमुसलप्रोभूतलास्यकमं कापि कापि हिमाद्रिभू....महीसोत्मासहासस्थितिम् । ४०० Page #426 -------------------------------------------------------------------------- ________________ लेखाकः-१४९-५४७। ११९ काप्यैरावणनागराजनितपर्वानुवन्धोध्दुरं भ्राम्यन्ती भुवनत्रयं निपथमेवाद्यापि न श्राम्यति ॥ सं० ११०० भाद्रपदि २ चन्द्रे कल्याणकदिने प्रशस्तिरियं साधुसर्वदेवेनोत्कीर्णेति ॥ बाबरीयावाडलेखाः॥ ( ५४५) ० ॥ सं० १३०० वर्षे वैशाखवदि ११ बुधे सहजिगपुरवास्तव्यपल्लीजातीय ठ० देदा भार्या कडूदेवीक्षिसंभूत परी० महीपाल महीचंद्र तत्मा स्तनपाल विजयपालैर्निजपूर्वज ठ० शंकरभार्यालक्ष्मीकुतिसंगतस्य संघपतिसुविगदेवस्य निजपरिवारसहितस्य योग्यदेलिकासहितश्रीमल्लिनायविं कारितं । प्रतिष्ठितं चंद्रगच्छीयत्रीहरिप्रभसूरिशिष्यैः श्रीयशोभद्रसूरिभिः ॥ छ । मंगलं भवतु ।। छ ।। संवत् १३१५ वर्षे फागुणवदि ७ शनौ अनुराधानक्षत्रे अघेह श्रीमधुमत्यां श्रीमहावीरदेवचैत्ये प्राग्वाट ज्ञातीयश्रेष्ठि आसदेवसुत श्री [ आसपाल सुत गंधि वीवीकेन आत्मनः श्रेयोथै श्रीपार्श्वनाथदेवर्षिय कारितं चंद्रगच्छे श्रीयशोभद्रसूरिभिः प्रतिष्ठितं ।। ( ५४७) ॥ संवत् १२७२ वर्षे ज्येष्ठवदि २ रवौ अयेह टिंबा ૪૦૧ Page #427 -------------------------------------------------------------------------- ________________ ११० प्राचीन जैन लेखसंग्रह नके मेहरराजश्रीरणसिंहप्रतिपत्त समस्तसंघेन श्रीमहावीरविचं कारितं प्रतिष्ठितं श्रीचंद्रगच्छीय श्री शांतिप्रभसूरिशिष्यैः श्रीहरिप्रभसूरिभिः ॥ छ ॥ ( ५४८ ) ६० ॥ संवत् १३४३ माघसुदि १० गुरौ गुर्जर माग्वाट ज्ञातीय ठ० पेथडश्रेयसे तत्सुत पाव्हणेन श्रीनेमिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीनेमिचंद्रसूरिशिष्य श्रीनय चंद्रसूरिभिः ॥ भेजे एसए पालणपुरलेखाः ॥ ( १४९ ) ( 1 ) ॥ ६० ॥ सं० १३५२ वर्षे फागुणशुदि १० बुधदिने सोनी आरहणसुत श्रे० साछल भार्या ( 2 ) | सुहवोवपुत्र मुंजालेन मातापितामूर्तिद्वयं कुटुम्बश्रेयसे कारितं ॥ छ ॥ ( १५० ) ( 1 ) । ९ संवत् १३३५ वर्षे........ 4060 200 Y. भार्या वीजू सु० कालू भा० लषमिणि सु० ऊदा भा० राज ( 2 ) || सिरि पुत्र धीणा भा० धांधलदेवि पु० प्रतापसीहभा० राजलदेवि तथा सुहडसीह मदनसीह तथा कद सु० "धराण ४०२ श्रे० आम्बू Page #428 -------------------------------------------------------------------------- ________________ . . . लेखाङ्कः-५५१-२५२-५५३। (3) ॥ग भा० भिना श्रे० धीणाकेन मातृपितृश्रेयोर्य जिन युगलं कारापितं ॥ म० मडाइडीय श्रीचक्रेश्वरमूरि(4) संताने श्रीसोमप्रभमूरिशिष्यश्रीवर्दमानमूरिभिः). प्रतिष्ठितं ॥ छ॥ ( ५५१ ) (1) ई० ॥ संवत् १३०५ वर्षे आषाढवदि ७ शुक्रे सा० वर्दमानसुत सा• लोहदेव सुत० सा.. (2) आसधर तथा सा. येहड सुत सा. भुवनचंद्र पदचंद्रैः समस्तकुटुंबश्रेयोथै श्रीअजितनाथवि कारितं । मतिष्ठितं वादींद्रश्री( 3 ) धर्मघोषमरिपट्टप्रतिष्ठितश्रीदेवेंद्रमूरिक्रमायातश्रीजिनचंद्रपरिशिष्यः श्रीभुवनचंद्रसूरिभिः ॥१॥ (५५२) संवत १२७४ वर्षे फालाणशदि ५ गुरौ श्री कोरंटकीयगच्छे श्रीककसूरिशिष्य सर्वदेवसूरीणां मूर्तिः ओसपुत्र रा० आंवड संघातिना कारिता श्रीककपरिभिः प्रतिष्ठिता मंगलं भवतु संघस्य । (५५३) संवत् १३१५ (१) वर्षे वैशाखवादि ७ गुरौ (१) श्रीमदुकेशगच्छे श्रीसिद्धाचार्यसंताने श्रीवरदेवसुत शभचंद्रेण श्रीसिद्धसूरीणां मूर्तिः कारिता। श्रीककसूरि[भिः] प्रतिष्ठिता। ४०3 Page #429 -------------------------------------------------------------------------- ________________ प्राचीननलेखसंग्रहे (५५४ ) संवत् १३३१ वर्षे वैशाखसुदि ९ सोमे श्रीषडेरकगच्छे श्रीयशोभद्रसूरिसंताने संघवी साढलेन समस्त कुटुंब श्रेयोर्थ श्रीकपर्दियक्षः कारापितः प्रतिष्ठितः श्रीशालिसूरिभिः ।। (५५५) .......माघशुदि १३ श्रीकोरंटकीयगच्छे नन्नाचार्य संताने चैत्ये श्रीकक्कसूरीणां शिष्येण पं०............ ( ५५६ ) (1) || एर्द०॥ श्रीमदर्दते नमः । स्वस्ति श्रीमज्जिनं नत्वा ॥ प्रणम्य स्वगुरुं मुदा ॥ श्रीधर्मनाथचैत्यस्य । प्रश (2) स्तिय॑ते घरा ॥ ॥ अहम्मदाबादपुरे ॥ श्रीकंपिनी अं गरिजबहादुरः ।। राज्यं करोति विधिना ।। मर्यादा (8) पालने निपुणः ॥२॥ तद्राज्ये वास्तव्यो । गुरुशाख उक्केशवंशजातश्च ॥ जीवदयाधर्मार्थी ।। साहः श्रीनि (4) हालचंद्रश्च ॥३॥ तत्पुत्रः श्रीसाहपुस्सालचंद्र ॥ स्तत्प त्नी श्रीमाणकी धर्मकनी । तत्पुत्रः श्रीकेसरी (5) सिंहनामा ॥ तद्भार्या श्रीनाम्नी प्रसिद्धा॥ ४ ॥ तस्याः कुक्षेः रत्नतुल्यः प्रजातः ।। श्रेष्ठी साहा-- ४०४ Page #430 -------------------------------------------------------------------------- ________________ ३३३ लेखाक: ५५६ । (6) श्रीहठीसिंहनामा ॥ भाग्येनैवोपानितं द्रव्यदं ॥ भुक्तं दरा स्वीयहस्तेन तेन ॥ ५॥ अहम्मदावा(1) दपुरोपकंठे । दिश्युत्तरस्यां कृतवाटिकायां ॥ यत्कारित श्रीजिनविंबदं ॥ जिनेंद्रचैत्यं तु मह(8) नवीनं ॥६॥ द्वापंचाशदैवत ।। कुलिकामंडितं त्रिभूमिक रम्यं ॥ मंडपयुगेन सचिरं ॥ त्रिशिखरं का- . (9) रितं स्ववित्तैः ॥ ७॥ तस्मिन् जिनपिंधानां ॥ प्रासादानां तथा सुप्रतिष्टा ॥ इह कारिता कृतैपा ॥ श्रीशा(10) तिसागरसूरिभिश्च ॥ ८॥ जातोयं गुर्जरदेशे ॥ तस्माद् जरवणनम् ॥ क्रियते बुद्धियोगेन । बुद्धि(11) मद्भिविभाव्यर्ताम् ॥ ९॥ सान्निध्ये तीर्थराजो विमलगि रिवरो यस्य चैवोज्जयंत ॥ स्तारंगस्तंभना(12) ख्यो गवडिपुरभवो यत्र संखेश्वरश्च ॥ यत्संधौ संस्थितोयं चिततगिरिवरो योऽर्बुदाख्यः सुधामा । अन्ये (13) नेकेपि तीर्था वरमुवि नगरे यत्र देशे प्रसिद्धाः ॥ १० ॥ श्राद्धाः कुर्वति यश्मिन् जिनवरसुवने भक्ति (14) मुद्योतकीं ॥ पूनां स्नात्रं च मात्रां विरचति तृकुलो भक्तिभावाद चित्तः ॥ अहमोक्तागमानां श्रवण(15) मनुदिनंयात्रादानादिधाः सौंदर्ये कोपि देशो न भवति सदृशो गुर्जरणेह लक्ष्म्या ॥ ११ ॥ विस्तीर्णह ૪૦૫ Page #431 -------------------------------------------------------------------------- ________________ प्राचीनजनलेखसंग्रहे (16) हाव भिराजमार्गाः ॥ उत्तगहा जिनशुभ्रगेहा: ॥ पुं भिर्धनाढ्यैश्च तथा गुणाहयै ॥ रहम्मदाबाद इ(17) तीह दंगः ॥ १२ ॥ तस्मिन् वाणिज्यस्त गां ॥ मुख्या वहधिनायकः ।। संघशः श्रीहटीसिंहो जातः-. (12) पूर्वोपर्णितः ।। १३ ॥ शीलवती च गुणवती ॥ तस्य प्रः थमा हि रुक्मणी भार्या ॥ हरकुमारिका चान्या (19) ॥ पुत्रो जयसिंह इति नामा ॥ १४ ॥ गीसिंह गते स्वर्ग पत्नी हरकुमारिका ॥ भर्नु क्यः क्रियां सर्वो ॥ (20) चके पूर्वोपवर्णिताम् ॥ १५॥ स्त्रीजातावपि संजाता ॥ धन्या हरकुमारिका । पुरुपैः कतुंमशक्यं यत् ॥ (21) तत्कार्य साधितं तया ॥ १६ ॥ कुंकुमार्चितपत्रानि ॥ लिखितानि पुरे पुरे ॥ आगच्छंतु कृपां कृत्वा ॥ दर्श(22) नार्थ ममांगणे ॥ १७ ॥ तत्पर्णमाकर्ण्य च दूतवाक्यं ॥ चतुर्विधा हर्षभरास्तु संघाः ॥ अहम्मदाबादपुरो(23) पकंठे प्राप्ताः प्रतिष्ठत्सवमेव द्रष्टुं ॥ १८ ॥ आचार्याः संघमुख्याश्च ॥ संधैः सह समागताः चतुले ।(4) क्षमिता मां ॥ मिलिता बहुदेशजाः ।। १९ ॥ चैत्यविवं प्रतिष्ठासु ॥ वानरूपेषु सघमिणाम् ॥ सेवासु- . (25) सूरिसाधूनां ।। बहु वित्तव्ययं कृतम् ॥ २० ॥ श्रीविक्रमा सरदः ।। प्रमितेसु वर्षे १९०३ एकोनविंश ४०६ Page #432 -------------------------------------------------------------------------- ________________ लेखाइः ५५६ । (26) तिशताधिके तृतीये । शाके तु सप्तदशसंख्य १७६८ शताधिकेष्ट ॥ षष्टिप्रवर्तनमते समये सुशी(27) ले ॥ २१ ॥ माघे मासे शुक्लपक्षे॥ पष्ठची च भृगुवासरं ।। कतमाडंबरेणव ॥ जलयात्रामहोत्सवं ।। २२ ॥ ए(28) वं क्रमेण सतम्यां ।। विहितं कुंभस्थापनं ।। अष्टम्यां च नवम्यां तु ॥ नंद्यावर्तस्य पूजनं ॥ २३ ।। दशम्यां ग्रह(i) दिग्पाल | क्षेत्रपालादिपूजनं ॥ विंशतिस्थानपूना च ॥ एकादश्यां तिथौ कृता ।। २४ ।। द्वादश्यां च - (30) तं श्राद्धः ॥ सिद्धचक्रादिपूजनं ॥ त्रयोदश्यां विरचितं ॥ च्यवनस्य महोत्सवं ॥ २५ ॥ चतुर्दश्यां जन्मभावो ॥ (31) दिगकुमारिभिरीरितं ॥ पूर्णिमायां कृतं मेरा ॥ विद्रायः स्नातकर्म च ॥ २६ ॥ माधे कृष्गे प्रतिपदि ॥ कृतं चंद्रे च(32) वासरे। अष्टादशाभिषेकंतु ॥ द्वितीयायामथापरम् ॥२७॥ उत्सवं पाठशालायां ॥ गमनस्य कृतं वरं (33) ॥ तृतीयायां कृतं सद्भि ॥ विवाहस्योत्सवं वरं ॥ २८ ॥ दीक्षोत्सवं चतुर्थी च ॥ पंचम्यां भृगुवासरे ॥ वृषलग्ने (34) व विद्यानां नेत्रोम्मिलनकं कृतं ॥२९॥ षष्टीतो दशमी यावत् ।। कलशध्वजदंडयो ।। प्रासादानां प्रतिष्ठा(35) च । महोत्सवैः कृता वरा ॥३०॥ एकादश्यां गुरुदिने। विवानांप प्रशनं ।। स्थापना च कता चैत्ये ।। पा ४03 Page #433 -------------------------------------------------------------------------- ________________ ३३६ प्राचीन नलेखसंग्रहे. (36) सक्षेपसमन्विता ॥ ३१ ॥ तन्मंदिरे श्रीजिनधर्मनाथो । विषमप्रवेशस्थितमूलमूर्तिः ॥ स्व श्रेयार्थ च कृता प्र(37) तिष्ठा ॥ भये भवे मंगलकारिणीयम् ॥ ३२ ॥ इयं प्रश स्तिश्चैत्यस्य ॥ खरतरगच्छे तु क्षेमशत्खायां ॥ महो०(86) श्रीहितप्रमोद ॥ जिनां कृता पं० सरूपेण ॥ ३३ ॥ इय प्रशस्ति लिखिता । लेखकः विजयरांमेण ।। बनमालि(39) दासपुत्रेण ॥ मोडचातुर्वेदातिविप्रेणः ॥ ३४॥ उत्कीरितं सूत्रधारः ईसफेन रहेमान वेगः ॥ श्रीरस्तु ॥ श्रीः ।। (५५७) संवत् १८६७ ना वर्षे चैत्रसुद १५ दने संघसमस्त मलि करीने लपाव्यु छ जे हाथीपोलना चोक मध्ये कोईए देरासर करवा न पामे अने जो कदाचित् देगासर जो कोईए करावेतो तिर्थ तथा समस्त संघनो षुनि छ समस्त संघ देशावरना भेला मलीने ए रीते लपाव्युं छे ते चोकमध्ये आंबली तथा पीप. लानी साहमा दक्षण तथा उत्तर दिशे तथा पूर्व पश्चिम दशे जे कोई देरासर करावे तेने समस्त संघनो गुनहो छ । सहि छ । सं० १८६७ ना वर्षे चैत्रमुद १५ दने ॥ CORATED ४०८ . Page #434 -------------------------------------------------------------------------- ________________ प्राचीन जैनलेखसंग्रह | અવલોકન. 2006 ( સૂચન. ) સગ્રહમાં આવેલા સમગ્ર લેખાનુ', આ શિરાઆ લેખ નીચે, અવલાકન કરવામાં આવેલું છે. આમાં, દરેક લેખ કયાં આવેલ છે, અને તેમાં શી હકીકત સમાયલી છે તેનુ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યુ છે. જે લેખે ઐતિહાસિક દૃષ્ટિએ વિશેષ ઉપયોગી છે અને જેમની સાથે સ’બધ ધરાવનારા ઉલ્લેખ અન્યત્ર મળી આવે છે. તેમના વિષયમાં વિશેષ ઉહાપેાહ પણ તત્તસ્થળે કરેલા છે, જે લે ખામાં ફકત નામ વિગેરે સાધારણ બ તાજ આપવામાં આવેલી છે તેમનાં સંબધમાં, તેમનું સ્થાન આદિ જણાવીનેજ આગળ ચલાવવામાં આવ્યુ છે. આ સંગ્રહમાંના બધા લેખા કેઇ એકજ સ્થાનથી પ્રાપ્ત થયેલા નથી પરંતુ જુદા જુદા પુસ્તકામાંથી અને જુદા જુદા સજ્જને તરફથી પ્રાપ્ત થયા છે તેથી તત્સંબધી ઉલ્લેખ પણ, તે તે લેખના અવલેાકનમાં ચા ટિપ્પણમાં, કરી દીધેલ છે. આ અવલેઙનના ક્રમ, લેખેાનાં સખ્યા-અક (નભર) પ્રમાણેજ રાખવામાં આવેલા છે જેથી મૂળ લેખ ઉપર જે સખ્યાંક આવેલા હાય, તેના વર્ણન માટે આ અવલેાકનમાં પણુ, તેજ સખ્યાંક સાથેનુ વૃત્તાંત જોવુ જોઇએ. ૪૦૯ Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૨ ) [ શત્રુંજય પર્વત શત્રુંજ્ય પર્વત ઉપરના લેખો. શત્રુંજ્ય પર્વત જૈન ધર્મમાં સાથી હેટું તીર્થ મનાય છે. તેના ઉપર સેંકડે જિનમન્દિરે અને હજારો જિનપ્રતિમાઓ સ્થાપિત છે. તીર્થની મહત્તા અને પ્રાચીનતા જોતાં તેના ઉપર જેટલા શિલાલેખે મળવા જોઈએ તેટલા મળતા નથી. કારણે ઘણું છે. જેમાં સૌથી મહેટું કારણ તેના ઉપરના મંદિરનું વારંવાર જે સ્મારકામ થાય છે, તે છે. આગળના વખતમાં ઐતિહાસિક વૃત્તાંતે તરફ લેકેનું વિશેષ લક્ષ્ય ન હોવાથી, મન્દિરને પુનરૂદ્ધાર કરતી વખતે તેમની પ્રાચીનતા જાળવી રાખવા તરફ બિલકુલ ધ્યાન અપાતું નહિ. તેથી શિલાલેખો વિગેરેને ઉખેડીને આડા અવળા નાંખી દેવામાં આવતા અથવા તે અગ્ય રીતે જીતે ઈત્યાદિમાં ચણી દેવામાં આવતા હતા. કેટલાક ઠેકાણે ચૂને, સીમેટ, યા કળી આદિ પણ આવા શિલાપટ્ટો ઉપર લગાડી દીધેલાં જોવામાં આવે છે. કર્નલ ડ ના કથન પ્રમાણે, પરસ્પર એક બીજા સંપ્રદાયે પણ આપસની ઈર્ષ અને અસહિષ્ણુતાના લીધે આવા શિલાલેખોને નષ્ટ કરવામાં મહેટે ભાગ ભજવે છે. આવાં અનેક કારણોને લીધે શત્રુંજય ઉપર બહુજ પ્રાચીન કે મહત્વના શિલાલેખોનું અસ્તિત્વ રહ્યું નથી. મુંબઈ સરકારના આકિર્લોજીકલ સર્વે તરફથી મીકાઉસેન્સે ( Cousens ) ઈ. સ. ૧૮૮૮-૮૯ માં, આ પર્વત ઉપરના બધા લે ની નકલે લીધી હતી. આ લેખમાં, ૧૧૮ લેખે તેમને સારા ઉપયોગી જણાયા તેથી તેમણે એપીગ્રાફીઆ ઈન્ડિકા (Epigraphia indica) માં પ્રકટ કરવા માટે તેના પ્રકાશક ઉપર મોકલી આપ્યા. પ્રકાશકે, સુપ્રસિદ્ધ ઇતિહાસણ ડે. જી. બુલ્હર (Dr. G. Buhler) ને તેમનું સંપાદન કાર્ય સોંપ્યું. તેમણે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી એપીગ્રાફીઆઈન્ડિકાના બીજા ભાગના છઠા પ્રકરણમાં, પિતાના વકતવ્ય સાથે, એ લેખે પ્રકટ કર્યા છે. - ડૉ. બુલ્ડરનું એ લેખેના વિષયમાં, નીચે પ્રમાણે કથન છે. ૪૧૦ Page #436 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે!. ] ( ૩ ) અવલેાકન. “ નીચે આવેલા ૧૧૮ લેખે તથા તેમને સાર મી. કાઉસેન્સે ૧૮૮૮-૮૯ ( ઇ. સ. ) માં પાલીતાણા નજીકના રાત્રુંજય પર્વત ઉપર આવેલાં જૈન દેવાલયેામાંથી લીધેલા છે અને પ્રકાશકે તે મારા તરફ મેકલી આપ્યા છે. તેના એ મેટાવિભાગ પડી શકે: (૧) ન ૧-૩૨ જેની મિતિ સ ંવત્ ૧૫૮૭ થી ૧૭૧૦ સુધીની છે, અને (૨) ન. ૩૩-૯૫ જેની મિતિ સંવત્ ૧૭૮૩ થી ૧૯૪૩ અગર ઈ. સ. ૧૮૮૭ સુધીની છે. બીજા વિભાગના લેખામાંથી ઐતિહાસિક બાબા બહુ થેકડી નીકળે તેવી છે તેથી મેં અહીં આપ્યા નથી પણ તેમના ટુંકસાર આપ્યા છે. પરંતુ નં. ૧૦૫ (આ સંગ્રહમાં નં. ૩૨) ના લેખ આપ્યા આપ્યા છે. કારણ કે તેમાં અચલગચ્છની હકીકત પૂરી આપી છે અને તેના વિષે હજી સુધીમાં બહુ ઘેાડું જાણવામાં આવ્યું છે. આ લેખે હાલના વખતના તિએ કેવી સંસ્કૃતને ઉપયોગ કરે છે તેના નમૂનેા રૂપે છે; તથા, જુનાં પુસ્તકા અને લેખામાં વપરાતી મિશ્રભાષાનું મૂળ ખેાળી કાઢવામાં એ સહાયભૂત થશે અને જુના જૈત વિદ્વાને જેવા કે મેરૂતુ ગ, રાજશેખર, અને જિનમંડનની ભાષાને સ ંસ્કૃતવ્યાકરણના નિયમા લગાડવાનું પણ સુલભ થઇ પડશે. આ લેખના ઉતારા અને નં. ૧-૩૩, તથા ન. ૧૧૮ ની નકલ ડાકટર જે ક્રિસ્ટે ( J, Kirste ), જે વીએના યુનવસર્સીટીના પ્રાઈવેટ ડૅસન્ટ ( Private Dent) છે તેમણે તૈયાર કરી હતી, અને તેમની નીચે આપેલી ટીપે પણ તેમણે કરેલી છે. આ ૧૧૮ લેખે। માં આવેલી ઐતિહાસિક હકીકતના નીચે પ્રમાણે વિભાગ થઈ શકે :~~~~ ( ૧ ) પશ્ચિમ હિંદની રાજકીય હકીકત; ( ૨ ) જૈન સાધુએસના સંપ્રદાયા વિષેની હકીકત; ( ૩ ) જૈન શ્રાવકાના ઉપવિભાગે વિષેની હકીકત. પહેલી આબતને માટે નં. ૧ ને! લેખ ઘણા કે તેમાં ( ૫', ૧ ) ગુજરાતના ત્રણ સુલ્તાનેનાં ઉપયેાગી છે; કારણ નામ આપ્યાં છે; (૧) ૧. નં. ૯૬-૯૭ ની મિતિ નક્કી નથી. ન. ૯૮ તે ખરી રીતે ન, ૧૨ પછી મૂકવે જોઇએ. * એપીગ્રાફીઆ ઇન્ડિકામાં એ બધા લેખા, શિલાપટ્ટાની પંક્તિઓના અનુસારે છાપેલા છે પરંતુ મેં મા સગ્રહમાં, પદ્મબંધ લેખાને તે પદ્માનુસાર અને મદ્યલેખાને કેવલ સંલગ્ન જ આપી દીધા છે તેથી ડૅ. બુદ્ધુની સૂચવેલી પંક્તિએ પ્રમાણે ત્યાં ન જોતાં પડ્યાંક પ્રમાણે જોવું- સંગ્રાહક, ૪૧૧ Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ. ( ૪ ) [ શત્રુંજય પર્વત મહિમુદ, (૨) મદાક્ર, અને (૩) ખાહદર. અને તેમાં કહેવુ છે કે મદાફર વિક્રમ સંવત્ ૧૫૮૭ માં જીવતા હતા,તથા (૫. ૨) તેનેા પ્રધાન પાન (ખાન) મઝાદાન અગર મઝાદક ( ૫. ૨૬) હતા. તેમાં વળી ( ૫'. ૮-૧૦ ) ચિત્રફૂટના ચાર રાજાએનાં નામેા પણ આપ્યાં છે—(૧) કુ ંભરાજ, (૨) રાજમહલ, (૩)સંગ્રામસિ ંહ, અને (૪) રત્નસિંહ. તેમાંના છેલ્લા રાજા સં. ૧૫૮૭ માં રાજય કરતા હતા ( ૫. ૨૩ ). કમ્દસિંહ અગર ક રાજ જેણે ( ૫. ૨૭) પુંડરીક પર્વતના દેવાલયને સપ્તમ ઉદ્ધાર કર્યાં અને તેને પુનઃ ધાવ્યું, તે, તેને મુખ્ય પ્રધાન હતા. વિશેષમાં ( ૫. ૨૬ ) એમ કહેલું છે કે તેણે સુલ્તાન બહાદુરની રજાથી એ ામ કર્યું હતુ ં અને તેની પાસેથી તેણે એક સ્ફુરત્માન’ એટલે કે ફરમાન મેળવ્યું હતું. મંત્રી રવ (· રવામ્ય ') નરસિંહક+ જે ઘણું કરી જૈન હતા અને જે સુલ્તાન બહાદુરના મુખ્યમંત્રીની નોકરીમાં હતેા તેણે બાદશ'તુ સાથે પત્રવ્યવહાર ચલાવ્યા હતા. ગુજરાતના રાજયકર્તાઓની યાદિ વિષે જાણવું જોઈએ કે સુલ્તાન બહાદુરના એ ભાઈ સુલ્તાન સિકંદર અને મહમૂદ, જેમણે સુલ્તાન મુઝ ખીજા પછી ચેડાં થોડાં ન રાજય કર્યું, તેમનાં નામ કાઢી નાંખવામાં આવ્યાં છે. ખાન મઝાદ અગર મઝાદક જેતેઆપણા લેખમાં સ’. ૧૧૮૭ માં બહાદુરના વજીર કહેલે છે તે હુ` ઓળખી શકતા નથી.↑ મિરાતા–સિક દરીય ના પ્રમાણે ઈ. સ. ૧૫૨૬ માં તાજખાન ઉપર એ ટૂંકા એનાયત કર્યાં હતા. વળી, દાડ ( Tod ) ના રાજસ્થાનમાં કર્માંરાજ અગર કમ સિંહનુ આ પ્રથન ભૂલ ભરેલુ છે. લેખમાં કાંઇ તેની વિમાનતા ખતાવી નથી પરંતુ બહાદુરાહ, તેની ગાદીએ બેઠા હતા એ સૂચવવાને માટે શ્રમવારોટ્યોતા એમ લખવામાં આવ્યુ છે.—સંગ્રાહક < + ૐ. ખુહર મંત્રો વાવ્યો નરસિંઃ ( પદ્ય – ૨૭ ) એ વાસમાં મુંઝાણા છે અને નરિસંહ એ રવાઝ્મનુ વિરોષ માની એકલા રવાનેજ મત્રી લખ્યા છે. પરંતુ એ ભૂલ છે. રવા ( ચા રવીરાજ ) અને નરસિંહું બન્ને મઝાદખાનના અમાત્ય હતા. જીએ, મ્હારા શત્રુનયતીય પ્રચંધ.-સંગ્રાહક. હું મમ્રાદખાન, બહાદુરને વજીર નહિ પણ સેરના સુખે। હતા. જુએ. ૯ ગુજરાતના અર્વાચીન ઇતિહાસ.' ( પૃ. ૪૭ )સગ્રાહક. ૨. લોકલ મુહુમેદન ડીનેસ્ટીઝ બૅક્ ગુજરાત’--સર. ઇ. સી. એલી ( Bayley · પુ ૩૩૪. * ૪૧૨ > Page #438 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ.] નામ આવતું નથી. પણ આ લેખના ખરાપણ વિષે શક રાખવાની જરૂર નથી. ચાર રાણાઓની યાદી ટોડની યાદી પ્રમાણે જ છે. મિરાત-ઈ-સિકંદરી (પૃ. ૩૫૦ ) માં કહ્યા પ્રમાણે રત્નસિંહે સંવત ૧૫૮૭ માં રાજય કર્યું અને તેને ગુજરાતના સુલ્તાન સાથે મિત્રતા હતી. ત્યાર બાદ ત્રીજા અગર ચોથા મેગલ બાદશાહના વખતની મિતિઓ આવે છે – (૧) નં. ૧૫, ૧૭-૨૦, ૨૩, ૨૪ ના લેખ જે બધા સંવત ૧૬૭૫ ને છે તેમાં તથા સંવત્ ૧૬૮૩ ના નં. ૨૭ ના લેખમાં જહાંગીરને “રદીન જ સવાઈ' તરીકે ઓળખાવ્યો છે. નં. ૧૭–૨૦માં રાજકુમાર સ્ત્ર ( શાહિજાદા સુરતાણસ ) અને સુતાન ખુમે ( સહિયાન સુરતા પુરમે), અમદાવાદ (રાજનગર) ના સુબાનાં નામ આવે છે. - (૨). નં. ૩૩ ને લેખ જેની મિતિ વિક્રમ સં. ૧૬૮૬ અને શક સંવત ૧૫૫૧ છે તેમાં શાહજિહાન (શાહ જ્યાહ ) નું નામ એક વખત આવે છે. આ બે મિતિઓ બરાબર રીતે મળતી આવે છે. વળી, સુરતા ખુમે, અગર, સુતાન ખુરરમ અગર શાહજિહાન સંવત ૧૬૫ માં ગુજરાતનો સુબે હતું તે પણ ખરું છે, કારણ કે મુસલમાન ઇતિહાસકારો જણાવે છે કે (અકબરે) ગુજરાત પ્રાંત ઈસ. ૧૬૧૭ માં મેળવ્યો હતો. શાહિજાદા સુરતાણુ સહુ એટલે કે શાહજાદા ખસ્ (નં. ૧૭- ૨૦ ) જે વિક્રમ સંવત ૧૬૭૫ માં જીવતા હતા પણ તેના બાપના રાજ્યના બીજા વર્ષથી કેદી હતા, તેનું નામ પણ ઉપયોગી છે. કાઠીયાવાડના જાગીરદાર વિષે તેમાં કહેવું છે કે- (૧) જામ (યામ) શત્રુશલ્ય તેને પુત્ર જસવન્ત કે જેણે (નં. ૨૧, પં. ૪) નવીનપુર, એટલે કે નવાનગર, હાલાર એટલે કે હાલાર પ્રાંતમાં, વિ. સં. ૧૬૭૫ માં રાજ્ય કર્યું. (૨) પાલીતાણાના કેટલાક ગોહેલ રાજાઓ – (). ખાંધુજી અને તેને પુત્ર શિવાજી, (નં. ૨૭, પૃ. ૩૮, ) વિ. સં. ૧૬૮૩; . (૧) ઉનડાજી, (નં. ૫૧,) વિ. સં. ૧૮૬૧; () ખાજી; તેને પુત્ર નોઘણુજી, અને તેને પત્ર પ્રતાપ | Bhી જ ૪૧૩ Page #439 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, ( ૬ ) [ શત્રુંજય પર્વત સિંધજી, (ન. ૬૮ ને ૬૯,) વિ. સં. ૧૮૯૧૯૨. (૪) નોધણજી અને તેને પુત્ર પ્રતાપસિંધજી, (નં. ૬) વિ. સં. ૧૯૧૦; અને (૬) પ્રતાપસિંઘજી, વિ. સં. ૧૯૧૬ (નં. ૧૦૩). (૫) સુરસિંઘજી, (નં. ૧૧૧,) વિ. સં. ૧૯૪૦. આ લેખમાં આપેલી હકીકત તથા બબ્બે ગેઝટીઅર ( Bombay Gazetteer ) પુ. ૮, પૃ. ૫૫૯ માં આપેલી નવાનગર અને પાલિતાણાની હકીકત એ બંને મળતી આવે છે. ગેઝેટીઅર પ્રમાણે જામ સતાજીના પુત્ર જામ જસાજીએ ઇ. સ. ૧૬૦૮ થી ૧૬૨૪ સુધી રાજ્ય કર્યું. જસોજી ને જસવઃ માનેવો એ કઠણ નથી. સતાજી એ સત્રસાલ, જેનું સં. શત્રુશલ્ય ( શત્રુઓને બાણું તુલ્ય ) થાય છે તેનું ટુંકે રૂ૫ છે. ગોહેલ વિષે આપણો જોવામાં આવે છે (પૃ. ૬૦૪) કે ખન્દજી બીજા પછી સવજી બીજો ૧. લેખમાં સાથે વર્ણવેલા આ બે છે, કારણ કે સવજીને ઇ. સ. ૧૭૬૬ ની પહેલાં પાંચ જમાના આગળ મૂકયો છે. લેખમાં બીજા વર્ણવેલા માણ સેને ગેઝટીઅરમાં ઉનડજી ઈ. સ. ૧૭૬૬-૧૮૨૦. ખોજી એથે, ૧૮૨૦ –૧૮૪૦. ઘણુજી ચેાથો, ઈ. સ. ૧૮૪૦-૧૮૬૦. પ્રતાપસિંધછ, ૧૮૬૦. સુરસિંઘજી, ૧૮૬૦ થી ચાલુ. જો કે પાલીતાણું રાજ્ય કાઠીયાવાડના બીજા રાજાઓને ખંડણી આપે છે છતાં પણ નં. ૯૬ માં નોઘણને રાજરાજેશ્વર તથા મહારાજાધિરાજ કહેલા છે. વળી, ગેઝેટીઅરમાં કહ્યા પ્રમાણે, ઠાકુર નોધણજીને એટલી બધી આવક નહોતી; તેના વારસને પાંચ લાખની આવક હતી; કારણ કે જ્યારે પ્રતાપસિંઘજીએ એ રાજ્ય પિતાના તાબામાં લીધું ત્યાંસુધી અમદાવાદના નગરશેઠ વખતચંદે ઇ. સ. ૧૮૨૧–૧૮૩૧ સુધી તેની જાગીર રાખી હતી. અમદાવાદ, મુંબઈ અને બીજા મોટા શહેરોના દાતાઓએ અંગ્રેજ સરકારનું નામ આપ્યું નથી. પણ હરષચંદ અગ૨ હરખચંદ જે દમણબંદર અગર દમણનો હતો તેણે નં, ૪૫, વિ. સં. ૧૮૬૦ ના લેખમાં એમ કહેવું છે કે “ શિinfrગતિપુરતા ફલાહ ” એટલે કે પિતું. ગાલના રાજાએ તેને માન આપ્યું હતું. આની સાથે સરખાવતાં અમદાવાદના નગરશેઠની કૃતનતા જણાઈ આવે છે. બીજી ઉપયોગી બાબત એ છે કે આ લેખોમાં જૈનસંપ્રદાઓ જેવા કે ખરતર, તપા, આંચલ અને સાગર આદિ ગચ્છો વિષેની ઘણીજ માહિતી આપી છે. ૪૧૪ Page #440 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ.] ( ૭ ). અવેલેકને, પહેલા બે ગચ્છનાં ગુરૂઓનાં નામે ડાકટર કલૅટે (Klatt) ઈડીઅન એન્ટીકરી ( Indian Antiquary ) , પુ. ૧૧, પૃ. ૨૪૫ માં પ્રકટ કર્યા છે. તથા વાઢિપુરપાનાથના દેવાલયની પ્રશસ્તિમાંથી પણ ખરતર પટ્ટાવલી પુ. ૧, પૃ. ૩૧૯ માં આપી છે. મારા જાણવા પ્રમાણે બીજી બે પટ્ટાવલીઓ હજુ સુધી બહાર આવી ન હતી:– ૧. ખરતર ગ૭ની પાવલી. આ યાદી નં. ૧૭ માં આપી છે – ૧. ઉ૬) તનસુરિ. ૧૦. જિનેશ્વરસૂરિ, બીજા. ૨. વર્ધમાનસૂરિ, “ વસતિમાર્ગ- ૧૧. જિનપ્રબોધસૂરિ. પ્રકાશક. ' ૧૨. જિનચંદ્રસૂરિ, ત્રિીજા. ૩. જિનેશ્વરસૂરી, પહેલા. ૧૩. જિનકુશલસૂરિ. ૪. જિનચંદ્રસૂરિ, પહેલા. ૧૪. જિનપદ્મસરિ. ૫. અભયદેવસૂરિ, નવાંગી વૃત્તિના ૧૫. જિનલબ્ધિસરિ. - કર્તા તથા સ્તંભન પાર્શ્વનાથને ૧૬. જિનચંદ્રસરિ ચોથા. પ્રકટ કરનાર. ૧૭. જિનોદિયસરિ. ૬. જિનવલ્લભસૂરી. ૧૮. જિનરાજસૂરિ. ૭. જિનદત્તરિ, જેમને એક દેવ- ૧૯. જિનભદ્રસૂરિ. તાએ “યુગ પ્રધાન” 3 ને ઈ- ૨૦. જિનચંદ્રસરિ, પાંચમા. કાબ આપો. ૨૧. જિનસમુદ્રસરિ. ૮. જિનચંદ્રસૂરિ, બીજા. ૨૨. જિનીં સસરિ. ૯. જિનપત્તિ સૂરિ. ૨૩. જિનમાણિકયરિ. ૨૪. જિનચંદ્રસરિ, છઠ્ઠા, જેમણે દીલ્હીના પાતિસાહિ અકબરને બોધ આપો અને તેથી તેમને યુગ પ્રધાનનો ઇલ્કાબ મળે; તથા બધા દેશમાં ૮ દિવસ હિંસા નહિ કરવાનું ફરમાન મળ્યું તેમણે જહાંગીરને પ્રસન્ન કર્યો અને દેશપાર કરેલા સાધુઓને બચાવ્યા. ૩. - ૧૮ માં પણ પહેલા છ સૂરિઓનાં નામ આપેલાં છે. ૪. પાટણની પ્રશસ્તિમાં પણ આજ નામ આપેલું છે અને તે ડાકટર કલૅટ (Klatt) ના જિનપતિ (ઈડી. અરી. પુ ૧૧, પૃ. ૨૪૫ ) કરતાં વધારે સારું છે. ૧ નં. ૧૮ માં પણ છે. ૧. નં. ૧૮-૨૦, ૨૩ ૩૪ માં છે. ૪૧૫ Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૮ ) [ શત્રુંજય પર્વત. I ૨૫, જિનસિંહસરિ જેમણે ૧૨૫૦ ૦ ૦૦ (સંપાદકોટી ) ના ખર્ચે મંત્રી કરમચંદ્ર પાસે નંદિ ઉત્સવ કરાવ્યો. જેઓ કઠિન કાશ્મીર અને અન્ય દેશોમાં ફર્યા, જેમણે અકબર સાહિને પ્રસન્ન કર્યો, જળચરોનો વધ એક વર્ષ સુધી બંધ કરાવ્ય, શ્રીપુર, ગોલકુંડા ( ગોલ ) ગજજ, (વઝની) વિગેરે દેશમાં પ્રાણિહિંસા બંધ કરાવી, તથા જેમણે જહાંગીરનરદી-મહમ્મદ પાસેથી “યુગપ્રધાન” ને ઇલ્કાબ મેળવ્યા. ૨૬. જિનરાજ જેમનાં માં બાપ સાહ ધર્મસી, અને ધારદે હતાં, જેઓ બહિત્ય જાતના હતા, જેમણે અંબિકા પાસેથી વરદાન મેળવ્યું અને ઘંઘાણીપુરની એક જુની પ્રતિમા ઉપરની પ્રશસ્તિ વાંચી. નં ૨૬ માં તેમને માટે બીજી મિતિ સં. ૧૬૮૨ ની છે. અર્વાચીન લેખમાં– જિનચન્દ્રસૂરિ, સંવત ૧૭૯૪૦ (નં. ૩૯ ); જિનહર્ષસૂરિ સંવત ૧૮૮૭ (નં. ૬૦), સંવત ૧૮૮૮, સંવત ૧૮૯૧ ( નં. ૬૮ ), સં. ૧૮૮૨ (નં. ૬૯ ); જિનમહેન્દ્રસૂરિ, જિનહરિના અનુગ, સવંત ૧૮૯૩ (નં. ૮૦), જે પિપલીય શાખાના છે એમ કહેવું છે (નં. ૮૨-૫૧ ૨ ) સંવત્ ૧૯૦૩ ( નં. ૮૮ ). જિનભાગ્યસુરિ, જિનહર્ષના અનુગ, સંવત ૧૯૧૦ (નં. ૧૬ ). જિનમુક્તિસૂરિ, સંવત ૧૯૨૨ (નં. ૧૦૬ ). અર્વાચીન લેખ જણાવે છે કે ખરતરગચ્છના ઘણા ગુરૂઓ હતા અને આ બાબત સર્વને સુવિદિત છે. ૧૮૭૪ માં જેસલમીરમાં જિનમુક્તસૂરિને હું મળે, અને બિકાનેરમાં હેમસૂરિને પણ મળે. આજ સંપ્રદાયના ત્રીજા યુગ પ્રધાનના શિષ્યો ૧૮૭૬ માં મને સુરતમાં મળવા આવ્યા હતા, તે વખતે તેમના ગુરૂ સુરત થને જતા હતા. ૭. સં. ૧૮-૨૦, ૨૩-૨૪ માં “ અકબર સાહિ આગળ ” એમ છે. ૮. નં. ૧૮ પ્રમાણે શ્રીકારતીપુર, નં. ૧૯ પ્રમાણે શ્રીકાર-શ્રીપુર, નં. ૨૩ પ્રમાણે શ્રીપુર ક નં. ૧૪-૨૦, ૨૩-૨૪, ૨૬ માં એજ પ્રમાણે છે. ૧૦ સં. ૧૮૩૩ માં ( કલૅટમાં) જિનચંદ્ર (નં. ૬૮ ) છે. ૧૧ કલૅટની યાદિ, ઇડી. અત્રી. પુ. ૧૧, પૃ. ૨૪૫ માં આ છેલ્લે છે, ૧૨ નં. ૮૨-૮૫ માં જિનદેવના અનુગ જિનચંદ્રસુરિ જીવતા હતા એવી ટીપ છે. પિપ્પલીઆ ખરતરગચ્છ વિશે જુઓ કલેંટ, નં. ૫૬. ૪૧૬ Page #442 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે।. 1 ( ૯ ) ૨ તપાગચ્છની પટ્ટાવળી, નં. ૧૨ માં પહેલાં વમાન ( પદ્ય ૨ ) નું નામ આવે છે; પછી સુધ ( પદ્ય ૩ ), સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ, કાટિક ગણુના સ્થાપનાર ( પદ્ય ૪ ) વજ્ર, વી શાખાને સ્થાપનાર ( પદ્ય ૫ ) વસેન અને તેના શિષ્યે નાગેન્દ્ર, ચન્દ્ર, નિવ્રુતિ અને વિદ્યાધર; એમાંના ત્રીજાએ ચાંકુલ ( પદ્ય ૬-૭ ) સ્થાપ્યું. જગચ્ચંદ્ર જેણે સવત્ ૧૨૮૫ માં તપાબિશ્ત્ર' ( પદ્ય ૯ ) મેળવ્યું. ત્યારબાદ નિચે પ્રમાણે:-- * ( ૧ ) * આન ંદવિમલ ( કલટ ન. ૫૬ ) જેણે સવત્ ૧૫૮૨ ( પદ્ય ૧૦-૧૧) માં યતિઓની વર્તણુંક સુધારી, ( ૨ ) વિજયદાન ( કલેંટ ન. પ૭ ) ( પદ્ય. ૧૨-૧૩ ). ( ૩ ) હીરવિજય ( કલૅટ ન. ૧૮ ) (પદ્ય ૧૪–૨૪,) જેમને સાહિ અકબરે મેવાતમાં મેલાવ્યા હતા, જેમણે સ. ૧૬૩૯ માં છ માસ સુધી પ્રાણિવધ અટકાવવાને, મરેલા માણસની મિલ્કત જપ્ત નહિ કરવાને, જીજિગ્મ વેરા અને શુલ્ક છેાડી દેવાને, કેદીઓને છૂટા કરવાને, માંધેલાં પશુ પક્ષીઓને છૂટાં મૂકવાને, શત્રુંજય જૈનેાના હસ્તગત કરવાને અને જૈન પુસ્તકાલય સ્થાપવાને ( પૌસ્તુ માંરમ ), બાદશાહ પાસેથી ક્રમાન કઢાવ્યાં; જેમણે ૧ લુમ્પકાના ગુરૂ મેઘજીને જૈન બનાવ્યેા, જેમણે તપાગચ્છમાં ઘણા લેાકેાને આણ્યા, ગુજરાત અને બીજા દેશેામાં ઘણાં દેવાલયેા બંધાવરાવ્યાં તથા ગુજરાત માળવા વિગેરેના ઘણા લોકોને શત્રુંજયની યાત્રા કરવાને કહ્યું. નં. ૧૧૮ ( આ સંગ્રહમાં નં. ૩૩ ) માં આવી એક યાત્રાનું વન આપે છે જે વિમલર્યું તથા ખીજા ૨૦૦ સાધુઓએ કરી હતી. વળી એજ લેખમાં કહ્યું છે કે હીરવિજય + સાક્ ( Sapha ) જાતના ૧ અવલાકન, જગચંદ્રસૂરિ પછી તરતજ મ્યાન વિમલસૂરિ થયા એમ નથી, પરંતુ તેમની શિષ્યપર પરામાં કેટલાક આચાયો થયા પછી સેાળમા સૈકાની અંતમાં આચાર્ય થયા હતા. બાકી જગચંદ્રસૂરિ તે તેરમા સૈકાની અંતે થયેલા છે, કે જે ઉપર લખવામાં આવ્યુ છેજ-સગ્રાહક ૧૩. લુમ્પકા વિષે નુ ભાન્ડારકરને રીપેટે એન સ`. મૅન્યુસ્ક્રીપ્ટસ ’ ૧૮૮૩-૮૪, પૃ. ૧૫૩ + મૂળ લેખમાં વિતાવુક્ષ સાપ્રોક્ટાસિત તિજારાનાં (ક્રિયાપાત્ર એવા સાધુ રૂપ સમુદ્રને ઉઘ્ધસિત કરવામાં ચંદ્ર જેવા) એવું હીરવિજયસૂરિનું વિશેષણ છે. એ C ૪૧૩ Page #443 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૧૦ ) [ શત્રુંજય પર્વત હતા. નં. ૧૩ પ્રમાણે, તેઓ સં. ૧૬૫ર માં ભાદરવા સુદ ૧૦ ના દિવસે ઉન્નતદુર્ગમાં અન્નનો ત્યાગ કરી મરી ગયા, અને તેમની પાદુકાઓ તેજ વર્ષમાં માર્ગ વદિ ૯ ને દિવસે, સોમવારે, સ્તંભતીર્થ (ખંભાત) ના ઉદયકણે બનાવરાવી અને વિજયસેને તેમની પ્રતિષ્ઠા કરી. ( ૪ ) વિજયસેન (કલેંટ, નં. ૫૯ ) ( પદ્ય ૨૫-૩૪ ). જેમને અકબરે લાભપુર (લાહેર ) માં બોલાવ્યા હતા, અને જેમણે તેની પાસેથી ઘણું માન તથા એક ફરમાન મેળવ્યું, જેમાં ગોવધ, બળદો તથા ભેંસની હિંસા, મરેલા મનુષ્યોની મિલકત જપ્ત કરવાનું તથા લઢાઈને કેદીઓ પકડવાનું બંધ કરવામાં આવ્યું હતું. જેમણે ચોલી બેગમ (ચેલી વેગમ) ના પુત્ર, રાજા, ના આવકારથી ગુજરાતમાં આવવાની મહેરબાની કરી. છેલ્લી મિતિ સંવત ૧૬૫૦. (૫) વિજયદેવ ( કલૅટ નં. ૬૦ ) નું નામ નં. ૨૫, સં. ૧૬૭૬, નં. ૩૧, સં. ૧૬૯૬, નં. ૩૨, ૩૩, સં. ૧૭૧૦ માં આવે છે. આ લેખો ઉપરથી જણાય છે કે તેમણે પાતિસાહિ જહાંગીર પાસેથી “મહાતપા' નો ઈલકાબ મેળવ્યો. તેમનો વારસ વિજયસિંહસરિજે, કટના કહેવા પ્રમાણે, તેમના પહેલાંજ પંચત્વને પામ્ય (સં. ૧૭૦૯ ) તેનું નામ નં. ૩૫, સંવત્ ૧૭૧૦ માં આવે છે. તેમાં એમ કહેવું છે કે સહસ્ત્રકૂટ તીર્થ તેમના ઉપદેશથી અર્પણ કરવામાં આવ્યું હતું. ( ૬ ) વિજયપ્રભ (કલૅટ નં. ૬૧) નું નામ નં. ૩૩, સં. ૧૭૧૦, માં આવે છે. તેમને “આચાર્ય” અને “સૂરિના ઈલ્કાબો મળેલા છે, અને તેથી એમ લાગે છે કે તેઓ હજુ સુધી મુખ્ય ગુરૂ નહિ હોય. વિજયદેવને અહીં ભટ્ટારક કહેલા છે; પણ આ કટની પટ્ટાવળીની વિરૂદ્ધ છે, કારણ કે તેમાં વિજ્યદેવનું મૃત્યુ સં. ૧૭૦૯ માં થયું એમ કહેલું છે. $ વાક્યમાં સાધુ શબ્દના ધુ' ને બુલ્હરે “” વાંચી હીરવિજયસુરિને સાદ [ Sapha] જાતના બતાવવાની રહેતી અને હંસવા જેવી ભૂલ કરેલી છે.–સંગ્રાહક $ આ આ પેર ભૂલ ભરેલો છે. હકીકત એમ છે, કે, વિજયદેવરિએ પિતાની પાટે બેસવા માટે પ્રથમ વિજયસિંહને રિપદ આપ્યું હતું, પરંતુ તેઓ થોડાજ સમય પછી સ્વર્ગસ્થ થઈ ગયેલા હોવાથી પછી વિજયપ્રભને સરિપદ આપવામાં આવ્યું. કૉટે વિજયદેવસૂરિને સ્વર્ગવાસ જે સંવત ૧૭૦૯ માં લખ્યો છે તે પણ ખે છે કારણ કે તેમનો કાલ સં. ૧૭૧૩ માં થયો હતો. સંગ્રહક, ૪૧૮ Page #444 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. ] ( ૧૧ ) અવલોકન, અર્વાચીન લેખોમાં આ પ્રમાણે છે – વિજયક્ષમારિ, નં. ૩૮ વિજયદયારિ, નં. ૩૭, ભટ્ટારક, સં. ૧૭૮૮. (સુમતિસાગર, ન. ૩૭ તથા ભટ્ટારક, નં. ૩૮, સં. ૧૭૯૧) વિજય જિનેન્દ્રસૂરિ, નં. ૪૪, સં. ૧૮૪૩, નં. ૪૬-૪૯ સંવત ૧૮૬૦. વિધનેશ્વરસૂરિ, નં. ૭૮ સં. ૧૮૯૩. વિજયદેવેન્દ્રસૂરિ', ન, ૮૬, સં. ૧૮૯૭, નં. ૮૯, સં. ૧૯૦૫, નં. ૪૨, સં. ૧૯૦૮, નં. ૯૭, સં. ૧૯૧૧, નં. ૧૦૪. સંવત્ ૧૯૧૬, નં. ૧૦૭, સં. ૧૯૨૪. વિદ્યાનંદસરિ, જે ધનેશ્વરના અનુગહતા, નં. ૧૦૩, સં. ૧૯૧૬. નં. ૭૬, સં. ૧૮૯૩ અને નં. ૮૩ સં. ૧૯૪૦ માં વિજયસિંહસૂરિના વંશના સંવિજ્ઞયમાગીય તપાગચ્છનું નામ આપ્યું છે. ૩-આંચળ અગર વિધિપક્ષ ગચ્છની પટ્ટાવળી, પહેલા સત્તર ગુરૂઓનાં નામે સં. ૧૬પના ને, ૨૧ અને સં. ૧૯૮૩ ના નં. ર૭ માં આપ્યાં છે, તથા બાકીનાનાં નામે સંવત્ ૧૯૨૧ ને ને, ૧૦૫ ( આ સંગ્રહમાં ન. ૩૨ ) માં છે. ( ૧ ) આર્ય રક્ષિત. (૧૬) ધર્મમૂતિ. ( ૨ ) જરિત હ. (૧૭) કલ્યાણસાગર અગર કલ્યાણ ( ૩ ) ધર્મ છે. સમુદ્ર, સંવત ૧૬૭૫ અને ૧૬૮૩, ( ૪ ) મહેંદ્રસિંહ. (૧૮) અમસાગર. ( ૫ ) સિંહપ્રભ. (૧૯) વિદ્યાસાગરસૂરિ (વિદ્યાબ્ધિ) (ક) દેવેન્દ્ર અગર દેવેન્દ્રસિંહ. (૨૦) ઉદયાર્ણવ અગર ઉદયસાગર ( ૭ ) ધર્મપ્રભ. . (૨૧) કીર્તિસિંધુ અગર કીતિસાગર, ( ૮ ) સિ હતિલક. (નં. ૫૧, સંવત્ ૧૮૬૧) ( ૮ ) મહેન્દ્ર. (૨૨) પુણ્યોદધિ અગર પુણ્યસાગર, ( ૧૦ ) મેરૂતુંગ. ( નં. ૫૧, સં. ૧૮૬૧ ) (૧૧) જયકીતિ (૨૩) મુકિતસાગર, સંવત ૧૯૦૫.૧૫ (૧ર) જયકેશરિ. (૨૪) રત્નોદધિ, સં ૧૯૨૧. ૧૪. તેની જોડણું વળી આમ પણ થાય છેઃ વિજયદેવીન્દ્ર, અને વિજયદેવી. ૧૫. નં. ૯૦. તેના પહેલાં રાજેન્દ્રસાગર છે, સંવ ૧૮૮૬, નં. ૫૬ ત ૪૧૯ Page #445 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૧૨) [શત્રુંજય પર્વત (૧૩) સિદ્ધાંતસમુદ્ર અગર સિદ્ધાંતસાગર. (૨૫) વિવેકસાગર, સંવત (૧૪) ભાવસાગર. ૧૯૪૦, ( નં. ૧૧૧. ) (૧૫) ગુણનિધાન અગર ગુણસમુદ્ર ૪ સાગરગછની પટ્ટાવળી. આયાદી, ઘણી ખરી, નં. ૯૧ માં આવી છે અને તેમાં અર્વાચીન મિતિ સં. ૧૮૦૫ છે. (૧) રાજસાગર. (૨) વૃદ્ધિસાગર. (૩) લક્ષ્મીસાગર. (૪) કલ્યાણસાગર. (૫) પુણ્યસાગર. (૬) ઉદયસાગર. (૭) આણુન્દસાગર. (૮) શાંતિસાગર, સંવત ૧૮૮૬, નં. ૫૫, નં. ૫૯; સંવત ૧૮૮૯, નં. ૬૨, નં. ૬૫, સંવત ૧૮૮૬, નં. ૭૦, નં. ૭૧, નં. ૭૨, નં. ૭૯. બીજા બે ગાના ગુરૂઓનાં નામ, (૧) રાજસેમસૂરિ, લધુપોસાલ ગ૭, નં ૪૨, રાં. ૧૮૧૫, (૨) પંડિત અણુન્દકુશળ, પાશચન્દ ગ૭, નં. ૯૫, સં. ૧૯૦૮. કોઈને એમ વિચાર ઉત્પન્ન થાય કે “પાયચન્દ ” એ પાશચન્દ અગર પાસચન્દને બદલે ભલથી વાપર્યું છે, પણ જુઓ ભાન્ડારકરને રીપોર્ટ ઓન સં. મેન્યુસ્કીટસ ૧૮૮૩-૮૪, પૃ. ૧૩૫. જૈન સાધુઓના વિભાગો પછી, શ્રાવના વિભાગે જાણવા જરૂરના છે, અને સુભાગે એવી બાબતોની માહિતી આપણા આ લેખમાં આપી છે. લેખમાં જે જે ન્યાતનાં નામો વપરાએલાં છે તે સામાં, ઓસવાલનું નામ ઘણીવાર આવે છે. કારણકે આ ન્યાત જો કે બહુ ઉમદા કુલમાંથી ઉતરી આવેલી નથી, છે પરંતુ તે ઘણું પૈસાદાર છે. તેનાં જુદાં જુદાં રૂપો વાપર્યા * ડૉ. બુલ્હનું આ કથન ભૂલ ભરેલું છે. કારણ કે એશવાલ જાતિ વિશુધ્ધ ક્ષત્રિય-રાજપૂતોની બનેલી છે. ક્ષત્રિમાં માંસભક્ષણ અને મદ્યપાન પ્રચલિત હેવાથી તેમનાથી જુદા કરવા માટે પૂર્વના જૈનાચાર્યએ, જૈનધર્મનુયાયી ક્ષત્રિયને એ ઓસવાલ જતિના રૂપમાં મુક્યા છે.-સંચાહક. '૮૨૦ Page #446 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. ] ( ૧૭ ) અવલોકન, છે. ( ૧ ) શ નાનિ (નં. ૨૧ ) વંશ, ( નં. ર૬) : (૧ ) કેશ અગર ઉકેશ ( નં. ૩૩ અને ૬૦ ); (૩) એશ વંશ (નં. ૩૯ ); (૪) એશ અગર એસ; ઘણીવાર આ શબ્દો સાથે “ વાલ ” આવે છે; અને (૫) ઉશ (નં. ૧–૩) અગર ઉસ ( નં. ૧૦૨ ). મૂળ સં. શબ્દ “” ઉપરથી આ બીજા શબ્દો થયા છે એમાં કાંઈ સંશય નથી. કેવી રીતે ઊકેશ, ઉકેશ, ઉશ અને ઉસ એ શબ્દો થયા છે એ સર્વને વિદિત થશે. એઈશ, ઓશ અને ઓસ, વિષે કહેવું જોઈએ કે જન અને મહારાષ્ટ્ર પ્રાકૃત ભાષાના નિયમો પ્રમાણે “ ઉપ” ને બદલે “એ” વાપરી શકાય છે જુઓ હેમચંદ્ર, પ્રાકૃત વ્યાકરણ, ૧, ૧૭૩). આ પ્રખ્યાત જ્ઞાતિના ખરા નામ ઉપરાંત, પાલિતાણુના લેખોમાં તેના મૂળ વિષેની દંતકથા આપી છે. નં. ૧ માં– ( પદ્ય ૮ ) વળી–ગોપટેકરી ઉપર, શ્રી આમરાજ નામને હોટ ( રાજા ) થયે જેને શ્રી બાપભટ્ટીએ બંધ આવે. તેની સ્ત્રી કોઈ વેપારીની કન્યા હતી (પા ૯) તેના ગર્ભમાંથી પવિત્ર રાજકેછામાર વંશના તથા પવિત્ર શજ્ઞાતિના નીચે પ્રમાણે મનુષ્ય જન્મ્યા. આનો અર્થ એવો જણાય છે કે ઓશજ્ઞાતિ તથા રાજકાગારવંશ જે ઓશજ્ઞાતિનો જ વિભાગ છે તેનું મૂળ, આમ રાજા અને તેની વૈશ્ય સ્ત્રીમાંથી ઉત્પન્ન થયું છે. પાવલી અને પ્રબંધોને કહેવા પ્રમાણે, આમ જેની હયાતી ઐતિહાસિક લેખોથી પૂર પાર કરવામાં આવી નથી, તે વિ. સં. ૮૦૦ ૧૭ માં થયો હતો. વિશેષમાં, કર્મરાજનો વંશ જે પદ્ય ૧૦-૨૦ સુધીમાં આવે છે તે પૂરે નહિ હોય, તેમાં માત્ર સાત પુરૂષોનાં નામે છે અને આમ રાજાની મિતિથી આ લેખની મિતિ સંવત ૧૫૮૭ સુધીના ૭ સૈકામાં આટલાજ પુરૂષો થયા હોય એ અસંભવિત છે.? ૧૧. જુઓ, ઇડી. એન્ટી, પૃ. ૧૯, પા. ૨૩૩, ૧૭. જુઓ, એસ.પી પંડિતનું, “ૌડવો ” કાવ્ય, પૃ. ૧૩૭. ? સવં ચા ઓસવાલ જ્ઞાતિનું મૂળ આમરાજ નથી પણ તેની એક સ્ત્રી જે વ્યવહારી પુત્રી હતી તેની સંતતિ ક્ષત્રિય જ્ઞાતિમાં ન ભળતાં એસવાલ જ્ઞાતિમાં ભળી. અને તેનું કુળ રાજકે ઠાગાર (ઠારી) ના નામથી પ્રસિધ્ધ થયું કે જેમાં પાછા નથી કર્મસાહના પૂર્વજો જમ્યા. ૪૨ ૧ Page #447 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૧૪ ) લેખમાં ઓસવાળ જ્ઞાતિના બીજા વિભાગો પણ આપ્યા છે – ૧–વૃદ્ધશાખા, જેના નીચે પ્રમાણે ગોત્ર આપેલા છે—(૧) ઊહડ, નં. ૩૩; (૨) છાજેડા, નં. ૧૦૬; (૩) નાડલ, નં. ૩૮, ૩૮; ( ૪ ) નાહટા, નં. ૮૦; ( ૫ ) મિયા, નં. ૯૬ઃ (૬ ) રાજકોકાગાર, નં. ૧, ૨, ૩; ( ૭ ) દુગડ, નં. ૬૮; (૮ ) લાલણ, ને ૨૧; (૯) લુણીયા, નં. ૬૦; (૧૦) લઢ નં. ૧૬. ૨–લઘુશાખા જેમાં (૧) નાગડા ગોત્ર (નં. ૯૦ ) અને (૨) સંત ગોત્ર (નં. ૧૧ ) છે. ૩–+ અંશાખા, જેમાં કુંકુમલેલ ગોત્ર, (નં. ૯૧, ૯૮, અને ૯૯) છે. આ શાખા અને ગોત્રના મનુષ્યો જે અમદાવાદના નગરશેઠના વંશનાં છે તે મેવાડના સીસોદીએ રાજપુતોનાં સગાં હોવાનો દાવો કરે છે.–જુઓ નં. ૯૧ વિસાઓસવાળ વિષે નં. ૯૫ માં આવે છે. ત્યાર પછી બીજી જ્ઞાતિ શ્રીમાલીની છે. આ નામ શ્રીમાળ અગર ભિલ્લમાળ, હલનું ભીન્માળ, જે મેવાડની દક્ષિણે છે, તેના નામ ઉપરથી પડયું છે. તેમાં– ૧–વૃદ્ધશાખા, નં. ૩૭, ૧૧૨, જેના પેટા વિભાગે આપ્યા નથી; ૨–લઘુશાખા, નં. ૯, ૩૪, , જેમાં નં. ૪૪ માં કહ્યા પ્રમાણે કાશ્યપગેત્રના લાકે આવે છે કે જેઓ પરમાર રાજપુતોની સાથે સંબંધ હોવાનો દાવો કરે છે. વસાશ્રીમાળીનું નામ, નં. ૯૫ માં આવે છે. વળી, ત્રીજી ઉપયોગી જ્ઞાતિ પ્રાગ્વાટ, અગર પ્રાવંશ, (નં. ૪, ૬, ૮) અગર હાલમાં પોરવાડ યા પરવાળ, ની છે. નં, ૧૫, ૧૭, ૨૫ અને ૪૧ માં તેની લઘુશાખા વિષે આવે છે. તેથી તેના પણ બે વિભાગ હોય તેમ જણાય છે. વિસાપરવાડ અગર પરવાળ વિષે નં. ૫૦ અને ૯૭ માં આવે છે, તથા દસા પરવાડ વિષે ૧૦૭ માં આવે છે. બીજી કેટલીક જ્ઞાતિઓ છે + લેખમાં “અદેશાખા ” નથી પરંતુ “ આદીશાખા ” છે. ડૉ. બુલ્હર ભૂલથી આદિ’ ના બદલે અદૈ (Addai ) વાંચે છે અને તેને પણ કોઇ ત્રીજી શાખા સમજે છે. “ આદી શાખા ” એ “ વૃધશાખા” જ પર્યાયવાચી શબ્દ છે. સંગ્રાહક ૪૨૨ Page #448 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લખે. ] ( ૧૫ ) અવલાકન. જેએક એક લેખમાં છે. ગુર્જર જ્ઞાતિ; ( નં. ૧૦૩ ) + મુતાગોત્ર, ( ન. ૧૦૫ ) સધવાળ ગાત્ર, અને કાચરસ તાન ( ન. ૧૪ ), દાતાઓની માતૃભૂમિ નીચે પ્રમાણેઃ— ( ૧ ) અજમેર, એટલે, રાજપુતાનામાં આવેલુ અજમીર. ( ૨ ) અણહિલ્લપુર, તેને પટ્ટણ પણ કહે છે. ( ૩ ) અન્તરપુર, વાગ્બર દેસ અગર હુડુંગરપુરમાં. ( ૪ ) અમદાવાદ, તેનું સ ંસ્કૃત નામ રાજનગર સાત વપરાયું છે. ( ૫ ) ઉગ્રસેનપુર. ( ૬ ) કપડવણજ, ખેડા જીલ્લામાં. ( ૭ ) કાશી અગર ખનારસ. ( ૮ ) કાઠારા, કચ્છમાં. પુર. (૧૮ ) નર્ભાનપુર, કછમાં. (૧૯) નલિનપુર, કચ્છમાં. (૨૦) નવાનગર, કાઠીઆવાડ, (૨૧) પાલણપુર, ઉત્તર ગુજરાતમાં, (૨૨ ) બાલુચર. : ( ૯ ) ખમ્ભનયર, કદાચ ખભાત. ( ૧૦ ) ગન્ધાર, ભરૂચ જીલ્લામાં. ( ૧૧ ) ચિત્રકૂટ અગર ચિતાડ, મેવાડમાં. ( ૧૨ ) ચુલા ( Cheula ), કદાચ ચાલ (Chaul) મુંબઈ નજીક, (૧૩) જેસલમેર, મારવાડનુ જેસલમીર. (૧૪) ભ્રમણ અન્દિર, દમણ ગુજરાતમાં. ( ૧૫ ) દીવ અન્દિર, દિવ ( Div ) કાઠીઆવાડમાં. (૧૬) દેવિગિરે અગર ાલતાબાદ, દખ્ખણમાં. ( ૧૭) ૪૨૩ " + મુહતા, સધવાલ અને કાચર, જુદી નતે નથી પરંતુ એસાતિનાજ ગેત્રી છે.--સગ્રાહકે. * ‘દાતાઓ * થી મતલબ દિશ ખનાવનારા અને મૃતિઓ કરાવનારા શ્રાવકો સમજવાનું છે.-સંગ્રાહુક. વખત Page #449 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનનલેખસ ગ્રહું. ( ૧૬ ) (૨૩) ભાવનગર, કાઠીવાડ. (૨૪) મકસુદાવાદ–બલુચર અગર મમ્રુદાવાદ. (૨૫) મુઇ ( Bombay ). ( ૨૬ ) મેસાણા, ગુજરાતમાં. (૨૭) રાધનપુર, ઉત્તર ગુજરાત. (૨૮ ) વીકાનેર, અગર બીકાનેર, ઉ-તર રાજપુતાનામાં. (૨૯) વીસલનગર, ઉત્તર ગુજરાત. (૩૦) સિરાદ્ધિ, દક્ષિણ રાજપુતાના. ( ૩૧ ) સુરત મંદિર, ગુજરાતમાં, અમદાવાદ અગર રાજનગરનું નામ ઘણીવાર આવે છે. અંગ્રેજી તારીખાને હિંદુ તિથિએ સાથે સરખાવા માટે શત્રુંજયના આ લેખા એક સંપૂર્ણ ખાન સમાન છે, કારણ કે એ દરેક લેખમાં દિવસે ની સાથે વાર પણ આપેલા છે.'' આ પ્રમાણે શત્રુંજયના સમગ્ર લેખોનુ સક્ષેપમાં વિવેચન કરી, ૐ ખુલ્ડરે તેની નીચે ૩૩ લેખો તે મૂળ સસ્કૃતમાંજ આપ્યા છે પછી બાકીનાના ઇગ્રેજીમાં માત્ર સારજ આપી દીધા છે. એજ ૩૩ મૂળ લેખો મ્હેં આ સંગ્રહમાં સર્વથી પ્રથમ આપ્યા છે. ડા. ખુલ્લુરે એ લેખાના વિષયમાં બહુજ સક્ષિપ્ત નોંધ લખી છે તેમજ ભૂલા પણ અનેક કરી છે; તેથી મ્હારે તેમના વિષયમાં કાંઈક વિશેષ અને લેખવાર પ્રથક્ પ્રથક, ક્રમપૂર્વક, લખવાની આવશ્યકતા હાવાથી આ પતિઓની નીચે તેજ પ્રાર'ભુ છુ, ॥ શત્રુંજય પર્વત ( ૧ ) નખર ૧ ના શિલાલેખ, શત્રુજય પર્વત ઉપરના સાથી મ્હોટા અને મુખ્ય મંદીરના પૂર્વ બાજુના દ્વારના એક સ્થંભ ઉપર, મ્હોટા શિલાપટ્ટમાં કોતરેલા છે. આની કુલ ૫૪ પતિએ છે. અને દરે પતિમાં ૪૦ થી ૫૦ અક્ષરા ખેઠેલા છે. આ લેખમાં, વિક્રમ સ વત્ ૧પ૮૭ માં, ચિત્રકૂટ ( ચિતોડ ) વાસી આસવાલજ્ઞાતિકુલમણિ કર્માંસાહે, શત્રુંજયને પુનરૂદ્ધાર કરી, ફરીથી નવી પ્રતિષ્ઠા કરી તેનુ ૪૨૪ Page #450 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે, ન’. ૧] ( ૧૭ ) અવલાકન. વર્ણન છે. એ ઉદ્ધારનુ સવિસ્તર વૃત્તાન્ત, પડિત શ્રીવિવેકષીર ગણના રચેલા શત્રુનયતીદ્વારપ્રત્રમ્પ માં મ્હે' આપ્યુ છે તેથી અત્રે પુનરૂકત કરવાની આવશ્યકતા નથી. માત્ર એ લેખેાકત હકીકતનુ સૂચન કરવુ. આવશ્યક છે. પ્રાર’ભમાં જે ગદ્ય-પતિઓ આપેલી છે તેમાં જણાવ્યુ` છે કે, સંવત્ ૧૫૮૭ માં, જે વખતે કાંસાહે એ પ્રતિષ્ઠા કરાવી તે સમયે ગુજરાતના સુલ્તાન અહાદુરશાહ રાજય કરતા હતા. એ સુલ્તાન, ખાદશાહ મહિમૂદ ( મહમ્મદ બેગડા ) ની ગાદિએ આવનાર બાદશાહ મદાર ( મુજ્જર ) ની ગાદિએ બેઠા હતા. બહાદુરશાહ તરફથી સૈારાષ્ટ્ર ( સાર–કાઠિયાવાડ ) ના રાજ્યકારોમાર સુબેદાર મઝાદખાન ( અગર મુજાહિદખાન ) ચલાવતા હતા. પદ્ય ૧ થી ૭ સુધીમાં મેઢપાટ ( મેવાડ ) ની રાજધાની ચિત્રફૂટ ( ચિત્તાડ ), તથા ત્યાંના ( ૧ ) કુંભરજ, ( ૨ ) રાજમલ, ( ૩ ) સંગ્રામસિ’હું અને ( ૪) રત્નસિંહ; એ જ રાજાઓના ઉલ્લેખ કરેલા છે, પ્રતિષ્ઠાના સમયે છેલ્લા રાજા રત્નસિંહ ત્યાં રાજ્ય કરતા હતા. ૮ થી ૨૨ સુધીના શ્લેાકેામાં કર્માશાહના વંશનુ અને કુટુંબનું સ`ક્ષિપ્ત વર્ણન છે. ગેાગિરિ ( હાલનુ' ગ્વાલીયર ) માં, પહેલાં આમરાજ કરીને એક રાજા થઈ ગયેય છે જેને બપ્પભટ્ટ સર નામના જૈનાચાર્યે પ્રતિબાધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા હતા. તેને એક સ્ત્રી વ્યવહારી પુત્રી ( વણિક્ કન્યા ) હતી. તેની કુક્ષિમાં જે પુત્રા ઉત્પન્ન થયા તેએ રાજકેઠાગાર ( રાજ—કાઠારી = ભ’ડારી ) કહેવાયા અને તેમનુ” કુળ આસવ'શ ( આસવાલ ) જ્ઞાતિમાં ભળ્યુ. તે કુળમાં પાછળથી સારણદેવ નામના એક પ્રસિદ્ધ પુરૂષ થયા કે જેની ૯ મી પેઢીએ, એ પ્રસ્તુત ઉદ્ધારને કર્તા કર્મા સાહ થયે એ ૯ પેઢીઓનાં નામ આ પ્રમાણે છે:---સારણદેવ, તેના પુત્ર (૧) રામ દેવ, તેના પુત્ર ( ૨ ) લસિંહ, તેના પુત્ર (૩) ભુવનપાલ, તેના પુત્ર (૪) ભેજરાજ, તેના પુત્ર ( ૫ ) ઠક્કરસિંહ, તેના પુત્ર (૬) ખેતા, તેના પુત્ર ( ૭ ) નરસિંહ અને તેના પુત્ર (૮) તેલા ૐ ૪૨૫ Page #451 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન નલેખસ‘મહ ( ૧૨ ) [ શત્રુંજય પર્વત સાહ થયે. તેાલાસાહને લીલૂ નામની ( કે જેનુ બીજી” નામ તારાદે હતી. તે સુશીલા અને ભાગ્યશાલીની હતી. તેને ૬ પુત્રો અને એક પુત્રી થઈ. એ દરેક પુત્રને પણ પુત્રાદિ વિસ્તૃત સતતિ હતી. અધાનાં નામે આ પ્રમાણે છેઃ—— હતુ.) પુત્ર-૧ રત્નાસાહ. ૨ પામાસાહ. ૩ ગણુાસાહ, ૪ દશરથ, ૫ ભાજાસાહ, પુત્રો રજમલદે. | સ્ત્રી.. } ૨ પામ. } ૨ ગાવ. } ૨ દરમÈ. } ૨ નામદે. પાત્ર. શ્રીરંગ. માણિક. હીરા. ૬ ટા પુત્ર કર્માંસાહ હતા. તેને પણ એ સ્ત્રિઓ હતી. પહેલી કપૂરદે અને બીજી કામલદે. કામલદેને એક પુત્ર અને ૪ પુત્રીએ હતી. પુત્રનુ” નામ ભીખજી અને પુત્રિઓનાં નામ ખાઈ સેાભા, ખાઈ સેાના, આઈ મના, અને ખાઈ પના, હતાં. કર્માં સાહની ગિનીનું નામ સુવિ હતુ. 1 , દેવા. કાલ્હા. મડન. કર્માંસાહનું રાજદરબારમાં મ્હાટું માન હતું. વિવેકધીર ગણિએ તેને કપડાને મ્હોટા વ્યાપારી મતાન્યેા છે. પરં'તુ આ પ્રશસ્તિમાં તેને રાજકારભારમાં રીજી ( રાજ્યવ્યાપારમારવોચઃ ) અર્થાત્ પ્રધાન લખ્યું છે. કદાચ, એ વાકયના અર્થ · રાજ્યની સાથે વ્યાપાર (વાણિજય) કરવામાં અગ્રેસર ( એટલે મ્હોટા રાજ્યવ્યાપારી ) ' એમ પણ થઈ શકે. ૨૪ થી ૩૨ પદ્મા માં કહ્યું છે કે, કર્માંસાહે સુગુરૂ પાસે શત્રુંજય તીર્થનુ મહાત્મ્ય સાંભળી તેના પુનરૂદ્ધાર કરવા ઇચ્છા કરી. પોતાની જન્મભૂમિથી ગુજરાતમાં આવી, ખાદશાહ બહાદુર પાસેથી, ઉદ્ધાર કરવાની આજ્ઞા વિષયક ‘ સ્ફુરન્માન ' ( ફર્માન ) મેળવી શત્રુંજય ગયાં. સારઠના સુબેદાર મજીદખાનને ત્યાં રવા ( યા રિવરાજ ) અને નરિસંહ નામના એ કારભારિઓ હતા તેમણે કર્માંસાહના બહુ આદર સત્કાર કર્યાં. તેમની સહાનુભૂતિથી કર્માંસાહે અગણિત દ્રવ્ય ખર્ચી સિદ્ધાશુભ ઉદ્ધાર કરી, સવત્ ૧૫૮૭ અને શાકે ૧૪૫૩ ના વૈશાખ ’ ચલના ૪૨૬ Page #452 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૨-૪] ( ૧૮ ) આવક, ---~ ~ ~- ~~~- ~~-~-~ - ~ ~~-r w માસના કૃષ્ણપક્ષની ૬ના દિવસે, અનેક સંઘે અને અનેક મુનિ આચાચેના સંમેલનપૂર્વક, કલ્યાણકર પ્રતિષ્ઠા કરાવી.. પછીના પોમાં કમસાહની, આ કાર્ય કરવા માટે, પ્રશંસા કરવામાં આવી છે. અંતમાં, ગદ્યમાં, મન્દિરનું સ્માર કામ કરનારા કેટલાક સૂત્રધારે (સલાટ-કારીગરે) નાં નામે આપ્યાં છે. આમાંના ડાક તે ખુદ કર્માસાહના જન્મસ્થાન-ચિત્તોડના રહેનારા છે અને બાકીના ગુજરાતની રાજધાની અમદાવાદના વાસિઓ છે. આ પ્રશસ્તિના કર્તા, પડિત સમયરત્નના શિષ્ય કવિવર લાવણ્યસમય છે કે જેમણે વિમyવંદ આદિ અનેક પુસ્તક લખ્યાં છે. શત્રુંજયતીર્થોદ્ધારકબંધ ના લેખક પતિ વિવેકથીર ગણિએ, સુત્રધારને કેતરવા માટે, શિલાપટ્ટ ઉપર આ પ્રશસ્તિ આલેખી છે. બીજા નંબરને લેખ, શત્રુંજય તીર્થપતિ શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫ પંકિતમાં, અને ત્રીજા નંબરને, આદીશ્વર ભગવાનના મંદિરની સન્મુખ આવેલા મંદિરમાં વિરાજમાન-પુંડરીક ગણધરની પ્રતિમા ઉપર, ૩ લીટીમાં કેતરે છે. આ બંને લેખમાં, ફકત પ્રતિષ્ઠાની મિતિ અને કમસાહના કટુંબિક નામે લખેલાં છે. ૨ જા લેખમાં, કર્માસાહને એ ઉદ્ધારકાર્યમાં સહાધ્ય કરનાર મત્રી રવા અને નરસિંહનાં શુભ નામે પણ આલેખેલાં છે. * આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના દક્ષિણ તરૂ ફના ન્હાના મંદિરમાં, ૮ પંકિતમાં કેતલે છે. એમાં લખ્યું છે કેસંવત્ ૧૬૨૦ ના આષાઢ સુદી ર અને રવિવારના દિવસે એ દેવકુલિકા * ની પ્રતિષ્ઠા થઈ છે. ગંધાર બંદર નિવાસી પ્રાગ્વાટ (પરવાડ ) જ્ઞાતીય દેસી ગઈઆના પુત્ર તેજપાલ (સ્ત્રી ભડકી) ના પુત્ર દેવ પચારણાએ ' હાનાં મંદિરે “દેવકુલિકા ” કહેવાય છે અને મહેતાં પ્રાયઃ કરીને પ્રાસાદ” અથવા “વિહાર” કહેવાય છે, Page #453 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૨૦ ) [ શત્રુંજય પર્વત પિતાના ભાઈ દેવ ભીમ, દેનના અને દેવ દેવરાજ પ્રમુખ સ્વકીય કુટુંબ સાથે મહાવીર તીર્થકરની એ દેવકુલિકા, તપાગચ્છાચાર્ય શ્રી વિ દાનસૂરિ અને તેમના પટ્ટધર શ્રીવિહીરસૂરિના ઉપદેશથી કરાવી. આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઈશાન ખુ. ણામાં આવેલા ગધારીયા ચામુખ-મંદિરમાં, ૯ પંક્તિમાં ખોદેલે છે. સં. ૧૬ર૦ ને કાર્તિક સુદી 2 ને શનિવારના દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ગંધાર નિવાસી શ્રીમાલજ્ઞાતીય સા. પાસવીર (સ્ત્રી પૂતલ) ના પુત્ર વર્ધમાન (સ્ત્રીઓ બે, વિમલાદે અને અમરાદે) ના પુત્ર સા. રામજી એ, સા. બહુજી, સા. હંસરાજ અને સા. મનજી આદિ પિતાના ભાઈઓ વિગેરે કુટુંબ સાથે, શત્રુંજય પર્વત ઉપર ચતુર્દરવાળું શાંતિનાથ તીર્થકરનું મોટું મંદિર, તપગચ્છાચાર્ય શ્રી વિજયદાનસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના શુભ-ઉપદેશથી, બનાવ્યું. આ લેખ, ઈશાનકેણમાં, આદીશ્વરના મંદિરની દિવાલની સામેની દેહરીમાં, ૮ પંક્તિમાં કરેલું છે. આની મિતિ સં. ૧૯૨૦ ના વૈશાખ સુદી પ ગુરૂવારની છે. ગધારના રહેવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સંઘવી જાવડના પુત્ર સં. સીપા (સ્ત્રી ગિરસુ) ના પુત્ર જીવતે, સં. કાઉજી અને સં. આહુજી પ્રમુખ પિતાના ભાઈ વિગેરે કુટુંબ સાથે, શ્રીવિદાનસૂરિ અને શ્રી હરિવિજયસૂરિના સદુપદેશથી, પાર્શ્વનાથ તીર્થ કરની દેવકુલિકા બનાવી. આ લેખ, ઉપરના લેખવાળી દેવકુલિકાની જમણી બાજુએ આ વેલી દેવકુલિકામાં, ૮ પતિમાં કેતલે છે. આની મિતિ ઉપર મુજબ જ છે. અમદાવાદ નિવાસી : ડીસાવાલ જ્ઞાતિના, મહે. વણાઈ (હાલનું વર્તમાનમાં માત્ર એશવાલ, પોરવાડ, અને શ્રીમાલ જાજ જૈનધર્મ પાલનારી દેખાય છે, પરંતુ પૂર્વમાં પ્રાય: ડીસાવાલ, નાણુવાલ, મઢ, નાગર, ગુજર, ખડાયતા, વાયડા આદિ બધી વૈશ્ય જાતે જૈનધર્મ પાલતી હતી એમ આ પ્રાચીન લેખે વિગેરે ઉપરથી સ્પષ્ટ જણાય છે. * “મહ ' એ શબ્દ નામની પૂર્વે, આબ વિગેરેને ઘણું લેખમાં ૪૨૮ Page #454 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા, ન, ૫-૯ ] ( ૨૧ ) અવલાકન. વિનાયક ? ) ના સુત મહ'. ગલા ( શ્રી મંગાઈ ) ના સુત મહુ'. વીરદાસે સ્વકુટુબ સાથે, શત્રુજયઉપર શ્રી આદિનાથની દેવકુલિકા, આચાર્ય શ્રી વિજયદાન અને વિજયહીરના શુભાપદેશથી કરાવી. ( ૮ ) આ લેખ, મુખ્ય મદિરના ઉત્તર તરફના દ્વારની સામેની દિવા લની ડામી ખાજુએ આવેલી દેવકુલિકામાં, છ ૫કિતમાં, કૅતરેલા છે. મિતિ સ. ૧૬૨૦, વૈશાખ સુદી ૨. ઉકત આચાયના સદુપદેશથી ગધાર નિવાસી પારવાડ – વ્યા॰ પરખતના પુત્ર + ફાકાના પુત્ર વ્યો ..... ( મધ્યના અક્ષર તૂટી ગયેલે છે ) એ, પોતાના કુટુંબ સાથે શત્રુંજય ઉપર આ દેવકુલિકા કરાવી. (૯) ગે આ લેખ, મુખ્ય મદિરના ઉત્તર દ્વારની પશ્ચિમે, જમણી બાજુએ આવેલી દેવકુલિકામાં, ૮ ૫તિમાં કોતરેલ છે. મિતિ સ. ૧૬૨૦ વૈશાખ સુદી પ. ઉપર્યુંકત નગર અને જાતિના બ્યા સમરીઆએ, પોતાની ભાર્યાં ભાલુ અને પુત્રિએ ખાઈ વેરથાઈ તથા ખાઈ કીખાઈ આદિ તેવામાં આવે છે. આના સબંધમાં, પ્રસિદ્ધ ઇતિહાસનું શ્રોદ્યુત ગૈારીશ કર હીરાચંદ . આઝા પેાતાના સરોદારાગ્યદા તિદ્યાસ.' નામક પુસ્તકમાં ( કેટલાક ) લે. ( પૃ. ૬૮ ની પાઢ ટીકામાં ) આ પ્રમાણે લખે છે. ખામાં નામેાની પૂર્વે મહુ॰ ' લખેલું મળે છે, જે C " મહત્તમ ના પ્રાકૃત ' રૂપ મહંત ' નું સંક્ષિપ્ત રૂપ હોવુ જોઇએ. · મહત્તમ ' ( મહંત) એ એક પ્રકારને ઇલ્કા હેવાના અનુમાન થાય છે જે પ્રાચીનકાલમાં મંત્રિયા ( પ્રધાને ) આદિને આપવામાં આવતા હશે. રાજપૂતાનામાં હજી સુધી કેંટલાએ મહાજન ( મહાજને ઘણાભાગે એસવાલે ગણાય છે પરંતુ માહેધરી વિગેરે મીજી જાતેમાં પણ એ શબ્દ વ્યવહત થઈ શકે છે. ) ‘ સૂતા ’ અને મહતા કહેવાય છે, જેમના પૂર્વજોને એ ઈલ્કાબ મળ્યા હશે; અને પાછળથી વંશપરંપરાગત થઈ વંશના નામનું સૂચક થઋ ગયા હશે. ‘મૂ`તાં ’ અને 'એ મને મહત્તમ (મંત) ના અપભ્રંશ હોવા : 6 જોઇએ. મહતા > + વ્યા॰ ' એ સંસ્કૃત ‘વ્યવહારી ' અગર > વ્યાપારી ' નુ અપભ્રષ્ટ અને સંક્ષિપ્ત રૂપ છે. ‘ વેહરા ’અગર ‘ આહરા ’ પણ એનાજ રૂપાન્તરી છે. . ૪૨૯ < 66 Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, ( ૧૨ ) [ શત્રુંજય પર્વત કુટુંબ સમેત, એજ આચાર્ય દયના સદુપદેશથી, શાંતિનાથની દેવકુલિકા કરાવી. (૧૦) આ લેખ, મોટા મંદિરની ઉત્તર તરફની દિવાલની સામે અને અને ઉપરના લેખવાળી દેહરીની પશ્ચિમ તરફની દેહરીના ઓટલાના ડાબા ખૂણામાં, ૯ પંકિતમાં કરેલ છે. મિતિ નં. ૬-૭ પ્રમાણે. ગધાર નિવાસી શ્રીમાળી જ્ઞાતીય + પરી દેવા (સ્ત્રી બાઈ કમલાઈ) ના પુત્ર પરીમૃથી (મથા?); તથા ગુજરજ્ઞાતીય દેસી શ્રીકર્ણ (સ્ત્રી બાઈ અમરી) ના પુત્ર દેસી હંસરાજ; આ બંને મળી શત્રુ જ્ય ઉપર, આચાર્ય શ્રીવિજયદાનસૂરિ અને હીરવિજયસૂરિના સદુપદેશથી, આદિનાથની દેવકુલિકા બનાવી. નંબર ૪ થી ૧૦ સુધીના લેખે એકજ સાલના છે. ન. ૭ ને લેખ અમદાબાદનિવાસીને અને બાકીના ગધારનિવાસીના છે. એ વર્ષે તપાગ ચ્છના પ્રતાપી આચાર્ય શ્રીવિજયદાનસૂરિ પિતાના પ્રભાવક શિષ્ય શ્રીહીરવિજયસૂરિ સાથે શત્રુંજય ઉપર યાત્રાર્થે આવ્યા હતા. ઘણું કરીને વિજય દાનસુરિશ્મી શત્રુંજયની આ છેલ્લી યાત્રા હતી. કારણ કે તેઓ શત્રુજ્યથી વિહાર કરી ઉત્તર ગુજરાતમાં ગયા હતા અને સંવત્ ૧૬૨૨ માં પાટણની પાસે આવેલા વટપલ્લી (વડાલી) ગામમાં સ્વર્ગસ્થ થયા હતા. નં. ૫ મા વાળા ગધારનિવાસી સા. રામજીના એ મંદિરને ઉલેખ, વિજયદાનસૂરિના પ્રચંડ શિષ્ય શ્રી ધર્મસાગરજીએ પિતાની પુત્રી (અગર તપગચ્છપટ્ટાવલી) માં પણ કરે છે. तथा यदुपदेशपरायणैर्गान्धारीय सा० रामजी, अहम्मदावादसत्क सं० कुंअरजी प्रभृतिभिः श्रीशत्रुञ्जये चतुर्मुखाष्टापदादिप्रासादा देवकुસ્ક્રિશ્ચ વારિતા: ” એજ પંકિતઓને અનુવાદ, સંઘવી ઝાષભદાસ કવિએ “હીરસૂરિરાસ ” માં પણ કરે છે. + “પરી” એ સંસ્કૃત “પરીક્ષક ' નું ટુંકું રૂપ છે. વર્તમાનમાં જે “ પારેખ ” ચા “પારીખ” કહેવાય છે તે એજ શબ્દના વિકૃત-સ્વરૂપો છે. ૪૩૦ Page #456 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે.નં. ૧૦-૧૨] (૨૩) અવલોકન, “ રામજી ગંધારા દૂઆ જેહ, જે ચોમુખ કરે તે; " સંધવી કુંઅરજી જસવાદ, શેત્રુજે કીધો પ્રાસાદ ૫૧. ડાભીગમા ત્રિહિબારે જેહ, પ્રથમ પેસતાં દેહવું તે; વિજ્યદાનને શ્રાવક શિરે, તે દેહરૂં કુવરજી કરે.” પર આ ઉલ્લેખથી જણાય છે કે ગંધારવાળા સા. રામજી અને અમદાબાદના સં. અરજી તે સમયે બહુજ શ્રીમાન અને પ્રસિદ્ધ પુરુષે રહેવા જોઈએ. છેલ્લા સંઘવી સંબંધી કઈ લેખ પ્રાપ્ત થયે નથી. ( ૧૧ ) - આ લેખ, હેટા મંદિરની અગ્નિકોણમાં આવેલા મંદિરમાંની પ્રતિમા નીચે બેઠક ઉપર, ૯ પંકિતમાં કેતલે છે. મિતિ સં. ૧૯૪૦, ફાગણ સુદી ૧૩, છે. મંદિર અને મૂર્તિ કરાવનાર કુટુંબનું વાસસ્થાન આ લેખમાં જણાવ્યું નથી. ડીસાવાલ જ્ઞાતિના ઠાકુર કરમસી (સ્ત્રી બાઈ મલી) , ઠાકુર દામા (સ્ત્રી બાઈ ચડી) , ઠાકુર માહવ, ઠાકુર જસુ, ઠાકુર ખીમા, ઠે. જસુ સ્ત્રી જસમા, ઠાકુર માહવસુત તેજપાલ (સ્ત્રી તેજલદે) આદિ કુટુંબે આ પ્રાસાદ કરાવ્યું. ( ૧૨ ) મુખ્ય મંદિરના પૂર્વારના રંગમંડપમાં, નં. ૧ વાળ લેખની સામી બાજુએ આવેલા સ્થભ ઉપર, આ ન. ૧૨ ને શિલાલેખ આવેલે છે. શત્રુજ્ય ઉપરના વિદ્યમાન લેખમાં આ લેખ સાથી હેટે છે. એની કુલ ૮૭ પંકિતઓ છે અને દરેક પંકિતમાં ૪૦ થી ૫૦ અક્ષરે આવેલા છે. જગદૂગુરૂ શ્રી હીરવિજ્યસરિ અને તેમના પટ્ટધર આચાર્ય શ્રી વિજ્યસેનના સદુપદેશથી, ખભાત બંદરના મહાન ધનિક સહ તેજપાલ સાવ ર્ણિ કે શત્રુંજયના એ મહાન મંદિરને સવિશેષ પુનરૂદ્ધાર કરી, તેને ફરીથી તૈયાર કરાવ્યું અને હીરવિજ્યસૂરિના પવિત્ર હાથે તેની પ્રતિષ્ઠા કરાવી તે સંબધી વર્ણન આમાં આપવામાં આવેલું છે. આ આખા લેખને સાર આ પ્રમાણે છે ૪૩૧ Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૅનલેખસ ગ્રહું. ( ૨૪ ) [ શત્રુંજય પર્વત પ્રથમના બે પદ્યામાં આદિનાથ ભગવાન અને વમાન પ્રભુની સ્તવના છે. પછી જેમની સાધુસ'તતિ વર્તમાન સમયે ભરતક્ષેત્રમાં પ્રવર્તે છે તે શ્રીસુધર્મ ગણધરની સ્તવના છે. ( ૫. ૩) સુધર્મ ગણધરની શિષ્ય પર પરામાં સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામના બે આચા થયા જેમનાથી કાટિકગણ પ્રસિદ્ધિ પામ્યા. ( ૫. ૪ ) ત્યાર બાદ વસેન નામના આચાર્ય થયા જેમના લીધે વજ્ર શાખા પ્રખ્યાત થઈ. ( ૫. ૫ ) વાસેન સૂરિના નાગેન્દ્ર, ચ'દ્ર,નિવૃતિ અને વિદ્યાધર નામના ૪ શિષ્યા થયા જેમનાથી તેજ નામના ૪ જુદા જુદા કુલાવિખ્યાતિ પામ્યાં. (૫. ૬–૭) પહેલા ચાંદ્રકુળમાં પાછળથી અનેક પ્રસિદ્ધ આચાર્યાં થયા. (૫. ૮) ક્રમથી સ`વત્ ૧૮૫ માં જગચ્ચદ્ર નામના આચાર્ય થયા જેમણે‘ તપા ’ બિરૂદ પ્રાપ્ત કર્યું". ( પ. ૯) પાછળથી એ સમુદાયમાં હેવિમલસૂરિ થયા કે જેમના શિષ્ય આન’દવિમલાચાર્ય હતા. ( ૫. ૧૦ ) આનવિમલસૂરિએ, સાધુ સમુદાયમાં શિથિલાચારનુ પ્રામણ્ય વધતુ જોઈ સ. ૧૫૮૨ માં ક્રિયાર કરી સુવિદ્ધિતમાર્ગને પ્રગતિમાં મુકયે. ( ૫, ૧૧ ) આન'દિવમલાચા ના શિષ્ય વિજયદાનસૂરિ થયા. ( ૫. ૧૨ ) વિજયદાનસરની પાટે પ્રભાવક શ્રીહીરવિજયસૂરિ થયા, ( ૫. ૧૪ ) જેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પોતાના મેવાત દેશમાં, આદરપૂર્વક એલાવ્યા. ( ૧૫) સવત્ ૧૬૩૯ માં સૂરિજી અકારની રાજધાની ફતેપુર ( સીખરી ) માં પહોંચ્યા. ( પ. ૧૬ ) આદશાહ હીરવિજયસરની મુલાકાત લઈ બડુ ખુશી થયા અને તેમના ઉપદેશથી બધા દેશે!માં છ મહિના સુધી જીવદયા પલાવી, મૃત મનુષ્યેાના ધનના ત્યાગ કર્યાં, જીજીઆ વેરે બંધ કર્યાં, પાંજરામાં પૂરી રાખેલા પક્ષિઓને ઉડાડી મુક્યા, શત્રુજય પર્યંત જેનાને સ્વાધીન કર્યાં, અને પોતાની પાસે જે મ્હોટા પુસ્તકભડાર હતા તે સરજીને સમર્પણુ કયેર્યાં. ( ૫. ૧૭–૨૧ ) જે બાદશાહે શ્રેણિક રાજાની ( માક, હીરવિજયસૂરિના કથનથી જગતમાં જૈનધર્મની પ્રભાવના કરી. ( પ. ૨૨ ) મેઘજીઋષિ નામને લુષક (લુકા )ગચ્છને મ્હોટા આચાર્ય, પોતાના પક્ષને અસત્ય જાણી હીવિજયરિતી સેવામાં હાજર થયે!. ( પ. ૨૩ ) જેમના વચનથી ગુજરાત આદિ દેશમાં, મંદિશ વિગેરે ૪૩૨ Page #458 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે!. નં. ૧૩ ] ( ૨૫ ) ૫. નાવવામાં શ્રાવકાએ અગણિત દ્રવ્યવ્યય કર્યાં. જેમણે ગુજરાત અને માલવા આદિ દેશના અનેક સધા સાથે શત્રુંજયની યાત્રા કરી. ( ૫. ૨૪. ) શ્રીહીરવિજયસૂરિની પાટે શ્રીવિજયસેનસૂરિ જયવંતા વર્તે છે કે જેમના પણ પ્રતાપનું વર્ણન કણ કરી શકે છે. ( ર૫-૭) એમને પણ અકબર બાદશાહે વિનયપૂર્વક લાહારમાં બેલાવ્યાહતા કે જ્યાં અનેક વાદિએ સાથે વાદ કરી વિજય મેળવ્યે અને મદશાહના મનને ખુશ કર્યું. ( ૫. ૨૮-૩૦. ) ખાદશાહે, હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાન આપ્યાં હતાં તે બધા વિજયસેનસૂરિને પણ આપ્યાં, અને વિશેષમાં એમના કથનથી પોતાના રાજ્યમાં, સત્તાના માટે ગાય, ભેંસ, મળદ અને પાડાનેા ત્રાણુનાશ નહિ કરવાના પણ ફરમાનેા કાઢયાં. ( ૧, ૩-૩ ) ખરેખર ચાલી બેગમના પુત્ર અકમરશાહ પાસેથી મહાન્ સન્માન મેળવી એમણે ગુર્જરધરાને શોભાવી છે ( ૫. ૩૪. ) આસવ'શમાં આભૂ શેડના કુળમાં સાવર્ણિક ( સોની ) શિવરાજ નામના પુણ્યશાળી શેડ થયા. તેના પુત્ર સીધર, તેના પુત્ર પર્વત, તેના કાલા અને તેના વાઘા નામના પુત્ર થયા. ૫. ૩૫. ) તેને રજાઈ નામની ગૃહિણીથી વચ્છિઆ નામનો પુત્ર થયા કે જેની લક્ષ્મી જેવી સુહાસિણી નામની સ્ત્રીએ તેજપાલ નામના પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. ( ૫. ૩૬. ) તેજપાલને, શિવને પાર્વતી અને વિષ્ણુને લક્ષ્મીની જેમ, તેજલદે નામની પ્રિય પત્ની હતી. તે અને દંપતી ઈન્દ્ર અને ઈન્દ્રાણીના જેવા સુખે ભાગવતાં હતાં. ( ૫. ૩૭ ) હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિને તે અતિભકત હતા. તેમના ઉપદેશથી તેણે જિનમદિશ અનાવવામાં અને સઘકિત કરવામાં અગણિત ધન ખચ્ચું' હતું. ( ૫. ૩૮–૯. ) સવત્ ૧૬૪૬ માં તેણે > + અકબર બાદશાહની માતાનું ન મ જૈનલેખકા ચાલી બેગમ એવું આપે છે. રસામાન્ય, વિજ્ઞયપ્રાપ્તિ, વારસૉરા આદિ અનેક ગ્રંથામાં એ નામ મળે છે. પરંતુ, અન્ય ન્ય ઐતિહાસિક પુસ્તકામાં તે તેનું નામ મરીયમ મકાની ” લખેલું જોવામાં આવે છે, ' ૪ અવલાકન. ૪૩૩ Page #459 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ. પેાતાના જન્મ સ્થાન ( ખંભાત )માં સુપાર્શ્વનાથ તીર્થંકરનુ ભવ્ય ચૈત્ય મનાવ્યું. ( ૫. ૪૦ ). ( ૨૬ ) સ. ૧૫૮૭ માં, કર્માંસાહે * આનવિમલસૂરિના સદુપદેશથી શત્રુંજયતીર્થ ઉપરના મૂળ મારિના પુનરૂદ્ધાર કર્યો. ( ૫ ૪૩ ). પર'તુ, બહુજ પ્રાચીનતાના લીધે, થોડાજ સમયમાં, પાછુ એ મૂળ મ ́દિર, જીણું પ્રાચ જેવું અને જર્જર થઈ ગયેલુ દેખાવા લાગ્યુ. તેથી તેજપાલે પેાતાના મનમાં વિચાર કર્યાં કે, આ મદિરને ફરીથી ખરેખર ઉદ્ધાર થાય તે કેવું સારૂ ? ( ૫ ૪૪ ) એમ વિચારો, હીરવિજયસૂરિ આદિના સદુપદેશથી પોતે એ મદિરના ઉદ્ધાર કરવા શરૂ કર્યાં અને થોડાજ સમયમાં આખુ મદિર તદ્દન નવા જેવુ· તૈયાર થયુ. (૫ ૪૫–૬). ગિનિ મંદિરની રચનાનું' કેટલુંક વર્ણન આ પ્રમાણે છે—ભૂતલથી તે શિખર સુધીની એની ઊંચાઈ પર હાથની છે. ૧૨૪૫ કુભા એના ઉપર વિરાજમાન છે. વિઘ્ન રૂપી હાથિયાના નાશ કરવા માટે જાણે તત્પર થયેલા હોય તેવા ૨૧ સિહે એ મદિર ઉપર શાભા રહ્યા છે. ૫. ૪૯ ) ચારે દિશાઓમાં ૪ અને ૧૦ દિકપાલા પણ યથાસ્થાન સ્થાપિત છે. ( ૫: ૫૦-૧ ) એ મહાન મદિરની ચારે બાજુએ ૭૨ દેવકુલિકાઓ તેટલીજ જિનમૃતિચેથી ભૂષિત થયેલી છે ( ૫. પર. ) ૪ ગવાક્ષે ( ગોખલા ) ૩૨ પચાલિકા ( પૂલિયા ) અને ૩૨ તેરણાથી મંદિરની શોભા અલાકિક દેખાય છે. ( ૫. પ૩-૬. ) વળી એ મદિરમાં, ર૪ હાથિયો અને બધા મળી ૭૪ સ્તંભો લાગેલા છે. ( ૫. ૫૭–૮ ) આવું અનુપમ મંદિર જસુ ઠક્કુરની સહાયતાથી સંવત્ ૧૯૪૯ માં તેજપાલે તૈયાર કરાવ્યુ', અને તેનું • નદિવર્ધન ’એવુ નામ સ્થાપન આ [ શત્રુંજય પર્વત * ‘શત્રુનયતીયવારપ્રબંધ' માં તે!, કર્માંસાહને એ કામાં વિશેષ પ્રેરણા કરનાર બૃહત્તપાગચ્છનાં વિનયમંડનો પાક લખ્યા છે. આનંદવિમલસૂરિનું તેમાં નામ સુધાં નથી. તેમજ પ્રબંધકારના કથનમાં સંશય લેવા જેવું પણ કશું નથી. કદાચ પ્રતિષ્ઠાના સમયે આન વિમલસૂરિ ત્યાં વિદ્યમાન ડ્રાય અને તેના લીધે આ કથન કરેલું હેાય તે! ના નહિ. ૪૩૪ Page #460 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૧૩ ] ( ૨૭ ) - અવલોકન, કર્યું. આ ચિત્ય સમરાવવા માટે તેજપાલે જે ધન ખર્ચે, તે જોઈ લકે તેને કલ્પવૃક્ષની ઉપમા આપતા હતા. ( પ. ૫૮-૬૦. ) સંવત ૮ ૧૬૫૦ માં, બહુ ધામધુમથી તેજપાલે શત્રુંજ્યની યાત્રા કરી અને તેજ વખતે શ્રીહીરવિજયરિસૂરીના પવિત્ર હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. (૫ ૬ ૧૨.) : આ મંદિરના ઉદ્ધારની સાથે, (૧) સા. રામજીનું (૨) જસુ ઠકકુરનું, (૩) સા. કુંઅરજીનું, અને (૪) મૂલા શેઠનું; એમ બીજા પણ ૪ મદિરે તૈયાર થયાં હતાં કે જેમની પ્રતિષ્ઠા પણ એ સૂરિવરે, આજ સમયે કરી. (૫. દર-૫. ) વસ્તા નામના સૂત્રધારે, કે જેનું શિલ્પચાતુર્ય જોઈ વિશ્વકર્મા પણ તેને શિષ્ય થવા ઈચ્છે, તેણે આ રમણીય મંદિર બનાવ્યું છે. ( ૫. ૬૬. ) સદાચારના સમુદ્ર સમાન શ્રીકમલવિજયવિબુધના ચરણસેવક શ્રી હેમવિજય # કવિવરે અલંકારયુક્ત આ શુભ પ્રશસ્તિ બનાવી છે કે જે ચિરકાલ સુધી જગતુમાં જ્યવતી રહે. (૫. ૨૭.) પંડિત સહજસાગરના શિષ્ય જ નાગરે ક આ પ્રતિ શિલા , ર ટ અને માધ તથા ના ના' શિધિઓ કોતરી 1 2 3 - ૧૩ ૭ માં કેમ રહે છે. જ્યના મંદિરના ઉદ્ધાર કરે છે, ત્યાર બાદ ૬૦ જ વર્ષે ફરી તેઓ નું સમારકા . કવિવર હેમવિજય પિતાના સમયના એક સમર્થ વિદ્વાન અને પ્રતિભાશાલી કવિ હતા. તેમણે પાર્શ્વનાથમહાકાવ્ય, જયારત્ના, અતિમુશમાં ધ, કીર્તિવાસિની આદિ અનેક ઉત્તમ ગ્રંથની રચના કરી છે. વિજય રસ્ત નામના મહાકાવ્યની રચના પણ તેમણેજ પ્રારંભી હતી પરંતુ તે પૂર્ણ થયા પહેલાં જ તેમને સ્વર્ગવાસ થઈ જવાથી તેમના ગુરૂભાઈ શ્રીવિદ્યાવિયગણિના વિદ્વાન શિષ્ય પંડિત ગુણવિજય ગણિએ તેની પૂર્તિ કરી અને તેને ઉપર સરલ ટીકા પણ બનાવી. હેમવિજયગણિની ગુરુપરંપરા, વિનચકરાત્તિ ની પ્રજ્ઞા માં સક્તિર આપી છે. નંબર ૩૭૭ વાળે લેખ પણ એજ વિદ્વાનને આલેખેલે છે. ૪૩૫ Page #461 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ, ( ૧૮ ) [ શત્રુંજ્ય પર્વત કરાવ્યું, એથી એમ અનુમાન થાય છે કે કમ સાહે ફકત મૂર્તિઓ નવી સ્થાપના કરી હશે. જો કે શત્રુનયતીથદ્વારકા માં તે મંદિર અને દેવકુલિકા-બધાને ઉધૃત કર્યાને ઉલ્લેખ છે પરંતુ આ લેખ ઉપરથી જણાય છે કે તે વખતે સ્મારકામ જેવું જોઈએ તેવું નહિ થયેલું. તેજપાલે મંદિરના બધા જીર્ણ ભાગને સંપૂર્ણ રીતે સમજાવ્યા અને દેવકુલિકાઓ પણ ફરીથી તૈયાર કરાવી. તેજપાલ બહુજ ધર્મિષ્ઠ અને ઉદારચિત્ત પુરૂષ હતું. તેણે અનેક ધર્મકૃત્ય કર્યા હતાં અને તેમાં પુષ્કળ ધન ખર્યું હતું. સંઘવી ત્રાષભદાસે “હીરસૂરિરાસ” માં તેનાં સુકાર્યોની નોંધ અને સ્તુતિ આ પ્રમાણે કરી છે – દુહા –ઋષભ કહે ગુરૂ હરજી, નામિંજયજયકાર; પિસ્તાલિ પાટણી રહ્યા, કીધો પછે વિહાર હાલ–પાટણથી પાંગર્યો હીરે, આવે ત્રંબાવતી યાંહિ; સોની તેજપાલ પ્રતિષ્ઠા કરાવે, હરખે બહુ મન માંહિ હે. ૧ -હીરજી આવે ત્રંબાવતી મહિ–આંચળી. * સંવત સેલ છેતાલા વષે, પ્રગટય તિહાં જેઠ માસ; અજુઆલી નેમિ જિન થાયા, પોહેતી મનની આસો હો. હી. ૨ અનંતનાથ જિનવરનિ થાય, ચંદમે જેહ જિદે; ચઉદ રત્ન તો તે દાતા, નામિં અતિ આણંદ હે. હી૩. પંચવીસ હજાર રૂપિઇઆ ખરચ્યા, બિંબપ્રતિષ્ઠા જાહારે; ચીવર ભૂષણ રૂપક આપે, સાતમીવચ્છલ કર્યા ચ્યાર છે. હ૦ ૪ સેમવિજયને પદવી થાય, રૂપે સુરપતિ હારે; કહિણુ રહિણી જેહની સાચી, વચન રસે તે તારે છે. હી. ૫ * ધર્મસાગર ઉપાધ્યાયે પણ પોતાની “ તાવહી ”માં હીરવિજયસૂરિના ચરિત વર્ણનમાં, એ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરે છે. ___" तथा श्रीपत्तननगरे चतुर्मासकरणादनु विक्रमतः षट्चत्वारिंशदधिकषोडशશત(૧૬૪૬ )વ સ્તરમતીર્થ સો. તેગારતાં સદર ગ્રન્થયાનાवश्रेष्टां प्रतिष्ठां विधाय श्रीजिनशासनोन्नात तन्वानाः श्रीसूरिराजो विजयन्ते ।" ૪૩૬ Page #462 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૧૩ ] ( ર ) અવેલેકિન, ઈ ભુવન જર્યું દેહરૂ કરાવ્યું, ચિત્ર લખિત અભિરામ; : વીસમો તીર્થકર થાય, વિજયચિંતામણિ નામ હો. હ. ૬ ઋષભતણી તેણે મુરતિ ભરાવી, અત્યંત મોટી સોય; મુંદરામાં જઈને જુહારો, સમકિત નિરમલ હોય છે. હી છે અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં; ઓશવંશ ઉજવલ જેણે કરીઓ, કરણી તાસ ભલે હો. હીઃ ૮ ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યા, ખરચી એક લખ્ય લ્યાહરી; દેખી સમકિત પુરૂષજ પામે, અનુમોદે નરનારી હો. હી. ૯ આબુગઢને સંઘવી થાય, લહિણી કરતા જાય; આબગડે અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય હો. હ૦ ૧૦ સાતે બેત્રે જેણે ધન વાવ્યું, રૂપક નાણે લહિણ; હરતા શ્રાવક એ હોયે, જાણું મુગટ પરિ ગહિણાં છે. હી. ૧૧ સની થી તેજપાલ બરાબરિ, નહિં કે પષધ ધારી; વિગથી વાત ન અડકી થાંભ, હાથે પિથી સારી હો. હી૧૨ સં. ૧૯૪૯ નું ચોમાસુ પાટણમાં કરી હીરવિજયસૂરિ ત્યાંથી અમદાબાદ પધાર્યા અને ત્યાંથી પછી શત્રુંજયની યાત્રા માટે તે તરફ પ્રયાણ કર્યું. જે વખતે સૂરિજી ધોલકે પધાર્યા તે વખતે ખંભાતથી સેની તેજપાલ અને બાઈ સાંગદે, ત્યાં હાજર થયા. તેમની સાથે ૩૬ તે * સહજવાલા ( તાવદાન–સુખપાલ) હતાં અને બીજા અનેક ગાડી–ઘેડા હતાં. તેઓ સૂરિમહારાજની સાથેજ શત્રુંજય પહોંચ્યા. અને * આ પ્રસ્તુત પ્રશસ્તિમાં તે છ મા સુપાર્શ્વનાથ તીર્થકર ને ઉલ્લેખ છે. જુઓ પદ્ય ૪૦. * બાઈ સાંગદે એની તેજપાલ, ખંભાતથી ચાલ્યા તતકાલ; પંઠિ સેજવાલાં છત્રીશ, આવ્યાં ધોલકે સબલજગીશ. વંદી હીરને નિરમલ થાય, ગુરૂ પુઠે સેગુંજે જાય; સોરઠ દેશનો મુગટ જેહ, દીઠે નિરમલ હુએ દેહ. -હીરસૂરિરાસ. પૃ. ૧૯૯-૨૦૦, ४३७ Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ. ( ૩૦ ) [ શત્રુંજય પર્વત ત્યાં તેમના પવિત્ર હાથે પોતે ઉદ્ધરેલા તીર્થં પતિના મહાન મદિરની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજય ઉપર, એ પ્રતિષ્ઠાના સમયે, અગણિત મનુષ્યો એકત્ર થયાં હતા. ગુજરાત, મેવાડ, મારવાડ, દક્ષિણ અને માલવા આદિ બધા દેશેામાંથી હજારો યાત્રી યાત્રાર્થે આવ્યા હતા. તેમાં છર તા મ્હોટા સંઘા હતા. સં. ઋષભદાસે હીરસૂરિરાસ × માં એ દરેક સ`ઘ અને સઘપતિની લાંબી ટીપ આપી છે તે અવલોકવાથી, આ વાતનો ખયાલ આવે એમ છે. ખુદ હીરવિજયસૂરિની સાથે જે સાધુ સમુદાય હતા તેની સખ્યા એક હજાર જેટલી મ્હોટી હતી. ઋષભદાસ જણાવે છે કે—હીરવિજયસૂરિ પાલીતાણાની મ્હાર સ્થ‘ડિલભૂમિ જતા હતા તે વખતે તળાવની પાળ ઉપર યાત્રિઓને રસોઈ બનાવતા જોઈ, ઉપાધ્યાય સાવિજયને તે વિષયની સૂચના કરી. ઉપાધ્યાયે તુરત સેાની તેજપાલને ખેલાવી કહ્યું કે હમારી વિદ્યમાનતામાં યાત્રિએ પાતાના ઉતારે રાંધીને ખાય એ શેાભાસ્પદ નહિ, સોનીએ તુરત ખાઈ સાંગદ્વેની સાથે વિચાર કરી, બધા યાત્રિઓને મત્રણ કર્યું અને પોતાના રસોડે જમવાની વિજ્ઞપ્તિ કરી. રસેઈ કરવા કરાવવાની ખધી કડાકૂટ ટળી ગયેલી જોઈ યાત્રિઓ મહુજ માનદિત થયા અને સેાની તેજપાલની અનેકધા પ્રશસા કરવા મ્યા. + ( ૧૩ ) આદીશ્વર ભગવાનના મદિરની પશ્ચિમે ન્હાના મ"દ્વિરમાં સ્થાપન કરેલાં. એ. પગલાંની આસપાસ, ન્હાની મ્હાટી ૧૧ પતિઓમાં આ ન. ૧૩ ના લેખ કાતરેલા છે. ܕ × જુએ, હીરસૂરિરાસ, પૃ ૨૦૬-૨૦૮. << મળ્યા સાધુ તિહાં એક હજાર, હીરવિજયસૂરિના પરિવાર. 'પૃ. ૨૦૮. + જીઓ પૃષ્ઠ ૨૧૨, પદ્ય ૧૪–૧૮. ૪૩૮ >> Page #464 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો. નં. ૧૩-૧૪] ( ૩૧ ) " અવલોકન, જે ચરણયુગલ ઉપર આ લેખ છે તે હીરવિજયસૂરિની ચરણ સ્થાપના છે. સંવત્ ૧૬પર માં, ભાદ્રવા સુદી ૧૧ ના દિવસે કાઠિયાવાડના ઉન્નતદુર્ગ (ઉના ગાંવ) માં હીરવિજયસૂરિએ સ્વર્ગવાસ કર્યો. તેજ સાલના માર્ગશિર વદિ ૨ સોમવાર અને પુષ્યનક્ષત્રના દિવસે સ્તંભતીર્થ (પ્રભાત ) નિવાસી સંઘવી ઉદયકણે આ પાદુકા ની સ્થાપના કરી અને આચાર્ય શ્રીવિજ્યસેનસૂરિના નામથી મહાપા ધ્યાય કલ્યાણવિજય ગણિ અને પંડિત ધનવિજ્ય ગણિએ એની પ્રતિષ્ઠા કરી છે. લેખના બાકીના ભાગમાં હીરવિજયસૂરિએ અકબર બાદશાહને પ્રતિબોધ કરી જીવદયા, જીજીયામુકિત વિગેરે જે જે પુણ્યકાર્યો કર્યા, તેમનું સંક્ષિપ્ત રીતે સૂચન કરેલું છે. સં. ઉદયકર્ણ, હીરવિજયસૂરિના પ્રમુખ શ્રાવકેમને એક હતો. ખંભાતને તે આગેવાન અને પ્રસિદ્ધ શેઠ હતો. સં. અષભદાસે હીરસૂરિરાસમાં એને અનેક સ્થળે ઉલ્લેખ કર્યો છે. (૧૪) આ લેખ બરતરવહિ ટૂંકમાં, ચામુખના મંદિરની સામે આવેલા પુંડરીકગણધરના મંદિરના દ્વાર ઉપર, ૧૭ પતિએમાં બેદી કાઢેલે છે. મિતિ સં. ૧૬૭૫ વૈશાખ સુદી ૧૩ શુકવાર છે, સંઘવાલગેત્રીય સા. કેચરની સંતતિમાં સા. છેલ્લા થયે તેને પુત્ર સા. થન્ના, તેને સા. નરસિંઘ, તેને કુંઅરા, તેને નચ્છા (Oા?) ( સ્ત્રી નવરંગદે) અને તેને પુત્ર સુરતાણ (સ્ત્રી સુંદરદે) થયે. સુરતાણને પુત્ર સા. ખેતસી થયો કે જેણે, શત્રુંજયની યાત્રા કરી સંઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતું અને સાત ખેત્રમાં પુષ્કળ ધન ખર્યું હતું. તેણે, પોતાના પુત્રપત્રાદિ પરિવાર સહિત ચતુર્મુખ મહાન પ્રસાદની પૂર્વ બાજુએ કુટુંબના કલ્યાણ માટે, આ દેવગૃહિક (દેહરી) બનાવી. બહુસ્મરત રછના આચાર્ય જિનસિંહસૂરિના પટ્ટધર અને શત્રુજ્યના અષ્ટમોરારની પ્રતિષ્ઠા કરનાર શ્રીજિનરાજરિએ એની પ્રતિષ્ઠા કરી. ૪૩૯ Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ ગ્રહ, ( ૨ ) ( ૧૫-૧૬. ) એજ ટુકમાં, વાયવ્ય ખુણામાં આવેલી દેવકુલિકામાં આદિનાથ ભગવાનની એ ચરણ જોડી છે. તેમના ઉપર નં. ૧૫ અને ૧૯ વાળા લેખા કાતરેલા છે. મિતિ ખનેની ઉપર પ્રમાણેજ છે. એમાં પ્રથમની પાદુકાની સ્થાપના તા, નીચે આપેલા લેખવર્ણનવાળા શેઠ રૂપજીનીજ કરેલી છે અને બીજીની, આસવાલજ્ઞાતીય અને લોઢા ગોત્રીય સા. રાયમલ્લ ( સ્ત્રી ર'ગાદે ) ના પાત્ર અને સા. જયવંત ( સ્ત્રી જયવ’ત દે ) ના પુત્ર સા. રાજસી, કે જેણે શત્રુજ્યની યાત્રા કરી સ'ઘપતિનુ શુભ તિલક પ્રાપ્ત કર્યું હતુ, તેણે કસુભદે અને તુર'ગંદે નામની પેાતાની બંને સ્ત્રીઓ તથા અખયરાજ અને અજયરાજ આદિ પુત્ર પાત્ર અને અન્ય સ્વજનાદિ પરિવાર સહિત, આદિનાથ ભગવાનની આ પાદુકા સ્થાપિત કરી છે. [ રાત્રુજય પર્વત ( ૧૭-૨૦ ) ન'. ૧૭ થી ૨૦ સુધીના ૪ લેખો, ચામુખની ટુંકમાં આવેલા ચતુર્ભુ ખ–વિહાર નામના મુખ્ય પ્રાસાદમાં, ચારે દિશાઓમાં વિરાજમાન આદિનાથ ભગવાનની ભવ્યપ્રતિમાએની બેઠક નીચે, ૯ થી ૧૧ પતિમાં કેાતરેલા છે. ચારે લેખામાં પાડ અને વર્ણન લગભગ એકજ સરખાં છે. મિતિ સ. ૧૯૭૫ અને વૈશાખ સુદી ૧૩ શુક્રવાર છે. એ વખતે સુલતાન નુરૂદ્દીન જહાંગીર બાદશાહ હતા. શાહજાદા સુલતાન ખાસડૂ ( ખુસરો ) નું નામ પણ લખવામાં આવ્યુ છે. લેખેના પ્રારંભના ભાગેામાં એ મદિર અને મૂર્તિઓ કરાવનાર સં. રૂપજીના કુટુબનાં નામે છે અને અતના ભાગેામાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય જિનરાજસૂરિ સુધીનાં બૃહત્ખરતગચ્છના આચાર્યાંના, લાંબા લાંખા વિશેષણા સહિત નામે આપ્યાં છે . સારભાગ એટલાજ છે કે, અહ મદામાદ નિવાસી પ્રાગ્ગાટ જ્ઞાતીય અને લઘુશાખીય સામજીના × એ નામેાની ટીપ ઉપર પૃ. ૮૯ માં આપેલી છે. *૪૪૦ Page #466 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. ન. ૧૭-૨૦ (૩૩) અવલોકન, પુત્ર સં. રૂપજી, કે જેણે શત્રુંજયની યાત્રા માટે મહા સંઘ કાઢી સંધવિનું તિલક પ્રાપ્ત કર્યું હતું, અનેક નવીન જિનમંદિર બંધાવ્યાં હતાં, નવાં જિનબિંબ ભરાવ્યાં હતાં, પ્રતિષ્ઠા અને સાધર્મિક વાત્સલ્ય આદિ ધર્મ કૃમાં પુષ્કળ ધન ખર્યું હતું, અને જે રાજસભામાં ગાર સમાન ગણાતું હતું, તેણે પિતાના વિસ્તૃત પરિવાર સહિત શેત્રુંજય ઉપર “ચતુર્મુખવિહાર ' નામને મહાન પ્રાસાદ, આજુ બાજુના કિલ્લા સમેત બનાવ્યો અને ઉત્ત સૂરિની પાટ પરંપરામાં ઉતરી આવેલા આચાર્ય જિનચંદ્રસૂરિ, કે જેમને અકબર બાદશાહે યુગપ્રધાન” નું પદ આપ્યું હતું, તેમના શિષ્ય જિનસિંહરિની પાટે આવેલા આચાર્ય જિનરાજસૂરિએ, એ મંદિર અને એમાં વિરાજિત મૃતિઓની પ્રતિષ્ઠા કરી. લેખમાં આપ્યા પ્રમાણે સં. રૂપજીની વંશાવલીનું સ્વરૂપ નીચે મુજબ થાય છે. સે દેવરાજ ( સ્ત્રી * રૂડી.) સેઠ ગોપાલ ( સ્ત્રી રાજૂ, ) સેઠ રાજ ( ) સેઠ સાઈઓ ( સ્ત્રી ના ) સેઠ જોગી (સ્ત્રી જસમાદે) સેઠ નાથા.(સ્ત્રી નારિંગદે.) સૂર (સ્ત્રી સુષમાદે) સેઠ સોમજી (સ્ત્રી રાજલદે) II ઈન્દ્રજી (દત્તક પુત્ર.) સેઠ સીવા. રત્નજી (સ્ત્રી સુજાણ.) પછી ખીમજી (સ્ત્રી જેઠી.) | | | | રવિ છે. સુંદરદાસ. સપરા, પુત્ર કેડી. ઉદયવંત. પુત્રી કુંઅરી. x છે. બુરે મૂળ લેખોમાં “ ' ના બદલે “ ; ' વાંચી “પછ” એવું નામ આપ્યું છે. પરંતુ, તપાસ કરતાં જણાયું કે તે નામ “ પેજી ” છે, “ ડુપજી ” નહિ; તેથી આ અવેલેકનમાં, તેજ આપવામાં આવ્યું છે. છે આ નામને પણ ડૅ. બુહરે “ ડડી” વાંચ્યું છે. ૪૪૧ Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૩૪ ) [ શત્રુંજય પર્વત પ્રતિષ્ઠા કરનાર સૂરિના ગુરૂ અને તેમના ગુરૂના વિષયમાં, આ લેખોમાં કેટલીક ઐતિહાસિક હકીકતે એવા રૂપમાં આપવામાં આવી છે કે જે નં. ૧૨ ના લેખમાં, તપાગચ્છના આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અને વિજ્યસેનસૂરિની હકીકત સાથે ઘણું ખરી મળતી દેખાય છે. આવા સમાનાર્થ ઉલ્લેખથી કેટલાક વિદ્વાનનાં મનમાં એ લેખેત ઈતિહાસ માટે શકિત વિચારે ઉત્પન્ન થાય એમ છે, તેથી એ વિષયમાં કાંઈક ખુલાસો કરે આવશ્યક છે. જિનચંદ્રસરિ માટે આ લેખમાં લખવામાં આવ્યું છે કે, તેમણે અકબર બાદશાહને પ્રતિબંધ આપ્યું હતું તેથી તેણે ખુશી થઈ તેમને “યુગપ્રધાન” નું મહત્ત્વસૂચક પદ આપ્યું હતું. તેમના કથનથી બાદશાહે બધા દેશમાં અષ્ટાદ્ધિક અમારી પળાવી હતી. તેવી જ રીતે જહાંગીર બાદશાહનું મન પણ તેમણે રંજિત કર્યું હતું અને પિતાના રાજ્યમાંથી સાધુઓને બહાર કાઢવા માટે તેણે જ્યારે એક વખતે ફરમાન કાઢયું, ત્યારે તેમણે, બાદશાહને સમજાવી પાછું તે ફરમાન ખેંચાવી લીધું હતું અને આ પ્રમાણે સાધુઓની રક્ષા કરી હતી. - જિનસિંહસૂરિ માટે પણ લખાયું છે કે–તેમણે પણ અકબરપાસેથી, એક વર્ષ સુધી, કેઈ મનુષ્ય માછલાં વિગેરે જલજંતુઓ ન મારી શકે તેવું ફરમાન મેળવ્યું હતું, અને કાશ્મીર, ગેળકુંડા, ગીજની પ્રમુખ દેશોમાં પણ તેમણે અમારી–જીવદયા પળાવી હતી. તથા જહાંગીર બાદશાહે તેમને “યુગપ્રધાન પદ આપ્યું હતું. આ બંને આચાર્ય માટે કરેલું એ કથન ક્ષમાકલ્યાણકની ખરતરગચ્છની સંસ્કૃત પટ્ટાવલીમાં પણ મળે છે. ઉપર હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના ઉપદેશથી અકબરે જે જે કામ કર્યા, તેમને પણ સંક્ષિપ્ત ઉલ્લેખ થઈજ ગમે છે. આ ઉપરથી, એવી શંકા સહજે ઉત્પન્ન થાય છે કે અકબરે આવી જાતનું માન તપગચ્છના આચાર્યોને આપ્યું કે ખરી રગચ્છના આચાર્યોને? કારણ કે બંને સમુદાયે પિતપોતાના લેખમાં પિતાપિતાના આચાર્યોને તેવું માન મળ્યાને ઉલ્લેખ કરે છે. એ શકાનું નિર્મુલન આ પ્રમાણે થાય છે, ૪૪૨ Page #468 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. ને. ૧૭-૨૦] (૩૫) અવલોકન, અકબરે પ્રથમ સંવત્ ૧૬૩૯ માં હીરવિજયસૂરિને પિતાના દરબારમાં બેલાવ્યા અને તેમના કથનથી પર્યુષણાના આઠ દિવસમાં, સદાના માટે જીવહિંસા બંધ કરવાનું ફરમાન કરી આપ્યું. હીરવિજયસૂરિ શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબરના દરબારમાં મૂકી પિતે પાછા ગુજરાતમાં આવ્યા. શાંતિ પારસોરા બનાવી બાદશાહને પ્રસન્ન કર્યો અને એક વર્ષમાં છ મહિના સુધી જીવહિંસા બંધ કરાવવાનું ફરમાન કઢાવ્યું. પછી તેઓ પણ ગુજરાતમાં આવ્યા અને પોતાના સ્થાને ભાનુચંદ્ર પંડિતને મૂક્યા. તેમણે શત્રુજ્ય હસ્તગત કરવા માટે બાદશાહ પાસેથી ફરમાન મેળવ્યું. પછી બાદશાહે, ભાનુચંદ્ર પાસેથી વિજયસેનસૂરિની પ્રશંસા સાંભળી તેમને લાહેરમાં બોલાવ્યા અને તેમની મુલાકાત લઈ ખુશ થે. વિજ્યસેનસૂરિના કથનથી તેણે ગાય, બળદ, ભેંસ અને પાડાને વય સદાને માટે નિષેધ કર્યો. લગભગ સંવત ૧૬૫૦ માં વિજયસેનસૂરિ પાછા ગુજરાત તરફ વળ્યા. આજ સમયની આસપાસ બીકાનેર (રાજપૂતાના) ના રાજા કત વાણસિંહ મંત્રી કર્મચંદ્ર, કે જે ખરતરગચ્છને આગેવાન અને દઢ શ્રાવક હત, તે પિતાના રાજાની ખફગીના લીધે અકબરના દરબારમાં આવીને રહ્યો હતે. અને પિતાની કાર્ય કુશળતાથી બાદશાહની હેટી હેરબાની મેળવી શકે છે. તેના કથનથી, તેને ગુરૂ જિનચંદ્રસૂરિને બાદશાહે પિતાની મુલાકાત લેવા લહેર લાવ્યા હતા. બાદશાહે તેમની મુલાકાત લઈ તેમનું મન પણ રાજી રાખવા માટે, આષાઢ માસના શુકલપક્ષના અંતિમ ૮ દિવસમાં જીવહિંસા બંધ કરવા માટે એક ફરમાન + કરી આપ્યું હતું. મંત્રી કર્મચંદ્રના કથનથી તેમણે એ વખતે જિનસિંહને આચાર્ય પદવી આપી કે જેના મહોત્સવમાં, પટ્ટાવલી અને લેખમાં લખ્યા પ્રમાણે, કમચંદ્ર સવાકેડ રૂપિયા ખર્ચ ર્યા હતા. બાદશાહની સ્વારી એક વખતે કાશ્મીરદેશમાં ગઈ હતી ત્યારે જિનસિંહસૂરિ પણ તેની સાથે ગયા હતા. તેમની ચારિત્રપાત્રતા * વિશેષ હકીકત માટે જુઓ, મહારો “પારસોશ. ” + આ ફરમાનની નકલ ‘વારા ” માં આપેલી છે, ४४3 Page #469 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનઐનલેખસ ગ્રહું. ( ૩૬ ) [ શત્રુંજય પર્વત અને કઠિન તપશ્ચર્યાં જોઈ અકબર ખુશી થયે અને તેમના કહેવા પ્રમાણે કાશ્મીર અને ગીજની પ્રમુખ દેશેામાં એક દિવસ જીવદયા પળાવી હતી. તથા જિનચંદ્રસૂરિના કથનથી, ખંભાતની પાસેના દિરયામાં એક વર્ષ સુધી માછલીઓ મારવાના પણ મનાઈ હુકમ કર્યાં હતા. આ હકીકત ઉપરથી જણાશે કે તપગચ્છ અને ખરતરગચ્છ ના અને લેખકેાનુ' જે કથન છે તે અમુક અંશે યથાર્થ છે. સં. ૧૬૩૯ થી ૬૦ સુધી અકબરને જૈન વિદ્વાનોના સતત સહવાસ રહ્યા તેમાં પ્રથમના ૧૦ વર્ષામાં તપાગચ્છનુ અને પછીના ૧૦ વર્ષમાં ખરતરગચ્છનુ વિશેષ વલણુ હતુ. એમ કહેવામાં કાંઈ હરકત નથી. પરંતુ સાથે એટલુંતા અવશ્ય કહેવુ જ જોઈએ કે ખરતરગચ્છ કરતાં તપાગચ્છને વિશેષ માન મળ્યુ હતુ. અને ખાદશાહ પાસેથી સુકૃત્યો પણ એ ગચ્છવાળાઓએ અધિક કરાવ્યાં હતાં. ચામુખના મદિરના આ લેખેામાં પ્રતિષ્ઠા કરાવનાર તથા મંદિર બનાવનાર તરીકે સેઠ રૂપજીનુ નામ લખવામાં આવ્યું છે પરં'તુ પ્રસિ દ્વિમાં તે એ આખી ટુ'ક સિવા અને સામજી, કે જે ઉપર વ'શવૃક્ષમાં જણાવ્યા મુજબ સં. રૂપજીના પિતૃભ્ય અને પિતા થાય છે, તેમની ખધાવેલી કહેવાય છે. પટ્ટાવલિઓમાં પણ એમનુ'જ નામ છે. આ ઉપરથી જણાય છે કે એ ટુંક ખધાવવાના પ્રારંભ તે રૂપજીના પિતાએ કર્યાં હશે પરતુ પાછળથી તેનું મૃત્યુ થઈ જવાના લીધે પ્રતિષ્ઠા વિગેરે કાર્યાં રૂપજીએ કરાવ્યાં હશે. આ મદિરા ખ“ધાવવામાં સેઠ સિવા સામજીએ પુષ્કળ ધન ખરચ્યું હતું. ‘ મીરાતે–અહમદી’ ના લખવા પ્રમાણે બધા મળી ૫૮ લાખ રૂપિયા આમાં ખર્ચ થયા હતા. કહેવાય છે કે ૮૪૦૦૦ રૂપિયાનાં તા એકલાં દોરડાંજ કામ લાગ્યાં હતાં! મદિરાની વિશાલતા અને ઉચ્ચતા જોતાં એ કથનમાં શકા લઈ જવા જેવુ કશું જણાતું નથી. ક્ષમાકલ્યાણકની ખરતરગચ્છની પટાવલીમાં એ બધુઓના વિષચમાં લખ્યુ છે કે, “ અમદાબાદમાં સિવા અને સામજી અને ભાઈ એ મિથ્યાત્વી હાઈ ચિભડાના વ્યાપાર કરતા અને મહુ દરિદ્રાવસ્થા ભાગવતા હતા. જિનચંદ્રસૂરિ વિચરતા વિચરતા અમદાખાદમાં આવ્યા અને એ ૪૪૪ Page #470 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો. નં. ૨૧ ] ( ૩૭ ) * અવલોકન, ભાઈઓને ઉપદેશ આપી શ્રાવક બનાવ્યા. સૂરિની કૃપાથી પછી તેઓએ પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત કર્યું અને મહાન ધનવાન થયા. +” - જિનસિંહસૂરિએ, એ મંદિરની પ્રતિષ્ઠા સમયે બધા મળી ૫૦૧ જિનબિઓની પ્રતિષ્ઠા કરી હતી એમ ખરતર-પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. * " ( ૨૧ ) વિમલવસહિ ટુંકમાં, હાથીપલ નજીક આવેલા મંદિરની ઉત્તર તરફની ભીતમાં, ૩૧ પંકિતમાં, આ લેખ કેતલે છે. લેખન ઘણે ખરે ભાગ પદ્યમાં છે અને છેડેક ગદ્યમાં છે. પહેલા ૫ પદ્યમાં, મંગલ, હાલાર પ્રાંતના નવીન પુર (કે જેને હાલમાં જામનગર કહે છે ) નું નામ મને ત્યાંના જશવંત અને શત્રુશલ્ય નામના બે રાજાઓને ઉલ્લેખ છે. ૬ થી ૧૩ સુધીમાં પમાં, અંચલગચ્છના પ્રવર્તક આચાર્ય આર્યરક્ષિતસૂરિથી તે લેખકાલીન આચાર્ય કલ્યાણસાગરસૂરિ સુધીના આચાર્યોનાં નામે આપ્યાં છે. (આ નામે ઉપર પૃષ્ઠ ૧૧ માં આવેલાં છે.) ૧૪ મા પદ્યથી પ્રતિષ્ઠા કરાવનાર કુટુંબનું વર્ણન છે. એસવાલ જ્ઞાતિમાં, લાલણગેત્રમાં પહેલાં હરપાલ નામે હે શેઠ થયું. તેને હરીઆ નામનો પુત્ર થયે. હરીઆને સિંહ, તેને ઉદેસી, તેને પર્વત અને તેને વચ્છ થયે, વચ્છની સ્ત્રી વાચ્છલદેની કુક્ષિથી અમર નામને પુત્ર જન્મે. અમરની સ્ત્રી લિંગદેવી નામની હતી જેને વર્ધમાન, ચાંપસી અને પદ્મસિંહ; એમ ત્રણ પુત્ર થયા. તેમાં વર્ધમાન અને પદ્ધસિંહ વિશેષ પ્રસિદ્ધ થયા. આ બંને ભાઈઓ જામ રાજાના મંત્રિઓ હતા. લેકમાં તેમને સત્કાર પણ બહુ હતું. વિદ્ધમાનની સ્ત્રી રન્નાદેવી હતી, જેને વર અને _+ “ अहम्मदाबादनगरे चिर्भटीव्यापारेणाजीविकां कुर्वाणो मिथ्यात्विकुलोत्पन्नौ पावाटजाती यो सिवा-सोमजीनामानौ द्वौ भ्रातारौ प्रतिबोध्य सकुटुम्बौ श्रावको તાન્તઃા” * " संवत् १:७५ वैशाखशुदित्रयोदश्यां शुक्ले श्रीराजनगरवास्तव्यप्राग्वाटज्ञातीयसंघपतिसोमजीकारितश@जयोपरि चतुद्वारविहारहारायमाणश्रीऋषभादिजिनकाधिकपंचशत( ५०१ )प्रतिमानां प्रतिष्ठा विहिता ।” ૪૪૫ Page #471 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન નલેખસ ગ્રહ ( ૩૮ ) [ શત્રુંજય પર્વત વિજપાલ નામના બે પુત્રા થયા.. પદ્મસિ'હની સ્ત્રીનું નામ સુજાણુદે હતું અને તેને પણ શ્રીપાલ, કુ‘અરપાલ અને રણમલ્લ નામના ત્રણ પુત્રા થયા. આવી રીતે સુખી અને સતિવાળા અને ભાઇઓએ સંવત્ ૧૬૭૫ ( શાકે ૧૫૪૧) ના વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા અને બુધવારના દિવસે શાંતિનાથ આદિ તીર્થંકરેની ૨૦૪ પ્રતિમા ભરાવી અને પ્રતિષ્ઠિત કરાવી. પેાતાના વાસસ્થાન નવાનગર ( જામનગર ) માં પણ તેમણે વિપુલ ધન ખર્ચી કૈલાસપતિ જેવા ઉંચા પ્રાસાદ કરાવ્યા અને તેની આનુ ખાન્તુ ૭૨ દેવકુલિકાઓ અને ૮ ચતુર્મુખ રા અધાવ્યાં. સા. પદ્મસિંહેશત્રુજય ઉપર પણ ઉંચા તારણા અને શિખ રોવાળુ મ્હાટુ મદિરે અનાવ્યુ અને તેમાં શ્રેયાંસ તીર્થંકર આદિ અર્હતાની પ્રતિમા સ્થાપન કરી. તથા, વળી સ ંવત્ ૧૬૭૬ ના ફાલ્ગુન માસની શુકલ દ્વિતીચાના દિવસે નવાનગરથી સા. પદ્મસિ' મ્હાટા સ'ઘ કાઢયા અને અચલગચ્છના આચાર્ય કલ્યાણસાગરની સાથે શત્રુજયની યાત્રા કરી પેાતે કરાવેલા મંદિરમાં ઉકત તીર્થંકરોની પ્રતિમાઓની ખ ઠાઠમાટ સાથે પ્રતિષ્ઠા કરાવી. આ વાચક વિનયચંદ્રગણિના શિષ્ય પતિશ્રી દેવસાગરે + પ્રશસ્તિ અનાવી છે. *. * * સા. વન્દ્વમાન અને સા. પદ્મસિંહનુ' બનાવેલું ઉકત જામનગરવાળું મદિર આજે પણ ત્યાં સુશેાભિત છે. એ મદિરમાં શિલાલેખ પણ વિદ્યમાન છે, જે આ સ`ગ્રહમાં ૪૫૫ મા નબર નીચે આપવામાં આવેલા છે. પ્રસ ગેાપાત્તથી તે લેખના સાર અત્રેજ આપી દેવા ડીક પડશે. આ લેખમાં ૧૮ પા અને અંતે થોડાક ભાગ ગદ્ય છે. પદ્મામાં આ લેખ પ્રમાણે જ અચલગચ્છની પટ્ટાવલી અને સા. વમાનની વંશાવલી આપી છે. આ વંશાવલી પ્રમાણે વમાનના કુટુંબનું વશવૃક્ષ આ પ્રમાણે થાય છે.~~ + દેવસાગર ઉત્તમ પંકિતના વિદ્વાન હતા. તેમણે હેમચદ્રાચાય ના મિયાનવિસ્તામાં કાપ ઉપર ચ્યુત્પાતરનાર નામનો ૨૦૦૦૦ બ્લેક પ્રમાણ મ્હોટી ટીકા બનાવી છે. ૪૪૬ Page #472 -------------------------------------------------------------------------- ________________ ઉપરનો લેખ. ન. ૨૧ વધુ માન. બીરજી. જયપાલ, ભામાશા. જગTM | શ્રીપાલ. T ન રાયણ. રામજીસાહ. ( ૩૯ ) હું અમરસ. ચાંસિ . | J. ૫ પ ત. 8 અમરસિંહના પૂર્વજોનાં નામ જામનગરના લેખમાં કાંઈક ભિન્નતા રાત્રુજય૦ પ્રમાણે છે ૧ હરપાલ. ૨ હરીયા. ૩ સિંહ. । ૪ ઉદેસી. કૃષ્ણદાસ. અમીયસાહ. પદ્મસિંહ. । કુંવરપાલ. રણમલ. થાવરસાહ. વાઘજીસાહ. ભીમજીસાહ. અને ક્રમમાં, શત્રુંજયના અને તેનું કાષ્ટક આ પ્રમાણે છે-જામનગર૰ પ્રમાણે- ૧ સિ’જી. } ૨ હરપાલ, I ૩ દેવન ૬. ૪ પર્વત. ૪૪૭ અવલાકન. ૫ વજ્જુ. T ૬ વચ્છુ. ( સ્ત્રી વાલદેવી, ) ૭ અમર. ( સ્ત્રી લીંગદેવી. ) * જામનગરવાળા પુસ્તક પ્રકાશક શ્રાવક હીરાલાલ હંસરાજ પાતાને એ જગડૂની સ ંતતિ તરીકે જણાવે છે. જીએ વિનયાનામ્બુચ કાવ્યની પ્રશાન્ત, હું અમર. Page #473 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખ પ્રહ. ( ૪૧ ) [ શત્રુંજય પર્વત ગદ્યભાગમાં લખવામાં આવ્યું છે કે–પોતાના પરિવાર સમેત, અમાત્ય (પ્રધાન) શિરોમણિ વદ્ધમાનસાહ અને પદ્મસિંહસાહે, હાલાર પ્રદેશમાં, નવાનગર (જામનગર) માં, જામ શ્રી શત્રુશલ્ય (છત્રશાલ) ના પુત્ર શ્રી જસવંતજીના વિજયવંતા રાજ્યમાં, અંચલગચ્છના આચાર્ય શ્રી કલ્યા ણસાગરસૂરિના ઉપદેશથી, શ્રી શાંતિનાથનું મંદિર બંધાવવા રૂપ પુણ્ય કૃત્ય કર્યું. તથા ઉકત તીર્થકર આદિની ૫૦૧ પ્રતિમાની બે પ્રતિષ્ઠા કરાવી. તેમાં પ્રથમ સંવત્ ૧૬૭૬ વૈશાખ શુકલ ૩ બુધવારના દિવસે અને બીજી સંવત્ ૧૬૭૮ ના વૈશાખ શુકલ પ શુકવારના દિવસે. એવી રીતે મંત્રીશ્વર વદ્ધમાન અને પદ્મસિંહે ૭ લાખ રૂપિયા પુણ્યક્ષેત્રોમાં ખર્ચ કર્યા ! આ બંને લેખે ઉપરથી જણાય છે કે વાદ્ધમાન અને પદ્મસિંહ-બને ભ્રાતા જામનગરના તત્કાલીન પ્રધાન હતા અને તેઓ ચુસ્ત જૈનધર્મ હે જૈન ધર્મની ઉન્નતિ માટે પુષ્કળ પ્રયત્ન અને દ્રવ્યવ્યય કર્યો હતે. શ્રાવક હીરાલાલ હંસરાજે વર્તમાનના વિષયમાં વિનાનામ્યુચર માં નીચે પ્રમાણે હકીકત લખી છે. વર્લ્ડમાન સાહને ઇતિહાસ આ પ્રમાણે છે –- તેઓ કાઠીયાવાડની ઉત્તરે આવેલા કછ નામના દેશમાં આવેલા અલસાણ નામે ગામના રહેવાસી હતા. તેઓ ઘણાજ ધનાઢય તથા વ્યાપારના કાર્યોમાં પ્રવીણ હતા. તે જ ગામમાં રાયસી સાહ નામના પણ એક ધનાઢય સેઠ રહેતા હતા. તેઓ બંને વચ્ચે વહેવાઈનો સંબંધ હતા. તેઓ બંને જૈનધર્મ પાળતા હતા. એક દિવસે જામનગરના રાજા જામસાહેબે તે અલસાણાના ઠાકરની કન્યા સાથે લગ્ન કર્યા. તેમાં જામીના કહેવાથી તે કુંવરીએ દાયજમાં પિતાના પિતા પાસે તે બંને સાહુકારો જામનગરમાં આવી વસે એવી માગણી કરી. તે માગણી તેના પિતાએ કબુલ રાખવાથી ઓસવાલ જ્ઞાતિના દસ હજાર માણસે સહિત તે બંને સાહુકારોએ જામનગરમાં આવી નિવાસ કર્યો. ત્યાં રહી તેઓ અનેક દેશો સાથે વ્યાપાર કરવા લાગ્યા અને તેથી જામનગરની પ્રજાની પણ ઘણી આબાદી વધી. વળી તે બંને સાહુકાએ પિતાના દ્રવ્યનો સદુપયોગ કરવા માટે ત્યાં ( જામનગરમાં) લાખો પૈસા ખર્ચીને મોટા વિસ્તારવાળાં તથા દેવવિમાનો સરખાં જિનમંદિર બંધાવ્યાં. ४४८ Page #474 -------------------------------------------------------------------------- ________________ ઉગતા લે નં ૨૧ ( ૪૧ ). અવલોકન. તે મંદિરે વિક્રમ સંવત ૧૬૭૬ માં સંપૂર્ણ થયાં. અનુક્રમે શ્રીવર્ધમાન શત્રુંજય ગિરનાર વગેરેની યાત્રા કરી અને ત્યાં પણ જિનમંદિર બંધાવ્યાં. એવી રીતે પિતાના લાખો પૈસા ખર્ચીને તેમણે આ ચપલ લક્ષ્મીને લાવે લીધે. વર્ધમાનસાહનું રાજ્યદરબારમાં ઘણું સન્માન થવા લાગ્યું, તથા જામથી પણ ઘણું ખરું કાર્ય તેમની સલાહ પ્રમાણે કરવા લાગ્યા. આથી કરીને જામસાહેબના એક લુહાણ કારભારીને ઇર્ષા થઈ, તેથી તે વર્ધમાન સાહપરની જામ સાહેબની પ્રીતિ ઓછી કરાવવાની તજવીજ કરવા લાગ્યો. એક દહાડે તે કારભારીએ જામ સાહેબને કહ્યું કે, હાલમાં રાજ્યમાં નાણાનો ખપ છે, તેથી આપણા શહેરના ધનાઢય સાહુકાર વિદ્ધમાન સહ ઉપર નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી આપો. જામ સાહેબે પણ તેને કહેવા પ્રમાણે ચીઠ્ઠી લખી આપી. પછી તે કારભારીએ તે ચીઠ્ઠી ઉપર ૧ મિ. પિતાના તરફથી ચઢાવી નેવું હજારના બદલે નવ લાખની ચીઠ્ઠી બનાવી. પછી તે જ દિવસે સાંજના વાળ વખતે તે કારભારી વદ્ધમાન સાહ પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે, જામસાહેબે હુકમ કર્યો છે કે, આ ચીઠ્ઠી રાખીને નવ લાખ કરી આજ વખતે આપ. વદ્ધમાન સાહે કહ્યું કે, આ વખત અમારે વ્યાળુ કરવાનો છે માટે આવતી કાલે સવારે તમે આવજો, એટલે આપીશું. પણ તે કારભારીએ તો, તે જ વખતે, તે કોરી લેવાની હઠ લીધી. તેથી વર્ધમાન સાહે તેને તે જ વખતે કાંટો ચઢાવી પિતાની વખારમાંથી નવલાખ કરી તેની આપી. કારભારીના આ કર્તવ્યથી વદ્ધમાનસાહને ગુસ્સો ચઢ્યો, તેથી પ્રભાતમાં રાયસીસાહ સાથે મળીને તેમણે ઠરાવ કર્યો કે, જે રાજ્યમાં પ્રજા૫ર આવો જુલમ હોય ત્યાં આપણે રહેવું લાયક નથી, માટે આપણે આજેજ અહિંથી ચાલીને કચ્છમાં જવું. તે સમયે રાયસી સાહે પણ તે વાત કબુલ કરી. પરંતુ જ્યારે વર્ધમાન સાહે ત્યાંથી નિકળી કચ્છ તરફ પ્રયાણ કર્યું ત્યારે રાયસી સાહે ખુટામણ લઈ કહ્યું કે, મારે તો આ દેહરાઓનું કામ અધુરૂ હેવાથી, મહારાથી આવી શકાશે નહીં. પછી વદ્ધમાન સાહ એકલાએ ત્યાંથી પ્રયાણ કર્યું. તેમની સાથે બીજા સાડા સાત હજાર ઓસવાળ પણ કછ તરફ રવાના થયા. તે બધા માણસનું ખાધા ખોરાકી વિગેરેનું ખર્ચ વર્ધમાન સાહે પિતાના માથે લીધું. પ્રયાણ કરી વર્ધમાન સાહાળ મુકામે પહોંચ્યા ત્યારે જામ સાહેબને તે બાબતની ખબર પડી. જામ સાહેબે તેમને પાછા બોલાવવા માટે પિતાનાં માણસે મોકલ્યાં, પરંતુ વાદ્ધમાન સાહુ આવ્યા નહિ. ત્યારે જામ ૪૪૯ Page #475 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ, ( ૪૨ ) [ શત્રુંજય પર્વત સાહેબ પિતે ત્યાં ગયા અને આવી રીતે એકાએક પ્રયાણ કરવાનું સેઠને કારણ પુછ્યું. સેઠે જે હકીકત બની હતી તે નિવેદન કરી. ત્યારે જામસાહેબે આશ્ચર્ય સહિત કહ્યું કે હે તે ફક્ત નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી આપી હતી. આ વાત જાણી કારભારી પર જામ સાહેબનો ઘણેજ ગુસ્સો ચઢયો. જામ સાહેબ સેઠને મનાવી એકદમ પાછા જામનગર આવ્યા. ત્યાં કલ્યાણજી હેઠે તે કારભારી જામસાહેબને મળ્યો. જામ સાહેબે એકદમ ગુસ્સામાં જ ત્યાં તેને જંબીયાથી પિતાના હાથે મારી હાંખી યમને દ્વારે પહોંચાડ્યો. એ લુહાણું કારભારીને પાળીઓ હાલ પણ ત્યાં ( જામનગરમાં ) કલ્યાણજીને મંદિરમાં મોજુદ છે. જે વખારમાં વર્ધમાન સાહે તેને નવલાખ કરી તળી આપી હતી તે વખારનું, જામનગરમાં માંડવી પાસે રહેલું મકાન, હાલ પણ નવલખાના નામથી ઓળખાય છે. તેમનાં ચણેલાં અત્યંત મનોહર જિનમંદિરો પણ હાલ તે સમયની તેમની જાહેરજલાલી દષ્ટિગોચર કરે છે. તેમનું રહેવાનું મકાન પણ હાલ જામનગરમાં જીર્ણ અવસ્થામાં હયાત છે. તેમણે અનેક ધર્મકાર્યો તથા લોકપકૃતિનાં કાર્યો કરેલાં છે.” | પૃષ્ઠ. ૩૬ ૨-૬૫. : - (૨૨) આ લેખ, ન ૬ અને ૭ વાળી લેખો જે દેહરીમાં છે તેની પાસે આવેલી અને આદીશ્વરના હેટા મંદિરના ઇશાન ખૂણામાં રહેલી દેહરમાં આવેલ છે. મિતિ સં. ૧૨૭૫ વૈશાખ શુકલ ૧૩ શુકવાર અચલગચ્છના કલ્યાણસાગરસૂરિના સમયે અમદાવાદના શ્રીમાલજ્ઞાતીય સાભવાન ( સ્ત્રી રાજલદે) ના પુત્ર સા. ખીમજી અને સૂપજી-બનેએ શત્રુજયુ. ઉપર. આ દેહરી કરાવી. ( ર૩ ) ખરતરવહિ ટુંકમાં મહેટા ચતુર્મુખ-પ્રાસાદના ઈશાન ખુણામાં આવેલી પ્રતિમાની નીચે, 4 પંકિતમાં, આ લેખ કતરેલે છે તારીખ ઉપર પ્રમાણેજ ન. ૧૭ થી ર૦ વાળા લેખમાં વર્ણવેલા સં. રૂપજીના પિતા મહ સં. નાથ ( સ્ત્રી નારિગદ) ના પુત્ર સં. સૂરજીએ, પિતાની ૪૫) Page #476 -------------------------------------------------------------------------- ________________ પરના લેખ. ન. ૨૨-૨૬ ] ( ૩ ) અવલોકનં. - - - - - - - - - . . . . . . . . . . . શ્રી સુષમાદે અને દત્તક પુત્ર ઈન્દ્રજી સહિત, આ શાંતિનાથનું બિમ્બ કરાવ્યું. પ્રતિષ્ઠા કરનાર ઉકત લેખ વણિત જિનરાજસૂરિ છે. . (૨૪) ઉપરના લેખવાળી પ્રતિમાની સામે, અને ચતુર્મુખપ્રાસાદના અગ્નિ ખૂણામાં આવેલી પ્રતિમાની નીચે, બે પંકિતમાં, આ લેખ કતરેલો છે. મિતિ એજ. . ઉકત સં. રૂપજીના વૃદ્ધ ભ્રાતા સં. રત્નજી (ભાર્યા સુજાણદેવ) ના પુત્ર સુંદરદાસ અને સખરાએ પોતાના પિતાના નામથી શાંતિનાથ તીર્થ કરની પ્રતિમા સ્થાપિત કરી. પ્રતિષ્ઠા કરનાર જિનરાજસૂરિ ( ૨૫ ). વિમલવસતિ ટુંકમાં, આદીશ્વરના મંદિર પાસે આવેલા ન્હાના મદિરમાં, ન્હાની માટી ૯ પંક્તિમાં, આ લેખ કેતલે છે. મિત સં. ૧૬૭૬ વૈશાખ વદિ ૬ શુક્રવાર, આ તપગચ્છાચાર્ય શ્રીવિજયદેવસૂરિના સમયમાં, શ્રીમાલજ્ઞાતીય અને લઘુશાખીય મંત્રી જીવા ( સ્ત્રી રંગાઈ) ના પુત્ર મંત્રી વાછાકે પિતાની સ્ત્રી ગંગાઈ આદિ પરિવાર સમેત, સેઠ શિવજી ભણશાલીની કૃપાથી પિતે પ્રતિષ્ઠિત કરેલું એવું એ વિમલનાથનું મંદિર કરાવ્યું. ખરતરવહિ કની પશ્ચિમે આવેલા મંદિરમાં ઉત્તર તરફ, નં. ૩ ના પગલાંની આસપાસ, ૧૧ પંક્તિમાં, આ લેખ કતરેલ છે આદિનાથ તીર્થકરથી લઈ મહાવીર તીર્થકર સુધીના ૨૪ તીર્થ કરેના બધા મળી ૧૪૫ર ગણધરે થયેલા છે. એ બધા ગણધરના એક સાથે આ સ્થાને ચરણયુગલ સ્થાપન કરેલાં છે. જેસલમેર નિવાસી, એસવાલજ્ઞાતીય અને ભાંડશાલિક ગેત્રીય સુબ્રાવક સા. શ્રીમલ ( ભાર્યા ચાપલદે) ના પુત્ર સં. થાદડૂ * ( શાહરૂ) કે જેણે દ્રવા( ૪ વાસ્તવિક નામ “થાહરૂ' છે. પરંતુ ડો. બુલ્હરે “હું” ને દ” અને “3” ને “” વાંચી “હિં નામ લખ્યું છે. ' ' ૪૫૧ Page #477 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. (૪૪). " શત્રુંજય પર્વત પત્તનના પ્રાચીન મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતે, ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી, પ્રતિષ્ઠાના સમયે દરેક મનુષ્ય દીઠ એક એક સેનામહેરની લ્હાણી કરી હતી, સંઘનાયકને કરવા યોગ્ય દેવપૂજા, ગુરૂ-ઉપાસના અને સાધમિવાત્સલ્ય આદિ બધાં ધર્મકાર્યો કર્યા હતાં અને શત્રુંજયની યાત્રા માટે હેટ સંઘ કાઢી સંઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતું, તેણે, પુંડરીકાદિ ૧૪પર ગણધનું, પૂર્વ નહિ થયેલું એવું પાદુકા સ્થાન, પિતાના પુત્ર હરરાજ અને મેઘરાજ સહિત, પુણ્યદયને માટે બનાવ્યું અને સં. ૧૯૮૨ ના જયેષ્ઠ વદિ ૧૦ શુક્રવારના દિવસે ખરતરગચ્છના આચાર્ય જિનરાજસૂરએ પ્રતિષ્ઠિત કર્યું. (૨૭) હાથીપળ અને વાઘણપોળની વચ્ચે આવેલી વિમલવસહિ ટૂંકમાં, ડાબા હાથે રહેલા મંદિરના એક ગોખલામાં, ૪૪ પંક્તિમાં આ નં. ર૭ ને લેખ કેતલે છે મિતિ સં. ૧૬૮૩, બાદશાહ જહાંગીરના રાજ્યની છે. નં. ૨૧ ની માફક આ લેખ પણ અચલગચ્છવાળાને છે. આમાં પ્રારંભમાં ૧૩ પદ્ય છે અને પછી બાકીને બધે ભાગ ગદ્યમાં છે. લેખને ગદ્યભાગ સંસ્કૃત અને ગુજરાતી મિશ્રિત છે. આદિના ૫ પદ્યમાં તીર્થકરોને નમસ્કાર કરે છે, અને પછીનામાં અચલગચ્છના આચાર્યોના નં. ૨૧ પ્રમાણેજ નામે આપેલાં છે. ગદ્યભાગમાં જણાવ્યું છે કે–શ્રીમાલજ્ઞાતીય મંત્રીશ્વર શ્રીભંડારીને પુત્ર મહે. અમરસી તેને પુત્ર મહ. શ્રીકરણ, તેને પુત્ર સા. ધન્ના, તેને પુત્ર સોપા અને તેને પુત્ર શ્રીવંત થે. શ્રીવતની સ્ત્રી બાઈ સભાગદેની કુક્ષિથી એક પુત્ર અને એક પુત્રી થઈ. પુત્રનું નામ સા. શ્રીરૂપ અને પુત્રીનું નામ હીરબાઈ હતું. એજ હીરબાઈએ પિતાના પુત્ર પારીખ સેમચંદ્ર આદિ પરિવાર સહિત, સં. ૧૬૮૩ ના માઘ શુકલ ૧૩ અને સોમવારના દિવસે, ચંદ્રપ્રભના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આ મંદિર પ્રથમ રાજનગર (અમદાવાદ) નિવાસી મહં. ભડા Page #478 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ ન —- 1 / v. ) 2uet રીએ કરાવ્યું હતું. તેની ૬ ઠી પેઢીએ શ્રાવિકા હીરબાઈ થઈ કે જેણે અને પ્રથમ ઉધ્ધાર કર્યો. વળી એ બાઈએ શત્રુંજયની ૯ વાર સંઘ સહિત યાત્રા કરી. એના સ્વસુરપક્ષના, પારિખ ગંગદાસ (ભાર્યા ગુરદે) ના પુત્ર પા. કુંઅરજી (ભાર્યા કમલાદે) થયો. તેને બે પુત્રો થયા-પારીખ વીરજી અને રહીયા. બાઈ હીરબાઈ x તે પારીખ વીરજીની સ્ત્રી, તેણે પાતાના પુત્ર પારીખસેમચંદ્રના નામથી ચંદ્રપ્રભ તીર્થકરનું બિંબકરાવ્યું અને દેશાધિપતિ ખાંધુજીના પુત્ર શિવાજીના રાજ્યમાં, પોતાની પુત્રી બાઈ કલ્યાણ, ભાઈ રૂપજી અને ભત્રીજા ગોડદાસ સમેત આચાર્ય કલ્યાણસાગરસૂરિના હાથે, ઉકત દિને તેની પ્રતિષ્ઠા કરાવી. વાચક દેવસાગરગણિએ આ પ્રશસ્તિ બનાવી, પંડિત શ્રીવિજયમૂર્તિ ગણિએ લખી અને પં. વિનયશેખર ગણિના શિષ્ય મુનિ રવિશેખ લખાવી (?). 2 આ લેખ, મહેટી ટુંકમાંના આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરને પશ્ચિમ બાજુએ આવેલા ન્હાના મંદિરમાં મુખની પ્રતિમા નીચે, બે પંકિતમાં કેરેલો છે. સં. ૧૬૮૪ ના માઘ વદી પ અને શુક્રવારના દિવસે, પાટણ નિવાસી, શ્રીમાલજ્ઞાતીય ઠ. જસપાલના પાત્ર ઠ. ધાધાકે, પોતાના પિતા ઠ. રાજા અને માતા ઠ. સીયુના , ગોખલા (ખત્તક) સમેત આદિનાથ ભગવાનનું બિંબ બનાવરાવ્યું. (૨૯) બાલાવસહિ (અગર બાલાભાઈ) ટુંકની ડેક ઉપર જે અદ્ભુત આદિનાથનું મંદિર કહેવાય છે અને જેમાં જીવતા ખરાબામાંથી વિશાલ આકારવાળી આદિનાથની મૂતિ કેતરી કાઢેલી છે, તેમાં એક પત્થર ઉપર, ૯ પંક્તિમાં, આ નં. ૨૯નો લેખ કતરેલો છે. લેખમાં જણાવ્યું છે કે સં. ૧૬૮૬ ના ચિત્ર શુકલ ૧૫ ના દિવસે, દક્ષિણદેશમાં આવેલા દેવગિરિનગર (દોલતાબાદ) ના વાસી * હીરબાઈને બંધાવેલે એક કુંડ પણ શત્રુંજય ઉપર વિદ્યમાન છે. ૪૫૩ Page #479 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૪ ) [ રાત્રુંજય પર્વત અને શ્રીમાલજ્ઞાતિના લઘુશાખીય સા, તુર્ક ( કા ) ( ભાર્યા તેજલદે ) ના પુત્ર સા. હાસુજીએ, પેાતાની સ્ત્રી હાસલદે, ભાઈ સા. વજી ( ભાર્યા વાદે) અને સા. દેવજી ( ભાર્યાં દેવલદે), પુત્ર ધર્મદાસ અને ગિની ખાઈ કુઅરી પ્રમુખ સકલ કુટુંબ સમેત, સિદ્ધાચલની યાત્રા કરી અને અદ્ભુત-આદિનાથના મંદિરના મડપનો કોટ સહિત ફરીથી ઉદ્ધાર કરાવ્યેા. છેલ્લી ત્રણ પતિએમાંના ઘણા ખરા ભાગ ફૂટી ગયેલેા છે તેથી આચાર્યં વિગેરેનાં નામેા જતાં રહ્યાં છે. લેખની સ્થિતિ જોતાં જણાય છે કે લેખના એ ભાગ સ્વાભાવિક રીતેજ નષ્ટ થઈ ગયેલા નથી પર'તુ જાણી જોઇને કાઇએ તેને નાશ કરેલા છે. કારણ કે દરેક જગાએ જ્યારે નામના શબ્દો જતા રહ્યા છે ત્યારે ‘તત્પદાજાર’ • પંડિતોત્તમ ’. આદિ વિશેષણા સ્પષ્ટ જણાય છે. આથી અવશ્ય કેાઈ સ ́પ્રદાયદુરાગ્રહીની આ વર્તણુક હોવી જોઇએ. ( ૩૦ ) મ્હોટી ટુ'કમાં આદીશ્વરના મુખ્ય પ્રાસાદના દક્ષિણદ્વારની સામે આવેલા સહસ્રકૂટ-મદિરના પ્રવેશદ્વારની પાસે આ લેખ આવેલ છે. પ'કિત સખ્યા ૧૦ છે. સ. ૧૬૯૬ ના વૈશાખ શુકલ પ રવિવારના દિવસે દીવમંદર નિવાસી સ`. સચા ( સ્ત્રી તેજમાઈ ) ના પુત્ર સ”. ગાવિંદજીએ ( શ્રી વયજખાઈ ) સ્વકુટુ'બ સાથે, શત્રુંજય ઉપર ઉચ્ચ મંદિર અનાવ્યુ. અને તેમાં સુપાર્શ્વનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. પ્રતિષ્ઠા કરનાર આચાય શ્રીવિજયસેનના પુટ્ટધર વિજયદેવસૂરિ છે, કે જેમની સાથે યુવરાજ વિજયસિહરિ પણ હતા. ( ૩૧-૩૧ ) એજ મંદિરના, એ સ્તંભો ઉપર, ન. ૩૧ અને ૩૨ ના લેખો કાતરેલા છે. પહેલા લેખ પદ્યમાં અને ટુંકા છે. ખીજે ગદ્યમાં અને તેના કરતાં વિસ્તૃત છે. ખ'નેમાં વર્ણન એકજ છે. ૪૫૪ Page #480 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા, ન. ૩૦-૩૨ ] ( ૪૭ ) અવલોકન, સ. ૧૭૧૦ ના જ્યેષ્ઠ શુકલ ૬ અને ગુરૂવારના દિવસે, ઉગ્રસન ( આગ્રા-શહેર ) નિવાસી આસવાલના ીય, વૃદ્ધસાખીય અને કુહાડગોત્રીય સા॰ વહૂ માન (શ્રી વાલ્હાદે) ના પુત્ર, સા. માનસિ’હું, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન અને ઋષભદાસ આદિએ સા. જગસિહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિપરિવાર સહિત, પેાતાના પિતા ( વ માન ) ના વચનથી, તેના પુણ્ય માટે, આ સહસ્રકૂટ તીર્થ કરાવ્યુ અને પેાતાનીજ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કર્યું. તપગચ્છાચાર્યશ્રીહીરવિ જયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી, હીરવિજયસૂરિશિષ્ય મહાપાધ્યાય શ્રીક઼ીતિવિજય ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ એની પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં, શત્રુજયતીર્થ સંબધી કાર્યાંની દેખરેખ રાખનાર પડિત શાંતિવિજય ગણિ, દેવિવજયગણ અને મેઘવિજય ગણુિએ, સહાયતા કરી છે. આ લેખ, ખરતરવસિહ ટુંકમાં આવેલા શેઠ નરસી કેશવજીના મદિરના ગર્ભાગારની બહારના મંડપમાં, દક્ષિણ દિશા તરફની દિવાલ ઉપર એક શિલાપટ્ટમાં, ૪૩ ૫તિમાં કોતરેલા છે. શત્રુજયના શિલાલેખામાં, આ સાથી આધુનિક છે. ( ૩૨ A * ) આ લેખમાં, પ્રથમ ૧૮ પદ્મા છે અને પછી ગદ્ય છે. ભાષા આપભ્રષ્ટ-સ'સ્કૃત છે. આદિના ૧૧ શ્લોકેામાં, રત્નેદધિ (રત્નસાગર) સુધીની અચલગચ્છની આચાર્ય પટ્ટાવલી આપવામાં આવી છે. ( જુઓ, ઉપર પૃષ્ઠ ૧૧. ) પછી જણાવ્યુ` છે કે-કચ્છ દેશમાં, કેડારા નગરમાં, લઘુશાખીય અણુશી નામે શેડ થયેા. તેના પુત્ર નાયક થયો. નાયકની સ્ત્રી હીરબાઇની મૂળ લેખના મથાળે ૩૩ ના બદલે ભુલથી ૩૨ના કો છપાઈ ગયા છે ( અર્થાત્ ૩૨ ના ડબલ કા મૂકાણા છે) અને તેના પછીના અકે તેનાજ અનુક્રમથી મુકાણ છે તેથી આ જગાએ, ખીજીવરના ૩૨ ઉપર વધાર। તરીકે દર્શાવનાર A ચિહ્ન મૂકવામાં આવ્યું છે. ૪૫૧ Page #481 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૮ ) [ શત્રુંજય પર્વત કુખે પુણ્યવાનું એ કેશવજી નામને પુત્ર થયે. તે પિતાના મામાની સાથે મુંબઈ આવ્યું અને ત્યાં વ્યાપાર કરવા લાગે. વ્યાપારમાં તેણે પુષ્કળ ધન ઉપાર્જન કર્યું. તે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાળે હતે. તેની કીર્તિ સ્વજનેમાં સારી પેઠે વિસ્તાર પામી હતી. તેની સ્ત્રી પાબાની કુખેથી નરસિંહ નામને પુત્ર થયે. નરસિંહની સ્ત્રીનું નામ રત્નબાઈ હતું. તે પતિભક્તા અને સુશીલા હતી. કેશવજીને માંકબાઈ નામની બીજી પત્નીથી ત્રિકમજી નામને પુત્ર થયે પરંતુ તે અલ્પ વર્ષ જીવી મૃત્યુ પામ્યા. ગાંધી મહેતા ગેત્રવાળા સા. કેશવજી, પિતાના ન્યાયપાર્જિત દ્રવ્યને સદુપયેગ કરવા માટે અનેક ધર્મકૃત્ય કરવા લાગ્યો. તે પિતાના પરિવાર સમેત, હેટ સંઘ કાઢી શત્રુંજ્ય આવ્યો અને કચ્છ, સેરઠ, ગુજરાત, મારવાડ, મેવાડ અને કંકણ આદિ બધા દેશમાં કુંકુમ પત્રિકાઓ મોકલી સંઘ જનોને આમંત્રણ કર્યું. તદનુસાર હજારે લેકે ત્યાં ભેગા મળ્યા. અંજનશલાકા કરાવા માટે મહેાટે મંડપ તૈયાર કરાવ્યું, અને તેમાં સેના, ચાંદિ અને પાષાણના હજારે જિનબિંબ સ્થાપન કરી, સં. ૧૯૨૧ ના માઘ શુકલ પક્ષની ૭ અને ગુરૂવારના દિવસે, અંચલગચ્છના આચાર્ય રત્નસાગરસૂરિની આજ્ઞાથી મુનિ દેવચંદ્રજી અને બીજા કિયાવિધિના જાણકાર અનેક શ્રાવકેએ, વિધિપૂર્વક બધા જિનબિંબની અંજનશલાકા કરી. તે વખતે શેઠ કેશવજીએ, જિનપૂજન, સંઘભક્તિ અને સાધમિકવાત્સલ્ય આદિ ધર્મકામાં ખૂબ ધન ખર્ચ્યુ. તથા પિતાની બંધાવેલી વિશાલ ધર્મશાળામાં, આરસ-પાષાણુનું બનાવેલું શાસ્વતજિનનું જે ચતુર્મુખ ચિત્ય હતું તેની અને પર્વત ઉપરના અભિનંદન મંદિરની, માઘ શુકલ ૧૩ અને બુધવારના દિવસે ખૂબ ધુમધામથી પ્રતિષ્ઠા કરાવી અને પોતાના પરિવાર સાથે શેઠે તેમાં અભિનંદન આદિ તીર્થકરોની પ્રતિમાઓ સ્વહાથે તખ્તનશીન કરી. આવી રીતે ગોહિલવશી ઠાકોર સૂરસિંહજીના સમયમાં, પાલીતાણુમાં, શેઠ કેશવજીએ વિપુલ દ્રવ્ય ખચી જૈનધર્મની ઘણું પ્રભાવને કરી. ૪પ૬ Page #482 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. નં. ૩૩-૩૭] ( ૯ ) અવલોકન, માણિકયસાગરના શિષ્ય વાચક વિનયસાગરે આ પ્રશસ્તિ બનાવી અને તેણેજ શિલાપટ્ટ ઉપર લખી. (૩૩) મહેટી ટુંકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની દક્ષિણ તરફની દિવાલ ઉપર, હાંની હાંની ૨૨ પંકિતઓમાં, આ ન. ૩૩ ને લેખ કરે છે. લેખમાં જણાવેલું છે કે– સં. ૧૬પ૦ ના પ્રથમ ચિત્ર માસની પૂર્ણિમાના દિવસે, ચારિત્રપાત્ર અને સન્માર્ગગામી એવા સાધુ રૂપ સમુદ્રને ઉલ્લસિત કરવા માટે જેઓ ચંદ્ર જેવા છે, જેમના વચનથી રંજિત થઈ અકબર બાદશાહે શત્રુંજ્ય પર્વત જેમના સ્વાધીન કર્યો છે અને ભદ્રારક વિજયસેનસૂરિ પ્રમુખ સુવિહિતજને જેમની ભકિતપૂર્વક ચરણસેવા કરે છે એવા આચાર્ય શ્રીહીરવિજયસૂરિના મહિમાથી આનંદિત થઈ બાદશાહે શત્રુંજ્યની યાત્રાએ જનાર બધા મનુષ્ય પાસેથી જે દિવસે મસ્તક કર (માથા -મુંડકો) લેવાને નિષેધ કર્યો છે તેજ દિવસે, ઉક્ત આચાર્યવર્યના શિષ્ય, સકલવાચક શિરોમણિ શ્રીવિમલહર્ષ ઉપાધ્યાયે પં. દેવહર્ષ, પં. ધનવિજય, ૫. વિજય, પં. જયવિજય, પં. હંસવિજય અને મુનિ વેસલ આદિ ૨૦૦ મુનિઓના પરિવાર સાથે નિવિ. ઘ રીતે, શયની જાત્રા કરી છે. (૩૪-૩૭ ) નં. ૩૪ થી ૩૭ સુધીના લેખો, “ ગાયકવાડસ્ ઓરીએટલસીરીઝ” માં પ્રગટ થનાર પ્રાચીન ગુર્જર વ્યિસંગ્રહ માંથી ઉતારવામાં આવ્યા છે. અને ચોક્કસ નિર્ણય નથી જ. પરંતુ હેટી ટુંકમાંના કેઈ મદિરમાં જુદી જુદી મૂર્તિઓ ઉપર એ લેખે લખેલા છે. બધા લેખે, સં. ૧૩૭૧ માં, પાટણના સમરાસાહે, શત્રુંજયને (૧૫ મે ) ઉ ૨ કરાવ્યું, તે સંબંધી છે. સમરાસાહના એ ઉદ્ધારની વિસ્તૃત હકીક્ત મ્હારા “તિશિવ-પ્રવંધો ” નામક પુસ્તકમાં આપવામાં આવી છે તેથી અત્રે આપતું નથી, ૪૫૭ Page #483 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૫૦) [ શત્રુંજય પર્વત ૩૪ મે લેખ સચિકાદેવી, કે જે એસવલેની કુલદેવી ગણાય છે તેની મૂતિ ઉપર છે. મિતિ સં. ૧૩૭૧, માઘ સુદી ૧૪ સોમવાર. ઉકેશવશન વેસટ ગેત્રના સારા સલખણને પુત્ર સારા આજડ અને તેને પુત્ર સારા ગેસલ થયે. તેની ગુણમતી સ્ત્રીની કુખે ત્રણ પુત્રે થયા,-સંઘપતિ આસાધર, સારા લણસિંહ અને સંઘપતિ દેસલ. તેમાં છેલ્લા દસેલે, પિતાના પુત્ર સાવ સહજપાલ, સાવ સાહણપાલ, સા. સામંત, સાસમરા અને સારા સાંગણ આદિ પરિવાર સમેત, પિતાની કુલદેવી શ્રી સચ્ચિકા $ ની મૂતિ કરાવી. ૩૫ મે લેખ, એક પુરૂષ-સ્ત્રીના મૂતિ-યુગ્મ ઉપર કેટલે છે. બીજી બધી હકીકત ઉપર પ્રમાણે જ છે, પરંતુ છેવટે લખવામાં આવ્યું છે કે, સં. દેસલે પોતાના વૃદ્ધભ્રાતા સંઘપતિ આસાધર અને તેમની સ્ત્રી, શેઠ માઢલની પુત્રી રત્નશ્રીનું, આ મૂતિ–યુગલ બનાવ્યું છે. ૩૬ મો લેખ, વચમાંથી ટૂટી ગયેલ છે. ઉપલબ્ધ ભાગમાં લખેલું છે કે, સં. ૧૩૭૧ માં, સં. દેસલે રાણા શ્રીમહીપાલની, આદિનાથ ભગવાનના મંદિરમાં, આ મૂર્તિ બનાવી છે. ૩૭ મા લેખની મિતિ સં. ૧૪૧૪ ના વૈશાખ સુદી ૧૦ અને ગુરૂવારની છે. સં. દેસલના પુત્ર સારા સમરા અને તેની સ્ત્રી સમરશ્રીનું આ મૂતિ-યુગલ, તેમના પુત્ર સારા સાલિગ અને સારા સજજને બનાવ્યું છે અને કસૂરિના શિષ્ય દેવગુપ્તસૂરિએ એની પ્રતિષ્ઠા કરી છે. " ઉપર લખવામાં આવ્યું છે કે, ડે. બુલ્ડર, તેમને મળેલ ૧૧૮ લેખમાંથી ૩૩ લેખે તે મૂળ સંસ્કૃતમાંજ આપ્યા છે અને પછી બાકીનાને માત્ર અંગ્રેજીમાં સારજ આપી દીધું છે. એ સારમાં, અર્વાચીન કાળના ઘણા ખરા શ્રાવકે અને કુટુંબનાં નામ આવેલાં $ મૂળ લેખમાં, ચંદા (?) આવો ભ્રમિત પાઠ મૂકાણ છે પરંતુ પાછળથી તપાસ કરતા જણાયું કે તે “ચા ” નહિં પણ • ાિ ” પાઠ છે અને તે જ યોગ્ય છે, ૪૫૮ Page #484 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. ન. ૩૭-૩૮ ( ૧૧ ) હોવાથી, અને તે ઐતિહાસિક દષ્ટિએ સારા ઉપયેગી હાવાથી, એ સારના સમગ્ર અનુવાદ, અત્રે આપવામાં આવે છે. ૧. ૩૪. ૧ સંવત્ ૧૭૮૩, માત્ર સુદિ ૫; સિદ્ધચક્ર, ધણુપુરના રહેવાસી, શ્રીમાલી લધુ શાખાના શ્વેતા ( ખેતા ) ની સ્ત્રી આણુન્દબાઇએ પણ કયુ ..× બૃહતું. ખરતરગચ્છની મુખ્ય શાખામાં જિનચંદ્રસૂરિ થયા જેમને અકબર બાદશાહે યુગ પ્રધાનનું પદ આપ્યું. તેના શિષ્ય મહેાપાધ્યાય રાજસારજી થયા. તેના શિષ્ય મહેાપાધ્યાય જ્ઞાનધમ જી, તેમના શિષ્ય ઉપાધ્યાય દીચંદ્ર, તેમના શિષ્ય પતિવર દેવ, તેની પ્રતિષ્ઠા કરી. ત. ૩૫. २ સંવત્ ૧૭૮૮, માઘ સુદિ ૬, શુક્રવાર; ખરતર ગચ્છના સા(હ) કીકાના પુત્ર દુલીયન્દે ભીમમુનિની એક પ્રતિમા અપણું કરી; ઉપાધ્યાય દીપચન્દ્રગણિએ પ્રતિષ્ઠા કરી. નં. ૩૬. ૩ ( મિતિ ઉપર છે તે ) ; શ્રીયુધિષ્ઠિર ( ષ્ઠિર ) મુતિની પ્રતિમા ( બીનું ઉપર પ્રમાણે ). અવલોકન, નં. ૩૭.૪ વિક્રમ સંવત ૧૭૮૮, શક ૧૬૫૩, માત્ર સુદિ ૬, શુક્રવાર, તપાગચ્છના ભટ્ટારક વિજયયાસૂરિન! ઉપદેશથી શ્રીમાલી વૃદ્ઘશાખાના પ્રેમજી એ (અટક-ચુલી Cheuli, કારણ કે તે ચુલા Cheula ને રહેવાસી હતા ) ચન્દ્રપ્રભુની પ્રતિમા અર્પણ કરી; અને તેજ ગચ્છના ભટ્ટારક સુમતિસાગરે પ્રતિષ્ઠિત કરી. ૧ ખરતરવસી ટુંકના દક્ષિણ ખાજીના ખુલ્લા ન. ૭૮.૫ સવત્ ૧૭૯૧, વૈશાખ સુદ ૮, પુષ્યા; પાર્શ્વનાથની પ્રતિમા, એસવાળ વૃધ્ધશાખા તથા નાડ્લગેત્રના ભંડારી દીપાજીના પુત્ર વિભાગમાં સિધ્ધચઢ શિક્ષા * X ઉપર. લીસ, પૃ૦ ૨૦૬, ન. ૩૩૭, ' અર્પણ કર્યું ' એને અર્થે મનાવ્યુ'-કરાવ્યુ', સમજવે, આગળ પણ દરેક લેખમાં એજ અર્થે લેવાના છે. સંગ્રાહક. ૨-પંચપાંડવદેવાલયની મુખ્ય મૂાતની જમણી ખાજુએ આવેલી એક મૂર્તિની બેસણી ઉપર-લીસ, પૃ. ૨૦૭. ન'. ૩૫૦. ૩ ૫'ચપાંડવદેવાલયમાં, મુખ્ય મૂર્તિની બેસણી ઉપર લીફ્ટસ, ૧ ( ૧ ). ૪ મહાન આદીશ્વરના દક્ષિણ-પશ્ચિમ ખુણા સામેના એક ચેરસ દેવાલયના દ્વાર ઉપર–લીસ, પૃ. ૧૯૭, કદાચ નં. ૧૦૦, ૫ વિમલવી ટુંકમાં હાથીપેાળ તરફ જતાં જમણી બા′′એલીસ, પ ૨૦૨, ન. ૨૪૭. ૪૫૯ Page #485 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( પર ) [ શત્રુંજય પર્વત જેતસીહજીના પુત્ર ઉદયકર્ણ (અને ઉદયવન્તદેવી ) ના પુત્ર ભંડારી રત્નસિંહ ર. મહામંત્રી, જેણે ગુજરાતમાં “અમારી” ને ટેરો પીટાવ્ય, તેણે અર્પણ કરી, તપાગચ્છના વિજયક્ષમાસૂરિના અનુગ વિજ્યદયસૂરિના વિજય રાજયમાં પ્રતિષ્ઠિત થઈ. નં. ૩૯. સંવત ૧૭૯૪, શક ૧૬ ૫૯, અપાઢ સુદિ ૧૦, રવિવાર; ઓઈશવંશ, વૃદ્ધશાખા નાલગેત્રના ભંડારી ભાનાજીના પુત્ર ભંડારી નારાયણજીના પુત્ર ભંડારી તારાચંદના પુત્ર ભંડારી રૂપચંદના પુત્ર ભંડારી સિવચંદના પુત્ર ભંડારી હરષચન્દ, એ દેવાલય સમરાવ્યું અને પાર્શ્વનાથની એક પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના વિજય રાજ્યમાં મહોપાધ્યાય રાજસારજીના શિષ્ય ઉપાધ્યાય જ્ઞાનધર્મજીના શિષ્ય ઉપાધ્યાય દીપચન્દજીના શિષ્ય પંડિત દેવચક્કે પ્રતિષ્ઠિત કરી. નં. ૪૦. સંવત ૧૮૧૦, માહ સુદિ ૧૩, મંગળવાર; સંઘવી કચરા કી કા વિગેરે આખા કુટુંબે સુમતિનાથની પ્રતિમા અર્પણ કરી; સર્વસુરીએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪૧. સંવત્ ૧૮૧, માઘ વદિ ૫, સેમવાર; પ્રાગ્વાટવંશ, લઘુશાખાના અને રાજનગરના રહેવાસી છે. સાકલચન્દ પુત્ર . દીપચ દના પુત્ર છે. લેઢા ( અને પ્રાણકુમાર) ના પુત્ર છે. કેશરીસિંઘે શિખર સહિત એક દેવાલય અર્પણ કર્યું; ઉદયસૂરિએ તે પ્રતિષ્ઠિત . નં. ૪૨. ૯ સંવત ૧૮૧૫, વૈસાખ સુદિ ૬, બુધવાર; ભાવનગરના * ભંડારી રત્નસિંહ, ઈસ્વી સન ૧૭૩૩ થી ૩૭ સુધી ગુજરાતને નાયબ સુબે હતે. તે મહાન યોધ્ધ અને કુશળ કારભારી હતા. તે મહારાજા અભયસિંહને વિશ્વાસુ અને બાહોશ પ્રધાન હતું. તેના વિશેષ વર્ણન માટે જુઓ, રા. બા. ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈ કૃત “ ગુજરાતને અર્વાચીન ઈતિહાસ ” પૃષ્ઠ ૧૪૦-૫૦૦ -સંગ્રાહક ૬ છીપાવલી ટુંકમાંના એક દેવાલયના મંદિરની બહાર દક્ષિણ ભીત ઉપર લીસ્ટસ, પૃ. ૨૦૭, નં. ૩૫૭. - ૭ હાથીપળ તરફ જતાં દક્ષિણે આવેલા એક દેવાલયમાં, વિમળવણી ટુંકલીસ્ટસ, પૃ. ૨૦૪, નં. ૨૮૫. ૮ આદીશ્વર દેવાલયની બહાર દક્ષિણ ખુણાના એક દેવાલયમાં. ૯ હાથીપલ જતાં દક્ષિણ બાજુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર–-લીસ્ટસ, પૃ. ૨૦૪, નં. ૨૯૧. ૪૬૦ Page #486 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૩૯-૪૭] ( ૫૩ ) અવલોકન, માસા કુવરજી લાધાએ પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; લઘુ પિશીલગચ્છના રાજસમરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪૩. ૧૦ સંવત ૧૮૨૨, ગુણ સુદિ પ, ગુરૂવાર; મેશાણાના ગાંધી પરસોત્તમ સુંદરજી અને તેના ભત્રીજા અમ્બાઈદાસ અને તેના ભાઈ નાથા અને કુબેર, એ સર્વે વિશા ડીસાવાલ; તપાગચ્છની દેરીમાં બે પ્રતિમાઓ અર્પણ કરી. સંવત ૧૮૬૩, ચૈત્ર સુદ ૨ શુક્રવારે કુબેરે આ લેખ કોતર્યો. ન. ૪૪. ૧૧ સંવત્ ૧૮૪૩, શક ૧૭૦૮, માઘ સુદિ ૧૧, સોમવાર; લઘુ શાખા અને કાશ્યપ ગોત્ર તથા પરમાર વંશના શ્રીમાલી, અને રાજનગર નિવાસી, પ્રેમચન્દ આદિનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪પ. ૧૨ વિક્રમ સંવત ૧૮૬૦, શક ૧૭૨૬, વૈશાખ સુદિ ૫, સોમવાર; વૃદ્ધશાખાન શ્રીમાલી, દમણ બદિર (દમણ) ના રહેવાસી, અને ફિરંગિ જાતિ પુરતકાલ પાતિસાહિં (પતુંગાલના રાજા ) ને માન પામેલા સા. રાયકરણના પુત્ર હીરાચંદ અને કુંઅરબાઈને પુત્ર હરષચંદે શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી. નં. ૪૬. ૩ (મિતિ ઉપર પ્રમાણે) ; સુરતના ઉસવાલ જ્ઞાતિના ઝવેરી, પ્રેમચંદ ઝવેરચંદ અને જેતીના પુત્ર સવાઈચંદે, પ્રેમચંદ વિગેરેને નામે વિજયભણસુરિગચ્છના વિજયદેવચન્દ્રસૂરિના વિજય રાજયમાં, વિજજહરા પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી પ્રતિમા અર્પણ કરી; તપાગછના વિજ્ય જિનેન્દ્રસૂરિએ પ્રતિષિત કરી. નં. ૪૭. ૧૪ (નં. ૪પ પ્રમાણે મિતિ ) ; વિજયઆનન્દસૂરિના ૧૦ મોદી પ્રેમચન્દના દેવાલયમાં, નં.૮૪ (?). ૧૧ વિમલવસી ટુંકમાં, વાઘણપોળની દક્ષિણે આવેલા એક લ્હાના દેવાલયમાં, --લીસ્ટમ, પૃ. ૨૦૪, નં. ૩૦૪. ૧૨ મેરી પ્રેમચન્દની ટુંકમાં. મુખ્ય દેવાલયની પ્રતિમા ઉપર, લીસ્ટસ પૃ. ર૦૭, નં. ૩૬૨. ૧૩ મોદી પ્રેમચંદની ટુંકમાં જતાં જમણી બાજુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણું ઉપર-લીસ્ટસ, પૃ. ૨૦૮, ન. ૩૬૭. ૧૪ મેદી પ્રેમચન્દની ટુકમાં, સામે આવેલા દેવાલયની પ્રતિમાની બેસણ ઉપર લીરટ્સ, પૃ. ૨૦૮, નં. ૩૬૪. ૪૬૧ Page #487 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૫૪ ) [ શત્રુંજય પર્વત ગચ્છના, સુરતના ઉસવાલ......ઝવેરી પ્રેમચન્દ વિજયદેવચન્દ્રસૂરિના વિજય રાજયમાં અસ્ત્રપુરા ( વિજહરા ? ) પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી મૂર્તિ અર્પણ કરી; તપાગચ્છના ભટ્ટારક વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪૮.૧૫ ( નં. ૪૫ પ્રમાણે મિતિ ); અંચલગચ્છના પુણ્યસાગરસૂરિની વિનતિથી શ્રીમાલી સારા ભાઈસાજીના પાત્ર, સા. લાલુભાઈના પુત્ર, ઘટાભાઇએ સહકુટજી ( સહસ્ત્રકૂટ ) ની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છને વિજય જિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪૯. ૧૬ ઉપર પ્રમાણે બધું. નં. ૫૦. ૧૭ સંવત ૧૮૬૦, મહા સુદ ૧૩; વીસાપોરવાલ જ્ઞાતિના તથા વિજયઆલુન્ટરિના ગ૭ના, અમદાવાદના પારેખ, હરષચન્દના પાત્ર, પિતામરના પુત્ર, વીરચન્દ સંવત ૧૮૬૧ ના કાળુન વદિ ૫, બુધવારે એક દેવાલય શરૂ કર્યું અને પૂર્ણ કર્યું. નં. ૫૧. ૧૬ વિક્રમ સંવત ૧૮૬૧, શાલિવાહન શક ૧૭૨૬, ધાતા સંવત્સર માર્ગશીર્ષ સુદિ ૩, બુધવાર, પૂર્વાષાઢા નક્ષત્ર, વૃદ્ધગ, ગિરકરણ, આંચળગચ્છના ઉદયસાગરસૂરિના અનુગ કિર્તિસાગરસૂરિના અનુગ પુણ્યસાગરસૂરિના વિજય રાજયમાં, સુરતના શ્રીમાલી, નિહાલચંદભાઈના પુત્ર ઈચ્છાભાઈએ ઈચ્છાકુંડ નામે એક કુંડ પણ કર્યો તે વખતે ગોહિલ રાજા ઉન્નડજી પાલીતાણું ઉપર રાજ્ય કરતો હતો. નં. પર. ૧૯ સંવત ૧૮૬૭, ચૈત્ર સુદ ૧૫ઃ હાથીપળમાં કઈને દેવાલયો નહિ બાંધવા દેવા માટે ગુજરાતીમાં કરેલો કરાર. નં. ૫૩. ૨૦ સંવત્ ૧૮૭૫, માઘ વદિ ૪, રવીવાર; રાધનપુરના મૂલજી અને માંનકુંઅરના પુત્ર સમજીએ સુવિધિનાથની પ્રતિમા અર્પણ કરી; ૧૫ પંચપાંડવના દેવાલયમાં સહસ્ત્રકૂટના એક સ્તંભ ઉપર-લીટ્સ, પૃ. ૨૦૦, નં. ૩૫. ૧૬ એજ દેવાલયમાં. - ૧૭ વિમલવસી ટુંકમાં, એક સે સ્તંભની મુખને દક્ષિણપૂર્વ–લીટ્સ, ૫ ૨૦૨, ન. ૨૪૫. ૧૮ ટેકરીથી ઉતરતાં રસ્તા ઉપરના તળાવ ઉપર. ૧૯ હાથીપલ પાસેની ભીંત ઉપર અગર આદીશ્વરની ટંકને કેટ અને વિમલવસીટુંકના પૂર્વ ભાગ વચ્ચે આવેલા દ્વાર ઉપર. ૨ મોદી પ્રેમચંદની ટૂંકમાં, ઉત્તર તરફના ભોંયરામાં. ૪૬૨ Page #488 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખેા. ન. ૪–૫૮] ( ૧૫ ) અવલેાકન સૂલજી અને ( તે ) ના પુત્ર સા. ડુંગરસીએ ચંદ્રપ્રભની સ્મૃતિ અપ ણુ કરી; ટાકરસીના પુત્ર કાંતિયા હેમજીએ મલ્લીનાથની એક પ્રતિમા અને એક ન્હાની દેરી અર્પણ કરી. નં. ૫૪. ૧ સંવત ૧૮૮૫ વૈશાખ શુકલ અક્ષય તૃતીયા, ગુરૂવાર; શ્રાવિકા ગુલાબહેનની વિનતિથી, માન્નુચરના રહેવાસી, દૂગડગેાત્રના, સાહ મેાહિત્યજીના પુત્ર! કેશવદાસજી, પૂરનચંદજી અને જેમલ્લજી, ના પુત્રે વિસનચંદજી અને મામુ હચંદ્રજીએ ચંદ્રપ્રભનુ દેવાલય બંધાવ્યું; ખરતર ગચ્છના જિન મુરિએ પ્રતિષ્ટિત કર્યું. ન'. ૫૫, ૨૨ સંવત્ ૧૮૮૬, શકે ૧૭૫૧, માત્ર શુકલપક્ષ ૧, શુક્રધાર; રાજનગરના રહેવાસી, એશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના શેઠ વખતચંદ ખુશ્યાલચંદની કન્યા સુઘીવહુ અને શેઠ પાનાભાઇના પુત્ર લલ્લુભાઇએ પોતાના બાપના શુભ સારૂં પુંડરીક ગણધરની એક પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી. નં. ૫. ૨૩ (મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી, એશજાતિની વૃશાખાના સાહુ મૂલચન્દ્રના પુત્ર સાહુ હરખચંદની સ્ત્રી આઈ રામકુઅરના શુભ માટે તથા દાસી કુસલચ'દની સ્ત્રી અને તેની ( રામકુયરની ) પુત્રી ઝવેરબાઈના શુભ માટે, આંચલગચ્છના ભટ્ટાર્ક રાજેન્દ્રસાગરસૂરિના રાજ્યમાં, અર્પણ કરી. નં. ૫૭. ૨૪ ( ઉપર પ્રમાણે મિતિ ); રાજનગરના રહેવાસી, એશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના સાહ મલુકચંદ અને કુસલબાઈના પુત્ર મેતિચન્દ્રે હિંકાર સહિત ચતુર્વિશતિતીર્થંકરટ ' અર્પણ કર્યાં અને ખરતરગચ્છના ભટ્ટારકે પ્રતિષ્ટિત કર્યાં. : ઈ. ૧૮. ૨૫ (મિતિ ઉપર પ્રમાણે ) ન. ૫૭ ગાળા દાતાએ એકાર સહ એક ‘પરમેષ્ટિ (ષ્ટિ) પટ' અપ ણ કર્યાં; ઉપર પ્રમાણે પ્રતિષ્ટા. ૨૧ પુ ́ડરીકના દેવાલયનો દક્ષિણે આવેલા એક નાના દેવાલયમાં, ૨૨ હેમાભાઈની ટુંકમાં. દ્વાર આગળ-લીસ્ટસ, પૃ૦ ૨૦૯, નં- ૪૦૮. ૨૩ હેમાભાઇ વખતચંદની ટુ'કમાં, દ્વાર આગળની પુ'ડરીકની `તિમાને દક્ષિણે આવેલી પ્રતિમાની બેસણી ઉપર ૨૪ હેમાભાઇની ટુંકમાં, મુખ્ય દેવાલયના મ'ડપની ઉત્તર દિવાલ ઉપરજ લીસ્ટસ પુ॰ ૨૦૯, ૧, ૪૦૭. ૫ એજ દેવાલયમાં, દક્ષિણ ભાત. ૪૬૩ Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (પ૬ ) [ શત્રુંજય પર્વત ད་དཀའ་་་ངའ ཀ ན སྣང ་ ག ཀ નં ૫૯. ૨૬ (મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી એશજ્ઞાતિની વૃદ્ધશાખાના શેઠ વખતચંદ ખુમ્યાળચંદના પુત્ર શેઠ હિમાભાઈને પુત્ર નગિનદાસની સ્ત્રી ઇછાવહુએ પિતાના ધણીના શુભ માટે એક દેવાલય અને ચંદ્રપ્રભની પ્રતિમા અર્પણ કરી; સાગરને શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠા થઈ. નં. ૬૦. ૨ સંવત ૧૮૮૭. વૈશાખ સુદિ ૧૩; પાદલિપ્તનગરના ગોહેલ ખાંધાજી, કુંવર ને ઘણજીના રાજ્યમાં, અજમેર નગરના રહેવાસી ઉકેશજ્ઞાતીય વૃદ્ધશાખાના લુણીયા ગોત્રના સહ તિલકચંદના પુત્ર હિમતરાયના પુત્ર ગજમલજી પારેખે, એક દેવાલય ( વિહાર) અને કુંથુનાથની એક પ્રતિમા અર્પણ કરી; લહત ખરતરગચ્છના ભટ્ટારક જિનહર્ષરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. નં. ૬૧. ૨૮ સંવત ૧૮૮૮ વૈશાખ વદ --- શરિવારે (!) અમદાવાદના ઓશવાળ સાહ પાનાચંદના પુત્ર નિહાલચંદની સ્ત્રી પ્રેમકુવર બાઈએ ચંદ્રપ્રભ વિગેરેની ત્રણ મૂર્તિઓ અર્પણ કરી ખરતરગચ્છના જિનહર્ષસૂરિના રાજ્યમાં દેવચકે પ્રતિષ્ઠિત કરી. - નં. ૬૨. ૨૯ સંવત ૧૮૮૯, શક ૧૭૫૫, વૈશાખ શુકલ ૧૭, બુધવાર; રાજનગરના રહેવાસી વૃદ્ધ શાખાના ઓશવાલ, વખતચંદની કન્યા ઉજમ બાઈએ ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી: સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત થઈ. તેમણે પાંચાભાઇના દેવાલય નજીક મોટી ટુંકમાં એક ન્હાનું દેવાલય બાંધ્યું. નં. ૬૩. ૩૦ (મિતિ ઉપર પ્રમાણે) રાજનગરના રહેવાસી ઉકેસજ્ઞાતિની વૃદ્ધશાખાના શ્રેણી વખતચંદના પુત્ર સુર્યમલની સ્ત્રી પરઘાન વઉએ ઋષભદેવની પ્રતિમાં અર્પણ કરી. સાગરગ વાળાએ પ્રતિષ્ઠિત કરી. ૨૬ હેમાભાઇની ટુંકમાં આવેલા મંદિરમાં-લીસ્ટમ, પૃ. ૨૦૯, નં. ૪૧૩, ૨૭ ખરતર વસી ટંકની બહાર, ઉત્તર-પૂર્વ ખુણામાં આવેલા એક દેવાલયમાં લીસ ૫ ૨૦૭, નં ૩૪૭. ર૮ હેમભાઈની ટુંકની આજુબાજુ આવેલા મંદિરોમાંના એકમાં. ર૯ તેના દક્ષિણ ભાગમાંના એક હાના મંદિરમાં, ૩હેમાભાઈની ટૂંકમાં એરડી નં. ૪ ની બહારની જગ્યામાં આવેલા એક મંદિરમાં. ૪૬૪ Page #490 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો. નં. ૫૯-૬૮ ] ( ૫૭ ) અવલોકન, નં. ૬૪.૧ ( મિતિ ઉપર પ્રમાણે ) પતાજી પારખના પુત્ર જસરૂ૫છના નાનાભાઈ ખુબચંદ, જસરૂપજીના પુત્ર, સિરેહિના રહેવાસી કપુરચંદજીએ ચંદ્રપ્રભની પ્રતિમા અર્પણ કરી તપાગચ્છમાં પ્રતિષ્ઠિત કરી. નં. ૬૫. ૧૨ (મિતિ ઉપર પ્રમાણે ) અમદાવાદના રહેવાસી વૃદ્ધશાખાના ઓસવાળ નગિનદાસ, તેની સ્ત્રી ઈચ્છાવહુ, તેના નાનાભાઈ પ્રેમાભાઈ, તેની સ્ત્રી સાંકલી વહુ અને તેની બહેને રૂખમાણી, પ્રસન, મોતીકુંઅર-હેમાભાઈની સ્ત્રી કંકુવહુ, મા-બાપ શેઠ વખતચંદ અને જડા બાઈ, દાદા ખુશાલચંદ; આ સર્વ કુટુંબે હેમાભાઈના શુભ માટે ચતુર્મુખ બિંબ અર્પણ કર્યું. સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ઠિત કર્યું. નં. ૬૬.૩૩ (મિતિ ઉપર પ્રમાણે) પણ શુક્ર ૧૨, બુધવાર (?) ઉજમબાઈ ( જુઓ નં. ૬૨ ) એ કારવાળુ એક “ પંચપરમેષ્ટિ 9િ ] પદ ” અર્પણ કર્યું. તપાગચ્છવાળાએ પ્રતિષ્ઠિત કર્યું. નં. ૬૭. ૩૪ સંવત ૧૮૮૮, શક ૧૭૫૪, વૈશાખ, શુકલપક્ષ ૧૨, બુધવાર, ઉજમબાઈ( જુઓ નં. ૬૬ ) એ હિંકારવાળું એક ચતુર્વિશતિતીર્થંકર પટ” અર્પણ કર્યું, તપાગચ્છવાળાએ તેની પ્રતિષ્ઠા કરી. નં. ૬૮. ૩૫ સંવત ૧૮૯૧, માઘ, શિત ૫, સોમવાર, પાલિતાના ગહેલ ખાંધાજી, તેને પુત્ર નેધણજી અને તેને પુત્ર પ્રતાપસિંઘજી હતો, તેના રાજ્યમાં મકસુદાવાદ–બાલુચરના રહેવાસી, ઓશવાળ જ્ઞાતિના બૃહશાખાના દુગડગોત્રના, નિહાળચંદના પુત્ર ઇંદ્રજીએ ઋષભની એક પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિનહર્ષને રાજ્યમાં પંજ્યવંતજીના શિષ્ય પં. દેવચંદ્ર પ્રતિષ્ઠા કરી. ૩૧ હેમાભાઇની ટુંકમાં ઉત્તર બાજુએ એરડી નં. ૨ માં, ૩૨ બહારની બાજુએ ઉત્તર–પૂર્વમાં આવેલા દેવાલયને મંદિરમાં-લીસ્ટસ ૫. ૨૦૨, નં. ૪૧૨. ૩૩ હેમાભાઈની ટુંકમાંના મુખ્ય મંદિરમાં, દક્ષિણ દિવાલ ઉપર જુઓ નં. ૫૮, ૩૪ હેમાભાઈને દેવાલયમાં, પૂર્વ ખુણામાં, મંડપની ઉત્તર દિવાલ ઉપર. જુઓ નં: ૫૭. ૩૫ ખરતર ટુંકમાંના પુંડરીના દેવાલયના દ્વારની બહાર આવેલા દેવાલયમાંલીસ્ટસ 5, ૨૦૬, નં. ૩૪૧, ૪૬૫ Page #491 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૫૮ ) [ શત્રુંજય પર્વત નં. ૬૯ ૩૬ સંવત ૧૮૯૨, વૈશાખ, શિત ૩ શુક્રવાર, ગોહેલ ખાધાજી ( વિગેરે જુઓ નં. ૬૮ ) ના રાજ્યમાં, મસુદાવાદ-બાલુચરના, બ્રહશાખા ઉકેસજ્ઞાતિય, દુગડગોત્રના બાબુ રાધાસિંગજીના પુત્ર બાબુ બહાદુરસિંગજીના ભાઈ બાબુ પ્રતાપસિંગની સ્ત્રી મહેતાબ કુંઅરે સંભવનાથ, પાર્શ્વનાથ અને શીતલનાથની પ્રતિમાઓ અર્પણ કરી; હતું ખરતરગચ્છ જિનહર્ષને રાજ્યમાં પં. કનક શેખરજીના શિષ્ય પં જયભદ્રના શિષ્ય, પં. દેવચં પ્રતિષ્ઠા કરી. નં. ૭૦. ૩૭ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ વદિ ૩, બુધવાર; વખતચંદ (જુઓ નં. ૪૫ ) ના પુત્ર અપભાઈ અને મંછીની પુત્રી ફુલકુંવરે એક દેવાલય બંધાવ્યું અને આદિનાથની પ્રતિમાં અર્પણ કરી; સાગરગચ્છને શાંતિસાગરે પ્રતિષ્ઠિત કરી. નં. ૭૧.૩૮ (મિતિ ઉપર પ્રમાણે) રાજનગરના રહેવાસી, એસવાળ, વૃદ્ધશાખાના, મોતીચંદના પુત્ર ફતેભાઇની સ્ત્રી ઉજલીવહુએ એક દેવાલય બંધાવ્યું તથા શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ટા કરી. નં. ૭૨. ૩૯ (મિતિ ઉપર પ્રમાણે ) મોતીચંદ ( જુઓ નં- ૭૧) ના પુત્ર ફતેભાઈ (તેની સ્ત્રી અચરતવહુ ) ના પુત્ર ભગુભાઈએ એક દેવાલય બંધાવ્યું અને શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; સાગરવંશના શાંતિસાગરે પ્રતિષ્ઠા કરી. નં. ૭૩. ૪૦ (મિતિ ઉપર પ્રમાણે) ખંભનગરના રહેવાસી ઉસવાળે વૃદ્ધશાખાના સારા હીરાચંદના પુત્ર સારા જેસંઘના પુત્ર સારુ લક્ષમીચન્દ્ર (તેની સ્ત્રી-પારવતી) હેમાભાઈની ટુંકમાં એક દેવાલય બંધાવ્યું અને અજીતનાથની પ્રતિમા અર્પણ કરી. ૩૬ પૂર્વ તરફ મોટા ચોમુખને ગોળ ફરતા કઠેરાની બહાર, ઉપરના લેખની . સાથે, એક પ્રતિમાની બેસણું ઉપર લીસ્ટસ યુ. ૨૦૧, નં. ૩૩, ૩૭ હેમાભાઈની ટુંકમાં પશ્ચિમ બાજુએ, ઓરડી-નં. ૧ ૩૮ » , , , મંદિરમાં, ૩૯ , , , , ઓરડી નં. ૫. ૪૦ , , ઉતર બાજુએ, ઓરડી નં. ૧ ૪૬૬ Page #492 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. નં. ૬૯-૭૯] ( ૫૯) અવલોકન, નં. ૭૪. ૪૧ સંવત ૧૮૯૩, જ્યેષ્ઠ સુદિ ૩, બુધવાર; જેશલમેરૂના બાફણું ગુમાનચંદજી બહાદરમલ્લજીએ ગોમુખયક્ષની એક પ્રતિમા અર્પણ કરી; ખરતરગચ્છના જિનમહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૫. ૪૨ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ શુકલ ૧૦, બુધવાર પ્રેમચંદ વિગેરે ( જુઓ નં. ૭૬ ) એ પાશ્વનાથની પ્રતિમા અર્પણ કરી; પદ્મવિજય વિગેરે ( જુઓ નં. ૭૬ ) એ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૬. ૪૩ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ શુકલ ૧૦, બુધવાર અમદાવાદના શ્રીમાલી લઘુશાખાના સાદામોદરદાસના પુત્ર સાપ્રેમચંદના પુત્ર સાવ સાલચંદના પુત્ર સારા પીતામરની પહેલી તથા બીજી મા, અજબ અને માનકુંઅરે પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી. તપાગચ્છના વિસિંહસૂરિના વંશના, સંવિજ્ઞમાર્ગીય પદ્મવિજ્યગણિના શિષ્ય રૂપવિજ્યગણિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૭. ** (મિતિ ઉપર પ્રમાણે ), સા. પ્રેમચંદ ( વિગેરે જુઓ નં. ૭૬ ) ના પુત્ર સા. કરમચંદ ના પુત્ર સા મૂલચંદે પાનાથની પ્રતિમા અર્પણ કરી; રૂપવિજ્યગણિ (વગેરે જુઓ. નં. ૭૬) એ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૮. ૪૫ (મિતિ ઉપર પ્રમાણે) મુંબઈના રહેવાસી, ઓશ લધુશાખાના પ્રેમચંદ અને ઇછાબાઈના પુત્રરત્ન ખિમચંદ અને દેવકુંઅરના પુત્ર અમરચંદે ( અને તેના કુટુંબે )ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના, વિજ્યઆણુન્દસૂરિના ગ૭ના, વિજ્યધનેશ્વરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી. નં. ૭૯. ૪૬ (મિતિ ઉપર પ્રમાણે ) અમદાવાદના રહેવાસી, વૃદ્ધ૪૧ ચોમુખ દેવાલયમાં પેસતાંજ, ગેમુખના મંદિરમાં-લીસ્ટમ-પૃ. ૨૦૫, નં. ૩૧૧ ૪૨ મુખ્ય દેવાલયના પશ્ચિમ ભાગમાં આવેલા ભયરામાં, પ્રતિમા ( ચિન્તામણિ પાશ્વનાથ ) ની બેસણી ઉપર, સાકલચંદ પ્રેમચંદની ટુંકમાં-લીસ્ટસ, પૃ૦૨૧૨, નં.૪૯૪. ૪૩ સાલચંદ પ્રેમચંદની ટુકમાં, મુખ્ય દેવાલયની સામે પુંડરીકની બેઠક ઉપર ૪૪ સાકળચંદ પ્રેમચંદની ટુકમાં ઉતર-પૂર્વ ખુણામાંના દેવાલયમાં લીસ્ટસ, પૃ૦ ૨૧૩, નં. ૪૯૮. ૪૫મોતીશાહની ટૂંકમાં, મુખ્ય દેવાલયની દક્ષિણ બાજુએ આવેલા દેવાલયમાંલીસ્ટસ, પૃ૦ ૨૧૦, ન, ૪૨૦. ૪૬ મોતીશાહના ટુંકમાં, મુખ્ય દેવાલયની ઉત્તરે આવેલા એક દેવાલયની પ્રતિમાની બેસણ ઉપર- લીટ્સ, પા. ૧૦, નં. ૪૩૩. ૪૬૭ Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૧૦) શત્રુજય પર્વત શાખાના ઓશવાળ, સાવ નાહલચંદના પુત્ર સારુ ખુશાલચંદના પુત્ર સારુ કેશરિસિંહના પુત્ર સાઠ સાહિસિંહે ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; સાગર ગચ્છના શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૮૦. ૪૫ ( મિતિ ઉપર પ્રમાણે ) મુમ્બઈ બિન્દર (મુંબઈ) ના રહેવાસી, એસવાળ વૃદ્ધશાખા અને નાહટાગોત્રના, શેઠ અમીચંદ રૂપાબાઈના પુત્ર શેઠ મોતીચંદ અને દીવાલીબાઈના પુત્ર ખેમચંદ (તથા કુટુંબે) આદિનાથની પ્રતિમા અર્પણ કરી; ગોહેલ પ્રતાપસિંઘજીના રાજ્યમાં બૃહત ખરતરગચ્છ (ખરતર પિપલીય) ના જિનહર્ષસૂરિના અનુગ જિનમહેન્દ્ર સૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૮૧.૪૮ ( મિતિ ઉપર પ્રમાણે ) ખરતર ઘાનલીય ( પિપલીય ?) ગચ્છમાં શેઠ ખેમચંદ શેઠ (મોતીચંદ) અને તેની સ્ત્રી ઇચ્છાબાઈની મૂર્તિ બેસાડી. નં. ૮૨. ૪૯ મિતિ ઉપર પ્રમાણે ) શેઠ અમીચંદે (વિગેરે જુઓ નં. ૮૦ ) શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; ( રાત-વાદg&ીય गच्छे भ०० यु० श्रीजिनदेवसूरितत्पभजं. श्रीजिनचन्द्रसूरिविद्यमाने सपरिकरसंयुते) જિનમહેકે પ્રતિષ્ઠિત કરી. નં. ૮૩. * ( મિતિ ઉપર પ્રમાણે ) શેઠ અમીચંદ ( વિગેરે જીઓ નં. ૮ ) ની સ્ત્રી રૂપાબાઈએ સુપાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; જિનમહેંદ્રસૂરિ ( વિગેરે જુઓ નં. ૮૨ ) એ પ્રતિષ્ઠિત કરી. નં. ૮૪. ૫૧ ( મિતિ ઉપર પ્રમાણે) ખેમચંદની સ્ત્રી ( વિગેરે, ૪૭ મતશાહની ટુંકમાં ઉપરના દેવાલયની સાથેના દેવાલયમાં મુખ્ય પ્રતિમાની બેસણી ઉપર, ૪૮ મોતીશાહની ટૂંકમાં મુખ્ય દેવાલયમાં, શેઠ અને તેની સ્ત્રીની પ્રતિમાઓની નીચેના ભાગ ઉપર-લીટ્સ, પૃ. ૨૦૯, નં. ૪૧૭. ૪૯ દેવાલય નં. ૪૨૦ માંની મુખ્ય પ્રતિમાની જમણી બાજુએ આવેલી પ્રતિમાની બેસણી ઉપર-લીસ્ટસ પૃ. ૨૧૦. ૫૦ વચ્ચેના દેવાલયની ઉત્તર-પૂર્વના દેવાલયમાંની મુખ્ય પ્રતિમાની ડાબી બાજુની એક પ્રતિમાની બેસણી ઉપર. પા મતાહ અમીચંદની ટુંકમાં મુખ્ય દેવાલયની જમણી બાજુએ ( ચકેશ્વરી) ની પ્રતિમાની બેસણી ઉપર, ૪૬૮ Page #494 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૮૦–૮૯] ( ૧ ) અવલોકન, : ૩૮. જુઓ નં. ૮૦. ) મુંગીવહુએ શ્રીમકેસરીદેવીના દેવાલયમાં એક પ્રતિમા કરાવી; જિનમહેંદ્રસૂરિ (જુઓ નં. ૮૨ )એ પ્રતિષ્ઠા કરી. . ૮૫. ૫૨ ( મિતિ ઉપર પ્રમાણે ) ખેમચંદે ( અને તેના કુટુંબે, વિગેરે, જુઓ નં. ૮૦ ) પુણ્ડરીકની એક પ્રતિમા અર્પણ કરી; જિનમહેન્દ્રસૂરિ, વિગેરે ( જુઓ નં. ૮૨ )એ પ્રતિષ્ઠા કરી. . ૮૬. ૩ સંવત ૧૮૯૭, શક ૧૭૬ ૩, વૈશાખ, શુક્લ ૧૩, સોમવાર; મુંબાઈ બિંદરના રહેવાસી, થીમલી વૃદ્ધ શાખાના પારેખ જિબોઘા (?) અને લક્ષ્મીના પુત્ર કપુરચંદ અને કસલીના પુત્ર પુલચંદે આદિનાથની એક પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયદેવેંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૮૭. ૫૪ સંવત્ ૧૯૦૦, શક ૧૭૬પ, માઘ શુકલ ૭, શુક્રવાર; ક્ષેમચંદે એક દેવાલય બંધાવ્યું. નં. ૮૮. પ૫ સંવત ૧૯૦૩, શક ૧૭૬૮, માધ, કૃષ્ણ ૫, શુક્રવાર; રૂપાબાઈ ( વિગેરે, જુઓ નં. ૮૩)ની પ્રતિમા ક્ષેમચંદે અર્પણ કરી; બૃહત ખરતર પિપ્પલીયગચ્છના જિનમહિંદ્રસૂરિના રાજ્યમાં. નં. ૮૯ ૫૬ સંવત ૧૯૦૫, વૈશાખ, શુકલ ૧, સોમવાર; પાલણપુરના રહેવાસી, એશિવાલ વૃદ્ધસાખાના મહેતા ખેતસીને પુત્ર મહેતા મોતીચંદે આદિનાથની પ્રતિમા અર્પણ કરી, બીજી બે આદિનાથની પ્રતિમાઓ તેની સ્ત્રી રામકુઅર અને ઈંદિરાએ અર્પણ કરી; બીજી બે આદિનાથની પ્રતિમાઓ રામકુયર અને ખેતીચંદના પુત્ર મેતા ઈશ્વર અને જ્ઞાનવહુના પુત્ર મંગલ તથા મૂલચંદના પુત્ર ખેતસીની સ્ત્રી દિલુબાઈએ, તપાગચ્છને દેવિન્દ્રસૂરિના રાજ્યમાં અર્પણ કરી. પર મોતીશાહની ટુંકમાં પેસતાંજ દેવાલયમાંના પુડરીની બેસણી ઉપર આદિનામના મંદિરની સામી બાજુએજ પુણ્ડરીકનુ દેવાલય હમેશાં આવે છે. લીટ્સ, પૃ. ૨૦૯, નં. ૪૧૮. ૫૩ મોતીશાહની ટૂંકમાં, મુખ્ય દેવાલયની પાછળના દેવાલયમાં આવેલી પ્રતિમાની બેસણ ઉપર-લીસ્ટસ પૃ૦ ૨૧૦, નં. ૪૨૧. ૫૪ સાકલચંદ પ્રેમચંદની ટુંકમાં દક્ષિણ-પૂર્વને દેવાલયના દ્વારની ડાબી દિવાલ ૩પર–લીસ્ટસ પૃ. ૨૧૩, નં. ૪૯૯. પપ મોતીશાહની ટુંકમાં મુખ્ય દેવાલયના દ્વાર આગળની એક સ્ત્રીની આકતિની બેસણ ઉપર. ૫૬ મોતીશાહની ટૂંકમાં, દક્ષિણે એરડી નં. ૧. ૪૬૯ Page #495 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ર ) | શત્રુંજય પર્વત નં. ૯૦. ૨૭ સંવત ૧૯૦૫, શક ૧૭૭૦, માધ, શુકલ ૫, સેમવાર કચ્છના નભીનપુરના રહેવાસી આંચલગચ્છના, નાગડાગેત્રના તથા એશવાળ લઘુશાખાના ભારમલ અને મંકાબાઈના પુત્ર સારા નરસી અને કુઅરબાઈના પુત્ર સારા હીરજી અને સારા વીરજીએ પિતાની સ્ત્રીઓ પુરબાઈ અને લીલાબાઈ સાથે, એક દેવાલય બંધાવ્યું, ચંદ્રપ્રભુ અને બીજા જિનોની ૩૨ પ્રતિમાઓ અર્પણ કરી, પાલીતાણામાં દક્ષિણ બાજુએ ૧૨૦ ગજ લાંબી અને ૪૦ ગજ પહોળી એક ધર્મશાળા બંધાવી તથા અચલગચ્છ માટે પાલીતાણામાં એક ઉપાશ્રય સમરાવ્યો આ બધુ આંચલગચ્છના મુકિતસાગરસૂરિના ઉપદેશથી કરવામાં આવ્યું. નં. ૯૧. પર શેઠ વખતચંદ તેમના પુત્ર હેમાભાઈ અને પૈત્ર, અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના વંશ તથા દાનની વિગત. તે કુંકુમલ ગેત્રના, શિશોદિવંશના, ઓશવાલજ્ઞાતિની આદિશાખાના હતા તથા કુળદેવી આશાપુરી, અને ક્ષેત્રપાલ બરડાને પૂજતા. તેના વંશના નામે (૧) કુલપતિરાજ સામંતસિંધ રાણે, (૨) તેને પુત્ર કોરપાલ, જેને ધમધોષસૂરિએ જૈન બનાવ્યા ( ૩ ) તેને પુત્ર સા. હરપતિ, (૪) તેને પુત્ર સારા વિચ્છા, ( ૫ ) તેને પુત્ર સા૦ સહસકરણ, (૬) તેને પુત્ર રાજનગરને શેઠ [ સા ]તિદાસ, જે દિલીપતિ પાતિસાહ શાહજાહાનના વખતમાં રાજસભાસદ ( રાજસભાશૃંગાર ) હતા, તેને પુત્ર શેઠ લખમીચંદ (૮) તેનો પુત્ર ખુસાલચંદ તેની સ્ત્રી ઝમકુ; (૯) તેમને પુત્ર શેઠ વખતચંદ ત્યારબાદ તેની સ્ત્રીઓ, પુત્ર, પત્રોનાં નામે તથા તેના વંશની બક્ષિસે, તથા વિ. સં. ૧૮૬૪ થી ૧૯૦૫ સુધીની મિતિઓ, અને સાગરગચ્છની પટ્ટાવલી આવે છે; (૧) રાજસાગરસૂરિ) ( ૨ ) વૃદ્ધિસાગર સૂરિ ( ૩ ) લીસાગરસૂરિ; ( ૪ ) કલ્યાણસાગરસૂરિ ( ૫ ) પુણ્યસાગરસૂરિ, ( ૬ ) ઉદયસાગરસૂરિ, (૭) આણુન્દસાગરસૂરિ, (૮) શાંતિસાગરસૂરિ, વિ. સં. ૧૯૦૫. ૫૭ ખરતરવસી ટૂંકમાં, નરસી કેશવજીના દેવાલયની પાછળ મુખ કઠેરાની બહાર એક દેવાલયમાં. ૫૮ હેમાભાઇ વખતચંદની ટૂંકમાં. પ્રેમાભાઈએ બંધાવેલા અજિતનાથના દેવાલયની બહાર દક્ષિણે આવેલી આગલી ભીંત ઉ૫ર–લી. પૃ. ૨૦૯, ન. ૦૭, ૪૭૦ Page #496 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે!. નં.૯૦-૯૭ ] ( ૬૩ ) નં. ૯૨, ૫૯ સંવત્ ૧૯૦૮, ચૈત્ર વદ ૧૦, ખુંધવાર; વીકાનેરના રહેવાસી એજ્ઞાતિના મુદ્દતા પાંચાણ અને પુન્યકુઅરના પુત્ર ત્રચિ દજીએ મુહુતા મેતીવસી ( મેાતીશાહની ) ફુંકમાં એક દેવાલય બંધાવ્યું. તપાગચ્છના આણુ દશલના ભાઇ ૫. દેવેન્દ્રકુશળે પ્રતિષ્ઠા કરી. નં. ૯૩. ૬૦ સંવત ૧૯૦૮, વૈશાખ કૃષ્ણ, સે।મવાર; રાજનગરના રહેવાસી, શ્રીમાલી, દીપચંદના પુત્ર ખુશાળભાઇએ ધમ નાથજીની પ્રતિમા અપ ણ કરી. ન. ૯૪. ૬ (મિતિ ઉપર પ્રમાણે ) દીપચંદ (જીએન, ૯૩ ) ના બીજા પુત્ર જેાભાઇએ સુમતિનાથની એક પ્રતિમા અપણુ કરી. ન. ૯૫. ६२ (મિતિ ઉપર પ્રમાણે ) પાયચંદગચ્છના જેઠાભાઈ ( વિગેરે, જુએ. નં. ૯૪) એ હખ ચ ંદસૂરિના રાજ્યતળે, ઋષભની એક પ્રતિમા અપ ણ કરી; પં આણુન્દકુશળે પ્રતિષ્ઠા કરી. નં. ૯૬. ૬૩ સંવત્ ૧૯૧૦, ચૈત્ર, શુકલ ૧૫, ગુરૂવાર; પાલિતાણાના રાજરાજેશ્વર મહારાજાધિરાજ ( ? ) ગેહિલશ્રી તાણના રાજ્યમાં; તેને પુત્ર પ્રતાપસિંધજી હતેા; અજમેરના રહેવાસી, શ્રોમુ મીયાગેાત્રના, ઓશવાળ વૃદ્ધશાખાના, તથા કુવરબાઇ અને ધનરૂપમલ્લના પુત્ર શેઠ વાધમલજીએ એક દેવાલય બંધાવ્યું તથા આદિજિન, સુવ્રત, આદિનાથ, નમીનાથ, અદીનાથ, સુત્રત, શાંતિનાથ અને પાર્શ્વનાથની પ્રતિમાએ અણુ કરી; ખરતરગચ્છના જિન ના અનુગ જિતસૈાભાગ્યસૂરિના રાજ્યમાં, ૫૦ કનકસેખરજીના શિષ્ય જયભદ્રજી તેમના શિષ્ય થાવિલાસજી તેમના શિષ્ય હકીર્તિ, તેમના શિષ્ય, અને માનસુંદરજીના બધુ હેમચંદ્રે પ્રતિષ્ઠા કરી. [', ૯૭. ૬૪ સંવત્ ૧૯૧૧, ફાલ્ગુગુ, કૃષ્ણ ૨ સેામવાર, રાજનગર ૫૯ મેતશાહની ટુંકમાં, દક્ષિણે આવેલી એક એરડીમાં, ૬૦ "" ૬૧ ઉપલી ઓરડીની સાથેની એરડીમાં. ૬૨ ઉપલી એરડીમાંજ. અવલાકન. ૬૨ નં. છે તેજ સ્થળે ૬૩ મેાટા દેવાલયની પાછળના પત્થરના દેવાલયની પૂર્વવિાલ ઉપર, ચામુખકઠેરાશમાં લી. ૯૦ ૨૦૬, ૩૨૫. ૬૪ મેાતીશાહની ટુંકમાં, દક્ષિણે આવેલી એક એરડીમાં, ૬૫ પ્રતિમા ઉપરની મિતિ ૯૦૩ ( ૧૯૦૩ ) ૪૭૧ Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૪ ) [ શત્રુંજય પર્વત ~~~ ~~~~~ ~~~~~~~ રહેવાસી વિસા પિરવાડ સાહર્ષચન્દના પુત્ર ભગવાન અને બાઈદેવના પુત્ર સારા કાલીદાસે તીવસી ટુંકમાં અભિનંદન સ્વામી મૂલનાયકની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના દેવિંદ્રસૂરિના રાજ્યમાં પંઇ અણુન્દકુશલે પ્રતિષ્ઠા કરી. નં. ૯૮, સંવત ૧૯૧૩, માગસર, શુદિ ૬; અમદાવાદના રહેવાસી, કુંકુમલગોત્રી અને સીસાદી શાખાના, સા મેતિભાઈ અને રૂપકુંવર બાઈના પુત્ર શેઠ ફક્તભાઈએ શાંતિનાથની એક પ્રતિમા અર્પણ કરી. નં. ૯૯. ૬ (મિતિ ઉપર પ્રમાણે ) અહમદાવાદના રહેવાસી, કુંકમલેલગાત્રો અને સિસોદીઆ શાખાના સાવ મનસુખભાઈ અને સિરદાર કુંવરબાઈના પુત્ર શેઠ છગનભાઈએ ધર્મનાથની એક પ્રતિમા અર્પણ કરી. નં. ૧૦૦. ૧ ( મિતિ ઉપર પ્રમાણે ) અહમદાવાદના રહેવાસી, કુંકમલેલિગેત્રના અને સીસોદીઆ શાખાના ઓશવાળ, શેઠ સુરજભાઈ અને પ્રધાનકુંવરબાઈની પુત્રી સમરથ કુસરબાઈએ અભિનન્દનની પ્રતિમા અર્પણ કરી. નં. ૧૦૧. ૬૯ સંવત ૧૯૧૪ ( ૧૯૦૧૪ આ પ્રમાણે લખેલી) માર્ગશીર્ષ સુદી ૭, સમાર; રાજનગરના શાહા વેલચંદ માણેકચંદની સ્ત્રી બાઈઐન્દ્ર, દત્તજિનની એક પ્રતિમા અર્પણ કરી. નં. ૧૦૨. ૬૦ સંવત ૧૯૧૪ ( ૧૯૦૧૪ આ પ્રમાણે લખેલી ), માર્ગશીર્ષ, વદિ એકમ, બુધવાર (વારબુધે ); રાજનગરના ઉસ માણિકચંદ ખીમચંદની સ્ત્રી બાઈ હરકુંવરે સુવતજિનની એક પ્રતિમા અર્પણ કરી. નં. ૧૦૨. ૨ સંવત ૧૯૧૬, વૈશાખ, કૃષ્ણ ૬, ગુરૂવાર, ( ઉત્તરાષાઢા નક્ષત્ર સંક્રાંતિ, સૂર્યોઉદયાત ઘટિ ૧. પલ ૪૫), તેમાં જ્ઞાતિના, વૃદ્ધશાખા અને મણિયાણ ગોત્રના, કપડવણજના રહેવાસી, સા. હીરજી તેના ૬૬ હેમાભાઈની ટૂંકમાં, દક્ષિણે, ઓરી ન. ૩૩ ” - બ બ ૩૨ ૬૯ મતશાહની ટુંકમાં, દક્ષિણે બં, ૨૮ જુઓ લેખ નં. ૧૦૬ A A " , ૨૨ A ૭૧ પ્રતિમા ઉપરની મિતિ સંવત ૧૮૯૩. ૭૨ બાલાભાઈની ટૂંકમાં, દક્ષિણ-પૂર્વે દેવાલયના હાર આગળ. લી. ૫૦ ૧૨, નં. ૪૯૩, ૪૦૨ Page #498 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૯૮-૧૦૭] ( ૫ ) અવલોકન, પુત્ર ગુલાબચંદ અને સ્ત્રી માનકુવર, તેમના પુત્ર પારેખ મિથુભાઈ અને સ્ત્રી બહેનકુવર, તેમના પુત્ર કરમચંદ અને સ્ત્રી (૧) બાઈ જડાવ, (૨) બાઈ શિવેન, એમણે (શ્રોવાસુપૂજ્ય પ્રાસાદ નામનું ) એક દેવાલય બંધાવ્યું, યાત્રા કરી અને બીજા દાને આપ્યાં આણુન્દસૂરિગચ્છને ધસરસુરિના અનુગ વિદ્યાનંદસૂરિના રાજયમાં, રાજાધિરાજ પ્રતાપસિંઘજીના વખતમાં, તપાગચ્છના પં. બેમાવિજયના શિષ્ય સંવેગપક્ષી પં. ધીરવિજય, તેમના શિખ્ય પ, વીરવિજય, તેમના શિષ્ય ગણિરંગવિજયે પ્રતિષ્ઠા કરી. નં. ૧૦૪. ૦૩ સંવત ૧૯૧૬, શક ૧૭૮૧, ફાળુન, કૃષ્ણ ૨, શુક્રવાર, તપાગચ્છમાં વિજયદેસૂરિના રાજયમાં, વખતચંદ (વિગેરે, જુઓ નં. ૯૧) ના પુત્ર અનેપચંદ, તેની સ્ત્રી અને પુત્રી બાઈ ધીય (ધીરજ) એમણે વખતચંદ વસોના નવા દેવાલયમાં અજિતનાથની પ્રતિમા અર્પણ કરી. - નં. ૧૦૫, ૭૪ સંવત ૧૯૨૨, માર્ગસર વદિ ૭ ગુરૂવાર; કાશીના રહેવાસી ઓશવાળ વૃદ્ધશાખા અને છાજેડા ગોત્રના મેદી નેમિદાસના પુત્ર શિવપ્રસાદે અરનાથની પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિન મુક્તિસૂરિના હુકમથી ૫૦ દેવચંદના શિષ્ય હીરાચંદે પ્રતિષ્ઠા કરી. - નં. ૧૦૬. ૫ સંવત ૧૯૨૬, માઘ શુકલ ૧૦, સોમવાર, ૬ ગુર્જર દેશના વિશાલનગર (વીલનગર ?) ના રહેવાસી લઘુશાખાના દસાપિરવાડ સાવ અલક કસલાએ શીતલનાથજીની પ્રતિમા અર્પણ કરી; તેના પુત્રે મૂલચંદ, મયાચંદ, રવિચંદ, તેમના પુત્રે, ગેલ, દીપચંદ અને ખિમચંદ તપાગચછના વિજ્યદેવેન્દ્રસૂરિના રાજ્યમાં પં. નવિજયે પ્રતિષ્ઠા કરી. નં. ૧૦૭. ઉ૭ સંવત ૧૯૨૮, માંઘ સુલ ૧૩, ગુરૂવાર; શેઠ મોતીશાની ટુંકમાં પિતાની જ દેહરીમાં નવાનગરના ઝવેરી વેલાજીના પુત્ર ખીમજી, તે અને બાઈ રતનના પુત્ર ગલાલચંદ અને તેના પુત્ર પ્રાગજીએ, પાર્શ્વનાથની એક પ્રતિમા અર્પણ કરી. ૭૩ હેમાભાઈની ટૂંકમાં, બીજા એારડામાં, એજ (ભમતી) ના નં. ર૭ ૭૪ વીશાનની ટુંકમાં, દક્ષિણે આવેલી એક ઓરડીમાં, ન. ૨૮. . ૭૫ » . ર૩. ૭૬ પ્રતિમા ઉપરની ભિતિ-સંવત ૧૯૦૩. ૭ મતશાહની ટૂંકમાં, દક્ષિણે, ઓરડી ન ૩૦. . ૪૦૩ Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, ( ૧૬ ) ( શત્રુંજય પર્વત નં. ૧૦૮. ૮ સંવત ૧૮૩૦, ચૈત્ર વદ ૨; અમદાવાદના સાવ માનચંદ મોતીચંદે ધર્માનાથની પ્રતિમા અર્પણ કરી. નં. ૧૦૯, ૯ વિક્રમ સંવત ૧૯૩૯, કૃષ્ણ ૧૨, મંગળવાર; અમદાવાદના રહેવાસી, લઘુશાખાના પોરવાડ, સાવ નાના, પૂજા, પીતામ્બરદાસે શાંતિ નાથની પ્રતિમા અર્પણ કરી. નં. ૧૧૦. ૨૦ સંવત ૧૯૪૦, શક ૧૮૦૫, વૈશાખ શુકલ ૩, સોમવાર (ઈષ્ટ ઘટિ ૩ પલ ૧૦ સુર્યોદયાત ); પાલિતાણાના ગોહિલ સૂરસિંઘજીના રાજ્યમાં, આંચલગચ્છના વિવેકસાગરસૂરિના વખતમાં તાગોત્ર અને લઘુશાખાના ઓસવાલ, કચ્છ, નલિનપુરના અને પાછળથી મુ(મોબાઈબિંદર (મુંબઈ)ના રહેવાસી સાહા ત્રિકમે, સાકેશવનાયકની ટુંકમાં, પુંડરીકના દેવાલયમાં આદિનાથની પ્રતિમા અર્પણ કરી; મુની ખેતસીએ પ્રતિષ્ઠા કરી. નં. ૧૧૧, ૧ સંવત ૧૯૪૦, માઘ, શુકલ, ૬, શનિવાર; અમતવામના રહેવાસી, વૃદ્ધશાખાના શ્રીમાલી, જયસિંહ હિંમચંદના પુત્ર પરસોતમ ધિયાએ પાશ્વનાથની પ્રતિમા અર્પણ કરી; પંન્યાસ મણિવિજ્યના શિષ્ય પંન્યાસ ગુલાબવિજયગણિએ પ્રતિષ્ઠા કરી. નં. ૧૧૨. ૦૨ સંવત ૧૯૪૦, ફાલ્ગન શુકલ ૩, શુક્રવાર, અણહિલપુરના રહેવાસી, વૃદ્ધ શ્રીમાલી, રામચંદ પુલચંદે ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના સંવિપક્ષના પંન્યાસ મણિવિજયગણિના શિષ્ય પંન્યાસ ગુલાબવિજયગણિએ પ્રતિષ્ઠા કરી. નં. ૧૧૩. ૦૩ સંવત ૧૯૩૩, પિસ, કૃષ્ણાષ્ટમી, સોમવાર; અમદાવાદના દસ સરમાલી ( શ્રીમાલા ) સારા કેવલ લખમીચંદે તથા તેની સ્ત્રી કેસરબાઈ, તેને પુત્ર ચુનીલાલ તેની સ્ત્રી પરસનબાઈ તેમની પુત્રી બેન સાંકુએ એક વાસુપૂજયજિન અર્પણ કર્યા. ૭૮ છે નં. ૩૫. ૭ સાલચન્દ મિચંદની દુમાં, પશ્ચિમે, ન. ના મંદિરમાંની એક પ્રતિમા ઉપર, ૮૦ વિમળવણી ટુંકમાં, કેશાજી નાયકના દેવાલયમાં પુંડરીકના મંદિરમાં. ૮૧ જમણી બાજુએ , , દેવાલયમાં, ૮૨ ઉપરની જગ્યાએ ૮૩ સાકલચંદ પ્રેમચંદની ટૂંકમાં, મુખ્ય દેવાલયની જમણી બાજુના દેવાલયની પ્રતિમા નીચેની બેઠક ઉપર, ४७४ Page #500 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા, ન. ૧૦૮-૧૧૫ ( ૭ ) અવલાકન. ન’. ૧૧૪, * સંવત્ ૧૯૪૩, મધ સુકલ ૧૦, ગુરૂવાર; અમદાવાદના વીસા ઓસવાળ સા॰ લગ્નુ વખતચંદ તથા તેની સ્ત્રી બાઈ અધીર, પુત્રી ધીરજ અને પુત્રા વાડીલાલ અને ભાલાભાઇ, એમણે શાંતીનાથની પ્રતિમા અપણ કરી, ન. ૧૧૫. ૬૫ મિતિ નથી. વૈશાખ સુદિ ૩ બુધવાર તે દિવસે, આંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ -૬ ના ઉપદેશથી શ્રેયાંસની પ્રતિમા અપ ણ કરી. E f આ લેખા સિવાય, બીજી પણ મૂર્તિયે વિગેરે ઉપર એવા લેખા છે કે જે હજી સુધી લેવાયા નથી. પરંતુ તે બધા ન્હાના ન્હાના અને તેમાં પણ ઘણા ખરા તે ખડિત અને અપૂર્ણ છે. શત્રુંજય ઉપર પ્રાયઃ કરીને બધા પ્રભાવક શ્રાવકોએ મદિરે મનાવ્યાના ઉલ્લેખ ગ્રંથેામાંથી મળી આવે છે, પરંતુ તેમનુ નામ નિશાન પશુ આજે દેખાતું નથી. મ`ત્રી વિમલસાડુ, રાજા કુમારપાલ અને ગુરમડા માત્ય વસ્તુપાલ તેજપાલ આદિકાએ પુષ્કળ ધન ખર્ચી એ પત ઉપર પ્રાસાદો બનાવ્યા છે, એમ તેમના ચિરત્રામાં સ્પષ્ટ અને વિશ્વસનીય ઉલ્લેખ છે. પરતુ તે મંદિર વિદ્યમાન છે કે નન ુ ? અને છે તે કયા ? તે એળખી શકવુ મુશ્કેલ છે. વસ્તુપાલ તેજપાલે પેાતાના દરેક ઠેકાણે બધાવેલાં મદિરામાં લેખે કાતરાવેલા છે, તેથી શત્રુંજય ઉપર પશુ તેમણે તે લેખે અત્ર૫ કાતરાવ્યાજ હોવા જોઇએ. પરતુ આજે તેમનુ અસ્તિત્વ જણાતું નથી. આચાય વલ્લભજી હરિદત્ત (રાજકેટના વોટસન મ્યુઝિયમના કયુરેટરે ) પેાતાના તોમુવી ના સમથ્લેટિક ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં શત્રુંજય ઉપરના વસ્તુપાલ તેજપાલના એક ખાડિત લેખ આપ્યા છે. લેખ અને તેના વિષયમાં તેમનુ વક્તવ્ય આ પ્રમાણે છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૬૮ ) ગિરનાર પર્વત છે. બીજા નહિ હોય અથવા હશે તે નષ્ટ થયા હશે. એક જે છે તેનું સ્થળ વગેરે આગળ લખ્યું છે તેના બાકી રહેલા ભાગમાં નીચે પ્રમાણે ૬ પંકતિમાં ૪૬ અક્ષર છે. ' : (૧)......વાર્તવ્ય કાવાદાવા ! ગિરિનારના દેવળમાં પિતાની, પિ (૨)........ શ્રચંડપ્રસવાં- | તાના પૂર્વજોની, મિત્રો અને કુટું (૨)......૪૦ સારાપાનનં બીઓની મૂર્તિઓ બેસાર્યાની વાત લેખમાં છે પણ તે આજ ઉપલબ્ધ (૮).......શ્રીમાવ સંઘ નથી. પણ આબુનાં દેવળમાં હાથી = ()......જમવું. બ્રાતિના તથા ઘોડા ઉપર બેસાડેલી મૂર્તિઓ . (૬).....સંચારવાના #રિતા | જોવામાં આવી છે ખરી. આ શત્રુંજયના લેખને કે કટકે જણાય છે અને ગત ભાગમાં આ પ્રમાણે અક્ષરે હશે એમ કલ્પના કરી શકાય છે. () [ શ્રીમહિપત્તન ] વાતચ પ્રવીટીવય(૨) [ ૪૦ શ્રીનં પતનુંs ] ૪૦ શ્રીગંટણી ( ૨ ) [ ગ ૪૦ કીલોમપુત્ર ] ૪૦ શ્રીમાન. (૪) [વન ૪૦ શ્રીટૂળિ૪૦ ] શ્રીમદેવ સંઘ – () [ તિ મહું. શ્રીવતુપાનું | શ . શ્રી તેના – (૬) [ 7 શ્રીરાગુંગથતી ] સંચારના વરિતા ! - આ ઉપરથી હવે આખા લેખને અર્થ એવો થાય છે કે, શ્રી અણહિલપુરના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિના ઠફકુર શ્રીચંડપના પુત્ર ઠક્કર શ્રીચંડપ્રિસાદના પુત્ર ઠક્કર શ્રી સોમના પુત્ર ઠક્કર શ્રીઆશારાજના પુત્ર ઠક્કર શ્રીલુણિગ તથા ઠક્કર શ્રીમાલદેવ તથા સંઘપતિ મહં. શ્રીવાસ્તુપાલના અનુજ મહં. શ્રીતેજપાલે શ્રી શત્રુંજયતીર્થમાં રસ્તાની પાઝ બંધાવી.” પૃ૪ ૩૬-૩૭ * “ શત્રુંજયમાં કારકુનની કોટડી પાસે અગાશી જેવા ભાગમાં લાખાડી નામની કુંડ જેવી કુંડી છે તેની ઉત્તર ભીતમાં ખંડિત પાટય ચઢેલી છે તેમાં આ લેખ છે.” ૪૭૬ Page #502 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. નં. ૩૮-૪૩] ( ૬ ) ગિરનાર પવત ઉપરના લેખો. નખર ૩૮ થી ૬૩ સુધીના ( ૨૩ ) લેખો ગિરનાર પર્વત ઉપર આવેલા ભિન્ન ભિન્ન જૈનમદિરામાંના છે. આ બધા લેખા, રીવાઇઝ્ડ લીસ્ટસ્ ઑફ ઍન્ટીકવરીઅન રીમેન્સ ઈન્ધી બામ્બે પ્રેસીડન્સી, વૉલ્યુમ, ૮, ( REVISED LISTS OF ANTI અવલાકન. QUARIAN REMAINS IN THE BOMBAY PRE SIDENCY, Vo1., VIII.) માંન પરિશિષ્ટ (APPENDIX.) માં આપેલા છે, ત્યાંથી લેવામાં આવ્યા છે. એ પુસ્તકમાં, આ ખધા લેખા મૂલ રૂપે આપી તેની નીચે અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવ્યા છે. પર`તુ અનુવાદ કેટલીક ઠેકાણે તે બહેજ ભૂલ ભરેલા અને વિવેચન વગરના છે. ડા. જેમ્સ ખજે સ (Dr. James Burgess) ના આર્કિઓલોજીકલ સર્વે એક વેસ્ટર્ન ઇન્ડિયા, વેલ્યુમ ૨ (Aroheological Survey of Western India. Vol, II) માં પણ થોડાક લેખે આપેલા છે. આદિની વસ્તુપાલની જે ૬ પ્રશસ્તિઓ છે, તે નિણૅયસાગર પ્રેસ, મુખઇ,ની પ્રાપીનવમાહા-મારૂ, માં પણ મૂલ માત્ર આપેલી છે. ગિરનાર ઈન્સસ્ક્રીપ્શનસ નામનું એક જુદુ પણ પુસ્તક પ્રકટ થયેલું છે પરંતુ તે મ્હારા જોવામાં આવ્યુ* નથી. મ્હે' જે આ સ'ગ્રહમાં લેખા આપ્યા છે તે ઉપર લખેલા અને પુસ્તકામાંથી તારવી કાઢી જે ઉપયોગી જણાયા છે તેજ આપ્યા છે. સ્થલ માટે ઉપરોકત પ્રથમ પુસ્તકનેજ આધાર લેવામાં આવ્ચે છે. ( ૩૮-૪૩. ) ગિરનાર પર્વત ઉપરના વિદ્યમાન જૈન લેખામાં ન". ૩૮ થી ૪૩ સુધીના (૬) લેખે મ્હોટા અને મહત્ત્વના છે. આ છએ લેખે, ગુજરાતના પ્રાક્રમી પ્રધાન અને જૈનધર્મના પ્રભાવક શ્રાવકા -વસ્તુપાલ અને તેજપાલ ભ્રાતાઓના છે. આચાય વãભજી હરિદત્ત, આ લેખનુ સ્થાન આ પ્રમાણે જણાવે છે— ૪૦૭ Page #503 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસ ગ્રહ, [ગિરનાર પર્વત વસ્તુપાલ તેજપાલનાં દેવળા જે કાટના દરવાજામાંથી ગિરિનારજી તરફ જવાના રસ્તામાં જમણી બાજું ત્રણ હારદાર છે જે પ્રથમ એક સળગ લાંબા પરથાર ઉપર ખુલ્લા ભાગમાં હતાં પણ હાલ ( લગભગ ૨૦-૨૫ વર્ષથી) જેતાએ તેને વંડી કરી બધેચમાં લખ લીધાં છે. ( કે જેથી યાત્રાળુએ તેના પરથારને ઉતારા તરીકે લાભ લેતા, તે બંધ પાયેા છે.) તે ત્રણ દેવળમાંનાં એ પડખાનાં દેવળને ત્રણ ત્રણ ખાર છે (દક્ષિણ બાજુનાને પશ્ચિમ, દક્ષિણ, તથા પૂર્વમાં; તથા ઉત્તર બાજુનાતે પશ્ચિમ, ઉત્તર, તથા પૂર્વમાં ) તેની છાડલી ઉપર મ્હોટી જાડા પુટ લાંબી, નાા પુટ હેાળી અને ૧૩ ૫કિતની (કાઇમાં સેહેજ ફેરફાર હશે ) ૬ પાટયેા છે તેમાં આ ૬ લેખા છે. 23 k ( ૭૦ ) આ છએ લેખો એકજ પદ્ધત્તિથી રચાયેલા, લખાયેલા અને કાતરાએલા છે. ઐતિહાસિક વર્ણન અને તેટલા ભાગના શબ્દપાઠ પણ સરખાજ છે. દરેક લેખમાં, પ્રારંભમાં એક પદ્ય, પછી ૭-૮ ૫*કિત જેટલે ગદ્ય અને પછી અંતે કેટલાક પદ્યા આપેલાં છે. પ્રારભના પદ્યમાં, તીર્થંકરોની સ્તવના દરેક લેખમાં જુદી જુદી રીતે કરેલી છે. ગદ્યભાગમાં વસ્તુપાલ અને તેજપાલનુ ઐતિહાસિક વર્ણન છે. 'તના પદ્યામાં, વસ્તુપાલ અને તેજપાલની ( મુખ્ય કરીને વસ્તુપાલની ) અનેક પ્રકારે પ્રશસા કરવામાં આવી છે. આ પ્રશ'સાત્મક પદ્યના કર્તા કવિએ ભિન્ન ભિન્ન છે અને રચના પણ જુદી જુદી જાતના છ દેશમાં કરવામાં આવી છે. લેખાક્ત વર્ણનનુ અવલેાકન આ પ્રમાણે છે ઉપર લખવામાં આવ્યું છે કે, વસ્તુપાલ તેજપાલના જે ત્રણ મ`શિ ગિરનાર ઉપર એકજ સાથે આવેલાં છે તેમાંના મધ્યમંદિરની બંને બાજુએ આવેલાં ૨ દિશને જે ત્રણ ત્રણ દ્વારા છે, તે દરેક દ્વારની છાડલી ઉપર અકેક એમ ૬ લેખે છે. જેમાંના પ્રથમ ( નં. ૩૮ ના ) લેખ, દક્ષિણ તરફના, એટલે મધ્યના પદિરની ડાબી માજીનામ`રિના પશ્ચિમાદા દરવાજાની છાડલી ઉપર છે. લેખની સિલા લખ ચેારસ છે . અને . ૧૩ પતિમાં આખા ૪૭૮ Page #504 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. ન. ૩૮-૪૩ ] ( ૭૧ ) અવલોકને, લેખ પૂર્ણ કરવામાં આવે છે. દરેક પંકતિમાં સુમારે ૧૨૦ લગભગ અક્ષરે છે. અક્ષરે સુંદર અને સ્પષ્ટ છે. લેખ બિલકુલ શુદ્ધ છે. પ્રારંભના પદ્યમાં નેમિનાથતીર્થકરની સ્તુતિ છે. કેટલાક અક્ષરે ઘસાઈ ગયેલા હેવાથી વાંચી શકાતા નથી. પછી ગદ્ય પ્રારંભ થાય છે. મિતિ શ્રીવિક્રમસંવત્ ૧૨૮૮ને ફાલ્ગણ શુદિ ૧૦ અને બુધવારની છે. ગદ્યનો અનુવાદ આ પ્રમાણે છે અણહિલપુરમાં વસનારા, પ્રાગૂવાટ જ્ઞાતિના ઠ૦ ( ઠકુર ) શ્રીચંડપને પુત્ર ઠ૦ શ્રીચંડપ્રસાદને પુત્ર ઠ૦ ગ્રીસમને પુત્ર ઠ૦ શ્રીઆશારાજ તથા તેની સ્ત્રી કુમારદેવીને પુત્ર મહામાત્ય વસ્તુપાલ થયે કે જે ઠ૦ શ્રીલુણિગ તથા ઠ૦ શ્રી માલદેવને ન્હાનભાઈ અને મહે. શ્રી તેજપાલને મહેટેભાઈ હતું. તેને મહં. શ્રી લલિતાદેવીથી મહું. શ્રી જયસિંહ નામને પુત્ર થયે જે સં૦ ૭૯ ના વર્ષ પહેલાં સ્તભતીર્થ (ખંભાત) માં મુકાવ્યાપાર (નણિને વ્યાપાર–નાણાવટીને ઘ) કરતે હતે. વસ્તુપાલ, કે જે, ૭૭ ની સાલ પહેલાં, શત્રુંજય અને ગિરનાર આદિ મહાતીર્થોની યાત્રા કરી તથા હેટાં મહેન્સ કરી દેવાધિદેવ (તીર્થંકર-પરમાત્મા) ની કૃપાથી “ સંઘાધિપતિ” નું પદ પ્રાપ્ત કર્યું હતું. તથા ચાલુક્યકુલદિનમણિ મહારાજાધિરાજ શ્રીલવણપ્રસાદદેવના પુત્ર મહારાજ શ્રીવરધવલદેવની પ્રીતિથી જેણે “ રાજ્યસર્વશ્વર્ય” (રાજ્યનું સર્વાધિકારત્વકારભાર) પ્રાપ્ત કર્યું હતું. અને જેને સરસ્વતીએ પિતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો હતે (અર્થાત્ જે સરસ્વતીપુત્ર-કવિ કહેવાતું હતુંતેણે, તથા તેના ન્હાના ભાઈ તેજપાલે, કે જે પણ સં. ૭૬ ની સાલ પહેલાં, ગુજરાતના ધવલકફક (ધોળકા) આદિ નગરોમાં મુદ્રા વ્યાપાર કરતું હતું, એ બને ભાઈએ શત્રુંજય અને અબુદાચલ (આબુ) પ્રમુખ મહાતીર્થોમાં, તથા અણુહિલપુર ( પાટણ ), ભૃગુપુર ( ભરૂચ), સ્તંભનકપુર, સ્તંભતીર્થ * “ સ્તંભનકપુર ” તે ખેડા જીલ્લાના આણંદ તાલુકામાં આવેલા ઉમરેડ નામના ગામની પાસે આવેલું અને સેઢી નદીના કાંઠે રહેલું જે “ઘાંભણ” ૪૭૯ Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૭૨ ) [ ગિરનાર પર્વત (ખંભાત), દર્ભવતી (ડભેઈ). અને ધવલક્કક ( ધોળકા ) આદિ નગરોમાં, તથા અન્ય સમસ્ત સ્થાનમાં પણ કેડે નવા ધર્મસ્થાને. બનાવ્યાં અને ઘણું જીર્ણોદ્ધાર કર્યા. તથા, સચિવેશ્વર વસ્તુપાલે, આ ( ગિરનાર પર્વત ઉપર પોતે કરાવેલા, શત્રુંજય મહાતીર્વાવતાર શ્રી આદિતીર્થકર કષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેવ, + સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ અને નામનું ગામ છે, તે છે. થાંભણ” એ પ્રાકૃત ‘ઘંભણય ” નુંજ રૂપાન્તર છે. અભયદેવસૂરિએ, એ જ ઠેકાણેથી “ ગતિદ્રુમન” એ આદિ વાક્યવાળું પાર્શ્વનાથ સ્તોત્ર રચી, પલાશના વૃક્ષોની ઘટા નીચે ભૂતલમાં દટાએલી પ્રાર્થ નાથની પ્રતિમા પ્રકટ કરી હતી. અને એ ગામના નામથી જ તે મૂર્તિની સ્તંભનક-પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધિ થઈ. સ્વયં અભયદેવસૂરિએ પિતાના સ્તોત્રમાં પણ “ લિસ ! પાસ ! માયપુર – (સ્તંભનકપુરસ્થિત હે પાર્શ્વજિનેશ્વર ! ) આવો ઉલ્લેખ કરી તે મૂર્તિને “ સ્તંભનકપાર્શ્વનાથ' તરીકે ઓળખાવે છે. કેટલાક વિદ્વાને “સ્તંભનક' અને “સ્તંભતીર્થ' બંનેને એકજ (ખંભાત જ) સમજે છે, પરંતુ તે ભૂલ છે. આ ઘોટાળે પાછળથી સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ જ્યારે • સ્તંભનકપુર” માંથી લાવી “ સ્તંભતીર્થ" ( ખંભાત ) માં સ્થાપન. કરવામાં આવી, તેના લીધે થયેલું છે. કારણ કે વર્તમાનમાં “સ્તંભનકપાર્શ્વનાથની પ્રતિમા પણ “સ્તંભતીર્થ' માં જ વિદ્યમાન હોવાના લીધે તેનેજ “ સ્તંભનક” સમજવાની ભૂલ ઉભી થઈ છે. મેરૂતુંગસૂરિએ, વિ. સં. ૧૪૧૩ માં “ર્તમનાથ તિ” નામનો એક ગ્રંથ બનાવ્યો છે કે જે ફકત પાટણના એક ભંડારમાં અપૂર્ણરૂપે વિદ્યમાન છે. તેમાં જણાવ્યું છે કે – સં. ૧૨૬૮ વર્ષ ફરું જ વિખ્ત શ્રદ્ધમતીર્થે સમાચતમ્ (સં. ૧૩૬૮ માં આ -સ્તંભનકપાર્શ્વનાથનુંબિંબ સ્તંભતીર્થ (ખંભાત) માં આવ્યું છે.) આ ઉલ્લેખથી જણાશે કે વસ્તુપાલના સમયમાં તો સ્તંભનકપાશ્વનાથ મૂળ સ્થાન ( સ્તંભનકપુર) માં જ વિરાજમાન હતા અને તેથી એ મહામાત્યે તે ગામમાં મંદિર બનાવ્યું હતું. . " + “સત્યપુર” તે મારવાડમાં, ડિસા પ્રાંતમાં આવેલું હાલનું ‘સારે ગામ છે, તે છે. સાર ડીસા કૅપથી વાયુકણમાં ૨૦ ગાઉ ઉપર આવેલું છે. સત્યપુર નું પ્રાકૃતરૂપ “સચ્ચઉર થાય છે અને તેનું જ અપભ્રષ્ટ “સાચોર છે. ४८० Page #506 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. નં. ૪૩ ] (193) અવલાકન, પ્રશસ્તિ સહિત કશ્મીરાવતાર શ્રીસરસ્વતીમૂર્તિ; એમ દેવકુલિકા ૪; ૨ જિત; અખા, અવલેાકન, શાંખ અને પ્રશ્ન નામના એ ચાર શિષરોમાં શ્રીનેમિનાથદેવવિભૂષિત દેવકુલિકા ૪; પોતાના પિતામહ ૪૦ શ્રીસામ અને પિતા ૪૦ શ્રીઆશરાજની અધાવરુદ્ધ મૂર્તિ ર ત્રણ સુંદર તેારણુ; શ્રીનેમિનાથદેવ તથા પોતાના પૂર્વજ, અગ્રજ, ( મ્હોટા ભાઈએ ), અનુજ (ન્હાના ભાઈ) અને પુત્ર આદિની મૂર્તિએ સહિત સુખાદ્ઘાટનક સ્તંભ, અષ્ટાપદ મહાતીર્થં; ઈત્યાદિ અનેક કીર્તનાથી સુથેભિત અને શ્રીનેમિનાથદેવથી અલકૃત એવા આ ઉજ્જયંત ( ગિરનાર ) મહાતીર્થ ઉપર, પોતાના માટે તથા પોતાની સ્વધર્મચારિણી પ્રાગ્ગાટ જ્ઞાતીય ૪૦ શ્રીકાન્હડ અને તેની સ્ત્રી ઠકુરાણી રાણુની પુત્રી મહુ. શ્રી લલિતાદેવીના પુણ્ય માટે, અજિતનાથ આદિ વીસ તીર્થંકરોથી અલંકૃત શ્રીસમ્મેતમહાતીર્થાંવતાર નામના મડપ સહિત આ અભિનવ પ્રાસાદ બનાવ્યે અને નાગેદ્રગચ્છના ભટ્ટારક શ્રીમહેંદ્રસૂરિના શિષ્ય, શ્રીશાંતિસૂરિના શિષ્ય, શ્રીઆણુ દસૂરિના શિષ્ય, શ્રીઅમરસૂરિના શિષ્ય, ભટ્ટારક શ્રીહરિભદ્રસૂરિના પટ્ટધર આચાય શ્રીવિજ્યસેનસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. * આટલી હકીકત ગદ્યભાગમાં આપ્યા પછી ગુર્જરેશ્વરપુરાહિત ૩૦ સોમેશ્વરદેવના + રચેલાં ૯ પદ્મા આપેલાં છે. તેમાં વસ્તુપાલને કર્યું અને અલિ જેવા દાનેશ્વરી તથા અસ`ખ્ય પૂર્તો કરાવનારા અને તેજપાલને + સામેશ્વરદેવ ચાલુકયાના કુલ ગુરૂ હતા. તે વસ્તુપાલના ગામિત્ર હતા. તેણે વસ્તુપાલની કીર્તિને અમર કરવા તિજામુદ્દા ” નામનું ઉત્તમકાવ્ય બનાવ્યું છે. સુરથોલવ, છાપરાધવ, રામશત આદિ ખીજા પણ તેના કરેલા ગ્રંથા વિદ્વાનેામાં આદર પામેલા છે. tr માટે * વાવ, કૂવા, તળાવ, દેવમદિર, સદાવ્રત અને આરામ વિગેરે અનાવવાં તે પૂ` કહેવાય છે. ૧૦ वापीकूपतडागादिदेवतायतनानि च । अन्नप्रदानमारामः पूर्तमित्यभिधीयते ॥ ( રાવિન્તામળિજોરા, ૦૮૪૨. ) ૪૮૧ Page #507 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( 9 ) [ ગિરનાર પર્વત ” -----~------- ------------------- ચિંતામણિ જે વર્ણવ્યો છે. આ પદ્ય પછી છેવટે બીજા ત્રણ કે છે જેમાં, પહેલામાં લખ્યું છે કે– સ્તંભતીર્થ (ખંભાત) નિવાસી કાયસ્થ વાડના પુત્ર જૈત્રસિંહે, આ પ્રશસ્તિ (શિલાપટ્ટ ઉપર) લખી છે. બીજામાં લખ્યું છે–-સૂત્રધાર (સલાટ) બાહડના પુત્ર કુમારસિહ, આને ( ટાંકણુ વડે) કરી છે. ત્રીજા સ્લેકમાં જણાવ્યું છે કે– ત્રણ જગના સ્વામી એવા શ્રી નેમિનાથ અને તેમની શાસનસુરી દેવી અંબિકાના પ્રસાદથી, વસ્તુપાલના વંશને આ પ્રશસ્તિ સ્વસ્તિ કરનારી થાઓ. એજ ( દક્ષિણ બાજુના ) મંદિરના દક્ષિણાદા દરવાજા ઉપર આ લેખોમાં કઠે નં. ૪૩) લેખ આવેલ છે. પ્રારંભમાં સંમેતતીર્થની સ્તુતિવાળું પદ્ય આપ્યું છે. પછી ઉપરના લેખ પ્રમાણેજ ગદ્ય ભાગ છે. અંતના ૯પ નાગેદ્રગચ્છના ભટ્ટારક x ઉદયપ્રભસૂરિના કરેલાં છે અને તેમાં વસ્તુપાલનાં યશ, રૂપ, દાન, અને પુણ્ય વિગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. છેવટે પ્રશસ્તિ લખનાર અને કોતરનારના વિષયના તેના તેજ ત્રણ કે આપેલા છે. એજ દેવલના પૂર્વ બાજુના દ્વારની છાડલીમાં પ મ (નં. ૪૩) લેખ આવેલ છે. પ્રારંભને લેક ઘણેખર ઘસાઈ ગયેલ છે. ગદ્ય ભાગ ઉપર પ્રમાણે જ છે. ગદ્ય પછીના ૧૧પ માલધારી નરચંદ્રસૂરિના કરેલાં છે. તેમાં વસ્તુપાલના વિદ્યા, વિત્ત, ન્યાય, પરાક્રમ, દાન, વિવેક, ધર્મ અને કુટુંબનું વર્ણન છે. અંતિમ ત્રણ લેકે તેજ છે. મુખ્ય–એટલે મધ્યગત–મંદિરની જમણી બાજુએ–અર્થાત્ ઉત્તર તરફ આવેલા મંદિરના પૂર્વ દ્વાર ઉપર, આ લેખમાં ૪ (ચાલુ નં. ૪૧ વાળે) લેખ આવેલું છે. પ્રારંભના શ્લેકમાં, અષ્ટાપદતીર્થની ૪ ઉદયપ્રભસૂરિ વસ્તુપાલના પિતૃપક્ષના ધર્મગુરૂ હતા. * નરચંદ્રસૂરિ તેને માતૃપક્ષના ધર્મગુરુ હતા. ४८२ Page #508 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા, ન', ૪૩ ] ( ૭૫ ) અવલાકન સ્તવના કરવામાં આવેલી છે. પછી ઉપરના લેખ પ્રમાણે જ ગદ્યભાગ આપેલા છે. પરંતુ, + સ્તંભતીર્થને વેલાકુલ( અંદર )તુ વિશેષણ વધારેલુ છે. તેમજ લલિતાદેવીને ઠેકાણે સાકાનું નામ અને સમ્મેત શિખરના સ્થાને અષ્ટાપદનુ નામ આપવામાં આવ્યું છે. ગદ્ય પછી ૧૩ પદ્યા આપેલાં છે, જે મલધારી નરેન્દ્રસૂરિના રચેલાં છે અને તેમાં વસ્તુપાલના, ગાય, ધૈર્ય, દાન, બુદ્ધિ, વિદ્વત્તા, કવિત્વશકિત, કીર્તિ અને યશ આદિ ગુણા વર્ણવ્યા છે. પ્રશસ્તિ લખનાર અને કાતરનાર એના એ. એજ મદિરના ઉત્તર દ્વાર ઉપરની શિલામાં ૩ જો ( ચાલુ ન. ૪૦ વાળા ) લેખ કાતરેલા છે. પ્રારભના ફ્લેાકમાં, શિવાંગજ નેમિનાથ તીર્થં‘કરની સ્તુતિ કરેલી છે. આમાં છેલ્લા ૧૬ પદ્યા છે અને તે સામેશ્વરદેવનાજ કરેલાં છે. તેમાં પણ વસ્તુપાલના પૂર્વ, દાન, પરાક્રમ, યશ, રૂપ અને ઉદારતા આદિ ગુણા વર્ણવ્યા છે. પ્રશસ્તિ લખનાર એના એ. પણ, જૈત્રસિ'ને બદલે જયસિંહ નામ-કે જે અને એકજ છે વાપર્યું છે. તથા તેના પિતાના નામ ઉપરાંત, પિતામહ, પ્રપિતામહુ અને વૃદ્ધપપિતામહનાં, વાલિંગ, સહાર્જિંગ, અને આના; એ નામ વિશેષ આપ્યાં છે. તેમજ પ્રશસ્તિ કાતરનાર, રિમડપ અને નદીશ્વરનાં ક્રિશ કરનાર સોમદેવના પુત્ર ખફુલસ્વામીસુત પુરૂષોત્તમ છે. તથા છેલ્લી પતિમાં “ મહામાત્ય શ્રીવસ્તુપાલની સ્ત્રી સાખકાનુ આ ધર્મસ્થાન છે. ” એટલું વિશેષ લખ્યુ છે. એજ મદિરના પશ્ચિમી દ્વાર ઉપર, આ લેખામાંના ૨ જો (ચાલુ ન. ૩૯ વાળા ) લેખ આવેલા છે. પ્રારભના ફ્લાય કિચિત્ ખડિત છે . + મૂળ લેખાની નકલે પ્રથમ નિણુયસાગર પ્રેસની છપાવેલી પ્રાચીન લેખમાલામાંથી કરવામાં આવી હતી અને પાછળથી તેજ પ્રેસમાં આપી દેવામાં આવેલી હાવાથી આ લેખમાં ‘ સંમતીર્થ ’શબ્દ પછી ‘ વેજાજીરુ ' વિશેષણ છૂટી ગયું છે. કારણ કે, તે પ્રાચીનલેખમાલામાં આપેલું નથી. માટે મૂળ લેખમાં આ વિશેષણ વધારીને વાંચવાની સૂચના છે. ૪૮૩ Page #509 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( 9 ) [ ગિરનાર પર્વત અને તેમાં ઉજયંત (ગિરનાર )ની સ્તવના કરેલી છે. ગદ્યપાઠ ઉપર પ્રમાણે જ. અંતિમ ૭ કે નરચંદ્રસૂરિના રચેલા છે. તેમાં વસ્તુપાલના ધર્મ, દાન, લક્ષ્મી, સરસ્વતી, શાંતિ, તેજસ્વિતા, અપ્રતિમતા અને મંત્રિત્વ વિગેરેનું વર્ણન છે. શેષ સમગ્ર ઉપર પ્રમાણે જ છે. નબર ૪૪ ને લેખ, ગેમુખના રસ્તાની પશ્ચિમે અને રાજુલવેજુલની ગુફાની પૂર્વ બાજુએ શિલાપટ્ટ ઉપર કતરેલો છે. પ્રથમ એક લેક આપે છે, તેમાં જણાવ્યું છે કે-ઉજજવલ અને કાંતિવાળા હારવડે જેમ કંડ શેભે છે તેમ દેદીપ્યમાન એવા વસ્તુપાલના કરાવેલા વિવારે (મંદિર) વડે આ ગિરનાર ગિરિરાજને મધ્ય ભાગ વિરાજમાન છે. પછી ગદ્યપાઠ છે, અને તેમાં લખ્યું છે કેવિક્રમ સં. ૧૨૮૯ ના આશ્વિન વદિ ૧૫ અને સેમવારના દિવસે, મહામાત્ય શ્રીવાસ્તુપાલે પિતાના કલ્યાણ માટે, જેની પાછળ કપદિયક્ષનું મંદિર છે એવું શત્રુંજયાવતાર નામનું આદિનાથ ભગવાનનું મંદિર તથા તેના અગ્રભાગમાં, વામપક્ષે (ડાબી બાજુએ), પિતાની સ્વધર્મચારિણી મહં. શ્રીલલિતાદેવીના પુણ્ય માટે, વીસ જિનવરથી અલંકૃત એવું સમેતશિખરાવતાર નામનું મંદિર અને તેમજ દક્ષિણ ભાગમાં (જમણી બાજુએ), પિતાની બીજી પત્ની મહં શ્રી બુકાના શ્રેય સારૂ, ચેવીસ તીર્થકરોથી ભૂષિત એવું અષ્ટાપદાવતાર નામનું મંદિર, આવી રીતે અપૂર્વ ઘાટ અને ઉત્તમ રચનાવાળા ચાર નવીન પ્રાસાદે બનાવ્યા છે. (૪૫-૪૬. ) વસ્તુપાલના આ ત્રણ મંદિરોમાંના મધ્ય-મંદિરના મંડપમાં સામસામે બે ોટા ગોખલા છે તેમાં ઉત્તર બાજુના ગોખલાના ઉપરના ભાગમાં ન. ૪૫ ને, અને દક્ષિણ બાજુના ગોખલા ઉપર નં. ૪૬ ને લેખ છે. પહેલામાં ઉલ્લેખ છે કે “મહામાત્ય શ્રીવસ્તુપાલ અને (?) પેતાની કરિ અને ન મદિર ના ચોવીસી ४८८४ Page #510 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. ન. ૪૭-૪૮ ] ( ૭૭ ) અવલોકન, મહું શ્રીલલિતાદેવીની મૂર્તિ ” અને બીજામાં “મહામાત્ય શ્રી વસ્તુપાલ અને (?) અને મહં. શ્રીસોખુની મૂતિ ” છે. (૪૭-૪૮) ગિરનારના રસ્તામાં પહાડ ઉપર બે ઠેકાણે આ બંને કો ખેદેલા છે અને તે નં. ૪૪ ના લેખના પ્રારંભમાં જે છે, તેજ છે. આ લેખે ઉપરથી જણાશે કે, આ બધામાં વસ્તુપાલે ગિરનાર ઉપર જે જે ધર્મસ્થાન કરાવ્યાં અથવા તેઓમાં જે જે કેતર કામો કરાવ્યાં, તેમનો સંક્ષેપમાં ઉલ્લેખ છે. લેખત વર્ણન સંક્ષિપ્ત છેવાથી અસ્પષ્ટ અને કેટલાકને પૂરેપૂરું નહિ સમજાય તેવું છે. તેથી એ વિષયમાં સ્પષ્ટ કથનની આવશ્યકતા છે. પંડિત જિનહર્ષ ગણિએ પિતાના વસ્તુપ વરિત્ર ના, છઠ્ઠા પ્રસ્તાવમાં, ૬૯૧ ના લેકથી તે ૭૨૯ સુધીના કેમાં, વસ્તુપાલે ગિરનાર પર્વત ઉપર શું શું બનાવ્યું તેની સવિસ્તર નેંધ આપી છે અને તે આ લેખની સાથે પૂરેપૂરી મળતી આવે છે. તેથી એ ધને સાર અત્રે આપ ઉપયોગી થઈ પડશે. ગિરનાર તીર્થપતિ શ્રી નેમિનાથના મંદિરના પાછળના ભાગમાં પિતાના કલ્યાણ માટે શત્રુંજયસ્વામી આદિનાથને પ્રસાદ બનાવ્યું અને તેનું “વસ્તુપાલ વિડાર” એવું નામ આપ્યું. આના ઉપર સુવર્ણનું દેદિપ્યમાન કલશ સ્થાપન કર્યું અને સુંદર સ્ફટિક સમાન નિર્મલ પાષા * આ લેખની મતલબ એવી જણાય છે કે, આ બંને ગેખલાઓમાં વસ્તુપાલે પોતાની પ્રતિમાઓ સ્થાપના કરી હશે અને સાથે એકમાં પિતાની પ્રથમ પત્ની લલિતાદેવીની અને બીજામાં દ્વિતીય પત્ની સોબુકાની મૂર્તિ સ્થાપિત કરાવી હશે. આ ગોખલાઓમાં હાલ તે ભૂતિઓ નથી પરંતુ આબુ ઉપરના તેજપાલના મંદિરમાં વસ્તુપાલ અને તેની બંને સ્ત્રીઓની મૂર્તિઓ સાથેજ સ્થાપન કરેલી વિદ્યમાન છે. આ મૂર્તિઓનું ચિત્ર “ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ ' માં પ્રગટ થયેલા નરનારાયનન્દ નામના વસ્તુપાલના રચેલ, કાવ્યમાં પ્રકટ થયું છે, ૪૮૫ Page #511 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૅનલેખસ ગ્રહ, ( ૭૮ ) [ગિરનાર પર્વત ર ણુની ભગવાનની ભવ્યમૂર્તિ સ્થાપિત કરી. તે મૂર્તિની આસપાસ પોતાના પૂર્વજોના શ્રેય સારૂ અજિતનાથ અને વાસુપૂજ્ય તીર્થંકરની પ્રતિમાએ વિરાજમાન કરી. એ મંદિરના મડપમાં ૪. ચડપની મ્હોટી મૂર્તિ તથા અ’ખિકાદેવી અને મહાવીરજિનનાં બિબે સ્થાપિત કર્યો, ગર્ભાગાર ( મૂળ ગભારા ) ના દ્વારની દક્ષિણ અને ઉત્તરની બાજુએ કુમથી પોતાની અને પોતાના ન્હાના ભાઇ તેજપાલની અશ્વારુઢ મૂતિઓ બનાવી. એ મંદિરની ડાબી બાજુએ પેાતાની પ્રથમ પત્ની લલિતા દેંવીના પુણ્યાર્થે “ સમ્મેતાવતાર ” નામનુ` મ`દિર ખનાખ્યુ અને તેમાં ૨૦ તીર્થંકરોની મૂર્તિ સ્થાપિત કરી. એમાં જ પોતાના બીજા પૂર્વજોની પણ મૂર્તિએ વિરાજિત કરી. પેાતાની બીજી સ્ત્રી સાષુકા ( જિનહગણિએ પેાતાના ચરિત્રમાં આનું નામ સંસ્કૃત કરી ‘ સાખ્યલતા ’ એવુ આપ્યુ છે. )ના શ્રેય માટે, મૂળ મંદિરની જમણી બાજુએ નામનુ` મ`દિરે કરાવ્યુ અને તેમાં ચાવીસે તીર્થં કાનાં ખિએ સ્થાપ્યાં. તથા એમાં જ પેાતાની માતા કુમારદેવી અને પેાતાની છ બહેન ( જેમનાં નામે, આગળ આબુના લેખામાં આપવામાં આવેલાં છે. )ની મૂર્તિ સ્થાપિત કરી. આ ત્રણે મદિરાને સુદર અને વિચિત્ર ત્રણ તારણા કરાવ્યાં. વસ્તુપાલ વિટ્ટુાર ’–અર્થાત એ ત્રણે મદિરાની મધ્યમાંના મદિર ની પાછળ, અનુત્તર વિમાન જેવુ' કપયિક્ષનુ’ મંદિર બનાવ્યુ* તેમાં એ યક્ષની અને આદિનાથ ભગવાનની માતા મરૂદેવી ! ગજારૂઢ ( હાથી ઉપર ચઢેલી ) મૂર્તિ વરાજમાન કરી. 66 અષ્ટાપદાવતાર ,, ' તીર્થ પતિનેમિનાથતી કનુ જે મદિર છે તેના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એમ ત્રણે દિશાના દ્વારા ઉપર સુંદરતારણા કરાવ્યાં. એજ ચૈત્યના ( મડપમાં ? ) દક્ષિણ અને ઉત્તર બાજુએ, પેાતાના પિતા અને પિતામહુની અશ્વારુઢ મૂર્તિ સ્થાપિત કરી. તથા, પોતાના માતાપિતાના કલ્યાણાર્થે એજ ચૈત્યના મડપમાં, અજિતનાથ અને શાંતિનાથની કાયોત્સર્ગસ્થ ( ઉભી ) પ્રતિમા બનાવી. એ મદિરના મડપમાં સ્નાત્રાત્સવ કરતી વખતે સ'કડામણુ ૪૮૬ Page #512 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો. નં. ૪૮ ] ( 9 ) અવલોકન, થતી હતી તેથી તેના આગળ બીજું “ઇન્દ્ર” નામનું વિશાલે મંડપ બનાવ્યું. એ મંદિરના અગ્રભાગમાં, પિતાના વશની મૂર્તિઓ સહિત નેમિનાથ તીર્થંકરની મૂતિવાળે “ સુખદઘાટનક ”—( સુખનું ઉદ્ઘાટન કરનાર) નામને સુંદર અને ઉન્નત સ્તંભ બનાવ્યું. ત્યાં જ ઠ૦ આશારાજ (પિતાના પિતા ) ના પિતા અને પિતામહનું પણ અધારુઢ મુતિયુગ્મ સ્થાપ્યું. વળી, “પ્રપામઠ” (પરબડી?) ની પાસે ત્રણ તીર્થકરોની ત્રણ દેવકુલિકા (તે આ લેખમાં જણાવ્યા પ્રમાણે શત્રુંજયાવતાર, સ્તંભનકાવતાર અને સત્યપુરાવતાર નામે) તથા, પ્રશસ્તિ સહિત સરસ્વતી દેવીની દેવકુલિકા, કે જેમાં પિતાના પૂર્વજોની પણ બે મૂઓિ હતી, એમ ચાર દેવકુલિકાઓ (દેહરિઓ) બનાવી. નેમિનાથના મુખ્ય મંદિરના મંડપ ઉપર સુવર્ણકળશ સ્થાપ્યાં. અંબિકાના મંદિર આગળ એક મોટું મંડપ બનાવ્યું તથા એક તીર્થકરની દેવકુલિકા પણ ત્યાં બનાવી. આરાસણના ઉજજવલ આરસ–પાષાણને અંબિકાદેવીની આસપાસને પરિકર બનાવ્યો. એ અંબાવાળા શિખર ઉપર ઠ૦ ચંડપના કલ્યાણ માટે નેમિનાથની એક મૂતિ તથા એક ખુદ ચંડપની મૂતિ અને પિતાના ભાઈ મલદેવની એક મૂતિ, એમ ત્રણ મૂતિઓ સ્થાપિત કરી. આવી જ રીતે, અકન નામના શિખર ઉપર, ઠ૦ ચંડપ્રસાદના પુણ્ય માટે નેમિજિનની તથા ખુદ ઠ૦ ચંડપ્રસાદની અને પિતાની એમ ત્રણ મૂર્તિઓ સ્થાપી. પ્રદ્યુમ્રનામના શિખરે પણ ઠ૦ સેમના શ્રેયાર્થે નેમિજિનની તથા ઠ૦ સેમ અને પિતાના ન્હાના ભાઈ તેજપાલની એમ ત્રણ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી. એજ પ્રમાણે શાંબશિખર ઉપર, ઠ૦ આશરાજના પુણ્યાર્થે નેમિનિની અને ખુદ ઠ૦ આશરાજ તથા તેની સ્ત્રી કુમારદેવી (મંત્રીની માતા) ની, એમ ત્રણ આકૃતિઓ વિરાજિત કરી.” લેખકત હકીકતનું આવી રીતે આ ચરિત્રોકત વર્ણનથી સ્પષ્ટી કરણ થાય છે. વર્તમાનમાં વસ્તુપાલનાએ મન્દિરેમાં, ઉપરોકત કામમાંથી ઘણો ફેરફાર થઈ ગયેલું જોવાય છે. લેખમાં જણાવેલી રચના ઘણી ૪૮ છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૮ ) [ગિરનાર પર્વત ખરી નષ્ટભ્રષ્ટ થઈ ગઈ છે. વસ્તુપાલના કૈટુંબિકની મૂર્તિઓ વિગેરે માંનું આજે કશું દેખાતું નથી. અંબા અને અવેલેકિન આદિ શિખરે ઉપર જે દેવ કુલિકાઓ કરાવી હતી તે પણ કાલના કરાલ ગાલમાં ગર્ક થઈ ગયેલી છે. નેમિનાથના મહાન મંદિર આગળ જે “ઈન્દ્ર મંડ૫” અને “સુખદઘાટનકસ્તભ કરાવ્યો હતો તે પણ દષ્ટિગોચર થતું નથી. ફક્ત શવ્યાવતાર, સમેતાવતાર, અષ્ટાપદાવતાર અને કપદિયક્ષવાળું એમ જ મૂળ મંદિરેજ આજે વિદ્યમાન છે અને તેને લેકે “ વસ્તુપાલ-તેજપાલની ટુક”ના નામે ઓળખે છે. ( ૯ ) નેમિનાથના મહાન મદિરના ઉત્તર તરફના દરવાજા તરફ આવેલા “ઘડીઘટુકાના મંદિરની અંદરના ન્હાના દરવાજા પાસેની દેવકુલિકાની દક્ષિણે આવેલી દિવાલ ઉપર નં. અને લેખકોતરેલ છે. મિતિ સં. ૧૨૧૫ ના ચૈત્ર સુદી ૮ રવિવાર, છે. એ દિવસે આ ઉયંત (ગિરનાર) પર્વત ઉપર, સંઘવિ ઠ૦ સાલવાહણની દેખરેખ નીચે સૂત્રધાર જસડના પુત્ર સાવેદેવ, જગતી (કોટ)ની સઘળી દેવકુલિકાઓને છાજા, કુવાલિ (?) અને સંવિરણી (?) પૂર્ણ ર્યા. તથા ઠ૦ ભરથના પુત્ર ઠ૦ પંડિત સાલિવાહણે નાગઝર નામના કરા (?)ની આસપાસ ચાર બિંબ યુક્ત કુંડ કરાવ્યો અને તેની અધિષ્ઠાત્રી અંબિકાદેવીની પ્રતિમા અને દેવકુલિકા કરાવી. * (૫૦૫૧) સુવાવડી પરબની પાસે “ખબુતરી–ખાણના નામે ઓળખાતી જે ખાણ છે ત્યાં આગળ, પર્વતના રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપર આ નં. ૫૦ અને ૫૧ ના લેખે કતરેલા જોવામાં આવે છે. પહેલાની સાલ ૧૨૨૨ ની અને બીજાની ર૩ની છે. બંનેની મતલબ એક જ છે. શ્રીમાલજ્ઞાતિના મહં૦ શ્રીરાણિગના સુત માં શ્રીઆંબાંકે પદ્યા (પાજ) કરાવી. એ કથન આ બંને લેખોમાં છે, ૪ આ લેખની પૂરેપૂરી મતલબ સ્પષ્ટ રીતે સમજાતી નથી. ४८८ Page #514 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો. નં. ૫૧] ( ૮૧ ), અવલોકન, આ લેખે સાથે સંબંધ ધરાવતે ઈતિહાસ આ પ્રમાણે છે— ગુર્જરેશ્વર પરમહંત ચૌલુક્યપતિ કુમારપાલ સંઘ સમેત શત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થ ઉપર ગયે હતો. તે વખતે પર્વત ઉપર ચઢવા માટે રસ્તે બાંધેલું ન હતું તેથી ચઢનારને બહુ પરિ શ્રમ પડતું હતું. રાજા કુમારપાલદેવ એ કઠિનતાના લીધે પર્વત ઉપર ચઢી શકે નહિ અને તીર્થપતિ નેમિનાથના પવિત્ર દર્શન કરી શક્યો નહિ. આના લીધે તેના મનમાં બહુ ખેદ થશે. પછી તેણે એ કઠિનતાનું નિવારણ કરવા માટે પાજ બંધાવવાનો વિચાર કર્યો અને પિતાના સભાસદને પૂછયું કે “આ ગિરનાર પર્વત ઉપર ચઢવા માટે સુગમ પાજ કેણું બંધાવી શકે એમ છે?” ત્યારે મહાકવિ સિદ્ધપાલે, જણાવ્યું, કે-મહારાજ ! ધમિક, નિષ્પક્ષ અને સદ્ગુણી એ આ રાણિગને પુત્ર આમ્ર ( અસલ નામ આંબડ યા આંબાક ) બંધાવી. શકે તેમ છે.” કુમારપાલે આમ્રની એ વિષયમાં યોગ્યતા જાણે તેને સૈરાષ્ટ્રને અધિપતિ (સુબે) નીયે અને પર્વતની પદ્યા (પાંજ) બંધાવવાને હુકમ આપે. તદનુસાર આ કુશલતા પૂર્વક થેડાજ સમયમાં એ કાર્ય પૂર્ણ કર્યું અને તેને સ્મરણ માટે આ લેખે કોતરાવ્યા. આ વૃત્તાન્ત સેમપ્રભાચાર્યના કુમારપાધ્વતિયો અથવા હેમકુમારચરિત માં છે કે જે સં. ૧૨૪૧ માં પૂર્ણ થયું છે. (कुमारवालो ) उज्झिते नेमिजिणो न मए नमिओ ति झुरेइ । जंपइ सहानिसण्णो ' सुगमं पजं गिरिम्मि उझिंते को कार विउ सको ?' तो भणिओ सिद्धवालेण... प्रष्ठा वाचि प्रतिष्ठा जिनगुरुचरणाम्भोजभक्तिर्गरिष्ठा श्रेष्ठाऽनुष्ठाननिष्ठा विषयसुखरसास्वादसक्तिस्त्वनिष्ठा । बंहिष्ठा त्यागलीला स्वमतपरमतालोचने यस्य काष्ठा धीमानाम्रः स पद्यां रचयितुमचिरादुजयन्ते नदीष्णः ।। ૧૧ Page #515 -------------------------------------------------------------------------- ________________ प्रथीननैनसे मस ग्रह. [ गिरनार पर्वत " सूक्तं त्वयोक्तं ' इत्युक्त्वा पद्यां कारयितुं नृपः पुत्रं श्रीराणिगस्यानं सुराष्ट्राधिपतिं व्यधात् । ( ८२ ) यां सोपानपरम्परापरिगतां विश्रामभूमियुतां स्रष्टुं विष्टपसृष्टिपुष्टमहिमा ब्रह्मापि जिह्मायितः । मन्दस्त्रीस्थविरार्भकादिसुगमां निर्वाणमार्गेोपमां पद्यामाम्रवचस्पतिर्मतिनिधिर्निर्मापयामास ताम् ॥ શ્રીવિજયસેનસૂરિએ મહામાત્ય વસ્તુપાલના ધર્માંચા रेवतगिरिरासु नामनो गिरनार पर्वत विषय मे रासो मनाव्यो छे ● प्राचीनगुर्जर काव्यसंग्रह नामना पुस्तभां मुद्रित थयो छे. तेभां જણાવ્યુ છે, કે આ અબડના ભાઈ ધવલ હતા તેણે માર્ગમાં એક ( सं . प्रपा) मनावी हुती. ' ५२१ ' दुविहि गुज्जरदेसे रिउराय विहंडणु, कुमरपाल भूपाल जिणसासणमंडणू । ते संठाविओ सुरठदंडाहिवो, अंबओ सिरे सिरिमालकुलसंभवो । पाज सुविसाल तिणि नठिय, अंतरे धवल पुणु परव भराविय ॥ वनु सु धवल भाउ जिणि पाग पयासिय, बारविसोत्तरवरसे जसु जसि दिसि वासिय । प्रभावकचरित्र भां, आ यद्या उवनार वाग्भट मंत्री भा વ્યા છે કે જે કુમારપાલના મહામાત્ય અને ઉદ્દયન મત્રીનેા પુત્ર હતા. * लुग्यो, मे यस्त्रिभानो छेस्सो हेमचंद्रसूरि प्रबन्ध. दुरारोहं गिरिं पद्याभवद्दृष्ट्वा स वाग्भटम् । मंत्रिणं तद् विधानाय समादिशत् स तां दधौ ॥ ८४५ ॥ ४८० Page #516 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. ન. પર] ( ૮૩) અવલોકન, એજ કથનનું મેરૂતુંગાચાર્યે પણ પિતાના પ્રવિતામણિ ગ્રંથમાં અનુસરણ કર્યું છે અને વધારામાં ઉમેર્યું છે, કે એ પદ્યા બંધાવવામાં તેને ૬૩ લાખ રૂપિઆ ખર્ચ થયા હતા .... પરંતુ, એ બને કથન જમ ભરેલાં છે. કારણ કે પ્રથમ તે ખાસ એ લેખમાંજ સ્પષ્ટ રીતે રાણિગ પુત્ર અંબડ યા આમ્રનું નામ છે. અને બીજું, સાક્ષાત્ તે સમયમાં વિદ્યમાન એવા સમપ્રભાચાર્યનું તથા તેજ શતાબ્દીના વિજયસેનસૂરિનું કથન પણ એ લેખને પુષ્ટિ આપે છે. અનેક ગ્રંથોનું અવલોકન કરી કુમારપાલનું વિસ્તૃત અને કાંઈક વ્યવસ્થિત ચરિત્ર લખનાર પંદરમી સદીના જિનમંડનગણિએ પણ કુમારપાઘવધ માં પડ્યા કરાવનાર રાણિગ પુત્ર આમ યા આંબદેવ જે જણાવ્યું છે. એક ( ર ) નં. ૪૯ વાળ લેખ જયાં આગળ આવે છે ત્યાંજ આ નં. પર ને પણ લેખ આવેલ છે. આ લેખ ખંડિત છે તેથી ભાવાર્થ સ્પષ્ટ જણાતું નથી, તેમજ ડૉ. બજેસની નલમાં અને આ નકલમાં કેટલેક પાઠફેર પણ છે. આ સંગ્રહમાં આપેલા પાઠ પ્રમાણે એને અર્થ એ કાંઈક જણાય છે– શ્રીધનેશ્વરસૂરિ નામના આચાર્ય થયા જેઓ નીશીરભટ્ટના પુત્ર હતા. તેમના ચરણકમલમાં ભ્રમર સમાન કીડા કરનાર ચંદ્રસૂરિ ... જેમણે આ રેવત પર્વત ઉપર પ્રતિષ્ઠાદિક કાર્યો કર્યા. તથા તેમણે સંગીત (?) મહામાત્યના પૂછેલા પ્રશ્નોના ઉત્તરે આપ્યા હતા. તથા તેઓ x नव्यपद्याकरणाय श्रीवाग्भटदेव आदिष्टः, पद्यायाः पक्ष द्वये व्ययीकृतास्त्र___षाष्टेलक्षाः ।' प्रबन्धचिन्तामणि,पृ. २३९ । * ततो मत्वा दुरारोहं गिरि शृङ्खलपद्यया । सुराष्ट्रादण्डनाथेन श्रीमालिज्ञातिमौलिना ॥ राणश्रीआम्बदेवेन जीर्णदुर्गदिगाश्रिताम् । पद्यां सुखावहां नव्यां श्रीचौलुक्यो व्यदधिपत् ॥ કુમારપuધ, પૃ. ૧૦૫ | આ શ્લેક કૃષ્ણર્ષીય જયસિંહસૂરિના રચેલા કુ. ચ. માંથી લેવામાં આવેલા છે. ૪૯૧ Page #517 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, ( ૪ ) [ ગિરનાર પર્વત - - --------- -- ચંડાદિ જનસમુદાય સહિત આ પર્વત ઉપર આવ્યા હતા. બજેસે પિતાની નકલની અતે [૨ સં. ૨ (૨૭૬ ) ] આ પ્રમાણે સાલન { આંકડા આપ્યા છે અને તેના આધારે મહે પણ સં. ૧૨૭૬ ની સાલ આપી છે. બજેસે નિશીપમાનમક ના ઠેકાણે શીશીમ....પાઠ આપે છે જે કદાચ ઠીક હોય તે તે નામ ધનેશ્વરના ગુરૂ યા શિષ્યનું પણ હઈ શકે. પરંતુ એ બધું લેખની અપૂર્ણતાના લીધે અસ્પષ્ટ છે. (૫૩) વસ્તુપાલના જે ત્રણ મદિરોનું વર્ણન ઉપરના લેખોમાં કરવા માં આવ્યું છે તેમાના મધ્ય મંદિરના મંડપમાં એક પાર્શ્વનાથની પ્રતિમા વિરાજમાન છે તેની બેઠકની નીચે આ નં. પ૩ ને લેખ કેતરે છે. : લેખને અર્થ આ પ્રમાણે છે-- - મિતિ સં. ૧૩૦૫ વર્ષના વૈશાખ શુદિ ૩ શનિવાર, શ્રીપત્તિન '(અણહિલપુર) નિવાસી શ્રીમાલજ્ઞાતીય ઠ૦ વા (ચા) હડના પુત્ર મહે૦ પદ્ધસિંહના પુત્ર–5. પથિમિદેવીના અંગજ, મહણસિંહના નાના ભાઈઓ શ્રીસામંતસિંહ તથા મહામાત્ય શ્રી સલખણસિંહ (સલક્ષ ) એએએ પિતાના માતાપિતાના શ્રેય સારૂ અત્ર ( ગિરનાર ઉપર વસ્તુ પાલના મંદિરમાં?) શ્રી પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું, જેની પ્રતિષ્ઠા વૃહગચ્છીય શ્રી પ્રદ્યુમ્રસૂરિના પટ્ટધર શ્રીમાનદેવસૂરિના શિષ્ય શ્રી જ્યાનંદસૂરિએ કરી છે. આ લેખ મહત્ત્વ છે. કારણ કે આમાં પ્રથમ પુરૂષ જે વાહડ અથવા ચાહડનું નામ આપ્યું છે તે સુપ્રસિદ્ધ મંત્રી ઉદયનને પુત્ર હતે. આ લેખેત વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતે એક શિલાલેખ, પિોરબંદર રાજ્યમાં કાંટેલા નામના ગામમાં મહાકાલેશ્વરના મંદિરમાં આવેલે છે. એ લેખ ગુજરાત વર્નાકયુલર સોસાયટી (અમદાબાદ) તરફથી પ્રકટ થતા વાર નામના માસિક પત્રમાં–સન ૧૯૧૫ ને જાન્યુવારી માસના અંકમાં (પુસ્તક ૬૨ મું, અંક ૧ ) શ્રીયુત તનસુખરામ મનસુખરામ ત્રિપાઠી. બી. એ. એમણે પ્રગટ કર્યો છે. લેખાંતર્ગત ૪૯૨ Page #518 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો. નં. ૫૩ ] ( ૮૫ ) અવલાકન, વર્ણન અને ઇતિહાસના સ્પષ્ટીકરણ માટે તેમણે એ લેખની સાથે કેટલુક ઉપયેગી એવું ઐતિહાસિક વિવેચન પણ આપેલું છે. આ પ્રસ્તુત લેખમાં, તે લેખ વિશેષ ઉપયોગી હેાવાથી, તેના વિદ્વાન લેખકના વક્તવ્ય સાથે અપેક્ષિત ભાગ અત્ર આપવેા ઉચિત થઇ પડશે. ( ' આ લેખ ( એક છુટ નવ ઈંચ) ૧’– ” પહેાલા, “૧૧।” લાંબા કાળા બ્રાનિટ પત્થર ઉપર કાતરેલા ભૂમિતલથી ૧’–૯ ” ઉંચાઇ એ પૂર્વાંત મદિરમાં ડાખી બાજુએ ગણપતિની મૂર્તિ નીચે છે, “ અને ખતે બાજુએ ઉપડતી (‘રાબંગ' લેતાં ) સંડાસ પડે મુશ્કેલીથી છપાય તેમ છે. ” તેમાં અક્ષરો આશરે ૪૦-૪૫ છે. અક્ષરા કીનારી છે. * તેથી છાપતી વખતે છે. અને ખુણાને ભાગ બહુજ અક્ષરાની ૧૭ ૫તિ છે પ્રતિપકિત સુંદર છે. ( ગિ. વ. ) 13 :: આ મુદ્દાપણમાં શ્લાક મધ્યે ત્યાં અંક આવે છે.તે મૂલ લેખની પંક્તિના આર ભદ્દેશક છે. ( લેખ. ) (१) ९० ॥ स्वस्तिमानस्तु दैत्यारिगुप्तो धर्ममहीरुहः । महेन्द्रादिपदं यस्य परिपाकोज्ज्वलं फलम् ॥ १ ॥ श्रीश्रीमाल कुले मंत्री प ( २ ) वित्रीकृतभूतलः । उदयो नाम शीतांशु सितकीर्तिरजायत ॥ २ ॥ अंग भूरव्धिगंभीरस्ततः श्रीचाहडोऽभवत् । ૧( ૨ )દ્મસિદ્દે જ્યોતિ સુતરત્નમભૂત યઃ ॥ ૨ ॥ बभूव पद्मसिंहस्य गुरुभक्तस्य गेहिनी । પ્રિયા વૃથિમદ્રેવીતિ મૈથિલ્હી( % )વ રઘુપ્રમો: || || 2 || यो योऽभवन् पुत्राः सुत्रामगुरुवाग्मिनः । मिथः प्रीतिजुषां येषां न त्रिवर्गोपमेयता ॥ ५ ॥ ज्या ( ५ ) यान्महणसिंहोऽभूत् सलक्षस्तेषु चानुजः । लेभे सामंतसिंहस्तु कनिष्ठज्येष्ठतां तयोः ॥ ६ ॥ श्रीवीसलमहीपालः श्री ( ६ ) सलक्षकरांबुजम् । ,, ૪૯૩ Page #519 -------------------------------------------------------------------------- ________________ wnwarwww प्राचीन नमसह (८६) [ ગિરનાર પર્વત mom.mmmmmmmmmm चक्रे सौराष्ट्रकरणस्वर्णमुद्रांशुभासुरम् ॥ ७ ॥ स लाटदेशाधिकृतः प्रभोस्तस्यैव शासनात् । दधौ दिव्यां ( ७ ) तनुं रेवात्यक्तभूतमयाकृतिः ॥ ८ ॥ श्रेयसे प्रेयसस्तस्य भ्रातुः सामंतमंत्रिणा । सलक्षनारायण इत्यस्थापि प्रतिमा हरेः (८) ॥ ९॥ रैवताचलचूले श्रीनेमिनिलयाग्रतः । प्रांशु प्रासादमस्थापि बिबं पार्श्वजिनेशितुः ॥ १० ॥ यथा वीसलभूपा(९) लः सुराष्ट्राधिकृतं व्यधात् । सामंतसिंहसचिवं तथैवार्जुनभूपतिः ॥ ११ ॥ स जातु जलधेस्तीरे पथि द्वारपतीपतेः । शु(१०)श्राव रेवतीकुंडमिदं कालेन जर्जरम् ॥ १२ ॥ निजप्रभावबीजेऽस्मिन् पूर्व हि किल रेवती । चिक्रीड सह कान्तेन वेलावनवि( ११ )हारिणी ॥ १३ ॥ अत एतन्महातीर्थ जननीश्रेयसेऽमुना। नवैरुपलसोपानैः सुरवापीसमं कृतम् ॥ १४ ॥ गणेशक्षेत्रपाला( १२ )कचंडिकामातृभिः समम् । कारितौ कृतिना चेह महेशजलशायिनौ ॥ १५ ॥ किं चात्र सच्चरित्रेण रेवतीबलदेवयोः । (१३) अस्थापि मूर्तियुगलं नवायतनपेशलम् ॥ १६ ॥ अकारि कूपकोप्यस्मिन्नरघट्टमनोहरः । धयंति धेनवो यस्य निपाने (१४ ) बुं सुधासखम् ॥ १७ ॥ रेवतीग्रहमुझंति शिशवो यत्र मजनात् । तदेतदस्तु कल्पांतसाक्षि सामंतकीर्तनम् ॥ १८ ॥ ख( १५ )नेत्रानलशीतांशुमिते विक्रमवत्सरे । ज्येष्ठे सितचतुर्थ्यां ज्ञे मूर्तमेतत्प्रतिष्ठितम् ॥ १९॥ ४८४ Page #520 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. નં. ૫૩] · પ્રાપ્તિમતાં સા( ૨૬ )મંતમંત્રિોત્ર વૃનિતઃ । मोक्षार्कधीमतः सूनुश्चक्रे हरिहरः कविः ॥ २० ॥ छ ॥ मंगलं महाश्रीः ॥ छ ॥ ( १७ ) संवत् १३२० वर्षे ज्येष्ठसुदि ४ સુષે | પ્રતિષ્ઠા છે ॥ ( n? ) ( ભાષાંતર. ) ( ૧ ) દૈત્યાના શત્રુ ( વિષ્ણુ ) થી રક્ષાયલે ધરૂપ વૃક્ષ, જેના પરિપાકનું ઉજ્જવલલ મહેન્દ્ર આદિનુ પદ ( સ્વ^ ) છે તે, · સ્વસ્તિ ’ ( કલ્યાણ ) વાળા થાએ. ( ૨ ) શ્રીશ્રીમાલકુલમાં, ભૂતલ જેણે પવિત્ર કયું છે અને ચંદ્ર સમાન કીર્તિ છે જેની એવે ઉદય `નામે મત્રી થયા. 6 ( ૩ ) તેનાથી સમુદ્રતુલ્ય ગંભીર શ્રી‘ચાહડ' પુત્ર થયા, જેણે કુલને દીપાવનાર એવા પદ્મસિ'હું' નામે પુત્રરત્નને જન્મ આપ્યા. ' અવલેાકન. (૪) ગુરૂઓમાં ( વડીલેા તથા ધમ ખેાધકામાં ) ભક્તિમાન પદ્મ સિંહની પ્રથિમદેવી ’ નામે રામચંદ્રની મૈથિલી ( સીતા ) તુલ્ય પ્રિય ગૃહિણી હતી. . ( ૫ ) દેવાના ગુરૂ ( બૃહસ્પતિ ) તુલ્ય વાગ્ની (પટુ, કુશલ ) એવા તેને ત્રણ પુત્ર થયા, જેઓ પરસ્પર પ્રીતિયુકત હેતાં તેઓ ( ધમ, અથ, કામ એ ) ત્રિવ ના ઉપમેય થઇ શકતા નથી. ( કારણ ધર્માદિને તે પરસ્પરમાં વિરાધ પ્રસિદ્ધ છે. ) k ( ૬ ) તેમાં જયેષ્ઠ · મહસિંહ, ' અને કનિષ્ઠ ( સઉથી નાતા ) સલક્ષ હતા. અને સામંતસિંહ • તા તેઓને કનિષ્ઠ અને જયે ( અર્થાત મધ્યમ-વચલા ) થયા હતા. ' ' " (છ) શ્રીવીસ” રાજાએ સલક્ષ ના હસ્તરૂપી કમલને સારાષ્ટ્ર સ્વર્ણ મુદ્રા ( સાનાના બનાવેલા હંસક્કા) તેતે સૈારાષ્ટ્રદેશના સ્વપ્રતિનિધિરૂપ રાજ્યા (દેશ) ની કરણ ( રાજ્યકા* ) ની ના કિરણથી તેજરવી કર્યું. ( અર્થાત્ ધિકારી સ્થાપ્યા.) (૮) તે જ પ્રભુતા ( અર્થાત્ વીસલદેવના ) શાસનથી ( લિખિત આજ્ઞાથી ) લાદેશ (ભરૂચના પ્રદેશ) ન! અધિકારને પામેલા તે નમ દા તીરે ભૂતમય આકૃતિને ( સ્કુલદેહને ) ત્યાગીને દિવ્ય શરીરને પામ્યું. ( અર્થાત ન દ્દા તીરે મૃત્યુ પામ્યા, ) ૪૯૫ Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૮૮ ) [ ગિરનાર પર્વત -~~-~~~-~~~-~~-~~~~-~ (૯) તે પ્રિયભાઈના શ્રેય ( કલ્યાણ ) સારૂ “ સામંત (સિંહ) મંત્રી ” એ “સલક્ષ નારાયણ” નામે હરિ ( વિષ્ણુ ) ની પ્રતિમા સ્થાપી. (૧૦) અને રેવતાચલ ( ગિરિનાર ) ના શિખર ઉપર નેમિનાથના મંદિર પાસે એક ઉચ્ચ પ્રાસાદ અને પાર્શ્વનાથનું બિંબ ( પ્રતિમા ) સ્થાપ્યાં. (૧૧) જેમ વિસલદેવે સામંતસિંહ સચિવ (મંત્રી) ને સુરાષ્ટ્ર અધિકાર સે હતો, તેમજ અજુન ( દેવ ) રાજાએ પણ સે. - (૧૨) કોઈ એકવારે તેણે, સમુદ્રતીરે દ્વારકાપતિના માર્ગમાં આ રેવતી કુંડ કાલે કરી જર્જર ( જીણું ) થયો છે એમ સાંભળ્યું.' (૧૩) પૂર્વે “વેલાવનમાં વિહાર કરનારી “રેવતી' પિતાના પ્રભાવથી ઉત્પન્ન આ કુંડમાં પિતાને કાંત (બલદેવ ) સાથે ક્રીડા કરતી હતી. (૧૪) એથી આ મહાતીર્થ, એણે પોતાની માતાના શ્રેયાથે નવાં પત્થરનાં પગથીથી ( તે બંધાવી ), દેવેની વાવ સમાન કર્યું.' (૧૫) અને તે કૃતી (ધન્ય પુરૂષ) એ અહિં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, અને ચંડિકાદિ (નવ) માતાઓ સહિત મહાદેવ અને જલશાયી (વિષ્ણ) કરાવ્યા. (૧૬) અને વળી તે સારા ચરિત્રવાળાએ નવા મંદિરથી સુંદર એવી રેવતી અને બલદેવની બે મૂર્તિઓ સ્થાપી. - (૧૭)વળી અરઘટ (પાણીનો રેંટ ) થી મનહર એવો કુવે પણ કરાવ્યો. જેના નિપાન ( અવેડા )માં અમૃત તુલ્ય પાણીને ગાયો પીએ છે.. " (૧૮) ત્યાં મજજન (સ્નાન) કરવાથી બાલકે રેવતી (નામે શિશુ પીડક ) ગ્રહથી મુક્ત થાય છે, ' તે આ સામત( સિંહ)નું કીર્તન (મંદિર) કલ્પના અંત સુધી રહે. . ( કીતન–ને અર્થ મંદિર થાય છે, સરખાવો–ર્તિ ક્ષિતી તેનુંमतीरिव कीर्तनानि, कर्तुं समारभत मंत्रिशिरोवतंसः । सुकृतसंकीर्तनं-११।११)... ' (૧૯) વિક્રમને વર્ષ ૧૩૨૦ ક સુદિ ૪ બુધવારે આ મૂર્તિમંત ( બંધાવેલું તે પ્રતિષ્ઠિત (પ્રતિષ્ઠા કરાઈ .) થયું. (૨૦) સામંત મંત્રીના ગે ( કુલ–વશે ) પૂજયલા, એવા બુદ્ધિમાન મેક્ષાર્ક (મેક્ષાદિત્ય ) ને પુત્ર હરિહર કવિએ આ પ્રશસ્તિ રચી. " મંગલ મહોથી. સંવત ૧૩૨૦ વર્ષ જેક સુદિ ૪ બુધે પ્રતિષ્ઠા.” એ લેખના ઐતિહાસિક વિવેચન” માંથી આ સંગ્રહવાળા પ્રસ્તુત લેખમાં અપેક્ષિત વર્ણનનું અત્ર અવતરણ કરવામાં આવે છે. ૪૯૬ Page #522 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા, નં. ૫૩ ] ( ૮ ) અવલાકન. ( શ્લાક-૧ ) મંદિર સ્થાપક જૈન હાવાથી પ્રસ્તુત મંગલમાં દેવવિશેષને ઉલ્લેખ ન કરતાં સામન્યતઃ ‘ધનું કલ્યાણ કવિએ મૃયું છે, એમ પ્રતીતિ થાય છે. સત્ ધર્મોનું ફુલ સ્વ પ્રાપ્તિ છે. ઉદય ( ન ) મ`ત્રી—એ હેમચંદ્ર તથા કુમારપાલ સાથે નિકટ સબધથી અતિ પ્રસિદ્ધ છે. એ ધમે જૈન અને જ્ઞાતિએ શ્રીમાલી વાણીએ હતા. એનું વૃત્તાંત ગુજરાતી રાસમાલામાં ( આવૃત્તિ ૨ ) ભાગ - ૧ પૃ. ૧૫૪ -૫ ના પિનમાં તથા પૃ. ૨૪૮--૨૮૪-૨૮૫ માં સંગૃહીત છે. લેખા આદિ ઉપરથી આ ગત થાય છે કે એ કાઈ પણ સમયે ગુજરાતના મહામાત્ (પ્રધાન–Minister) પદને પામ્યા ન હતા. પણ મ`ત્રી (Councillor) પદ પામ્યાહતા. ' વાણી ' નું ગ્રામ્ય વિશેષણ આપી લેખકને આરાય તેને આજ, કાલના નિબંધ અને નિઃસત્ય · વાણીઆ ' જેવા તા જણાવવાને નહિ જ હરો. કારણકે તેનુ જીવન એક મહાત્શૂરવીર ક્ષત્રિય યેદ્દા જેવું ઉજ્જવલ હેવાનુ જગાહેર છે. છતાં આ વિદ્વાન્ લેખકને આશિષ્ટ શબ્દ પ્રયાગ, તેને જાણે કોઇ પ્રાકૃતજન જેવા આપણને જણાવતા હાય તેવા ભાસ કરાવે છે. આમાં કારણ નહિ હેાય?-સંગ્રાહક. કદાચ મેં ભેદ તા - કૃષ્ણાä જયસિ ંહસૂરિના મારા૨ રિત માં કથન છે કેनिजोपकारकं कृत्वादयनं मंत्रिपुंगवम् । अमात्यं तत्सुत चक्रे वाग्भटं स प्रभोद्भटम् ॥ --તૃતીયસર્વ, જ્રો ૪૬ । અર્થાત્ કુમારપાલે, પેાતાને ઉપકારી જાણી ઉદયનને મત્રિપુ'ગવ ( મહામાત્ય ) બનાવ્યા અને તીવ્રબુદ્ધિમાન એવા તેના પુત્ર વાગ્ભટને અમાત્ય બનાવ્યો. આજ પ્રમાણે જિનમ’ડનના કુમારપાXવશ્ર્વ માં પણ ણાવ્યું છે કે- राजनीतिविदा राज्ञा पूर्वोपकारकर्त्री उदयनाथ महामात्यपदं दत्तं । तत्पुत्रो वाग्भटः सकलराजकार्य - व्यापारेषु व्यापारितः । - પૃષ્ઠ રૂ। ( અર્થાત્ રાજનીતિના નણકાર રાન્તએ ( કુમારપાલે ) પૂર્વાવસ્થામાં ઉપકાર કરનાર ઉદયનને મહામાત્ય પદ આપ્યું. તેના પુત્ર વાગ્ભટને કલરાજકાયામાં અધિકારી બનાવ્યું. ) આ ઉલ્લેખા ઉપરથી જણાય છે કે ઉદચનને કુમારપાલે મહામાયા બનાવ્યા હતા. પરંતુ તે વખતે, તે વૃદ્ધ થયેલા હેાવાથી આવી પાકી ઉમરે રાજ્યતંત્રની મહાન્ ચિંતામાં વશેષ ગુચવાઈન પડતાં પેતાના આત્મસાધન તરફ લક્ષ્ય રાખતા હતા. આથી નૃપત્ત એ મહાન પદના બધા ભાર તેણે પેાતાના રહેાટા અને વિદ્વાન પુત્ર વાગ્ભટ ઉપર મૂક્યા હતા. મહામાત્ય પદ પાંચા પછી પાંચ સાવજ કર્યું તે વિત કા હતા અને અ તે સૈારાષ્ટ્રના એક મ`ડલિક સાથેની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા. તેના મરણ પછી તેનુ ( મહામાત્ય ) પદ વાગ્ભટને આપવામાં આવ્યું હતુ અને કુમારપાલના અત સુધી તે એ પદ ઉપર પ્રતિષ્ચિત રહયા હતા. સગ્રાહક, ૧૨ ૪૯૭ t Page #523 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૯) [ ગિરનાર પર્વત ^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^ ^^ ^^^ ^ કર્ણના સમયમાં શ્રીમાલ ( ભિન્નમાલ) થી તે પ્રથમ ગુજરાતમાં વ્યાપાર સારૂ આવ્યો. સિદ્ધરાજે તેને સ્તંભતીર્થ (ખંભાત)ને અધિકારી નિયમે હતો. કુમારપાલ જ્યારે સિદ્ધરાજથી નાસતો રહેતો હતો ત્યારે મંત્રી ઉદયન પાસે ગયો હતો અને પાથેય (ભાથું ) માગ્યું હતું પણ રાજભયથી તેણે આપ્યું ન હતું. પરંતુ હેમચંદ્ર ( જેના પિતાએ ઉદયનની પ્રેરણાથી તેને સાધુ થવા દીધો હતો અને જે ઉદયનને આશ્રિત (?) હતા. ) તેને કુમારપાલ ભવિષ્યમાં રાજા થશે એ વચન કહેવાથી તેણે પાથેયાદિ આપી જવા દીધે. ( પ્રભાવક ચરિત. ) ઝિંઝુવાડાના પ્રાચીન કિકલાના કેટલાક ભાગમાં મર્દ છે ૩૪ એમ અક્ષરે છે, તે દર્શાવે છે કે તેની અધ્યક્ષતાએ તે બંધાયો હશે. ( રાસમાલા ભા. ૧, પૃ. ૩૭૯) કુમારપાલ રાજા થયો ત્યારે તેણે તેના બદલામાં ઉદયનના પુત્ર વાહડને (મહાકવિ વાટ વા વાઢ) મહામાત્ય પદ આપ્યું. (કુમારપાલ ચરિત.) સંવત ૧૨૧૩ ના એક લેખમાં એ વાત સ્પષ્ટ છે. - કુમારપાલે ઉદયનને સૈરાષ્ટ જીતવા મોકલ્યો હતો, ત્યાં તે આશરે સં. ૧૨૦૫ (કે ૧૨૦૮ ) માં જીવતાંત પા. (લેક ૩) ચાહડ–એ ઉદયનને તૃતીય પુત્ર હતો. (૧) (મહાકવિમહામાત્ય ) વાહડ વાટ વા વાગભટ્ટ ). ( ૨ ) ( રાજપિતામહરાજસંહાર (પ્ર ચિં) આંબડ (આદ્મભટ્ટ). (૩) (રાજઘરટ્ટ (પ્રચિં) ચાહડ (પાઠભેદે-બેહડ–આહડવા આસ્થડદેવ) અને (૪) (સત્રાગાર) સોલ્લાક. અત્ર આ અવધેય છે કે પ્રાચીન લિપિમાં ૨ અને ૨ બહુ સમા લખાતા અને તેથી કેટલીકવાર પ્રતિકૃતિ કરનારા અને બહુવાર અપરિચિત વાચકે તેથી ઉભય મળે ભ્રમમાં પડી જતા. એ કારણથી પ્રબંધચિંતામણિ આદિ ગ્રંથોમાં અને તેને અનુસાર રાસમાલા આદિમાં ઉભયનાં નામ અને તેથી તેમના ચરિતમાં બહું બ્રમ અને મિશ્રણ થઈ ગયાં જણાય છે. સ. ૧૩૦૫ ના ગિરિનાર ઉપરના એક મુદિત લેખમાં (જેના જ વિષયમાં આ અવતરણ કરવામાં આવ્યું છે અને જેનો અર્થ ઉપર લખાઈ ગ છે ) પદ્મસિંહના પિતાનું નામ વાદ્ય મુદ્રિત થયું છે, પણ પ્રસ્તુત (આ મહાકાલેશ્વરવાળા લેખના) સુપ્રતિબિંબમાં રાઃ એમ સ્પષ્ટ છે, “હિસ્ટી ઓફ ગુજરાત માં (પૃ. ૧૫૦) ઉદયનને પાંચ પુત્રો હતા એમ લખ્યું છે, તે ચાહડ અને અહડને ભ્રમથી ભિન્ન ગણી લખાયું છે. ४८८ Page #524 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. નં. ૫૩ ] ( ૧ ) અવલોકન, વસ્તુતઃ ઉદયનના પુત્રોમાં વાહડ અને આંબડ અધિક પ્રતાપી હતા. વિસ્તાર ભયથી અને પ્રકૃતિમાં કંઈક અપ્રસ્તુત હોવાથી અને તેઓના ચરિતનો અવતાર કર્યો નથી. ચાહડ અને સેલ્લાકે રાજ્યકાર્યમાં બહુ ભાગ લીધો જણાતો નથી. કુમારપાલના ચેહરણરાજા અર્ણોરાજ (આનાક) સાથે યુદ્ધમાં (સં. ૧૨૦૦-ર ની પૂર્વ) ઉદયન પુત્ર વાહડ આનાકના પક્ષમાં ગયા સવિસ્તર ઉલ્લેખ છે. (સં. પ્ર. ચિં. પૃ. ૧૯૭ ગુ. રાસમાળા પૃ. ૨૨૩૩) પરંતુ એ સર્વ ભ્રાંતિમૂલક છે, એમ ભાસે છે એ કૃત્ય અપર એક “ચાહડકુમાર'નું હતું જે ઉદયપુત્રથી ભિન્ન છે. અને વ્યાશ્રયમાં (સર્ગ ૧૬, લેક ૧૪) ચાહડ એમજ પાઠ છે. પ્ર. ચતુવિંશતિમાં કુમારપાલ પ્રબંધમાં લખે છે કે – श्रीजयसिंहदेवविपन्ने ३० दिनानि पादुकाभ्यां राज्यं कृतं । मालवीयराजपुत्रेण चाहडकुमारेण राज्यं प्रधानपार्श्वे याचितं । प्रध नैस्तु परवंश्यत्वान्न दतं । ततो रुष्ट्वा चाहड आनासेवकः संजातः । स भगदत्तवन्मात्रधुर्यः । શ્રી જયસિંહદેવ મૃત્યુવશ થયા પછી ( કુમારપાલ આવતા સુધી ) ૩૦ દિન પાદુકાઓ (પાવડીઓએ) રાજ્ય કર્યું. માલવદેશને રાજપુત્ર ચાહડ કુમારે (ગુજરાતનું) રાજ્ય પ્રધાન પાસે માગ્યું. પણ પ્રધાનએ તે પારકા વંશનો (અર્થાત પરમાર વંશનો) હોવાથી આપ્યું નહિ. તેથી રેષ પામી ચાહs (શાકંભરીને રાજા) આનાનો સેવક થશે. તે (મહાભારતના હસ્તિ યુદ્ધ પ્રવીણ) ભગદત્ત રાજાની તુલ્ય હસ્તિવિદ્યામાં પ્રવીણ હતા, ઇત્યાદિ. વ્યાયકર્તા પણ ચાહડના હસ્તિશાસ્ત્રના જ્ઞાનને ઉલ્લેખ છે. એ ઉપરથી ગમ્ય થાય છે કે એ ચાહ સિદ્ધરાજને કોઈ સંબંધી અને પ્રીતિપાત્ર હશે. અને તેથી જ તેણે ગુજરાતના રાજ્ય સારૂ પ્રયત્ન કરેલે, અને * પ્રભાવ વરિતમાં આનું નામ મિર લખ્યું છે. ( જયસિંહસૂરિના ગુમારપત્ર ચરિત માં અને જિનમંડનના ગુમારાવશ્વમાં ચારમી મળે છે. જે પ્રાકૃત ચાહડનું જ સંસ્કૃત રૂપ કરવામાં આવ્યું હશે આ નામ સામ્યથી પ્ર. ચિં. કાર ભ્રમમાં પડી જવાનું વૃત્ત દયન પુત્ર ચાહડની સાથે જોડી દીધું લાગે છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ, (૯૨ ) [ગિરનાર પર્વત તેમાં જય ને મલવાથી તેણે કુમારપાલના વિરોધીને આશ્રય લીધેલ. એવું દુશ્ચરિત કેઇ પણ ઉદયન પુત્રમાં સંભવી શકતું નથી. તેથી અત્ર પ્ર. ચિ. નો લેખ બે ભિન્ન ચાહડ એક માની લેવાના ભ્રમથી થયો છે. તત્ર વાહડને “ સદ્ધરાગટ્ય પ્રતિવનપુત્રઃ” લખે છે. તે (Godson ) પદવી માલવીય રાજકુમાર ચાહડની સંભવી શકે. ભિલસા કને ઉદયપુરના એક મંદિરના લેખમાં સં. ૧૨ રર માં ઠકકુર ચાહે રંગારિકા (ભુકિત. District. )માં સાગવાડ ગામનું અર્ધાદાન નું છે. તે પણ આજ રાજકુમાર ચાડ સંભવી શકે, કે જેને પાછળથી કુમારપાલે નવીન જીતેલા માલવદેશને કંઈક ભાગ મંડલીક બનાવી આપ્યો હોય. મુદ્રિત પ્ર. ચિં. (પૃ. ૨૪૦) માં વામ્ભટ્ટના નાનાભાઈ વાડને રસેનાપતિ કરી સાંભર છવા મોકલ્યાનું અને તેણે બંબેરા (ભંભેરી-પ્ર. ચ. ) નગર છત્યું આદિ વત્ત છે. ત્યાં “હિસ્ટ્રી ઓફ ગુજરાત માં “ચાહ!” અને “બાબરા નગર” એમ પાઠ છે, તેમાં દ્વિતીય અશુદ્ધ છે. પ્રથમ સંદિગ્ધ છે. “હિસ્ટ્રી ઓફ ગુજરાત ના કર્તાએ વામ્ભટ્ટ એજ વાહડ છે તેથી તથા ૨, ૨ ને ભ્રમ થયો હશે એમ માની એ ચરિત “ચાહડ’નું લખ્યું છે. તેટલા અંશમાં એ શુદ્ધ ભાસે છે. આ ચાહડનું સવિસ્તર વૃત્ત ગુ. રાસમાલા ભા. ૧ પૃ. ૨૮૬૨૮૭ ટિપ્પનમાં છે. ત્યાં જિજ્ઞાસુએ જોઈ લેવું. પ્રભાવક ચરિત્ર” તથા “કુમારપાલ પ્રબન્ધ”માં તો એને જુદે જ લખવામાં આવ્યો છે. પ્ર. ચ. કાર એને સિદ્ધરાજને પુત્રક (સ્વીકૃત પુત્ર-પાલિત) જણાવે છે. तथा चारुभटः श्रीमत्सिद्धराजस्य पुत्रकः । આજ પ્રમાણે જયસિંહસૂરિના કુ. ચ. માં છે. सिद्धेशधर्मपुत्रोऽथ भटवारभटो बली । चौलुक्याज्ञामवज्ञाय भेजेऽर्णोराजभूभुजम् ॥ -તૃતીયસ, સ્ટોક ૫૧૧ | આના સંબંધમાં વિશેષ જાણવા માટે જુઓ .. ચ. લૈ. ૫૪૬-૫૫૫, -સંચાહક. ૫OO Page #526 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા, ન, ૫૩ ( ૯૩ ) અવલાકન, આ ( ગિરનાર વાળા ) લેખને ( ઉપર લિખિત )... મહાક લના મંદિરના નવા લેખ ઉદયનવરા સંબંધમાં પૂણ પુષ્ટિ આપે છે, અને પદ્મસિહના દેહાંત સ. ૧૩૦૫ પહેલાં થયાનું સૂચવે છે. કાંટેલાના લેખમાં સ્પષ્ટાક્ષરે ચાહડ પાડે છે તેથી અત્ર મૂલમાં તેમજ હશે એમ અનુમાનાય છે. ( લે. ૬ ) પદ્મસિંહુના અત્ર ( કાંટેલા વાળા લેખમાં ) ત્રણ પુત્રા ગણાવ્યા છે, પરંતુ ગિરનાર ઉપર હાથીપગલે જવાના માર્ગ ઉપર ડાબી બાજુએ એક દક્ષિણાભિમુખ મદિરમાં લેખ છે, તેમાં આ વંશનું વિસ્તારથી વન છે, તેમાં ચાર પુત્રા ગણાવ્યા છે. તેથી એ લેખ જેને મૂલમાં સંવત્ નથી તે કાંટેલા લેખ સમય પછી એટલે સ. ૧૩૨૦ પછીના હેાવાનું અનુમાની શકાય. એ લેખ ઘણું! ધસાઈ ગયા છે. તેથી કેટલાક ઉપયેગી વૃત્તાંત નષ્ટ થયેા છે. ( એનુ ઇંગ્લિશ ભાષાંતર બહુ ભલ ભરેતુ છે. ) એ લેખ ઉપરથી ઉદયન વંશ સબંધમાં નીચે પ્રમાણે ગમ્ય થાય છે. ચાડ (?) ને સાત પુત્ર હતા-( ૧ ) કુમારસિંહ, જે કુમારપાલને કાગારાધિકારી (કારી ) તે. ( ૨ ) જગતસિંહ ( ૩ ) પદ્મસિદ્ધ ( ૪ ) જયંત ( ૫ ) પાતાક ( ૬ ) ધીણિગ ( ૭ ) (નામ અસ્પષ્ટ છે). પ્રસ્તુત લેખના ૮ માં શ્લોકમાં ( ૩ ) પદ્મસિંહને બિ... ( ખી ? ) દેવીથી ( ૧) મહસિંહ ( ૨ ) સામંતસિંહ. ( મુદ્રિત લેખમાં સમરસિંહ છે. ) ( ૩) સક્ષક્ષ અને ( ૪ ) તેજ એ ચાર પુત્ર અને સૂમલાદિ બે પુત્રી હતી એમ લખ્યું છે. અને બિ ( ખી ) દેવી એ પૃથિદેવીને સ્થલે પાકના ભ્રમ જણાય છે. સલક્ષ ( પ્રા. સલખણ ) (કાંટેલા વાળા).... લેખથી જણાય છે કે શ્રીવીસલ દેવે પ્રથમ તેને સારાષ્ટ્ર ( કાઠિયાવાડના મેાટે ભાગ ) ને અધિકારી કર્યાં હતા અને પછી લાટ ( ભરૂચ આદિ ) દેશને અધિકારી બનાવ્યા હતા, જ્યાં તેના દેહાંત થયા હતા. ( જે મહાકાલ લેખના એટલે સ, ૧૩૨૭ પૂ થયેલો.) સપ્તમ બ્લેકના ભાવ જોડે સરખાવે—કીર્તિકામુદી. ૪-૧૯ स्वामिना सत्प्रसादेन पाणिर्यद्यपि मुद्रित: । ( આ ગિરનારવાળા )..... સ. ૧૩૦૫ ના લેખમાં સલખસિ હને મહામાત્ય લખ્યા છે. તે... ( કાંટેલાના) સ. ૧૭૨૦ ના લેખમાં સુરાષ્ટ્રાધિકારી લખ્યું ૫૦૧ Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૯૪ ) [ ગિરનાર પર્વત છે, એ કંઈક વિરોધ યુકત લાગે છે. [ સં. ૧૨૯૭-૮ માં નાગર બ્રાહ્મણ નાગડ મહામાત્ય હતું અને સં. ૧૩૨૦ માં માલદેવ હતો. મધ્યમાં બીજાઓ અમાત્ય થયા હશે પણ તે અજી જ્ઞાત થયા નથી.” ઉપર જે ગિરનાર પર્વત ઉપર હાથી પગલે જવાના માર્ગવાળા લેખને ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે લેખ, ગિરનારના લેખોવાળા ઉકત પુસ્તકમાં આપેલ છે, પરંતુ તે બહુજ ખડિત અને અશુદ્ધ હોવાથી મહે આ સંગ્રહમાં લીધે નથી. પરંતુ, ઉદયનના વંશ સંબંધી વૃત્ત જાણવાની ઈચ્છાવાળાને તે કેટલીક રીતે ઉપયેગી અવશ્ય થઈ પડે છે. તેથી તે મૂલ માત્ર જેવી રીતે એ પુસ્તકમાં આવેલું છે તે જ પ્રમાણે અત્ર આપવામાં આવે છે. ........કમો મન માં ........ સમદુપ૦ધપરિ ......[2] માāરામળિvીર્તિ ......... મુરઝાતાવરચયન રૂઢિi ......... નામધેયઃ II શ્રેયઃ પઠું મંત્રિવિમુર્થવ ......૩ સઘળી નિર્મધર્મયુ પછી તયોઃ સતાંમોમા / મનાયત તા: સન ત્રોદ્ધારા III पाल कुमारक्ष्मापालकोष्ठागाराधिकारवान् ।। कुमारसिंहः प्रथमोप्युતમઃ પુષઃ સતાં ચા નાસ્લિોથ રીતુ પદ્મસિંઃ શ્રિય: પદું / ततो जयंतવાતા ધી િ–fમમત્તે ! ૭ | ગુH I શ્રીપસિંચિત [વિં] बीदेवी तनू મારા વિચાર પ્રમાણે એમાં વિરોધ જેવું કશું નથી. પ્રાચીન વૃત્ત અને લેખો ઉપરથી જણાય છે કે તે વખતે “મહામાત્ય” યા મંત્રી” શબ્દને વ્યવહાર, આજે જેને “ દીવાન પદ ' કહેવામાં આવે છે, એલા તેજ અર્થમાં કાંઈ ન હતો થતો પરંતુ કેટલીક વખતે જેઓ અમુક પ્રાંત યા દેશના અધિકારી ( ગવર્નર-સુબા ) કહેવાતા તેમના માટે પણ એ શબ્દોને વ્યવહાર થતો હતો -સંચાહકો Page #528 -------------------------------------------------------------------------- ________________ उपना समान. ५३] (४५) .. . सन रुहांश्चतुरः ॥ श्रीमहणसिंह समरसिंह---सल्लक्षतेजाख्यान् ॥ ८ ॥ अथ सूमलामनुपमांमहितेववुधे दिवे प्रसुवे----यः ।। जयंतकाकृति नगानधूतभीतां च सीतोदां ॥९॥ युग्मं । सामतसिंह.......विधू इव अध्यक्षौ सर्व देशेषु मुहुर्जातौ ॥ १० ॥............अणहिलपुरस्थलालाकविहितजने................॥ ११ ॥ घटपद्रके चवमभू परिमालि कामुकारसंसारसिंधुतरीः ॥ १२ ॥ शत्रुजयगिरौ देवकुलिकांजलिः ॥ भवाधिवारिधिकिलीका या संलपंतः श्रिया जयंति जन........ जयंति तेजल्लदे भिधेयश्रीविल्ह........ किंवुणमंत्री शांतनः ॥ सु.... चरन्यद्ययमुं वशं. न्यान्या य........ नः ॥ अनुवि - तनकेपा........ नेगफणमंडपः विभूषितः ॥ १८ ॥ वर्द्धमानपुरे येन वा मनाथवाथ खत्तकं ॥ १९ ॥ पुरे च पेथलापा सद्बलानामजामेः श्रीवीरखत्तकं ॥ २०॥ नेमिवेश्मंत ॥ मंडपश्रेयसे झाड-प्रधि देवकुलिकाद्वारि हारि च महातीर्थेऽथ तीर्थ--लिंगं मे देवकुलिकाकलिताद्भुता ॥२३ ।। तत्रादिबंधोः पुण्याय सवनम्यादितीर्थकृत् ॥ जन.......क......किःश्रीवीरश्च विनिममे ॥ २४ ॥......जयानंदसूरिपट्टप्रतिष्ठितैः । व्यधियंत प्रतिष्ठा च श्रीम-दनसूरिभिः ॥ २५ ॥ वृहद्गणोद्गतपि Page #529 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ. यसिंहसूरिः प्र पलशाखायां श्रीधनेश्वरविनेयः રાન્તિમેતામિતિ વ્યંતનોત ! ૨૬ !! Áસિનિમાંઃ // સેવાस्तामशौ शस्ता प्रशस्तिः स्व रिछ ठ० हरिपालेन मालेयमु ( ૯૬ ) त्कीर्णेति ॥ [ આ ઉપરથી જણાશે કે ઉદયનના વશ માટે આ પ્રશસ્તિ બહુજ મહત્ત્વની છે પરંતુ કમ નસીબે એના અધિકાંશ ભાગ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયેલા છે; તેથી એમાંથી સ્પષ્ટ હકીકત કાંઈ પણ જણાતી નથી. છુટા છુટા નામે ઉપરથી સમજાય છે કે, શત્રુંજય અને વર્તુમાનપુર ( વઢવાણુ ) આદિ અનેક સ્થળે આ પ્રશસ્તિ ગિત વ્યક્તિએએ જે મદિરા, દેવકુલિકા, મંડપ અને ખત્તકા આદિ બનાવ્યાં તેની આમાં નોંધ આપેલી છે. ઘણુ કરીને આ તે મંદિર સબધી પ્રશસ્તિ હાવી જોઇએ, જેના ઉલ્લેખ, કાંટેલા વાળા લેખના ૧૦ માં લેકમાં કરવામાં આવ્યે છે. ] [ગિરનાર પર્વત ( ૧૪ ) નેમિનાથના મં દિરના ઉત્તરદ્વાર તરફ એ સ્થંભેા છે તે ખને ઉપર લેખા કાતરેલા છે. તેમાંના જમણી માજી ઉપરના સ્થંભ ઉપર આ નં. ૫૪ ના લેખ આવેલા છે. મિતિ સ૦ ૧૩૩૩ વર્ષના જયેષ્ટ વિદ્વ ૧૪ ભામ (મ’ગલ ) વાર. શ્રીજિનપ્રખેાધસૂરિ ગુરૂના ઉપદેશથી ઉચ્ચાપુરી નિવાસી શ્રેષ્ઠી આસપાલના પુત્ર શ્રેષ્ઠી હિરલાલે પોતાના તથા પેાતાની માતા હિરલાના શ્રેયાર્થે ઉજ્જયંત ( ગિરનાર ) મહાતીર્થ ઉપર શ્રીનેમિનાથદેવની નત્ય પૂજા સારૂ ૨૦૦ * ( એક પ્રકારના ખસા સિક્કા ) આપ્યા. એમના વ્યાજમાંથી નિત્યપ્રતિ ૨૦૦૦ ( બે હજાર ) પુલા, દેવકીય ગીચામાંથી લ.............પૂજા કરવી. આ લેખમાં જણાવેલા જિનપ્રમેધસૂરિ તે ખરતરગચ્છની પટ્ટાવલીમાં ૪૮ નંબરે લખેલા જિનપ્રખેાધસૂરિ છે. તેમના પિતાનુ નામ સાહુ શ્રીચંદ અને માતાનું સારયાદેવી હતુ. વિક્રમ સ ́વત્ ૧૨૮૫ માં તેમના જન્મ થયો હતો અને પર્યંત એવુ' નામ આપવામાં આવ્યુ હતુ. ૫૦૪ Page #530 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો નં. ૫૫-૫૭] (૯૭ ) - અવલોકન, સં. ૧૨૯૬ માં, ફાલ્ગણ વદિ ૫ અને હસ્ત નક્ષત્રમાં, થિરાપદ્ર (હાલનું થરાદ, જે પાલણપુર એજન્સીમાં આવેલું છે ) નામના ગામમાં દીક્ષા લીધી હતી. તે વખતે તેમના ગુરૂએ પ્રબોધભૂતિ એવું નવું નામ આપ્યું. પછી વિદ્યાભ્યાસ કરી યોગ્ય ઉમરે પહોંચ્યાથી વાચપદ મેળવ્યું અને અંતે સં. ૧૩૩૧ ના આધીન વદિ પંચમીના દિવસે સૂરિપદ પ્રાપ્ત કર્યું. તેજ સાલના ફાગુણ માસની વદ ૮ ના દિવસે જાહેર (મારવાડ) માં ગચ્છાનુજ્ઞાને પદમહોત્સવ થયો જેમાં માલગોત્રીય સાહ ખીમસી હે રપ હજાર રૂપિઆ ખર્ચ કર્યા હતા. વિ. સં. ૧૩૪૧ માં તેમને સ્વર્ગવાસ થયો હતો. (તરપટ્ટસ્ટિ–ક્ષમાળવદ ૫) (૫૫૫૬ ) જે સ્થભ ઉપર, ઉપરનો લેખ આવેલું છે તેની સામે આવેલા બીજા સ્થભ ઉપર નં. ૫૫ અને પદ ના લેખે કે તરેલા છે. નં. ૫૫ ને લેખ અપૂર્ણ અને ખંડિત છે. અવશિષ્ટ ભાગમાં જણવેલું છે કે–સં. ૧૩૩૫ ના વૈશાખ સુદિ ૮ ગુરૂવાર ના દિવસે, શ્રી ઉયંત મહાતીર્થ ઉપર શ્રીનેમિનાથની પૂજા માટે ધવલકક (ધોળકા ) નિવાસી શ્રીમાલજ્ઞાતિના, સં. વીલ્ડણ.... નં. પ માં ઉલ્લેખ છે કે– સં. ૧૩૩૯ ના જયેષ્ટ સુદિ ૮ બુધ વારના દિવસે, શ્રીઉજજયંત મહાતીર્થ ઉપર, શ્રેયવાણા નિવાસી પ્રાગ્વાટજ્ઞાતિના મહં. જિસધરના પુત્ર મહં. પૂનસિંહની ભાર્યા ગુનસિરિના કલ્યાણ માટે ૩૦૦ (ત્રણ) કમ નેચકે (દેવપૂજા માટે ?) આપ્યા. આથી ( આના વ્યાજમાંથી) પ્રતિદિવસ ૩૦૫૦ (ત્રણ હજાર અને પચાસ ) કુલે લઈદેવની પૂજા કરવી. (૫૭) આ લેખ ક્યાં આગળ આવેલો છે તે જણાયું નથી. “સં. ૧૩પ૬ ના જ્યેષ્ઠ સુદિ ૧૫ ને શુક્રવારના દિવસે, શ્રી પલ્લીવાલ જ્ઞાતિના શ્રેષ્ઠિ પાસૂના પુત્ર સાહપદમની ભાર્યા તેજલદે -કુલગુરૂ શ્રીમનિ (?) મુનિના ઉપદેશથી મુનિસુવ્રતસ્વામિબિંબ, દેવકુલિકા, પિતામહના શ્રેયા ” માત્ર આટલી હકીકત મળે છે ૫૦૫ Page #531 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૯૮ ) [ ગિરનાર પર્વત ^^^^ ^^^. (૫૮ ) મી. નરસિંહપ્રસાદ હરિપ્રસાદની લાઈબ્રેરીમાં એક સુંદર કોતરેલી આરસપહાણની શિલા પડી છે તેના ઉપર નં. ૫૮ નો લેખ કોતરેલ છે. લેખ અપૂર્ણ છે. ફકત “સં. ૧૩૭૦ ના વૈશાખ સુદિ ૨ ગુરૂવારના દિવસે લીલાદેવીના પુણ્ય માટે શ્રી આદિનાથબિંબ, થિરપાલે ...” આટલી હકીકત ઉપલબ્ધ છે. (૫૯) નેમિનાથના મુખ્ય મંદિરના દક્ષિણ દ્વાર પાસે કેટની પશ્ચિમ બાજુના ન્હાના મંદિરમાં એક ભાગે સ્થંભ છે અને તેના ઉપર બે પ્રતિમાઓ કહેલી છે જેમની બરાબર નિચે આ નં. ૫૯ ને લેખ કેતલે છે. મિતિ સંવત ૧૪૮૫ ના કાર્તિક સુદી પંચમી બુધવારશ્રીગિરનાર મહાતીર્થ ઉપર ઠા. જેતસિંહનું નિર્વાણ થયું (મૃત્યુ પામે). મંત્રિદલિય (૫) વશમાં, શ્રીમાન્ સુનામડગેત્રમાં, મરૂતીયાણું (વા સી?) ઇ. જહા પુત્ર ઠ. લાળ્યું તેને પુત્ર ઠ. કÉતેના વંશમાં વિસલ, તેને પુત્ર ઠ. સુરા, તેને પુત્ર ઠ. માથુ, ઠ, ભીમસિંહ, ઠ, માલા. છે. ભીમસિંહની ભાર્યા ઠ. ભીમા, પુત્રી બાઈ મેહણની કુક્ષિથી ઉત્પન્ન થયેલે ઠ. ખેતાસિંહ તેની ભાર્યા બાઈ ચંદાગહ, શ્રીનેમિનાથના ચરણને પ્રણામ કરે છે. (૬૦) એજ મંદિરની પૂર્વ બાજુની દિવાલ ઉપર નં. ૬૦ ને લેખ કતરેલ છે. મિતિ સં. ૧૮૬ ના આષાઢ સુદી ૧૩ ગુરૂવાર. જંઝણપુરવાસી મહતીઆણી, ખરતરગચ્છ, નન્હડ ગોત્ર, સહ ચાતુણના વંશમાં સાહ ગુણરાજ પુત્ર સાત જાજા, વીરમ, દેવાપુત્ર માણકચંદ, ભ્રાતા સંઘવી રાઈમલે શ્રી ગિરનાર યાત્રા કરી શ્રી નેમિનાથની ... હાથીપગલાની પાસે આ નબર ૬૧ ને લેખ આવે છે. “, પ૦૬ Page #532 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૩ ] (૯૦) અવલોકન ---- -------- ~ ~~ ~~~ ~-~૧૯૮૩ ના કાર્તિક વદિ દ સેમવારના દિવસે, ગિરનાર તીર્થની પૂર્વની જે (જીર્ણ) પાજ હતી તેને ફરીથી, દીવ (બંદર)ના સંઘ શ્રીમાલીજ્ઞાતિના સંઘવી મેઘજીના પ્રયત્નથી ઉદ્ધાર કરાવ્યું.” નબર પર ને લેખ જ્યાં આગળ આવે છે ત્યાંજ આ ન. ૨ ને લેખ પણ આવે છે. આ લેખ બહુ જુને છે. અર્થાત્ સિદ્ધરાજ સિંહ દેવના સમયને છે. કેમકે આની અંદર તેનું નામ છે. પરંતુ લેખ એટલે બધે ગુટિત થઈ ગયેલ છે કે એમને કાંઈ પણ સંબંધ સ્પષ્ટ રીતે જણાતો નથી. ફક્ત સંગ્રહી રાખવા માટે જ આને સ્થાન આપવામાં આવ્યું છે. નંબર ૫૯ ના લેખવાળા સ્થાનમાં આ નં. ૬૩ વાળ લેખ પણ રહે છે. આ લેખ પણ ઉપરના લેખ જેવો જ અપૂર્ણ છે. પત્થરને અર્ધો ભાગ તૂટી ગયેલું હોવાથી અમ્બે લેખ જતા રહ્યા છે. અવશિષ્ટ ભાગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે–સ્વસ્તિ શ્રી તિ....નમસ્કાર શ્રીનેમિનાથને..વર્ષના ફાલ્ગણ સુદી ૫ ગુરૂવારે તિલક મહારાજ શ્રી મહાપાલ....વિયરસિંહ ભાર્યા ફાઉ, પુત્ર સાસુત સાવ સાઈ આ સાવ મેલા. મેલા સુતા રૂડી ગાગી આદિએનાથને પ્રાસાદ કરાવ્યું. પ્રતિષ્ઠા કરનારસૂરિના પટ્ટધર શ્રીમુનિસિંહ આટલાલેખે ગિરનાર પર્વતના પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય બીજા પણ ન્હાના હેટા લેખે હજી ત્યાં હશે, પરંતુ, તે પ્રકટ થયા નથી. . બજેસના રીપોર્ટમાં, સિદ્ધરાજના સમયના–કે જ્યારે નેમિનાથના મુખ્ય મંદિરને ઉદ્ધાર થયે હતે-લેખનું સૂચન છે. તે લેખે ખાસ લેવા અને તપાસવા લાયક છે. શત્રુંજયની માફક ગિરનારમાં પણ પ્રાચીન લેખેની સ્થિતિ બહુજ છેડી રહી છે. તેમજ કેટલીક મહેટી પ્રશસ્તિઓ, કે જે મધ્યકાલમાં બનેલા મંદિરે વિષયની હતી, તે નષ્ટભ્રષ્ટ થઈ ગયેલી છે, એમ બીજા ઉલ્લેખ ઉપરથી જણાય છે. ૫૦૭ Page #533 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ ગ્રહ (૧૦૦) [ગિરનાર પર્વત ગઢના દરવાજાથી જરાક આગળ જતાં, મુખ્ય રસ્તાની ડાબી બાજુ ઉપર, નેમિનાથના મ્હોટા મંદિરના પ્રથમ દ્વાર સમીપની દિવાલ ઉપર એક મ્હોટા શિલા લેખ લાગેલે છે, કે જેમાં ૨૪ ૫ક્તિએ કાતરેલી છે. આ લેખ સૈારાષ્ટ્રના ચૂડાસમા રાજપૂતાના ઇતિહાસ ઉપર કેટલાક સારા પ્રકાશ પાડે છે. આ લેખની નકલ, જે પુસ્તકમાંથી ઉપરના બધા લેખા લેવામાં આવ્યા છે તેમાં તથા ડા. ખરેસના ઉક્ત રીપો માં પ્રકટ થયેલી છે. પ્રથમ રાયલ એસીયાટિક સેાસાયટીના ચેાપાનીમાં પણ એ પ્રકટ થઇ ચૂકયા છે. પરંતુ આ લેખ બહુજ અપૂર્ણ છે, એમ જોનારને તુરતજ જણાઈ આવે છે. કારણ કે, આમાં ફકત એકલેા પ્રાર‘ભના ‘રાજવંશ વર્ણન’ જેટલાજ ભાગ ઉપલબ્ધ છે. આ લેખ કયાંના અને કેની પ્રશસ્તિ રૂપે છે, તે, એ ઉપલબ્ધ ભાગ ઉપરથી બિલ્કુલ જણાતું નથી. ઉપલબ્ધ ભાગમાં જે વિસ્તૃતરૂપે ‘રાજવ’શ વર્ણન ' કરવામાં આવ્યુ છે તે ઉપરથી સહજે જણાઈ આવે છે, કે એ લેખ બહુજ મ્હોટા હોવા જોઇએ. અને વાસ્તવિકમાં પણ એમજ. આ લેખના કેટલાક ભાગ મ્હને અન્યત્ર પ્રાપ્ત થયા છે તે ઉપરથી કહી શકાય છે કે એ શિલાખંડ, આખા લેખના અર્ધા ભાગ કરતાં પણ ન્યૂન છે. ૧૫ માં સૈકાની અંતમાં, ખભાતમાં શાણુરાજ નામના એક મઙાન્ નિક અને પ્રભાવક શ્રાવક થઈ ગયા. તેણે ગિરનાર ઉપર વિપુલ દ્રવ્ય ખચી, વિમલનાથ પ્રસાદ નામના એક મહાન્ મદિર અનાળ્યા હતા. તેનીજ પ્રશસ્તિરૂપે આ લેખ કાતરવામાં અવ્યા છે. પરતુ પાછળથી આ સપૂર્ણ લેખ, કાઈ કારણથી, મૂળસ્થાનથી ભ્રષ્ટ થઈ એના બીજા શિલાખંડા અસ્તવ્યસ્ત થયા અને ફકત આટલાજ ભાગ બચવા પામ્યા છે. આ લેખને વિસ્તૃત વિવેચન સાથે એક સ્વતંત્ર જુદા પુસ્તક રૂપે હું પ્રગટ કરવા વિચાર રાખું છુ, તેથી, અત્ર સ્થાન આપવામાં આવ્યું નથી. છે કદાચ, આ પુસ્તક પ્રકટ થતાં પહેલાંજ એ લેખ જુદા પુસ્તક રૂપે પ્રકટ થઈ જશે. ૫૦૮ ' Page #534 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખેા. નં. ૬૪ ] ( ૧૦૧ ) આબુ પર્વત ઉપરના લેખો, ' નખર ૬૪ થી તે ૨૦૧ સુધીના ( ૨૦૭) લેખે, સુપ્રસિદ્ધ પર્વત અર્બુદાચલ ( આબુ ) ઉપર આવેલા ભિન્ન ભિન્ન જૈન મદિરામાંના છે. તેમાં આદિના ૬૮ ( નં. ૬૪ થી તે ૧૩૧ સુધીના ) લેખે ગુર્જર મહામાત્ય તેજપાલના બનાવેલા ભારતીય શિલ્પકલાના આદભૂત અને ઉત્કૃષ્ટ કારીગરીવાલા ‘લુસિ’હું વસહિકા ’ નામના જગપ્રસિદ્ધ મંદિરમાં રહેલા છે. આ લેખોમાંના ૩૨ લેખે, એપીગ્રાફીઆ ઈન્ડીકા’ના, મા ભાગમાં, ( EPIGRAPHIA INDICA, Vol. VIII ) પ્રોફેસર એચ. લ્યુડસે ( Professor H. Laders, Ph. D ) પ્રકટ કરેલા છે. પ્રારભમાં જે એ મ્હાટી પ્રશસ્તિઓ છે તે પ્રથમ પ્રે. વિષ્ણુ આખાજી કાથવટે એ સ'પાદિત કરેલી સોમેશ્વરદેવકૃત જ્ઞાતિ જૌનુટી ના પરિશિષ્ટમાં, તથા ભાવનગર રાજ્યના પુરાણવસ્તુ શેાધ-ખેાળ ખાતા ' તરફથી પ્રકટ થયેલા ‘ પ્રાકૃત અને સસ્કૃત લેખસમૂહ ’ ( Collection of Prakrit and Sanskrit Inseriptions ) નામના પુસ્તકમાં પણ અગ્રેજી ભાષાંતર સહ પ્રકટ થયેલી છે. તથા આ ખનેના કેવળ અંગ્રેજી સારા સાથી પ્રથમ ઈ. સ. ૧૮૨૮ માં એચ. એચ. વીસને ( H. H. Wilson )એશીયાટીક રીસર્ચીસના ૧૬ માં પુસ્તકમાં ( પૃષ્ઠ ૩૦૨ ) ( Asiatic Researches Vol. XVI. P. 302 ff. ) પ્રકટ કરેલા છે. બાકીના બધા લેખે! પ્રથમ વાર અત્ર પ્રકટ થાય છે. 6 પ્રો. ડ્યુડર્સ, એ. ઈ. માં પોતે પ્રકાશિત કરેલા ૩૨ લેખેાની ભૂમિકામાં આ પ્રમાણે જણાવે છે: << અવલાકન. આબુ પર્વત ઉપર આવેલાં ભિન્ન ભિન્ન દેવાલયેામાંના અનેક લેખાના શાહીથી ઉતારા, ઈ. સ. ૧૯૦૨ માં મુંબઇ ઇલાકાના આર્કીએ લોજીકલ સહેંના સુરિન્ટેન્ડેન્ટ મી. એચ. કાઉસેન્સ (Mr. H. Cousens. ) તૈયાર કર્યાં; અને તે ઉતારા પ્રે!. હુલ્ટઝ ( Prof. Hultzsch, ) તરફથી ૫૦૯ Page #535 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનનલે ખસ ગ્રહ, (૧૦૨ ) [ આણુ પર્વત પ્રે!. કીહેન' ( Prof. Kielhorn. ) ને મળ્યા અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મ્હને આપ્યા. નીચે આપેલા બત્રીસ લેખા નેમિનાથના દેવાલયમાંથી મળેલા છે અને તે એમ સૂચવે છે કે વીરધવલ ( ચાલુકય રાજા)ના પ્રધાન તેજપાલે આ મકાન બંધાવ્યું તથા અણુ કર્યું. અધુના, આ પુણ્યાલયનું નામ ‘વસ્તુપાલ અને તેજપાલનુ મંદિર ' એમ છે; પરંતુ મૂળ પાયે તેજપાલ ઍકલાએજ ન્હાખેલા હોવાથી આ અનિધાન આપવું ભૂલ ભરેલું છે. મ્હારા મત પ્રમાણે જે મહાત્મા ( તીર્થંકર )તે આ મંદિર અર્પણ કર્યું" છે તેમના નામ ઉપરથી આ નામ પાડવું અગર લેખેામાં બતાવ્યા પ્રમાણે લૂસિંહવસહિકા ' અથવા લૂગુવસહિકા ” હું એમ મૂળ નામ આપવું < < સ્વાધ્ય છે. "" સાથી પ્રથમના ( ન. ૬૪ ના ) લેખ, દેવાલયના અગ્રભાગમાં આવેલા એક ગેાખલામાં ચણેલા કાળા પત્થર ઉપર કોતરવામાં આન્યા છે. પ્રા॰ લ્યુડર્સ જણાવે છે કે- ઃ આ લેખ લગભગ ૩’૧ ” પહેાળે! તથા ૨’૭’ લાંબે છે. તે ઘણીજ સુંદર રીતે કાતરવામાં આવ્યા છે. અને સારી સ્થિતિમાં છે, દરેક અક્ષરનું માપ ૢ ” છે. લેખ જૈનનાગરી લિપિમાં લખાએલા છે. મૂળ લેખમાંય તે 7 વચ્ચે તફાવત માત્ર વચમાં ઝીણા ટપકાનેાજ રાખેલ છે, તેથી નકલમાં આ તફાવત સ્પષ્ટ રીતે માલુમ પડતા નથી. તેથી કેટલીક વખત વ તથા વ ઓળખવા અઘરા પડે છે. આખો લેખ સંસ્કૃત પદ્યમાં છે. ાત્ર આરંભને ૐ તથા પંકિત ૧૭, ૨૬ તે ૩૦ માં આવેલાં કેટલાંક વાકયા મજ ૫તિ ૪૬-૪૭ માં આપેલુ કેટલુંક અતનું વિવેચન ગદ્યમાં છે, આ લેખ રચનાર ચાલુકય રાજાએના પ્રખ્યાત પુરહિત તથા વીતાવીને પ્રણેના સામેદેવ છે. પર`તુ, જો કે કેટ લાંક પદ્મા ાતિીમુદ્દીની રચતાશૈલી સાથે સરખાવી શકાય તેવાં છે, તે પણ ઘણીવાર પિષ્ટપેષણ કરવામાં આવ્યું છે. તેમજ કેટલાંક પદ્મા અસંબદ્ધ છે. ભાષા વિષે વિચાર કરતાં કેટલાંક શિલ્પશાસ્ત્રના શબ્દો વપરાયલા છે જે ધ્યાન ખેંચે તેવા છે. જેમકે વાન (પદ્ય ૬૧) અને લતજ ( પદ્ય ૬૫ ). વાન ( *r ↑ વસહિ” ( જૈન મંદિર ) જે સંસ્કૃત વસતિ (વસથિ ) ” ઉપરથી થએલું છે તેના માટે જુએ પ્રે. પીસ્ચેલનું “ગ્રામાટિક ડેર પ્રાકૃત પ્રાયન ( Prof. Pischel's Grammatik dor Prakrit Sprachen.) કાન્નડ શબ્દ ‘ખસી’ અગર ખસ્તી’ એ ‘વસતિ ’નેાજ તદ્ભવ છે. ઇ, એચ. ૫૧૦ Page #536 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. નં. ૬૩] (૧૦૩) અવલોકન, એ મરાઠી વાળા હોય એમ લાગે છે. અને તેને અર્થ મલેશ્વર્થ (Molesworth) અને કેન્ડી ( Candy. ) ના શબ્દોષ ( Dictionary ) માં “દેવાલયના ‘ ગભારા ' (ગર્ભાગાર) અથવા “ સભા મંડપ'ની ભીતોને જોડીને બનાવેલી ઉંચી બેઠક” એમ આપ્યો છે. ત” નો અર્થ કઈ પણ શબ્દકેપમાંથી મને મળ્યો નથી. સંબંધ ઉપરથી તેનો અર્થ ગાદી” અગર બેઠક થાય છે. કેટલાંક વિશેષ નામે પ્રાકૃતરૂપમાંજ વપરાયેલા છે. ઈદના નિયમોને લીધે તેજપાલને બદલે અશ્લિષ્ટરૂપ તેજપાલ વાપરવું પડયું છે. (જુઓ પદ્ય ૫૩) ' '* વઝાન અને સત્તા શબ્દો માત્ર કેટલાક જૈન લેખોમાં જ જોવામાં આવે છે અન્યત્ર દષ્ટિગોચર થતા નથી. તેથી આ શબ્દવા વસ્તુઓ સમજવામાં ઘણાખરા વિદ્વાને તે વંચિત જ રહ્યા છે. કેટલાકે પોતપોતાની કલ્પનાનુસાર વિચિત્ર અને ભ્રાંતિમાન અર્થે કર્યા છે. પરંતુ અથાર્થ અર્થ કેદનામાં જાણવામાં આવ્યો હોય તેમ જણાતું નથી. આ બંને શબ્દો પશ્ચિમ ભારતમાં, પહેલાં લોકભાષામાં પ્રચલિત હતા અને તેમને વાચ્ચાર્ય આ પ્રમાણે છે. અલક (૧) દેવમંદિરના પ્રવેશદ્વારના ઉપરનો મંડપ, (૨) વાપી (વાવ)ના મુખ ઉપરનો મંડપ. (૩) કુંડના અગ્ર ભાગના ઉપરને મંડપ. (૪) રાજદ્વારના સિંહદ્વાર ઉપરનો મંડપ. બલાનક શબ્દના આ પ્રમાણે ચાર અર્થ થાય છે. પાટણના તપાગચ્છના વૃદ્ધ યતિ શ્રીહિમ્મતવિજયજી, જેઓ શિલ્પશાસ્ત્રના એકજ-અહુતીય જ્ઞાતા છે તથા જેઓ મંદિર નિર્માણ વિદ્યામાં પૂર્ણ નિપુણ છે, તેમણે આ શબ્દોના ઉપરોક્ત અથો જણાવ્યા છે. આ ઉપરથી પ્રસ્તુત લેખમાં જે બલાનક શબ્દ છે તેને અર્થ મંદિરના આગલા ભાગમાં રહેલા દ્વારની ઉપર મંડપ સમજવાનું છે. વસ્તુપાલ તેજપાલના બીજા અને ક લેખમાં અને ગ્રંથોમાં જણાવેલ છે કે, તેમણે અમુક સ્થાને અમુક મંદિરમાં બલાન કરાવ્યું, તેને અર્થ પણ ઉપર જણાવ્યા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વાર ઉપર મંડપજ સમજ. ખરૂકતે જેને ગુજરાતીમાં “ ગેખલે ' અને રાજપૂતાની ભાષાઓમાં આળીઓ ” અથવા “તાક” કહેવામાં આવે છે તે છે “ગોખલો” એ શબ્દને લલુભાઈ ગેકુળદાસના “ગુજરાતી શબ્દ કોષમાં આ પ્રમાણે અર્થ આપેલો છે –“ ગોખલે, પુર; હરકેઈ ચીજ મકાને અથવા દેવ વિગેરેને બેસાડવાને દિવાલ-ભીંતમાં જે પિલાણ રાખેલું હોય તે; બારણ વગરનું નાનું તા.” આ ઉપરથી જણાશે કે દેવ મૂર્તિ સ્થાપિત કરવા માટે જે ન્હાના અથવા મહોટા ગોખલા બનાવાય છે તે ખરફ કહેવાય છે. તેજપાલે પોતાની બીજી સ્ત્રી સુહડાદેવીના પુણાર્થે આજ લુણસિંહવાહિકામાં ૫૧૧ Page #537 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહું. (10%) ( લેખના સાર. ) પ્રશસ્તિ રચનારે પ્રથમ એક પદ્યથી સરસ્વતી દેવીની સ્તુતિ કરી બીજા પદ્યમાં નેમિનાથ તીર્થંકરની+ સ્તવના કરેલી છે. ત્રીજા પદ્યમાં ચાલુકયાની રાજધાની અને પ્રસ્તુત લેખ વણિત માત્રિની જન્મભૂમિ અણહિલપુરની પ્રસંશા છે. ૪ થા પદ્યથી ૭ માં સુધીમાં તેજ:પાલના પૂર્વ પુરૂષાનું વર્ણન છે. લખવામાં આવ્યું છે કે, પ્રાગ્ધાટ વશમાં મુકુટ સમાન પ્રથમ ચંડપ નામે પુરૂષ થયે. તેના કુલ રૂપ પ્રાસાદ ઉપર હેમદ’ડ સમાન ચંડપ્રસાદ નામે તેને પુત્ર થયે. તેને સામ નામે સુત થયે. સેામના સુત અઘ્ધરાજ થયે કે જેની પ્રિય પત્ની કુમારદેવી હતી. એ દ’પતીને પ્રથમ એક લણિગ નામે પુત્ર થયા જે બાલ્યાવસ્થામાંજ આ જીવલેાક છેડી ગયા. ( પદ્મ ૮ ) ૯ થી. ૧૨ સુધીનાં પદ્યામાં, તેમના ખીજા પુત્ર મ`ત્રી મલ્લદેવનું વર્ણન છે. તેને હાના ભાઈ વસ્તુપાલ થયે, જેણે દરિદ્રી દરિદ્રી મનુષ્યેાના ભાલસ્થલમાં લખેલા દાઃસ્થ્યાક્ષરોને ભુશી હાખ્યા અર્થાત્ યાચ કેાને ઇચ્છિત દાન આપી, તેમનુ દારિદ્રય નષ્ટ કર્યું. તથા તે ચાલુકય રાજાના પ્રધાન હેાઇ મ્હોટા કવિ હતા ( પદ્ય ૧૩-૧૪ ). પછી એ શ્લોકામાં, વસ્તુપાલના ન્હાનાભાઈ તેજપાલનુ વર્ણન છે. ૧૫ માં મુખ્ય ગર્ભાગારના દ્વારની અને માજીએ ઉત્તમ કારીગરીવાળા એ ખત્તકા ( કે જેમના ઉપર નં. ૧૧૦ અને ૧૧૧ વાળા લેખેા કોતરેલા છે) તેમને લેાકા “ દેરાણી જેઠાણીના ગેાખલા”ના નામે આળખે છે, આ ઉપરથી સ્પષ્ટ છે તે ‘ગેાખલા 'નુ જ બીજી' નામ છે.--સંગ્રાહક. બનાવ્યા છે આજે પણ કે ખત્તક' ' + તેજપાલે આ મ ંદિર નેમિનાથ તીર્થંકર માટે બંધાવેલુ હેાવાથી, કવિએ તેમનીજ સ્વતતા કરી છે. નેમિનાથની માતાનુ નામ શિવા યા શિવાદેવી હતું તેથી કાવ્યકારે, છંદમાં ખરેખર ગેાવવા સારૂં, તેમનું ખાસ ન મ ન લખતાં શિવાતનુજ' ના વિશેષણદ્વારા તેનામ સૂચવ્યું છે. પ્રે. લ્યુડસ, આ વાત ખરેખર સમજી શકયા નથી તેથી તેણે શિવાતનુજ એટલે પાવતી સુત ‘ગણેશ ’ જણાવ્યા છે. પરંતુ તે એટલું નથી વિચારી શકયે કે એક જૈનમંદિર અને મહાન જૈનનરની પ્રશસ્તિમાં ગણેશ જેવા પૈારાણિક દેવની શા હેતુએ સ્તવના કરવામાં આવે ? ૫૧૨ [ આબુ પર્વત Page #538 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે, ન, ૬૪ ] (૧૦૫) અવલાકન. શ્લોકમાં, આ મત્રિઓની છ હેનેાનાં નામે છેઃ-(૧) જાહ્. (૨) માગે. (૩) સાઊ. (૪) ધનદેવી. (૫) સેહગા. (૬) વયજૂ. અને (૭) પરમલદેવી. ૧૮ માં શ્લોકમાં વિ કહે છે કે-અધરાજના આ ચારે પુત્રા બીજા કાઈ નહિ પણ પૂર્વે દશરથ રાજાના રામાદિક જે ૪ પુત્રા હતા તેજ, એકજ માતાના ઉદરમાં જન્મવાના લાભથી ફરી પૃથ્વી ઉપર અવતર્યાં છે. ૧૯ માં કાવ્યથી ૨૪ માં લગીમાં, વસ્તુપાલ અને તેજપાલ~~~અને ભાઇઓના અદ્વિતીય સાહા અને સત્કૃત્યમાં સદૈવ સહચારની પ્રશ‘સા કરવામાં આવી છે. કિવ કહે છે કે, પોતાના ન્હાનાભાઈ તેજપાલ સહિત વસ્તુપાલ, ધુમાસ અને વસંતતુની માફક કોને આનદ નહિં આપે ? અર્થાત્ સર્વને આપે છે. ( ૫. ૧૯ ) સ્મૃતિમાં કહેલુ` છે કે મનુષ્યે માર્ગમાં એકાકી સ’ચરણુ ન કરવુ', તેથીજ જાણે વસ્તુપાલ અને તેજપાલ અને ભાઈ ધમાર્ગોમાં સાથે વિચરણ કરતા હાય તેમ લાગે છે. ( ૫. ૨૦) આ બંને ભાઈઓએ, આ ચતુર્થ ( કલિ ) યુગમાં પણ, પોતાના જીવનદ્વારા મૃતયુગના સમવતાર કર્યા છે. (૫. ૨૧) મુક્તામય ( રાગરહિત-નિરોગી) એવું, આ ભ્રાતાઓનું સુંદર શરીર ચિરકાલ સુધી આ જગમાં વિદ્યમાન રહે, કારણ કે એમની કીતિથી આ મહીવલય મુકતામય ( માક્તિ રૂપ ) પ્રતિભાસે છે. ( ૫. ૨૨ ) પૃથ્વીને સર્વે બાજુથી, ધર્મસ્થાના વડે અકિત કરતા આ અયુગલે કલિકાલના ગળે પગજ મૂકયું છે. ( ૫. ૨૪. ) પછીના ૩ કાવ્યેામાં ચાલુકયાની ( વાઘેલા) શાખાનુ વર્ણન છે. એ શાખામાં, અર્થારાજ નામના એક તેજસ્વી પુરૂષ થયા. તેના પુત્ર લવણુપ્રસાદ અને તેને વીરધવલ * થયા. અનંતરના (૨૮–૨૯) એ પદ્યામાં, આ બધુયુગલે વીરધવલને તેના રાજકાર્યમાં જે અપૂર્વ સહાયતા કરી છે અને તેના રાજ્ય અને યશના જે વિસ્તાર વધાર્યા છે તેની * આ રાજાએ–( રાષ્ટ્રકા ) વિષયે, ગુજરાતી રાસમાલા ભાગ ૧, માં “ વાધેલા વિષે ભાષાંતર ફત્તાના વધારા ” શીક પ્રકરણ ( પૃ′ ૪૧૦ થી ૧૦૮ ) માં સવિસ્તર લખવામાં આવ્યું છે. તેથી જિજ્ઞાસુએ ત્યાં જોઇ લેવુ. ૧૪ ૫૧૩ Page #539 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ, (૧૬) [ ગિરનાર પર્વત પ્રશસા કરી છે. કવિ કહે છે કે–વીરધવલ, ઘુંટણ સુધી લાંબી ભુજાઓ સમાન પિતાના જાનુ પાસે રહેનારા આ બંને મંત્રિઓ દ્વારા સુખ અને લક્ષ્મીનું આલિંગન કરે છે. ૩૦–૩૧ પદ્યમાં અબુદગિરિ (આબુ પર્વત) નું મહાસ્ય વણિત છે. અને પછી પરમારને ઈતિહાસ પ્રારંભ થાય છે. એ આબુ પર્વત ઉપર વસિષ્ઠર્ષિના યજ્ઞકુંડમાંથી એક પુરૂષ ઉત્પન્ન થયે જેણે “પર” (શત્રુઓ) ને સંહાર કર્યો. આથી તેનું નામ “પરમારણ” (પરમાર) પડ્યું. (૫.૩૨) પછી એને વશ પણ “પરમારના નામે પ્રસિદ્ધિ પામ્યો. એ વંશમાં પાછળથી ધૂમરાજ નામને પરાક્રમી પુરૂષ થયે. (૫૩૩) તદનેતર ધંધુક અને ધ્રુવભટ નાદિ અનેક રાજા એ વશમાં થયા પછી રામદેવ નામે રાજા થયે. (પ. ૩૪) રામદેવને યોધવલ . નામને પ્રતાપી પુત્ર થયે, જેણે ચાલુક્યનુપતિ કુમારપાલના શત્રુ માલવપતિ બલ્લાલને ચઢી આવેલ જાણી તુરત તેની સામે થયે અને તેને મારી નાંખે. * આ યાધવલના સમયને એક લેખ, સં. ૧૨ ૦૨ (ઈ. સ. ૧૧૪૬ ) ને માઘ સુદી ૪ ના દિવસને સિરોહી રાજ્યમાં આવેલા અજારી નામના ગાંવમાંથી મળેલે છે, તેમાં આને “મહામંડલેશ્વર' ( સામંત) –પરમાર કૂર્તમામ રેશ્વર –-લખેલ છે. આની પટરાણીનું નામ સૌભાગ્યદેવી હતું. અને તેલંકીવંશની હતી. હેમચંદ્રાચાર્યના પાત્રમાર્ચ માં જણાવેલું છે, કે કુમારપાલ જ્યારે ચાહાણરાજા અર્ણોરાજ ઉપર ચઢાઈ લઈ ગયે તે વખતે ( વિક્રમ સં. ૧૨૯૭-ઈ. સ. ૧૧૫૦) આબુનો રાજા વિક્રમસિંહ હતો અને તે આબુથી કુમારપાલની સેના સાથે થયો હતો. જિનમંડનના કુમારપાલપ્રબં” અને બીજા ચરિત્ર ગ્રંથોમાં જણાવેલું છે, કે વિક્રમસિંહ લડાઈના વખતે કુમારપાલના શત્રુ અર્ણરાજ સાથે મળી ગયો. હો, જેથી કુમારપાલે તેને કેદ કરી તેના ભત્રીજા યશોધવલને આબુનું રાજ્ય આપ્યું હતું. આ ઉપરથી જણાય છે કે યશોધવલ, કુમારપાલને સામંત હતા અને જ્યારે માલવાના રાજા બલ્લાલે, ગુજરાત ઉપર ચઢાઈ કરી, ત્યારે, કુમારપાલ તરફથી યશોધવલ તેની સામે થયો અને અંતે તેને પકડી મારી નાંખ્યો. ૫૧૪ Page #540 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે નં. ૬૪] (૧૦૭) અવલોકન ૩૬-૩૭ પદ્યમાં, ધવલના પરાક્રમી અને પ્રતાપી પુત્ર ધારાવર્ષનું વર્ણન છે. તેણે કોંકણાધીશને માર્યો હતો અને તે મૃગયાને ખૂબ વિલાસી હતે.* કુમારપાલે માલવપતિ બલાલને જીત્યો હતો એ વાત સોમનાથ પાટણના ભાવબહસ્પતિ વાળા વલભી સંવત ૮૫૦ ( ઈ. સ. ૧૧૬૯ ) ના લેખમાં, તથા વીંતિમુી વિગેરે બીજા પણ અનેક પ્રામાણિક ઐતિહાસિક થોમાં ઉપલબ્ધ થાય છે પરંતુ એ રાજા કયા વંશને હતો તે હજુ સુધી જ્ઞાત નથી. છે. લ્યુડસ જણાવે છે કે –“ બલ્લાલ નામને કોઈ પણ રાજા માલવાના પરમાર વંશની યાદીમાં નથી. અને તે એ વંશનો હવે એ માનવું પણ અશક્ય છે. તેથી, તે કેવી રીતે માલવાને રાજા થયે, એ પ્રશ્નનો ઉત્તર આપવો હાલમાં સરલ નથી. પણ, પ્રે. કલહોને આ બાબત ઉપર જે વિચાર કર્યો છે તે તરફ હું ધ્યાન ખેંચુ છું—“ (માલવાના પરમાર રાજા યશોવર્ધ્વનનું નિધન ઈ. સ. ૧૧૩૫ થી ૧૧૪૪ ની વચમાં થયેલું હોવું જોઈએ, અને તે પછી માલવાનું રાજ્ય અસ્તવ્યસ્ત સ્થિતિમાં મૂકાણું હતું. આ સ્થિતિ, કેટલાંકના મનમાં તેને જીતવાનો અગર પચાવી પાડવાને મનોરથ પ્રજવલિત કરે, એ બનવા જોગ છે.” તેથી, બલાલ માલવાનો કોઈ પ્રથમ ખંડિયે રાજા હોય અને પછી તે સ્વતંત્ર થઈ, ગુજરાત ઉપર ચઢી આવવા જેટલું સાહસ કરે તો તેમાં અસંભવ જેવું નથી. ૪ આના સંબંધમાં, પં. ગારીશંકર હીરાચંદ ઓઝા એ પિતાના સિલ્દી જ તિહાસ” નામના હિન્દી પુસ્તકમાં લખ્યું છે કે–ચશેધવલનો પુત્ર ધારાવર્ષ આબુના પરમારોમાં બહુજ પ્રસિદ્ધ અને પરાક્રમી થયો. એનું નામ અદ્યાપિ “ ધાર પરમાર ” ના નામે પ્રસિદ્ધ છે. ગુજરાતના સેલંકી રાજા કુમારપાલે કોંકણના રાજા * ઉપર ચઢાઈ કરી તેમાં આ સાથે હતા, અને તેણે (કુમારપાલે) ત્યાં (બીજી ચઢાઈમાં) જે વિજય મેળવ્યો તે, એનાજ વીરત્વને આભારી હતે. ‘તાજુલ મઆસિર’ નામે ફારસી તવારીખથી જણાય છે, કે, હિ. સ. ૧૯૩ ( વિક્રમ સં. ૧૨૫૪=ઈ. સ. ૧૧૯૭ ) ના સફર મહિનામાં કુતબુદ્દીન ઐબકે અણહિલવાડ ઉપર ચઢાઈ કરી તે * આ, ઉત્તર કોંકણને શિલારાવંશી રાજ મલ્લિકાર્જુન હશે. * આ ચઢાઈ ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ (બી-બાલ મૂળરાજ ) ના સમયે થઇ હતી. ૧૫ Page #541 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૦૮). [ આબુ પર્વત પછીના બે કાવ્યમાં, ધારાવર્ષના ભાઈ પ્રહૂલાદનની + પ્રશંસા કરવામાં આવી છે. તેણે સામતસિંહ સાથેની લડાઈમાં અનુપમ વીરતા દેખાડી હતી અને તેની તલવારે ગુર્જરપતિનું રક્ષણ કર્યું હતું. (૫, ૩૮-૩૯). વખતે આબુની નીચે | ખૂબ લડાઈ થઈ જેમાં તે ધારાવર્ષ ) ગુજરાતની સેનાના બે મુખ્ય સેનાપતિઓમાંને એક હતો. એ લડાઈમાં ગુજરાતના સન્યની હાર થઈ, પરંતુ એજ જગ્યાએ વિ. સં. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૮) માં જે લડાઈ થઈ તેમાં શાહબુદ્દીન ગેરી ઘાયલ થયે હતો અને હારીને તેને પાછું ફરવું પડયું હતું. આ લડાઈમાં પણ ધારાવર્ષનું વિદ્યમાનત્વ જણાય છે. એના રાજ્યકાલના ૧૪ શિલાલેખે અને એક તામ્રપત્ર મળ્યું છે, જેમાં સાથી પ્રથમ લેખ વિ. સં. ૧૨૨૦ ( ઈ. સ. ૧૧૬ ૩ ) ક સુદી ૫ ને કાયદ્રાં ગાંવમાંથી અને સૌથી છેલ્લે વિ. સં. ૧૨૭૬ (ઈ. સ. ૧૨૧૯) શ્રાવણ સુદી ૩ ને મકાબલ ગાંવથી થોડી દૂર આવેલા એક નાના સરખા તળાવની પાળ ઉપર ઉભા રહેલા આરસના સ્તંભ ઉપર બોલે છે. આ લેખો ઉપરથી જણાય છે કે એણે ઓછામાં ઓછા ૫૬ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું . - + પ્રફ્લાદને પિતાના નામથી “ પ્રલાદનપુર ' નામનું નવીન શહેર વિસાવ્યું હતું જે આજે “પાલણપુર” ના નામે ઓળખાય છે. એ વીર હેવા ઉપરાંત વિદ્વાન પણ ઉત્તમ પ્રકારનો હતો. એની વિદ્વત્તાના વખાણ સોમેશ્વરે પિતાની વિપુલ માં (સગ ૧, શ્લોક ૨૦-૨૧ ) તથા આજ પ્રશસ્તિના આના પછીના આગલા પઘોમાં કરેલાં છે. એનું રચેલું રામ નામનું સંસ્કૃત નાટક ઉપલબ્ધ છે. સારધ૨પદ્ધતિ અને જલ્પણની અજિ. મુવી માં પણ આના બનાવેલાં કેટલાંક પદ્ય ઉધૂત કરેલાં છે. ૪ આ સામંતસિંહ ક્યાને રાજા હતો એ વિષયમાં હજુ સુધી પૂર્ણ નિશ્ચાયક પ્રમાણ મળ્યું નથી. તોપણ ઘણુ ખરા વિદ્વાનો ધારે છે તેમ તે મેવાડને ગુહિલ રાજા સામંતસિંહ હોવો જોઈએ. 3. લ્યુડર્સ આ વિષયમાં જણાવે છે કે – જે ગુર્જર રાજાનું રક્ષણ, સામંતસિંહના હાથમાંથી પ્રહલાદને + આ લટાઈ આબુ નીચે કાયઢાં ગાંવ અને આબુની વચ્ચે થઈ હતી, જેનું વૃત્તાંત “ તાજુલમઆમિર ” નામે ફારસી તવારીખમાં છે. ૫૧૬ Page #542 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૬૪] (૧૯) અવલોકન ધારાવર્ષને સુત સેમસિંહ થયે જેણે પિતાના પિતાથી તે રતા પ્રાપ્ત કરી હતી અને પિતૃવ્ય (કાકા–પ્રહલાદન) થી વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી. (પ. ૪૦) સેમસિંહને પુત્ર-વસુદેવના કૃષ્ણની માફક, કૃષ્ણરાજ નામે થયે + કર્યું હતું તે ગુજ૨ રાજા ભીમદેવ (બીજો) હેવો જોઈએ. પરંતુ આ સામંતસિંહ કોણ છે તે નક્કી કરવું સરલ કાર્ય નથી. પ્રસ્તુત લેખમાં, તે વિષયમાં કાંઈ પણ વિશેષ આપ્યું નથી. તેમજ તે વખતે આ (સામંતસિહ ) નામના ઘણું રાજાઓ હોવાથી તે ક રાજા હશે એ સહેલાઈથી સિદ્ધ થઈ શકે તેમ નથી. મારા મત પ્રમાણે આ લેખન સામંતસિંહ તે આબુ $ પર્વત ઉપરના તથા સાદડીના લેખમાં આવેલા સામંતસિંહ નામનો ગુહિલરાજા હશે પણ આબુના લેખમાં, ઇ. સ. ૧૧૨૫ માં થયેલા વિજયસિંહ પછી તે પાંચમે નંબરે છે અને તેજસિંહથી પાંચ પેઢી પ્રથમ છે. આ તેજસિંહનો ચિરગઢને લેખ વિ. સં. ૧૩૨૪ ( ઈ. સ. ૧૨૫૭ ) નો છે. આ ઉપરથી એમ માલુમ પડે છે કે તે ઈ. સ. ૧૨૦૦ માં રાજ્ય કરતો હોવો જોઈએ અને તેને પ્રતિસ્પર્ધી પ્રલાદન ઈ. સ. ૧૨૦૦ માં યુવરાજ હતું, તેથી આ બેનો સમય બરાબર મળી રહે છે. વળી ગુહિલને દેશ મેદપાટ (મેવાડ ) ચંદ્રાવતીના પરમારના રાજ્યની સીમા નજીક આવેલો છે. આથી પણ મહારે મત યુકિયુક્ત જણાશે. તેમજ પિતાના રાજાને ગુહિલ રાજાના હાથમાંથી પ્રલાદન બચાવ કરે એ પણ સ્વભાવિક જ છે. ચાલુક્યો અને ગુહિલેનો આવો વિરોધાત્મક સંબંધ હતું, એ વિરધવલના પુત્ર વીસલદેવના લેખ ઉપરથી સિદ્ધ થાય છે. આ લેખમાં રાજાને આ પ્રમાણે વિશે પણ આપવામાં આવ્યું છે. “મેપાશર્યુષ્યરીવોના -૫-” ઈત્યાદિ. + સેમસિંહ, તેજપાલના બંધાવેલા એ મંદિરની પૂજા આદિના ખર્ચ માટે પિતાના રાજ્યના બાર નામના પરગણામાંનું ડબાણી નામનું ગામ દેવદાન તરીકે અર્પણ કર્યું હતું. એ ગામ આજે ડભાણના નામે પ્રસિદ્ધ છે. ત્યાંથી વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯) ના શ્રાવણ સુદી ૫ ના દિવસને એક લેખ પ્રાપ્ત થયો છે જેમાં એ મંદિરનું અને તેજપાલ $ જુઓ, ઈનડીયન એન્ટીકરી, પુ. ૧૬, પૃ. ૩૪પ. * જુઓ, ભાવનગરનું લેખ સંગ્રહ નામનું પુસ્તક પૃ ૧૧૪. ૫૧૭ Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૧૧૦ ). [આબુ પર્વત ૪૩ થી ૪૯ સુધીનાં કાવ્યોમાં, વસ્તુપાલ અને તેના પુત્ર જૈત્રસિંહ (અથવા જયંતસિંહ) જે લલિતાદેવીને પુત્ર હતા, તેની પ્રશંસા કરવામાં આવી છે. તથા તેજપાલ મંત્રીની બુદ્ધિ અને ઉદારતાનું વર્ણન કરવામાં આવ્યું છે. - આ પછી તેજપાલની પત્ની અનુપમાદેવીનું વશવર્ણન શરૂ થાય છે. ચંદ્રાવતી નગરીમાં પ્રાગ્વાટવંશમાં શ્રીગાગા નામે શેઠ થયે. ( પ. ૫૦) તેને પુત્ર ધરણિગ થે. (૫. પ૧) તેની સ્ત્રી ત્રિભુવનદેવી હતી જેનાથી અનુપમા નામે કન્યા થઈ. અને તે તેજપાલને પરણાવવામાં આવી. (૫. પર–૩) એ અનુપમા, નીતિ, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય અને ઉદારતા આદિ ગુણે કરી અનુપમ હતી. તેણે પિતાના ગુણથી પિતા અને શ્વશુરના બંને કુલે ઉજજવલ કર્યા હતાં. (પ. ૫૪) એ અનુપમા દેવીથી તેજપાલને લાવણ્યસિંહ (અથવા લુણસિંહ) નામે પુત્ર થે. (પ. ૫૫-૬) તેજપાલના હેટા ભાઈ મત્રિ મલ્લદેવને પણ તેની લીલુકા નામે પત્નિથી પૂર્ણસિંહ નામે પુત્ર થયે અને તેને પણ તેની સ્ત્રી અલ્હણદેવીથી પેથડ નામના સુપુત્ર જન્મે. (૫. પ૮) મંત્રી તેજપાલે પોતાની પત્ની અનુપમાદેવી અને પુત્ર લાવણ્યસિંહના કલ્યાણાર્થે, આ નેમિનાથનું મંદિર બનાવ્યું. (૫. ૬૦) તેજપાલ મંત્રિએ, શંખ જેવી ઉજલી–આરસ પહાણની શિલાઓ વડે આ ઉચ્ચ અને ભવ્ય નેમિનાથનું મંદિર બનાવ્યું છે. તેની આગળ એક વિશાલ મંડપ અને આજુબાજુ બલાન સહિત પર બીજા ન્હાના જિનમંદિર બનાવ્યાં છે. (પ. ૬૧) તથા, એમાં (૧) ચંડપ. (૨) ચંડપ્રસાદ. તથા તેની સ્ત્રી અનુપમાદેવીનું નામ ઉલિખિન છે. એના સમયના ૪ લેખો મળ્યા છે જેમાં સૌથી પ્રથમ તે સં. ૧૨૮૭ ને આ પ્રસ્તુત લેખ છે અને સાથી પાછળનો ઉકત સં. ૧૨૪૩ ને ડમાણીને દેવક્ષેત્ર સંબંધી છે. સોમસિંહ, પિતાની હયાતીમાં જ પિતાના પુત્ર કૃષ્ણરાજદેવ (અથવા કાન્હડદેવ) ને યુવરાજ બનાવી દીધો હતો અને તેના હાથખર્ચ માટે નાણે નામનું ગામ ( જે જોધપુર રાજ્યને ગોડવાડ ઈલાકામાં આવેલું છે ) આપ્યું હતુંसिरोही राज्य का इतिहास | पृष्ट, १५३-४ । ૫૧૮ Page #544 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. ન. ૬૪ ( ૧૧ ) અવલાકન, (૩) સામ. ( ૪ ) અન્ધરાજ; અને (૫) લણિગ. (૬) મલ્લુદેવ. (૭) વસ્તુપાલ. (૮) તેજપાલ; એ તેના ચાર પુત્રો; તથા ( ૯ ) વસ્તુપાલ સુત જૈત્રસિંહ અને (૧૦) તેજપાલ પુત્ર લાવણ્યસિહ, એમ ૧૯ પુરૂષોની હાથિણી ઉપર આરૂઢ એવી ૧૦ મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ એવી દેખાય છે, કે જાણે દશ દિક્પાલે જિનેશ્વરના દર્શન માટે ન આવતા હોય ? ( ૫. ૬૨-૩ ) વળી, આ દશે હસ્તિનીરૂઢ મૂર્તિની પાછળ ખત્તક બનાવ્યા છે અને તેમાં આ દશે પુરૂષોની, તેમની સ્ત્રિઓ સાથે મૂર્તિ બનાવી સ્થાપન કરવામાં આવી છે. ( ૫. ૬૪) આના પછીના શ્લોકમાં જણાવેલુ` છે કે- સકલ પ્રજા ઉપર ઉપકાર કરનાર મંત્રી વસ્તુપાલની પાસે તેજપાલ તેવીજ રીતે શેલે છે જેમ સરોવરના કિનારે આમ્રવૃક્ષ શાલે છે. (૫. ૬૫ ) આ બંને ભાઈઓએ દરેક શહેર, ગામ, માર્ગ, અને પર્વત આદિ સ્થળે, જે વાવ, કુવા, પરબ, અગીચા, સરેશવર, મંદિર અને સત્રાગાર આદિ ધર્મસ્થાનાની નવી પરપરા બનાવી છે તથા જીર્ણોદ્ધાર કર્યાં છે તેમની સખ્યા પણ કાઈ જાણતા નથી. ( ૫. ૬૬-૮ ). આ પછી, ચાપના વશના ધર્માચાર્યાંની નામાવલી આપવામાં આવી છે. ચડપના ધર્માંચામાં નાગેન્દ્રગચ્છના હતા અને તેમાં પૂર્વે શ્રીમહેન્દ્રસૂરિ થયા. તેમના શિષ્ય શ્રીશાંતિસૂરિ થયા. તેમના પટ્ટધર શ્રીઆન'દસૂરિ અને તેમના શ્રીઅમરસૂરિ થયા. અમરસૂરિની પાટે શ્રીહરિભદ્રસૂરિ થયા અને તેમના શિષ્ય શ્રીવિજયસેનસૂરિ થયા કે જેમણે એ મંદિરની પ્રતિષ્ઠા કરી. વિજયસેનસૂરિના શિષ્ય શ્રીઉદયપ્રભસૂરિ છે કે જેમના પ્રતિભારૂપ સમુદ્રની સુંદર સૂતિ સ્વરૂપ મુકતાવલિ વિશ્વમાં શૈાલી રહી છે. ( ૫. ૬૯-૭૧ ) છર માં લેાકમાં કવિએ મ'ગલ ઈચ્છી આ પ્રમાણે સમાપ્તિ કરી છે જ્યાં સુધી આ અર્બુદ પર્વત વિદ્યમાન છે ત્યાં સુધી આ ધર્મસ્થાન અને એના મનાવનાર જગત્માં ઉદિત રહે. ( ૫. ૭૨ ) ચાલુકય રાજા વડે જેના ચરણ કમલ પૂજાયલા છે એવા શ્રીસેામેશ્વરદેવે, એ ધર્મસ્થાનની, આ રમણીય પ્રશસ્તિ મનાવી છે. ૫. ૭૩ ) શ્રીનેમિનાથ તીર્થંકર છે ૫૧૯ Page #545 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનઐનલેખસંગ્રહ. ( ૧૧૨ ) [ગિરનાર પર્વત અને તેમની શાસનરક્ષિકા દેવી અંખિકાની કૃપાથી, અર્બુદાચલ ઉપરની આ પ્રશસ્તિ વસ્તુપાલના વશને સ્વસ્તિ કરનારી થાઓ. ( ૫. ૭૪ ) છેવટે ગદ્યમાં જણાવ્યું કે- સૂત્રધાર કેણુના પુત્ર ધાંધલના પુત્ર ચડેશ્વરે આ પ્રશસ્તિ શિલા ઉપર ટાંકણા વડે કેાતરી છે. શ્રીવિક્રમ સવ ૧૨૮૭ ના ફાલ્ગુણવિદ ૩ રિવવારના દિવસે નાગેન્દ્રગચ્છના આચાર્ય શ્રીવિજ્યસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી છે, ( ૬૫ ) ઉપરના નં. ૬૪ના લેખવાળા દેવાલયના અગ્રભાગમાં આ નં ૬૫ વાળા લેખ પણ એક ગાખલામાં વૈતશિલા ઉપર કેતરવામાં આવેલા છે. પ્રો. ડ્યુડર્સ જણાવે છે કે C व આ લેખ ૨' ૧૧" પહેાળા તથા ૧ ૧૦ લાંખે છે. દરેક અક્ષરનું કદ ૐ” છે. પુકિત ૧-૨ ના આર્ભમાં તથા અંતમાં તેમજ પંકિત ૩-૪ ના અંતમાં અક્ષરા જીણુ થઇ ગયા છે. કારણ કે આ શિલાને! થાડેા થડા ભાગ કાપી ાંખવામાં આવ્યા છે, અગર તે ભાંગી ગયા છે. ઉપરના લેખ જેવીજ લિપિ છે. પક્તિ ૧ માં આવેલા ઓમ્ નો, કિત ૧૫-૧૭- ૨૪ માં આવેલા ઑસવાર તથા પક્તિ ૨૭ માં આવેલા ગોરાસા ના કો થી જુદો પડે છે. સવ ઠેકાણે વ ને બદલે 7 વાપરેલે છે, માત્ર પોંકિત ૨૭ માં શ્રીમાત!મવુ અને ઉપત્ય પતિમાં આવેલા થવુંવાર્ માં તે પ્રમાણે નથી. છેલ્લી એ પતિએ કાંઈક નવીનતા દર્શાવે છે, અક્ષરે જરા હેાટા છે અને કાંઇક બેદરકારીથી કાતરેલા છે, ર્ અને રા માં ઘણા ઠેક ણે ભિન્નતા જોવામાં આવે છે તેમજ વચ્ચે આવેલા ૬ અને ત્રો માં પણ તેમ છે. વળી ! તથા ને છઠેકાણે પંકિત ઉપર માત્રા કાડવામાં આવી છે. જેમકે-મેનાતે, મને,-પાર્થે, સૂરર્, તચો: અને વિજોયામાને. આ પદ્ધત્તિ પ્રથમની ૩૧ પંકિતએમાં માત્ર ત્રણ વારજ જોવામાં આવે છે, જેમકે-વર્ષે (૫. 1 ) વેન, (૫. ૨૬ ) અને પોસ ( પં. ૧૩ ) આ ઉપરથી ચોક્કસપણે એમ પ્રતિપાદન થાય છે કે છેલ્લી એ પતિ પાછળથી ઉમેરવામાં આવી છે. 7. આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે માત્ર ૩૦ મી પંક્તિમાં એક પદ્ય છે. આ વખતના તેમજ આ દેશના બીજા લેખાની માફક આ લેખમાં પણ ભાષા * ૫૨૦ Page #546 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે નં. ૬૫] (૬૧૩) અવલોકન. રૂ ઉપર ગુજરાતીના રૂઢ શબ્દોની અસર દષ્ટિગોચર થાય છે. વિશેષના પ્રાકૃત રૂપમાંજ છે અગર અદ્ધ સંસ્કૃત છે. વળી પંકિત ૩૬ માં “કુમાર” ને બદલે “ર” નો ઉપયોગ કર્યો છે તે પ્રાકૃત અસરના લીધેજ છે. ઘણીવાર કંઠ સમાસના એક પદને તથા થી જોડવામાં આવે છે. (પં. ૮-૯-૧૨૧૯-૨૦) નીચેના શબ્દો જાણવા જેવા છે—માર (પુ.)=બેજે. (પં. ૨૯); ગઢા (સ્ત્રી.) આઠ દિવસ સુધી ચાલનારે ઉત્સવ (પં. ૧૨, ૧૪, ૧૬ વિગેરે); વ્યાળિ (ન.) એક આમોદપ્રદ દિવસ (પં. ૨૬); તથા જ્ઞાતચ=ઉપર્યુકત જાતને (પં. ૧૦ ); મહાગન (પુ.) વેપારી (પં. ૧૦ ); ટચ (પુ.) એક જાતના અધિકારીઓ (પં. ૨૮); વથિ (પુ.) વાર્ષિક દિવસ (પં. ૧૨ ); સરવ=નું હોવું (પં. ૩, ૭, ૧૦) સારા (સ્ત્રી.) કાળજી, દેખરેખ (?) (પં. ૮ ); પંકિત ૬ માં પ્રતિષ્ઠાપિત ના અર્થમાં પ્રતિષ્ઠિત વાપરવામાં આવ્યા છે.” આ લેખમાં નેમિનાથનું દેવાલય બંધાવ્યાની, તથા તેમના ઉત્સવના નિયમોની, તેમજ દેવાલયના રક્ષણ વિગેરેની રાજકીય નેંધને સમાવેશ થાય છે. ” (લેખને સાર.). સંવત્ ૧૨૮૭ ના ફાલ્ગન વદિ ૩ રવિવારના દિવસે, શ્રીમદ અણહિલપુરમાં, ચેલુણ્યકુલકમલરાજહંસ અને સમસ્તરાજાવલી સમલકૃત મહારાજાધિરાજ શ્રી (ભીમદેવના) વિજયિ રાજમાં શ્રી વસિષ્ઠના યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયેલા-(પરમાર વશમાં) શ્રી ધૂમરાજદેવના કુલમાં અવતરેલા મહામંડલેશ્વર શ્રી સંમસિંહદેવના આધિપત્યમાં, તેજ શ્રીમહારાજાધિરાજ શ્રી ભીમદેવના પ્રસાદ. રાતમંડલમાં, શ્રી ચાલુક્ય કુત્પન્ન મહામંડલેશ્વર રાણક શ્રી લવણપ્રસાદદેવ સુત મહામંડલેશ્વર રાણક શ્રી વરધવલદેવને સમસ્ત મુદ્રાવ્યાપાર કરનાર (મહામાત્ય), શ્રીમદણહિલપુર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના ઠ૦ શ્રી ચંડપ સુત ઠ૦ શ્રી ચંડપ્રસાદ પુત્ર મહં૦ સેમ પુત્ર ઠ૦ શ્રી આસરાજ અને તેની ભાર્યા ઠ૦ શ્રી કુમારદેવીને પુત્ર, અને મહ૦ શ્રી મદ્યદેવ તથા સંઘપતિ મહં. શ્રી વસ્તુપાલ ન્હાને ભાઈ મજ શ્રી તેજપાલ, તેણે પોતાની ભાર્યા મહું શ્રી અનુપમદેવોના તથા ૧૫ Mus••••• ૫૨૧ Page #547 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૧૧૪). [ આબુ પર્વત તેની કુક્ષિથી અવતરેલા પુત્ર મહેબ શ્રી લુણસિંહના પુણ્ય અને યશની અભિવૃદ્ધિ માટે, શ્રી અર્બુદાચલ ઉપર, દેઉલવાડા ગામમાં, સમસ્ત દેવકુલિકાલંકૃત અને વિશાલ હસ્તિશાળવડે શેભિત “શ્રી લુણસિંહવસહિકા નામનું નેમિનાથ તીર્થંકરનું આ મંદિર કરાવ્યું. નાગેન્દ્રગચ્છના શ્રી મહેન્દ્રસૂરિની શિષ્યસંતતિમાં, શ્રી શાંતિસૂત રિના શિષ્ય, શ્રી આણંદસૂરિના શિષ્ય, શ્રી અમરચંદ્રસૂરિના પટ્ટધર શ્રી હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિએ, આ મંદિરની પ્રતિષ્ઠા કરી. આ ધર્મ સ્થાન (મંદિર)ની વ્યવસ્થા અને રક્ષણ માટે જે જે શ્રાવકે નિયમવામાં આવ્યા છે તેમનાં નામો આ પ્રમાણે મહં. શ્રીમલદેવ, મહં. શ્રીવાસ્તુપાલ, મહં. શ્રી તેજપાલ આદિ ત્રણ ભાઈઓની સંતાન પરંપરાએ; તથા મહં. શ્રીલુણસિંહના માતુપક્ષમાં (મેશાળમાં) ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટજ્ઞાતિના ઠ૦ શ્રી સાવદેવના પુત્ર,ઠ, શ્રી શાલિગના પુત્ર, ઠ૦ શ્રી સાગરના પુત્ર,ઠ૦ શ્રી ગાગાના. પુત્ર, ઠ૦ શ્રી ધરણિગ, તેને ભાઈ મહં. શ્રી રાણિગ, મહંશ્રી લીલા તથા ઠ૦ શ્રી ધરણિગની ભાર્યા ઠ૦ શ્રી તિહણદેવીની કુક્ષિથી જન્મેલી મહં. શ્રી અનુપમાદેવીના ભાઈ ઠ૦ શ્રી ખીંબસીહ, ઠ૦ શ્રી આંબસહ, અને ઠ૦ શ્રી ઉદલ તથા મહંશ્રી લીલાના પુત્ર મહું. શ્રી લુણસિંહ તથા ભાઈ હ૦ શ્રી જગસાહ અને ઠ૦ રત્નસીહના સમસ્ત કુટુંબે તથા એમની જે સંતાન પરંપરામાં થાય તેમણે, આ ધર્મસ્થાનમાં સ્નાન : ચંદ્રાવતી પરમારોની રાજધાની હતી. તે એક સાંદર્યપૂર્ણ અને વૈભવલિની નગરી હતી. તે આજે સર્વથા નષ્ટ થઈ ગઈ છે. માત્ર કેટલાક ઐતિહાસિક પ્રબંધ-લે શિવાય તેનું નામ પણ આજે અસ્તિત્વમાં નથી. એના વિષયમાં પં. ગૌરીશંકર ઓઝાએ, પિતાના સિરર આ તહાસ પામક પુસ્તકમાં આ પ્રમાણે જણાવે છે – “ચંદ્રાવતી–આબુરોડ સ્ટેશનથી લગભગ ૪ માઈલની દક્ષિણે દૂર દૂર સુધી ચંદ્રાવતી નામક પ્રસિદ્ધ અને પ્રાચીન નગરીના ખંડેરો નજરે પડે છે. આ નગરી પહેલાં પરમારની રાજધાની હતી અને બહુજ સ્મૃદિશાલિની હતી. એ વાતની સાક્ષી, આ સ્થાને જે અનેક ભગ્નમંદિરનાં ચિહે તથા ઠેકાણે ઠેકાણે પડી રહેલા આરસ ૫૨ ૨ Page #548 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૫ (૧૧૫) અવલોકન, . ~~~~~~~~~~~~~~ ~~~~~ ~ ~~~~~~~~ ~~~~ ~~~~ . અને પૂજન આદિક સઘળા (દેવપૂજા સંબંધી) કાર્યો સદૈવ કરવાં અને નિર્વાહવાં. તથા, શ્રી ચંદ્રાવતીના બીજા પણ સમસ્ત મહાજન અને સકલ જિનમંદિર પૂજક આદિ શ્રાવક સમુદાયે પણ તેમજ કરવું. પછી, ઉવરણ અને કીસરઉલી ગ્રામના, પ્રાગ્વાટ, ધર્મટ આદિ જુદી જુદી જાતના આગેવાન શ્રાવકનાં નામે આપ્યાં છે. અને જણાવ્યું પહાણના ઢગલાઓ છે, તે સ્પષ્ટ રીતે આપી રહ્યા છે. મંત્રી તેજપાલની ધર્મપરાયણ અને પતિવ્રતા પત્ની અનુપમાદેવી આજ નગરીના રહેવાસી પારવાડ મહાજન ગગાના પુત્ર ધરણિગની પુત્રી હતી. કહેવાય છે કે, જ્યારે જ્યારે મુસલમાનોની સેનાઓ આ રસ્તે થઈને નિકળતી ત્યારે ત્યારે આ વૈભવશાલિની નગરીને લૂંટવામાં આવતી હતી. આવી વિપત્તિના લીધે આખરે આ નગરી સર્વથા ઉજડ થઈ ગઈ અને અહિંના રહેવાસિઓ પ્રાચક્કરીને ગુજરાતમાં જઈ વસ્યા. અહિં આરસપહાણના બનેલાં ઘણું મંદિર હતાં જેમાંના કેટલાએકનાં દ્વારા, તોરણે, અને મૂર્તિઓ આદિ ઉપકરણો ઉખાડી ઉખાડી લેઓએ દૂર દૂરના બીજા મંદિરમાં લગાડી દીધાં, અને જે બાકી રહ્યાં હતાં તે રાજપૂતાના માલવા રેલ્વેને કંટ્રાકટરોએ તોડી હાંખ્યાં. ઈ. સ. ૧૮૨૨ ( વિ. સં. ૧૮૭૯) માં “રાજસ્થાન” નામક પ્રસિદ્ધ ઇતિહાસના લેખક કર્નલ ટાડા સાહેબ અહિં રખાવ્યા હતા. તેમણે પિતાના “ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડીઆ ’ નામનું પુસ્તકમાં અહિંના બચેલા કેટલાંક મંદિરાદિનાં ચિત્રો આપ્યાં છે, જેમનાથી તેમની કારીગરી અને સુન્દરતા આદિનું અનુમાન થઈ શકે છે. ઈ. સ. ૧૮૨૪ (વિ. સં. ૧૮૮૧) માં સર ચાર્લ્સ કોલિવલ સાહેબ પોતાના મિત્રો સાથે અહિં આવ્યા ત્યારે આરસપહાણના બનેલાં ર૦ મંદિરો અત્રે ઉભાં હતાં જેમની પ્રશંસા એ સાહેબે કરી છે. વર્તમાનમાં આ જગ્યાએ એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. એક વૃધ્ધ રાજપૂતે વિ. સં. ૧૯૪૪ માં હને અહિંના મંદિરની બાબતમાં કહ્યું હતું કે “રેલ્વે (રાજપૂતાના માલવા રેલ્વે) થવાની પહેલાં તો આ ઠેકાણે અનેક આરસના બનેલાં મંદિર વિદ્યમાન હતાં પરંતુ જ્યારે રેલ્વેના કંટ્રકટરેએ અહિંના પત્યરે લઈ જવા માટે કંટ્રાકટ લીધે ત્યારે તેમણે તે ઉભા રહેલાં મંદિરોને પણ તોડી પાડી, તેમના પત્થરે લઈ ગયા. આ વાતની જ્યારે રાજ્યને ખબર પડી ત્યારે તેમને તે પત્થર લઈ જતા બંધ કરવામાં આવ્યા, તેથી તેમના ભેગા કરેલા પત્થરોના ઢગલાઓ હજુ સુધી ચંદ્રાવતી અને માવલની વચમાં ઠેકાણે ઠેકાણે પડી રહેલા છે. અને કેટલાક પત્થરો સાંતપુરની પાસે પડેલા છે.” આવી રીતે એ પ્રાચીન નગરીના મહત્વને ખેદજનક અંત આવ્યો. હવે તો તે અનુપમ મંદિરનાં દર્શન મહાનુભાવ કર્નલ ટાડે આપેલા સુંદર ચિત્રો સિવાય કોઈપણ રીતે થઈ શકતાં નથી.– પૃષ્ઠ. ૪૧-૪૨, ૫૨૩ Page #549 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનટેનલે ખસ ગ્રહું. ( ૧૧ ) છે કે તેમણે આ મદિરની પ્રતિષ્ઠાની વર્ષગ્રંથિ (દરેક વર્ષગાંઠ ) ઉપર જે આાહિક મહેાત્સવ કરવામાં આવે તેના પહેલા દિવસે ચૈત્રવઢિ ૩ ત્રીજે સ્નાત્ર અને પૂજન આદિક ઉત્સવ કરવા. | આયુ આવીજ રીતે મીજા દિવસે–ચત્ર વદિ ૪ ના દિવસે, કાસહદગ્રામના જુદી જુદી જાતોના આગેવાન શ્રાવક એ, વર્ષ ગાંઠના આષ્ટહિક મહાત્સવના બીજા દિવસના મહાત્સવ ઉજવવા. પર્વત પચમીના દિવસે, બ્રહ્માણ વાસી શ્રાવકોએ, આઘ્યાહિક મહાત્સવના ત્રીજા દિવસના ઉત્સવ કરવા. છઠના દિવસે, ધઉલીગામના શ્રાવકાએ ચેાથા દિવસના ઉત્સવ કરવા. સાતમના દિવસે, મુડસ્થળ મહાતીર્થંવાસી તથા ફીલિણી ગામ નિવાસી શ્રાવકે એ પાંચમા દિવસના મહેાત્સવ ઉજવવા. અષ્ટમીના દિવસે, હું'ડાદ્રા ગામના અને ડવાણી ગામના શ્રાવકાએ છઠ્ઠા દિવસના મહેાત્સવ કરવા. નવમીના દિને મડાહડના શ્રાવકોએ સાતમા દિવસને મહેાત્સવ કરવા. દશમીના દિવસે સાહિલવાડાના રહેવાસી શ્રાવકેએ એ મહાત્સવના આઠમા દિવસના મહેાત્સવ ઉજવવે તથા અર્બુદ ઉપરના દેઉલવાડા ગામના નિવાસી સમસ્ત શ્રાવકાએ નેમિનાથ દેવના પાંચે કલ્યાણકા યથા દિવસે, પ્રતિવર્ષ કરવાં. આ પ્રમાણેની વ્યવસ્થા, શ્રી ચંદ્રાવતીના રાજા શ્રીસામસિંહ દેવે, તથા તેમના પુત્ર રાજકુમાર શ્રીકાન્હડદેવ પ્રમુખ કુમારેએ, અને ખીજા સમસ્ત રાજવગે, તથા ચંદ્રાવતીના સ્થાનપતિ ભટ્ટારક આદિ કવિલાસોએ ( કવિ વ=પતિ વ ?); તથા ગૂગલી બ્રાહ્મણ અને સમસ્ત મહાજનના સમુદૃાયે, તથા આબુ ઉપરના શ્રીઅચલેશ્વર અને શ્રીવસિષ્ઠ સ્થાનના, તેમજ નજીક રહેલાં દેઉલવાડા, શ્રીમાતામંહજી ગ્રામ, આય ગ્રામ, એરાસા ગ્રામ, ઉત્તર૭ ગ્રામ, સિહર ગ્રામ, સાલ ગ્રામ, હેઠઉંજી ગ્રામ, આખી ગ્રામ અને શ્રીધાંધલેશ્વર દેવના કોટડી ૫૨૪ Page #550 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૬૫ ] (૧૧૭) અવલોકન. આદિ બાર ગામમાં રહેનારા સ્થાન પતિ, તપોધન, ગુગલી બ્રાહ્મણ અને રાઠિય આદિ સમસ્ત પ્રજાવ, તથા ભાલિ, ભાડા પ્રમુખ ગામમાં રહેનારા શ્રી પ્રતીડારવંશના સર્વ રાજપુરૂએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે શ્રી નેમિનાથ દેવના મંડપમાં બેસી બેસીને મહં. શ્રી તેજપાલની પાસેથી પોતપોતાના આનંદ પૂર્વક શ્રીલુણસિંહવસહિકા નામના આ ધર્મસ્થાનનું સકલ રક્ષણ કાર્ય કરવાનું સ્વીકાર્યું છે તેથી પોતાનું એ વચન પ્રામાણિક રીતે પાલવા માટે આ સઘળા જોએ તથા એમની સંતાન પરંપરાએ પણ જ્યાં સુધી આ ધર્મ સ્થાન જગમાં વિદ્યમાન રહે ત્યાં સુધી આનું રક્ષણ કરવું. કારણ કે–ઉદારચિત્ત વાળા પુરૂષનું એજ વૃત્ત હોય છે કે જે કાર્ય સ્વીકાર્યું હોય તેનું અંત સુધી નિર્વહણ કરવું. બાકી કેવલ કપાલ, કમંડલું, વલ્કલ, વેત યા રક્ત વસ્ત્ર અને જટાપટલ ધારણ કરવાથી તે શું થાય છે ! તથા મહારાજ શ્રીમસિંહદેવે આ લુણસિંહવસહિકામાં વિરાજમાન શ્રી નેમિનાથ તીર્થંકરની પૂજા આદિના ખર્ચ માટે ડવાણી નામનું ગામ દેવદાન તરીકે આપ્યું છે. તેથી સેમસિંહદેવની પ્રાર્થના છે, કે–તેમના -પરમાર–વંશમાં જે કે ભવિષ્યમાં શાસક થાય તેમણે “આચંદ્રક ? સુધી આ દાનનું પાલન કરવું. એ પછી બે પળે છે જે કૃષ્ણષય નયચંદ્રસૂરિનાં રચેલાં છે અને તેમાં અર્બુદગિરિનું મહમ્ય વર્ણવામાં આવ્યું છે. અંતમાં, “સં. સરવણને પુત્ર સં. સિંહરાજ, સાધૂ સાજણ, સં. સહસા, સાઈદેપુત્રી સુનથવ પ્રણામ કરે છે. આ પ્રમાણે ઉલ્લેખ છે. આ લીટીના અક્ષરે, ઉપરના આખા લેખથી જુદા પડે છે તેથી જણાય છે કે કેઈએ પાછળથી ઉમેર્યું છે. હેટા તીર્થ સ્થળેમાં યાત્રિઓ આવી રીતે પિતાનું નામ છેતરાવવામાં પુણ્ય સમજતા હતા અને તેના માટે ખાસ દ્રવ્ય આપી આવાં નામ કોતરાવતા હતા. કેશરીઆજી વિગેરે ઘણે ઠેકાણે આવા હજારે નામ યત્ર તત્ર કોતરેલાં છે. પ૨૫ Page #551 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહું. ( ૧૧૮) [ગિરનાર પર્વત આ લેખમાં જણાવેલા ગામામાંના કેટલાંક ગામેાનાં નામેાના ખુલાસ આપતાં ડૉ. લ્યુડર્સ જણાવે છે કે-~~~ * આ લેખમાં જે જે સ્થાને વર્ણવ્યાં છે તેમાનાં નીચે લખેલાંને પત્તા મળી શકયા છે. અનુ દ ઉપરનું દેઉલવાડા તે હિંદુસ્તાનના નકશામાંનું ( Indian Atlas ) દીલવારા છે જે અક્ષાંસ ૨૪° ૩૬' ઉત્તર, તથા રેખાંસ ૭૨°૪૩’પૂર્વી ઉપર આવેલું છે. ઉમરણકી ગામ તે નકશાનું માઁ છે જે દીલવારાથી દક્ષિણ પૂર્વમાં ૭ માઇલ દૂર આવેલું છે. ઉલી ગામ તે ઉલી છે જે દીલવારાથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં ૮ માઈલ દૂર છે, મુડસ્થલ મહાતી તે નકશાનું મુરથલા હાઈ શકે જે દીલવારાથી ૮ માઈલ દૂર દક્ષિણ-પૂર્વમાં છે. ગડાહડ નામ નકશાનું ગડર છે જે દીલવારાથી દક્ષિણ-પશ્ચિમમાં ૧૧ માઇલ દૂર છે; કદાચ ગડાર ( ગડાદ ) ને બદલે ડર વપરાયુ હોય. સાહિલવાડા તે સેલવર છે જે દીલવારાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ૮ માઈલ દૂર છે, જે ગામે ખાસ કરીને અખ઼ુદ પર્યંત પાસે આવેલાં છે એમ જે કહેવામાં આવ્યુ છે તેમાંનું આયુય તે નકશામાંનુ આબુ છે જે દીલવારાથી દક્ષિણ-પશ્ચિમમાં 13 માઇલ દૂર છે. ઉતરચ્છ તે ઉતરજ છે જે દીલવારાથી ઉત્તર-પૂર્વમાં ૫ માઇલ દૂર છે. સિહર તે સર છે જે દીલવારાથી દક્ષિણ-પશ્ચિમમાં ૮ માઈલ દૂર છે. હે જી તે હેઠજી છે જે દીલવારથી દક્ષિણે એ માઇલ દૂર છે. કેાટડી તે નકશાનુ દીલવારાથી પૂર્વમાં સાત માઈલ ઉપર આવેલું કાંટડા હશે. સાલ ઘણુંખરૂ સાલગાંમ હશે જે દીલવારાથી દક્ષિણ-પૂર્વ-દક્ષિણમાં એક માઇલ છે. નકશામાં નામ આપ્યું છે તે ખે!હું ધારી એમ કહી શકાય કે, દીલવારાથી ઉત્તર-પશ્ચિમમાં આવેલુ ત્રણ માઈલ દૂર જે એહીઆ ગામ છે તે એરાસા હશે. "" (૬૬) આ નેમિનાથના મુખ્ય મંદિરની આજુબાજુ બીજી ન્હાની ન્હાની પર દેવકુલિકાઓ છેતે દરેક ઉપર જુદા જુદા લેખે છે. આ દેવકુલિકાએ ઉપર હાલમાં નવા અનુક્રમનાં નખરા લગાડેલાં છે. તેમાં ૩૯ માં ન'ખરની દેવકુલિકા ઉપર ન. ૬૬ નો લેખ આવેલા છે. લેખમાં કુલ ૪૫ ૫તિ છે. અક્ષરી મ્હાટા અને કેટલીક જગ્યાએ ઘસાઈ ગએલા છે, પર`તુ સારીપેઠે વાંચી શકાય તેવા છે. લેખમાં ભાષા જો કે સસ્કૃત ૫૨૬ Page #552 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. નં. ૬૫] (૧૧૯) અવલોકન, ********************************* વાપરવામાં આવી છે પરંતુ તે ઘણી જ વ્યાકરણ વિરૂદ્ધ છે તથા પ્રાકૃત પ્રગોથી ભરેલી છે. આ લેખમાં, વસ્તુપાલ અને તેજપાલે અનેક સ્થળે મંદિર અને મૂતિ આદિ કીર્તને કરાવ્યાં હતાં તેમાંનાં કેટલાકની નૈધ આપેલી છે. લેખને સાર આ પ્રમાણે છે– ‘સ્વસ્તિ. સં. ૧૨૯૬ ને વૈશાખ સુદી ૩. શત્રુંજય મહાતીર્થ ઉપર મહામાત્ય તેજપાલે નંદીસર (નંદીશ્વર) ના પશ્ચિમ મંડપ આગળ એક શ્રી આદિનાથ ભગવાનનું બિંબ, તથા વજાદંડ અને કલસ સહિત દેવકુલિકા બનાવી. તથા આજ (આબુ) તીર્થમાં મહં. શ્રીવસ્તુપાલે શ્રીસત્યપુરીય શ્રી મહાવીરબિંબ અને ખત્તક બનાવ્યાં. તથા વળી અહિયાજ પાષાણમય બિંબ, બીજી દેવકુલિકામાં બે મત્તક અને 2ષભઆદિ તીર્થકરેની ચોવીસી બનાવી. તથા ગૂઢમંડપમાં પૂર્વ બાજુના દ્વાર આગળ અત્તક, મૂતિયુમ અને તે ઉપર (૧) શ્રી આદિનાથ ભગવાનનું બિબ બનાવ્યું. ઉર્યંત ( ગિરનાર) ઉપર શ્રીનેમિનાથના પાદુકામંડપમાં શ્રી નેમિનાથનું બિંબ અને ખત્તક બનાવ્યું. આજ તીર્થ ઉપર મહં. શ્રીવાસ્તુપાલના કરાવેલા આદિનાથની આગળ મંડપમાં શ્રી નેમિનાથનું બિંબ અને ખત્તક બનાવ્યું. શ્રીઅર્બુદગિરિમાં શ્રી નેમિનાથના મંદિરની જગતમાં બે દેવકુલિકા અને ૬ બિબે બનાવ્યાં. જાવાલીપુર માં શ્રી પાર્શ્વનાથના મંદિરમાં આદિનાથનું બિંબ અને દેવકુલિકા કરાવી. શ્રીતારણગઢ (તારંગા) ઉપર શ્રી અજિતનાથ દેવચૈત્યના ગૂઢ મંડપમાં શ્રી આદિનાથબિંબ અને ખત્તક કરાવ્યાં. મહ + જાવાલીપુર તે મારવાડમાં જેધપુર રાજ્યમાં આવેલું જાલેર શહેર છે. - તારંગામાં, મંદિરના પ્રવેશદ્વારની બંને બાજુએ બે મોટા ગોખલાઓ જે બનેલા છે, અને જેમાં હાલમાં યક્ષ-યક્ષિણિઓની મૂર્તિઓ સ્થાપન કરેલી છે, તેના માટે આ ઉલ્લેખ છે. આ બંને ગોખલાઓ-બત્તક વસ્તુ પાલે પિતાના આત્મય માટે બનાવ્યાં છે. એમાં તે વખતે આદિનાથ ૫૨૭ Page #553 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસ ગ્રહ શ્રીઅણહિલ્લપુર ( પાટણ ) માં આવેલા શ્રીસુવિધિનાથ તીર્થંકરના તેમનું નવીન ખિ’બ સ્થાપન કર્યું. વીજાપુરમાં છે. દેવકુલિકા તથા શ્રીનેમિનાથ અને શ્રીપા નાથનાં બિ’એ મન:વ્યાં. શ્રીમૂલપ્રાસાદમાં કવલી ( ગાદી ? ) અને ખત્તક તથા આદિનાથ અને મુનિસુવ્રતસ્વામિની પ્રતિમાએ કરાવી. લાટાપલ્લી “ માં આવેલા શ્રીકુમારવિહારના [દ્ધારના સમયે શ્રીપાર્શ્વનાથના આગળના મ`ડપમાં પાર્શ્વનાથનુ ખિમ અને ખત્તક કરાવ્યું. [ ગિરનાર પર્વત હથી આવાપી ( વાવ ) ની નજીકમાં મંદિરના છાઁદ્ધાર કર્યો તથા ( ૧૨૦ ) ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. પાછળથી કાણુ જાણે શા કારણથી અને કઇ વખતે તેમનું ઉત્થાપન થયું તે જાણી શકાયુ નથી. વ માનમાં તે એમાં ઉપર જણાવ્યા પ્રમાણે યક્ષ અને યક્ષિણીની મૂર્તિ સ્થાપિત છે. આ ખ'તે ગેાખલાએ ઉજ્જવલ આરસપાષાણના બનેલા છે. પરંતુ તે ઉપર હાલમાં ચુને અને રંગ ચઢાવી દીધેલાં છે તેથી તેમની કારીગરી અને સુંદરતા બિલકુલ જણાતી નથી. આ ગેાખલાઓમાં ગાદીના નીચેના ભાગ ઉપર વસ્તુપાલના લેખે પણ કાતરેલા છે. પરંતુ તેમની ઉપર પણ ચુના વિગેરે ચોપડેલા છે તેથી તે લેખા પણુ કાઇને જણાતા નથી. ઘણીક ખારીક રીતે તપાસ કરતાં તે લેખે જણાઈ આવે તેમ છે. બંને લેખમાં એકજ પ્રકારના ઉલ્લેખ અને પાટ છે. એ લેખ આગળ “ તારંગાના લેખે ” માં આપવામાં આવેલા છે, * વીજાપુર, ઉત્તર ગુજરાતમાં આવેલા એક કરખે છે, અને તે ગાયકવાડી રાજ્યના કડી પ્રાંતમાંના એ નામના તાલુકાનું મુખ્ય સ્થાન છે. + લાટાપલ્લી તે હાલનુ લાડેાલ નામનું ગામ છે જે ઉપયુ કત વીજાપુરથી ઉત્તરે ત્રણ ગાઉ ઉપર આવેલું છે. એ સ્થાન પૂર્વ કાલમાં સમૃદ્ધ હશે એમ એની આસપાસ પડેલાં કાતરકામવાળા પત્થરાના ઢગલાએ ઉપરથી જણાય છે. એના ઉલ્લેખે! ઘણી જગ્યાએ જોવામાં આવે છે. આ લેખમાં જણાવેલે કુમારવિહાર વર્તમાનમાં વિદ્યમાન નથી તેમજ તે કયાં આગળ આવેલા હતા એવુ પણ કાંઈ ચિન્હ જણાતું નથી, હાલમાં એ ગામમાં ફ્કત એક જિનમંદિર છે અને તે અર્વાચીન છે. થેાડા વ` પહેલાં એ ગામમાં પર૮ Page #554 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૧૨૧) [ આબુ પર્વત પ્રહાદનપુર (પાલનપુર) માં આવેલા પાહણુવિહાર નામના મંદિરમાં ચંદ્રપ્રભતીર્થકરના મંડપમાં બે ખત્તકે કરાવ્યાં. આ જ મંદિરની જગતી (ભમતી=પ્રદક્ષિણામાર્ગ ) માં નેમીનાથની આંગળવાળા મંડપમાં મહાવીર જિનની પ્રતિમા કરાવી. આ બધું (એ ભાઈઓએ) કરાવ્યું છે. નાગપુરીય અને વરડીયા વંશના સા. નેમડના પુત્ર સા. રાહડ અને સા. જયદેવ, તેમને ભાઈ સા. સહદેવ, તેને પુત્ર સંઘપતિ સા. બેટા તથા તેને ભાઈ ગોસલ સા. જયદેવના પુત્ર સા. વીરદેવ, દેવકુમાર અને હાલય, સા. રાહડના પુત્ર- સા. જિણચંદ, ધણેશ્વર અને અભયકુમાર, તેમના લઘુ ભાઈ સા. લાહડે પોતાના કુટુંબ સાથે આ કરાવ્યું (શું કરાવ્યું છે, તે લેખમાં જણાવ્યું નથી, પરંતુ એમ જણાય છે કે જે દેવકુલિકા ઉપર આ લેખ કરવામાં આવ્યો છે, તે દેવકુલિકા એણે કરાવી હશે.) નાગેન્દ્ર ગચ્છના આચાર્ય વિજયસેનસૂરીએ પ્રતિષ્ઠા કરી. ૩૩ મી પંક્તિથી તે ૪૫ મી પંક્તિ સુધીની ૧૩ પંક્તિઓ પાછળથી ઉમેરવામાં આવી છે એમ વર્ણન અને કોતર કામ બંને ઉપરથી જણાય છે. એમાં જણાવ્યું છે કે – સા. રાહડના પુત્ર જિણચંદની ભાર્યા ચાહિણીની કુશીમાં અવતરેલા સંઘપતિ સા. દેવચંદે પિતાના માતાપિતાના શ્રેયાર્થે જાવાલિપુરવાળા સુવર્ણગિરિ પર્વત ઉપર આવેલા પાર્શ્વનાથ-મંદીરની એક ઠેકાણેથી જમીનમાં દટાએલી કેટલીક પ્રતિમાઓ મળી આવી હતી જે તદ્દન અખંડિત અને ઘણીજ સંભાળપૂર્વક સચવાએલી જણાતી હતી. એ બધી પ્રતિમાઓ હાલમાં ત્યાંના નવીન મંદિરમાંજ પધરાવેલી છે. એ મૂર્તિ માંની કેટલીક ઉપર લેખો પણ કોતરેલા છે જે શ્રી બુદ્ધિ સાગરસૂરિ તરફથી હાલમાં જ બહાર પડેલા “નૈન ધાતુ પ્રતિમા જેણે સંપ્રઢ ' ના ભાગ ૧, ને પૃષ્ઠ ૭૮-૭૯ માં આપેલા છે. વિજયદેવસૂરી ઘણીક વખતે એ ગામમાં આવેલા અને રહેલા છે એમ વિનયવ મા ઉપરથી જણાય છે. પૂણિમા–પલ ( પુનમીયાગચ્છ ) ની એક શાખાવાળાઓનું એ મુખ્ય સ્થાન હતું, એમ પણ કેટલાક રાસની પ્રશસ્તિઓથી સમજાય છે, ૫૨૯ Page #555 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. ન. ૬૫ ] ૬ ૧૨૨ ) અવલાકન. જગતીમાં– અષ્ટાપદનામના ચૈત્યમાં એ ખત્તક કરાવ્યા; લાટાપશ્ચિમાં કુમારવિહારની જગતીમાં અજિતનાથનુ બિબ તથા દડ અને કળસ સહિત દેવકુલિકા કરાવી; આ જ મદિરમાં અજિતનાથ અને શાંતિનાથ નુ– એમ પ્રતિમાયુગલ કરાવ્યું. અણહિલ્લપુર ( પાટણ ) ની સમીપમાં આવેલા ચારાપ * ચારૂપ, એ પાટણથી ત્રણ ગાઉ ઉપર આવેલું ન્હાવું સરખું ગામ છે. હાલમાં ત્યાં એક સાધારણ પ્રકારનુ મદિરછે અને તેમાં એક પાર્શ્વનાથની શ્યામવણુ મૂર્તી (કે જે સામળાજીના નામે એળખાયછે) અને એક બીજી શ્વેતવણુ ની અન્યપ્રતિમા પ્રતિષ્ટિત છે. ઐતિહાસિક ઉલ્લેખા તરફ નજર કરતાં ચારૂપ એ બહુ જૂનું અને પ્રસિદ્ધ તીર્થાં સ્થાન જણાય છે. પૂર્વે ત્યાં અનેક મદિરે। હાવાં જોઇએ. પ્રમાદ્ય રિજ્ઞ માં એક સ્થળે, એ સ્થાનના વિષયમાં આ પ્રમાણે ઉલ્લેખ કરેલા જ઼િગાચર થાય છે~~~ श्रीकान्तीनगरी सत्कधनेश श्रावकेण यत् । वारिधेरन्तरायानपात्रेण व्रजता सता ॥ तदधिष्ठायकसुरस्तम्भिते वाहने ततः । अर्चितव्यन्तरस्योपदेशेन व्यवहारिणा ॥ तस्या भुवः समाकृष्टा प्रतिमानां त्रयीशितुः । तेषामेकाच चारूपग्रामे तीर्थ प्रतिष्ठितम् ॥ अन्या श्रीपत्तने चिञ्चातरोर्मूले निवेशिता । अरिष्टनेमिप्रतिमा प्रासादन्तः प्रतिष्ठिता ॥ तृतीया स्तंभनग्रामे सेदिकातटिनीतटे । तरुजालान्तरे भूमिमध्ये विनिहितास्ति च ॥ (-અમદ્રેવસૂરિબન્સ, ૧૩૮-૪૨) આ લેાકેાને ભાવાથ એ છે કે-કાંતીનામા નગરીનેા રહેવાસી કાષ્ઠ ધનેશ નામના શ્રાવક સમુદ્રમાં મુસાફરી કરતા હો ત્યારે એક જગ્યાએ તેના વાહણે દેવતાએ સ્ત ભિત કરી દીધાં. શ્રાવકે સમુદ્રાધિષ્ઠિત દેવતાની પૂજા કરી ત્યારે તેણે કહ્યું કે આ સ્થળે ત્રણ જિનપ્રતિમાઓ રહેલી છે તે કઢાવીને તું લઇજા. ધનેશે તે પ્રતિમાએ કઢાવી તે સાથે લીધી તેમાંની એક તેણે ચારૂપમાં, ખીજી પાટણમાં આમલીના ઝાડ નીચે વાળા અરિષ્ટનેમિના મદિરમાં અને ત્રીજી સેઠી નદીના કાંઠે આવેલા સ્તંભનક ગ્રામમાં એમ ત્રણ સ્થળે પધરાવી. (સ્ત ંભનક માટે આગળ ૫૩૦ Page #556 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૨૩) [ આબુ પર્વત (હાલનું ચારૂપ) નામના સ્થાનમાં આદિનાથનું બિંબ, એક મંદિર અને ૬ ચઉકિયા (વેદીઓ?) સહિત ગૂઢમંડપ બનાવ્યું. પૃષ્ટ ૭૧ ઉપર ખુલાસે કરવામાં આવ્યો છે, ત્યાં જાઓ.) આ ઉપરથી એમ સમજાય છે કે પ્રભાવ ચરિત્રવારના સમયમાં એ સ્થાન બહુ મહત્વનું અને પ્રાચીન ગણાતું હતું. એ જ ચરિત્રમાં વરસૂરીના પ્રબંધમાં લખવામાં આવ્યું છે કે-વીરસૂરિ પાટણ આવ્યા ત્યારે પ્રથમ તેઓ ચારૂપ આવીને રહ્યા હતા અને ત્યાં તેમનો સિદ્ધરાજ જયસિંહે તથા પાટણના સંઘે ખૂબ સત્કાર કર્યો હતો. ૧૪ મા સૈકામાં થઈ ગયેલા માંડવગઢના પ્રસિદ્ધ ધનાઢ્ય પેથડશાહે ચારૂપમાં એક શાંતિનાથનું મંદિર બનાવ્યું હતું, એમ સુકૃતસાર અને મુનિસુંદરસુરીની બનાવેલી ગુવ માં સ્પષ્ટ ઉલ્લેખ છે. ૩રાતiળા માં કેટલાક પ્રસિદ્ધ પ્રસિદ્ધ તીર્થસ્થળોનાં નામે ગણાવ્યાં છે તેમાં પણ ચારૂપ નું નામ જોવામાં આવે છે:-- “ બીજાઢ-૪- ડ-ટેશ્વર–વાવ–-ગાળ–સલેશ્વરવાહ –ાવળવાર્થવશ્વર-ચિત્રકૂટ-ગાઘાટ-પુર–સ્તમનપાર્શ્વનાગપુરતુમુલहाराद्यनेकतीर्थानि जगतीतले वर्तमानानि । " આ સિવાય બીજાં પણ અનેક તીર્થમાળા આદિ પ્રકરણમાં તથા સ્વતંત્ર સ્તોત્ર-સ્તવનોમાં ચારૂપને એક પવિત્ર તીર્થ તરીકે કથવામાં આવ્યું છે. એ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે જુના સમયમાં એ સ્થાન બહુ પ્રસિદ્ધ હતું અને ત્યાં અનેક મંદિરો હતાં. વર્તમાનમાં એ ઠેકાણે પ્રાચીનતાદર્શક કોઈ વિશેષ પ્રમાણે દેખાતાં નથી. પરંતુ જે ખોદકામ કરવામાં આ વે તે કેટલીક મૂર્તિઓ વિગેરે મળી આવવાનો ખાસ સંભવ રહે છે. હું મહારી મુલખાત દરમ્યાન એ સ્થાને એક પરિકરને ખંડિત ભાગ જોયો હતો જેના ઉપર આ પ્રમાણે લેખ કોતરેલ હતો -- (૧) .. .. દ્દેિ ૧૩ શ્રીનાછે બીસીકુળરિવંતા રાજન सुत श्रे० सोभा तथा श्रे० जसरा सुत (२) .........देवाभ्यां चारूपग्रामे श्रीमहातीर्थे श्रीपार्श्वनाथपरिकरकारित () તિતિં દ્વારિમિઃ | આ લેખમાં જણાવેલા દેવચંદ્રસરી સાથે સંબંધ ધરાવનાર સંવત૧૩૦૧ ને એક લેખ પાટણમાં છે. તથા ખાસ એ આચાર્યની એક મૂર્તિ પણ પાટણના પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં વિરાજિત છે. ૫૩૧ Page #557 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લે. ન. ૬૫ ] (૨૪) અવલોકન આ લેખ તથા નં. ૧૦૬, ૧૦૭, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૬, અને ૧૨૭ વાળા લેખે એક જ કુટુંબના છે. નં. ૧૦૬–૭ વાળા લેખેમાં જણાવ્યું છે કે–પૂર્વે નાગપુરમાં (મારવાડમાં–જોધપુર રાજ્યના તાબે આવેલું હાલનું નાગર શહર) વરદેવ નામે શ્રેષ્ઠી હતો જેનાથી વરડીયા” આવું નામ એ વંશનું પડ્યું. તે વરદેવને બે પુત્ર હતા એક આસદેવ અને બીજો લીધર. આસદેવને સા. નેસડ, આભટ, માણિક અને સલખણ તથા લક્ષ્મીધરને થિરદેવ, ગુણધીર, જગેધર અને ભુવન નામે પુત્રો થયા. તેમાં ફક્ત એકલા એમડના જ વંશજેનું આ બધા લેખમાં વર્ણન છે. ડે. પીટર્સનના ૩ જા રીપેર્ટમાં (પૃષ્ટ ૬૦ અને ૭૩) એ વંશ સંબધી બે પ્રશસ્તિઓ આપેલી છે. જેમાં એકમાં નેમડને વંશનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. નેમડ જાતિએ પલીવાલ વૈશ્ય હતું. તે કઈ કારણથી પિતાના મૂળ વતન નાગપુરને છેડી પાલ્ડણપુરમાં આવીને રહ્યો હોય એમ બીજી પ્રશસ્તિના ઉલ્લેખ ઉપરથી જણાય છે. એના સંતાને તપાગચ્છને બિરૂદ પ્રાપ્ત કરનાર જગચંદ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિ, વિજ્યચંદ્રસૂરિ અને દેવભદ્રગણું એ ત્રિપુટીને અનુરાગી હતા. એમના ઉપદેશથી નેમડના સંતાનમાંથી દરેકે જુદા જુદા અનેક ધર્મકાર્યો કર્યા હતાં. એ પ્રશસ્તિ તથા પ્રસ્તુત લેબેમાંથી તેમની વંશાવલી આ પ્રમાણે બને છે – ૫૩૨ Page #558 -------------------------------------------------------------------------- ________________ *, * नेमड * - * * * રા હડ જયદેવ (૧ લક્ષ્મી-ઝર નાઇકિ.) ( જાહણ દેવી) સહદેવ (સૈભાગ્યદેવી.) * પ્રાચીન જૈનલેખસંગ્રહ. * * * * * * * * જિનચંદ (ચાહિણી.) * પેટા | વીર દેવ દેવકુમાર હો; (વિજયસિરી.) (દેવસિરી.) (હરસિણી.) (કીલી.) ગેસલ ( ગુણદેવી.) પાહિણી દેવચંદ નામંધર મહીધર (કન્યા.) જેડ. હેમચંદ્ર. કુમારપાલ. પાસદેવ, હરિચંદ્ર દેમતી (૧૫) વિરધવલ ભીમદેવ ૫૩૩ ધનેશ્વર (ધનશ્રી.) (લમથી.) અરસિંહાદિ. * નં. ૧૨૧ ના લેખમાં “વડી” નામ આપ્યું છે. નં. ૧૦૭ માં “વરી છે. આબુ પર્વત Page #559 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૬૭-૭૪] (૧૬) અવલોકન પ્રશસ્તિમાં એમ પણ જણાવ્યું છે કે--જિનચંદ્રના પુત્રોમાંથી વિરધવલ અને ભીમદેવે દેવેન્દ્રસૂરિની પાસે દીક્ષા લીધી હતી. દેવચં કે તીર્થયાત્રા માટે સંઘ કાઠી સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. લાહડે પણ જિનપ્રતિમા ભરાવવામાં અને પુસ્તક લખાવવામાં પુષ્કળ ધન ખર્મ્સ હતું. પેઢા અને ગેસલ બન્ને ભાઈઓએ શત્રુંજય અને ગિરનાર આદિ તીર્થોની યાત્રા માટે મહાટા સંઘો કાઢ્યા હતા. આવી રીતે એ કુટુંબ અનેક ધર્મકૃત્ય કરી સ્વદ્રવ્યનું ફળ ભેગવ્યું હતું. મહામાત્ય તેજ પાળના આ મંદિરમાં આ કુટુંબે આવી રીતે દેવકુલિકા અને જિનમૂતિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબમાં પરસ્પર કઈ કટુંબિક-સબંધ કે સઘન સ્નેહસંબંધ હવે જોઈએ. કારણ કે તેજપાળને આ આદર્શ મંદિર બનાવવામાં પોતાના સંબધિએ કે સ્નેહિઓનું સ્મરણ શાસ્વતરૂપે રાખવાનેજ મુખ્ય ઉદેશ હિતે. ( ૬૭-૬૮ ) નં. ૩૯ અને ૪૦ વાળી દેવકુલિકા ઉપર આ બંને લેખ કમથી કોતરેલા છે. પહેલામાં લખ્યું છે કે-તેજપાલે પિતાના મોટા ભાઈ વસ્તુપાલની સબુકા નામની સ્ત્રીના પુણ્યાર્થે, સુપાર્શ્વનાથની પ્રતિમા વડે અલંકૃત થએલી આ દેવકુલિકા કરાવી છે, અને બીજામાં, એજ મહામાત્યની લલિતાદેવી નામની પત્નીને શ્રેય માટે આ દેવકુલિકા કરાવી છે. (૬૯-૭૨ ) ન. ૪૧ થી ૪૪ સુધીની દેવકુલિકાઓ ઉપર ૬૯ થી ૭ર ન બર વાળા લેખે કરેલા છે. મહામાત્ય વસ્તુપાલના પુત્ર જયસિંહ અને તેની ત્રણ સ્ત્રીઓ જે જયતલદેવી, સુહવદેવી અને રૂપાદેવી નામે હતી તેમના પુણ્ય માટે આ જ દેવકુલિકાએ કમથી બનાવી છે. ( ૭૩-૭૪) કમથી ૪૫ અને ૧ નંબરની દેવકુલિકા ઉપર કતરેલા. મહં. પ૩૪ Page #560 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન-લેખસંગ્રહ (૧૨૭) [ આબુ પર્વત શ્રીમાલદેવ (જે વસ્તુપાલને મહે ભાઈ હત) ન બને પુત્રીઓ જે સહજ અને સદમલ નામે હતી તેમના પુણ્યાર્થે આ બંને દેવકુલિકાઓ કરાવી છે. - ૨ જા નંબરની દેવકુલિકા. માલદેવના પુત્ર મહં. શ્રીપુનસીહની ભાર્યા આલ્હણદેવીના કલ્યાણ માટે ( ૭૬-૭૭) અનુકમે ૩-૪ નંબરની દેવકુલિકા ઉપર. મહું. શ્રી માલદેવની ભાર્યા પાત્ અને લીલુને શ્રેયાર્થે આ બંને દેવકુલિકાએ કરાવી છે. ( ૭૮) પ નંબરની દેવકુલિકા. મહું. શ્રી માલદેવના પુત્ર મહંશ્રી પુનસીહના પુત્ર પેથડના પુણ્યાર્થે. (૭૯) ૬ નંબરની દેવકુલિક. મહં. શ્રી માલદેવના પુત્ર મહું શ્રી પુનસીહના કલ્યાણ માટે. ( ૮૦) ૭ નબરની દેવકુલિકા. મહં. શ્રી માલદેવના શ્રેય સારૂં. ( ૮૧ ) ૮ નંબરની દેવકુલિકા. મહ૦ શ્રી પુનસીની પુત્રી બાઈ વલાદેવીના કલ્યાણ નિમિત્તે. ( ૮ ) - ૯ નંબરની દેવકુલિકા. દઉચ મહાસ્થાન (મારવાડમાં પાલી પાસે ગુદચ કરીને ગામ છે તે) ના નિવાસી ધર્કટવંશીય છે. બાહટિના પુત્ર છે. ભાભુના પુત્ર છે. ભાઈલે, પિતાના સઘળા કુટુંબ સાથે આ દેવકુલિકા કરાવી. પિતાના ગુરૂ Page #561 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૮૪] (૧૨૮) અવલોકન, શ્રીપદેવસૂરિ અને સૂત્રધાર ૬ શેભનદેવની સમક્ષ, નેમિનાથદેવની નેચા (પૂજા?) માટે ૧૬ કશ્મ (તે વખતે ચાલતા એક પ્રકારનાં શિક્કાઓ ) દેવના ભંડારમાં મુક્યા છે. તેમને પ્રતિમાસ ૮ વિશે પકા (ટકા) વ્યાજ આવશે તેમાંથી અર્ધાથી તે મૂલબિંબની અને અર્ધાથી આ દેવકુલિકામાં, પૂજારીઓએ હમેશાં પૂજા કરવી. ( ૮૩). ૧૦ નબરની દેવ કુલિકા ઉપર. સંવત્ ૧ર૩, વૈશાખ સુદિ ૧૫, શનિવાર. લેખને સારાંશ એ છે કે–મહં. શ્રી તેજપાલે બનાવેલા આ લૂણસિંહ વસહિકા નામના શ્રીનેમિનાથદેવના મંદિરની જગતીમાં, ચંદ્રાવતી નિવાસી પ્ર ગ્વાટ જ્ઞાતીય ઠકકુર સહદેવપુત્ર ઠ૦ સિવદેવપુત્ર ઠ૦ સેમસિંહ સુત 6. સાંવતસીહ, સુહડ આદિ કુટુંબે (આ ઠેકાણે ઘણુ જણનાં નામે છે ) પિતાના માતા-પિતાના શ્રેય માટે પાર્શ્વનાથ તીર્થંકરનું બિંબ કરાવ્યું. નાગેન્દ્રગના આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. ૧૪ * નબરની દેવકુલિકા ઉપર. સંવત્ ૧૨લ્ડ વૈશાખ સુદી ૧૫, શનિવાર લેખને ઘણે ખરે ભાગ, ઉપરના લેખને મળતું જ છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય છે. વીરચંદ્રભાર્યા શિયાદેવીના પુત્ર છે. સાઢદેવ, શ્રે છાહડ-ઈત્યા શોભનદેવ, આ મંદિર બનાવનાર મુખ્ય સૂત્રધાર (ઈજીનીયર ) હતા. તેના જ બુદ્ધિકૌશલ અને શિલ્પચાતુર્યના લીધે આ મંદિર આવા પ્રકારની અનુપમ રચનાથી અલંકૃત થયું છે. જિનહર્ષ ગણિના વરતા ચારેત માં આનું કેટલુંક વર્ણન કરેલું છે. જિનપ્રભસૂરિએ પણ પિતાના વિવિધતીર્થ નામના પુસ્તકમાં એક લેક વડે આ પ્રમાણે એના શિલ્પજ્ઞાનની પ્રશંસા કરી છે – अहो ! शोभनदेवस्य सूत्रधारशिरोमणेः । तच्चैत्यरचनाशिल्पान्नाम लेभे यथार्थताम् ॥ * ૧૧, ૧૨, ૧૩ નંબરની દેવકુલિકાઓ ઉપર લેખ નથી. પ૩૬ Page #562 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૨૮) [ આબુ પર્વત -~-~~-* દીએ ( અહિં ઘણાં નામ આપ્યાં છે) શાંતિનાથદેવનું બિમ્બ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા નવાંગવૃત્તિકારક શ્રીઅભયદેવસૂરિના સંતાનીય શ્રી ધર્મઘોષસૂરિએ કરી. આ ધર્મસૂરિ મધુકરા નામની ખરતર-ગચ્છની શાખાના હતા, એમ સમયસુન્દરપાધ્યાયે સામાવાર શતમાં આ જ લેખને ઉતારે આપી જણાવે છે. (-ત્ર મદુર/વરતર છે શ્રી ધર્મઘોષસૂરયો રેયાઃ | ”) વિશેષમાં વળી એમ પણ જણાવે છે કે દીવ (બંદર)ની પાસે આવેલા ઉના નગરમાં ભેયરમાં રહેલી એક પ્રતિમા ઉપર પણ એ આચાર્યના નામને લેખ કરે છે. યથા– एवमेव श्रीद्वीपासन्नश्रीऊनानगरे भूमिगृहान्ततिप्रतिमाप्रशस्तावपि लिखितमस्ति । यथा--' नवाङ्गवृत्तिकारश्रीअभयदेवसूरिसन्तानीयैः श्रीधर्मघोषसूरिभिः प्रतिष्ठितम् । " ક્ષમાકલ્યાણક ગણિની બનાવેલી વસંતરાચ્છાદૃવન્દી પ્રમાણે મધુકર ખરતરશાખાની ઉત્પત્તિ સંવત ૧૧૬૭ ની આસપાસ જિનવલૂભસૂરિના સમયમાં થએલી છે. યથા–– " तद् ( जिनवल्लभसूरि) वारके च मधुकरखरतरशाखा निर्गता । अयं प्रथमो गच्छभेदः * । ( ૮૫) ૧૫ નંબરની દેવકુલિકા ઉપર. સંવત્ ૧રલ્સ, ચૈત્રવેદી ૮, શુકવાર. ઘણેખરે ભાગ ઉપર પ્રમાણે જ લખેલે છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટજ્ઞાતીય મહં. કઉડીના પુત્ર છે. સાજણે પોતાના પિતૃOભાઈ વરદેવ આદી ( કેટલાંક બધી મળીને ખરતરગચ્છની ૮ શાખાઓ થયેલી છે એમ એ જ પટ્ટાવલી ઉપરથી જણાય છે. તેમાં સૌથી પ્રથમ એ શાખા થઈ છે, તેથી આને પ્રથમ ગભેદ જણાવ્યું છે. ૧૭ ૫૩૭ Page #563 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે નં. ૮૬–૯૧ ] (૧૩૦) અવલોકન નામે છે) ની સાથે અષભદેવની પ્રતિમાવડે અલંકૃત થયેલી આ દેવકુલિકા કરાવી. પ્રતિષ્ઠા કરનાર વિજ્યસેનસૂરિ. લેખના પાછલા ભાગમાં વડગામ અને માંટગામ વસનારાં કેટલાક સ્ત્રી પુરૂષનાં નામ આપીને અંતે “વડગચ્છીય શ્રીચકેશ્વરસૂરિના અનુયાયી શ્રાવક સાજણે કરાવી” ( શું? તે જણાવી નથી) એમ લખ્યું છે. ૧૬ નંબરની દેવકુલિકા ઉપર. સં. ૧૨૮૭ ચિત્રવેદી ૩. મહામાત્ય શ્રીતેજપાલે કરાવેલા નેમિનાથના ચિત્યમાં ધવલકિ ( હાલનું ધોલકા ) વાસ્તવ્ય શ્રીમાલજ્ઞાતીના ઠ. વીરચંદ્રના પુત્ર ઠ. રતનસીહના પુત્ર દોસી ઠ. પદમસીહે પિતાના પિતા રતનસીહ અને માતા કુમરદેવી જે મહં. નેનાના પુત્ર મહં. વીજાની પુત્રી થાય છે–તેમના કલ્યાણ માટે, સંભવનાથની પ્રતિમા સાથે આ દેવકુલિકા કરાવી. ( ૮૭-૮૮ ). આ બંને લેખે ૧૭ નંબરની દેવકુલિકાના દક્ષિણ અને પૂર્વ દ્વાર ઉપર કમથી કતરેલા છે. મહામાત્ય તેજપાલે પિતાના પુત્ર લુણસિંહની રાયણું અને લખમા નામની બંને સ્ત્રીઓ માટે આ દેવકુલિકા કરાવી, એ લેખેને તાત્પર્ય છે. ( ૮૯ ) ૧૮ નંબરની દેવકુલિકા ઉપર. મહે. તેજપાલે પિતાની સ્ત્રી અનુપમાદેવીના પુણ્યાર્થે, મુનિસુવતદેવની આ દેવકુલિકા કરાવી છે. (૯૦-૯૧ ) ૧૯ નબરવાળી દેવકુલિકાના પશ્ચિમ અને દક્ષિણ દ્વાર ઉપર આ બે લેખે કરેલા છે. પશ્ચિમઢારવાળા લેખમાં લખ્યું છે–મહુંતેજપાલે પિતાની ૨૩૮ Page #564 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૩૧) [ આબુ પર્વત પુત્રી બઉલદેવીના શ્રેયાર્થે આ દેવકુલિકા કરાવી છે. અને દક્ષિણ દ્વારના લેખમાં લૂણસિંહની પુત્રી ગઉરાદેવીના હિતાર્થે આ દેવકુલિકા કરાવી છે. ( ૯ર-૯૩) ૨૦ અને ૨૨ નંબરવાળી દેવકુલિકા ઉપર છે (૨૧ નંબરની દે. ઉપર લેખ નથી.) આ બંને લેખો ઉપરના ૮૩-૮૪–૮૫ નંબરવાળા લેખો જેવા જ છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટોએ કતરાવેલા છે. જુદા જુદા કુટુંબનાં મનુષ્યનાં નામે આપ્યાં છે. જે ઘણા ભાગે, આ મંત્રીઓના મેસાળ પક્ષના કે તેજપાલના સાસરા પક્ષના હશે. (૯૪ થી ૯૯) આ ૬ લેખે અનુક્રમે ૨૫ થી ૩૦ નબર સુધીની દેવકુલિકાઓ ઉપર કતરેલા છે. મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલને છ બહેને હતી. તેમના પુણ્યાર્થે આ જુદી જુદી દેવકુલિકાઓ તેજપાલે કરાવી છે અને દરેક ઉપર અકેક બહેનનું નામ આપેલું છે. આ ૭ બહેનના નામ આ પ્રમાણે છે ૧ ઝાલ્ડણદેવી, ૨ માઉ, ૩ સાઉ, ૪ ધણદેવો, ૫ સેહગા, ૬ વયજુ અને ૭ પદ્મલા. ( આ પલાનું નામ ૧૦૩ નંબરના લેખમાં છે.) (૧૦૦–૧૦) આ બંને લેખમાંથી પ્રથમને લેખ ૩૦ નંબરની દેવકુલિકાના પશ્ચિમ દ્વાર ઉપર છે. અને બીજે ૩૧ નંબરની દે. ઉપર છે. પહેલે લેખ બહુ જ ખેટે લખાયેલું છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના બે કુટુંબોએ આ દેવકુલિકાઓમાં અમુક અમુક જિનની પ્રતિમાઓ કરાવી, એ લેખની હકીક્ત છે. (૧૦૦) ૩ર નબરની દેવકુલિકાના પૂર્વદ્વાર ઉપર ૫૩૯ Page #565 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. ન. ૧૦૩-૧૦-9] ( ૧૩૨) અવલોકન મહામાત્ય તેજપાલે પિતાના મામાના પુત્ર ભાભા અને રાજપાલના કથનથી, તેમના પિતા મહં. પૂનપાલ તથા માતા મહં પૂનદેવીના શ્રેયાર્થે આ દેવકુલિકામાં ચંકાનનદેવની પ્રતિમા કરાવી. (૧૦૩) એજ દે. ને ઉત્તરદ્વાર ઉપર. તેજપાલની ૭ મી બહેન પદ્મલાના કલ્યાણાર્થે વારિસેણદેવની પ્રતિમા વડે અલંકૃત એવી આ દેવકુલિકા કરાવી. (૧૦૪) ૩૩ નબરની દેવકુલિકા. શ્રીમાલજ્ઞાતિના ઠ. રાણાના પુત્ર . સાહણીયે પિતાની સુહાગદેવી નામની સ્ત્રીની કુખે અવતરેલા ઠ. સીહુડ નામના પુત્રના પુણ્યાર્થે યુગાદિજિનનું બિંબ કરાવ્યું. (૧૦૫) ૩૪ નબરની દેવકુલિકા શ્રીમાલજ્ઞાતીના છે. ચાંદાના પુત્ર છે. ભેજાના પુત્ર છે. ખેતલે પિતાની જાસુનામની માતાના શ્રેયાર્થે અજિત દેવની પ્રતિમા કરાવી. (૧૦૬-૧૦૭) ૩૫ અને ૩૬ નંબરની દેવકુલિકાઓ ઉપર આ બંને લેખે અનુક્રમે કેતરેલા છે. નં ૬૬ ને લેખના અવકનમાં જણાવેલા વરહુડીઆ કુળના સાનેમડના વંશજોના આ લેખે છે. વિશેષ વર્ણન ઉપરિક્ત લેખના વિવેચનમાં આપી જ દીધું છે. આ બંને લેખોમાં પ્રારંભની ત્રીજી પંક્તિઓમાં શ્રીલંમદેવ અને શ્રી શાંતિવ આ બંનેનામેની ઉપર કમથી શ્રી મહાવીરવ અને શ્રી નેમિનાથવા આ નામ બારીક અક્ષરેમાં આપ્યાં છે તેની મતલબ નીચેના નામે બાતલ કરી ઉપર આપેલાં નામે કાયમ રાખવાની છે. શિલાપટ્ટમાં અક્ષરે કેતર્યા પછી તે પાછા ભૂંસી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ૫૪) Page #566 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનનલેખસ’ગ્રહ, ( ૧૩૩ ) ( આણુ પર્વત તે લેખમાં જ પાછળથી કાંઈ ફેરફાર કરવાના હાય છે તે આવી રીતે મૂળ લખેલા ઉપર ખીજું લખાણ કરાય છે. (૧૦૮-૦૯ ) નખર ૩૭ અને ૩૮ ની દેવકુલિકાઓ ઉપર લાંખી લાંખી ખચ્ચે પતિઓમાં કેાતરેલા છે. આ અને લેખા એકજ પ્રકારના છે. પ્રારંભમાં સવત્ પુરતા ભાગ ગદ્યમાં છે અને બાકીનાં ૪-૪ પદ્યો છે. જેમાનાં ત્રણ પદ્યો તે એકનાં એકજ છે અને અતિમ પદ્ય અનેમાં જુદા જુદા પ્રકારનું છે. ભાવાર્થ આ પ્રમાણે છે:-- શ્રીષ ડેરકગચ્છીય શ્રીયશે ભદ્રસૂરીની શિષ્યસતતિમાં શ્રીશાંતિસૂરી થયા. તેમના ચરણ કમલમાં ભ્રમર સમાન મત્રી શ્રીઉદયસિ‘હુ થયેા, જે વિપુલ ધનનું દાન કરવાથી તે દાનવીર, ગિરનાર વિગેરે તીથોની મહાન આડખર સાથે યાત્રા વગેરે ધર્મત્યા કરવાથી ધર્મવીર અને રાજા-મહારાજાઓનુ પણ માન મર્દન કરવાથી યુદ્ધવીર--એમ ત્રિવિધવીર ચૂડામણી કહેવાતા હતા. તેના પુત્ર યશે વીર જે ‘ કવિન્દ્રમન્યુ ' ના બિરૂદ ધરાવે છે અને જેને સરસ્વતી અને લક્ષ્મીએ એકીસાથે અંગીકાર કર્યાં છે અર્થાત્ જે ઉત્તમ વિદ્વાન્ હાઈ મહાન્ ઐશ્વર્યવાન્ છે, તેણે પોતાના પિતાના પુણ્યાર્થે સુમતિનાથ તીર્થંકરની પ્રતિમાયુકત અને માતાના શ્રેયાથે' પદ્મપ્રભખિ'અયુક્ત આ એ દેવકુલિકાઓ કરાવી છે. આ અને લેખે આ મંત્રી યશે વીર, જાવાલીપુરના ચાહમાન રાજા ઉદયસિહના પ્રધાન હતા. એ મહુશ્રુત વિદ્વાન્ અને રાજનીતિનિપુણુ મહામાત્ય હતા. મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલની સાથે આની ગાઢમૈત્રી હતી. તેજપાલના બનાવેલા આ નેમિનાથ ચૈત્યના શિલ્પકામમાં એણે કેટલાક દોષષ બતાવ્યા હતા. જિનહગણિરચિત વસ્તુપાહ રિત્ર માં આના સંબંધમાં કેટલુંક વર્ણન કરેલુ છે. ( ૧૨૦–૧૧૧ ) આ મંદિરના મૂળ ગભારાના ખારણાની અને બાજુએ–રંગ ૫૪૧ Page #567 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે, નં. ૧૧૧] ( ૧૩૪ ) મડપમાં ઘણીજ ઉત્તમ કારીગિરીવાળા આરસના એ લાછે તેમની ઉપર આ અને લેખે કાતરેલા છે. એકજ પ્રકારના છે ફ્કત અતમાં તીર્થંકરના નામે આ લેખા ઘેાડા ઘેાડા ખડિત થઈ ગયેલા છે વતાં લેખપાઠ સપૂર્ણ થઈ રહે છે. લેખની મતલબ અવલાકન, ગેાખલાએ અનેબંનેના લેખપાઠ સ૦ ૧૨૭, વૈશાખ સુદિ ૧૪, ગુરૂવાર....મહું તેજપાલે પેાતાની બીજી પત્ની સુહડાદેવી જે પાટનિવાસી મેઢજ્ઞાતિના ઠં. ઝાલણુના પુત્ર ૪. આશા અને તેની સ્ત્રી ઠકુરાણી સતાષાની પુત્રી થાય છે તેના શ્રેયાર્થે આ ખને ખત્તકા અને તેમાં વિરાજિત જિનપ્રતિમાએ કરાવી છે. જુદાં જુદાં છે. પરંતુ બંનેને મેળઆ પ્રમાણે છે વર્તમાનમાં લાકે આ બંને ગોખલાઓને દેરાણી જેઠાણીના ગેાખલા કહે છે અને વસ્તુપાલની સ્ત્રી લલિતાદેવી તથા તેજપાલની સ્ત્રી અનુપમાદેવી--આ બંને જણીઓએ પેાતપેાતાના ખર્ચે બનાવ્યા છે અને તેમાં ૧૮ લાખ રૂપીઆ ખર્ચ થયાનુ' કહેવાય છે. કેટલાક જુના સ્તવન અને આધુનિક પુસ્તકમાં પણ એજ કિ`વદન્તી પ્રમાણે લખેલુ જોવામાં આવે છે. પરંતુ આ લેખા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે એ માન્યતા ભૂલભરેલી છે. આ મને ગાખલાઓ તેજપાલની બીજી સ્ત્રી સુહુડાદેવીના પુણ્યાર્થે અનાવવામાં આવ્યા છે. સુહડાદેવીનું નામ વસ્તુપાત્ત રિત્ર કે બીજા કોઇ પુસ્તકમાં મ્હારા જોવામાં આવ્યુ નથી. તેમજ તેને મેઢ જ્ઞાતિમાં જન્મેલી આ લેખામાં લખેલી છે. તેથી એ એક પ્રશ્ન થાય છે, કે શું તે વખતે પ્રાગ્ગાટ અને મેઢ જેવી એ સ્વતંત્ર જુદી જુદી જાતામાં પરસ્પર લગ્ન વ્યવહાર થતા હતા ? હજી સુધી આવી જાતના ખીજા ઉદાહરણેાનાં પ્રમાણા દ્રષ્ટિગેાચર થયાં નથી તેથી આ પ્રશ્નને ઉત્તર સરલ નથી. આ લેખા મ ંદિર થયા પછી બહુ જ પાછળ છેક ૧૨૯૭ માં લખાયા છે તેથી એમ પણ અનુમાન થાય છે કે તેજપાલે સુહડાદેવીની સાથે મ્હાટી ઉમરે પહોંચ્યા પછી-કદાચિત્ તેને વૃદ્ધાવસ્થા પણ કહી શકાય—લગ્ન ૫૪૨ Page #568 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ, ( ૧૩૫ ) [ આબુ પર્વત કર્યું. હાવુ' જોઇએ. અનુપમા જેવી સથા અનુપમ સ્ત્રીની સાથે ઘણા લાંખા સમય સુધી સ’સાર સુખ ભેાગવી, તેજપાલ જેવા પરમ જૈન આદર્શ અમાત્યને નિવૃત્ત થવાના પરમ કર્તવ્યની તદ્દન ઉલટી દશાએ આમ એક વિજાતીય ખાલાની સાથે લગ્ન કરવાનુ' શુ' કારણ હશે તેને કાંઈ પણ ઉલ્લેખ કોઈ ગ્રંથકાર કરતો નથી એ એક ખરેખર વિચારણીય આખત છે. અપ્રસ`ગ હેાવાથી આ સબધે વિશેષ ઉદ્ગાપેાહ કરવે! અત્ર ઠીક નથી, એમ સમજી આટલીજ સૂચના ખસ ધારી છે. (૧૧૨-૧૩૦) આ બધા લેખા, મુખ્ય મંદિર અને જુદી જુદી દેવકુલિકાઓમાં રહેલી કેટલીક પ્રતિમાઓ ઉપર કાતરેલા છે. વિશેષ ઉલ્લેખનીય કાઈ આખત એમાં નથી. ન. ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૫ અને ૧૨૭ વાળા લેખે વર ુડીયા કુટુબના છે એમ ઉપર ૬૬ ન'ખર વાળા લેખના અવલોકનમાં જણાવ્યુજ છે. એ લેખા મૂળ ગભારામાં જે મૂલનાયક તરીકે મૂર્તિએ પ્રતિષ્ઠિત છે તેમનાં પદ્માસને નીચે કાતરેલા છે. ( ૧૩૧ ) મદિરની જગતીમાં એક ‘હસ્તીશાલા’ અનેલી છે. તેમાં ઉત્તમ પ્રકારની કારણીવાળી આરસની ૧૦ હાથિણીએ ઉભેલી છે. આ દશે ઉપર ચ‘ડપાદિ ૧૦ પુરૂષોની મૂર્તિએ બેસાડેલી હતી. હાલમાં તેમના ઉપર એકે મૂર્તિ નથી. મૂર્તિએ કાઈ ઉપાડી ગયા કે ભાંગી ન્હાંખી તે જાણી શકાતું નથી. આ હાથિણીએની પાછળ ભીંતમાં ૧૦ ગેખલાએ અનેલા છે તેમાં લેખમાં જણાવ્યા પ્રમાણે સ્ત્રી પુરૂષોની મૂતિઓ છે. પ્રથમના ગોખલામાં આચાર્ય ઉદયસેન અને તેમના શિષ્ય વિજયસેન (કે જેમના હસ્તે આ મદિરની પ્રતિષ્ઠા થઈ છે) ની પણ મૂર્તિ બેસાડેલી છે. સ્ત્રી પુરૂષાવાળી દરેક મૂર્તિના હાથમાં ફૂલની માલા આપી તેમને મદિરમાં પૂજા કરવા જતા સૂચન્યા છે. વસ્તુપાલની મૂતિ ઉપર, મસ્તક ઉપર પાષાણુનુ છત્ર બનાવેલુ છે. આ બધા લેખા ઉપરથી આ મહામાત્યેનુ વંશ વૃક્ષ આ પ્રમાણે અને છે:-~~ ૫૪૩ Page #569 -------------------------------------------------------------------------- ________________ आसराज ( कुमारदेवी ) उ५२ना . न. १३१] तेजपाल लूणिग (लूणादेवी) मालदेव (लीलू-पातू ) वस्तुपाल (सोखु-ललितादेवी) (अनुपमादेवी-सुहडादेवी) सहजलदे 22h सदमलदे पूर्णसिंह (झाल्णदे-महणदेवी) जयतसिंह बउलदे लावण्यसिंह (जयतलदे-सुहवदे- (रयणादे-लखमादे)। रूपादे.) गउरदे सुहडासिंह (सुहडादे-सुल खणादे. ११) पेथड पेथड वलालदे (७ व्हेनो) जालु १, माऊ २, साऊ ३, धनदेवी ४, सोहगा ५, वयजु ६, पद्मलादेवी ७. सलोन. Page #570 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૩૭) [ આબુ પર્વત ઉત શિવતીર્થ જ ચાલું શરૂ થયું હતું જિનપ્રભસૂરિ રચિત વિવિધતીર્થર નામના પુસ્તકમાં, જે વિ. સં. ૧૩૪૯ (ઈ. સ. ૧૨૯૨) ની લગભગ રચાવું શરૂ થયું હતું અને સં. ૧૩૮૪ (ઈ. સ. ૧૩૨૭) ની આસપાસ સમાપ્ત થયું હતું તેમાં જણાવ્યું છે કે મુસલમાનોએ આ મંદિરને તેડી નાંખ્યું હતું તેને પુનરૂદ્ધાર શક સં. ૧૨૪૩ ( વિ. સં. ૧૩૭૮) માં ચંડસિંહના પુત્ર સંઘપતિ પીથડે (અથવા પેથડે) કરાવ્યો હતો. આ બાબતને એક લેખ પણ આ મંદિરમાં રંગમંડપમાં એક સ્તંભ ઉપર કે તરે છે. લેખ આ પ્રમાણે છે. आचन्द्रार्क नन्दतादेष संघा धीशः श्रीमान् पेथडः संघयुक्तः । जीर्णोद्धारं वस्तुपालस्य चैत्ये तेने येनेहाऽर्बुदाद्रौ स्वसारैः ॥ અર્થાત–સંઘપતિ પેથડ સંધયુક્ત યાવચંદ્ર દિવાકર પર્યત જીવિત રહો જેણે પિતાના દ્રવ્યવડે આબુપર્વત ઉપરના આ વસ્તુપાલના ચૈત્ય જીર્ણોદ્ધાર કર્યો. આ સંઘપતિ પેથડ ક્યા રહેવાસી હતું તે જાણી શકાયું નથી. * કયા મુસલમાન સુલતાને અને કયારે આ મંદિર તોડયું તે ચેકકસ જણાયું નથી. પરંતુ પં. ગૌરીશંકરજી ઓઝાના અનુમાન પ્રમાણે “અલાઉદીન ખીલજીની કેજે જાલેરના ચિહાન રાજા કાન્હડદેવ ઉપર વિ. સં. ૧૩૬૬ (ઈ. સ. ૧૩૦૯) ની આસપાસ ચઢાઈ કરી ત્યારે આ મંદિરને તેડયું તેવું જોઈએ.” सीरोहीका इतिहास, पृ.७० ૫૪૫ Page #571 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. ન. ૧૩૨ ] ( ૧૩૮) વિમલવસહિમાંના લેખો. ( ૧૩૨ ) આછુ પર્યંત ઉપરના વિમલવસહિ નામના મદિરમાં ન્હાના મ્હાતા અનેક લેખા છે પરંતુ તેમાંથી ફકત બે ત્રણ જ લેખો અત્યાર સુધીમાં પ્રકાશિત થયા છે. આ સગ્રહમાંના બધા લેખા એક બે ને બાદ કરીને પ્રથમ વાર જ પ્રકટ થાય છે. આ બધા લેખા અમદામાદ નિવાસી શ્રાવક શાહુ ડાહ્યાભાઈ પ્રેમચંદ વકીલ એમણે લીધા હતા. તેમની આપેલી નકલા ઉપરથી મ્હે' આ સંગ્રહમાં પ્રકટ કર્યાં છે. ૧૩૩ નંબરને લેખ સ્ટુને શ્રીમાન્ ડી. આર. ભાંડારકર, એમ. એ. તરફથી તેમના આકીએ લેાજીકલ સ્ટાફમાંથી મળ્યા છે. વિમલવસહિમાંના મુખ્ય લેખ, જે આ સગ્રહમાં ૧૩૨ માં નખરે મુકાણા છે, તે પ્રોફેસર એફ. કીહાને એપીગ્રાફી ઇન્ડીકાના ૧૦ માં ભાગમાં (પૃષ્ઠ ૧૪૮ ઉપર ) વિવેચન સાથે પ્રકટ કર્યા છે. એ લેખ ઉપર ઉકત પ્રોફેસરનુ* વિવેચન આ પ્રમાણે છેઃ ઇ. સ. ૧૮૨૮ માં એચ. એચ. વીલ્સને એશીઆટીક રીસચી સ, પુસ્તક ૧૬ ના પાન ૨૮૪ ઉપર અમુ દ એટલે કે હાલના આબુ પર્વત ઉપર આવેલા લેખાના અહેવાલ પ્રસિદ્ધ કર્યાં. આ અહેવાલ રાજપુતાનામાં આવેલા સીરાહી સ્ટેટના પેલીટીકલ એજન્ટ કૅપ્ટન સ્પીસે` ( Captain Speirs ) એશીયાટીક સેાસાયટી આક્ બેંગાલ ( Asiatic Society of Bengal ) તે આપેલી નકલા ઉપરથી તૈયાર કરેલા છે. આ અહેવાલમાં નેમિનાથના દેવાલયમાં આવેલા એ મેટા લેખેામાંના એકનું પૂર્ણ ભાષાંતર પ્રે. વીલ્સને આપ્યું છે. આ લેખા, પહેલાં, ઈ. સ. ૧૮૮૩ માં મી. એ. વી. કાથવટેએ પ્રથમ પ્રસિદ્ધ કર્યાં હતા અને તે, હવે, પ્રે. લ્યુડસે` આજ પુસ્તકનાં ભાગ ૮ પાન ૨૦૦ ઉપર લેખાના ઉતારા સહ પ્રસિદ્ધ કર્યાં છે. વળી એ અહેવાલમાં ઇન્ડીઅન અટીકવેરી ' ( Indian Antiquary ) ના પુસ્તક ૧૬, પાન ૩૪૭ : ૧ અવલાકન ૧ આ લેખની અનુકૃતિ ‘ભાવનગર ઇન્ક્રીપ્શન્સ ' પ્લેટ ૩૬ ( Bhavinggar Inscriptions ) માં આવેલી છે. ૫૪૬ Page #572 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૧૩૯) [આબુ પર્વત \r\ * 147 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^* ઉપર મેં પ્રસિદ્ધ કરેલા અચલેશ્વરના દેવાલય નજીકના ગુહિલ લેખનું તથા ઉપર પાન ૭૯ માં મેં આપેલા અચલેશ્વરના દેવાલયના લેખનું ભાષાંતર આપ્યું છે. બીજા લેખો વિષે માત્ર ટુંક હકીકત આપી છે જેનો આધાર કઈક વિદ્વાને લખેલા હીંદી પુસ્તક ઉપર રાખ્યો છે. ત્યારબાદ ઘણાં વર્ષો સુધી આબુના લેખોના અભ્યાસ વિષે કોઈપણ કરવામાં આવ્યું નથી. પરંતુ ૧૮૦૦-૦૧ ના શિયાળામાં જ્યારે વેસ્ટર્ન સરકલના આકર્લોજીકલ સહે આફ ઇડીઆના સુપરીન્ટેન્ડેન્ટ મી. કાઉન્સ આબુ ઉપર હતા ત્યારે પર્વત ઉપરના સર્વ લેખોની નકલ તૈયાર કરાવી હતી. તેમણે આ બધી નકલે ગવર્નમેન્ટ એપીગ્રાફસ્ટના તરફ મોકલાવી તેથી આ લેખની સારી રીતે તપાસ થાય તે વખતે તેમણે આપણને આપે છે. તેમાંના ઘણું લેખો ઘણું જ નાના છે. તેમાં કોઈ પણ લેખ ઈ. સ. ના ૧૧ મા સૈકાથી જુનો નથી. આ સર્વમાંથી હાથ લાગતી ઐતિહાસિક બાબતે ઘણજ ડી છે. તેમાંના કેટલાક ઉપયોગી છે અને એવા લેખોને ફેલાવો કરવાની જરૂર છે તથા બાકીના કેટલાકમાં તે માત્ર નામ, વાક્ય અગર શબ્દ વિગેરેજ જોવામાં આવે છે પરંતુ આવા લેખે ભવિષ્યમાં કોઈ વખત ઉપયોગી થઈ શકે. મી. કાઉસેન્સ મેળવેલા લેખે જે પ્રે. હુટઝે ( Prof. Hultzsch) મારા તરફ મોકલ્યા છે, તે બધા મળીને રહે છે, જેમાંના ૨૭૦ શાહીના છે અને ૧૮ નજરથી કાઢેલા છે. ૨૯૮ માંથી ૧૪૮ લેખ ઋષભ (આદિનાથ) ના દેવળમાંથી મળેલા છે જે દેવળ વિમલે બંધાવ્યું હતું. ૯૭ લેખો ૧ વધારામાં, છે. વિલ્સને ઈડીઅન રીકવેરી, પુ. ૧૧ પાન, ૨૨૧ ઉપર ડાકટર કાટેલીરી ( Cartelieri ) એ પ્રસિદ્ધ કરેલા વિ. સં. ૧૨૬૫ ને લેખ જે હાલમાં સિરોહી ગામમાં રાખવામાં આવ્યું છે તેનું ભાષાંતર પણ આપ્યું છે, જુઓ પ્રોગ્રેસ રીપોર્ટ ઑફ ધી આર્કીઓલૈજીકલ સર્ષે ઑફ ઈડીઆ, વેસ્ટર્ન સરકલ, સન. ૧૯૦૫-૦૬ પાન ૪૭, ( ૨ ) ( પ્રો. વિલ્સને ભાષાંતર કરેલા લેખો ઉપરાંત ) પ્રસિદ્ધ થએલા લેખો માટે જુઓ– મારૂં ને ધૂન લીસ્ટ ન. ૨૬૧ અને ૨૬૫. (૩) લેખમાં દેવાલયનું નામ વિમઢ વા , ઉમર વસા , વિમઢવ સહી અને વિમવસતિતીર્થ છે તથા ભાષાનાં પુસ્તકોમાં પણ વિનરાત્તિ છે. ઉપર પાન ૮૧ માં મેં પ્રથમથી કહેવું છે કે “ વિમલસાહ” અગર વિમળશાહ” અને હાલનું “વિમલસા ” આ નામે “ વિમલવસહિકા ” Page #573 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. ન. ૧૩૨] ( ૧૪૦ ) અવલાકન. તેજ:પાળના બંધાવેલા તેમિનાથના મ ંદિરમાંથી મળેલા છે; ૩૦ અચલેશ્વરના દેવળમાંથી તથા ૧૩ અન્યસ્થળેથી મેળવેલા છે. વિમળ મ'દિરના લેખેામાંના ૧૨૬ તે મિતિ માંડેલી છે. તેમાં સૈાથી જુને લેખ [વિ. ] સ. ૧૧૧૯ ( લગભગ ઈ. સ. ૧૦૬૨ ) તે છે જે ( નં. ૧૭૮૦, મી. કાઉસેન્સ લીસ્ટ ) ચાલુકય રાજા ભીમદેવ પહેલાના એક પ્રધાનને છે; નવામાં નવા લેખ (ન. ૧૮૭૪ ) [ વિ. ] સ’. ૧૭૮૫ ( લગભગ ઈ. સ. ૧૭૨૮ ) તે છે. એ લેખાની વચ્ચેની મિતિ વાળા લેખેામાં વિ. સ. ૧૨૪૫ ( ૨૨ લેખા )ના તથા ૧૩૭૮ ( ૨૫ લેખે ) ના વધારે છે. તેજ:પાળના દેવાલયના લેખેામાં ૭૭ લેખે ઉપર મિતિ નાંખેલી છે; અને આ લેખામાં જુનામાં જુના લેખા વિ. સં. ૧૨૮૭ ( લગભગ ઈ. સ. ૧૨૩૦) ના છે જે વર્ષોંમાં એ મ ંદિર બંધાવવામાં આવ્યું હતું. નવામાં નવે લેખ (નં. ૧૭૪૮ ) [ વિ.] સ. ૧૯૧૧ ( લગભગ ઇ. સ. ૧૮૫૪ ) તે છે. વિ. સ. ૧૨૮૭ અને ૧૨૯૭ વચ્ચેની મિતિના એછામાં એછા ૪૭ લેખા છે. અને ૧૩૪૬ થી ૧૩૮૯ વચ્ચેના ૯ છે. અચલેશ્વરના દેવળના ૩૦ લેખામાંથી ૨૨ ઉપર મિતિ નાંખેલી છે. જુનામાં જુના લેખ ( ન. ૧૯૫૦ ) [ વિ. ] સં. ૧૧૮૬ ( લગભગ ઇ. સ. ૧૧૨૯ ) ના છે જે લગભગ સઘળે! જતા રહ્યા છે. બીજો એક લેખ ( ન. ૧૯૪૧ ) [વિ. ] સ. ૧૫૯૧ ને! હાય તેમ લાગે છે, મને ચેસ લાગે છે તે લેખ મી. કાઉસેન્સના લીસ્ટને ન’. ૧૯૫૧ છે જે [ વિ. ] સં. ૧૨૦૭ (લગભગ ઈ. સ. ૧૧૫૦ ) તેા છે અને જે [પરમાર] મહામડલેશ્વર યશોધવલદેવ ( ચાલુકય કુમારપાલના ખડીયેા રાજા; આ કુમારપાલને એક લેખ આજ વર્ષાંતેા છે ) ના રાજ્યમાં થએલા છે. બીજા એ લેખે ( નં. ૧૯૪૫ ને ૧૯૪૬ ) મિતિ [વિક્રમ ] સં. ૧૨૨ [૫] તથા ૧૨૨ [ ૮ ] છે અને ખીજાની મિતિ ૧૩૭૭ તથા ત્યાર પછીની છે. બાકીનાં ૧૩ ( વિમળનું મંદિર ) એ શબ્દ નહિ સમજવાને લીધે ઉત્પન્ન થયા હશે એમ મારા મત છે. તેવીજ રીતે ‘ભ્રુણીગવસહિકા’ માંથી (તેજ:પાળના ભાઇને માટે) યુનિગસહિકા ઉત્પન્ન થયા છે. જીએ—એશીયાટીક રીસર્ચીસ (Asiatic Researches ) પુ. ૧૬, પાન ૩૦૯. " ( ૧ ) ઉપર પુ. ૮, પાન ૨૦૦ ઉપર પ્રા. લ્યુડર્સે જણાવ્યુ છે કે આ મરિનું સાધા . ' રણુ નામ ‘લુસિંહ ( અથવા લુસિ ંહ ) વસદ્ઘિકા અગર ‘લૂણવસહિકા’ છે, મેં પણ લેખેામાં ‘ લુણિગવસહિકા · < તેજલ તેજઃપાળવસહિકા વસહી તથા ભાષાનાં પુસ્તકામાં · લુણિગવસતિ ? જેયાં છે, * ૫૪૮ Page #574 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૪૧) - આબુ પર્વત non લેખ વિષે એટલું જ કહેવું જોઇએ કે ઉપર કહેલા ગુહિલ લેખ (નં. ૧૯૫૩)ની મિતિ [ વિ. ] સં. ૧૩૪ર છે અને બાકીનાઓની મિતિ ત્યાર પછીની છે. નેમીનાથના દેવાલયના લેખોમાંના બે મોટા અને ઘણાજ ઉપયોગી તથા બીજા ત્રીસ નાના લેખો મી. કાઉન્સની નકલ પરથી છે. લ્યુડસે પ્રસિદ્ધ કર્યા છે (જુઓ પુ. ૮; પાન, ૨૦૦ ) હવે હું [ વિ. ] સંવત ૧૩૭૮ ને લેખ આપું છું જે ઋષભના દેવાલયમાં છે અને તેમાં માત્ર જાણવા લાયક એ છે કે તે દેવળ વિ. સં. ૧૦૮૮ (લગભગ ઈ. સ. ૧૦૩૧ ) માં કઈક વિમલે બંધાવ્યું છે; આ વિમલને અબુંદ ઉપર (ચાલુકય) ભીમદેવ (પહેલા) પતિ નીમ્યો હતો એવી હકીકત છે. લેખનું વર્ણન કર્યા પહેલાં મારે કહેવું જોઈએ કે અહીં આપેલી દેવળ ને પાયો નાંખ્યાની મિતિ બીજી રીતે પણ આપણે જાણવામાં આવે છે. ઈડીઅન ઍન્ટીકરી, ૫. ૧૧, પાન ૨૪૮ માં ડાકટર કલૅટે ( Dr. Klatt) ખરતરગચ્છની એક પટ્ટાવલીમાંથી એક વિભાગ આપે છે. આ ફકરામાં કહેવા પ્રમાણે પ્રધાન વિમલ જે પિરવાડ (પ્રાગ્રાટ ) વંશ હતો અને જેણે ૧૩ સુલતાનોનાં છત્ર ભાંગી નાંખ્યાં અને ચંદ્રાવતી નગર વસાવ્યું તેણે અબુદ પર્વત ઉપર ઋષભદેવનું દેવાલય બંધાવ્યું.- આ દેવાલય હાલ પણ “વિમલ વસહી” ના નામથી ઓળખાય છે, અને એની પ્રતિષ્ઠા વર્ધમાનસૂરીએ ૧૦૮૮ માં કરી હતી. આજ હકીકત અને આજ મિતિ સાથે, પ્રો. વેબરના * કૅટલૅગ ઓફ ધી બરલીન મેન્યુસ્ક્રીપ્ટસ, ” પુસ્તક ૨ પા. ૧૦૩૬ ને ૧૦૩૭ ઉપર પૂર્ણ રીતે આપી છે અને ત્યાં, વિશેષમાં, એમ કહેવું છે કે દેવાલય બંધાવવાની જમીન બ્રાહ્મણે પાસેથી મેળવવામાં વિમળ સેનાના સિક્કા જમીન ઉપર પાથર્યા અને દેવળ બાંધવામાં તેણે ૧૮૫૩૦૦૦૦૦ ખર્ચા. વળી પ્રો. પીટરસનના ચતુર્થ રીપોર્ટ, પાન. ૯૨ માં જિનપ્રભસૂરીના તીર્થકલ્પમાંથી લીધેલા એક ફકરામાં પણ આના સંબંધે ઉલ્લેખ છે; ત્યાં પણ • વિમલવસતિ” ની મિતિ ૧૦ ૮૮ આપી છે ૧ અને “લુણિગ વસતિ' ની ૧ મારામત પ્રમાણે છે. પીટરસને આપેલા ૩૯-૪૦ પોમાં કાંઇક ભૂલ છે પણ “વિમલ વસતિ 'બંધાગ્યાની મિતિ વિષે કોઈ પણ જાતની શંકા નથી. . ૨ આ ફકરાઓમાં કહ્યા પ્રમાણે “ લુણિગ વસતિ” બાંધનાર ‘સૂત્રધાર” શનિદેવ હતા જેના વિષે પ્રબન્ધ ચિન્તામણિ, પાન. ૨૫૯ માં પ્રાસાદ-કારક સૂત્રધાર તરીકે ઉલ્લેખ છે. મી. કાઉસેસના લીસ્ટમાં નં. ૧૬૭૪ માં બાંધનારનું નામ આવે છે. આ લેખ વિ. સં. ૧૨૮૮ નો છે. ૫૪૯ Page #575 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. નં. ૧૩૨ ] (૧૪૨) અવલોકન nnnnnnnn ૧૨૮૮ આપી છે. વળી તેમાં વિશેષમાં કહેવામાં આવ્યું છે કે આ દેવાલયો લેચ્છાએ ભાંગ્યા હતાં અને શક ૧૨૪૩ માં એટલે કે વિ. સં. ૧૩૭૮ માં) પહેલું મહણસિંહના પુત્ર લલ્લે તથા બીજું વેપારી ચંડસિંહના પુત્ર પી. થડે સમરાવ્યું હતું. આપણે આગળ જોઇશું કે ૧૩૭૮ માં મહણસિંહના પુત્ર લલ્લે (લાલિગ) તથા ધનસિંહના પુત્ર વિજડે વિમળનું દેવાલય સમરાવ્યું હતું, અને જે માણસે તેજ:પાલનું દેવાલય (લુણિગવસતિ) સમરાવ્યું તેનું નામ દેવળમાં આવેલા એક લેખમાં “પેથડ ” એમ આપ્યું છે અહીં જે લેખની આપણે ચર્ચા કરીએ છીએ તે વિમલના દેવાલયના અગ્રભાગમાં આવેલી દેવકુલિકાની બાજુ ઉપરની ભીંતમાં ચઢેલા એક કાળા પથર ઉપર કરવામાં આવ્યો છે. આ લેખમાં ૩૦ પંકિતઓ છે અને તે ૧” ૭ થી ૧ ૮ પહોળા તથા ૧ ૧૩” લાંબે છે; પણ પ્રથમની ૨૨ લીટીઓ એટલી લાંબી છે. ૨૩ થી ૨૯ સુધીની લીટીઓ માત્ર ૧” પ” લાંબી છે, અને ૩૦ મી લીટી ( જેમાં માત્ર મિતિજ છે ) માત્ર ૩ લાંબી છે. આ લેખનો ધણોખરો ભાગ સારી સ્થિતિમાં છે લીટી ૧૬ માં લગભગ ૧૦ અક્ષરો તથા લીટી ૧૭ માં ચાર અક્ષર જતા રહ્યા છેતથા કેટલેક સ્થળે લેખ વાંચી નહિ શકાય તેવો છે. આનું મુખ્ય કારણ એ છે કે અક્ષરો ધણી બેકાળજીથી કતરેલા છે અને એટલા અડોઅડ કાઢેલા છે કે શાહીથી પાડેલી અનુકૃતિમાં તે બરાબર પડી શક્યા નથી. અક્ષરનું કદ ” થી 3" સુધીનું છે. તે નાગરી લિપિમાં છે અને ભાષા સંસ્કૃત છે; તથા આરંભમાં માનસર્વતીર્થ ગરાસ્તિાિદ્ય , લીટી ૯ માં ૩ રાજ્ઞાવી છે અને લી. ૩૦ માં મિતિ; એ સિવાય આખો લેખ ૪ર પદ્યમાં લખ્યો છે. ર અને ૩ સ્પષ્ટ રીતે કાઢેલા છે; પણ કેટલેક ઠેકાણે વ ને બદલે વ કાઢે છે જેમ કે –લી. ૧૬-સર્વજ્ઞ લી. ૨૧ * પ્રા. કલહોર્નના લેખ પાઠમાં જે અક્ષર જતા રહેલા છે તે બક્ષરે મહારા પાઠમાં આપેલા છે. મને એ લેખની એક જુની લખેલી નકલ મળી આવી છે જે લગભગ ૩૦૦ વર્ષ ઉપર લખાયેલી હશે, તેમાં લેખપાઠ સંપૂર્ણ છે. તે નકલને હે મહારા પાઠમાં ઉપયોગ કર્યો છે. અને છે. ટીલોને જતા કર્યા અક્ષરને મહું સ્વસ્થાને બેસાડી રાખ્યા છે–સંચાહક ૧ જયારે આ લેખ મેં પૂરો કર્યો ત્યારે મી. ગૈારીશંકર હીરાચંદ ઓઝાએ તથા ગવર્નમેંટ એપીગ્રાફી (Government Epigraphist ) મેલેલી ન મારા લેખ સાથે સરખાવતાં મારા પાઠો ખરા લાગ્યા. પપ૦ Page #576 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૪૩), [આબુ પર્વત સંમઃ | દંતસ્થાની ઉષ્માક્ષરને બદલે તાલવ્ય વાપરેલા છે જેમકે –લી. ૪ મનથી, લી. ૬ રૂમ ( સંમ જોઈએ ), લી. ૮–સ, વળી તાલવ્યને બદલે દંતસ્થાની પણ વાપરેલા છે જેમકે ––લી. ૮ નિતમ્ લી. ૧૮ પેસ્ટ અને લી. ૨૮– જ્ઞાસિ તને બદલે નર વાપરેલું છે જેમકે – લી. ૨૧ ને ૨૮–રિમ; તથા લીટી ૨૪ માં કર્તાએ જાતેજ પતવા ને બદલે લી. ૨૪ માં પકવ એમ લખ્યું છે. પણ તે છંદને લીધે લખેલું છે. વિશેષ જાણવા લાયક એ છે કે લી. ૪ માં કૃય ને બદલે પરા તથા લી. ૨૧ માં વાચા ને બદલે વાજ્ઞા લખેલું છે. આ ઉપરથી ઈડીઅન અટીકરી માં પુ. ૧૩ ના પાન ૯૩ લી. ૨૬ માં ( જ્ઞાનશશિને બદલે ) વાપરેલું ચાનજી યાદ આવે છે. આ ઉપરથી એમ પ્રતિપાદન થાય છે કે રાજપુર તાનામાં તથા કાનડી લેકમાં જ્ઞ અને ચે વચ્ચે કાંઈ ભિન્નતા નહિ હોય. તેમજ ગૃપા ઉપરથી તરા તથા એવા બીજા જુના લેખમાં વપરાએલા પછી વિભકિતના શબ્દ યાદ આવે છે અને આ ઉપરથી એમ લાગે છે કે રશ ને ઉચ્ચાર જેડાક્ષર ૨ ના જે થતો હશે. લીટી ૩ માં વાપરેલું વિધાન ધ્યાન ખેંચે તેમ છે. આ પાઠ ખરો છે એ વાત ચોક્કસ છે. પણ કર્તા એ વિદ્રવાન શબ્દ વિધા ધાતુના ઢિ ના ત્રીજા પુરૂષ એક વચન તરીકે વાપર્યો છે. આ એક ભૂલ છે કારણ કે વિધાન વર્તમાન કૃદંત છે. ( વિષે વાપરવું જોઈએ . જો કે લેખકે તથા કારીગરે બેદરકારીથી કામ કર્યું છે અને કેટલુંક તદ્દન જતું રહ્યું છે અને ખાસ કરીને પદ્ય ૨૧ ના છેલ્લા શબ્દો ગયા છે, તે પણ ખાતરીપૂર્વક આખો લેખ કળી શકાય અને તાજો કરી શકાય. આ લેખને હેતુ એ છે કે [ વિક્રમ ] સં. ૧૩૭૮ માં બે માણસો નામે લલ્લ (લાલિગ) અને વીજડ, એમણે પોતાના માતા પિતાના પુણ્યાર્થે આબુ ઉપરનું ઋષભ (આદિનાથ) નું દેવાલય સમરાવ્યું. આ લેખના ત્રણ -+ મ = ધાણા દ .... ૧ કુતૂહલની ખાતર કહેવું જોઈએ કે સં. શરા, જર્મન દૃસ ( Hase ) અને અંગ્રેજી “હેર”(Hare ) આ સર્વેનું મૂળ રાસ લેવું જોઈએ. જુએ છે. વેકર નેગલનો ( Prof. Wackernageો ) ઍટલીંડ ગ્રામર પુ. ૧ પાન ર૨૫, ૨ સેંટ પીટર્સબર્ગ ડીક્ષનરીમાંથી રાજ અને કર્જ બેને સરખાવો. ૩ આ લેખમાં કિનાં જે રૂપ છે તે–વમૂર્વ, વમૂ9:- ચાર, રિસ, પ્રવે, અને कारयामासतुः ।। પપ૧ Page #577 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. નં. ૧૨ (૧૪૪) અવલોકન વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ (કડી –૧૩) માં અબુંદ પર્વતની પ્રશસ્તિ” આપેલી છે; અને એ પ્રદેશ તથા અંબિકા અને શ્રીમાતા વિગેરેનાં વખાણ કર્યા પછી દેવાલય વિશેની કેટલીક ઐતિહાસિક બાબતો તેમાં છે. વળી તેમાં વિમલના આદિનાથના દેવળના વિક્રમ સંવત. ૧૦૮૮ માં પાયે નાંખ્યાની વિગત પણ આવે છે. બીજા વિભાગ ( કડી ૧૪–૨૩ ) માં આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યાના વખતે પર્વતના માલીક જે રાજ્ય કર્તા હશે તેઓની “ રાજાવલી” આવે છે. અને ત્રીજા વિભાગમાં (કડી ૨૪–૩૮ ) જીર્ણોદ્ધાર કરાવનાર માણસોના વંશનું વર્ણન છે. અંતમાં ( કડી ૩૯-૪૨) ઉદ્ધાર કરેલા દેવાલયની પ્રતિષ્ઠા કરનાર આચાર્યાનું નામ તથા તેમના વંશ અને મિતિ આપેલાં છે. ઐતિહાસિક રસ વિનાની બાબતે બાદ કરતાં, પ્રથમ વિભાગમાં અબ્દ ઉપર વસિષ્ઠ રૂષિના અનલકુંડમાંથી પરમારની ઉત્પત્તિની વિગત આવે છે. તેના વંશમાં કાન્હડદેવ કરીને પ્રતાપી રાજા થયો; તેના વંશમાં ધંધુ (ધંધુરાજ) નામનો એક રાજા થયો જે ચંદ્રાવતીને અધિપતિ હતો, અને જે ( ચાલુક્ય ) રાજા ભીમદેવ પહેલાને નહિ નમતાં અને તેના ક્રોધમાંથી બચવા ધારાના રાજા ભેજને પક્ષમાં ગયે. ત્યારબાદ એકદમ કર્તા આપણને કહે છે કે, વિમલ નામનો એક પ્રખ્યાત માણસ પ્રાગ્વાટ વંશમાં થયે જેનામાં તે વખત ચાલતી દુષ્ટતાના અંધકારમાંથી ધર્મની પ્રજવલિત જીવાળા ઝળકી ઉઠી. તેને ભીમે રાજાએ “દંડપતિ'(સેનાપતિ) નિમ્યો અને ત્યાં એક પ્રસંગે રાત્રે શ્રી અંબિકાએ પર્વત ઉપર યુગાદિભર્તા ( યુગાદિજિન, આદિનાથ ) નું એક સુંદર દેવાલય બાંધવાનું તેને ફરમાન કર્યું. આ આજ્ઞાને વિમલ આધીન થયે એ વાત પદ્યમાં કર્તાએ આ પ્રમાણે મૂકી છે – “ વિક્રમાદિત્યના વખતથી ૧૦૮૮ વર્ષ પછી શ્રી વિમલે અબ્દના શિખર ઉપર સ્થાપિત કરેલા શ્રી આદિનાથની હું પ્રશંસા કરૂં .” ' ઉપર કર્યો તે ધધુ અગર ધન્ધરાજ, ઉપર પાન ૧૧ માં કહેલ પ્રમાર (પરમાર) ધન્ધક છે. જેને પુત્ર પૂરું પાળ વિ. સં. ૧૦૮૯ અને ૧૧૦૨ ૧માં અબુંદ પ્રદેશમાં રાજ્ય કરતા હતા. ખરેખર તે ચાલુક્ય ભીમદેવ પહેલા તથા માળવાના પરમાર ભેજદેવના વખતમાં થયો હશે. ધન્યુનું નામ ચંદ્રાવતીના પરમારની વરાવલીમાં પણ આવે છે (પુ. ૮. પાન ૨૦) પપર Page #578 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૧૫) [ આબુ પર્વત એ દેવાલયના બીજા લેખમાં વિમળનું નામ આવે છે, આ લેખની મિતિ વિ. સં ૧૨૦૧ છે. એ લેખ ૧ ( કાઉસેન્સ લીસ્ટ નં. ૧૭૬૭) માં ૧૦ લીટીઓ છે અને તે ૨ ૬ ” લબે તથા પઉંચે છે, તેમાં ૧૭ કડીઓ છે. શાહીથી પાડેલી અનુકૃતિમાં પહેલી બે લીટીઓ ચોક્કસપણે વાંચી શકાય તેમ નથી. પણ હું જોઈ શકું છું તેમ તેમાં એક માણસ વિષે કહ્યું છે જે શ્રીમાલ કુલને અને પ્રાગ્રાટ વંશને હતો. તેને પુત્ર લહધર હતો જેનો મૂલ રાજા (ચાલુક્ય મૂળરાજ પહેલા) સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હતો અને જે “વીરમહત્તમ ” ના નામથી પણ ઓળખાતું હતું. લહધરને બે પુત્રો હતા. પહેલો પુત્ર પ્રધાન નેઢ હતું તથા બીજે વિમલ હતા જેના વિષે ૭ મી કડીમાં આ પ્રમાણે છે:દ્વિતીય તમતી (વ)(?) યઃ શ્રી વિમો ૨ (૪)મવા येनेदमुच्चैभवसिन्धुसेतुकल्पं विनिर्मापितमत्र वेश्म ॥ નેનો પુત્ર લાલિગ હતો. તેને પુત્ર મહિદુક પ્રધાન હતો. ૨ વળી તેને બે પુત્રો હતા, હેમ અને દશરથ. આ લેખનો હેતુ આ પ્રમાણે છે.–ષભના મંદિરમાં દશરથે નેમિજિનેશ ( નેમિતીર્થકર એટલે કે નેમિનાથ ) ની પ્રતિમા બેસાડી, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૦૧ ના જયેષ્ઠ પડવાને શુક્રવારે * પ્રે. કલહોર્નનું આ કથન અસંબદ્ધ જેવું છે. કારણ કે શ્રીમાલ અને પ્રાગ્વાટ બંને જુદી જુદી શ્વતંત્ર જાતો છે. એકજ મનુષ્ય શ્રીમાલકુલ અને પ્રાગ્રાટ વંશનો હેઈ ન શકે. બે કીલોના વાંચનમાં ગડબડ થઈ છે. જે લેખના વિષયમાં આ કથન છે તે બહાર જવામાં આવ્યો નથી તેથી તેના વિષયમાં હું કાંઈ કહી શકું તેમ નથી. નીચે જે લેખનો હવાલો છે. કલહન આપે છે તેમાં તે વીર મહામંત્રીને સ્પષ્ટ શ્રીમાલકુલોભવ લખ્યો છે ( એ લેખ આ સંગ્રહમાં પણ નં. ૧૫૨ નીચે આપેલો છે) તેથી વીર મહામંત્રી અને નેઢ આદિ તેના પુત્ર-પત્રો પ્રાગ્વાટ નહિ પણ શ્રીમાલજ્ઞાતિના હતા -સંગ્રાહક. ૧ મી. કાઉસેન્સના કહેવા પ્રમાણે આ લેખ વિમળના દેવાલયના અગ્રભાગમાં ન. ૧૦ના ભોંયરાના દ્વાર ઉપર છે તેના વિષે એશીયાટીક રીસર્ચીસ પુ. ૧૬ ૫ ૩૧૧ માં ઉલ્લેખ છે–એક લેખની મિતિ સં ૧૨૦૧ છે પણ તેમાંનું કાંઈ પણ વાંચી શકાય તેવું નહી હોવાને લીધે તે બહુ જરૂર નથી. - ૨ છંદ ઉપરથી જણાય છે કે નામ ખરૂ છે ૪ અગ્રભાગમાં નં. ૧૦ ના ભેાંયરાની એક પ્રતિમાની બેઠક ઉપર આ લેખે કોતરેલા છે. પપ૩ Page #579 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે નં. ૧૩૨] ( ૧૪ ) અવેલેકન. *, , એટલે કે ઈ. સ. ૧૧૧૪, મે, ૫ ને શુક્રવારે કરવામાં આવી. મારે કહેવું જેઇએ કે અહીં આપેલી વંશાવળી વિમળના મંદિરના બીજા લેખ (મી. કાઉસેન્સના લીસ્ટ ૪ ના નં. ૧૭૬૮ ) ઉપરથી આપેલી છે, જે આ પ્રમાણે( ૧ શ્રી શ્રીમરુકુરોદ્ભવ- માત્ર પુત્ર (૪) રમત્ર- 1 શ્રી– २ नेढपुत्रलाालगतत्सुत महिन्दुक सुतेनेदम् ॥ निजपु-- ३ कलत्रसमन्वितेन समात्रि दशरथेनेदं । श्री नेमि--- ४ नाथ ॥ (ब् ) म्वम् । माक्षार्थ कारितं रम्यम् ॥ જાણવા લાયક વિગત મુખ્યત્વે કરીને એ છે કે આ બેમાંના પ્રથમના લેખમાં દશરથની મિતિ આપી છે. અને તે મિતિ વિ. સં. ૧૨૦૧ છે. તેથી એમ જણાય છે કે દશરથના પ્રપિતામહ નેઢને ના ભાઈ વિમલ વિ. સં. ૧૦૮૮ માં (જે મિતિમાં આ દેવાલયનો પાયો નાંખ્યો હતો એવી દંત કથા છે) મેજુદ હશે. આ લેખના બીજા વિભાગ (કડી ૧૪–૨૩ ) ની વિગત મે ઉપર ૮૧ મા પાન ઉપર આપી છે. ૧૪ મી કડીમાં રાજાવલી શરૂ થાય છે જેમાં પહેલે રાજા આસરાજ છે જે ચાહુવામ ( ચાહુવાણ-ચાહમાન) વંશને હાઈ નદૂલ (ન દ્દલ ) ને રાજા હતા. તેના પછી સમરસિંહ થયો અને તેનો પુત્ર મહણસિંહ ભટ ( કડી ૧૫) થયો ત્યારબાદ પ્રતાપમલ્લ થયો; તેને પુત્ર વિજડ જે મરુસ્થલી મંડલ ( કડી ૧૬ ) નો અધિપતિ થે. તેને ત્રણ પુત્રો હતા, જેમાં પહેલે લૂણીગરાજા (કડી ૧૭) હતો. કડી ૧૮ માં લુંઢનાં વખાણ આવેલાં છે, આ લુંઢ “યમની જેમ શત્રુ સમૂહને નાશ કરતો.” કડી ૧૯ માં લુખ્ખ વિષે છે, તેના વિષે ૨૦મી કડીમાં એમ કહેવું છે કે તેણે અબ્દ પર્વત છે અને પૃથ્વી ઉપર રાજ્ય કરીને સ્વર્ગમાં પ્રયાણ કર્યું (મરી ગયો). ૨૧ મી કડીમાં લૂગના પુત્ર તેજસિંહનાં વખાણ કર્યાં છે, ૨૨ મી કડીમાં “તિહણાક ઘણું જીવો ” એમ છે. જીર્ણ થએલી કડી ૨૩ માં એમ જણાય છે કે તિહુણ અને તેજસિંહની સાથે મળીને લુખ્ખકે અબુંદ પર્વતનું રાજ્ય ન્યાયપુરઃસર ચલાવ્યું. (શ્રીમા હુમલામાં સમવતdજ્ઞક્તિનrગ્રામ). - વિજડ સુધી, રાજાવલીના પ્રથમ વિભાગ વિષે કોઈ જાતની શંકા રહે તેમ નથી. તેમજ મેં કહ્યું છે તેના કરતાં વધારે કહેવાનું પણ નથી, વીજડના પુત્રો વિષે કંઈ હરકત આવે છે. લુંટિગ દેવના લેખમાં (પાન ૮૦) ૫૫૪ Page #580 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૪૭) fઆબુ પર્વત કહ્યા પ્રમાણે વિજડ જેને દશસ્પન્દન (દશરથ) કહ્યા છે તેને ચાર પુત્રો હતા-લાવણ્યકર્ણ, લંઢ (લેટિન), લક્ષ્મણ, અને પૂર્ણ વર્મન આમાંને લાવણ્ય કણું “ જયેષ્ઠ ” છે એમ સ્પષ્ટ કહેલું છે. હાલન લેખ પ્રમાણે વીજાને ત્રણ પુત્રો હતા તેમાંનો “આઇ” લૂણિગ હતે. લેખમાં લૂણિગ પછી લું અને લુમ્ભ આપેલા છે પણ એમ નથી કહેલું કે તેઓ તેના નાના ભાઈ હતા અગર તેઓને કોઈ પણ જાતને સંબંધ હતો. લુંટિગદેવના લેખની હકીક્તમાં મેં લુણિગ અને લાવણ્યકર્ણ ને એક ગણેલા છે, અને લુંટ તથા લુભને ભાઈઓ ગણ લંઢને લુંઢ ( લુંટિગ ) અને લુખ્ખને લાવણ્યવર્માન કહે છે. બીજા લેખો જડી આવશે જેના ઉપરથી મારૂ ખરા પણું અગર ખોટા પણું બહાર આવશે. વળી મારે કહેવું જોઈએ કે મારા મિત્રો મી. ઓઝા જેમનું પોતાના દેશનું જ્ઞાન અગાધ છે તેમના કહેવા પ્રમાણે લૂણિગ, સુંઠ અને લુમ્ભ ( લુમ્ભક ) એકજ માણસનાં નામ છે. અને જે બધાં લક્ષ્મ શબ્દના સંસ્કૃત રૂપ છે અને જે “આબુને પ્રખ્યાત જીતનાર “રાવલંભા ” ” નું નામ છે. જે મી. ઓઝાનું કહેવું ખરૂં હોય તો ઉપર પાન ૮૩ ઉપર પ્રસિદ્ધ થએલી વંશાવળીની છેલ્લી લીટીઓ ફેરવવી પડે. મારી જેમ મી. ઓઝા પણ તિહુણુક ( તિહુણ) તેજસિંહનો નાનો ભાઈ છે એમ કહે છે, પણ તેમના મત પ્રમાણે તેજસિંહના પુત્ર કાન્હડદેવ સાથે આ બંનેને લૂંટિગ (લુંટ, લૂણિગ, લુખ્ખ) ની નીચે મૂકે છે. જ્યારે આ લેખ વિ. સં. ૧૩૭૮ માં રચાયો ત્યારે લુભ મરણ પામ્યો હતો, અને તે વખતે આબુનો રાજ્યકારભાર તેજસિંહ ચલાવતો હશે. આલેખના ત્રીજા વિભાગમાં (કડી ૨૪-૩૮) જે માણસોએ દેવળ સમરાવ્યું (લલ્લ અને વીડ) તેમના વંશના માણસનાં કેટલાંક નામ વિષે કહેલું છે બીજું કાંઈ વધારે નથી. એ નામ નીચે પ્રમાણે -- પપપ Page #581 -------------------------------------------------------------------------- ________________ જેહા વેલ્લાક ઉપરના લેખે. નં. ૧૩૨ ] પારસ દેગા દેસલ કુલધર પપ૬ દેમાતિ થી N. Rillt, ( ૧૪૮) ગયપાલ ભોમ મેહણ (સ્ત્રી; હાંસલદે) ગાહી ગેસલ (સ્ત્રી; ગુણદેવી) ધનસિંહ ( સ્ત્રી; ધાંધળદેવી) મહણસિંહ ( સ્ત્રી મયણલ્લાદેવી ) વીજડ શિમધર સમરસિંહ વિજપાળ નરપાળ | લાલિગાસીહ | ( લલ્લ ) સીહા લાપા અવલોકન, વીરધવી Page #582 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૅનલેખસ‘ગ્રહ, ( ૧૪૯ ) ( આશુ પર્વત આ કાટામાં બતાવેલા માણસા ચુસ્ત રીતે જૈન ધમ તે વળગેલા હતા. જેલ્હા મૂળ પુરૂષ છે. તે એક વ્યાપારી હતેા અને તેના ગુરૂ ધમસૂરી॰ હતા. દેસલ વિષે એમ કહેવામાં આવ્યું છે કે તેણે સાત પવિત્ર સ્થળે ૧૪ વાર સ ંઘ કાઢયા હતા. આ સ્થળે તે શત્રુ ંજય વિગેરે છે. આ વંશનાં ખીજા માણસાનાં સાધારણ રીતે વખાણ કર્યાં છે. વિમલના મ ંદિરમાં તેના વંશના લેાકેાના ખીજા લેખે છે; આ લેખાની મિતિ [ વિક્રમ ] સંવત ૧૩૭૮ છે. વળી આ વંશને એક લાંખે। લેખ છે.૩ ( ન. ૧૭૯૧ ના કાઉસેન્સ લીસ્ટ ) જેની મિતિ શબ્દમાં અને આંકડામાં લખેલી છેઃ—વિ. સ. ૧૩૦૯. આ લેખમાં ૨૫ લીટીઓ છે અને તે ૧૫ ડીએમાં છે. તેમાં આનદસૂરીએ કરેલી, વિમલની ‘ વસહિકા ’માં નેમિજિન ( નેમિનાથ ) ની પ્રતિમાની સ્થાપના વિષે આપવામાં આવ્યું છે. તેમાંથી એમ જણાય છે કે આ વંશ કે [ શ ] વંશનેાત્ર છે અને તેને મૂળ સ્થાપક જેલ્હાક માંડવ્યપુર ( મડેાર ) ને રહેવાસી હતા. કુલધર પછી તેના પાંચ પુત્રાનું વણ ન છે, પણ લેખને મોટા ભાગ જતા રહયા છે તેથી હું તેમનાં નામે। અત્ર આપી શકું' તેમ નથી. * 3 * આ લેખની બાકીની ( ૩૯-૪૨ ) કડીએમાં [ વિ. ] સંવત ૧૩૭૮ ના એક દિવસે ગુરૂ ' અગર · સૂરી ’જ્ઞાનદ્રે અખ઼ુદ પર્વત ઉપર ઋષભની પ્રતિમાની સ્થાપના (પુનઃ સ્થાપના ) કરી. જ્ઞાનચંદ્રના ધાર્મિકવંશ વિષે જાણવું જોઇએ કે તેના પહેલાં અમરપ્રભસૂરી થયા હતા અને આ વંશને સ્થાપનાર ધર્મસૂરી હતા જેમને ધર્મવોવાળાયમન એટલેકે ગણુ ' ના સૂ` કહ્યા છે અને જેમણે વાદિચંદ્રને અને ગુણચદ્રને હરાવ્યા હતા તથા ત્રણ રાજાઓને ક્ષેધ આપ્યા હતા. ( વિક્રમ ) સંવત્ ૧૩૭૮ ના ખીજા ૧ જીએ પાન ૧૫૪, આગળ. ૨ આ સાત સ્થળે અગર ક્ષેત્રે વિષે વારવાર કહેવામાં આવ્યું છે પણ એ સાત સ્થળાનાં નામેા મળી શકતાં નથી, ૩ આવી રીતે ખીજો [ લેખ ] સં. ૧૩૦૯ જણાવે છે પણ બીજી... કાંઇ નહિ આવા શબ્દોમાં, એશિયાટીક રીસર્ચીસ પુ. ૧૬, પા. ૩૧૧ ઉપર કહેલા લેખ તે આ છે. ૪ એટલે કે એશવાળ જાત; જુએ એપીગ્રાફીકા ઈંડિકા, પુ. ર, પાન ૪૦, ૫ મી. કાઉન્સેન્સના લીસ્ટના ન. ૧૭૫૯, ૧૮૨૨ ને ૧૯૫૨. ૫૫૭ Page #583 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. ન. ૧૩૨] ( ૧૫ ) આવલેાકન, લેખામાં જ્ઞાનચંદ્રને ધમસૂરી અગર ધમ ધોષસૂરીના પટ્ટ ઘર તરીકે ઓળખાવ્યા છે. કાઉસેન્સના લીસ્ટના નં. ૧૭૮૬ ના એક લેખ જેના ઉપર મિતિ નથી તેમાં આરંભમાં આવા અક્ષશ છેઃ— - श्रीमद्धर्मघोषसूरिपट्टे श्रीआण (न) न्दसूरि श्रीअमरप्रभसूरिपट्टे श्री ज्ञानचन्द्रसूरिઆમાં વણુ વેલા આનંદસૂરી એજ વિ. સં. ૧૩૦૯ ના ઉપર કહેલા આનંદસૂરી હશે; અને એ લેખના આન ંદસૂરી તથા અમરપ્રભસૂરી તે, તે આનંદસૂરી અને તેના શિષ્ય અમરપ્રભસૂરી હશે જે પ્રેા. પીટરસનના ચતુર્થી રીપોટ પાન ૧૧૦, લી. ૧ માં કહ્યા પ્રમાણે, અમરચંદ્રસૂરીની સૂચનાથી [ વિ. ] સ. ૧૩૪૪ માં લખાયલા એક હસ્તલિખિત પુસ્તકમાં વધુ વેલા છે. આ પુસ્તકમાં ૧૦૯ મા પાને આનંદસૂરિની પહેલાં ધમ`સૂરી (રાજગચ્છના શીલભદ્રસૂરના શિષ્ય) વણુ રા વેલા છે, જે ઉદ્ધૃત વિવાદ કરનારાઓ તરફ જેમ હાથીને સિંહની ગર્જના તેમ હતા અને જેમણે રાજા વિગ્રહના ચિત્તને ચમકૃત કર્યું હતું. પ્રે. પીટરસનના ત્રીજા રીપોર્ટના અપેન્ડીકસ, પાન ૧૫ ને ૩૦૭ ઉપર્ આજ માણસને ધમ વાપસૂરીનું નામ આપ્યુ છે અને તેમાં તે શાકમ્હરિના રાજાને બોધ આપતા હાય તેમ વર્ણવ્યા છે. વળી આજ પુસ્તકના પાન ૨૬૨ ઉપર તેમણે સપાદલક્ષ દેશના રાજાની સમક્ષમાં ઘણા વાદ કરનારાઓને હરાવ્યા હતા એમ કહેલું છે. આ ઉપરથી નિઃસંશય એમ કહી શકાય કે આ લેખમાં વર્ણવેલા ત્રણ રાજાએમાં એક શાકમ્બરિના રાજા વિગ્રહરાજ છે. ( આ શાકરિ સપાદલક્ષ દેશનું મુખ્ય શહેર છે ) હું ધારૂં છું. એ રાજા તે વીસળદેવ—વિગ્રહરાજ હશે જેના દિલ્હી સિવાલિક સ્તંભ લેખા ( મારા તે ન લીસ્ટને ન. ૧૪૪) માં [ વિક્રમ ] સંવત ૧૨૨૬ એટલે કે ( ઇ. સ. ૧૧૭૦ ) મિતિ આપેલી છે. મે રાજાએ કયા તે હું ઓળખી શકતેા નથી, તેમજ વાદિચંદ્ર અને ગુણચંદ્ર જેમને ધર્મસૂરિએ હરાવ્યા તે કેણુ તે કહી શકતા નથી, ૪૨ મી કડીમાં આપેલી મિતિ આ પ્રમાણેઃ વસુએ ( ૮ ) મુનિ ( ૭ ) ગુણા ( ૩ ) અને ચંદ્ર ( ૧ ) થી બનેલા વમાં એટલે કે [ વિક્રમ ] સ’. ૧૩૭૮ માં જ્યેષ્ઠ સિતિ ' ( દ્દિ ) નવમી , ૧ મી. કાઉન્સેસના લીસ્ટના ન, ૧૯૫૬, ૧૭૫૮ ૧. ૧૭૬૪ ને ૧૭૯૩, ૨ એક વાદચદ્ર તે છે કે જેણે ‘ જ્ઞાન સૂર્યોદય' રચ્યુ છે; આ લેખમાં વર્ણવેલા વાદિચદ્ર તે એ હશે કે કેમ તે કહી રાકાય નહિ. ૫૫૮ Page #584 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલે ખસ ગ્રહ [ આબુપર્વત અહી એક હરકત છે, અહી આ સિતિ ' શબ્દને < ' > , · તિથિ ' તે વાર સામ. અ` મેં વિદ કર્યાં છે પણ તે શુદ્ધિ ' એ હાઇ શકે અને જોતાં તે · શુદિ ખરૂ લાગે છે કારણ કે લેખની ૩૦ મી લીટીમાં મિતિ ફરીથી આપી છે; ૧૩૭૯ ના જ્યેષ્ઠ સુદિ ૯ સેમ. પરંતુ આના વિરૂદ્ધમાં એટલુ જ કહેવાનું કે ખીજા જુદાજ ચાર લેખામાં ( નં. ૧૭૭૧, ૧૮૨૧, ૧૮૨૯, ૧૯૦૪ મી કાઉસેન્સ લીસ્ટ ) ‘ સ ંવત્ (સ) ૧૩૭૮ વર્ષે જ્યેષ્ટ વિદ ૯ સેમ દિને ( અગર સામે ) આપી છે જે દેખીતી રીતેજ આપણા લેખમાં આપેલી મિતિ છે. વિશેષમાં, જ્યેષ્ઠ શુદિ’ એ મિતિ ૧૩૭૮ માટે તદ્દન ખાટી થાય ( કારણ કે ચૈત્રાદિ ચાલુ અગર ગત, અથવા કાત્તિકાદિ ગત વર્ષ ) અને કાત્તિકાદિ વિક્રમ સ ૧૩૭૮ ના પૂર્ણિ માન્ત જ્યેષ્ઠ વદે માટે ઇ. સ. ૧૩૨૨ ની ૧૦ મી મે ખરેાબર થાય આ કારણેાથી તે મિતિનું મારૂં ભાષાંતર ખરૂં છે અને તેની ખરી મિતિ ૧૩૨૨ ની ૧૦ મી મે સેામવાર લઉં છું. અને ૩૦ મી લીટીમાં ફરીથી મિતિ આપતી રીત ( જ્યાં ૧૩૭૯ શંકા પાત્ર હાય જ) ખાટ છે એમ હું ધારૂં છુ.” (૧૩૩ ) ( ( ૧૧૧ ) આલેખ એજ મદિરમાં એક તરફની ભીંત ઉપર શિલામાં કેાતલે છે. આમાં બધી મળીને ૨૪ ૫કિતએ છે. લેખની ભાષા સંસ્કૃત તે અપભ્રષ્ટ પ્રયાગાથી ભરપુર છે અને ઘણીજ વ્યાકરણુ વિરૂદ્ધ છે. છે પણ ' . પ્રાર‘ભમાં, સંવત્ ૧૩૫૦ વર્ષે, માઘ સુદિ ૧, ભામ ( મગલવાર ) ની મિતિ લખ્યા બાદ અણહિલપુર ( પાટણ ) ના રાજા સાર†ગદેવનું * વર્ણન છે. પરમેશ્વર, પરમભટ્ટારક, ઉમાપતિવરલબ્ધ આઢિ સારંગદેવ, વાધેલા વશના રાજા અશ્રુ નદેવને પુત્ર હતા. તેણે સંવત્ ૧૩૩૧ થી ૧૩૫૩ સુધી ( ૨૨ વર્ષ ) રાજ્ય કર્યુ હતુ. એનાં વખતને એક લેખ કચ્છમાં આવેલા કથકેટ પાસે ખાખર નામના ગામમાં એક પાળીમા ઉપર છે. માંડવીથી ૩૫ માઈલ છેટે આવેલા ભદ્રેશ્વર ગામમાંથી-જે ને!નુ તી સ્થાન ગણાય છે-એ લેખ ત્યાં લાવવામાં આવ્યે હતા. તેની ઉપર સંવત્ ૧૩૩૨ ની સાલ છે અને તેમાં એને મહારાજાધિરાજ લખ્યા છે. તેમાં એના પ્રધાનનું નામ માલદેવ લખેલુ છે. ખીન્ને એક લેખ જેની ઉપર સંવત્ ૧૩૪૩ ની સાલ છે તે પ્રથમ સામનાથમાં ૫૫૯ Page #585 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખા. નં. ૧૩૩] ( ૧૫૨ ) અવલેાકન. " . વિશેષણાની સાથે તેને ‘ અભિનવસિદ્ધરાજ ' જણાવ્યા છે. તેને માહામાત્ય‘ વાય ’ હતા. તેના રાજ્યમાં, ઉપર જણાવેલા દિવસે ચંદ્રાવતીના મલેશ્વર વિસલદેવે આ શાસનપત્ર કરી આપ્યું છે. ચંદ્રાવતી નિવાસી આસવાલ જ્ઞાતીય સા. વરદેવના પુત્ર સા. હેમચંદ્ર તથા મહા. ( અર્થાત્ મહાજન ) ભીમા, મહા. સરધર, છે. જગસીહ, શ્વે. સિરપાલ, શ્વે. ગેાહન, થે. વસ્તા અને મહ' વિરપાલ આદિ સમસ્ત મહાજનની પ્રાર્થનાથી આખુ ઉપર રહેલા ‘ વિમલવસહિ ’ અને ‘ગિવસિંહ ’ નામના અને મંદિશના ખર્ચ માટે તથા કલ્યાણક આદિ મહેાત્સવાના દિવસે ઉજવવા માટે, જુદા જુદા વ્યાપાર કરનારા વ્યાપારીઓ તથા ધધાદારીઓ ઉપર અમુક રકમને લાગે આંધી આપ્યા હતા. પછી જણાવ્યુ છે કે આ નિયમ આયુ અને ચદ્રાવતીમાં રહેનાર દરેક પ્રજાજને નિયમિત રીતે પાળવે. તથા આ મદિરાની યાત્રા માટે આવનારા યાત્રિઓ પાસેથી આખુ કે ચ'દ્રાવતીના કોઈ પણ રાજપુરૂષે કાંઇ પણ ( કર કે મુ`ડકાવેશે વિગેરે ) માંગવુ નહિ. તથા આબુ ઉપર ઉતરતા ચઢતા યાત્રિઓની જો કાંઈ પણ વસ્તુ જશે તેા તે આબુના ઢાકારાએ ભરી આપવી પડશે. આ શાસનપત્રમાં કરેલા હુકમે અમારી સહિતમાં થનારા રાજાઓએ તથા બીજા પણ જે કોઇ રાજુએ થાય તેમણે ખરાખર પાળવા. હતા પણ હાલમાં પાતુ ગાલમાં આવેલા સેન્દ્રા ગામમાં છે. એ લેખમાં ત્રિપુરાન્તક નામના માણસે કરેલી યાત્રાની વાત લખી છે અને રાજા સાર ગદેવની વંશાવળી આપી છે. ડાકટર ભાંડારકરને અમદાબાદમાંથી એક હસ્તલિખિત ગ્ર'થ મળ્યા હતા, તેમાં લખ્યું છે કે એ ગ્રંથ સવત્ ૧૩૫૦ ના જે દિ ૩ ને દિવસે મહારાજાધિરાજ સારંગદેવનું લશ્કર આશાપલ્લિ ( અમ· દાવાદ ) મુકામ કરી પડયું હતુ. ત્યારે પૂરા કર્યાં હતા. (ગુજરાતના પ્રાચીન ઇતિહાસ ઉપરથી. ) એજ સાર`ગદેવની ગાદીએ કરણદેવ મેઠા હતા જે કરણઘેલા ના નામથી ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને જેના વખતમાં ગુજરાત મુસલમામાના હાથમાં ગયું. ૫૬૦ , Page #586 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૫૩) [ આબુપર્વત પછી, પુરાણોના કેટલાક કે આપ્યા છે જેમાં “દેવદાન ”ને લેપ કરવાથી થનારા પાપ ઇત્યાદિનું વર્ણન છે. કકુર જતસિંહના પુત્ર પારિખ પેથાએ આ શાસનપત્ર લખી આપ્યું. આમાં શ્રીઅચલેશ્વરના મંદિરવાળા રાઉ૦ નંદિ, વશિષ્ઠદેવના મંદિરવાળા તપોધન ...(નામ જતું રહ્યું છે.) અંબાદેવીવાળા નીલકંઠ તથા ગામના સઘળા આગેવાન પઢયાર (લેકે) સાક્ષી થએલા છે. (૧૩૪-૨૪૮) નબર ૧૩૪ થી ૨૪૮ સુધીના (૧૧૪) લેખે એજ મંદિરની જુદી જુદી દેવકુલિકાઓ ઉપર તથા તેમાં રહેલી પ્રતિમા વિગેરે ઉપર કતરેલા છે. આ બધા લેખે ન્હાના ન્હાના છે અને તેમાં સંવત્ , દાતાનું નામ અને પ્રતિષ્ઠા કરનાર આચાર્યના ઉલ્લેખ શિવાય બીજું કાંઈ વધારે જાણવા લાયક લખાણ નથી. એ લેખમાં નં. ૧,૩૪– ૩૮-૪૦-૪૧-૪૨-૪૪-૪૫-૪૮-૫૫–૫૯-૬૧-૬૪-૬૮-૭૯–૮૩-- ૮૫-૮૯-૯૧-૯૬-૨,૦૨-૦૬–૧૬-૧૯-૨૬-૩૩-૩૭–૩૮ અને ૨૪૪ ના (૨૮) લેખે સંવત્ ૧૩૭૮ ની સાલન છે. અર્થાત્ મુખ્ય લેખમાં જણાવ્યા પ્રમાણે માંડવ્યપુર (મંડેઉર) નિવાસી લલ અને વીજડે જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તે જ વખતના આ લેખે છે. આ લેખો ઉપરથી એમ જણાય છે કે લાલ અને વીજડે તે મૂળ મંદિરને ઉદ્ધાર કર્યો હતો અને બીજા દાતાઓએ કેટલીક દેવકુલિકાઓને ઉદ્ધાર કર્યો હતો તથા કેટલાકે પ્રતિમાઓ પધરાવી હતી. આ દાતાઓમાંથી ઘણા ખરા તે માંડવ્યપુરના જ રહેવાસી હતા. પ્રતિષ્ઠા કરનાર આચાર્યોમાં મુખ્ય ભાગ જ્ઞાનચંદ્રસૂરિએ જ ભજવે જણાય છે. તથાપિ નં. ૧૪૪-૪૫ માં માલધારી શ્રીતિલકસૂરિ, નં. ૧૬૮ માં સેમપ્રભસૂરિ, નં. ૨૦૨ માં હેમપ્રભસૂરિ શિષ્ય રામચંદ્રસૂરિ અને નં. ૨૦૬ ના લેખમાં ઉકકેશગચ્છીય કકદાચાર્ય સંતાનીય પ૬૧ Page #587 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. નં. ૧૩૪ થી ૨૪૮ ] (૧૫) અવલોકન. કસૂરિનું પણ નામ આવેલું છે. આ ઉપરથી જણાય છે કે એ જીર્ણો દ્ધિાર વખતે, આ આચાર્યો પણ ત્યાં વિદ્યમાન હતા. નંબર ૧,૬૯-૭૦-૭૨-૭૪૭૫-૭૬-૭૭-૮૦-૮૩-૮૫-૮૬-૮૮ -૯૦-૯૦-૯૫–૯૭––૨૦૦-૦૪-૦૫-૦૭-૦૮–૧૧–૧૩–૧૪–૧૫, અને રરર વાળા (ર૭) લેખે સંવત્ ૧૨૪૫ ના છે. આ લેખે ઉપરથી જણાય છે કે એ વખતે પણ એ મંદિરનો ઉદ્ધાર કે પ્રતિષ્ઠા મહત્સવ જેવું કાંઈ વિશેષ કાર્ય થયું હશે. એ લેખેમાં મુખ્ય રીતે પ્રાગ્વાટ જ્ઞાતીય મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાલનું નામ આવે છે. એ મહામાત્ય ક્યાને રહેવાસી હતું તે આ લેખો ઉપરથી જાણી શકાતું નથી. હસ્તિશાળાની અંદર એના નામને પણ એક હાથી ઉભે છે. ૧૫૭ નંબરના લેખમાં, જે સંવત્ ૧૨૦૪ ને છે, આનંદ પુત્ર પૃથ્વીપાલ મંત્રીનું નામ છે તે ઘણે ભાગે એ ધનપાલને પિતા જ પૃથ્વીપાલ હશે. કારણ કે હસ્તિશાળામાં ધનપાલના હાથી સાથે પૃથ્વીપાલ અને આનંદના નામના પણ અનેક હાથી ઉભે છે અને જેના ઉપર એજ ૧૨૦૪ ની સાલ છે. ૨૧૩ અને ૧૪ નબરના લેખે મંત્રી યશવીરના છે, જેનું વર્ણન ઉપર ૧૦૮–૦૯ નંબરના લેખાવકનમાં કરવામાં આવ્યું છે. ૨૧૩ ને લેખ તે ઉકત બને લેઓ જે જ છે. ૧૪ ને લેખ ગદ્યમાં છે અને તેમાં લખેલું છે કે, મંત્રી યશવીરે પિતાની માતા ઉદયશ્રીના શ્રેયાર્થે તેરણ સહિત દેવકુલિકા બનાવી તેમાં આ પ્રતિમા પધરાવી છે. આ લેખોમાં પ્રતિષ્ઠા કરનાર તરીકે એક તે આરાસનવાળા બ્રહદૂગચ્છીય આચાર્ય દેવસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિનું નામ છે, અને * એ હાથી ઉપરથી સંવતને આંક ભુંસાઈ ગયો છે પરંતુ પં. ગૌરીશંકર ઓઝાએ તેના ઉપર ૧૨૩૭ ની સાલ વાંચી છે, એમ તેમને “સારો થી તાર' (પૃ. ૬૩) ના લખાણથી જણાય છે, ૫૬૨ Page #588 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૫૫ ) [ આબુ પર્વત બીજા ક્કાસદગચ્છના ઉતનાચાર્ય સંતનીય સિંહસૂરિનું નામ છે. ૨૧૫ ના લેખમાં રત્નસિંહસૂરિનું નામ પણ આપેલું છે. નંબર ૨,૧૭-૧૮-૨૦-૨૧-૨૪-ર૭ અને ૪૩ વાળા (૭) લેખે સંવત્ ૧૨૧૨ ની સાલના છે પ્રતિષ્ઠાકારક આચાર્ય (નં. ૨૧૮-૨૦ -૨૧ માં) શીલભદ્રસૂરિના શિષ્ય ભરતેશ્વરસૂરિના શિષ્ય શ્રીરસૂરિ જણાવ્યા છે. ન. ર૪૮ ને લેખ પણ એજ વર્ષને છે. તેમાં લખ્યું છે કે– કેરટગચ્છીય ઓશવંશીય મત્રિ ધાંધુકે વિમલમંત્રીની હસ્તિશાળામાં આ આદિનાથનું સમવસરણ બનાવ્યું છે અને નન્નસૂરિના શિષ્ય કકસૂરિએ એની પ્રતિષ્ઠા કરી છે. ૧૫૬ નંબરને લેખ જે ૧૦ નંબરની દેવકુલિકાની જમણી બાજુ ઉપર કોતરેલો છે તે એક આર્યા છંદનું પદ્ય છે. તેમાં એજ કક્કસૂરિએ પિતાના ગુરૂ નન્નસૂરિની સ્તુતિ કરેલી છે. ૧૩૫-૩૯-૪૩-૪૭ અને ૫૦ નંબરના લેખેની મિતિ સં. ૧૨૦૨ છે. પ્રતિષ્ઠા કરનાર કુંદાચાર્ય છે જેઓ ૨૦૬ નંબરના લેખમાં જણાવેલા ઉકકેશગચ્છીય આચાર્ય કક્કસૂરિના પૂર્વજ છે. ૨૦૯ અને ૧૦ નંબરના લેખ સં. ૧૩૦૨ ના છે. તેમાં પ્રતિઠાતા તરીકે રૂદ્રપલીય અભયદેવસૂરિના શિષ્ય દેવભદ્રાચાર્યનું નામ છે. + કાસહદગચ્છ એ કાસહદ નામના ગામ ઉપરથી પ્રસિદ્ધિમાં આવ્યો છે. આબુપર્વતની પાસે આર. એમ. રેલ્વેના કીરિલી-સ્ટેશનથી ૪ માઈલ ઉત્તરે “કાયંદ્રા” નામનું જે વર્તમાનમાં ગામ છે તેજ પુરાતન “ કાસાહદ” છે એમ પં. ગૌરીશંકર ઓઝા પિતાના “સિરાહી રાચે તિહાર” (પૃષ્ઠ ૩૬ ) માં જણાવે છે. એ ગામમાં એક પુરાતન જિનમંદિર પણ છે જેનો થોડા વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર થયો છે. તેમાં મૂલમંદિરની ચારે બાજુ બીજી હાની હાની દેવકુલિકાઓ છે જેમાંની એકના દ્વાર ઉપર વિ સં ૧૦૯૧ ને લેખ છે. ત્યાં એક બીજું પણ પ્રાચીન જનમંદિર હતું જેના પત્થરો વિગેરે ત્યાંથી લઈ જઈ રહેડામાં નવા બનેલા મંદિરમાં લગાડી દેવામાં આવ્યાં છે. ૫૬૩ Page #589 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખ. નં. ૧૩૪ થી ૨૪૮ ] (૧૫૬) અવલોકન નં. ૧૫૧ નીચે આપેલા આઠ નામે, ૧૦ નં. ની દેવકુલિકાની અંદર શ્રાવકની જે આઠ મૂતિઓ છે તેમના નીચે કોતરેલા છે. આ આઠેને પરસ્પર શું સંબંધ છે તે જાણી શકાયે નથી પરંતુ ઉપર નં. વાળે લેખ જે એ જ દેવકુલિકામાં આવેલી પ્રતિમાના પાસન નીચે આરસના એક કટકા ઉપર કતરેલો છે તેથી આ આઠમાંના ૫ ને સંબંબ આ પ્રમાણે જણાય છે – શ્રી માલજ્ઞાતીય વીરમહામંત્રી. મંત્રીનેટ. લાલિગ. મંત્રી દશરથ. હસ્તિશાળાની અંદર વીર અને નેટના નામને અનેક હાથી મૂકેલે છે, જેના ઉપર સંવત્ ૧૨૦૪ ની સાલ કેરેલી છે. નં. ૧૫૩ ને લેખ પણ એજ કુટુંબ સાથે સંબંધ ધરાવતે હોય તેમ જણાય છે. એની મિતિ સં. ૧૨૦૦ ના જેઠ વદિ ૧, શુકવાર છે. જેમાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય નેમિચંદ્રસૂરિ છે. ૧૫૪ નંબરનો લેખ, આબુના લેખોમાં સર્વથી જુનો છે અને તેની સાલ સં. ૧૧૧૯ ની છે. આ લેખ ૧૩ નંબરની દેવકુલિકામાં આવેલી મુખ્ય પ્રતિમાના પદ્માસન નીચે કરેલ છે. આ બે શ્લોકોમાં છે. થારાપદ્ર (જેને વર્તમાનમાં થરાદ કહે છે) નિવાસી કોઈ કુટુંબના શાંતી નામના પૃથ્વી પ્રસિદ્ધ અને પરમશ્રાવક અમાત્યની સ્ત્રી શિવાદેવીના પુણ્ય માટે તેના નીન્ન અને ગીગી નામના અપએ આ પ્રતિમા કરાવી, એવી એ લેખની મતલબ છે. ૧૬૩ નંબરના લેખમાં જણાવ્યું છે કે–સં. ૧૬૯૪ માં પંડિત હરિચંદ્રગણિએ બીજા ૧૦ યતિઓ સાથે (આબુની) યાત્રા કરી છે. ૫૬૪ Page #590 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૫૭) [ આબુ પર્વત જાના લેખમાં બીજે નબર ૧૮૪ બરવાળા લેખને છે. કારણ કે તે સં. ૧૧૮૭ ની સાલને છે. ભદ્રસિણક નામના ગામ નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના કેટલાક શ્રાવકોએ (નામો આપ્યાં છે) મળીને આબુ તીર્થ ઉપર આદિનાથની પ્રતિમા બનાવી જેની પ્રતિષ્ઠા બૃહદુગચ્છના વિજ્ઞવિહારી આચાર્ય વર્ધમાનસૂરિના પટ્ટધર પદ્મસૂરિના શિષ્ય ભદ્રેશ્વરસૂરિએ કરી; એટલે ઉલ્લેખ કરેલો છે. ૨૩૫ ના નંબર નીચે આપેલા નામે વિગેરે, જુદી જુદી સ્ત્રીપુરૂની મૂતિ ઉપર કોતરેલા છે જે મૂલમદિરના રંગમંડપમાં બેસાડેલી છે. નંબર ૨૩૯ અને ૪૦ વાળા લેખે, એજ રંગમંડપમાં ગભારાના દરવાજાની બંને બાજુએ બે કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાઓ વિરાજિત છે તેમના ઉપર કતરેલા છે. સં. ૧૪૦૮ છે. કેટગચ્છના મહં. ધાંધુકે પોતાના કુટુંબના શ્રેયાર્થે, [ આબુ ઉપરના] યુગાદિદેવ (આદિનાથ) ના મંદિરમાં આ “જિનયુગલ” કરાવ્યું છે, અને જેની પ્રતિષ્ઠા કકકસૂરિએ કરી છે, એવું લેખનું તાત્પર્ય છે. મૂળ ગભારામાંથી બહાર નિકળતાં ડાવી બાજુએ જે ગોખલે છે તેમાં રહેલી પ્રતિમાના પદ્માસનની નીચે પત્થર ઉપર ૨૪ર નંબરનો લેખ કેતરે છે. આ લેખ વસ્તુપાલન છે. સંવત્ ૧૨૭૮ ની સાલમાં, મહામાત્ય વસ્તુપાલે પોતાના ભાઈ મલ્લદેવના પુણ્યાર્થે મલ્લિનાથદેવસહિત ખત્તક (ગોખલે) બનાવ્યું છે. એમ એ લેખમાં ઉલ્લેખ છે. બાકીના કેટલાક લેખમાં સાધારણ રીતે મૂર્તિ કરાવનાઓનાં નામે શિવાય વિશેષ કાંઈ નથી. ( ર૪૯-૨૫૬) તેજ પાલના મંદિરની પાસે જે ભીમસિંહનું મંદિર કહેવાય છે તેમાં મૂલનાયક તરીકે પિત્તલમય આદિનાથ તીર્થંકરની પ્રતિમા પ્રતિછિત છે તેની નીચે નં. ૨૪૯ નો લેખ, તથા તેની બંને બાજુએ પ૬૫ Page #591 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો. નં. ૨૪૯ થી ૨૫૬] ( ૧૫૮ ) અવલાકન પરિકરની જે મૂર્તિઓ છે તેમની નીચે ૨૫૧ અને પર ના લેખે કાતરેલા છે. લેખના ભાવા આ પ્રમાણે છેઃ— સવત્ ૧૫૨૫ ફાલ્ગુણ સુદી ૭, શનિવાર, રાહિણી નક્ષત્રના દિવસે આખુ પર્વત ઉપર દેવડા શ્રીરાધર સાગર ડુંગરસીના રાજ્યમાં સા॰ ભીમના મદિરમાં, ગુજરાત નિવાસી, શ્રીમાલજ્ઞાતિના અને રાજમાન્ય મ. મડનની ભાર્યાં મેાલીના પુત્ર મહુ॰ સુંદર અને તેના પુત્ર મ. ગદાએ પોતાના કુટુબ સમેત ૧૦૮ મણ પ્રમાણવાળા પરિકર સહિત આ પ્રથમજિનનું મિ'ખ કરાવ્યુ છે અને તપાગચ્છનાયક શ્રીસેામસુન્દરસૂરિના પટ્ટધર આચાયૅ શ્રીલક્ષ્મીસાગરસૂરિએ, સુધાન”દનસૂરિ સેામજયસૂર, મહાપાધ્યાય જિનસામગણિ આદિ શિષ્ય પરિવાર સાહિત તેની પ્રતિષ્ઠા કરી છે. ૨૫૦ નબરવાળા લેખ, એજ મૂર્તિની નીચે જે દેવીની મૂર્તિ છે તેના ઉપર કાતરેલા છે. એ લેખમાં, એ સ્મૃતિ કરનારા કરીગરીનાં નામે કાતરેલા છે. મુખ્ય કારીગર દેવા નામે હતો જે મહિસાણા ( હાલનું મહેસાણા ) ના રહેવાશી હતેા. નં. ૨૫૩-૫૪ અને-૫૫ નીચે આપેલા લેખે પણ એજ મિ રના ર‘ગમંડપમાં જુદે જુદે ઠેકાણે બેસાડેલી મૂર્તિ ઉપર કોતરેલા છે. ૨૫૬ નંબર વાળે! લેખ ખુદ મૂલનાયકની પ્રતિમાના પન્નાસનવાળા ભાગની ડાબી અને જમણી ખાજુએ તથા પાછળના ભાગમાં કાતરેલા છે. પાછળના ભાગના લેખપાઠ વાંચી શકાતા નથી કારણ કે તે ભીંતને અડેલા છે. તેથી એ લેખ ખડિત જ આપેલા છે. એમાં પણ ઉપર પ્રમાણે જ હકીકત લખેલી છે. આ લેખામાં જણાવેલા લક્ષીસાગરસૂરિ તથા તેમના સહુચરનુ વિસ્તૃત વર્ણન ગુરુકુળરનાર નામના કાવ્યમાં આપેલુ છે, મ`ત્રી ગદાનુ વર્ણન પણ થાડુંક એજ ગ્રંથમાં, તૃતીયસમાં એ ઠેકાણે આપેલું છે. એ અમદાવાદના રહેવાસી હતા. ગુર્જર જ્ઞાતિના મહાજનાને ૫૬૬ Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૫૯) [ આબુ પર્વત આગેવાન અને સુલતાનને+ મંત્રી હતા. જૈનધર્મને એ પ્રભાવક શ્રાવક હતે. ઘણા વર્ષો સુધી એણે સરલભાવે પ્રત્યેક પાક્ષિક (ચતુર્દશી) દિવસે ઉપવાસ કર્યા હતા અને તેમના દરેક પારણે બસો ત્રણસો શ્રાવકેનું વાત્સલ્ય કરતે. એણે ૧૨૦ મણની પિત્તલની પ્રતિમા કરાવી આ આબુ ઉપરના ભીમસાહન મંદિરમાં ઘણા આબરની સાથે પ્રતિષ્ઠિત કરી. એ પ્રતિષ્ઠા કરવા માટે એણે અમદાવાદથી મેટે સંઘ કાઢો હતો જેમાં હજારે માણસ અને સેંકડે ઘડાઓ અને ૭૦૦ ગાડાઓ હતા. જ્યારે તે આબુ ઉપર આવ્યો ત્યારે “ ભાનુ ” અને “ લક્ષ * આદિ રાજાઓએ તેને સત્કાર કર્યો હતે. આબુ ઉપર એણે એક લાખ સોના મહોરે ખચી સાધમી વાત્સલ્ય, સંઘભક્તિ અને પ્રતિ ઠાદિ મહત્કાર્યો કર્યા હતાં. તથા એની પહેલાં એણે સેઝત્રિકા (હાલનું સોજીત્રા જે ચડેતરમાં પ્રસિદ્ધ કસબ છે) નામના ગામમાં ૩૦૦૦૦ દ્રમ્પ ટક (તે વખતે ચાલતા સિક્કાઓ ) ખચી નવીન જૈન મંદિર બનાવ્યું હતું. * . (૨૫૭–૨૬૨) આ નંબરે વાળા લેખ “ખરતરવસતિ” નામના ચતુર્મુખ પ્રાસાદમાં આવેલા છે જેને હાલમાં કેટલાક લોકો “સલાટનું મંદિર કહે છે. • + આ સુલતાન કર્યો હતો તેનું નામ આપ્યું નથી. પરંતુ અનુમાનથી જણાય છે કે તે મહમૂદ બેગડો હશે. કારણ કે એ સમયમાં જ ગુજરાતને સુલતાન હતે. * “ ભાનુ” રાજા તે ઈડરનો રાવ ભાણજી છે જેની હકીકત ફાર્બસ સાહેબની “રાસમાલા ' ભાગ ૧, ના પત્ર ૬૨ ઉપર આપેલી છે. અને લક્ષ” રાજા તે સીરોહીને મહારાવ લાખા છે જે સં. ૧૫૦૮ માં રાજ્યગાદીએ આવ્યો હતો અને સં. ૧૫૪૦ માં મરણ પામ્યા હતા. * આ વૃત્તાન્ત માટે જુઓ “ગુરુકુળત્નાશાવ્ય ' ( કાશીની જૈનયશવિજય ગ્રન્થમાલામાં પ્રકાશિત) રૂ. ૩૪ અને ૩૬, ૫૬૭ Page #593 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો. નં. ર૬૩–૭૦ ] ( ૧૬૦) અવલોકન મુખ્ય કરીને આ લેખે ઓશવાલ જ્ઞાતિના દરડાગેત્રવાળા કઈ મંડલિક નામના શ્રાવકના છે. પ્રતિષ્ઠા કરનાર ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિ છે. ક્ષમાકલ્યાણક ગણિની પટ્ટાવલી પ્રમાણે આ આચાર્ય સં. ૧૫૧૪ માં આચાર્ય પદ પામ્યા હતા અને સં. ૧પ૩૦ માં જેસલમેરમાં સ્વર્ગસ્થ થયા હતા. એ પટ્ટાવલિમાં આબુ ઉપર કરેલી એમની એ પ્રતિષ્ઠાને પણ “ ચઢાવોપરિ નાપાર્શ્વનાથપ્રતિષ્ઠાવિષય ' આવી રીતે ઉલ્લેખ કરે છે. (૨૬૩-ર૭૦) આ નંબરે નીચે આપેલા લેખે અચલગઢ ઉપર આવેલા ચમુખજીના મંદિરમાંની પ્રતિમાઓ ઉપર કોતરેલા છે. આ પ્રતિમાઓ વિશાલ કાય અને પિત્તલમય બનેલી છે. નં. ૨૬૩ અને ૨૬૮ વાળા લેખેની મિતિ સં. ૧૫૬૬ ના ફાગુન સુદી ૧૦ની છે. પ્રાગ્વાટ જ્ઞાતિના સં. સહસાએ અચલગઢ ઉપર, મહારાજાધિરાજ - જગમાલજીના રાજ્યમાં, આ “ચતુર્મુખ વિહાર બનાવ્યું જેની પ્રતિષ્ઠા તપાગચ્છના શ્રી સુમતિસૂરિના શિષ્ય કમલકલશસૂરિના શિષ્ય જયકલ્યાણસૂરિએ કરી. તે વખતે તેમની સાથે ચરણસુંદરસૂરિ આદી બીજે પણ કેટલેક શિષ્ય પરિવાર હતે. આ લેખમાં જણાવેલા કમલકલશસૂરિથી કમલકલશા નામની તપાગચ્છની એક શાખા જુદી પ્રચલિત થઈ હતી. આ વિષયમાં ૪ઘુવરાઝિપટ્ટાસ્ત્ર માં જણાવ્યું છે કે--સુમતિસાધુસૂરિએ પ્રથમ “જગમાલ સીરહિને રાજા હતા. તે મહારાવ લાખાને પુત્ર હતો. સંવત ૧૫૪૦ માં તે પિતાના પિતાની ગાદીએ બેઠે હતો. તેણે ૪૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અને સંવત ૧પ૮૦ માં મરણ પામ્યો હતે. તેની વિશેષ હકીકત જુઓ “લરો તારા ” માં પૃષ્ઠ ૨૦૧ થી ૨૦૫. પ૬૮ Page #594 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનલેખસંગ્રહ. (૧૬) [ આબુ પર્વત *****^^^^^^^ ઈન્દ્રનદી અને કમલકલશ નામના બે શિષ્યોને આચાર્ય પદ આપ્યું હતું. પરંતુ પાછળથી તેમને સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવે કહ્યું કે આ બેને આચાર્યપદ આપ્યું તે ઠીક નહિં કર્યું કારણ કે એઓ ગચ્છને ભેદ કરશે. તેથી સુમતિસૂરિએ ફરી એક નવા આચાર્ય બનાવ્યા અને તેમનું નામ હમવિમલસૂરિ એવું આપ્યું. સુમતિસૂરિના સ્વર્ગસ્થ થયા પછી ઉકત બંને આચાર્યોએ પિતપતાના જુદા સમુદાયે પ્રવર્તાવ્યા. જેમાંથી ઈન્દ્રનંદસૂરિની શાખાવાળા “ કુતબપુરા” કહેવરાવા લાગ્યા અને કમલકલશસૂરિની શાખાવાળા કમલકલશાના નામથી ઓળખાવા લાગ્યા. મૂળ સમુદાય પાલણપુરા” ના નામે પ્રખ્યાત છે. એજ કમલકલશસૂરિના શિષ્ય જયકલ્યાણસૂરિ આ લેખકત પ્રતિષ્ઠા કરનાર છે. નં. ર૬૪, ૬૫ અને ૬૭ વાળા લેખે સંવત્ ૧૫૧૮ની સાલના છે. પ્રથમના લેખમાં નીચે પ્રમાણે હકીક્ત છે – મેદપાટ (મેવાડ) માં આવેલારું કુંભલમેર નામના મહાદુર્ગમાં, * ટિપ્પણમાં જણાવ્યું છે કે – 'कुतबपुरागच्छाद्धपविनयसूरिणा निगममतं कर्षितं, अपरनाम — भूकटिया' मतं, पश्चात् हर्षविनयसूरिणा मुक्तो निगमपक्षः ब्राह्मणै रक्षितः (१) '. અર્થાત –કુતબપુરા ગચ્છમાંથી હર્ષવિનયસૂરિએ“ નિગમમત” કાઢયું કે જેનું બીજું નામ ભકટીયામત” છે. પાછળથી હર્ષવિનયસૂરિએ એ મત મૂકી દીધું હતું તે પછી બ્રાહ્મણોએ રાખ્યું (?). $ આ “કુંભકર્ણ તે મેવાડનો પ્રખ્યાત મહારાણે “કુંભ ' છે. આ રાણો બહુ શરીર અને પ્રતાપી હતી. મેવાડના રક્ષણ માટે જે ૮૪ કિલ્લાઓ બાંધેલા છે તેમાંથી ૩ર તે આ રાણું કુંભાએ જ બંધાવ્યા છે. કુંભલમેરૂનો કિલે પણ એણે જ બંધાવ્યો છે. મેવાડના બધા કિલ્લાઓમાં એ કિલ્લો બહુજ મજબૂત અને મહત્વનો ગણાય છે. સુપ્રસિદ્ધ જૈનતીર્થ “ રાણપુર ” ની પાસે આવેલા પર્વત ઉપર એ કિલ્લે આવેલ છે, ૨૧ ૫૬૯ Page #595 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે. નં. ૨૭૦ ] (૧૬૨) અવલોકન, રાજાધિરાજ શ્રી કુંભકર્ણના વિજય રાજ્યમાં, તપાગચ્છના સંઘે કરાવેલા, અને આબુ ઉપર આણેલી પિત્તલની પ્રઢ એવી આદિનાથની પ્રતિમાવડે અલંકૃત થયેલા શ્રીચતુર્મુખ પ્રાસાદમાંના, બીજા આદિ વારમાં સ્થાપન કરવા માટે, શ્રીતપાગચ્છના સંઘે આ આદિનાથનું બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા ફૂગરપુર નગરમાં રાઉલ શ્રી સોમદાસના રાજ્યમાં, એસવાલ જ્ઞાતિના સા. સભાની સ્ત્રી કર્માદેના પુત્ર સા. માલા અને સાલા નામના ભાઈઓએ કરેલા આશ્ચર્યકારક પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વક, સોમદેવસૂરિ આદિ શિષ્ય પરિવારની સાથે તપાગચ્છનાયક શ્રી લક્ષ્મીસાગરસૂરિએ કરી છે. ડુંગરપુરના સંઘની આજ્ઞાથી સૂત્રધાર લુંભા અને લાંપા આદિકોએ આ મૂતિ બનાવી છે. આ લેખમાં જણાવેલા પ્રતિષ્ઠા મહોત્સવને ઉલ્લેખ ગુરુકુળરનાર ના તૃતીયસર્ગના પ્રારંભમાં ૩ જા અને કથા પદ્યમાં કરેલું છે. એ પદ્યમાં જણાવ્યા પ્રમાણે સા. સાહુલા ડુંગરપુરના રાવલ સેમદાસને મંત્રી હતું. તેણે ૧૨૦ મણના વજનવાળી પિત્તલની મહેદી જિનપ્રતિમા બનાવી હતી. એના કરેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં એ પ્રતિમાની તથા બીજી પણ અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ર૬૯ નબરવાલે લેખ, સંવત્ ૧૭૨૧ ની સાલને છે. લેખની હકીકત આ પ્રમાણે છે – મહારાજાધિરાજ શ્રીઅખયરાજના સમયમાં અમદાવાદ નિવાસી શ્રીમાલ જ્ઞાતિની વદ્ધશાખાવાળા દેસી પનીયાના સુત મનીયાની ભાર્યા મનરગદેના પુત્ર દે. શાંતિદાસે આદિનાથનું બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનના પટ્ટધર ‘વિજયતિલકસૂરિના પટ્ટધર વિજયાનંદસૂરિના શિષ્ય ભટ્ટારક વિરાજ સૂરિએ કરી છે. * આ “ અખયરાજ ”તે સીરોહીનો રાજા બીજે અખયરાજ છે. એ સંવત ૧૭૩૦ માં મૃત્યુ પામ્યા હતા. એના છે. ટે વિશેષ વૃત્તાંત જુઓ શીરો આ કૃતિ ' પત્ર ૨૪૯ ૨૬૨, પ૭૦ Page #596 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૧૬૩) | મુંડસ્થલ વણિ , એ સહક ભાવ એ કવિ ( ર૭૧ ) ' આબુ દેલવાડા ઉપર વિમલસાહના મંદિરના મુખ્ય રંગમંડપમાં આવેલા એક સ્તંભની પછવાડે એક ગ્રહસ્થની મૂતિ કતરેલી છે તેની નીચે ૮–૧૦ પંક્તિમાં આ નબર ર૭૧ વાળે લેખ કેત છે. લેખ પદ્યમાં છે પરંતુ મહને જે આની નકલ (પ્રતિકૃતિ–રબીંગ) મળી છે તે એટલી બધી અસ્પષ્ટ છે કે પૂરેપૂરી વાંચી શકાતી નથી. પ્રારંભની પંક્તિઓ ઘણી મહેનતે વાંચી શકાણું છે. આ લેખ ઉપયેગી છે. કારણ કે આમાં તે શ્રીપાલકવિની હકીક્ત છે જે ગુર્જર પતિ સિદ્ધરાજ સિંહને મિત્ર (ભાઈબંધ) હતે. તે જાતિએ પ્રાગ્વાટ વણિગ હતું અને આ લેખમાં જણાવ્યા પ્રમાણે તેના પિતાનું નામ લક્ષમણ હતું. એ મહાકવિ હતું અને “કવિરાજ” એવું એનું ઉપનામ હતું. પ્રભાચંદ્રના રચેલા પ્રમાવેરિતના “દેવસૂરિ પ્રબંધ” અને હેમચંદ્રપ્રબંધ” માં અનેક સ્થળે એ કવિનું વર્ણન આવેલું છે. એને પુત્ર સિદ્ધપાલ હતું તે પણ મહાકવિ હતો. તેને પણ વિજયપાલ નામે પુત્ર હતો અને તે પણ કવિ હતે. વિજયપાલનું બનાવેલું દ્રોપદ્દી સ્વયંવર નામનું નાટક હાલમાં મળ્યું છે જે હે પ્રકટ કયુ છે. તેની પ્રસ્તાવનામાં આ કવિવંશનું વિસ્તૃત વર્ણન આપ્યું છે તેથી જીજ્ઞાસુએ વિશેષ ત્યાં જોઈ લેવું. આ લેખ ઉપર જે ગ્રહસ્થની મૂર્તિ છે તે ઘણા ભાગે કવિરાજ શ્રીપાલની જ હોય તેમ જણાય છે. એ લેખને ફરી તપાસવાની આવશ્યકતા છે અને એની સંપૂર્ણ નકલ લેવાની ખાસ જરૂરત છે. મહારી પાસે જે આની પ્રતિકૃતિ છે તેમાં અસ્પષ્ટ જણાતા નીચેના ભાગમાં જે કેટલાક અક્ષરે જણાય છે તેમનાથી અનુમાન થાય છે કે એ ભાગમાં એના પુત્રનાં નામે આપેલાં હોવાં જોઈએ. ( ર૭ર-ર૭૬) આબુ પર્વતની નીચે, ખરાડીથી લગભગ ૪ માઈલ પશ્ચિમે તેને બનાવેલું ૫૭૧ Page #597 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. ન. ૨૭૨ થી ૨૭૬ ] ( ૧૬૪) અવલોકન. મૂંગથલા કરીને એક ગામ છે તેજ પ્રાચીન મંડસ્થલ મહાતીર્થ છે. એ ગામ પૂવે ઘણું સારી રીતે આબાદ હતું એમ ઐતિહાસિક ઉલ્લેખેથી જણાય છે; પરંતુ વર્તમાનમાં તે એ તદ્દન ઉજ્જડ જેવું લાગે છે. ગુરુગુણારત્નજર કાવ્ય ઉપરથી જણાય છે કે તપગચ્છાચાર્ય શ્રી મુનિસુન્દરસૂરિએ મુંડસ્થલમાં સં. ૧૫૦૧ માં લક્ષ્મીસાગરને વાચકપદ આપ્યું હતું અને તે વખતે તેમના ભાઈ સંઘપતિ ભીમે એ પદને ઘણા ઠાઠથી મહત્સવ કર્યો હતો. એ ગામમાં હાલમાં કેટલાંક તૂટેલાં મંદિરે પડયાં છે. તેમાં એક જૈન મંદિર પણ વિશાલ આકારવાળું દેખાતું દૃષ્ટિગોચર થાય છે. એજ મંદિરના સ્તર વિગેરે ઉપર નં. ૨૭૨ થી ૭૬ સુધીના લેખો કે તરેલા છે. ' પ્રથમના બે લેખ સં. ૧૨૧૬ ના છે તેમાં વીસલ અને દેવડા નામના શ્રાવકેએ આ સ્તંભ કરાવ્યાં છે આ ઉલ્લેખ કરેલ છે. બીજા બે લેખે સં. ૧૪ર૬ ની સાલના છે. તેમાં જણાવ્યું છે કે-કેરંટ ગચ્છવાળા નનાચાર્યના વંશમાં, મુંડસ્થલ ગ્રામમાં શ્રી મહાવીર સ્વામિના મંદિરને પ્રાવાટ જ્ઞાતિના ઠ. મહિપાલની ભાર્યા રૂપિણીના પુત્ર સિરપાલે જીર્ણોદ્ધાર કર્યો. કલશ અને દંડની પ્રતિષ્ઠા કરાવી. આજુબાજુની ૨૪ દેવકુલિકાઓમાં બિબોની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા કરનાર કકકસૂરિના શિષ્ય સાવદેવસૂરિ. ર૭૬ નંબરનો લેખ સં. ૧૪૪૨ ના વર્ષને છે. તેમાં રાજા કાન્હડદેવના પુત્ર વીસલદેવે, આ મહાવીરના મંદિરમાં સવાડીયા ઘાટ (?) દાનમાં આપ્યાને ઉલ્લેખ છે. * मुण्डस्थलेऽथ मुनिसुन्दरसूरिभिर्य__ यें स्थापितास्तदनु वाचकतापदव्याम् । भीमेन सङ्घपतिना निजबान्धवेनाऽऽरब्धोद्धवे विधुवियद्वसुधाङ्कवर्षे ॥ –પ્રથમ, ૨૦ પચા ૫૭૨ Page #598 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૫) [ આરાસણું . .. .... ......, - આ મંદિરમાંની એક મૂર્તિ આબુ ઉપરના તેજપાલના મંદિરમાં છે જેના ઉપર ૧૨૮ નંબર વાળ લેખ કેત છે. આથી જણાય છે કે જ્યારે આ ગામ ભાંગ્યું ત્યારે આ મંદિરમાંની મૂર્તિઓ આબુ ઉપર લઈ જવામાં આવી હશે. તેજપાલના મંદિરમાંના બીજા લેખમાં (નં. ૬પ) મુંડસ્થલ ને મહાતીર્થ તરીકે જણાવ્યું છે તેથી સમજાય છે કે તે વખતે એ સ્થલ મહત્વનું મનાતું હશે અને ત્યાં પ્રાચીન જૈન મંદિરે વધારે હશે. ચંદ્રાવતીની જ્યારે ચઢતી કલા હતી ત્યારે તેની આસપાસને આ બધે પ્રદેશ સમૃદ્ધિ અને જન પ્રજાથી ભરપૂર હતે એમ નિઃશંસય રીતે આ લેખે ઉપરથી જણાય છે. મુસલમાનેના આક્રમણના લીધે ચંદ્રાવતી ઉર્ડ થઈને તેની સાથે તેના સમીપ મત સ્થળે પણ નષ્ટ થયાં. કાલના કઠોર પ્રહારથી જર્જરિત થઈ સદાના માટે નામશેષ થઈ જવાની અણી ઉપર આવી રહેલા આ મુંડસ્થલ જેવા સ્થલેને ભગ્નાવશેષ મર્દિને તેમ થતાં અટકાવનાર કેઈસિરપાલ જે શ્રાવક બહાર પડે તે ઘણું સારું થાય. આરાસણું તીર્થના લેખો. આબુ પર્વતની પાસે આવેલા અંબાજી નામના હિંદુઓના પ્રસિદ્ધ દેવસ્થાનથી દક્ષિણ-પૂર્વ દિશામાં એક-દેઢ માઈલને છેટે કુંભારિઆ નામનું જે ન્હાનું સરખું એક ગામ વસે છે તેજ પ્રાચીન આરાસણ તીર્થ છે. તીર્થ એટલા માટે કે ત્યાં આગળ જેના ૫ સુન્દર અને પ્રાચીન મંદિર આવેલાં છે. મંદિરની કારીગરી અને બાંધણી ઘણી જ ઉંચા પ્રકારની છે. બધાં મંદિરે આબુનાં મંદિરે જેવાં ધળા આરસપહાણના બનેલાં છે. એ સ્થાનનું જુનું નામ “આ રાસાકર” છે તેને અર્થ “આરસની ખાણ” એ થાય છે. જેનાથે જતાં એ નામની યથાર્થતા તુરત જણાઈ આવે છે. પૂર્વે એ સ્થળે આરસની મોટી ખાણ હતી. આખા ગુજરાત પ્રાંતમાં અહીંથી જ આરસ જતો હતે. વિમલસાહ અને વસ્તુપાલ તેજપાલ આદિએ આખું વિગેરે ૫૭૩ Page #599 -------------------------------------------------------------------------- ________________ તીર્થને લેખો. નં. ર૭૭ ] ( ૧૬ ) અવલોકન, ઉપર જે અનુપમ કારીગરીવાલા આરસના મંદિરે બનાવ્યાં છે તે આરસ આ જગ્યાએથી જ લઈ જવામાં આવ્યું હતું. ધણી ખરી જિનપ્રતિભાઓ પણ અહીંના જ પાષાણની બનેલી હોય છે. તારંગા પર્વત ઉપરના મહાન મંદિરમાં જે અજિતનાથ દેવની વિશાલકાય પ્રતિમા વિરાજિત છે તે પણ અહીંના જ પાષાણની બનેલી છે એમ સોમમાય એ જોતાં સ્પષ્ટ જણાય છે. એ કાવ્યમાં એ મૂતિના નિર્માણ બાબત આશ્ચર્યકારક રીતે લખવામાં આવ્યું છે કે જ્યારે ઈડરના સંઘપતી ગાવિંદ શેઠને તારંગા ઉપર અજિતનાથ ની નવીન પ્રતિમા પ્રતિષ્ઠિત કરવાનો વિચાર થયે ત્યારે તે આરાસણમાં જઈને ત્યાંની પર્વતવાસીની અંબિકા દેવી (અંબામાતા) ની આરધના કરી. દેવી કેટલાક કાલ પછી સંતુષ્ટ થઈ સેઠને પ્રત્યક્ષ થઈ અને ઈપ્સિત વર માંગવા કહ્યું. સેઠે જણાવ્યું કે મહારે બીજી કઈ વસ્તુની અપેક્ષા નથી ફકત એક જિનપ્રતિમા બનાવવી છે માટે એક વિશાલ શિલા આપો. એ સાંભળી દેવીએ જણાવ્યું કે પ્રથમ હારા પિતા વચ્છરાજ સેઠે પણ હારી પાસે આવી રીતે એક શિલાની યાચના કરી હતી પરંતુ તે વખતે શિલા હાની હતી, હવે તે મહેટી થઈ છે તેથી તું સુખેથી તે લે અને પ્રતિમા બનાવ. દેવીની અનુમતિ પામી શેઠે ખાણમાંથી શિલા કઢાવી અને તેને એક રથમાં મૂકી. પછી નૈવેદ્ય આદિ ઉત્તમ પદાર્થો દ્વારા દેવીની પૂજા કરીને ત્યાંથી તે શિલા લઈ રથ તારંગા તરફ ચાલ્યું. તેને ખેંચવા માટે સેંકડો બલવાન બળદ જોડવા પડ્યા હતા તથા સંખ્યાબંધ માણસે હાથમાં કેદાળ, કુહાડા અને પાવડા વિગેરે લઈ આગળ ચાલતા હતા અને રસ્તામાં રહેલા પત્થર ફેડતા, ઝાડો કાપતા અને ખાડાઓ પૂરતા થકા રથને ચાલવા માટે માર્ગ સાફ બનાવતા હતા. આવી રીતે ધીમે ધીમે ચાલતે તે રથ કેટલાએ મહિના પછી તારગે પહોંચ્યું હતું. વિગેરે.(જુઓ સોનસૌથ વ્ય, સ ૭, ૪૨–૫૭) ૫૭૪ Page #600 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૧૬૭) [આરાસણ આકઆëજીકલ સર્વે ઓફ ઈડિઆ, વેસ્ટર્ન સાર્કલ, ના સન્ ૧૯૦૫-૬ ના પ્રેસ રીપોર્ટમાં કુંભારીઆના એ જિન મંદિરે માટે વિસ્તારપૂર્વક લખાણ કરવામાં આવ્યું છે જેમાંથી કેટલાક ભાગ અત્ર આપ ઉપયોગી થઈ પડશે. કુંભારીઆમાં જૈનેનાં સુંદર મંદિર આવેલાં છે જેમની યાત્રા કરવા પ્રતિવર્ષ ઘણું જેને જાય છે. દંતકથા એવી ચાલે છે કે વિમલસાહે ૩૬૦ જૈન મંદિર બંધાવ્યાં હતાં અને તેમાં અંબા માતાએ ઘણું દેલત આપી હતી. પછી અંબાજીએ તેને પૂછયું કે કેની મદદથી તે આ દેવાલય બંધાવ્યાં? ત્યારે તેણે કહ્યું કે “મહારા ગુરૂની કૃપાથી” માતાજીએ ત્રણવાર તેને આવી રીતે પૂછયું અને એને એજ જવાબ મળે. આવી કૃતજ્ઞતાથી ગુસ્સે થઈને તેમણે તેને કહ્યું કે જે જીવવું હોય તે હાસી જા, તેથી તે એક દેવાલયના યરામાં પેઠો અને આબુ પર્વત ઉપર નિકળે. ત્યાર બાદ માતાજીએ પાંચ દેવાલયે સિવાય સર્વ દેવાલયે બાળી નાખ્યા અને આ બળેલા પત્થરે હજુ પણ સર્વત્ર રખડતા જોવામાં આવે છે. ફાર્બસ સાહેબ કહે છે કે આ બનાવ કેઈ જવાળામુખી પર્વત ફાટવાથી બનેલું છે. પણ ગમે તેમ હોય તે પણ ત્યાં એટલા બધા બળેલા પત્થરો પડેલા છે કે જેથી ત્યાં પાંચ કરતાં વધારે મંદિરે હશે એમ અનુમાન થઈ શકે. ” કુંભારીઆમાં મુખ્ય કરીને મંદિરે છે જેમાંનાં પાંચ જેનાં છે અને એક હિંદુનું છે. જૈનેનાં ચાર મંદિરે આકાર આબુ ઉપરના, તથા નાગડા અગરભદ્રેશ્વરના મંદિર જેવું છે. તે સર્વને ઉત્તર તરફ મુખ છે તથા આગળ પરસાળવાળી દેવકુલિકાઓની હાર તેમની આજુબાજુ આવેલી છે. આ મંદિરે વખતે વખત સમરાવવામાં આવ્યાં છે, તેથી કરીને જુનું અને નવું કામ ભેળસેળ થઈ ગયું છે. કેટલાક સ્ત, દ્વારે અને છતમાં કરેલું કેતરકામ ઘણું જ ઉત્તમ છે અને તે આબુનાં દેલવાડાના મંદિરના જેવું છે. મી. કાઉન્સના બતાવ્યા પ્રમાણે જ્યાં જ્યાં જુનું કામ રાખેલું છે તે નવા કામ કરતાં જુદું પડી જાય છે, પ૭૫ Page #601 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. નં. ૨૭૭] ( ૧૬૮) અવલોકન સ્ત જોઈએ તેટલા ઉચા નહિ હેવાને લીધે તથા છત જોઈએ તે કરતાં નીચી હોવાથી હોટા પાટડાઓની વચમાં આવેલી છત ઉપરનું ઘણું કોતરકામ એક દમ જોઈ શકાય તેમ નથી, તે બધું એક પછી એક જેવું પડે છે અને તે પણ છતની બરાબર તળેજ ઉભા રહીને ડેકને તસ્દી આપીને જ જોઈ શકાય છે.” - નેમિનાથ મંદિર, “જૈન દેવાલયોના સમૂહમાં સૌથી મહેટામાં મહતું અને વધારે જરૂરનું દેવાલય નેમિનાથનું છે. બહારના દ્વારથી રંગમંડપ સુધી એક દાદર જાય છે. દેવગૃહમાં એક દેવકુલિકા, એક ગૂઢમંડપ અને પરસાળ આવેલાં છે. દેવકુલિકાની ભીતે જુની છે પણ તેનું શિખર તથા ગૂઢમંડપની બહાર ભાગ હાલમાં બનાવેલાં છે. તે ઈટથી ચણેલા હોઈ, તથા પ્લાસ્ટર દઈ, આરસ જેવાં સાફ કરવામાં આવ્યાં છે. આનું શિખર તારંગામાં આવેલા જૈન મંદિરના ઘાટનું છે અને તેના તથા ઘુમ્મટના આમલસારની નીચે ચારે બાજુએ મહેઠાં મુકેલાં છે. મંદિરના અંગે આવેલી દેવકુલિકાઓના અગ્ર ભાગના છેડા ઉપર આવેલા તથા દેવગ્રહની પરસાળમાં આવેલા સ્તંભે સિવાય મંડપના સ્ત આબુ ઉપરના દેલવાડાના વિમલસાહવાળા મંદિરના સ્ત જેવા જ છે. પરસાળના એક સ્તંભ ઉપર લેખ છે જેમાં લખેલું છે કે તે એક આસપાલે ઈ. સ. ૧૨૫૩ માં બંધાવ્યું હતું. અહીં જુના કામને બદલે નવું કામ એવી જ સફાઈથી કરેલાનો દાખલે આપણને મળી આવે છે. રંગમંડપની બીજી બાજુએ ઉપરના દરવાજામાં તથા છેડેના બે હાના સ્તની વચ્ચેની કમાન ઉપર મકરના મુખે મુકેલાં છે. આ મુખોથી શરૂ કરીને એક સુંદર તેરણ કેતરવામાં આવ્યું છે જે ઉપરના પત્થરની નીચેની બાજાને અડકે છે અને જે દેલવાડાના વિમલસાહન મંદિરમાંની કમાન ઉપર આવેલા તેરણના જેવું જ છે. મંડપના સ્તની ખાલી કમાને તથા પરસાળના સ્તની ખાલી કમાને જે ગૂઢમંડપના દ્વારની બરાબર ૫૭૬ Page #602 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ, ( ૧૬૯ ) મૈં આરાસણ સામે આવેલી છે તે, તથા ઉપરના પાટડાની નીચે આવેલા આગળા ઉપરથી એમ જણુાય છે કે પહેલાં આવાં ખીજા તારા હતાં જે હાલમાં નાશ પામ્યાં છે. મદિરની મને ખાજુએ મળીને આઠ દેવ કુલિકાઓ છે. પાંચમા નખરની દેવકુલિકા છે તે બધી કરતાં મ્હાટી છે. મંદિરની જમણી બાજુ વાળી દેવકુલિકામાં આદિનાથની અને ડાખી બાજુવાળીમાં પાર્શ્વનાથની ભવ્ય મૂર્તિ વિરાજમાન્ છે. મ’ડપના મધ્ય ભાગ ઉપર હાલના જેવુ એક છાપરૂ આવેલુ છે જે ઘુમ્મટના આકારનુ છે અને જેને રંગ દઇ સુશેભિત કરવામાં આવ્યુ છે. તેની આજુબાજુએ ચામચીડીયાં તથા ચકલીઓને અટકાવે એવુ વાંસનુ પાંજરૂ બાંધેલુ' છે. મ`ડપના ખીજા ભાગની છત તથા ઓસરીની છંત સાદી અને હાલના જેવી છે. મંડપ અને એસરીના વચ્ચેના ભાગમાં એટલે કે મૂળ ગર્ભાગારની જમણી બાજુએ ઉપરના ભાંગેલા પાટડાને મદદગાર થવા માટે મેડાળ ત્રણ કમાને ચણી છે અને તે સાથેના સ્તંભ સુધી લંબાવેલી છે જેથી કરીને ઘણુ' કાતરકામ ઢંકાઇ જાય છે.” ( ૨૭૭ ) ઉપર વર્ણવેલા એ નેમીનાથના મંદિરમાં મૂલનાયક તરીકે જે પ્રતિમા પ્રતિષ્ઠિત છે તેના આસન નીચે આ નં૦ ૨૭૭ ને લેખ કાતરેલા છે. લેખાકત ઉલ્લેખના તાત્પર્ય આ પ્રમાણે છે— સ. ૧૬૭૫ ના માઘસુદી ૪ ને શિનવારના દિવસે એકેશ ( એસવાલ ) જાતિના વૃદ્ધ શાખાવાળા જીહરા ( બેઠુરા ) રાજપાલે શ્રીનેમિનાથના મંદિરમાં નેમિનાથનુ બિંબ કરાવ્યું, તેની પ્રતિષ્ઠા હીરમેિજયસૂરિના પટ્ટધર આચાય શ્રીવિજયસેનસૂરિના શિષ્ય આચાય શ્રીવિજયદેવસૂરિએ, પંડિત કુશલસાગરગણિ આદિ સાધુ પરિવાર સાથે કરી છે. ધર્મ સાગરગણિવાળી સાગછપટ્ટાવજી માં જણાવેલુ' છે કે વાદી દેવસૂરિએ ( સમય વિ. સ'. ૧૧૭૪–૧૨૨૬) આરાસણમાં નેમિ ૨૨ ૧૭૭ Page #603 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે નં. ૨૭૮-૯] ૧૭૦ ) અવલોકન નાથની પ્રતિષ્ઠા કરી હતી. (તથા મારા ર નેમિનાથપ્રતિષ્ઠા ક્રેતા) એથી જણાય છે કે પ્રથમ આ મંદિરમાં ઉકત આચાર્યની પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા વિરાજિત હશે પરંતુ પાછળથી કેઈ કારણથી તે ખંડિત કે નષ્ટ થઈ જવાના લીધે તેના સ્થળે, વેહરા રાજપાલે આ નવી પ્રતિમા બનાવી વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરી છે, એમ જણાય છે. (ર૭૮) . એજ મંદિરમાં ઉપર્યુક્ત પ્રતિમાની દક્ષિણ બાજુએ આ દિનાથ તીર્થકરની પ્રતિમા સ્થાપિત છે તેની પલાંઠી નીચે આ ન. ર૭૮ ને લેખ કરે છે. લેખની સાલ અને પ્રતિષ્ઠાતા આચાર્યનું નામ ઉપરના લેખ પ્રમાણે જ છે. પ્રતિમા કરાવનાર શ્રીમાલજ્ઞાતીના વૃદ્ધશાખાવાળા સા. રંગ (સ્ત્રી કલારી) સુત લહુઆ -સુત પનીઆ સુત સમર સુત હીરજી છે. (૨૭૯) આ લેખ મૂલ મંદિરની ડાબી બાજુએ આવેલી ભમતીમાંની છેલ્લી દેવકુલિકાની ભીંત ઉપર કેતલે છે. હકીકત આ પ્રમાણે છે પ્રાગ્વાટ વશના છે. બાહડયે શ્રીજિનભદ્રસૂરિના સદુપદેશથી પાદપરા (ઘણું કરીને વડેદરાની પાસે આવેલું હાલનું “પાદરા) નામના ગામમાં ઉદરવસહિકા નામે એક મહાવીર સ્વામિનું મંદિર બનાવ્યું હતું. તેના બે પુત્ર થયા બ્રહ્મદેવ અને શરણુદેવ. બ્રહ્મદેવે સં. ૧૨૭૫ માં અહિંનાજ (આરાસણમાં) શ્રી નેમિનાથ મંદિરના રંગમ ડપમાં “દાઢા ધર” કરાવ્યું. તેના ન્હાના ભાઈ . શરણદેવ ( સ્ત્રી સૂવદેવી) ના વીરચંદ્ર, પાસડ, આંબડ અને રાવણ નામના પુત્રોએ પરમાનંદસૂરિના સદુપદેશથી સંવત્ ૧૩૧૦ માં સપ્તતિશતતીર્થ (એકસો સિત્તેર જિન શિલાપટ્ટ) કરાવ્યું. વળી સં. ૧૩૩૮ માં એજ આચાર્યના ઉપદેશથી પિતાના સમસ્ત પરિવાર સહિત એ ભાઈઓએ વાસપૂજ્ય તીર્થંકરની દેવકુલિકા કરાવી. સં. ૧૩૪૫ માં સમેતશિખ૨ નામનું તીર્થ કરાવ્યું તથા મહેાટી યાત્રા સાથે તેની પ્રતિષ્ઠા કરી જે અદ્યાપિ *પોસીના નામના ગામમાં શ્રીસંઘવડે પૂજાય છે. ૫૭૮ Page #604 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૭૧) [ આરાસણ આ લેખમાં જણાવેલા બાહડને ફૉર્બસે કુમારપાલ ચલુને મંત્રી બાહડ માન્ય છે પરંતુ તે પ્રકટ ભૂલ છે. મંત્રી બાહડ તે (ઉદયનને પુત્રી જાતિએ શ્રીમાલી હતું અને આ બાહડ તે જાતિએ પ્રાગ્વાટ (પોરવાડ) છે. તેથી આ બન્ને બાહડે જુદા જુદા છે. સમય બંનેને લગભગ એક જ હોવાથી આ ભ્રમ થયેલ હોય તેમ જણાય છે. આગળ નં. ર૯૦ વાળે લેખ પણ આ લેખ સાથે મળીને છે. એ લેખ મૂલનાયકની ડાબી બાજુએ આવેલી ભમતીમાંની વાસુપૂજ્ય દેવકુલિકામાં પ્રતિમાના પદ્માસન ઉપર કોતરેલે છે. પ્રસ્તુત લેખમાં જણાવેલી–સંવત્ ૧૩૩૮ માં બનાવેલી–વાસુપૂજ્ય દેવકુલિકા તે આજ છે. લેઓક્ત હકીક્ત સ્પષ્ટ જ છે. આ બન્ને લેખમાં આવેલાં મનુબેનાં નામે પરસ્પર સંબંધ આ પ્રમાણે છે – * પિરસીના ગામ, મહીકાંઠામાં આવેલા ઈડર રાજ્યમાં આવેલું છે. ત્યાં હાલમાં એક જૈન મંદિર છે. એ સ્થલ તીથ જેવું ગણાય છે. પૂર્વે ત્યાં વધારે મંદિર હોવાં જોઈએ એમ જણાય છે. ૫૭૯ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ બ્રહ્મદેવ. વીરચંદ્ર. ( આ સુમિણિ ). પાસડ, પૂના. ( સ્ત્રી સેહગલ્દેવી. ) લુણા. ઝાંઝયુ. દેવપાલ. માહડે. ખીજા. કુમારપાલ. શરણુદેવ (શ્રી સૂહવદેવી. ) આંખડ. (સ્ત્રી અભયસિર.) ખેતા. T રાવણું. ( સ્ત્રી હીરૂ. ) એડિસ હ. ( સ્ત્રીઓ—જયતા-૧, કામલ-૨ ) અરિસિ’હુ. •ness/ નાગર દેવી. ( પુત્રી. ) ઉપરના લેખા. નં. ૨૮૦ ] ( ૧૭૨ ) અવલાકન Page #606 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૭૩) આરાસણું આ લેખમાં જણાવેલા પરમાનંદસૂરિ અને નીચેના લેખમાં જણવેલા પરમાનંદસૂરિ બને જુદા છે. આ પરમાનંદસૂરિ બૃહદ્ગચ્છીય છે અને નીચેવાલા ચંદ્રગચ્છીય છે. આ સૂરિની ગુરૂ પરંપરા આ પ્રમાણે છે – જિનભદ્રસૂરિ. રત્નપ્રભસૂરિ હરિભ4સુરિ. પરમાનંદસૂરિ A .. (૨૮૦) ૦ આ નબર વાબો લેખ, એજ મંદિરના એક સ્તંભ ઉપર કેતલે છે. સં. ૧૩૧૦ ના વર્ષે વૈશાખ વદિ ૫ ગુરૂવાર. પ્રાગ્વાટ જ્ઞાતિના છે. વિલ્હણ અને માતા રાપર્ણના શ્રેયાર્થે તેમના પુત્ર આસપાલ, સીપાલ અને પદ્મસીંહે પિતાના વિભવનુસાર આરાસણ નગરમાં શ્રીનેમિનાથ ચૈત્યના મંડપમાં, ચંદ્રગચ્છના આચાર્ય શ્રી પરમાનંદસૂરિના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિના સદુપદેશથી એક સ્તંભ કરાવ્યું. દાક્ષિણ્યચિન્હ નામના આચાર્યની (શક સંવત ૭૦૦ માં) રચેલી કુંવમા નામની પ્રાકૃત કથાને સંસ્કૃતમાં સંક્ષેપ કરનાર આજ રત્નપ્રભસૂરિ છે એમ તે ગ્રંથના દરેક પ્રસ્તાવને અને “હ્યાचार्य श्रीपरमानन्दसूरि शिष्यश्रीरत्नप्रभसूरिविरचिते कुवलयमालाकथा संक्षेपे" આવી રીતે કરેલા ઉલ્લેખથી નિશ્ચિત રૂપે જણાય છે. આ લેખ એક ભીંત ઉપર કતરેલે છે. સંવત ૧૩૪૪ ના આષાઢ સુદી પૂર્ણિમાના દિવસે શ્રી નેમિનાથ દેવના ચૈત્યમાં ત્રણ કલ્યાણક (દીક્ષા, કેવલ અને મોક્ષ) દિવસે ૫૮૧ Page #607 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે.નં. ૨૮૨ થી ૨૮૮ ] (૧૭૪). - અવલોકન પૂજા માટે, . સિધરના પુત્ર છે. ગાંગદેવે વિસલપ્રિય ૧૨૦ દ્રમ (તે વખતે ચાલતા વિસલપુરીયા ચાંદિના શિકાઓ) નેમિનાથ દેવના ભંડારમાં ન્હાખ્યા છે. તેના વ્યાજમાંથી પ્રતિમાસ્ત્ર ૩ ક્રમ પૂજા માટે ચઢાવાય છે. (૨૮૨). આ લેખ એક થાંભલા ઉપર કેતરે છે. સં. ૧૫૨૬ ના આષાડ વદિ ૯ મીને સોમવારના દિવસે પાટણ નિવાસી ગુજરજ્ઞાતીય મહં. પૂજાના પુત્ર સીધરે અહિંની યાત્રા કરી હશે તેથી તેના સ્મરણ માટે આ લેખ કેતા હોય એમ જણાય છે. - આ લેખ પણ એક ભીંત ઉપર કેતરે છે. એક ગાંગદેવ નામના કેઈ શ્રાવકે પિતાના પરિવાર સહિત નેમિનાથનાં બિંબે કરાવ્યાં જેમની પ્રતિષ્ઠા નવાંગવૃત્તિકારક શ્રી અભયદેવસૂરિની શિષ્યસંતતિમાં થએલા આચાર્ય શ્રી ચંદ્રસૂરિએ કરી છે. (૨૮૪) આ લેખ, ગઢમંડપમાં આવેલા એક શિલાપટ્ટ ઉપર કતલે છે. જેમાં મુનિસુવ્રતતીર્થકરની પ્રતિમા તથા તેમણે કરેલે અશ્વને બંધ અને સમલિકાવિહારતીર્થ વિગેરેના આકારો કોતરેલા છે. લેખને અર્થ આ પ્રમાણે છે – - સં. ૧૩૩૮ ના જ્યેષ્ઠ સુદિ ૧૪ શુક્રવાર. શ્રી નેમિનાથ ચિત્યમાં , સંવિજ્ઞવિહારી શ્રી ચકેશ્વરસૂરિના સંતાનીય શ્રી જયસિંહસૂરિ શિષ્ય શ્રીસેમપ્રભસૂરિશિષ્ય શ્રીવાદ્ધમાનસૂરિએ પ્રતિષ્ઠિત કરેલું, આરાસણ આકર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના છે. ગેનાના વંશમાં થએલા છે. આસપાલે પોતાના કુટુંબ સાથે અશ્વાવબેધ અને સમલિકા વિહાર તીર્થોદ્ધાર સહિત શ્રીમુનિસુવ્રતબિંબ કરાવ્યું. (૨૮૫-૮૮) આ ત્રુટિત લેખે જુદી જુદી જાતના બનેલા શિલાપટ્ટો તથા પ્રતિ માઓ ઉપર કતરેલા છે. સાલ અને તિથિ સિવાય વધારે જાણવાનું એમાં કશું નથી. ૫૮૨ Page #608 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૧૭૫) [ આરાસણ - # ૧ | ( ર૮૯) આ લેખ એક પાર્શ્વનાથની પ્રતિમા ઉપર કતરેલો છે. સં. ૧૨૦૬ ના જયેષ્ઠ સુદિ ૯ મંગળવારના દિવસે છે. સહજિગના પુત્ર ઉદ્ધા નામના પરમ શ્રાવકે પોતાની સ્ત્રીસલક્ષણના શ્રેય માટે, પોતાના ભાઈ ભાણેજ અને બહેન આદિક પરિવાર સહિત, શ્રી પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા શ્રી અજિતદેવસૂરિના શિષ્ય શ્રી વિજયસિંહસૂ રિએ કરી. આ અજિતદેવસૂરિ તે સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીમુનિચંદ્રસૂરિના શિષ્ય અને પ્રવરવાદી શ્રીદેવસૂરિના ગુરૂભ્રાતા હતા. મુનિસુન્દરસૂરિની અર્વાવતીમાં લખ્યા પ્રમાણે તેઓ શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવની કર મી પાટે થએલા છે. ૪૩ મી પાટે વિજયસિંહસૂરિ થયા જેમણે આ લેખક્ત પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે. હિંદૂકવર, કુમારપારિવો* સુમતિનાચરિત્ર આદિ અનેક ગ્રંથના કર્તા અને “શતાથ ની બુદ્ધિપ્રભાવ જણાવનારી પદવીના ધારક સેમપ્રભાચાર્ય આજ વિજયસિંહ સૂરિના પટ્ટધર હતા. વિશેષ માટે જુઓ ઉક્ત મુવી ૭૨–૭૭ તથા “સૈનહિતૈષી પત્રમાં (ભાગ ૧૨ અંક ૯-૧૦, તથા ભાગ ૧૩) અંક ૩-૪) સેમપ્રભાચાર્ય અને સૂકિતમુકતાવલી વિષયે પ્રકટ થએલા મહારા બે લેખે. આ લેખ સંબંધી હકીકત ઉપર ૨૭૯ નબરના લેખાવેલેનમાં આવી ગઈ છે. (૨૯૧ ) આજ મંદિરની એક દેવકુલિકા ઉપર આ લેખ કરે છે. સં, ૧૩૩૫ ના માઘ સુદિ ૧૩. ચંદ્રાવતી નિવાસી સાંગા નામના શ્રાવકે પિતાના કલ્યાણ માટે શાંતિનાથ લિંબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા વિદ્ધ માનસૂરિએ કરી છે. * આ ગ્રંથ, ગાયકવાડસ્ ઓરીએન્ટલ સીરીઝમાં મહારા તર્કથી સંશોધિત થઈ મુદ્રિત થાય છે. એમાં હેમચંદ્રાચાર્યે કુમારપાલ રાજાને જૈન ધર્મ સંબંધી કરેલા બોધનું વર્ણન છે. ૫૮૩ Page #609 -------------------------------------------------------------------------- ________________ તીના લેા. ન. ૨૨ ( ૧૭૬ ) ( ૨૯૨ ) આ લેખ પણ એજ દેવકુલિકામાં કાતરેલા છે. સ. ૧૩૩૭ જ્યેષ્ટ સુદિ ૧૪ શુક્રવાર. ખાંખણુ નામના શ્રાવકે પેાતાના શ્રેય માટે શાંતિનાથ પ્રતિમા કરાવી. તેની પ્રતિષ્ઠા પણ વ માનસૂરિએ કરી છે. તે બ્રહદ્રુગરછીય શ્રીચક્રેશ્વરસૂરિના શિષ્ય સતતિમાં થએલા સેક્રમપ્રભસૂરિના શિષ્ય હતા. મહાવીર તીર્થંકરનુ મદિર “ નેમિનાથના દેવાલયથી પૂર્વમાં મહાવીરનુ દેવાલય છે. બહારની બે સીડીએથી એક આચ્છાદિત દરવાજામાં અવાય છે જે હાલમાં અનાવેલા છે. અંદર, તેની અને ખાજુએ ત્રણ મ્હાટા ગેાખલા છે, પણ અગ્ર ભાગમાં તે દૈવ કુલિકાઓ છે. અવલાકન, tr રંગમ`ડપના વચલા ભાગમાં ઉંચે કાતરેલા એક ઘુમ્મટ છે જે ભાંગેલા છે તથા ર‘ગેલા તેમજ ધાળેલા છે. આ ઘુમ્મટના આધાર અષ્ટકણાકૃતિમાં આવેલા આઠ તુલા ઉપર છે જેમાંના એ દેવકુલિકાની પરસાલના છે અને તે આજીના વિમલસાડના દેવલયના સ્તંભા જેવા છે. ખાકીના સાદા છે. પહેલાં આ સ્તંભેાની દરેક જોડને મકરના મેાંઢાથી નિકળેલા તારણાથી શત્રુગારવામાં આવી હતી પણ હાલ એક સિવાય બધાં તરણા જતાં રહ્યાં છે. રંગમ‘ડપના બીજા ભાગાની છતના જુદા જુદા વિભાગે) પાડયા છે જેના ઉપર આયુના વિમલસાહના દેહરામાં છે તેમ જૈનચરિત્રોનાં જુદાં જુદાં દૃશ્યઃ કાઢવામાં આવ્યાં છે. દેવકુલિકાની ભીંતા હાલમાં બધાવેલી છે, પણુ શિખર જુના પત્થરના કટકાનું બનેલુ છે. ગૃઢમડપ જુનો છે અને તેને, પહેલાં, એ મામ્બુએ મરણાં તથા દાદરા હતા. હાલમાં તે ખારણાં પૂરી નાંખેલાં છે અને તેમને ઠેકાણે માત્ર બે જાળીઆં રાખેલાં છે જેથી અંદર અજવાળુ' આવી શકે છે. ગૃઢમાંડપની ખારશાખમાં ઘણુંજ કેતરકામ છે પણ દેવકુલિકાઓની ખારશાખાને નથી. અંદર મહાવીરદેવની એક ભવ્ય મૂર્તિ છે જેના ઉપરના લેખમાં ઈ. સ. ૧૬૧૮ ની મિતિ પ. Page #610 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૧૭૭) [ આરાસણ આપેલી છે, પણ જે બેઠક ઉપર તે પ્રતિમા બેસાડેલી છે તે બેઠક જુની છે અને તેના ઉપરના લેખમાં ઈ. સ. ૧૬૧ ની મિતિ આપેલી છે. “ ડાબી અગર પશ્ચિમ બાજુએ બે જુના સ્તની સાથે બે નવા સ્થભે છે જે ઉપરના ભાગેલા ચારસાના આધાર રૂપ છે. દક્ષિણ ખૂણાની પૂર્વ બાજુમાં આવેલી ત્રીજી તથા ચેથી દેવકુલિકાની બારસાખ બીજી દેવકુલિકાઓ કરતાં વધારે કોતરેલી છે. ત્રીજી દેવકુલિકાની આગળ, ઉપરના ચેરસાની નીચેની બાજુને અડકનારી એક કમાનના આધાર રૂપ સ્તંભ ઉપર બે બાજુએ કીચક ” બ્રેકેસ જોવામાં આવે છે. આ બાબત જાણવા જેવી છે, કારણ કે બીજે કઈ ઠેકાણે અગ્રભાગમાં અગર દેવકુલિકામાં આ પ્રમાણે નથી.”s આ દેવાલયમાં મૂલનાયક તરીકે જે મહાવીર દેવની મૂર્તિ પ્રતિછિત છે તેની પલાંઠી ઉપર નં. ર૩ ને લેખ કોતરેલો છે. મિતિ ૧૬૭૫ ના માઘ શુદિ ૪ શનિવાર. એકેશ વશના અને વૃદ્ધશાખાના સા. નાનિઆ નામના શ્રાવકે, આરાસણ નગરમાં શ્રી મહાવીરનું બિંબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા વિત્યદેવસૂરિએ કરી છે. આટલી હકીકત છે. ર૪ ને લેખ પણ એજ સ્થળે-મૂર્તિની બેઠક નીચે કોતરેલે છે. લેખ ખડિત છે. ફક્ત–સં. ૧૧૧૮ ના ફાળુ) શુકલ ૯ સોમવારના દિવસે આરાસણ નામના સ્થાનમાં તીર્થપતિની પ્રતિમાં કરાવી; આટલી હકીકત વિદ્યમાન છે. અરાસણના લેખમાં આ સૈથી જુને લેખ છે. આ લેખથી જણાય છે કે નેમિનાથ ચ ની માફક આ ચેની મૂલપ્રતિમા પણ ખંડિત કે નષ્ટ થઈ ગઈ હશે તેથી તેના પર આ વિદ્યમાન પ્રતિમા વિરાજિત કરવામાં આવી હોય તેમ જણાય છે. પાર્શ્વનાથ મંદિર. (૨૫-૩૦૧) ૨૫થી ૩૦૧ નબર સુધીના તેઓ પાર્શ્વનાથના મંદિરમાં રાહ લા છે. જેમને પહેલે લેખ મુલાયક ઉપર કરે છે. શિતિ છે અએિલેક, પિસ પિ સન ૧૯૫-૦૬, Page #611 -------------------------------------------------------------------------- ________________ અવલાકન પર પ્રમાણે જ ૧૬૭૫ ની છે અને પ્રતિષ્ઠાતા આચાય પણ તેજ વિ જયદેવસૂરિ છે. મૂલ ગર્ભાગારની બહાર જે ન્હાના રગમ'ડપ છે, તેના દરવાજની જમણી બાજુ ઉપર આવેલા ગાખલાની વેદી ઉપર ૨૯૬ નંબરના લેખ કતરેલા છે. મિતિ સ. ૧૨૧૬ ની વૈશાખ સુદિ ૨. જે. પાસદેવના પુત્ર વીર અને પુનાએ પોતાના ભાઇ જેડના શ્રેયાર્થે પાર્શ્વનાથની પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા નેમિચદ્રાચાર્યના શિષ્ય દેવાચાર્યે ક્રૂ કરી. બાકીના લેખા એજ મદિરમાંની જુદી જુદી પ્રતિમાની બેઠક ઉપર કાતરેલા છે. છેલ્લા ત્રણની મિતિ સં. ૧૨૫૯ ના આષાઢ સુદિ ૨ શનિવારની છે. એ લેખામાં પ્રતિષ્ઠાતા તરીકે આચાર્ય ધર્મ ઘાષનુ નામ આપેલુ છે. તીના લેખા. નં. ૨૯૫ થી ૩૦૧] ( ૧૭૮ ) એ મંદિરનું વર્ણન ઉકત રીપોર્ટમાં આ પ્રમાણે આપ્યું છેઃ— “ પહેલાં, પાર્શ્વનાથના દેવાલયને ત્રણ દ્વારા હતાં તેમાંનાં એ મધ ક છે તેથી પશ્ચિમ તરફના દ્વારમાં થઇને અંદર જઇ શકાય છે. દરેક બાજુએ મધ્યની દેવકુલિકા બીજી કરતાં વધારે કાતરકામ વાળી છે. * આ દેવાચાય તે કદાચ સુપ્રસિદ્ધ તાર્કિક વાદી દેવસૂરિ હશે. કારણકે પટ્ટાવલી પ્રમાણે તેમને સ્વર્ગવાસ સ'. ૧૨૨૬ માં થએલા છે. જે કે તે સ્વરચિત ચાવવાવનાર નામના મહાન ગ્રંથમાં પોતાને મુનિય દ્રસૂરિના શિષ્ય તરીકે પ્રકટ જણાવે છે. તેમજ પટ્ટાવલી વગેરે બીજા પ્રથામાં પણ મુનિચંદ્રસૂરિશિષ્ય તરીકે જ તેમને ઉલ્લિખિત કરવામાં આવ્યા છે, પરંતુ કદાચ એમ હોય કે તેમના દીક્ષા ગુરૂ તો નેમિચદ્રસૂરિ હોય ( કે જેમણે પેતાનાં ગુરૂભ્રાતા વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય મુનિચંદ્રને પોતાના પટ્ટધર બનાવ્યા હતા ) પરંતુ પાછળથી મુનિચ ંદ્રસૂરિની ગાદીએ આવેલા હેાવાથી તેમના જ શિષ્ય તરીકે ઉલ્લેખવામાં આવ્યા હોય, કે જેમ બીજા ઘણા આચાર્યના વિ ષયમાં બનેલું છે. એ કવલ એક નામના સામ્યને લતે અનુમાન કરવામાં આવ્યું છે, પણ ય રૂપ કશું નથી. સમાન નામવાળા અનેક આચાર્યો એક વિદ્યમાન હેાવના ઉદાહરણો પણ જૈન સાહિત્યમાંથી ધણા મળી સમય આવે છે. ...... ૫૮૬ Page #612 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસ ગ્રહ, ( ૧૭૯ ) ( આરાસણુ તેના મડપના સ્તંભા તથા ઘુમ્મટની ગોઠવણુ મહાવીર અને શાંતિનાથના દેવાલયના જેવી છે, પણ શાંતિનાથ દેવાલયની માફક માત્ર ચાર તેારણે છે જેમાંનુ દેવકુલિકાની પરસાલની સામે આવેલા દાદર ઉપરનુ એકજ હાલમાં રહેલુ છે. નેમિનાથ ચૈત્યની માફ્ક ઘુમ્મટની આજીમાજીએ વાંસના સળીઆ ઉભા કર્યાં છે. દેવકુલિકાના બાહ્ય ભાગ તથા ગૂઢમ`ડપના એક ભાગ અર્વાચીન છે. દાદર સાથે આવેલા એ સ્તાની વચ્ચેની એક જુની ખારસાખ ગૃઢમંડપની પશ્ચિમની ભીંતમાં ચણવામાં આવી છે, પણ આ દ્વાર મધ કરવામાં આવ્યુ‘ નથી. ભીંતની બીજી માજુએ આવીજ ખારસાખ ગોઠવવાના પ્રયત્ન કરવામાં આવ્યે હાય તેમ લાગે છે, કારણ કે તે ભીંત આગળ બે સ્તભા ઉભા કરવામાં આવ્યા છે. મૂલદેવગૃહની બારસાખ ઉપર સારૂ કાતરકામ કરવામાં આવ્યું છે. પણ તેના ઉપર પાછળથી ગુજરાતી રીતિ પ્રમાણે રંગ લગાડવામાં આવ્યે છે ” શાંતિનાથ ચૈત્ય. ( ૩૦૨ ૩૦૬ ) આ નખરવાળા લેખેા શાંતિનાથ ચૈત્યમાં આવેલા છે. ચૈત્યમાં રહેલી જુદી જુદી પ્રતિમાએની નીચે એ લેખો કાતરેલા છે. ૪ લેખની મિતિ સ. ૧૧૩૮ છે અને એકની સ. ૧૧૪૬ છે. અમુક શ્રાવકે અમુક જિનની પ્રતિમા કરાવી માત્ર આટલાજ ઉલ્લેખ એ લેખમાં થએલા છે. “એ દેવાલય ઉપર્યુંકત મહાવીર જિનના દેવાલય જેવુંજ છે. માત્ર ફેરફાર એટલેા જ છે કે ઉપરની કમાનની અને ખાજુએ, મહાવીર દેવાલયની માફક, ત્રણ ગોખલા નહિ પણ ચાર છે. આ દરેક ગેાખલામાં લેખે આવેલા છે. જેમાંના સની મિતિ ઈ. સ. ૧૦૮૧ છે માત્ર એકની જ આઠ વર્ષ પછીની છે. વળી મડપમાંના આઠ સ્તભ જે અષ્ટકાણાકૃતિમાં હાઇ ઘુમ્મટને ટેકો આપે છે તેના ઉપર ચાર તારણા છે, પણ મહાવીર દેવાલયમાં આઠ છે. આ બધાં તારા જતાં રહ્યાં છે, ફકત પશ્ચિમ બાજુ તરફનુ અવશેષ રહ્યું છે. ” ૧૮૭ Page #613 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. નં. ૩૦૨-૩૦૬ ] ( ૧૮૦) અવલોકન, સભવનાથ મંદિર, “નેમિનાથના દેવાલયની પશ્ચિમ બાજુએ સંભવનાથ દેવાલય આવેલું છે જેમાં ભમતી કે દેવકુલિકાઓ નથી. એક અર્વાચીન કમાન કરેલી છે જેમાંથી રંગમંડપમાં જવાય છે. ગૂઢમંડપને ત્રણ દવાર હતાં તેમાંના બાજુના દૂવારો ને પણ કમાનો હતી, પરંતુ હાલના આ બંને દુવાર બંધ કર્યા છે. મુખ્ય દ્વાર સારા કોતરકામ વાળું છે. દેવગૃહમાં એક અર્વાચીન પ્રતિમા છે જે એક પ્રાચીન વેદી ઉપર જ બેસાડેલી છે. આ પ્રતિમાનું લાંછન અશ્વ જેવું કર્યું છે તેથી તે સંભવનાથ હોવા સંભવે છે. દેવગૃહની ભી તે ઉપર પ્લાસ્ટર કરેલું છે. મધ્યનું શિખર જુનું છે પણ તે પુનઃ બંધાવેલું હોય તેમ જણાય છે. તેની આગળના કેટલાંક લ્હાના ન્હાના શિખરે અર્વાચીન છે.” આરાસણને ઇતિહાસ. આરાસણને નાશ કયારે થયે અને તેનું આધુનિક નામ ક્યારે અને કયા કારણે પડયું તે હજુ સુધી અંધારામાં છે. હાલમાં રહેલાં જૈનમંદિર કયારે બધાણાં તથા કોણે બંધાવ્યાં તે પણ જાણી શકાયું નથી. શ્રીયુત ડી. આર. ભાંડારકર એમ. એ. ઉકત રીપિટમાં (ગ્રેસ રીપોર્ટ ઑફ ધી આકિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વેસ્ટર્ન સર્કલ, ઈ. સ. ૧૯૦૫-૦૬) એ સંબંધી કેટલે ઉહાપોહ કર્યો છે, તે ઉપગી દેવાથી અત્ર આપું છું— “ કુંભારીઆના દેવાલયોથી માલુમ પડશે કે તે બધા એક જ સૈકામાં થએલાં છે. જૈન દેવાલયમાંનાં ચાર દેવાલયો જે નેમિનાથ, મહાવીર શાંતિનાથ અને અને પાર્શ્વનાથનાં છે તેમને, બેશક, સમરાવવામાં આવ્યાં છે. તથા કોઈક કઈક વખતે વધારો કરવામાં તથા પુનરૂદ્ધાર કરવામાં આવ્યો છે. પણ મૂળ કારીગરીની મિતિ, સ્તંભ તથા કમાને જે એકજ શૈલીની છે અને જે વિમળશાહના દેલવાડાના દહેરાના જેવો છે તેના ઉપરથી, સૂચિત થાય છે. વળી એમ પણ કહેવાય છે કે આ દેવાલો પણ વિમળશાહે બંધાવ્યાં હતાં. આબુ ઉપર બંધાવેલા વિમળશાહના ઋષભનાથને દેવાલયમાં આવેલા એક લેખ ઉપરથી વિમળશાહની મિતિ ઈ. સ. ૧૦૩૨ જણાય છે. કારીગરી ૫૮૮ Page #614 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસંગ્રહ, ( ૧૮૧) મૈં આરાસણ C શ્વેતાં કુંભારીઆનાં જૈન દેવાલયાની મિતિ અગીઆરમી સદીના મધ્ય ભાગમાં હોય એમ સ્પષ્ટ રીતે નક્કી થાય છે. વળી, શાંતિનાથના દેવાલયની હ્યુકીકતમાં કહ્યા પ્રમાણે અંદરની બાજુમાં કમાનની બંને બાજુએ લેખા કાતરેલા છે જેમાં ઈ. સ. ૧૮૧ ની મિતિ છે. માત્ર એકમાં જ આ વ પછીની એટલે કે ઈ. સ. ૧૦૮૯ ની છે. આ મિતિ ગેાખલામાં પ્રતિમાગેાની પ્રતિષ્ઠાની છે, અને મુખ્ય દેવકુલિકા તથા તેના મંડપની - હાય. આ દેવમંદિર તથા મ`ડપ કેટલાંક વર્ષ પહેલાં બાંધવામાં આવ્ય હશે, વળી, મહાવીરના દેવાલયમાં જુની બેઠક ઉપર મુકેલી નવી મહાવીરની પ્રતિમા છે. આ બેઠક ઉપર એક લેખ છે જેની મિતિ ઇ. સ. ૧૦૬૧ છે. આ ઉપરથી એમ જણાય છે કે મૂળ જુની પ્રતિમા તે વર્ષમાં મૂકી હશે. અને દેવાલય પૂર્ણ થયા પછી પ્રતિમાનું પ્રતિષ્ઠાન થાય છે તેથી એમ કહી શકાય કે આ જૈન દેવાલય ઈ. સ. ૧૦૬૧ પહેલાં થેાડા જ વખતે પૂર્ણ થયું હશે. વળી આજ ન્યાયે કુભારીઆનાં દેવાલયે અગીઆરમી સદીના મધ્યમાં બાંધવામાં આવ્યાં હશે એમ નિર્ણય ઉપર આપણે આવી શકીએ. તથા કુંભારીઆના કુ ભેશ્વર મહાદેવના વૈદિક દેવાલય વિષે એમ કહેવામાં આવ્યું છે કે તેનું દેવકુલિકાનું દ્વાર તથા ભીંતમાં જડેલા સ્તંભે મેઢેરાના સૂર્યના દેવાલયના દ્રાર તથા રતભા જેવા છે. આની મિતિ ડાકટર બગેસ તથા મી. કાઉન્સેન્શે તેની શૈલી ઉપરથી ભોમદેવ પહેલા (ઈ. સ. ૧૦૨૨-૧૦૬૩ ) ના રાજયમાં અગર અગીઆરમી સદીમાં છે એમ નક્કી કરી છે. વળી આ ોધકાએ એમ પણ દર્શાવેલું છે કે કારીગરી ઉપરથી મેાઢેરાનુ દેવાલય તથા વિમળશાહનું દેલવાડાનું દેવાલય લગભગ એક જ મિતિનાં છે. ટુ'કામાં એટલુજ કુ કુંભારીઆમાં હાલ જે દેવાલયા મેાજીદ છે તે અગીઆરમી સદીના મધ્ય ભાગમાં બંધાવેલા હોય એમ જણાય છે. ઉપર કહ્યા પ્રમાણે દંતકથા એમ ચાલે છે કે ભારીઆમાં વિમળશાહે ૩૬૦ જૈન દેવાલયેા બંધાવ્યાં હતાં જેમાંના પાંચ શિવાયનાં સવે બળી ગયાં. હાલ જે દેવાલયે રહ્યાં છે તેની આજુ બાજુ ઘણાજ બળેલા પથ્થ દ્રષ્ટિએ પડે છે. રાસ ધારે છે કે કાઇ જવાળામુખી ફાટવાથી આ પ્રમાણે થયું હશે. આ જૈન દેવાલયેાની પાછળની જમીન ઉપર તપાસ કરતાં ત્યાં ઘણાં જુનાં મકાનાના ઈંટના પાયા તથા તેની આજુ બાજુ બળેલા પથ્થર તથા આ સર્વ ખંડેરની આજુબાજુ લગભગ એક માઈલ લાંખે એક પથ્થરને ૧૮૯ Page #615 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખે.ન. ૩૦૬ ] ( ૧૮૨). અવલોકન કિલ્લે, જેના પથ્થરે હાલ બળેલા છે, તે દષ્ટિગોચર થાય છે. પણ જાણવા જેવું એ છે કે આ કિલ્લાથી થોડા ફૂટ છે. એક પણ બળેલ પથ્થર જોવામાં આવતો નથી. જે બસના ધારવા પ્રમાણે હોય તો એમ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ કિલ્લાની બહાર કેમ બળેલા પથ્થરો નહિ હોય ? ખરી રીતે, સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતાં એમ માલુમ પડે છે કે આ જિન દેવાલયની આસપાસ ની સર્વ જમીન તથા ભારીઆ અને અંબાજી વચ્ચેની લગભગ એકમેલની જમીન કૃત્રિમ છે, તથા તેના ઉપર જુના તથા મેટા પથ્થર અને ઈટેના કટકા પડેલા છે. અંબાજી અગર કુંભારીઆ-ગમે ત્યાં આ ઈટ જોવામાં આવે છે અને બળેલા પથ્થરે દેખાય છે. આ ઉપરથી એમ રપનુમાન જાય છે કે, પહેલાં અંબાજીથી કુંભારીઆ સુધીનું એક શહેર વસેલું હશે. અને તેથી જ આ શહેરનાં ખંડેરોથી દૂર આવી છે તથા બળેલા પથ્થરે જોવામાં આવતા નથી. હવે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આ જુના શહેરનું નામ શું હશે ? જૈન દે વાલના લેખોમાં તેનું નામ “આરાસણ” અગર આરાસનાકર ' આપેલું છે. બાહ્યદષ્ટિથી જ માત્ર એમ સ્પષ્ટ છે કે “ આરાસન' એ શબ્દ “આરાસ” જે ને ગુજરાતીમાં “ પથ્થર' કહે છે, તે હશે. જે આરાસુર પહાડોમાં અંબાજી તથા કુંભારીઆ ગુપ્ત થયાં છે તે પથ્થરનો પહાડ છે તેથી આ શહેર આરાસન કહેવાતું, એમાં કોઈ શક નથી. કારણ કે તેની આજુબાજુએ પથ્થરીઆ પહાડે હતા અગર તેનાં સર્વ ઘરે પથ્થરનાં બનાવેલાં હતાં જેથી બીજા શહેરેથી તેનું વ્યકિતત્વ ભિન્ન હતું. બીજું નામ “આરાસનાકર” જેનો અર્થ પથ્થરની ખાણ થાય છે તે ઉપરથી પણ એજ નિર્ણય આવી શકે. ખરી રીતે એમ છે કે પહેલાં જે ઇમારત હતી તથા હાલ જે ઇમારત છે તે પથ્થરની છે. વળી સ્વાભાવિક રીતે એમ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ જુના શહેરનું નામ આરાસણ ભુલાઈ જવાયું હશે અને તેને બદલે કુંભારીઆ મુકયું હશે. આના જવાબમાં ફોર્બસ કહે છે કે ચિતડના રાણું કુંભાએ આ બંધાવ્યું માટે તેને કુંભારીઆ કહે છે. પણ આ માની શકાય નહીં; કુંભારીઆનાં પુરાણાં મકાનો ઉપરથી એમ વ્યક્ત થાય છે કે આ શહેર રાણા કુંભાની પહેલાં ઘણાં વર્ષનું જુનું છે. એમ પણ કારણ આપી શકાય કે આ પુરાણું શહેર વિમલશાહ અને રાણા કુંભાના વખતની વચ્ચે નાશ થયું હશે અને તેને કુંભાએ પુનરૂદ્ધાર કર્યો હશે. આ સબબ પણ સબળ નથી. કારણ કે મહાવીરના દેવાલયમાંની દેવકુલિકાની બેઠક ઉપર કોતરેલા લેખમાં ઈ. સ. ૧૬૧૮ ની મિતિ છે અને તેમાં આરાસન શહેર વિષે ઉલ્લેખ છે. રાણો કુંભ ઈ. સ. ૧૪૩૮ થી ૫૯૮ Page #616 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલે ખસંગ્રહ. (૧૮૩) અરેસણું ૧૪૫૮ સુધીમાં થશે અને આ લેખની મિતિ ઈ. સ. ૧૬૧૮ ની એટલે કે કુંભા પછી બરાબર ૧૫૦ વર્ષની છે તેથી એમ તે નક્કી થઈ શકે છે કે કુંભારીઆને ગમે તે અર્થ થતા હોય પણ તેનું નામ રાણા કુંભાના નામ ઉપરથી પડેલું નથી જ અને તેથી જુના શહેરનો વિનાશ ઇ. સ. ૧૬૧૪ પછી થએલે હોવો જોઇએ. આ જુના શહેરનું નામ આરાસુર હશે એમ લાગે છે અને હાલ અંબાજી તે નામથી ઓળખાય છે. આરાસુર એ આરાસપુરનો અપભ્રંશ હશે. આરાસપુર એજ આરાસણપુર: આ ટેકરીઓ પણ આરાસુરના નામથી - ઓળખાય છે. અને કદાચ આરાસુર ( આરાસપુર ) નગરી તરફ આવેલી હોવાને લીધે તેમનું એવું નામ પડયું હશે. ફાર્બસ ઈ. સ. ૧૨૦૦ ની મિતિ વાળા એક પાળીઆલેખ વિષે કહે છે. જેમાં પરમાર રાજા ધારાવર્ષે આરાસણુપુરમાં એક કુવો ખોદાવ્યા વિષે ઉલ્લેખ છે. આ ઉપરથી એમ જણાય છે કે તેરમી સદીના આરંભમાં ચંદ્રાવતીના પરમારોના તાબામાં આરાસણાપુર હતું. આ લેખ વિષે મેં ઘણી શોધ કરી પણ તે મળી આવ્યો નહિ. તો પણ ઈ. સ. ૧૨૭૪ ની મિતિવાળો એક બીજો પાળીઆ-લેખ મળી આવ્યો છે. જેમાં મહિપાલ નામે કઈક આરાસણનો રાજા હતો એમ કહેલું છે. કુંભારીઆના લેખોમાં બીજા કોઈ રાજાના નામે આવ્યા નથી, પણ ઉપર કહ્યા પ્રમાણે ઈ. સ. ૧૬૧૮ સુધી કદાચ આ નગરની જાહેરજલાલી રહી હશે. આ વખત પછી તેને નાશ થયો હશે. મારા મત પ્રમાણે આ છે દેવાલયે સિવાય આખું નગર બળી ગયું હશે કારણે ત્યાં બળેલા પથ્થરો દેખ્યામાં આવે છે. દુશ્મન રાજાઓએ ગામ બાળી મૂકયાની હકીકત ઘણે ઠેકાણે જોવામાં આવે છે અને અહિં પણ તે પ્રમાણે થયું હોય. ઉપરોક્ત દંત કથા પ્રમાણે તો એમ છે કે અંબા માતાએ વિમળશાહની કતધતાથી ગુસ્સે થઇને પાંચ દેવળો સિવાય વિમળશાહનાં બંધાવેલાં ૩૬૦ દેવાલયો બાળી મૂકયાં. આ ઉપરથી પણ આ નગરને બાળી મૂકવામાં આવ્યું હતું એ મતને પુષ્ટિ મળે છે. એમ પણ બની શકે કે મુસલમાનોએ આ કુંભારોઆનાં બીજા દેવાલયોનો નાશ કર્યો છે. તથા જ્યાં જ્યાં મુસલમાનોએ આવી રીતે નાશ કર્યો છે ત્યાં ત્યાં આવી અનેક દંતકથાઓને ઉદ્ભવ થયો છે. આ વિષય ઉપર મેં ઘણી બારીક તપાસ કરી પણ ત્યાં મને કોઈએ એમ ન કહયું કે આ મુસલ ૫૯૧ Page #617 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. નં. ૩૦૬ ] ( ૧૮૪) અવલોકન માનોનું કૃત્ય છે. વળી, જે મુસલમાનોની આ નગરનો નાશ કરવાની ઇચ્છા હોય તો પાંચ દેવાલયે મૂકીને નગર બાળી મુકે એ અસંભવિત છે. ગર કુંભારીઆમાં એવી દંત કથા ચાલે છે કે અંબામાતાએ વિમળશાહને પુષ્કળ દ્રવ્ય આપ્યું, વળી દેલવાડામાં વિમળશાહના દહેરામાંના જે લેખમાં તેની મિતિ ઈ. સ. ૧૦૩૨ આપી છે તેજ લેખમાં એમ કહેવું છે કે તેણે આ દહેરૂ અંબામાતાની આજ્ઞાનુસાર બંધાવ્યું. આ ઉપરથી એમ લાગે છે કે અંબામાતા તેની કુળદેવી 'હશે, પણ જે અંબામાતાએ દેલવાડામાં રૂષભનાથનું દેવાલય બાંધવાને તેને આજ્ઞા કરી તે જ અંબામાતાનું મંદિર આ દેવાલયમાં છે અને બીજા અંબામાતા કરતાં પહેલા અંબામાતા જુના છે. આરાસણુપુરમાં પણ અં બામાતાનું એક મંદિર છે તેથી એમ હોઈ શકે કે વિમળશાહ માતાને નમન કરવાને ત્યાં આવ્યો હશે અને જેમ દેલવાડામાં માતાના મંદિર નજીક એક જૈન દેવાલય તેણે બંધાવ્યું તેમ અહીં પણ બંધાવ્યું. જે આ બાબત કબુલ કરવામાં આવે તો એમ સૂચિત થાય છે કે અંબાજીમાં માતાનું મંદિર તે મૂળ જન દેવાલય હશે, તથા એમ પણ દર્શિત થાય છે કે હાલ પણ ઘણું જેને ત્યાં જાત્રા માટે પ્રથમ જાય છે અને * મને શંકા છે કે હાલ ત્યાં છે તેના કરતાં વધારે દેવાલયે ત્યાં હશે કે નહિ? જે બળેલા પથ્થરો ત્યાં પડેલા છે. તે ઉપરથી એમ જણાય છે કે ત્યાં સાધારણ ઘરે અગર મહેલો હશે. પથ્થરને બળવાને માટે લાકડું જોઈએ અને આ પથ્થરો તેમનાં બારી બારણામાં હશે. દેવળોમાં ખરી રીતે એવું કાંઈ નથી કે જે તેમની મેળે બળી શકે, તેથીજ આ દેવાલ આગમાંથી બચી ગયાં. જો કે આરાસણ વિષેની મિ. ભાન્ડારકરની હકીક્ત ખરી છે તે પણ તે કુંભારીઆ વિષે કાંઈ કારણ આપી શકતા નથી. આ વિષય ઘણજ ઝીણે છે અને તેના વિષે ખાસ નિર્ણય ઉપર આવતા પહેલાં તેની ઘણી તપાસ કરવાની જરૂર છે. આ પુરાણું શહેર ઈ. સ. ૧૬૧૮ પછી નાશ પામ્યું હશે એવા તેમના મતને હું મળતા નથી. ઈ. સ. ૧૪૧૫ માં અહમદશાહ પહેલો સિદ્ધપુરનો રૂદ્રમાળ તેડવા ગયે અને નાગરની સાથે ધર્મ યુદ્ધ ચલાગ્યું અને પછીના વર્ષમાં જેજે દેવાલો અને મલિઓ તેને રસ્તામાં આવ્યાં તે તેણે ભાંગ્યાં. એ આપણે જાણીએ છીએ. ઈ. સ. ૧૪૩૩ માં સિદ્ધપુરની આજુ બાજુનાં ગામો તથા શહેરે ઉજજડ કર્યો અને જયારે જયારે તેની નજરમાં આવતાં ત્યારે ત્યારે તે દેવાલયોને તોડી નાંખતો. તબદીને કુંભલમેરને ઘેરો ઘાલ્ય અને તેની આજુ બાજુને પ્રદેશ ઉજજડ કર્યો. વી, . સ. ૧૫૨૧ માં મુઝફરશાહ બીજા એ ડુંગરપુર તથા વાંસવાડાનાં ગામે ઉજજડ કર્યો અને બાળી મુકયાં. પણ આ બધી વિગતે વિષે ચર્ચા ચલાવતાં ઘણે વખત લાગશે અને તેથી તે કામ આ પ્રોગ્રેસ રીપેટમાં બનવું અશક્ય છે. H. C. પર Page #618 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ ગ્રહ ( ૧૮૫ ) [ રાણપુર કુંભારીમાં પછી જાય છે. જ્યારે જીના નગરને નાશ કરવામાં આવ્યે અને અંબામાતાનુ દેવાલય બ્રાહ્મણાના હાથમાં આવ્યું ત્યારે આ પુરાણા નગરના વિનાશને માટે કારણ તરીકે આ અંબામાતાની હકીકત બ્રાહ્મણાએ જોડી કાઢી હશે. રાણપુર તીથૅના લેખ. આરસણના લેખા પછી રાણપુરતીના લેખ આવે છે. રાણપુર, ગેડવાડની મ્હોટી પચતીર્થીમાંનુ મુખ્ય તીર્થ છે. મારવાડ દેશમાં જેટલાં પ્રાચીન જૈન મંદિરે છે તેમાં રાણપુરનુ મંદિર સાથી મ્હાટુ, કિમતી અને કારીગરીને દૃષ્ટિએ અનુપમ છે. એ મદિર કયારે અને કાણે અધાવ્યુ એ ઘણાજ થાડા જૈના જાણે છે. આર્કિ આલોજીકલ સર્વે ઓફ ઇન્ડિઆના સન ૧૯૦૭-૦૮ ના એન્યુઅલ રીપોર્ટ માં શ્રીયુકત ડી. આ. ભાંડારકર એમ. એ; એ મંદિરના વિષયમાં એક વિસ્તૃત લેખ લખેલે છે. તેમાં એ મંદિરના ખંધાવનાર ઘરણાશાહના ઇતિહાસ અને શિલ્પની દૃષ્ટિએ મ'દિનુ વિસ્તૃત વર્ણન આપ્યુ* છે. એ વર્ણન આ લેખા વાંચનારને ખાસ ઉપયાગી હાવાથી, તે સ`પૂર્ણ અત્ર આપવામાં આવે છે. જોધપુર રાજ્યના ગાડવાડ પ્રાંતના દેસરી જીલ્લામાં રાણપુર નામે એક સ્થાન આવેલુ છે. તે સાદડીથી છ માઇલ દૂર છે અને હાલમાં ઉજ્જડ છે. તે આડાબલા * (અરવલી) ની પશ્ચિમ બાજુની ખીણમાં આવેલું છે અને મારવાડમાં તે સાથી સુંદર સ્થળ છે. અહીંઆં કેટલાંક દેવાલયેા છે તેમાંનું એક પહેલા તીર્થંકર આદિનાથનું ચામુખ દેવાલય મુખ્ય છે. અને આને લીધે જૈન લેાકેા તેને મારવાડનાં પંચ તીર્થાંમાંનું એક તીગણે છે; તથા, * મારવાડ તથા મેવાડની વચ્ચે આવેલી પર્વતની હારને આડાખલા કહે છે. અને આજ નામને ટાર્ડ (Tod) અરવલી કહ્યું છે. આવા દોષયુક્ત ઉચ્ચાર ટાંડનાં પુસ્તકા વાંચનારાજ કરે છે એમ નથી પરંતુ રાજપુતાનાના લેાકા પણ તેમની ભાષામાં અરવલી એમ કહે છે અને આડાબલા' એ શબ્દ જાણતા પણ નથી. આડાબલા=આડા ( આંતરે ) + વળા અગર વળી (પર્વત), એટલે કે મારવાડ અને મેવાડ વચ્ચેને આંતરે કરનાર પર્વત ( પ્રેગ્નેસ રિપ્ાર્ટ, આર્કીઓલોજીકલ સજ્ડ વેસ્ટર્ન સરકલ, ૧૯૦૭ -૮, પા. ૪૭–૪૮ ), ૪ ૫૯૩ Page #619 -------------------------------------------------------------------------- ________________ તીના લેખા. ન. ૩૦૭ - ૧૮૬ } તે દેવાલયને એટલુ બધુ પવિત્ર ગણવામાં આવે છે કે તેને રાણપુરજી કહે છે. ત્યાં હમેશાં જાત્રાળુએ આવ્યા જાય છે, જેમાં ઘણાખરા ગુજરાત અને પશ્ચિમ રાજપુતાના તથા પંજાબના પણ હેાય છે. પહેલાં, શત્રુજયની માફક રાણપુર અને બીજા સ્થળાનાં જૈન દેવાલયાની દેખરેખ પણ હેમાભાઈ હઠીસિંગ રાખતા હતા. જ્યારે તેમની સ્થિતિ નબળી પડી ગઈ ત્યારે સાદડીના મહાજને તે દેવાલયેાની દેખરેખ રાખવા ભાગ્યા, પરંતુ તેમાં ઘણી અવ્યવસ્થા થવાથી તેમની દેખરેખ આનન્દજી ૩લ્યાણજી ને સોંપવામાં આવી; આ નામ અમદાવાદમાં સ્થપાએલી હિંદુસ્થાનના જૈન લકાની સમાજને આપવામાં આવેલું છે. આનન્દજી કલ્યાણજીને એક એજન્ટ સાદડીમાં રહે છે અને તેને રાણપુરજીના કારખાનાને મુનીમ કહે છે, આ કારખાનાનું કામ રાણપુર, સાદડી, માદ્દા અને રાજપુરાનાં જૈન દેવાલયેાની દેખરેખ રાખવાનુ છે. જ્યારે હું રાણપુર ગયા હતા ત્યારે તે એજન્ટ મને મળવા આવ્યા હતા. તેણે મને ચેમુખ દેવાલયના જુદા જુદા ભાગ દેખાડયા અને ભાંગેલાં અંતરંગ વિગેરે બતાવ્યાં અને તે મજમ્મુત શી રીતે બનાવવાં તે વિષે મારે અભિપ્રાય પૂછયે. તેને તથા તેના સામપુરા ને ૧૯૦૬ ના અમારા પ્રેગ્રેસ રીપોટ દેખાડયે. જેમાં ભાંગેલા પાડાને આધાર આપવાને બતાવેલી યુક્તિઓ હતી. પણ આથી તે લેાકેાને સાષ થયા નિહ. અને તેમણે કહ્યું કે આનન્દજી કલ્યાણજીએ ૨૦૦૦૦ રૂ. નક્કી કર્યાં છે તેથી તે એતરંગે નવી કરવી ોઇએ. * સલાટને ધંધા કરનારા બ્રાહ્મણેાની એક જાતનું નામ સામપુરા છે. આવું નામ પડવાનુ કારણ એમ કહેવાય છે કે, તે જાતિના મૂળ સ્થાપકના જન્મ સામવારે થયે હતા તથા તે સેામનાથ મહાદેવ (પ્રભાસપાટણ )ના દેવાલયના બાંધનાર હતા. આ દંતકથા પ્રમાણે, સિદ્ધરાજ જયસિંહે તેમને ગુજરાતમાં આશ્રય આપ્યા, કારણ કે ત્યાં ઘણાં દેવાલયેા ખૂંધાતાં હતાં. ત્યાંથી તેમને દેવાલયો ખાંધવા માટે આખુ ઉપર લઇ ગયા અને ત્યાંથી તે ગેડવાડમાં પ્રસર્યા. રાજપુતાનામાં સેામપુરાની એકજ જાત છે કે જેમની પાસે જીના હસ્તલેખા છે તથા જે હસ્તલેખા વિષે કાંઇક જાણે છે. આમાંના બે ઘણાજ બુદ્ધિશાળી જણાયા છે. એકતા નન્ના ખુમ્મા જે મને રાણપુરમાં મળ્યા હતા અને જેને આ દેવાલયનું સમારકામ સોંપવામાં આવ્યું હતું; ખીને કેવળરામ જે વિદ્વત્તા માટે પ્રખ્યાત છે. તે ખાલીપાંતના કાસિલાવને રહેવાસી છે, પણ તે મને લેાર પ્રાંતના આહેરમા મળ્યા હતા. ત્યાં દેવાલયાના પુનરૂદ્ધાર કરવા માટે વાણીઆએ તેને રેકયા હતા. ૫૯૪ અવલાકન. Page #620 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૮૭) - રાણપુર એ દેવાલયના બાંધનાર વિષે તથા તે બાંધવાની રીતે વિષે નીચે પ્રમાબેની હકીકત ત્યાં કહેવાય છે. ધન્ના અને રત્ના નામના બે ભાઈઓ પિોરવાડ જાતના હાઈ સિરોહી સ્ટેટના નાદિયા ગામના રહેવાસી હતા. કોઈક મુસલમાન બાદશાહના પુત્ર જેને પોતાના બાપ સાથે છેષ હતો તે રાજપુતાનામાં થઈને જતો હતો. આ બન્ને ભાઈઓએ તેનો ક્રોધ શાંત કર્યો અને પિતાના પિતાને ત્યાં જવા માટે આજીજી કરી. આથી બાદશાહ એટલો બધો ખુશ થયો કે તેણે તે બન્ને ભાઈઓને પિતાની પાસે રાખ્યા. પરંતુ, થોડાક વખત પછી તેમના વિશે કેટલીક અફવાઓ ઉડવાથી તેમને કેદ કરવામાં આવ્યા. બાદશાહે ૮૪ જાતને સિક્કાનો દંડ કર્યો અને તેમને છોડી મુક્યા. આ બે ભાઈઓ પોતાને દેશ આવ્યા પણ પોતાનું ગામ નાન્દીયા છોડી દઈને ટેકરી ઉપર આવેલા પાલગડ ( રાણપુરથી દક્ષિણે) રહ્યા. તેઓએ માદડીમાં એક દેવાલય બાંધ્યું જેને રાણપુર કહેતા કારણ કે દેવાલયની બધી જગ્યા રાણા કુંભા પાસેથી તેઓએ ખરીદી હતી. વળી તે જગ્યા એવી શરતે આપવામાં આવી હતી કે તેનું નામ કુંભારાણુના નામ ઉપરથી પાડવું. “રણ” એ “રાણા” નું ટુંકુ રૂપ છે અને “પૂર ” એ “પિોરવાડ” નું ટુંકુ રૂપ છે. એક રાત્રે ધન્નાએ સ્વપનમાં માલગડમાં એક વિમાન દેખ્યું તેથી તેણે કેટલાક સોમપુરાને બોલાવ્યા, અને તે વિમાનનું વર્ણન કર્યું તથા તેને પલાન બનાવવા તેમને કહ્યું. તેમાં મુંડાડાના રહેવાસી દીપાં નામના સોમપુરાને સ્થાન પસંદ કરવામાં આવ્યો. કારણ કે તેણે સ્વપ્નમાં જેએલા વિમાનની બરાબર નકલ ઉતારી હતી. જ્યારે માદડી ઉજજડ થયું ત્યારે ઉત્તરમાં છ માઈલ દૂર આવેલા સાદડીમાં લેકો આવી વસ્યા. ધન્ના, તેને ભાઈ રત્ના, અને રત્નાનું કુટુંબ આ બધાં પાલગડથી સાદડીમાં આવી રહ્યા અને ત્યાંથી થોડા વખતમાં ઘાણેરાવમાં ગયાં. ઘણેરાવમાં મને એક નથમલજી શાહ મળ્યો જે કહે છે કે હું ચાદમી પેઢીએ રત્નાના વંશનો છું. ધનાના વંશમાં કોઈ નથી કારણ કે તે પુત્રહીન મરણ પામ્યો હતો. નથમલજીએ મને કહ્યું કે રાણપુરના દેવા *_આ ઉપરથી જણાય છે કે ધના અને રત્ના શાહ હતા. શાહ એટલે સાધુ; અને આ નામે પૈસાદારોનાં નામે સાથે આવતાં એમ લેખો ઉપરથી જણાય છે ( જેમકે, વિમલ શાહ, સાધુગુણરાજ, વિગેરે) મોનીઅર વીલીયમ્સના કેપમાં સાધુને અર્થ વેપારી, ધીરધાર કરનાર એમ આપે છે. અને તે અર્થ અહીં બરાબર બેસે છે. વળી શાહ અને સાધુ તથા શાહુકાર એકજ છે. લેકિક માન્યતા પ્રમાણે જ્યારે વેપારીના પાસે ૮૪ જાતના સિકકા હોય ત્યારે તેને શાહ અગર શાહુકાર કહે છે. ૫૯૫ Page #621 -------------------------------------------------------------------------- ________________ તીથ ના લેખા, ન, ૩૦૭ ( ૧૮૮ ) લયમાં મૂળ સાત માળ કરવાના હતા જેમાંના હતા; અને આ દેવાલય અધુરૂ' થયાથી હાલ પણ અસ્ત્રાથી હજામત કરાવતાં નથી એમ કહેવાય છે. તેમાંના ધાણેરાવમાં રહેનારા જાણવા લાયક છે. આવા બાર કુંટું છે જેના માણસા ચૈત્ર વદિ ૧૦ ને દિવસે રાણપુરમાં ભરાતા મેળામાં કેશર તથા અત્તર લગાડવાના, આરતી ઉતારવાના અને નવી ધ્વજા ચઢાવવાને હક ધરાવે છે. આ હક્કના અમલ એક પછી એક કુટુંબે કરે છે. અને તે એટલે સુધી કે જો કાષ્ઠ કુટુ ંબમાં પુરૂષ ન હેાય તે વિધવા પણ ન કુટુ એનાં પુરૂષ પાસે પેાતાના ખર્ચે આ હકક ચલાવે છે. વળી આશ્વિન શુદિ ૧૩ ને દિવસે પણ આવે બીજો ઉત્સવ થાય છે. તે વખતે માત્ર ધ્વજા ચઢાવવામાં આવતી નથી. * હવે, એ દેવાલયમાં કાતરેલા લેખામાં શુ` આવે છે તે આપણે જોઇએ આ લેખામાં લાંખા તથા જરૂરના લેખ એક ધેાળા પથ્થર ઉપર કાતરાલે! છે જેનું માપ ૧૧” પહેાળાઈ = ૩’૩” ઉંચાઈ છે. એ લેખ સંસ્કૃત ગદ્યમાં હાઈ ૪૭ લીટીને છે. જમણી બાજુએ આવેલી મુખ્ય દેવકુલિકાના દ્વારની પાસે આવેલા એક સ્ત ંભમાં તે શિલા ગે।વેલી છે. × × × આ લેખ ઘણી રીતે ઉપયાગી છે. કારણ કે તેમાં ઉદેપુર સંસ્થાનના વંશના મૂળ સ્થાપક બાપ્પાથી શરૂ કરીને વ્યવસ્થિત યાદી આપી છે. પણ વધારે જરૂરની બાબત એ છે કે તેમાં એ દેવાલય તથા તેના બાંધનાર વિષેની પણ હકીકત આવે છે પહેલીજ લીટીમાં, જે દેવને આ દેવાલય અ`ણુ કર્યું છે તેમનું નામ આવે છે. તેમાં જિન યુગાદીશ્વર જેમને ચતુમુ ખ પણ કહેલા છે. તેમને નમસ્કાર કરેલા છે. પહેલા તીર્થંકર ઋષભનાથનું બીજું નામ યુગાદીશ્વર છે અને · ચતુમુ ખ ’ એ શબ્દ ઉપરથી જણાય છે કે તે દેવાલયમાં સ્થાપિત કરેલી મૂર્તિ ચાર મુખ વાળી છે. તેથી લાકિક ભાષામાં તેને ઋષભનાથનું ચામુખ દેવાલય કહે છે. ત્યાર પછીની ૨૯ લીટીઓમાં, જે રાજાના વખતમાં એ દેવાલય બોંધાવ્યુ હતું તેનાં વંશની હકીકત આવે છે. પણ અહીં એ બધી હકીકત જવા દો. જે રાજાના વખતમાં એ દેવાલય બંધાયુ તે રાણા કુંભા હતા. બાકીની લીટોમાં કહેવામાં આવ્યું છે કે આ દેવાલયને બાંધનાર પરમા ત ” કહેલા છે, એટલે કે અહુ તેને આ ઉપરથી જણાય છે કે તેને ધમ જૈન હતેા. ધરણાક હતા. તેને (તીર્થંકરાતા) મહાન ભકત. . અવલાત. માત્ર ચાર કરવામાં આવ્યા રત્નાના વંશનાં માણસા રત્નાના જે વરાળે છે ૫૯૬ Page #622 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૮૯) [ રાણપુર વળી જાણવું જોઈએ કે તેને સં. એટલે કે સંઘપતિ ( સંધ એટલે જૈન યાત્રાળુઓને સમૂહ, તેને દોરનાર) કહ્યા છે. જેન લેકમાં એમ મનાય છે કે સંઘ કાઢીને યાત્રાનાં સ્થળોએ ફરવું અને સઘળા ખર્ચ પિતાને માથે વેઠવો એ એક પુણ્યનું કામ છે અને પૈસાદાર ગ્રહસ્થોએ કાઢેલા ભારે સંઘને ઘણું વર્ણન જન ગ્રંથોમાંથી મળી આવે છે. તેથી એમ કહી શકાય કે ધરણાક માત્ર ધમથી જૈન હતિ એમ નહિ પરંતુ તે ચુસ્ત જન હતો. વિશેષમાં કહ્યું છે કે તે પ્રાગ્વાટ વંશભણ હતા એટલે કે તે પિોરવાડ વાણીઆની જ્ઞાતિનો હતો. તેના કુટુંબ વિષે બીજી પણ હકીકત આપી છે. તેના દાદાનું નામ માંગણ અને બાપનું નામ કુરપાલ હતું. તેની માનું નામ કામલદે આપ્યું છે. તેના બાપ તથા દાદાને સંઘપતિ કહ્યા છે. આ ઉપરથી એમ જણાય છે કે ધરણુક પથમ સંઘ કાઢનાર છે એમ નહિ પરંતુ તેના કુળમાં સંધ કાઢવાનો રિવાજ હતો. ૩૨-૩૪ લીટીઓમાં કહેવું છે કે આ ધાર્મિક કાર્યોમાં ગુણરાજ નામના બીજન જન ધનાઢયે તેને મદદ કરી છે. માત્ર સંઘ કાઢવામાં જેની પવિત્રતાની કીર્તિ છે એમ નહિ પરંતુ તેણે અને જાહરી, પિંડરવાટક, અને સાલેર જેવા સ્થળોમાં નવા દેવાલય બંધાવ્યાં છે તથા જુનાં દેવાલયો સમરાવ્યાં છે. લી. ૩૯-૪૦ માં એમ આવે છે કે રાણપુરમાં આ ચોમુખ દેવાલય બંધાવવામાં પણ તેના કુટુંબનાં બીજાં માણસોએ તેને મદદ કરી હતી. તેના મોટા ભાઈ તથા ભત્રીજાઓનાં નામે આપેલાં છે. તેના મોટા ભાઈનું નામ રત્ના છે તેની સ્ત્રી રન્નાદે હતી જેનાથી તેને ચાર પુત્રો થયા. લાખા, મના, ના, અને સાલિગ. બીજાં નામ આપ્યાં છે તે ધરણાકના પુત્રનાં છે. ધરણાકને પોતાની સ્ત્રી ધાલદેથી ઓછામાં ઓછા બે છોકરા થયા હતા તેમનાં નામ, જાજ્ઞા અને જાવડ. ત્યાર પછી રાણપુર નામ પડવાનું કારણ આવ્યું છે. લી. ૪૧-૪૨ માં સ્પષ્ટપણે કહ્યું છે કે રાણપુર નામ રાણું કુંભકર્ણના નામ ઉપરથી પડયું છે. આ દેવળ ગુહિલ રાજાના હુકમથી અહીં બાંધ્યું છે એમ લાગે છે. વિશેષમાં કહ્યું છે કે વતુમુવયુરીશ્વવિહાર (એટલે કે અપભનાથનું મુખ દેવાલય) ના નામથી તે ઓળખાતું હતું, પણ વય ના નામથી પણ ઓળખાતું હતું. લી. ૪૬ માં એમ કહેવામાં આવ્યું છે કે સૂત્રધાર પાકે તે બાંધ્યું હતું. * સંઘના વર્ણન માટે જુએ પ્રેસ રિપોર્ટ, આક બોલૉજીકલ સર્ષે વેસ્ટર્ન સરલ, ૧૯૦૭-૧૯૦૮, પા. પપ. ૫૯૭ Page #623 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. નં. ૩૦૭ ].(૧૯) અવલોકન, - ત્યાંની પ્રચલિત વાતો તથા લેખેની હકીકતને જે આપણે સરખાવીએ તો માલુમ પડશે કે તે બંને મળે છે. લેકિક વાત પ્રમાણે બાંધનારાનાં નામ ધન્ના અને રત્ના છે. લેખમાં ધનાને બદલે ધરણુક આપ્યું છે અને રત્નાનું નામ એજ છે. લૈકિક વાતો પ્રમાણે ધન્ના રત્નાનો નાનો ભાઈ હતો અને લેખમાં પણ તેમજ છે. વાતે પ્રમાણે મૂળ તેઓ સિહના નાજિઆના રહેવાસી હતા. લેખમાં આના વિષે કાંઈ ઉલ્લેખ છેજ નહિ, પરંતુ લેખમાં બીજી એક સૂચના આપી છે કે ધરણાએ (ધન્નાએ) અજહરી, પિંડરવાટક, સાલેર વિગેરે સ્થળોએ દેવાલયોને પુનરૂદ્ધાર કર્યો છે અજાહરી અને સાલેર એ નામો હાલ પણ એજ પ્રમાણે બોલાય છે અને હાલનું પિંડવાડા તેજ પિંડરવાટક હોવું જોઈએ. આ બધાં સ્થળો સિરોહી સ્ટેટમાં હેઈનાન્દિઆની પાસે જ છે. તેથી કદાચ તેઓ નાન્ટિઆના રહેવાસી હોઈ શકે. ત્યાંના લેકે કહે છે કે તેઓ પિરવાડ વાણીઆ હતા અને પોરવાડ એ પ્રાગ્વાટનું પ્રાકૃત રૂપ છે. લેખમાં પણ કહ્યું છે કે તેઓ પ્રાગ્વાટ જ્ઞાતિના હતા. લૈકિક વાતમાં કહ્યા પ્રમાણે દેવાલયના લાને કરનાર દીપા હતા જે પાકનું ટુંકું રૂપ છે. માત્ર એકજ ભેદ પડે છે કિક વૃત્તાંત પ્રમાણે ધન્ના ને ફરજન હતું નહિ પણ લેખમાં તેના બે પુત્ર નામે જાજ્ઞા અને જાવડ કહ્યા છે. બાકી બીજી બધી રીતે આ બન્ને હકીકત બરાબર મળી રહે છે. આ દેવાલયની મુલાકાત લેનાર માત્ર એકજ યુરોપીયન ગૃહસ્થ છે જેમનું નામ સર જેમ્સ ફર્ગ્યુસન છે. આશ્ચર્યની વાત છે કે ટેડે (Tod) તેની મુલાકાત લીધી નહિ. તો પણ “એનાલ્સ એન્ડ એન્ટીકવીટીઝ ઓફ રાજસ્થાન” (Annals and Antiquities of Rajasthana) ન મના પોતાના પુસ્તકમાં કુંભારાણાના વર્ણનમાં તેમણે તેને ટુંક વૃત્તાંત આપે છે. તે કહે છે કે જે તેની પ્રતિભાને આ નમુનાઓ ઉપરાંત બે ધાર્મિક મકાને રહેવા પામ્યાં છે એક આબુ ઉપરનું “ કુમ્ભ શામ” જે ત્યાં બીજાં વધારે ઉપયોગી મકાનોને લીધે ઢંકાઈ ગયું છે પણ બીજે સ્થળે જાણવાલાયક થઇ પડત. બીજુ જે ઘણુંજ મોટું છે. અને લાખો રૂપિઆની કિંમતનું છે અને જેનાં ખર્ચમાં કુંભાએ ૮૦૦૦૦ પાઉંડ આપ્યા છે, તે મેવાડની ઉંચી ભૂમિના પશ્ચિમ ઉતારથી જતા સાદરી ઘાટ (Sadripass) માં બાંધેલું છે અને તે ઋષભ દેવને અર્પણ કરેલું છે. તે ઘણું એકાંત સ્થાળમાં આવેલું છે તેથી જુલમમાંથી બચ્યું ૫૯૮ Page #624 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૯૧) [ રાણપુર હશે. હાલમાં જંગલી પશુઓજ ત્યાં રહે છે. ” આ વર્ણન પછી તેમણે નીચેની ટીપ મૂકી છે. “ પિોરવાડ જ્ઞાતિના જન ધર્મના રાણાના એક પ્રધાને આ દેવાલયનો પાયો ઈ. સ. ૧૪૩૮ માં નાંખ્યો. ફંડ ઉભું કરીને તે દેવાલય પૂરું કરવામાં આવ્યું. તેને ત્રણ માળ છે અને તેને આધાર ૪૦ ફીટથી પણ ઉંચા પથ્થરના થાંભલાઓ ઉપર રહેલું છે. અંદરના ભાગમાં કાચના કડકાથી મીનાકારી કામ કરેલું છે. નીચેના દેવગ્રહોમાં જૈન તીર્થંકરની પ્રતિમાઓ મૂકેલી છે. તે વખતે હિંદી કારીગરી ઉતરતી સ્થિતિમાં હતી તેથી તેમાં બહુ સુંદરતા આપણે જોઈ શકીએ તેમ નથી પરંતુ તેના ઉપરથી ઉતરતી જતી કારીગરીનો ક્રમ આપણે કાઢી શકીએ. વળી આના ઉપરથી એમ પણ જણાય છે કે પહેલાંના મીનાકારીની રીત તે વખતે પણ હતી. મેં તે જોયું નહિ તેથી મને શક થાય છે. ” આ પ્રમાણે ટોડને વૃત્તાંત જે કે ઘણે ભાગે ખરે છે, તો પણે તેમાં ખામીઓ છે. પ્રથમ તે તે દેવાલયને બાંધનાર પિોરવાડ જ્ઞાતિનો છે તે બરાબર છે; પરંતુ તે રાણા કુંભાનો પ્રધાન છે એ શા આધારે કહેલું છે ? વળી ટેંડ કહે છે કે “ ફંડ ઉભું કરીને એ દેવાલય પૂરું કર્યું એને અર્થ શો ? વલી તેમણે કહ્યું છે કે તે દેવાલય બાંધવાનો ખર્ચ દસ લાખ કરતાં વધુ થયો છે અને રાણાએ તેમાં ૮૦૦૦૦ પિંડ આપ્યા છે; આ વિગત કયા આધારે લખી છે? ત્રીજી બાબત એ છે કે તે દેવાલય એકાતમાં આવ્યું છે માટે મુસલમાનોના જુલમમાંથી બચ્યું છે એ કહેવું વ્યાજબી નથી. કેમાં એક એવી વાત ચાલે છે કે રાજપુતાના ઉપર જયારે ઔરંગઝેબે ચઢાઈ કરી ત્યારે તે આ દેવાલયમાં ચઢ હતો અને મૂર્તિઓ ભાંગવાની શરૂઆત પણ કરી હતી અને હાલ પણ કેટલાંક ભાગેલાં ‘પરિકરો ” તથા “તેર” છે જે લોકોના કહેવા પ્રમાણ ઓરંગઝેબે ભાગ્યાં હતાં. પરંતુ જે રાત્રે એ ભાંગવાનું કાર્ય શરૂ થયું તેજ રાત્રે તે અને તેની બેગમ માદાં પડયાં; બેગમે સ્વપ્નમાં રાત્રે ઋષભનાથ તીર્થકરને જોયા અને તેમને કહેતા સાંભળ્યા કે “તું તારા ધણી પાસે આ અનિષ્ટ કાર્ય બંધ કરાવી અને બીજે દીવસે મારી પ્રતિમા પાસે આરતિ કરાવ” આ પ્રમાણે ઔરંગઝેબે કર્યું અને મૂર્તિઓની પૂજા કરી. પૂર્વના સભામંડપમાં આવેલા એક સ્તંભ ઉપર એક * ટડ એનાલ્સ એન્ડ એન્ટીકવિઝ આફ રાજસ્થાન ” પુ. ૧, ૫ ૨૬૮ (પ્રકાશ-લહારી અને કંપની, કલકત્તા, ૧૮૯૪) પ૯૯ Page #625 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખો, નં. ૩૦૭ ] ( ૧૯૨ ) અવલાકન, લેખના મથાળે એક આકૃતિ છે જે આ મુગલ બાદશાહની છે એમ લેકે કહે છે. આ આકૃતિએ પેાતાના એ હસ્ત જોડેલા છે, જે તે વખતની તેની ન×સ્થિતિ જણાવે છે, જોકે ભાંગેલાં કાતરકામે ઉપરથી મુસલમાનને જુલમ જણાઈ આવે છે તે પણ ઔરંગઝેબ જેવા ચુસ્ત મુસલમાન હિંદુએની મૂર્તિ એને નમે એ માન્ય કરવું સરલ નથી. આ બાબત સાથે જાણવું જોઇએ કે આ દેવાલયમાં ત્રણ નાની દિગા છે જેમાંની એ આગળના મેખરેજ એ બાજુએ છે અને ત્રીજી એક બીજા માળમાં છે. પરંતુ એમ પણ કહેવાય છે કે તેણે ભાંગવાનું કાર્યં શરૂ કર્યું તે વખતે એકજ રાતમાં આ ત્રણ દિગાહે એવી ઈચ્છાથી આંધવામાં આવી છે કે જેથી વધારે નુકસાન થતું અટકે. ઔરંગઝેબ અહીં આવ્યે કે નહિ એ નકકી નથી પરંતુ એટલું તે ચેકસ છે કે મુસલમાને એ મકાનને ઈજા કરી છે અને એ વાત ભાંગેલા · પરિકરે!' તથા તારણા તથા દક્ષિણના સભામંડપના ઘુમ્મટ ઉપરથી જણાઈ આવે છે, અને આવી વધુ ઈજા થતી અટકાવવા માટે ઇદગાહ કરાવ્યા વિના છૂટકો હતેાજ નહિ તેથી તેમણે આ પ્રમાણ કર્યું હશે. અને રાજપુતાનામાં આ પ્રમાણે ઘણી વખત મનેલું છે. ત્રીજી વાત એ છે કે સ્ત ંભ ઉપ રની આકૃતિ મુસલમાનનીજ છે એ નકકી નથી, તે કદાચ ઉસમાપુરના એમાંથી એક વાણીયાની હાય જેણે, નીચેના લેખમાં કહ્યા પ્રમાણે પૂર્વીને સણામોંડપ સમરાવ્યા હતા. ઉપર કહ્યા પ્રમાણે આ દેવાલય ચેમુખ દેવાલય છે. ચામુખ એટલે ચાર આકૃતિએ ચાર દિશા તરફ માં કરીને એક એકને પી અડાડીને એક બેસણી ઉપર બેસાડેલી હાય તેને સમૂહ. મંદિરમાં આ મેટી આકૃતિએ હેવાને લીધે દરેકના માં તરફ્ એક, એમ ચારે બાજુએ દ્વારા છે. આ પ્રતિમાએ ધેાળા પથ્થરની બનેલી છે અને તે એકજ તીર્થંકર ઋષ ભનાથની છે. ઉપરના માળમાં પણ આવું એક મ ંદિર છે. જેમાં ચાર દ્વારથી જઇ શકાય છે. નીચેના મંદિરને, જેમ બીજા જૈન દેવાલયેમાં હાય છે તેમ દરેક દ્વારની આગળ ગૂઢમંડપ નથી પર ંતુ એક નાના મુખમ ડપ છે. વળી, દરેક બાજુએ જરા નિમ્ન મ ઉપર એક એક સભામાંડપ છે. જેમાં જવા માટે ‘નાળ' અગર સીડી છે. આ નાળની બહાર એક એક ઉધાડી કમાન છે. અને ઉચે એક નાળમંડપ છે. આ ઉધાડી કમાણેામાં સીડી મારફતે જઇ શકાય છે પણ સીડીને વધારે પગથીયાં છે અને તેથી તે 33 FOO આવી સીડીએમાં પશ્ચિમની બાજુનું દ્વાર મુખ્ય ગણાય છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન”નલેખસ ગ્રહ, ( ૧૯૩ ) ,, મુખ્ય મ ંદિરના દરેક મુખમડપની બાજુએ એક “ માદર’ મંદિર છે, અને દરેક સભામંડપની સામે ખુટરા મન્દર નાનુ` મંદિર છે. આવુ નામ આપવાનું કારણ એ છે કે સભામંડપાનાં મધ્ય 'િદુઓમાંથી દોરેલી લીટીઓથી બનેલા ખુણા અગર “ નાસ¥ા ” ઉપર તે આવેલ છે. આ ચાર મંદિરની આજુબાજુએ ચાર ઘુમ્મટાના સમૂહે છે જે લગભગ ૪૨૦ સ્તંભા ઉપર રહેલા છે. દરેક ચારના સમૂહની મધ્યના ઘુમ્મટ ત્રણ માળ ઊંચા છે અને એજ સમૂહના બીજા ઘુમ્મટોથી ઉચા જાય છે. આવા મધ્યના ધુમ્મટામાંને એક જે મુખ્યદ્વારની સામે છે તેને અંદર અને ઉપર એમ એવડે ઘુમ્મટ છે જેને આધાર ૧૬ સ્તંભે ઉપર રહેલા છે. મુખ્ય મંદિરની ચારે બાજુએ અનેક દેવકુલિકાઓ છે. જેમાં દરેકને પીરામીડના આકારનું છાપરૂ છે પણ આંતરા કરવા માટે ભીંત નથી, તેમાં ૧૬ મા સૈકાના પૂર્વાધમાં અનેલા લેખ છે જેમાં પાટણ, ખંભાત વિગેરે સ્થળાના જાત્રાળુઓ જેમાંના ઘણા ખરા ઓસવાળ છે તેમણે અંધાવેલી દેવકુલિકાઓ વિષેની હકીકત આવેલી છે, રાણપુર દેવાલય નિહાળવાથી મગજ ઉપર જે અસર થાય તે સર સ ક્રગ્યુસને નીચે પ્રમાણે વણુ વી છે: - “ આ રતભાના વનના અંદરના ભાગ જોવાથી જે દેખાવ દ્રષ્ટિગેાચર થાય છે તે તેના એક મંડપના દૃશ્ય (વુડકટ ન. ૧૩૪) ઉપરથી જણાય છે; પરંતુ સ્તંભેાની આવી ગેાઠવણીથી અજવાળાના આડકતરા માતે લીધે તથા અજવાળુ આવવાનાં દ્વારાની રચનાને લીધે ગમે તેવા દૃશ્યમાં પણ એ ચિતાર બરાબર ઉતારી શકાય તેમ નથી. વળી, તીર્થંકરાની પ્રતિમાઓ વાળી દેવકુલિકાઓની સંખ્યા ઉપરથી પણ આશ્રય લાગે છે. મધ્યમાં આવેલાં ખાર દેવ ગૃહે ઉપરાંત અંદરના ભાગની આજુ બાજુએ આવેલી ૮૬ દેવકુલિકાઓ છે અને તેમનાં મુખભાગા ઉપર કેતરકામ કાઢેલાં છે. ર રાણપુરના એ દેવાલયને બાહ્ય દેખાવ વુડકટન, ૧૩પ ઉપરથી જોઈ શકાય તેમ છે. આ દેવાલયનું ભેાંયતળીયું ઉંચુ હેવાને લીધે તથા મુખ્ય ઘુમ્મટાની વધારે ઉંચાઇને લીધે એક મહાન જૈન દેવાલયને ખરાખર દેખાવ *. હીસ્ટરી ઓફ ઇડીઅન ઍન્ડ ઇસ્ટર્ન આકચર નામના પુસ્તકમાં ફર્ગ્યુસને પા. ૨૪૦ ઉપર આપેલા પ્લાન બરાબર નથી. અહીં આપેલે નકરોડ ખર અને વિશ્વાસ રાખવા લાયક છે. v [ રાણપુર અગર માટુ . અગર ca ... Page #627 -------------------------------------------------------------------------- ________________ તીના લેખા, ન, ૩૦૭ ( ૧૯૪ ) અવલાકન આપે છે. કારણ કે ખીજાજીનાં દેવાલયે।માં ખાદ્ય ભાગ ઉપર કાતરકામને અભાવ હાય છે (જીએ પ્લેટ (૧ ) અને (b ) ) આ દેવાલયમાં ઘણા અને નાના ભાગેા પાડેલા છે તેથી શિલ્પવિદ્યાની ખરી શેભા તેમાં દેખાઈ આવે તેમ નથી; પર ંતુ દરેક સ્ત ંભા એક એકથી જુદા છે તથા તે ઉત્તમ રીતે ગાળ્યા છે અને તેમના ઉપર ભિન્ન ભિન્ન ઉંચાઈના ઘુમ્મટે ગાવેલા છે: આ બધા ઉપરથી મન ઉપર ઘણી સારી અસર થાય તેમ છે. ખરેખર, આવી સારી અસર કરે એવું તથા સ્ત ંભોની સુ ંદર ગઢવણી વિષે સૂચના કરે એવુ હિંદુસ્તાનમાં બીજી એકપણ દેવાલય નથી, ' ગાઠવણીની ઉત્તમતા ઉપરાંત ખીજી જાણવા લાયક બાબત એ છે કે તેણે રાકેલી જગ્યા ૪૮૦૦૦ ચે. જી. એટલે કે મધ્યકાલીન યુરે।પીય દેવળાના જેટલી છે અને કારીગરી તથા સુન્દરતામાં તે તેમના કરતાં ઘણી રીતે ચંદ્રે તેમ છે, ” ૧ આ દેવાલયના બાહ્ય ભાગમાં એ જુદી જાતના પથ્થરા વાપર્યાં છે, ભોંયતળીઆ માટે સેવાડી નામના પથ્થર તથા ભીંતેા માટે સેાનાણા નામને પથ્થર વાપર્યાં છે અને પ્રતિમાઓ સિવાય દર્સટૂંકાણે આ બીજી જાતનેા પથ્થર વાપરેલા છે. શિખર ઈંટેનું આધેલું છે. જ્યારે હું ત્યાં હતો ત્યારે અંદરની બાજુએ પુનરૂદ્ધારનું કાર્ય ચાલતુ હતુ અને તે વખતે દર ગાડા દીઠ ૫ આના પ્રમાણે સેાનાણા પથ્થર આણુતા હતા. સેનાણાના જાગીરદાર જે જાતે ચારણુ હતા તેને આ બાબતની ખબર પડતાંજ પથ્થરો ભાવ દર ગાડે રૂા. ૧--૪-૦ કરી દીધા; અને તેથી આનન્દજી કલ્યાણજીના એજન્ટને આ કામ કેટલાક વખત માટે પડતુ મૂકવુ પડ્યું. આ ચામુખ દેવાલયમાં બીજાં દૃશ્યા પણ એઠાં નથી. મુખ્ય મ ંદિ રના ઉત્તર-પશ્ચિમ તરફના માદર ”માં સમેતશિખરનું એક કાતરકામ છે, અને તેની સામેના ‘માદર'માં એક અધુરૂ' મૂકેલું' અષ્ટાપદનુ` કાતરકામ છે. આમાં પહેલાની બહાર જમણી બાજુએ એક શિલા છે જેના ઉપર ગિરનાર અને શત્રુંજયની ટેકરીએ કાઢેલી છે. તેની ડાબી બાજુએ એટલે કે ઉત્તરના નાલમ’ડપમાં એક સહસ્રકૂટનું કાતર કામ આવેલું છે. ઉપર કહેલા બીજા માદરની બહાર નજીકમાં ૨૩ મા તીથંકર પાર્શ્વનાથનું વિચિત્ર કે।તર કામવાળું બિંબ છે. જેમાં તેમના મસ્તક ઉપર નાગની યુકિતથી ગુંથેલી કાઓ છે. પણ એમ કહેવાય છે કે આ શિલા બીજે સ્થળેથી લાવવામાં આવેલી “ His:ory of Indian & Estern Architaature - pp 2441–2 ** ૬૦૨ Page #628 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈમલેખસંગ્રહ, (૧૫) - રાણપુર છે. એમ લાગે છે કે એ શિલા ત્રણ સ્થળેથી ભાંગેલી છે અને પાછળથી ચૂનાથી સાંધેલી છે. તેની નીચે સંવત ૧૯૦૩ (ઈ. સ. ૧૮૪૬ ) ને એક નાને લેખ છે અને તેમાં કેવલગ૭ના કકક સુરિનું નામ આવે છે. આ છેલ્લા કોતરકામ શિવાયનાં બીજાં બધાં કોતરકામ ઘણાં ઉપયોગી છે જેમને દરેકને માટે જુદું જુદું વર્ણન આપવાની જરૂર છે અને તે ભવિષ્યને માટે રાખું છું. (લેખનું ભાષાંતર) યુગાદીશ્વર શ્રી ચતુર્મુખ જિનને નમસ્કાર થાઓ. વિક્રમ સંવતના ૧૪૯૬ મા વર્ષે શ્રીમેદપાટના રાજાધિરાજ શ્રી બપ, ૧; શ્રી ગુહિલ, ૨; ભેજ, ૩; શીલ, ૪; કાલભોજ, ૫; ભતૃભટ, ૬; સિંહે ૭; મહાયક, ૮; ત્રીખમ્માણે, જેણે પિતાની, પોતાના પુત્રની તથા સ્ત્રીની સેનાથી તુલા કરાવી હતી, ૯ પ્રખ્યાત અલ્લટ, ૧૦; નરવાહન, ૧૧; શકિતકુમાર, ૧૨; શુચિવર્માન, ૧૩; કીર્તિવમન, ૧૪; ગરાજ, ૧૫; વરટ, ૧૬; વંશપાલ, ૧૭; વૈરિસિંહ, ૧૮; વીરસિંહ, ૧૯; શ્રીઅરિસિંહ, ૨૦; ચડસિંહ, ૨૧; વિક્રમસિંહ, ૨૨; રણસિંહ, ૨૩; એમસિંહ, ૨૪; સામંતસિંહ, ર૫: કુમારસિંહ, ર૬; મથસિંહ, ૨૭; પદ્ધસિંહ, ૨૮; જેન્દ્રસિંહ, ર૦; તેજસ્વિસિંહ, ૩૦; સમરસિંહ, ૩૧; શ્રીભુવનસિંહ, બપનો વંશજ અને શ્રીઅલાદ્દીન સુલતાન તથા ચાહુમાન રાજા શ્રીકીતૂક નો જીતનાર ૩૨; (તેનો) પુત્ર શ્રીજયસિંહ, ૩૩; લમસિંહ, માલવાના રાજા ગોગાદેવ ને છતાર, ૩૭; શ્રી ખેતસિંહ, ૩૮; અતુલનીય, રાજા શ્રીલક્ષ, ૩૯; (તેને) પુત્ર રાજા શ્રીમકલ, જે સુવર્ણ તુલાદિ દાનપુણ્ય પરોપકારાદિ ગુણરૂપ કલ્પ વૃક્ષાને આશ્રય આપનાર નંદનવન જેવો હતો. ૪૦; તેના કુલકાનમાં સિંહ સમાન રાણું થીકુંભકર્ણ, ૪૧; જેણે સહેલાઈથી મહાન કિલ્લાઓ ( જેવા કે ) સારંગપુર, નાગપુર, ગાગરણ, નરાક અજમેરૂ, ડેર, મંડલકર, બુંદી, ખાટું, ચાટ, જાના અને બીજા જીતીને ક ૧. એ કીતુ તે કદાચ સનગરા માલદેવનો પુત્ર અને વણવીરને ભાઈ કીત હશે જેને માટે વિ. સં. ૧૩૯૪ ને એક લેખ છે. ૨--તવારીખ ફરિશતાહમાં એમ કહેવું છે કે ગંગાદેવ (કાકદેવ)ને પણ અલ્લાઉદ્દીને છ હતો. 2 આ કિલ્લાઓ નીચે પ્રમાણે ઓળખાવી શકાય. સારંગપુર તે સીંધીઓને તાબાના માળવાનું સારંગપુર; નાગપુર તે જોધપુર સ્ટેટના એજ નામના પ્રાંતનું મુખ્ય શહેર; ગાગરણ તે કોટા સ્ટેટનું ગાન; રાણક તે જોધપુરના રાજ્યનું નરણે જે દાદુપંથીઓના ગુરૂનું સ્થાન, અજમેરૂ તે અજમેરફ મંડાર તે જેઘપુરની ૬૦૩ Page #629 -------------------------------------------------------------------------- ________________ તોથ ના લેખા. ન. ૩૦૭ ] ( ૧૯૬ ) અવલાકન * પેાતાનું પરાક્રમ દાખવ્યું હતું; જે ગજપતિની માક, પોતાના, ‘ભુજ’ ( હાથ, સૂંઢ )ના બળથી ઉન્નત થયેા હતા અને જેણે ઘણાં “ ભદ્રા ” ( શુભ ગુણા, એક જાતના હાથીએ) મેળવ્યા હતા; જેણે ગરૂડની માફક સર્પ જેવા ઘણા મ્લેચ્છ રાજાઓને ઘાણ કાઢયા હતા, જેના ચરણ કમળને જુદા જુદા દેશના રાજાઓની મસ્તકાવલી વંદન કરતી હતી અને જે આ રાજાઓની વિપક્ષતાને પોતાના હસ્તદડથી વિખેરી નાંખતા હતેા; જે પતિવ્રતા લક્ષ્મી ( રાજ્યશ્રી, લક્ષ્મીદેવી ) સાથે ગાવિંદની માફ્ક આનંદ કરતા હતા; જેને પ્રભાવ જે દુર્ગાંતિની ઝાડીને નષ્ટ કરવામાં અગ્નિનું કામ કરતા હતા, તે પ્રસરવાથી પશુઓનાં ટાળાં, એટલે કે, વિપક્ષ રાજાએક નાશી જતા હતા; જેને “ હિંદુ સુલતાન ” એવે! કિા ગુ ́ત્રા અને દીલ્હીના સુલ્તાનેાએ આપેલા રાજ્યત્રથી સૂચિત થયા હતા; (જે) સુવર્ણ સત્રને આગાર હતા; જે પડદ નધમ ના આધાર હતા; તેના ચતુરંગ લશ્કર રૂપી નદીને તે સાગર હતા; જે કીતિ, ધર્મ, પ્રજાપાલન, સત્ત્વાદિગુણાવડે શ્રીરામ, યુધિષ્ઠર, આદિ રાજાએનુ અનુકરણ કરતા હતા;—આ મહારાજાના વિયમાન રાજ્યમાં; પ્રાગ્ટટ સાતિના મુકુટમર્માણ સંધપતિ માંગણુના પુત્ર સંઘપતિ કુરપાલની સ્ત્રી કામલદેને પુત્ર સધપતિ ધરણાંક જે તેને (રાજાનેા) માનીતેા હતા અને જે અહ તેાના ચુસ્ત ભકત હતા;જેનું શરીર વિનય, વિવેક, ધૈય, આદાય, શુભકમ, નિમ લશીલ, આદિ અદ્ભુત ગુણરૂપી વાહીરથી ઝગઝગતુ છે; જેણે શ્રીસુલતાન અહમ્મદનું ફરમાન લીધું હતું. એવા સાધુ ગુણરાજ૧ સાથે આશ્ચય કારક દેવાલયેાવાળા શ્રીશત્રુંજયદિ યાત્રાનાં સ્થળે!એ જેણે યાત્રા કરી હતી; અજાહરી, પિડરવાટક, સાલેર વિગેરે સ્થળેાએ નવાં જૈન દેવાલયે ( બંધાવીને ) તથા જુનાં દેવાલયોના છાંદાર કરીને, જૈનદેવનાં પગલાંની ઉત્તરમાં છ મેલ દૂર આવેલું. માર; માંડલર તે કદાચ મેવાડના મંડલગઢ પ્રાંતનું મુખ્ય શહેર; બુંદી તે હાલનું ખુદી; ખા? તે મેવાડના નાગપુર પ્રાંતનું ખા? અગર તા પુરના રોખાવાટીમાં આવેલું. ખાટું; ચાટર૩, એ જેપુર સ્ટેટનું ચાટર્સૢ અગર ચાક્ષુ જે જયપુર-સવાઇ–મયેપુર લાઈનનુ સ્ટેશન છે. જાના આળખી શકાય તેમ નથી. ૧ ગુણર ાજ, સુલતાન અહમદ અને ફરમાન વિષે જનલ, એમ્બે, એ સે ના પુ. ૨૩, ૫. ૪૨ માં “ ચિતારગઢ પ્રશરિત ” નામે મારે લેખ જુએ. " ૨ આ સ્થળે! એળખવા માટે ઉપરની ટીકા જીએ. વળી, પ્રેગ્રેસ રીપેર્ટ, વેસ્ટનું. સફૂલ, ૧૯૦૫-૬, પા. ૪૮-૪૯ જી. ૬૦૪ Page #630 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજીનલેખસ ગ્રહું, ( ૧૨૯૭ ) [ રાણપુર સ્થાપના કરીને, દુષ્કાળના સમયમાં અન્નક્ષેત્રે માંડીને ઘણા પરોપકારા જેણે કર્યાં તથા જૈન સ ંઘના ધણ સત્કાર કર્યાં હતા. આવા અનેક સદ્ગુણા .રૂપી બહુમૂલ્ય ક્રયાણાથી ભરેલું એવુ જેનુ જીવન રૂપી વાહન સંસાર સમુદ્રને તરવાને શકિતમાન થયું હતું; પેાતાની સ્રી ધારલદેથી ઉત્પન્ન થયેલા પુત્રે સંધપતિ જાના, સં. જાવડા વગેરે તથા તેના (ધરણાકના) મોટાભાઈ રત્ના અને તેની સ્રી રત્નાદે તથા તેમના પુત્રા લાખા, મજા, સેના, સાલિગ સાથે; રાણા શ્રી ભકણે પેાતાના નામ ઉપરથી થયેલ રાણપુરમાં, પેાતાના હુકમથી તૈલાયદીપક નામનું શ્રીયુગાદીશ્વર ઋષભનાથનું ચામુખ દેવાલય બંધાવ્યું. સુવિહિતપુરન્દર ગચ્છાધિરાજ, પરમ ગુરૂ, શ્રીદેવસુ ંદરસૂરિ પટ્ટ પ્રભાકર, શ્રીભૃત્તપાંગચ્છના શ્રીસેામસુંદરસૂરિ જે શ્રીજગચ્ચન્દ્રસૂરિ અને શ્રીદેવેન્દ્રસૂરિના વશમાં હતા તેમણે પ્રતિષ્ટા કરી. આ દેવ લય સૂત્રધાર દેપાકે બનાવ્યું છે. યાવચ્ચ દ્રદિવાકર આ શ્રીચતુ ંમુખ વિહાર રહે ! શુભં ભવતું. ( ૩૦૮૯) ન. ૩૦૮-૦૯ ના લેખામાં જણાવ્યુ છે કે-સવત્ ૧૬૯૭ માં અમદાવાદની પાસે આવેલા ઉસમાપુરના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતિના સા. ખેતા અને નાયકે, જેમને અકબર બાદશાહે જગદ્ગુરૂનું વિરૂદ આપ્યુ છે એવા શ્રીહીરવિજયસૂરિના સદુપદેશથી, રાણપુર નગરમાં, સં. ધરણાએ કરાવેલા ચતુર્મુખ વિહારમાંના પૂર્વદિશાવાળા દરવાજાના સમારકામ સારૂં' ૪૮ સેાના મહેારા આપી તથા તેજ દરવાજા પાસે મેઘનાદ નામના એક મડપ કરાવ્યે. આકીના લેખેદમાં જણાવ્યું છે કે અમુક સાલમાં અમુક ગામના અમુક શ્રાવકોએ આ દેવકુલિકાએ કરાવી છે. વિશેષ હકીકત નથી. રાણપુરના આ મહાન મંદિરનુ વિસ્તૃત વર્ણન ઉપર આપવામાં આવ્યુ છે. આ મંદિરની પ્રતિષ્ઠા કરનાર સમસુન્દરસૂરિના એક શિષ્ય નામે પ'ડિત પ્રતિષ્ઠાસામે સાઁવત્ ૧૫૫૪ માં સોનસામાન્ય નામનું કાવ્ય ખનાવ્યુ છે. જેમાં ઉકત આચાર્યનું વિસ્તારથી જીવનચરિત્ર વર્ણવામાં આવ્યું છે. એ કાવ્યના ૯ મા સર્ગમાં ધરણાકે કરાવેલા એ મદિરના પશુ ૧ આ જૈન ગુરૂઆની યાદી માટે જીએ ઇડી એન્ટી॰ પુ. ૧૧, ૫, ૨૫૪ ૨૫૬. ૬૦૫ Page #631 -------------------------------------------------------------------------- ________________ તીથ ના લેખા. ન. ૩૦૮-૯ ] અવલાકન ઃ થોડાક ઉલ્લેખ કરેલો છે. શ્રીયુત ડી. આર. ભાંડારકરે લખેલા ઉપર લિખિત વનમાંની કશી પણ હકીકત ો કે એ કાવ્યમાં જોવામાં આવતી નથી, પરંતુ તેથી એ હકીકત અસત્ય છે એમ કાંઇ કહી શકાય નહિ. કારણ કે પ્રતિષ્ઠાસામના ઉદ્દેશ ધરણાકનું ચિરત વર્ણન કરવાના નહતા. તેમણે તે પોતાના ગુરૂના ચિરત વર્ણન માટે એકાવ્ય અનાવ્યું છે તેથી તેમાં તા તેટલીજ હકીકત આવી શકે, જેને સામસુન્દરસૂરિ સાથે ખાસ સબંધ હોય. કાવ્યકત કથન આ પ્રમાણે છેઃધરણુ સંઘપતિના અહુ આગ્રહથી, વિચરતા થકા સામસુ’દરર એક વખતે રાણપુર નગરમાં પધાર્યાં. ત્યાં તેએ ધરણ સેઠની બનાવેલી વિશાલ હૈ,ષધશાલામાં ઉતર્યાં જેમાં ૮૪ તે ઉત્તમ પ્રકારના કાષ્ઠના સ્તંભે। હતા અને જે અનેક પદ્મશાલા ( વ્યાખ્યાનશાલા ) તથા અનેક ચાક અને ઓરડાએથી મુÀાભિત હતી. એક દિવસે સામસુન્દરસૂરિએ વ્યાખ્યાનમાં જિનમદિર અને જિનપ્રતિમા બનાવવાથી થતા સુકૃતનું વર્ણન કર્યું તે સાંભળી ધરણા સેઠે એક કૈલાશ ગિરિ જેવું ઉન્નત અને ઉજ્જવલ મદિર બનાવવાની ઇચ્છા કરી. તેજ સમયે તેણે અનેક બુદ્ધિશાલી શિલ્પિ ( શલાટો ) ને એલાવ્યા અને તેમની પાસે સિદ્ધપુરમાં આવેલા રાજવિદ્ગાર નામના શ્રેષ્ડ મ`દિર જેવુ સજ્જનાની આંખને આનંદ આપનાર અનુપમ ચૈત્ય તૈયાર કરાવ્યુ૨ પ્રથમ ઘડેલા પાષાણેાને યુતિપૂર્વક જડીને તેનો પીઢ અંધ બધાવ્યું, પછી તેના ઉપર ત્રણ માળે ચણાવી મધ્યમાં અનેક ઉચ્ચ મડપેા i ( ૧૯૮ ) ૧ ચતુરખિાતિ મતઃ સ્લૅમરમિતઃ પ્રકૃષ્ટતરાઇ: निचिता च पट्टशालाचतुष्किकापवरकप्रवरा ॥ श्रीधरणनिर्मिता या पौषवशाला समस्त्यतिविशाला । तस्यां समवासाः प्रहर्षतो गच्छनेतारः ॥ २ - स तदेव सिद्धपुरराज विहार ख्यवरविहारस्य । सदृशं सुदृशां च दृशां सुधानं शैत्यकृचैत्यम् ॥ मेधानिधान शिल्पिभिरमण्डयत्खण्डितांहसि प्रवरे । दिवसे दिवसेशमा महामहैर्भुवनमहनीयः ॥ FO Page #632 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૧૯૮) | રાણપુર બનાવ્યાં. નાના પ્રકારની પુતળીઓ વિગેરેના સુંદર કોતરકામ વડે અલંકૃત થએલા અને જેમને જોઈને લેકેના ચિત્ત ચમત્કૃત થાય એવા તે મૂલમંદિરને ૪ બાજુ ૪ ચંદ્ર જેવા ઉજજવળ “ભદ્રપ્રાસાદે ” બનાવ્યાં. આવી રીતે તૈયાર થએલું તે મદિર સાક્ષાત નંદીશ્વરતીર્થની સાથે સ્પર્ધા કરતું હોય તેમ જણાતું હતું અને તેથી તેનું નામ “ત્રિભુવનદીપક” આવું રાખવામાં આવ્યું. પછી તેમાં સૂર્યના બિબ જેવાં તેજસ્વી એવા આદિનાથતીર્થકરનાં ૪ બિબની સેમસુન્દરસૂરિના હાથે પ્રવિત્ર પ્રતિષ્ઠા કરાવી. દીન જનેના ઉદ્ધારક એવા ધરણાક શેઠે એ પ્રતિષ્ઠાના સમયે જે જે આશ્ચર્ય પમાડનારા મહોત્સવે કર્યા તે જોઈને કે વિસ્મયપૂર્વક મસ્તક નહિં ધુણાવ્યું ? એ મહોત્સવ પછી સોમદેવ વાચકને તેણે આચાર્યપદ અપાવ્યું અને તેના માટે પણ બહુ દ્રવ્ય વ્યય કરીને એક તે જ બીજે મહોત્સવ કર્યો. ”, મેહ નામના એક યતિએ સંવત્ ૧૪૯ ના કાતિક માસમાં રાણકપુરના એ મંદિરનું એક સ્તવન બનાવ્યું છે તેમાં પણ સંક્ષેપમાં આ કાવ્ય પ્રમાણે જ વર્ણન કરેલું છે. એ સ્તવનમાં ધરણા (ધન્ના) સેઠનું મૂળ વાસસ્થાન તરીકે રાણપુર જ જણાવ્યું છે, અને તેનું વર્ણન આ પ્રમાણે આપે છે – હીચડઉ હરષઈ મઝ ઉલ્લીઉં, રાણિગપુર દીઠઈ મન વસિ", અણહલપુર અહિનાણ. ગઢમઢ મંદિર પિલ સુચગે, નિરમલ નીર વહુઈ વિચિ ગળે પાપ પખાલસુ અગે. ૧ આમાં રાણકપુરને અણહિલપુર ( પાટણ )ની સાથે સરખાવ્યું છે તેથી જણાય છે કે એ સ્થાન મેટા નગર જેવું હશે. કેટીધજ વિવહારીઆના વસવાવાળે ઉલ્લેખ પણ એજ વાત સૂચવે છે. ૨ રાણકપુરની વચમાં એક નદી વહેતી હતી; તે આજે પણ તેમજ વહે છે. ૬૦૭ Page #633 -------------------------------------------------------------------------- ________________ તીથના લેખા. ન. ૩૦૮-૯ ] (૨૦૦) કૂચા વિ વાડી હટ્ટસાલા, જિહુ ભવણ દીસઈ દેવાલા, પૂજ ર” તિહાં ખાલા. વરણ અઢારઈ લેાક વિચારી, કોટીધજ વસઈ વિવહારી, પુન્યવ ́ત સુવિચારી. તિયાં મુખિ સઘવી ધણુક, દાન પુણ્ય ગિ જસ વસ્તરણું, જિહુ ભવણિ ઉધરણુઉ. એ સ્તવનમાં આગળ જણાવે છે કે ધરણાકે પ૦ મુખ્ય સલાટ એલાવ્યા અને તેમને સુદરમાં સુંદર મરિ બાંધવા કહ્યુ. ત્યારે તેમણે સિદ્ધપુરના ચઉમુખા મંદિરના બહુ વખાણ કર્યાં અને દેપાકે કહ્યું કે હુ શાસ્વત મંદિરના જેવા પ્રમાણનું અનુપમ મદિર બનાવી આપીશ. તે પ્રમાણે શેઠે દેપાને તે કાય સોંપ્યું. સવત્ ૧૯૪૫ માં મોટા દુષ્કાળ પડ્યા તે વખતે ધરણાને તેના ભત્રીજાએ કહ્યું કે— રલીયાઇતિ લખપતિ ઇણિ રિ, કાકા હિવ કીજઈ જગતૢ પર, જગડ્. કહીયઈ રાયાંસધાર, આપણુ પે દેસ્યાં લાક આધાર. એટલે આપણે ઘેર તેા લક્ષ્મીની લીલા લ્હેર છે માટે હું કાકા હવે આપણે જગશાહની માફક કરવું જોઇએ. જગ′એ જ્યારે રાજાઓને આધાર આપ્યા હતા ત્યારે આપણે પ્રજાને આધાર - પીશુ. એ પ્રમાણે ભત્રીજાના વચનથી શેઠે ખુલ્લા હાથે સત્રુકાર ( દાનશાળા=સદાવ્રત ) ખુલ્લુ મુકયુર્ં. વળી એ સ્તવનમાં જણાવે છે કે એ મદિરના મુખ્ય દેવગૃહની પશ્ચિમ માર્જીના દ્વાર આગળ હમેશાં ખેલા થતા હતા. ઉત્તર બાજુનાદ્વાર આગળ સ`ઘજના બેસતા હતા. પૂરવ દિશા તરફ વિધ્યાચલ પર્વતની ભી'ત આવેલી હતી અને દક્ષિણ દિશામાં મ્હોટી પૈષધશાલા હતીજેમાં તપાગચ્છ નાયક સામસુંદરસૂરિ રહેતા હતા, ૬૦૮ અલકન A Page #634 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ (૨૦૧ ) [ હસ્તિકુંડી વળી આગળ જણાવે છે કે ચારઈ મહુરત સામટાં એ લીધાં એકઈ વાર તુ, પહિલઈ દેઉલ માંડીઉં એ બીજઈ સત્તકાર તુ, પિષધશાલા અતિ ભલી એ માંડીએ દેઉલ પાસિ તુ, ચતુથઉ મહુરત ઘરતણુઉં એ મંડાવ્યા આવાસ તુ અર્થા-ધરણા શેઠે ચ્યાર કા એકજે મહૂર્તમાં પ્રારંભ્યાં હતાં. જેમાં પહેલું કાર્ય મંદિરવાળું, બીજું દાનશાળા ખુલ્લી મુકવાનું, ત્રીજું પિષધશાળા બંધાવવાનું અને ચોથું પિતાના રહેવા માટે મહાલય બંધાવવાનું હતું. મંદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે – સેગુંજએ સિરિ ગિરનારે રાણિગપુર શ્રીધરણવિહારે, વંધ્યાચલ અધિકુ ફલ લીજ સફલ જન્મ શ્રીચઉમુખ કીજઈ; દેવચ્છેદ તિહાં અવધારિ, શાસત જિણવર જાણે ચારિ, વિહરમાણ બઈ અવતારી, ચઉવીસ જિણવર મૂરતિ સારી, તિહિ જિબિંબ બાવન નિહા, સયલ બિંબ બહત્તરૂ જિણાલુ, ફિરતી બિબ નવિ જાણુઉ પાર, તીરથ નંદિસર અવતાર. વિવિધ રૂપ પૂતલીય અપાર, કરણએ અરબુદ અવતાર. તેરણ થંભ પાર નવિ જાણું, એક જીભ કિમ કહીય વખાણ. જિબ તાણ પામે અરજીય વખાણ હસ્તિ કડીના લેખે. ( ૩૧૮) આ ઉપયોગી શિલાલેખ, “એપિગ્રાફિઆ ઈન્ડિકા” ના ૧૦ મા ભાગમાં (પૃષ્ઠ ૧૭-૨૦) જોધપુર નિવાસી પંડિત રામકરણ દ્વારા પ્રકટ કરવામાં આવ્યું છે. લેખનું સ્થાન, તેને ઇતિહાસ અને તેમાં આવેલી હકીકત સંબંધે ઉક્ત પંડિતજીએ જે વિવરણ આપેલું છે, તેને સારાંશ આ પ્રમાણે છે – આ લેખ ઉપર એક હાને નિબંધ મર્હમ . કિલહેર્ન સાહેબે લખ્યું હતું પરંતુ તે લેખ સંપૂર્ણ રીતે પ્રકટ કરવામાં ૬૦૯ Page #635 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. ન. ૩૧૮ ] (૨૦૨). અવલોકન. આવેલ ન હોવાથી, અને લેખની ઉપગિતા તરફ લક્ષ્ય કરતાં આ લેખ ફરીથી, મૂળ શિલાલેખની સાથે, જે હાલમાં જેધપુર મહારાજાની પરવાનગીથી અજમેરના સંગ્રહસ્થાન (મ્યુઝીયમ) માં મેકલી આપવામાં આવે છે, મેળવી, બની શકે ત્યાં સુધી એની પૂર્ણ અને શુદ્ધ નકલ તૈયાર કરવા માટે શ્રીયુત ડી. આર. ભાંડારકરે મહને લલચાવ્યું છે. . પ્રારંભમાં આ શિલાલેખ કૅપ્ટન બટે, ઉદયપુર (મેવાડ) થી આબુ પર્વતની નજીકમાં આવેલા શીહી સહેર જતાં, રસ્તામાં, જોધપુર રાજ્યના વાલી પરગણુ (ગેડવાડ પ્રાંત) ના બીજાપુર નામના ગામથી બે માઈલ દૂર આવેલા એક જૈન મંદિરના અંદરના દરવાજા પાસેથી ખોળી કાઢયે હતો. પછી એ લેખ ત્યાંથી બીજાપુરના જૈન મહાજનની ધર્મશાલામાં લઈ જવામાં આવ્યું અને ત્યાંથી રાજ્યના ઐતિહાસિક શોધખેળ કરનાર અધિકાર વિભાગમાં આણવામાં આવ્યો. ત્યાંથી છેવટે ઉપર જણાવ્યા પ્રમાણે અજમેરના સંગ્રહસ્થાનમાં મેકલી દેવામાં આવ્યું છે. આ લેખની એકંદર ૩૨ પંક્તિઓ છે, અને લગભગ ૨ કુટ ૮ ઇંચ પહોળી અને ૧ ફુટ ૪ ઈંચ ઉંચી એટલી જગ્યામાં એ લખાયેલું છે. લેખ જો કે ઘણું સારી રીતે સચવાયેલું છે તે પણ કાળની અસરના લીધે કેટલાક ભાગ ખવાઈઘસાઈ ગએલે છે અને પહેલી અને બીજી પંક્તિઓ વધારે ખરાબ થએલી છે. તથા કેટલાક બીજા પણ અક્ષરે આમતેમ છેકાઈ ગએલા છે. અક્ષરને માપ સરાસરી રૂ” છે, અને લિપિ નાગરી હેઈ છે. કલહેર્નના બતાવ્યા પ્રમાણે વિક્રમ સંવત્ ૧૦૮૦ ના વિગ્રહરાજના હર્ષલેખને મળતી છે. ૨૨ મી અને ૩૨ મી પંક્તિમાંના થોડાક ભાગ શિવાય બધો લેખ સંસ્કૃત પદ્યમાં છે. ખરી રીતે જોતાં આ એક જ પત્થર ઉપર બે જુદા જુદા લેખ કેરેલા છે. પહેલે લેખ જે ૪૦ પદ્યમાં પૂરું થયું છે, તે વિકમ ૬૧૨ Page #636 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૨૦૩ ) [ હસ્તિકુંડી સંવત્ ૧૦૫૩ ને છે. અને બીજો જે ર૧ પદ્યમાં લખાએલે છે, તે વિ. સં. ૬ માં કેતરાએલે છે. પ્રથમ લેખની રર પંક્તિઓ છે અને બીજાની ૧૦ છે. ( [ એમ જણાય છે કે, મૂળ બંને લેખો જુદા જુદા કોતરવામાં આવેલા હશે પરંતુ તે જીર્ણ થઈ જવાથી અથવા તે બંનેને એક સાથે એજ શિલામાં સંગ્રહી રાખવાની ઈચ્છાથી, પાછળથી કોઈએ આ લેખેની ફરી નકલ કરી છે. અસલ લેખ નથી. નહિ તે વિ. સં. ૧૦૫૩ ના નીચે ૯૬ ને લેખ ક્યાંથી હોઈ શકે.-સંગ્રાહક.] પહેલા લેખની રચના, છેવટના કાવ્યમાં જણાવ્યા પ્રમાણે, સૂર્યાચાર્યે કરી છે. પ્રારંભના બે કાવ્યમાં જિન–દેવની સ્તુતિ કરવામાં આવી છે. ૩ જા કાવ્યમાં રાજવંશનું વર્ણન છે. પરંતુ કમનસીબે તેનું નામ જતું રહ્યું છે. ૪થા કાવ્યમાં રાજા હરિવર્માનું અને ૫ મામાં વિશ્વરાજાનું વર્ણન છે. વિદ્રગ્ધરાજા માટે, આ શિલા લેખના બીજા ભાગમાં જણાવ્યું છે તે પ્રમાણે તે રાષ્ટ્રકૂટ (ઠેડ) વંશીય હતે. ૬ ઠા પદ્યમાં, એમ ઉલ્લેખ છે કે એ વિદ્રગ્ધરાજાએ વાસુદેવ નામના આચાર્યના ઉપદેશથી હસ્તિકુંડીમાં એક જૈનમંદિર બનાવ્યું હતું. છ મા લેકમાં કથન છે કે, એ રાજાએ પિતાના શરીરના ભાર જેટલું સુવર્ણદાન કર્યું હતું અને તે દાનના બે ભાગો દેવને અર્પણ કર્યા હતા અને એક ભાગ આચાર્યને ભેટ આપે હતે. ( અર્થાત્ આચાર્યના કથન પ્રમાણે તેને વ્યય કર્યો હતો. ) ૮ મા પદ્યમાં જણાવ્યા પ્રમાણે વિદગ્ધરાજાની ગાદીએ મંમટ નામને રાજા આવ્યું અને તેની ગાદિએ ધવલરાજ બેઠે. આ છેલ્લાના વિષયમાં લગભગ ૧૦ કાવ્ય લખવામાં આવ્યાં છે, જેમાં આના યશ અને શર્યાદિગુણ વર્ણવામાં આવ્યાં છે. ૧૦ મા શ્લેકમાં ઉલ્લેખ છે કે-જ્યારે મુંજરાજે મેદપાટ (મેવાડ) ના અઘાટ સ્થાન ઉપર ચઢાઈ કરી તેને નાશ કર્યો અને ગુર્જરેશને નસાડે ત્યારે તેમના સિન્યને આ ધવલરાજે આશ્રય આપ્યું હતું. આ મુંજરાજ તે પ્રેફેસર કિલહેર્નના જણાવ્યા ૬૧૩ Page #637 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. ન. ૩૧૮ ] (૨૦૪) અવલેહ, પ્રમાણે માલવાને સુપ્રસિદ્ધ વાપતિ મુંજ હવે જોઈએ. કારણ કે તે વિ. સં. ૧૦૩૧ થી ૧૦૫૦ ની લગભગમાં વિદ્યમાન હતે. મેવાડના રાજાનું નામ છે કે સ્પષ્ટ રીતે આપેલું નથી પરંતુ તે વખતે ખુમાણ નામે ઓળખાતે રાજા રાજ્ય કરતા હોય તેમ જણાય છે. મેવાડનું અઘાટ તે હાલનું આહડ જ છે અને તે ઉદયપુરના નવા સ્ટેશનની નજદીકમાં આવેલું છે. આ સ્થાનથી જ ગહિત રાજપૂતની ઉત્પત્તિ છે અને તેઓ આહડિઆના નામે પણ હજી ઓળખાય છે. તેમજ ગુજરાતના નૃપતિનું નામ પણ આપવામાં આવેલું નથી પરંતુ સમયના સામિપ્યથી જણાય છે કે તે ચાલુક્ય વંશને પહેલે મુળરાજ હવે સંભવે છે, કે જેનું વર્ણન આગળના ૧૨ મા કાવ્યમાં કરેલું છે. ૧૧ મા કાવ્યમાં, ધવલરાજાએ, મહેન્દ્ર નામના રાજાને, દુર્લભરાજના પરાભવથી બચાવ્યાનું જણાવ્યું છે. પ્રેફેસર કીલહેર્ન દુર્લભરાજને, વિ. સં. ૧૦૩૦ માં લખાએલા હર્ષશિલાલેખમાંના ચાહાન રાજા વિગ્રહરાજને ભાઈ જણાવે છે. બીજેલિયા અને કનસરીઆ લેખમાં પણ દુર્લભ રાજનું નામ આવેલું છે. મહેન્દ્રરાજા પણ ઉક્ત પ્રેફેસરના મત મુજબ, નાડુલાના ચહાના લેખમાં જણાવ્યા પ્રમાણે લમણને પિત્ર અને વિગ્રહપાલને પુત્ર થતા હતે. ( ૧૨ મા કાવ્યમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મુલરાજે ધરણીવરાહ ઉપર ચઢાઈ કરી તેના રાજ્યને નાશ કર્યો ત્યારે અનાશ્રિત એવા ધરણીવરાહને ધવલે આશ્રય આપી તેનું રક્ષણ કર્યું હતું. આમાં જણાવેલે મુલરાજ તે તે નિસ્યદેહ રીતે ઉપર જણાવેલ ચાલુ મુલરાજજ છે. પરંતુ આ ધરણીવરાહ કેણ છે તે નિશ્ચિત કળી શકાતું નથી. કદાચિત્ પરમારવંશને એ રાજા હશે અને તે દંતકથા પ્રમાણે તે નવકેટ મારવાડને રાજાને હતે. આ નવકેટ તેના જુદા જુદા ભાઈઓ વચ્ચે વહેંચી લેવામાં આવ્યા હતા એવી હકીક્ત કેટલાક જુના હિન્દી કાવ્યોમાં જોવામાં આવે છે. ૧૩થી ૧૮ સુધીના પામાં, સામાન્ય રીતે ધવલના ગુણે વર્ણવામાં આવ્યા છે. ઐતિહાસિક હકીકત કાંઈ નથી. ૧૯ મા પદ્યમાં, તેણે વૃદ્ધાવસ્થા આવેલી જાણું ૬૧૪ Page #638 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૦૦૫) [, હસ્તિ ડાં પિતાના પુત્ર બલપ્રસાદને રાજ્યપાટ ઉપર બેસાડી પોતે સંસારથી મુક્ત થયે, એમ જણાવેલું છે. ૨૦-૨૧ કાળે પણ સામાન્ય પ્રશંસા કરનારાં જ છે. ૨૨ મા શ્લોકમાં, એ રાજાની રાજધાનીનું નામ છે જે હસ્તિકુંડી (હથુંડી) ના નામે પ્રસિદ્ધ હતી. ૨૩ થી ર૭ સુધીનાં કાવ્યોમાં એ નગરીનું જ વર્ણન છે જે આલંકારિક ઈ ઐતિહાસિક હકીકતથી રહિત છે. ૨૮ માં પદ્યમાં કથન છે કે, એ સ્મૃદ્ધ અને પ્રસિદ્ધ નગરીમાં શાંતિભદ્ર નામના એક પ્રભાવક આચાર્ય રહેતા હતા જેમનો હેટા મોટા નૃપતિઓ પણ ગારવ કરતા હતા. ૨૯ મે લેક પણ એજ સૂરિની પ્રશંસાત્મક છે. ૩૦ માં કાવ્યમાં, શાંતિભદ્ર સૂરિને વાસુદેવ નામના આચાર્યની પદવી-ગાદી ઉપર પ્રતિષ્ઠિત થયેલા જણાવ્યા છે. આ વાસુદેવ તે, ઉપર ૬ કાવ્યમાં જણાવેલ વિગ્રહરાજના ગુરૂ વાસુદેવજ છે. ૩૧-૩૨ માં કાવ્યમાં શાંતિભદ્ર સૂરિની પ્રશંસાજ ચાલુ છે અને ૩૩ માં પદ્યમાં જણાવે છે કે, એ સૂરિના ઉપદેશથી, ત્યાંના ગોષ્ઠિ (ગેહી-સંઘ) એ પ્રથમ તીર્થંકર-રાષભદેવના મંદિરને પુનરૂદ્ધાર કર્યો. પછીના બે કલેકે એ મંદિરના આલંકારિક વર્ણન રૂપે લખાયેલા છે. ૩૬-૩૭ માં કાવ્યમાંથી આપણને જણાય છે કે એ મંદિર પૂર્વે વિદગ્ધ રાજાએ બંધાવ્યું હતું અને તે જીર્ણ થઈ જવાના લીધે તેને ઉદ્ધાર કરવામાં આવ્યું હતું. જ્યારે મંદિર ફરી તૈયાર થઈ ગયું ત્યારે સંવત્ ૧૫૩ ના માઘ સુદી ૧૩ ના દિવસે શાંતિસૂરિએ પ્રથમ તીર્થંકરની સુંદર મૂર્તિ પ્રતિષ્ઠિત–સ્થાપના કરી. ૩૮ માં પદ્યમાં, પૂર્વે વિદગ્ધરાજાએ પિતાના શરીરના ભાર પ્રમાણે સુવર્ણ તેલને દાન કર્યું હતું તેનું સ્મરણ કરાવ્યું છે તથા ધવલરાજાએ પોતાના પુત્રની સાથે વિચાર કરીને અરઘટ્ટ સહિત પીપલ નામને કુવે મંદિરને ભેટ કર્યો હતે, તે જણાવ્યું છે. ૩૯ માં પદ્યમાં મંદિરની યાવચંદ્ર-દિવાકરૌ સુધી વિદ્યમાનતા માટે પ્રાર્થના કરવામાં આવી છે અને અંતિમ એટલે ૪૦ માં કાવ્યમાં, આ પ્રશસ્તિ કર્તા સૂરાચાર્યનું નામ અને પ્રશસ્તિની પ્રશંસા કરેલી છે. ૬૧૫ Page #639 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. ન. ૩૧૮ ] (૨૦૧૬) અવલોકન આ પછી એક પંક્તિ ગદ્યમાં લખેલી છે અને તેમાં પ્રતિષ્ઠાની મિતિ વગેરે જણાવી છે. જેમકે, સંવત્ ૧૫૩ ના માઘ સુદી ૧૩ રવિવાર અને પુષ્ય નક્ષત્રના દિવસે–પ્રો. કલહેર્નની ગણત્રી પ્રમાણે ઈ. સ. ૯૯૭ના જાનુઆરી માસની ૨૪ મી તારીખે–ષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તથા મંદિરના શિખર ઉપર વજારેપણ કર્યું. આ મૂળનાયક આદિનાથની પ્રતિમા, નાહક, જિંદ, જસ, સંપ, પૂરભદ્ર અને ગમી નામના શ્રાવકોએ, કર્મબંધનના નાશને અર્થે અને સંસાર સમુદ્રથી પાર થવાના અથે પોતાના ન્યાયપાજિત દ્રવ્ય વડે કરાવી છે. ” આના પછી બીજે લેખ પ્રારંભ થાય છે. આ લેખનાં એકંદર ૨૧ પદ્ય છે. આ લેખ ઉપરના લેખને મળજ છે. કારણ કે ઉપરના લેખમાં ઉક્ત મંદિર અને આચાર્યને રાજ્ય તરફથી જે ભેટ આપ્યાનું જણાવ્યું છે તેમનું જ આ લેખમાં જરાક વધારે સ્પષ્ટીકરણ કરેલું જેવામાં આવે છે. પહેલા લેકમાં જૈન ધર્મની પ્રશંસા કરેલી છે. ૨ જા પદ્યમાં હરિવર્મ રાજાનું, ૩ જામાં વિદગ્ધ રાજાનું અને ૪ થામાં મંમટ રાજાનું વર્ણન છે. મંમટ રાજાએ પોતાના પિતાના દાનપત્રમાં પિતા તરફથી વળી કાંઈક વધારે ઉમેરો કરી, તેનું યથાવતું પાલન કરવા માટે ફરી નવું શાસન (આજ્ઞાપત્ર) કાઢયું હતું. બલભદ્ર આચાર્યની આજ્ઞાથી–ઉપદેશથી વિદગ્ધરાજે હસ્તિકુડીમાં એક મનહર મંદિર બનાવ્યું હતું. તે મંદિરમાં નાના દેશમાંથી આવેલા લોકોને બેલાવીને તેણે આ પ્રમાણે શાસનપત્ર કરી આપ્યું હતું (પ-૭) –(૧) વેચવા માટે માલ ભરી લાવ-જાવ કરનારા દરેક વીસ પિઠિયા દીઠ ૧ રૂપિઓ; (૨) માલ ભરેલી આવતી-જતી દરેક ગાડા દીઠ ૧ રૂપિઓ; (૩) તેલની ઘાણી ઉપર દર ઘડા દીઠ એક કર્મ, (૪) ભાટ પાસેથી પાન (નાગરવેલ) ની ૧૩ ચેલિકા; (૫) સરિઆ-જુગારિઓ ૬૧૬ Page #640 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસંગ્રહ, (2019) [હરિતકુંડી પાસેથી દર મનુષ્યે એક પેલ્લક; ( ૬ ) પ્રત્યેક અરઘટ્ટ ( અરટ્ટ–કુવા ) દીઠ ૪ શેર ગહુ' તથા જવ; (૭) પ્રત્યેક પેડ્ડા પ્રતિપાંચ પાંચ પળ; (૮) દર ભાર (૨૦૦૦ પળને એક ભાર ) ઉપર વિશેપકા નામના એક ચલણી શિક્કો. (૯) કપાસ, કાંસુ, કુકુમ અને મ‘જી વગેરે યાણાની દરેક ચીજના દર ભાર દીઠ દશ દશ પળ; ( ૧૦ ) ગડું, જવ, મગ, મીઠું, રાળ આદિ જાતની ચીજોના પ્રત્યેક દ્રોણે એક માણુક; ઇત્યાદિ. આ પ્રમાણે વિદગ્ધરાજાએ દાન તરીકે આપ્યું હતું તેમાંથી હું ભાગ ભગવાન્ ( મદિર ) માટે લઇ જવામાં આવતા અને ૐ ભાગ આચાર્યના વિદ્યાધન તરીકે ખવામાં આવતા. ( ૮–૧૮ ) સંવત્ ૯૭૩ ના આષાઢ માસમાં આ પ્રમાણે વિદગ્ધરાજાએ શાસનપત્ર કર્યું હતુ. અને સ'. ૯૯૬ ના માઘ માસની વદ્દી ૧૧ ના દિવસે મ'મટરાજાએ ક્રી તેનું સમર્થન કર્યું હતુ. ( ૧૯-૨૦) અતિમ પદ્યમાં જણાવેલું છે કે, આ જગમાં જ્યાંસુધી પર્વત, પૃથ્વી, સૂર્ય, ભારતવર્ષ, ગંગા, સરસ્વતી, નક્ષત્ર, પાતાલ અને સાગર વિદ્યમાન રહે ત્યાંસુધી આ શાસનપત્ર કેવશસૂરિની સંતતિમાં ચાલતું રહે. અંતે ફ્રી ગદ્યમાં ૯૭૩ અને ૯૬ ની સાલે આપી સત્યાગેશ્વર નામના સૂત્રધારે આ પ્રશસ્તિ કેાતરી, એમ જણાવી લેખ સમાપ્ત કર્યાં છે. ( ૩૧૯૩૨૨ ). આ નબરેવાળા લેખા હથુડી ( હસ્તિપુડી ) ગામથી ૧ માઈલ આવેલા મહાવીર-મૉંદિરમાંના જુદા જુદા સ્તભા ઉપર કાતરેલા છે, અને મ્યુને શ્રીયુત ડી. આર. ભાંડારકર એમ. એ. તરફથી મળેલા છે. એ સ્થાન ઘણા જુના કાલથી રાતા-મહાવીરના નામે પ્રસિદ્ધ છે, અને એક તીર્થ સ્થળ તરીકે ગણાય છે. ઉપરને મ્હોટ શિલાલેખ પણ કર્નલ અને આજ મદિરમાંની એક ભીતમાંથી મળી આવ્યા હતા. ઉપરના લેખમાં જણાવ્યા પ્રમાણે આ સ્થળે મુખ્ય કરીને ઋષભદેવ-મદિર હવુ* જોઇએ પરંતુ વર્તમાનમાં તે મહાવીર–મદિર વિદ્યમાન છે; અને એ મહાવીર–મંદિર પણ ઘણા ૬૧૭ Page #641 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. નં. ૭૧૯-૩૨૨ ] ( ૨૦૮) અવલોકન, વર્ષોનું જુનું હોય તેમ આ નીચેના લેખે ઉપરથી સ્પષ્ટ જણાય છે. કારણ કે એ લેખમાં એજ મંદિરનો મુખ્ય ઉલ્લેખ છે. આ વિષયમાં વિધર્મસૂરિ તરફથી પ્રકટ થયેલા “ ઐતિહાસિક રાસ-સંગ્રહ ” ના બીજા ભાગના પરિશિષ્ટ “જ” ની ટીપમાં કેટલીક હકીકત લખાયેલી છે, તે અત્રે ઉપયોગી હોવાથી ટાંકવામાં આવે છે. વર્તમાનમાં આ ગામને હથુડી કહેવામાં આવે છે. પહેલાં આ નામ એક તીર્થ તરીકે મશહુર હતું. અહીંના મહાવીર સ્વામીનું નામ પ્રાચીન તીર્થમાળાઓમાં કેટલેક સ્થળે મળે છે. મુનિરાજ શીવવિજ્યજીએ પિતાની તીર્થમાળામાં લખ્યું છે – રાતે વીર પુરી મન આસ.' જિનતિલકસૂરિએ પોતાની તીર્થમાલામાં, મહાવીરનાં મંદિરે હવામાં જે જે ગામોનાં નામ લીધાં છે, તેમાં હથુંડીનું નામ પણ લીધું છે. આથી સ્પષ્ટ જણાય છે કે અહિં મહાવીર સ્વામીનું મંદિર હતું. અત્યારે મહાવીરસ્વામીનું મંદિર છે, પરંતુ તે ગામથી અડધે ગાઉ દર છે. સંભવ છે કે ગામની દિન પ્રતિદિન પડતીના લીધે આ મંદિર જંગલમાં પડી ગયું હશે. બીજી તરફ આ શિલાલેખ ઉપર વિચાર કરતાં આ ગામમાં 2ષભદેવસ્વામીનું મંદિર હોવાનું જણાય છે પરંતુ વર્તમાનમાં નથી. છે અષભદેવસ્વામીનું મંદિર તેજ આ મહાવીરસ્વામીનું મંદિર તે નહિં હોય? આની પુષ્ટિમાં એક બીજું પણ કારણ મળે છે. તે એક પહેલ વહેલાં કેપ્ટન બર્ટને આ શિલાલેખ, આ (મહાવીરસ્વામીના) મંદિરની ભીંતમાંથી મળે હતે, આથી એમ કલ્પના થઈ શકે કે, પહેલાં આ મંદિરમાં કષભદેવ ભગવાન હશે. અને પાછળથી મહા તીર્થમાળા આદિમાં જણાવેલું મંદિર તે આજ મંદિર છે. બીજું નથી. કારણકે નીચેના લેખોમાં, જે ચાદમી શતાબ્દીના જેટલા જુના છે, એ મંદિરને સ્પષ્ટ રીતે “રાત-મહાવીર' નું મંદિર જણાવેલું છે.– સંગ્રાહક ૬૧૮ Page #642 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૨૯). [ હસ્તિની વીરસ્વામી બિરાજમાન કર્યા હોય. કદાચિત એમ પણ હોઈ શકે કે આ મંદિર સિવાય બીજું એક મંદિર કષભદેવ સ્વામીનું હાય, અને તે મંદિર પડી જતાં હેમાને શિલા લેખ આ મંદિરમાં મુકવામાં આવ્યું હોય. . આ ઉહાપોહની સાથે લાવણ્યસમયનું વચન પણ સરખાવવું જરૂરનું છે. લાવણ્યસમય બલિભદ્ર (વાસુદેવસૂરિ) રાસની અંદર લખે છે હસ્તિકુંડ એહવઉ અભિધાન સ્થાપિઉ ગચ્છપતિ પ્રગટ પ્રધાન. મહાવીરકેરઈ પ્રાસાદિ વાજઈ ભૂગલ ભેરીનાદિ. અહિ મહાવીરનું મંદિર હોવાનું કહે છે. આમાં પણ લગાર વિચારવા જેવું છે. લાવણ્યસમયના આ વચનથી, એ કલ્પનાઓ થાય છે. યા તે લાવણ્યસમયે બીજા કોઈ પ્રાચીન ગ્રન્થ લેખના આધારે મહાવીરસ્વામીના મંદિરનું નામ લખ્યું હશે. અથવા તે હેમના પિતાના સમયમાં મહાવીરસ્વામીનું મંદિર હેવાથી હેનું નામ લીધું હશે. | ગમે તેમ, પણ અત્યારે લેખમાં વર્ણવેલાં સાષભદેવસ્વામીની પ્રતિમાવાળું અહિં વર્તમાનમાં એક મંદિર નથી. અને જે છે તે ગામથી અડધે ગાઉ દૂર રાતા મહાવીરનું મંદિર છે. ગામમાં શ્રાવકનું માત્ર એકજ ઘર છે. પહેલાં અહિં રાઠોડેનું રાજ્ય હતું. હેમાંના કેટલાક રાઠોડે જૈન થયા હતા, કે જેઓ હથુંડીયા કહેવાયા હતા. વાલી, સાદડી, સાંડેરાવ વિગેરે મારવાડનાં કઈ કઈ ગામોમાં આ હથુંડીયા શ્રાવકોની થોડી ઘણી વસ્તી જોવામાં આવે છે. વળી હસ્તિકુંડીના નામથી સ્થપાયેલા હસ્તિકુંડીગ૭માં થયેલા વાસુદેવાચા (ઉપરના લેખમાં વર્ણવેલ વાસુદેવાચાર્ય નહિ, પરંતુ હેમની પાટ પરંપરામાં થયેલ) સં. ૧૩૨૫ ના ફાલ્ગન સુદિ ૮ ને ગુરૂવારે કરેલી પ્રતિષ્ઠાવાળી શ્રીષભદેવસ્વામીની મૂતિ ઉદેપુરના બાબેલાના મંદિરમાં છે.” ૬૧૯ Page #643 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. ન. ૩૧૦-૩૨૨ ] ( ૧૦ ) . . . ' અવકન, - ૩૧૯ નબરવાળે લેખ રાતા મહાવીરના મંદિરના સભામંડપમાંના એક સ્તંભ ઉપર ૧૪ પંકિતઓમાં કતરેલો છે. સંવત્ ૧૩૩૫ ને શ્રાવણ વદિ ૧ ના દિવસે સમીપાટિ (સેવાડી) નામના ગામની મંડપિકા (માંડવી-જ્યાં આગળ જકાત વિગેરે ચુકવવામાં આવે છે) માં, ભાંપા હટ, ભાવા પયરા, મહ૦ સજનઉ, મહં. ધીણું મોં ધણસીનઉ અને ઠઠ દેવસીહ આદિ પંચકુલે (પ) શ્રીરાતા મહાવીરના નેચા માટે વર્ષેદહાડે ૨૪ દમ આપવાનું ઠરાવ્યું છે, તેથી સમીપાટિની મંડપિકાવાળા દરેક પંચકુલે તે આપતા રહેવું એમ જણાવવામાં આવેલું છે. આજ લેખની નીચે ૬ પંક્તિમાં એક બીજો લેખ કેરેલે છે, તેની મિતિ ૧૩૩૬ ની છે, અર્થાત્ ઉપરના લેખ પછી બીજી વર્ષે આ છેતરવામાં આવ્યું છે. આમાં જણાવેલું છે કે ઉપરના લેખમાં જે ૨૪ દ્રમ્મ આપવાનું ઠરાવ્યું છે તેમાં અરસિંહ નામના શેઠે, નાગ નામના શેઠના શ્રેય માટે ૧૨ દ્રમ્પને વધારે ઉમેરે કર્યો અને એમ, દર વર્ષે ૩૬ પ્રશ્ન ઉકત મંદિર ખાતે આપવાનું સમિયાટીની મંડપિકામાંથી ઠરાવ્યું. ૩ર૦ નંબરને લેખ પણ એજ સભામંડપના એક બીજા સ્તંભ ઉપર ખેલે છે. તેની ૨૧ પંક્તિઓ છે. હકીકત આ પ્રમાણે છે:--- સંવત્ ૧૩૪પના પ્રથમ ભાદ્રવા વદ ૯ શુકવારના દિવસે, નાડેલના (ચાહમાન) સામંતસિંહના રાજ્યકાલમાં, સમીપાટિના હાકેમ અને લલનાદિ પંચકુલે ઠરાવ કર્યો છે કે--સમિપાટિની મંડપિકામાં, સા. હેમાકે, હથુંડી ગામના શ્રી મહાવીર દેવના નેચા માટે દર વર્ષે ૨૪ ટ્રમ્પ આપવાનું ઠરાવ્યું છે, તેથી તે પ્રમાણે આપતા રહેવું. કે (3) ષ્ણ વિજયે આ લખ્યું છે. ૩૨૧ નંબરને લેખ, એજ મંદિરની પૂર્વ બાજુની પરસાલ નીચે કરેલ છે. સં. ૧૨૯ ના ચૈત્ર સુદી ૧૧ શુક્રવારના દિવસે, રત્નપ્રભ ઉપાધ્યાયના શિષ્ય પૂર્ણચંદ્ર ઉપાધ્યાયે બે આલક (ગોખલા) અને શિખરે કરાવ્યાં, એમ ઉલ્લેખ છે, ૬ ૨૦ Page #644 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૅનલેખસ’ગ્રહુ (૨૧૧ ) [ સેવાડી ૩૨૨ના લેખ, અપૂર્ણ છે અને એજ મંદિરમાંના એક ખીન્ન સ્ત ભ ઉપર કાતરેલા છે. સેવાડી ગામના લેખા, તમર ૩૨૩ થી ૩૩૦ સુધીના (૭) લેખે સેવાડી નામના ગામમાં છે. આ ગામ, મારવાડના જોધપુર રાજાના ગાડવાડ પ્રાંતમાં આવેલા ખાલી જીલ્લાના મુખ્ય શહેર ખાલી નગરથી અગ્નિકેણમાં પાંચ માઇલ દૂર આવેલુ છે. આ લેખાની નકલા પણ શ્રીયુત ડી. આર. ભાંડારકર તરફથી જ મળેલી છે. આમાંના પ્રારભના ૩ લેખે એપિગ્રાફિ ઇન્ડિકાના ૧૧ માં પુસ્તકમા, ઉકત ભાંડારકર મહાશય તરફથી જ મારવાડના ચાહમાને ” એ શીર્ષક નીચે જે વિસ્તૃત નિબધ લખાયેલા છે તેમાં મુદ્રિત થયા છે. તેથી તેમનુ વર્ણન તેમના શબ્દોમાં——ઇંગ્રેજીના અનુવાદ રૂપે આપવામાં આવે છે. (: ( ૩૨૩ ). સેવાડીમાં આવેલા મહાવીર દેવાલયના અગ્રભાગમાં રહેલા ભાંયરાના દ્વારની બારસાખ ઉપર આ લેખ કેતરવામાં આવેલે છે. તે ઘણા જ જીણું થઈ જવાના લીધે સરલતાથી વાંચી શકાય તેવું નથી. જ્યારે હું (શ્રીયુત ભાંડારકર ) ત્યાં હાજર હતા ત્યારે પુનઃ તેમાં લાખ પૂરવામાં આવી હતી. પર'તુ તેનુ કારણ મ્હારા જાણવામાં આવ્યું નથી. મ્હારા હાથે જ લીધેલી તેની નકલ ઉપરથી શકયતા પૂર્વક લગભગ પૂરેપૂરો લેખ હું વાંચી શકું છું. તે આઠ પતિએમાં લખાયેલા હાઇ ૨ ૧" પહેાળા અને ૪" લખે છે. લિપિ નાગરી છે. T અક્ષર સ્પષ્ટ રીતે તેમાં જણાય છે. જેમ કે ત્રાધિતિ (પતિ ૧) વાધિપ : ( ૫`કિત ૪ ) વિગેરે. પ્રારંભમાં મેં તથા અંતમાં મિતિ સિવાય આખા લેખ સંસ્કૃત પદ્યમાં લખેલે છે. પદ્યની સખ્યા ૧૫ છે અને તે ક્રમથી અ કાવડે જણાવેલી છે. બીજી પતિમાં વપરાએલા ‘પ્રિયાયારો' પ્રયેળ ભાષાની દૃષ્ટિએ સ્ખલાયલ-અશુદ્ધ છે. કેટલેક ઠેકાણે ય અને વ અને તે માટે હૈં જ વાપરેલે! દૃષ્ટિગોચર થાય ૬૨૧ Page #645 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખા. ન. ૩૨૨--૭૨૭ ] ( ૨૧૨ ) અવલાકન ‹ ખત્તક છે. સયુક્તાક્ષરમાં ” ને બદલે હૈં પણ વાપરેલા છે, જેમ કે, પુમ્યાયામત ( ૫ કિત ૩ ), વિતર્નમ્ ( ૫તિ ૬) વિગેરે. શબ્દકોષ રચના વિષે ખેલતાં મ્હારે કહેવુ જોઈએ કે--સાતમી પતિમાં આવેલે શબ્દ ધ્યાન ખેંચે તેવા છે. જોધપુર રાજ્યના પાલી પ્રાંતના મુખ્ય શહેર પાલી ગામમાંના એક જૈનમંદિરમાંના એક લેખમાં આ શબ્દ વાપરેલા મે જોયા હતા. વળી, આબુ ઉપરના લેખેામાં પણ આ શબ્દ આવેલા છે. જેમ કે ત્યાંના ન`ખર ૧ (Vo| VIII P 213) ના લેખમાં આ શબ્દ આવેલા છે, જયાં તેના અગાખલા ' એવા થાય છે, અને આ અર્થ અહિં પણ 'ધબેસતા જ છે. વળી, ખીજે એક શબ્દ જે ‘ ભુક્તિ ' આવેલા છે. તેના અર્થ ફકત ઃ રાજ્યના પ્રાંત ’એવા ન થતાં અમુક ગામોના સમૂડુ અથવા જીલ્લે ’ એમ આ અનુસ ́ધાનમાં એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે પતિ ૬ માં માથે યંત્ર સંતો એમ વિચિત્ર વાકય વાપરેલું છે. શબ્દશઃ તેના અર્થ “ ત્ર્યંબક (શિવ) ના આવવાથી માઘમાં ” એમ થાય છે. અને હુને ખાત્રી છે કે તેના ભાવાર્થ માઘ માસમાં આવનાર કૃષ્ણપક્ષની ચતુર્દશી કે જેને સર્વ લેકે શિવરાત્ર તરીકે માને છે તે છે. ( થાય છે. લેખમાં, પ્રારભે સાળમા તીર્થંકર શાંતિનાથની સ્તુતિ છે. બીજી કડીમાં અહિલનુ નામ આવે છે અને ત્રીજી કડીમાં તેના પુત્ર જીતું નામ છે. તથા તે નીતિશાસ્ત્રમાં નિપુણ અને ચાહમાન વ’શના હતા એમ કહેવામાં આવ્યું છે. તેનો પુત્ર અશ્વરાજ અને અશ્વરાજને કુટુકરાજ નામે પુત્ર થયે. ( કડી ૪-૫ ) ૬ ઠ્ઠી કડીમાં એમ કથન છે કે તેની જાગીરદારીમાં સમીપાર્ટી ( સેવાડી ) નામે ગામ છે અને ત્યાં એક સ્વર્ગવિમાન જેવુ* ઉત્તમ મહાવીર દેવનુ મંદિર છે. સાતમી કડીથી પછી આગળ એક ભિન્નવશની યાદિ આવે છે. આ કડીમાં એમ કથન છે કે-કેઇ એક યશદેવ કરીને પુરૂષ હતા કે જે સેનાને સ્વામી ( ચાધિપ ), શુદ્ધસ્વભાવવાળા, રાજ્યની સભામાં અગ્રભાગ લેનારે અને મહાજના ( વિણક ) ના સમૂહને અગ્રેસર હતા. તે ૬૨૨ Page #646 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન”નલેખસગ્રહ, ( ૨૧૩ ) [ સેવાડી સમાનચિત્તવાળે એવા યદેવ પેાતાનાં સગાં સહેાદરા ઉપર, મિત્રો ઉપર તથા `ડેરકચ્છના સદ્ગુણી અનુયાયિઓ ઉપર કૃપા દર્શાવવામાં કદી પાછી પાની કરતા નહિ; એવી હકીકત આઠમી કડીમાં આવેલી છે. તેને પુત્ર ખાહુડ નામે થયે જે વિશ્વકર્માની માફક વિદ્વાનાની પરિષદ્રમાં ખ્યાતિ પામ્યા હતા. ( કડી ૯ ) ખાહુડના પુત્ર થલ્લક હતા જે જૈન ધર્મના અનુરાગી અને રાજને પ્રસાદપાત્ર હતા. (કડી ૧૦) પ્રતિવષે` માઘ માસમાં શિવરાત્રિના દિવસે કઠુકરાજ પ્રસન્ન થઈને થલ્લકને ૮ દ્રુમ્મ ખક્ષિસ આપતા હતા, (કડી ૧૧-૧૨ ) તે એવી ઈચ્છાથી કે, તેનાથી, યશેદેવના બનાવેલા ' ખત્તક ’ ( ગેાખલા ) માંના શાંતિનાથ દેવની પૂજા કરવામાં આવે. અને આ દાન યાવચ્ચ દ્રવિાકો સુધી ચાલતુ રહે એવી ઈચ્છા ૧૩ મી કડીમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ૧૪ મી કડીમાં જણાવ્યુ છે કે સમીપાટીના જિનાલયમાં એ શાંતિનાથનુ બિંબ ( પ્રતિમા ) તેના ( થલ્લકના ) પિતામહે ( યાદેવે ) કરાવ્યુ` છે. છેલ્લી કડીમાં, જો કોઈ મનુષ્ય આ દાન અધ કરશે તે તેને મહાપાતક લાગશે, એમ સૂચવ્યુ' છે. અંતમાં સવત્ ૧૧૭૨ ( એટલે કે ઇ.સ. ૧૧૧૫) ની માત્ર સાલ આપી છે. આ ઉપરથી ( એક વાત) એમ વિદિત થાય છે કે, આ દાન આપનાર અન્ધરાજના પુત્ર કઠુકરાજ હતા. પરંતુ, તે વખતમાં એ રાજ્યકર્તા હોય એમ ભાસતુ` નથી. કારણ કે તે રાજા છે, એમ એક પણ કડીમાં કહેલું નથી, અને આપણે ઉપર જોયુ તેમ છઠ્ઠી કડીમાં શમીપાટી ( સેવાડી ) તેની ‘ભુક્તિ ' માં હતું. અહીં રાજ્ય શબ્દ કે જે આ પદ્યને ઢીક અનુકૂળ પડે તેવું છે તે, તેમજ તેના અર્થના બીજો કેાઈ પણ શબ્દ વાપરવામાં આવ્યા નથી. આ ઉપરથી એમ જણાય છે કે ઈ. સ. ૧૧૧૫ માં જે આ લેખની મિતિ છે તે યુવરાજ પદે હતા અને કેટલાક ગામાના જાગીરી તરીકે ઉપભેગ કરતા હતા. ૬૨૩ Page #647 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખો. નં. ૩૨૩-૩૨૪] (૨૧૪) : અંવલોકન, આવ્હેણુદેવના વિ. સં. ૧૨૧૮ ને નાડેલવાળા લેખમાં ડેરક સગચ્છ તથા આબુ ઉપરના લેખેમને સંરકગચ્છ અને આ ષડરકચ્છ એ બધાં એકજ છે. એમાં સંશય જેવું નથી. ગેડવાડ પ્રાંતના બાલી જીલ્લાના મુખ્ય ગામ બાલીથી વાયવ્ય કોણમાં દશ માઈલને છેટે આવેલું સાંડેરાવ એજ સદર અથવા ખંડેરક છે. તે સ્થાને આવેલા મહાવીરના મંદિરમાંના એક લેખમાં પણ આ નામ વપરાએલું દષ્ટિગોચર થાય છે. મારવાડમાં આવેલા ગામનાં નામે ઉપરથી પાડવામાં આવેલા જૈન લોકોના ગચ્છના અનેક દાખલાઓમાને આ એક છે. (૩૨૪) આ લેખના વિષયમાં એજ પુસ્તકમાં નીચે પ્રમાણે લખવામાં આવેલું છે જૈન મહાવીર-મંદિરના અગ્રભાગમાં આવેલા એક દેવગ્રહની પાસે આ લેખ મળી આવે છે. જેના ઉપર આ લેખ કેતરે છે તેનું નામ સુરભિશિલા છે. કારણ કે તેના ઉપર એક સવત્સા ગાય અને બે બાજુએ સૂર્ય તથા ચંદ્ર સ્થાપન કરેલા છે. આ લેખ કેટલેક ઠેકાણે ખંડિત થએલે છે અને અક્ષરે પણ ઘણા જીર્ણ થઈ ગયેલાં છે. પ્રથમની ત્રણ પંક્તિ સિવાય તેની કોઈ ઉપયોગિતા જણાતી નથી. અને આ ત્રણ પંક્તિઓ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. તેની મિતિ “મદદ સુરી ૧૧” એમ છે. તે વખતે કટુકદેવ મહારાજાધિરાજ હિતે અને નઠ્ઠલ નાડેલ) માં રાજ્ય કરતે હતે. તથા યુવરાજ જયતસિંહ સમી પાટી (સેવાડી ) ની અમલદારી કરતે હતે ...આ લેખની મિતિ ૩૧ તે, ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે શરૂ કરેલી સિંહસવની હેવી જોઈએ. અને તે વિ. સ. ૧૨૦૦ અગર ઈ. સ. ૧૧૯૩ ની બરાબર થાય છે. એક બીજા લેખથી એમ સિદ્ધ થયું છે કે ગોડવાડને પ્રાંત સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં આવેલે હતો તેથી આ ૩૧ મું વર્ષ સિંહસંવતનું જ છે એમ નિશ્ચિત રીતે સિદ્ધ થાય છે. ૬ ૨૪ Page #648 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ‘ગ્રહ ( ૨૧૫ ) ( ૩૨૫) આ લેખ એજ મહાવીર–મંદિરના અગ્રભાગમાં આવેલા એક બીજા દેવાલયના દ્વારની બારસાખ ઉપર કોતરેલા છે. લેખ ત્રણ પતિમાં લખાએલા હાઈ તેની પહેાળાઈ ૩' ૬" અને લખાઇ ર” છે. આ લેખ સારી સ્થિતિમાં છે અને તે નાગરી લિપિમાં લખાએલે છે. ૪ ની નિશાની ધ્યાનમાં લેવા લાયક છે, જેમકે દાદા, એઇડીયા વિગેરે, અને તે કીતિપાલના નાડોલવાળા તામ્રપત્રલેખમાં પણ વપરાએલી છે. કેટલાક વર્ષોĆ સ્પષ્ટરીતે કેાતરેલા નથી, જેમ કે પરાકાામે માં માની ડાખી ખાનુની ઉપલી લીટી નથી અને તેથી તે અક્ષર 7 જેવા દેખાય છે. ચ અને વ ને બદલે એકલા ૬ જ વાપરેલા છે. અ'તિમ પ્રાર્થનાની કડી સિવાય સર્વલેખ સંસ્કૃત ગદ્યમાં લખાએલે છે. શખ્સ સમુચ્ચય સબધી નીચેના શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે:-- C " જ્ઞાત અને મહાસાહુણીય ( પ"ક્તિ-૧ ) તથા ઝવ અને દ્વાર ( ૫`તિ–૨, ). મીા ઘણા લેખોમાં ગળતી ને અર્થ ભૂમિ કરવામાં આવે છે. મ્હારા મત પ્રમાણે તેને હિન્દીમાં · જગડુ ’ અથવા ‘જગ્યા ( ગુજરાતીમાં ) અને મરાઠીમાં ગા કહેવાય છે તેજ આ · જગતી ’ છે, સાદુળીય ના અર્થ દેશીભાષાના સાહણી ’( તમેલાના ઉપરી ) શબ્દના જેવા થાય છે. ‘ નાણા ' માં આવેલા નીલક‘ડ મહાદેવના અંદરના બારણાની માજી ઉપર કેાતરેલા લેખમાંના એ પરમારવાઁશના રજપુત રાજાઓને આ શબ્દ ઈલ્કાબ તરીકે લગાડેલા છે. આજ મદિરમાંના એક ખીજા લેખમાં નવ અને हारक શબ્દો વપરાએલા છે. આ બન્ને શબ્દો ‘ અરહટ ’ ( અરઘટ્ટ ) શબ્દની સાથે વાપ રેલા છે. આ ઉપરથી એમ સૂચિત થાય છે કે નવ અથવા નવા ના > * : જગતી ' ને! ખરા અર્થ જૈનગ્રંથામાં મુખ્ય મદિરની આસપાસ ( ચારે બાજુ ) પ્રદક્ષિણા દેવાના જે મા` હાય છે, તે છે. મારવાડમાં આને . ભમતી પણ કહે છે. કેટલીક જગ્યાએ આવે છે. સંગ્રાહક. ભ્રમણ મા પણ કહેવામાં ܕ ૬૨૫ { સેવાડી > Page #649 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખે!. નં. ૭૨૫-૩૨૬] (૨૧૬) અ જવના દાણા ’ કરવાના છે. દાર શબ્દના અર્થ મરાઠી ‘ હારા ’ ( એક જાતની ટાપલી, જેના ઉપયાગ દાણા માપવામાં થાય છે તે) થાય છે. આ હકીકતને............. એક બીજા લેખથી ) સખીતી મળે છે. ' આ લેખની મિતિ વિક્રમ સંવત્ ૧૧૯૭ ના ચૈત્રશુદી ૧ ની છે અને તે વખતે અન્ધરાજ મહારાજાધિરાજ હતા. કઠુકરાજ યુવરાજની પદ્મી ઉપર હતા. તે પછી લેખમાં ઉખલરાકની આવેલી રકમ લખેલી છે. આ ઉખલરાક, ઉત્તિમરાજના પુત્ર અને પૂવિના પાત્ર છે. આ પૂવિને મહાસાહણીયના ઈલ્કાબ લગાડેલા છે. લેખમાં, એ વશના બીજા પણ લોકોનાં નામેા લખેલાં છે. શમીપાટીના મ’દ્વિરમાંની ‘જગતી’ માં આવેલા શ્રીધનાથદેવની પૂજા માટે આ ભેટ આપવામાં આવી છે અને આ ભેટ - મદ્રાડા, મેદ્ર'ચા, છેડીઆ અને મદદડીગ્રામના દરેક ધૂપ (અરહટ) માંના એક એક · હારક ' જેટલા જવના દાણાની હતી. શમીપાટી તે ખરેખર સેવાડિ જ છે જેના ઉચ્ચાર સેવાડી પણ કરવામાં આવે છે. અને નિર્વિવાદપણે કહેવુ જોઇએ કે ધર્મનાથઢવ તે એજ દેવાલયમાં બેસાડેલા દેવ હશે જેના દ્વાર ઉપર આ લેખ કાતરેલા છે. વળી સેવાડિથી ચાર માઇલ આવેલું છેછલી તે જ છેછફિલ્મ હોવુ જોઇએ. ખીજા ગામેાના ચાક્કસ ભાસ લાગે તેમ નથી. ( ૩૨૬ ). અવલાયત, આ લેખની મિતિ સ. ૧૨૧૩, ચૈત્ર વદ ૮ ભામ ( મગળ) વારની છે. નલ ( નાડોલ ) માં દડપતિ ઇન્દ્ર અને મહ જશદેવ આદિ પંચકુલની સમક્ષ, ચાંડદેવ અને જસણાગે ( કારકુને ) લખી આપ્યું કે—સીવાડી (સેવાડી ) ના રહેનાર વણિક ( વાણિયા ) મહુણાના પુત્ર જિષ્ણુતાકે, મહાવીર દેવના મંદિરની જગતીમાં સ્થાપન કરેલા શ્રીપાર્શ્વનાથ દેવની પૂજા માટે, પિકા ( માંડવી ) માં, પ્રતિ માસ એક, એમ આર ૬૨૬ સમીપાટીની મર્ડ માસ માટે ૧૨ Page #650 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૨૧૭) [ સેવાડા રૂપીઆ આપ્યા છે. તેમાં, પ. પાલ્ડ, ગાં. માલાનિણિ, કુમારપાલ, રાજયણ, વડહરિચંદ્ર, કેહલ આદિ લેકે શાક્ષી થએલા છે. આવી હકીકત છે. લેખના છેવટના ભાગમાં એક બીજો લેખ જોડેલે છે પરંતુ તે અપૂર્ણ છે. એટલે ભાગ વિદ્યમાન છે તેમાં જણાય છે કે--વાદ્રાડા ગામના ઠકકુર (ઠાકર) આજપુત્ર મેખપાલ અને સજણપાલે પાર્શ્વનાથ દેવ (ની પૂજાદિ) માટે પાડીઆ (ગામ?) ના અરહટ પ્રતિ ૧ “જવાહર ” આ. વિગેરે હકીકત જણાય છે. (૩૭) આ લેખ, સં. ૧૨૫૧ ના કાર્તિક સુદી ૧ રવિવાર છે. આ (સેવાડિ?)ગામના લોકોએ નારીએળ વિગેરેના મૂલ્યમાંથી અમુક ભાગ પિતાના ગુરૂ શ્રી શાલિભદ્રસૂરિની મૂર્તિની પૂજા માટે શ્રી સુમતિસૂરિને આપ્યું છે. એમ હકીકત છે. (૩૨૮) સંવત્ ૧૨૯૭ ની સાલમાં સુદિ ૨ ગુરૂવારના દિવસે, રાજાઉંડ નામના ગામના વાસી ડુડ નામના રહસ્થ પિતાની સ્ત્રી તથા બીજા કુટુંબના માણસે (કે જેમનાં નામે ૯ બમાં આપ્યાં છે) રાશે દેવકુલિકા કરાવા. (૩૨૯) સંવત્ ૧૧૯૮ના આસેજ વદી ૧૩ રવિવારના દિવસે, અરિષ્ટને મિની પૂર્વની બાજુમાં આવેલી અપવારિકા (ઓરડી) ની આગળ ભીત અને દ્વારપત્ર (કમાઇ) કરવા સંબંધી સઘળા શ્રાવકેએ મળીને. નિષેધ કર્યો છે (2) પ૦ અશ્વદેવે આ લખ્યું છે. (૩૩૦) આ લેખમાં, સંવત્ ૧૩ર૧ ના ચિત્ર વદિ ૧૫ સેમવારના દિવસે, મહારાજકુલ શ્રીચાચિગદેવે, કરહેડા ગામના શ્રી પાર્શ્વનાથની પૂજા Page #651 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખા. ન. ૩૬૦ ( ૨૧૮ ) અવલાકન અથે સામપર્વના ટાંકણે નાડાલની માંડવીમાં............ કાંઇક ) દાન આપ્યાના ઉલ્લેખ છે. આ લેખ, ગુરાં (ગારજી) પીરથીરાજજીના ઉપાશ્રયમાંથી મળી આવેલા છે એમ શ્રીયુત્ ભાંડારકરે નેટ કરી છે. આમાં જણાવેલુ કરેહડા સ્થાન, મેવાડના સાયરા જીલ્લામાં આવેલુ છે અને એ સેવાડીથી તે ૮ કેસ ( મારવાડના ગાઉ) દૂર છે. એ સ્થાન એક તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ છે. ૩૨૬ થી આ ૩૩૦ સુધીના લેખે છપાયા નથી. શ્રીયુત્ ભાંડારકરની હસ્તલિખિત પ્રતિકૃતિ ઉપરથી અહિં મુદ્રિત કરવામાં આવ્યા છે. તેમના સ્થાનો લેખ સાથે ટીપેલાં ન હોવાથી અત્રે ઉલ્લેખ કરી શકાયા નથી. નાડેલાઇ ગામના લેખ. ' ગાડવાડ પ્રાંતમાં આવેલા દેસુરી જીલ્લાના મુખ્ય શહેર દેસુરીથી વાયવ્ય કેણમાં ૮ માઇલ દૂર નાડેલાઇ નામનુ એક સાધારણ ગામ આવેલું છે. એ સ્થાન ગેાડવાડ પ્રાંતના પાંચ મુખ્ય જૈન તીર્થાંમાંનુ એક છે. સમયસુંદરજી રચિત તીર્થમાળા સ્તવનમાં · શ્રીનાડાલાઇ જાદવે ’આવા વાકય દ્વારા એ તીર્થનું નામ ગણાવ્યુ છે. અને ત્યાં ' એટલે ૨૨ જાદવ મા તીર્થંકર નેમિનાથનુ ધામ જણાવ્યું છે. આ ગામમાં બધાં મળીને ૧૧ જૈનમદ્ઘિ છે. જેમાં ૯ ગામની અદર છે અને ૨ બે પર્વત ઉપર છે. આ પર્વતને લાકે શત્રુજય અને ગિરનારના નામે ઓળખે છે. ૫. શિવવિજય. જીના શિષ્ય શીલવિજયજી સ્વરચિત ‘તીમાલા’ માં આ સ્થળે નવ મદિર હાવાનુ` જણાવે છે. જેમ કે— નડુલાઇ નવ મંદિર સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર. જુના લેખામાં આ ગામના નલગિકા, નદકુલવતી, નડલાઇ, ૬૨૮ Page #652 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૧૯ ) નાડલાઈ વિગેરે જુદાં જુદાં નામે આપેલાં મળી આવે છે. “વલ્લભપુર” એવું નામ પણ આનું આપવામાં આવેલું કહેવાય છે. ગામના દરવાજાની પાસે એક મંદિર આવેલું છે જે આદિનાથના નામે પ્રસિદ્ધ છે. આ મંદિર ઘણું જુનું જણાય છે અને લોકોમાં તેના વિષે અનેક ચમત્કારી વાત કહેવાય છે જે આગળના એક લેખના અવલોકનમાં આપીશું. નબર ૩૩૧ થી ૩૪૪ સુધીના લેખે, આજ મામના જુદાં જુદાં મંદિરમાં રહેલા છે અને તેમાંના, પ્રથમ પાંચ, એપિગ્રાફીઆ ઇન્ડિકાના ઉક્ત ભાગમાં શ્રીયુત ભાંડારકરે છપાવેલા છે અને બાકીના, (૩૩૬ મે લેખ છેડીને) તેમની હસ્તલિખિત નકલે ઉપરથી પ્રથમ જ અત્રે છપાવવામાં આવ્યા છે. તે છપાયેલા લેબેનું વિવરણ પણ, સેવાડિના લેખો પ્રમાણે તેમના (ભાંડારકરના) જ શબ્દોમાં (અનુવાદ રૂપે) અત્રે આપવામાં આવે છે. (૩૩૧) આ લેખ, નાડલાઈના આદિનાથના મંદિરમાંથી મળી આવેલ છે. હાલમાં એ મંદિર આદિનાથનું કહેવાય છે પરંતુ બીજા લેખે ઉપરથી એમ જણાય છે કે પહેલાં તે મહાવીરનું મંદિર હતું. આજ મંદિરમાં આવેલા સભામંડપમાંના બે સ્તર ઉપર રહેલા એકઠામાં આ લેખ કોતરેલે છે. આ લેખની પંક્તિઓ સમાંતર આવેલી છે પણ ચેકડાની બાજુએથી વાંકી વળેલી છે અને પ્રથમ પંક્તિના કેટલાક છેલા શબ્દો એકઠાની કેરની બહાર જવાને લીધે કપાઈ ગયા છે. આ ઉપરથી એમ સૂચિત થાય છે કે આ લેખની મિતિ પછી, આ સભામ. ડપ ફરીથી સમરાવવામાં આવ્યું હશે અને તેથી આ ચેકડું સુવ્યવસ્થિત રીતે રહી શક્યું નથી. લેખની બધી પંક્તિઓ છ છે અને તેમણે ૧ પ” પહેળાઈ તથા ૪ લંબાઈ જેટલી જગ્યા રેકી છે. જુઆ, એતિહાસિક રાસ સંગ્રહ, ભાગ બીજો, ૩૩માં પૃષ્ઠ ઉપર આપેલી નોટ, Page #653 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખા. ન. ૩૩૧ ( ૨૨૦ ) અવલાકન લેખને કાતર્યાં પહેલાં પત્થરને બરાબર સાફ કરેલા જણાતા નથી અને અક્ષરો પણ કાળજીપૂર્વક કાતરવામાં આવ્યા નથી. લેખની લિપિનાગરી છે. સસ્કૃત હસ્તલેખામાં જેમ માલૂમ પડે છે તેમ આમાં પણ ચને પ ના જેવા લખેલે છે. વળી બીજી પંકિતમાં આવેલા नदूल નિદા ’ શબ્દમાંના ૪ નું રૂપ ધ્યાન ખેંચે તેવુ છે, અને તે ન ૩ માં જોયુ' તેવુ`જ છે. અતના એક પદ્ય (જેનું છંદ ખરાખર નથી ) શિવાય આખા લેખ સસ્કૃત ગદ્યમાં લખેલા છે. આખા લેખમાં એક ઠેકાણે ( પતિ-૫ ) 7 ના બદલે કરેલા છે ( ત્રમ ) અને ( ) અંત્ય વ્યંજનમાં ૩ ઉમેરેલા છે, ( પક્તિ-૫ માં થય્ ના અદલે ચઢુ ) ગાડવાડમાં મળી આવતા ગુહીલાત રાજાઓના તામ્રપત્ર ઉપરના લેખમાં આ પ્રમાણે જ કેટલાક શબ્દો મ્હે જોયા છે. ત્રીજી પતિમાં આવેલા વ 6 . અને પલિકા ’ શબ્દોના 6 : અર્થ પ્રવાહી પદાર્થો માપવાનુ આ સધી વિશેષ માહિતી માંથી મળા આવશે. આ લેખમાં એક જાતનુ માપ ’ એવા થાય છે. Barani Iulien Vol. I P. 164 ટુકા શબ્દો નીચે પ્રમાણે છેઃ–મં. ( પકિત ૩ ) રા. ને વિ. ( પતિ ૪ ) આસવાલની એક જાતના નામ તરીકે મં, ને અર્થ ભડારી થાય છે. રા. એટલે રક્ત જે રાલપુત્રને અપભ્રંશ છે અને રાજપુત જાગીર1 અને આ સમજાતું નથી. ત્રીજી પતિમાં ‘ ઘાણુક ’ શબ્દ ઘાણી ’( ઘાંચીની ઘાણી ) થાય છે. આ 6 C , રાવત રાત ’ મને એકજ છે. વિ રદ્વારાનુ' એક નામ નું પૂર્ણ રૂપ શું છે તે વપરાય છે. જેના અર્થ શબ્દ લેખામાં ઘણીવાર C દષ્ટિગોચર થાય છે. પલ આ લેખની મિતિ સંવત ૧૧૮૬ માઘ સુટ્ઠી ૫ છે. અને ચાહુમા ન વ’શના મહારાજાધિરાજ રાયપાલના પુત્રા રૂદ્રપાલ અને અમૃતપાલ તથા તેમની માતા માનલદેવીની, આ મદિરમાં આપેલી ભેટને ઉલ્લેખ કરેલો છે. દરેક ઘાણીમાંથી રાજાને મળતી અમુક પિલકામાંથી એ પલિકાની આ ભેટ કરી હતી અને તે નફુલડાગિકા ( નાડલાઇ ) ના તથા બહારના જૈન જતીએ માટે આપવામાં આવી હતી. આ ભેટમાં નીચે પ્રમાણે સાક્ષિ કરવામાં ભાવ્યા હતા. ૬૩૦ Page #654 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનતલે ખસ ગ્રહું ( ૨૨૧ ) | તોડલાઇ સમસ્તગ્રામિણાના મુખ્ય ભ૦ નાગસિવ, રા. ત્તિમટા, વિ. સિરિયા, વણિક પેસર અને લક્ષ્મણ, એમ જણાય છે કે આ ગામના પંચા હતા. ( ૩૩૨ ) આ લેખ નાડલાઇના નેમિનાથના દેવાલયમાંથી મળી આખ્ય છે. ત્યાંના લોકો આ નેમિનાથને જાદવજી ના નામે આળખે છે. . આ મંદિર ગામથી અગ્નિકાણમાં આવેલી એક ટેકરી ઉપર છે. તેમાં, ૯" પહેાળા તથા ૧-૧૧ " લાંબા શિલાપટ્ટ ઉપર ૨૬ ૫તિમાં આ લેખ કેતરેલા છે. લેખની લિપિ નાગરી અને ભાષા સસ્કૃત છે. માત્ર એકજ ખાખત ધ્યાન આવા લાયક છે અને તે મનુત્તમ્ ( પિત ૨૨ ) વાકય છે. વિરલ અથવા અજ્ઞાત શદે નીચે પ્રમાણે :- • મરે ' ( પ'કિત-૯ ) શ (૫તિ ૧૧) કામત્મ્ય (પકિત ૧૨) ‘ ભાકતાર ના શો અર્થ હશે તે સૂચિત થતા નથી. શેક’ ને અર્થ સંસ્કૃત શિક્ય ” થાય છે ( જેના અર્થ --એક વાંસની - લાકડીના બે છેડાથી લટકાવેલા દેરડાના ગાળા, અને તેમાં ભરેલે બેજો પણ થાય ) મ્હારા મત પ્રમાણે ' આભાવ્ય ના અર્થ આવક થાય છે. આ શબ્દ વિ. સ. ૧૨૦૨ ના માંગરેળના લેખમાંના બે ત્રણ વાકયામાં વપરાઅલે છે. વળી ભિન્નમાલના લેખ ન, ૧૨ તે ૧૫ માં પણ આ શબ્દ નજરે પડે છે. તેમજ પતિ ૮ તથા ૨૧ માં આવેલા રાઉત શબ્દ ધ્યાન ખેંચે તેવે છે. તે ખરેખર શબ્દનો અપભ્રંશ છે, અને તેને અર્થ રાજપુત થાય અહિ તે શબ્દ જાગીરદાર ’ ના અર્થમાં વપરાએલા છે. , રાજપુત્ર છે; પણ " આ લેખની શરૂઆતમાં સર્વજ્ઞ નેમિનાથની સ્તુતિ કરવામાં આવી છે. તેની મિતિ વિ. સ. ૧૧૯૫ આ શ્રિનવદિ ૧૫ એમવાર છે, તે વખતે મહારાજાધિરાજ રાયપાલદેવ નન્નુલડાગિકાના સ્વામી હતા એમ ઉલ્લેખ છે. આગળ તેમાં જણાવેલુ છે કે--શ્રી નેમિનાથના ગ્રુપ, દીપ, નવેદ્ય, પુષ્પ અને યુક્ત વિગેરે માટે રાઉત ઉધરણ (ગુહીલ વંશના ) ના પુત્ર ડક્કુર રાજદેવ પાતાના પુણ્યાર્થે નાલાઇથી અગર C 2 #31 : ܕ Page #655 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખા. ન. ૩૩૨-૩૩૩ ( ૨૨૨ ) નાડલાઈ જતા બલદાના બોજા ઉપરના કરના વિસમા ભાગ ભેટ તરીકે આપ્યા. પછી ભવિષ્યમાં થનારા રાજાઓને આ ભેટ ચાલુ રાખવા માટે વિનતી કરવામાં આવી છે. પછી લેખકનુ' નામ જે પાસિલ છે તે આપેલુ છે. તેના બાદ રાજદેવના હસ્તાક્ષર આવે છે. અહિં તેને રાઉત કહેલા છે. પછી જોશી હૃદુપાના પુત્ર ડુગીની સાક્ષી છે. છેલ્લી ત્રણ પતિ સ્પષ્ટ સમજાય તેવી નથી. ( ૩૩૩ ) આ લેખ નાડલાઇમાં અદિનાથના દેવાલયમાંથી મળી આવેલા છે. જે ચાકડા ઉપર પ્રથમના લેખ કતરેલો છે તેની સામેની બાજુએ આ લેખ આવલે છે. લેખ ૬ પતિમાં લખેલા હોઇ ૧૯′′ પહાળે તથા ૪” લાખો છે. જ્યારે મ્હે પ્રથમ આ લેખ જોચે ત્યારે હેમાં પ્લાસ્તર ભરવામાં આવેલુ` હતુ` પછી અમારા વાંચવા માટે આ પ્લાસ્તરને દૂર કરવાની જરૂર પડી હતી ! લેખની લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. છેલી કડી પદ્યમાં છે પર`તુ તેનુ' ત્રીજી' ચરણ નિયમ રહિત છે. મા કીને બધા ભાગ ગદ્યરૂપે છે. તેમાં ચરુ ને બદલે તુ વાપરેલા છે. ત્રીજી કિતમાં વલ્ડ અને હા એવા વિચિત્ર શબ્દો આવેલા છે. વરુ એ વરુને બદલે ભૂલથી વાપરેલું લાગે છે અને રું એવા તુ' ટુકુ રૂપ છે. બીજી પકિતમાં નારા શબ્દ વાપરેલા છે જેના અર્થ એક જાતનુ વજન થાય છે. નં. ૧૧ ના લેખમાં આ શબ્દ વપરાએલે છે. ચાલુયવ‘શના રાજા કર્ણદેવની નકભેટમાં નીચે પ્રમાણે શબ્દો છેઃપાછા ૧૨ મૃતિ ર૪ તિ ચતુષ્ટય મુનિ-અહિં પણ તે શબ્દના એજ અર્થ થાય છે. લોકાને પૂછપરછ કરતાં હૅને નીચે પ્રમાણે અર્થ મળ્યા છે:-- ૪ પાઇલા=૧ પાયલી ૫ પાયલી–૧ માણા સુઇ ૪ માણા-૧ ૨ સઇ-૧ મણ અવલાકન ૬૩૨ Page #656 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૨૨ ૩) નાડલાઈ વિશાપક” શબ્દ ધ્યાન ખેચે તેવે છે. આ શબ્દ બીજા લેખમાં પણ આવેલ છે. તે એક શિકે છે જેની કિંમત તે વખતમાં ચાલતા એક રૂપિઆના વીસમા ભાગ જેટલી થાય છે. આ લેખની મિતિ વિ. સં. ૧૨૦૦ જેક સુદિ ૫ ગુરૂવાર છે. તે વખતે મહારાજાધિરાજ રાયપાલદેવ રાજ્ય કરતા હતા. એમ જણાય છે કે, રાઉત રાજદેવ પિતાની માતાના માટે કરેલા રથયાત્રાના ઉત્સવમાં ત્યાં આવ્યું હતું, ત્યારે તેણે મહાજને, ગ્રામલેક અને પ્રાંતના લેકેની સમક્ષ, પિતાને મળતી પાઈલાની કિંમતમાંથી એક વિશોપકના શિક્કાની તથા દરેક ઘાણીમાંથી મળતી તેલની પળમાંથી બે પાલિકાની ભેટ કરી હતી. ( ૩૩૪) ઉપરનો લેખ જે એકઠા ઉપર કતરેલે છે તેનાજ ઉપર આ લેખ પણ આવેલ છે. તે પાંચ પંક્તિઓમાં લખેલે છે અને ૧૮” પહેબે તથા ૪” લાંબે છે. લિપિ નાગરી છે. અંતમાંની આશિર્વાદવાળી કડી શિવાય બાકી બધો ભાગ સંસકૃત ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે, ૨ ની પછીનું વ્યંજન બેવડું કર્યું છે અને પાંચમી પંક્તિમાં ચા, ને બધલે તુ શબ્દ વાપરે છે. અજ્ઞાત અથવા વિરલ શબ્દમાં એક દેશી શબ્દ છે જે ત્રીજી લીટીમાં છે. તથા કિરાડઉઆ અને “ગાડ ” એવા બે શબ્દો થી પંક્તિમાં છે ગાડ ” નો અર્થ ગાડું થાય છે. અને મને ખબર મળી તે પ્રમાણે કહે છું કે, “ કિરાડઉઆ ” એટલે “કિરાડવા” અગર “કિરાણ” છે જેને અર્થ ગુંદર, લવિંગ, કાસીમરી, પીપર વિગેરે કરીયાણું થાય છે. “દેશી ” શબ્દને અર્થે સુસ્પષ્ટ નથી. તેને “મંડળ ” એ અર્થ હું કરવા લલચાઉં છું અને પ્રતિહાર ભેદેવને પહેલા લેખમાં તથા ચાહમાન વિગ્રહરાજના હર્ષલેખોમાં એજ અર્થમાં તે વપરાએલે છે. આ અર્થ અહિં સારી રીતે બંધ બેસતે છે. આ મંદિરના એક બીજા લેખમાં પણ આ શબ્દ, આજ અર્થમાં વાપરે છે. બીજો શબ્દ “લમાન ” છે જેનો અર્થ-કર (લાગ)નું પ્રમાણ (માન) થાય છે, ૬૩૩ Page #657 -------------------------------------------------------------------------- ________________ તીર્થના લેખે. નં. ૩૩૪-૩૩પ ] (૨૨૪) અવલેક્સ, લેખના પ્રારંભમાં “ સંવત ૧૨૦૨ આસે વદિ ૫ શુક્રવાર ની મિતિ આપેલી છે. તે વખતે રાયપાલદેવ મહારાજાધિરાજ હતું અને રાઉત રાજદેવ નલડાગિકા (નાડલાઈ)ને ઠાકુર હતા આ લેખને હેતુ એ છે કે અભિનવપુરી, બદારી અને નાડલાઈના વણજાર કે (વણજારા)ની “ દેશી ” ની સમક્ષમાં રાજદેવે મહાવીરના દેવાલયના પૂજારી અને યતિઓના માટે બળદે ઉપર ભરીને લઈ જતા દરેક વીસ પાઈલા ઉપર બે રૂપીઆ તથા “ કિરાણા ” થી ભરેલા દરેક ગાડા ઉપર એક રૂપીઓ એમ બક્ષીસ આપી. “ બદારી ” કદાચ નાડલાઈની ઉત્તરમાં આઠ માઈલે આવેલું બેરલી હોઈ શકે. અભિનવપુરીની નિશાની મળી શકી નથી. (૩૩૫) આ લેખ, નાડલાઈથી અગ્નિકેણમાં આવેલી ટેકરી ઉપરના નેમિનાથ ઉફે “ જાદવા ના દેવાલયમાં એક સ્તંભ ઉપર કોતરેલ છે. લેખની એકંદર ૧૬ પંકિતઓ છે, અને તેની પહોળાઈ ” અને લંબાઈ ૧ર” છે. તે નાગરિલિપિમાં લખેલે હોઈ સંસ્કૃત ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે-દરેક પતિને આરંભ ઉભી બે રેખાઓથી અંકિત છે. વિશેષમાં રૂની પછી આવેલા વ્યંજને બેવડાએલાં છે. તથા બે વખત ૩ ના બદલે ટુ વાપરે છે, જેમ કે, મન્ના બદલે કીમ (પંકિત ૭) અને નાના બદલે સાવ (પકિત ૧૫). - પ્રારંભમાં મિતિ આપી છે તે નીચે પ્રમાણે –-વિ. સં. ૧૪૪૩ ના કાતિક વદિ ૧૪ ને શુક્રવાર. તેની આગળ એમ કહેવામાં આવ્યું છે કે, ચાહમાનવંશના મહારાજાધિરાજ વણવીર દેવના પુત્ર રાજા રણવીરદેવના રાજ્યમાં આ લેખ કરવામાં આવ્યો છે. બૃહદગચ્છના આચાર્ય માનતંગસૂરિની વંશપરંપરામાં થએલા ધર્મચંદ્રસૂરિના શિષ્ય વિનય ચંદ્રસૂરિએ યદુવંશવિભૂષણ શ્રી નેમિનાથના આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. ૬૩૪ Page #658 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૨૫) [ નાડલાઈ આ લેખ, પૂર્વોકત આદિનાથના મંદિરના રંગમંડપમાં ડાબી બાજુએ આવેલી ભીતમાં એક થાંભલે છે તેના ઉપર કોતરેલે છે. આ લેખ ૯ ઇંચ પહોળી અને ૪ ફુટ ૮ ઇંચ લાંબી જેટલી જગ્યામાં લખાએલે છે. એની એકંદર પ૬ પતિઓ છે. લેખના મથાળે બે પાદ-આકૃતિઓ (પગલાં) કાઢેલી છે. - આ લેખમાં, મેવાડના રાજાઓની વંશાવલી આપેલી છે તેથી તેની ઉપયોગિતા જરા વધારે માનવામાં આવી છે, અને એ જ કારણથી તે અત્યાર સુધીમાં ઘણાં પુસ્તક–રીપેર્ટો વિગેરેમાં છપાઈયથેષ્ટ પ્રસિદ્ધિ પામી ચુકી છે. લેખને સાર–અર્થ આ પ્રમાણે છે – પ્રારંભમાં, યશભદ્ર નામના આચાર્યના ચરણકમલને નમસ્કાર કરવામાં આવ્યું છે. પછી લેખની મિતિ આપી છે. જે “ સંવત્ ૧૫૯૭ ના વૈશાખ માસ, શુક્લપક્ષ ૬ સોમવાર અને પુનર્વસુ નક્ષત્ર” વાળી છે. મિતિ પછી સંડેરક ગચ્છની આચાર્યપરંપરા આપવામાં આવી છે. તેમાં, પ્રથમ યશભદ્ર નામના એક મહાપ્રતાપી આચાર્ય થઈ ગયા હતા, તેમનું પ્રશંસાત્મક વર્ણન છે. જણાવવામાં આવ્યું છે કે, તે આચાર્ય આ કલિકાલમાં સાક્ષાત્ ૌતમગણધરના બીજા અવતાર રૂપે હતા. બધી લબ્ધિઓના ધારક અને યુગપ્રધાન હતા. તેમણે અનેક વાદિઓને વાદમાં જીત્યા હતા. ઘણાક રાજાએ તેમને ચરણમાં પિતાનું મસ્તક નમાવતા હતા. ખંડેરકગના નાયક હતા. તેમની માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશવીર હતું. તે યશભદ્રસૂરિના શિષ્ય શાલિરિ નામે આચાર્ય થયા. તેઓ ચાહમાનવંશના હતા અને બે બદરી દેવીના પ્રસાદથી તેઓ સૂરિપદ પામ્યા હતા. એ શાલિસૂરિના શિષ્ય સુમતિસૂરિ, તેમના શિષ્ય શાંતિસૂરિ, તેમના ઇશ્વરસૂરિ, આવી રીતે અનેક આચાર્યો થયા. તેમાં ફરી એક શાલિસૂરિ થયા અને તેમના શિષ્ય સુમતિસૂરિ અને તેમના પુનઃ શાંતિસૂરિ થયા કે જેમના સમયમાં આ લેખ કરવામાં આવ્યું. ૬૩૫ Page #659 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખ. નં. ૩૩૭] (૨૨૬). અવલોકન, અહીંથી પછી મેવાડના રાજવંશની નામાવલી આપવામાં આવી છે. તેમાં પ્રથમ જણાવ્યું છે કે, શ્રીમેદપાટ (મેવાડ) દેશમાં, સૂર્યવંશીય મહારાજા શિલાદિત્યના વંશમાં પૂર્વે ગુહિદત્ત, રાઉલ, બપ્પ અને ખુમ્માણનામના મહેટા રાજાઓ થઈ ગયા. તેમના વંશમાં પાછળથી રાણ હમીર, ખેતસીહ, લષમસીહ અને મેકલ થયા. મકલ પછી રાણા કુંભકર્ણ થયે અને તેને પુત્ર રાયમલ્લ થયે. આ રાયમલ્લ તે વખતે રાજ્ય કરતું હતું અને પુત્ર પૃથ્વીરાજ યુવરાજ પદ ભેગ વતે હતે. આના પછી લખવામાં આવ્યું છે કે–ઉકેશવશ (ઓસવાલ જ્ઞાતિ) ના ભંડારી ગોત્રવાળા, રાઉલ લાખણના પુત્ર મંત્રી સુદાના વશમાં થએલા મયુર નામના સેઠને સાકૂલ નામે પુત્ર છે. તેને સીહા અને સમદા નામના બે પુત્ર થયા. તેમણે, ઉપર જણાવેલા યુવરાજ પૃથ્વીરાજની આજ્ઞાથી કર્મસી, ધારા, લાખા આદિ પિતાના કૈટુંબિક બંધુઓની સાથે, નંદકુલવતી પુરી (નાડલાઈ) માં, સંવત્ ૯૬૪ની સાલમાં યશભદ્ર સૂરિએ મંત્રશક્તિદ્વારા લાવેલી અને પાછળથી, મં. સાયરે કરાવેલા દેવકુલિકાઆદિના ઉદ્ધારના લીધે તેના જ નામે પ્રસિદ્ધિ પામેલી “સાયરવસતિ” માં, આદિનાથ તીર્થકરની પ્રતિમા સ્થાપન કરી. તેની પ્રતિષ્ઠા, ઉપર જણાવેલા શાંતિસૂરિના શિષ્ય ઈશ્વરસૂરિએકે જેમનું બીજું નામ દેવસુંદર પણ હતું—-કરી. છેવટે જણાવ્યું છે કે–આ લધુ પ્રશસ્તિ પણ એ ઈશ્વરસૂરિએજ લખી છે અને સૂત્રધાર સોમાએ કરી છે. આ લેખમાં જણાવેલા ખંડેરકગ૭ને આચાર્ય યશભદ્રસૂરિના સંબંધમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ વિધર્મસૂરિના નામે પ્રસિદ્ધ થએલ એતિહાસિક રાસસંગ્રહ ભાગ ૨ જે, જે. (૩૩૭) આ લેખ, એજ મંદિરમાં મૂલ-નાયક તરીકે વિરાજિત આદિનાથની પ્રતિમા ઉપર લખેલ છે. મિતિ, સં૦ ૧૬૭૪ ના માઘ વદિ ૧, ગુરૂવાર, ૬૩૬ Page #660 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૨૨૭) [નાલાઈ ની છે. ઓસવાલ જ્ઞાતિના ભંડારી ગોત્રવાળા સાયર સેઠના વંશમાં થએલા સંકર આદિ પુરૂષોએ, આ આદિનાથની પ્રતિમા કરાવી છે અને તપાગચ્છીય આચાર્ય વિજયદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. એટલી હકીકત છે. (૩૩૮-૩૯) આ બંને નબર નીચે જે ન્હાના ન્હાના લેખે કે વાક્ય આપેલાં છે, તે એજ મંદિરની આજુ બાજુ આવેલી દેવકુલિકાઓ ઉપર કેતરેલા છે. આ લેખ કે વાક્યમાં જણાવેલું છે કે-સં. ૧૫૬૮-૬૯ અને ૭૧ ના વર્ષોમાં તપાગચ્છની કુતબપુરા શાખાવાળા આચાર્ય ઈન્દ્રનંદિસૂરિ તથા તેમના શિષ્ય સભાગ્યનંદિસૂરિ અને પ્રમદસુન્દરના ઉપદેશથી, ગુજરાતના, પાટણ, ચંપકદુર્ગ (ચાંપાનેર ), વિરમગામ, મંજિગપુર (મુંજપુર), સમી અને મહમદાબાદના સંઘેએ અમુક અમુક દેવકુલિકાઓને જીર્ણોદ્ધાર કર્યો, તથા નવી કરાવી. નાડલાઈની પૂર્વ બાજુએ જે ટેકરી આવેલી છે તેના મૂળમાં, ગામની પાસે જ એક સુપાર્શ્વનાથનું મંદિર છે. તેના સભામંડપમાં મુનિસુવ્રત તીર્થકરની એક પ્રતિમા સ્થાપિત છે તેને ઉપર, આ નં. ૩૪૦ વાળ લેખ કતરેલ છે. લેખની ૪ લાઈને છે અને તેમાં જણવેલી હકીક્ત એટલીજ છે કે-મહારાજાધિરાજ અભયરાજ જ ના રાજ્યમાં. સં. ૧૭૨૧ ની સાલમાં, પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના અને નાડલાઈના રહેવાસી સાનાથાકે આ મુનિસુવ્રત તીર્થંકરનું બિંબ કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા ભટ્ટારક વિજય [ પ્રભ?] સૂરિએ કરી. (૩૪૧) આ નાલાઈ ગામની પૂર્વે એક જુના કિલ્લાનાં ખડે પડ્યાં * શ્રીયુત ડી. આર. ભાંડારકરના મતે આ અભયરાજ તે મેડતીયો અભરાજ છે જે નાડલાનો જાગીરદાર હતો. ૬ 39 Page #661 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખે.. ન. ૩૪૧-૩૪૩ ] ( ૨૨૮) અવલાકન છે. આ કિલ્લાનાનિગરા ચૈાહાણાએ અધાબ્યા હતા એમ સભળાય છે. આ કિલ્લાની ટેકરીને લેકે જેકલ કહે છે અને ત્યાંને જૈન સમુદાય શત્રુંજ્ય પર્યંત જેટલીજ તેને તીર્થભૂત માને છે. આ કિલ્લાની અંદરજ એક આદિનાથનુ મ્હાટુ' મદિર છે અને તેમાં મૂલનાયક તરીકે વિરાજ માન પ્રતિમા ઉપર આ નં. ૩૪૧ ને! લેખ કોતરેલા છે. લેખના ભાવાર્થ આ પ્રમાણે છે:--- સ. ૧૯૮૬ ના વર્ષમાં, મહારાણા જગસ હજીના રાજ્યમાં, તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિના ઉપદેશથી નાડલાઈના જૈન સથે, જેખલ પર્યંત ઉપર આવેલા જીણુ મંદિર, કે જે પૂર્વે સંપ્રતિ રાજાએ 'ધાવ્યુ' હતુ, તેના પુનરૂદ્ધર કર્યાં અને તેમાં ફરી આદિનાથની નવીન પ્રતિમા સ્થાપિત કરી. તેની પ્રતિષ્ઠા ઉક્ત વિજયદેવસૂરિએ જ, પોતાના વિજયપ્રભસૂરિ આદિ શિષ્ય પરિવાર સાથે રહીને, કરી છે. ( ૩૪૨ ) નાડલાઈ ગામની બહાર આવેલા પૂર્વોક્ત આદિનાથના મંદિરમાંના સભામડપમાં, જ્યાં આગળ ૩૩૩-૪ નખરના લેખા આવેલા છે ત્યાંજ, આ લેખ પણ કોતરેલા છે. લેખની ૬ પાક્તિએ છે અને મિતિ સવત્ ૧૨૦૦ ના કાર્તિક વિદે છ રિવવાર, ની છે. લેખમાંની હકીકત પણ ૩૩૩ ન”. વાળા લેખના જેવી જ છે. અર્થાત્ મહારાજાધિરાજ રાયપાલદેવના રાજ્યમાં, તેના જાગીરદાર ઠાકુર રાજદેવની સમક્ષ નાડલાઇના સમસ્ત મહાજનોએ મળીને દેવ શ્રીમહાવીરના મંદિર માટે, ઘી, તેલ, લવણુ, ધાન્ય, કપાસ, લેહ, ગોળ, ખાંડ, હીગ, મજી આદિ વ્યાપારની દરેક ચીજમાંથી અમુક પ્રમાણ ભેટ આપવુ' એવુ‘ હરાવ્યુ છે. ( ૩૪૩ ) આ લેખ પણ, એ જ જગ્યાએ કાતરેલા છે. મિતિ સ. ૧૧૮૭ ના ફાલ્ગુન સુદિ ૧૪ ગુરૂવાર, ની છે. એમાં જણાવ્યુ` છે કે--"ડેરક ગચ્છના દેશી ચૈત્યમાં સ્થિત શ્રીમહાવીરદેવની પૂજાથે, મારકરા ગામની ૬૩૮ Page #662 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનન્ટેનલે ખસ ગ્રહ, ( ૨૨૯ ) નાડલાઈ દરેક ઘાણીમાંથી નિકલતા તેલના ? ભાગ, ચાતુમાણુ ( ચાહાણુ ) પાપયાના પુત્ર વિશરાફે બક્ષીસ તરીકે આપ્યું છે. ઇત્યાદિ. ( ૩૪૪) આ લેખ, એજ મંદિરના રંગમંડપમાં પેસતાં ડામાં હાથ તરફ કાતરેલા દષ્ટિએ પડે છે. તપાગચ્છના યતિ માણિક્યવિજયના શિષ્ય જિતવિજયના શિષ્ય કુશલવિજયના ઉપદેશથી, સ. ૧૭૬૫ ના વૈશાખ માસમાં, ઉકેશ જ્ઞાતિના વેહરાગેાત્રવાળા સાહ. ઠાકરસીના પુત્ર લાલાએ, સાનાના કળશ કરાવ્યા તથા સતરભેઢી પૂજા ભણાવી વિગેરે હકીકત છે. આ આદિનાથના મંદિર વિષયમાં, એ પ્રદેશમાં એક ચમત્કારિક દંતકથા ચાલે છે. એ દંતકથા, આકિલાજીકલના વેસ્ટન સલના સન ૧૯૦૫-૦૯ ના પ્રોગ્રેસ રિપોર્ટમાં, શ્રીયુત ડી. આર. ભાંડારકરે પણ નોંધેલી છે. તેથી વાચકેાના જ્ઞાનની ખાતર, ઉક્ત રિપોર્ટમાંથી તેટલા ભાગ અત્ર આપવામાં આવે છે. એ ઉપર જણાવેલા અદનાથના મંદિરની થોડેક છેટે બ્રાહ્મણાનુ એક તપેશ્વર મહાદેવના નામે મદિર છે, તે મ`દિર અને આ આદિનાથના મંદિરના દંતકથામાં પરસ્પર સ'ખ'ધ કહેવાય છે તેથી તે અને મદિરાની નોંધ એક સાથે જ લેતાં શ્રીચુત ભાંડારકર લખે છે કે- તપેશ્વર અને આદીશ્વરનાં બે દેવાલયો વિષે કહેતાં જણાવવુ જોઇએ કે, તપેશ્વરનુ દેવાલય બ્રાહ્મણી છે. તે પૂર્વાભિમુખ છે. તેમાં મધ્યભાગમાં મુખ્ય માઁદિર છે અને તેની આજુ બાજુ ગેાળ ફરતા પ્રદક્ષિણા મા છે. મદિરને મંડપ અને કમાના છે. મડપની આસપાસ શ્રીજી દેવકુલિકાઓ આંધેલી છે. આ દેવકુલિકાઓમાંથી ઉત્તર દક્ષિણ માન્જીની દેવકુલિકાઓમાં સૂર્ય અને ગણપતિની મૂર્તિઓ છે. 66 બીજું દેવાલય આદીશ્વરનુ જૈન દેવાલય છે. આ એ દેવાલય વિર્ષ દંતકથા ચાલે છે કે એક વખતે એક જૈન યુતિ શૈવ ગેાસાંઈની ૬૩૯ Page #663 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખ. નં. ૩૪૪ ] (૨૩૦) અવલોકન વચ્ચે મંત્ર પ્રગમાં પરસ્પરની કુશળતા વિષે વાદ-વિવાદ થયે. તેઓએ પિતાની શક્તિ દેખાડવા માટે, દક્ષિણ મારવાડના મલાણીના ખેડમાંથી બને જણાએ પોતપોતાના મતના આ મંદિરે, મંત્ર બલથી આકાશમાં ઉડાડયાં અને એવી પ્રતિજ્ઞા કરી કે સૂર્યોદય પહેલાં નાડલાઈ પહોંચીને તેની ટેકરી ઉપર, જે પ્રથમ પિતાનું મંદિર સ્થાપન કરશે, તેની જીત થએલી ગણાશે. બંને જણાએ ત્યાંથી મંદિરે એક સાથે ઉડાડ્યાં પરંતુ શિવ ગોસાઈ, જૈન યતિની આગળ નિકળે અને નાડલાઈની ટેકરી પાસે આવી ઉપર ચઢવા જતા હતા તેટલામાં જૈન યતિએ મંત્રવિદ્યાથી કુકડાને અવાજ કર્યો. તેથી ગોસાંઈ વિચારમાં પડે અને સૂર્યોદય થયે કે શું તે જેવા મંડે એટલામાં જૈન યતિનું મંદિર પણ તેની બરાબર આવી પહોંચ્યું અને સૂર્યોદય થઈ જવાના લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પિત પિતાના મંદિરે સ્થાપન કર્યા. આ દંતકથાને લગતી એક કડી પણ ત્યાંના લેકો વારંવાર બેલ્યાં કરે છે તે આ પ્રમાણે संवत दश दहोत्तरो वदिया चोरासी वाद । खेडनगर थी लाविया नाडलाई प्रासाद ।।" આ દંતકથામાં જણાવેલી જેન યતિ સંબધી હકીક્ત તે ડેરક ગચ્છના યશોભદ્રસૂરિને ઉદ્દેશીને છે. સોહમકુલરત્નપટ્ટાવલિને લેખક પણ આ હકીક્તનું સૂચન કરે છે અને તેણે પણ આ કડી આપેલી છે. પરંતુ તેની આપેલી કડીમાં ઉત્તરાદ્ધ, આ કડી કરતાં જુદે છે. તે લખે છે કે . वल्लभीपुरथी आणियो ऋषभदेव प्रासाद । પરંતુ, યશોભદ્રસૂરિના રાસ લખનાર કવિ લાવણ્યવિજય આ હકીકત આપતા નથી જ્યારે તેમના ચમત્કારની બીજી ઘણી હકીકતે આપે છે. તથાપી લાવણ્યસમયના સમયમાં એ માન્યતા તે અવશ્ય પ્રચલિત હતી કે, આ મંદિર યશોભદ્રસૂરિ પિતાની મંત્રશક્તિથી બીજે ઠેકાણેથી ઉપાડીને લાવ્યા હતા, કારણ કે, ઉપર ૩૩૬ નંબરવાળા ૬૪૦ Page #664 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજેનલેખસંગ્રહ, ( ૨૩૧ ) [ નાડલાઈ લેખમાં, જે સ’. ૧૫૯૭ માં લખવામાં આવ્યેા છે, સ્પષ્ટ જણાવ્યુ છે કે, સ. ૯૬૪ માં, આ મદિરે શ્રીયશેભદ્રસૂરિ મશકિતથી અહિં લાવ્યા હતા. < આ દંતકથા કે માન્યતાની સાથે આજે આપણને કાંઈ સબધ નથી. આપણે તે આટલુ કહી શકીએ કે વિક્રમના બારમા સૈકાથી તો આ મ ́દિર વિદ્યમાન હોવાના પુરાવાઓ આપણને મળે છે. સાથી જુના લેખ ( નં. ૩૪૩) છે તેની મિતિ ૧૧૮૭ ની છે, તેથી તે તારીખની પહેલાં કોઈ પણ વખતે એ મઢિરની સ્થાપના ત્યાં થઈ છે એ નિર્વિવાદ છે. વિશેષમાં એ પણ જાણવા જેવુ છે કે હાલમાં એ મદિર આદિનાથના નામે પ્રસિદ્ધ છે, પરંતુ તે વખતે મહાવીરના નામે પ્રસિદ્ધ હતું. કારણ કે રાયપાલ રાજાના વખતના જે લેખા, એના સભામ`ડપમાં કેાતરેલા છે તે બધામાં આને “ મહાવીર ચૈત્ય ’ તરીકે જ ઉલ્લેખેલા છે. પાછળથી જયારે મંત્રી સાયરે છŕદ્ધાર કર્યાં હશે ત્યારે તેણે મહાવીરદેવના સ્થાને આદિનાથની સ્થાપના કરી હશે. પરતુ ન. ૩૩૮-૯ વ:ળા લેખે ઉપરથી એમ જણાય છે કે સાયરના કરાવેલા ઉદ્ધાર પૂર્ણતાએ પહોંચ્યું! લાગતા નથી અને તેથીજ ગુજરાતના ચાંપાનેર, મહમદાબાદ, વીરમગામ, પાટણ, સમી અને મુજપુર આઢિ ગામાના જુદા જુદા સ`ઘાએ તેની પૂર્ણતા કરી છે. અને એજ સમયમાં સાયરના પુત્રાએ, ૩૩૬ મા લેખમાં જણાવ્યા પ્રમાણે, મુખ્ય મંદિરમાં આદિનાથની પ્રતિમા સ્થાપન કરી. પરંતુ ૩૩૭ નંબરવાળા લેખ ઉપરથી જણાય છે કે એ પ્રતિમા પણ લાંબા સમય સુધી સ્થિત રહી શકી નથી અને તેથી લગભગ પાણા સૈકા જેટલા કાલ પછી ફરી તેમનાજ વ'શોએ સ. ૧૬૭૪ માં પુનઃ આદિનાથની નવી પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. આ લેખેથી એ પણ જાણવા જેવુ છે કે- મદિરના આવી રીતે ત્રણે વખતે થએલા સ્મારકામમાં મુખ્ય કરીને એકજ વશના લેાકેાએ ભાગ ભજવ્યે છે તેથી એમ અનુમાનાય છે કે એ દ્વિરસાથે એ વશને ખાસ સબ્ધ હોવા જોઇએ, ૬૪૧ Page #665 -------------------------------------------------------------------------- ________________ ગામના લેખા, ન. ૩૪૪ ] (૨૩૨ ) અવલાકન, મત્રી સાયર 'ડારીગેાત્રને હતેા. લેખમાં જણાવ્યા પ્રમાણે રાવલ લાખણુની સતતિમાં તે થએલા હતા. મારવાડના ભડારીએ આજે પણ પેાતાને રાઉલ લાખણુની સતત માને છે અને કહે છે કે અમને યશોભદ્રસૂરિએ જૈન કર્યાં છે. આ રાઉલ લાખણ નિઃશક રીતે નાડાલના ચૈાહાણુ હતા. યશેાભદ્રસૂરિના મુખ્ય શિષ્ય શાલિસૂરિને પણ ચાહુમાન વશના શ્રંગાર-સ્વરૂપ લખ્યા છે તેથી ચાહમાનાને અને ષરગચ્છના પરસ્પર વિશેષ સંબધ હતા એમ જણાય છે. સંભવ છે કે એજ ચાતુમાને પાછળથી ભડારી કહેવાયા હોય. અસ્તુ. ( ૩૪૫ ) આ નખરવાળે! લેખ મારવાડ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલા રત્નપુર નામના એક ગામમાં આવેલા છે. થોડાં વર્ષો પહેલાં, ભાવનગર રાજ્ય તરફથી પ્રકટ થએલા પ્રાકૃત અને સંસ્કૃત લેખાને સંગ્રહ નામના પુસ્તકમાંથી આના અમે ઉતારા કરેલા છે. 'દ 27 વાસ્તવિક રીતે જોતાં આ કાંઇ ખાસ જૈન લેખ નથી. કારણકે . પ્રથમ તે એ શિવના મંદિરમાં કતરેલા છે અને ખીજુ એની લેખનપદ્ધતિ પણ તદનુકૂળ છે. પરંતુ આ સંગ્રહુમાં એને સ્થાન આપવાનુ કારણ એ છે કે એક તે આમાં સુપ્રસિદ્ધ જૈન નૃપતિ કુમારપાળનુ” નામ છે અને શ્રીજી', જેમના પ્રયત્નથી આ લેખમાં આવેલી જીવહિંસા પ્રતિમધક આજ્ઞા કરવામાં આવી છે. તેએ જૈન હતા. ત્રીન્તુ, જેનાનીજ લાગણી ઉન્નસિત કરવા માટે આમાં જાહેર કરેલું ક્રમાન કાઢવામાં આવ્યું છે. આના પછીને લેખ પણ એજ પ્રકારના છે. લેખને ભાવાર્થ આ પ્રમાણે છેઃ-~~ મહારાજાધિરાજ, પરમભટ્ટારક, પરમેશ્વર, પાર્વતીપતિ લખ્ય પ્રેહપ્રતાપ શ્રી કુમારપાળદેવના રાજ્ય સમયે, મહારાજ ભૂપાલ શ્રી રાયપાલદેવની હુકુમતમાં આવેલા રત્નપુર નામના સંસ્થાનન ૬૪૨ Page #666 -------------------------------------------------------------------------- ________________ રતનપુરને લેખ. નં. ૩૪૫] (૨૩૩) અવલોકન. કરી , પ્રાણિક કયફળ વદિ ૧૩ માલિક પૂનપાક્ષદેવની મહારાણી શ્રી ગિરિજાદેવિએ સંસારની અ. સારતાને વિચાર કરી, પ્રાણિઓને અભયદાન (જીવિતદાન) આપવું એ મહાદાન છે એમ સમજી, નગરનિવાસી સમસ્ત બ્રાહ્મણો, આચાર્યો (પૂજારીઓ?) મહાજને, તંબેલિઓ વિગેરે પ્રજાજનેને બોલાવી તેમની સમક્ષ આ પ્રકારે શાસન (ફરમાન) પત્ર કર્યું કે, (આજ) અમાવસ્યાના પર્વ દિવસે, સ્નાન કરી, દેવતા અને પિતાને તર્પણ આપી તથા નગર દેવતાને (પૂજાદિ વડે) પ્રસન્ન કરી, આ જન્મ તેમજ પરજમમાં પુણ્યફળ પ્રાપ્ત કરવા તથા યશ વધારવાની અભિલાષાથી, પ્રાણિઓને અભયદાન દેવા માટે આ શાસન પ્રકટ કર્યું છે કે દરેક માસની એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યાકૃષ્ણ અને શુક્લ પક્ષ એમ બંને પક્ષની આ તિથિના દિવસે કેઈએ, કોઈ પણ પ્રકારની જીવહિંસા, અમારી જમીન-સીમામાં ન કરવી અમારી સંતતિમાં થનાર દરેક મનુષ્ય તથા અમારા પ્રધાન, સેનાના અમલદાર, પુરોહિત અને સઘળા જાગીરદારેએ, આ આજ્ઞા નું પાલન કરવું–કરાવવું. જે કઈ આને ભંગ કરે તેને દંડ કરવો. અમાવસ્યાના દિવસે ગામના કુંભાએ પિતાના વાસણે પકાવવા માટે પણ નિભાડો સળગાવે નહિં. જો કોઈ મનુષ્ય આ દિવસમાં બેદરકાર થઈ જીવહિંસા કરશે તે તેને ૪ શ્રમને દંડ થશે નાડેલ શહેરના રહેવાસી પોરવાડ જાતિના શુભંકર નામના ધામિક સુશ્રાવકના પ્રતિગ અને સાલિગ નામના બે પુત્રએ જીદયાતત્પર થઈ પ્રાણિઓના હિતાર્થે (અમને) વિનંતિ કરીને આ શાસન પ્રકટ કરાવ્યું છે. છેલ્લી પંક્તિમાં, કટારનું ચિત્ર આપી, પૂનાક્ષદેવની સહિ (હસ્તાક્ષર) કરવામાં આવી છે. તથા પરિ૦ (પારિખ પરીક્ષક) લક્ષમીધરના પુત્ર 8 (ઠકકુર) જસપાલે પ્રમાણ કર્યું છે, એમ જણાવ્યું છે. (૩૪૬) આ લેખ, એપિંગ્રાફિ ઇનિડકાના ૧૧ મા ભાગમાં પ્રસિદ્ધ Page #667 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૩૪) [ કિરાને લેબ નં. ૩૪૬. થયો છે, અને એનું વર્ણન તથા વિવેચન શ્રી દેવદત્ત ર. ભાંડારકરે નીચે પ્રમાણે આપ્યું છે – કિરાડુના ખંડેરોમાં આવેલા એક શિવ મંદિરમાંથી આ લેખ મળી આવ્યું છે. જોધપુર રાજ્યમાંના મલાણ જીલ્લાના મુખ્ય શહેર બાહડમેરથી વાયવ્ય કેણમાં સોળ માઈલને છેટે હાથમાં ગામ પાસે આ કિરાડુ ગામ આવેલું છે. ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત “ પ્રાકૃત અને સંસ્કૃત લેખેને સંગ્રહ ” નામના પુસ્તકના ૧૭૨ પૃષ્ઠ ઉપર આ લેખ અંગ્રેજી અનુવાદ સાથે છપાએલે છે. પરંતુ ઉક્ત પુસ્તકમાં આવેલા બીજા લેખેની માફક આ લેખ પણ બેદરકાર રીતેજ મુદ્રિત થએલો છે. આ લેખ ૨૧ પંકિતમાં લખાએલે હઈ ૧” પ” પહેળે તથા ૧” ર” લાંબે છે. સત્તરમી લીટી સુધીમાં પત્થરને વચલે ભાગ ખરાબ થઈ ગયો છે, છતાં પણ મુદ્દાની બાબતો ઘણે ભાગે જળવાઈ રહી છે તેથી એકંદર રીતે લેખ સ્પષ્ટ જ છે. લેખની લીપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. જાણવા જેવી બાબત એ છે કે અક્ષર પછી આવેલ અક્ષરે બેવડો કરે છે. તથા બે ને બદલે તે વાપરે છેમાત્ર એક ઠેકાણે તેમ નથી, (જુઓ, ર–પંક્તિ ૨). તેરમી પંક્તિમાં “અમારી ” એવા શબ્દ વાપરેલા છે અને તે જે કે જૈન ધર્મશાસ્ત્રોમાં અજ્ઞાત નથી. તો પણ સાધારણ સંસ્કૃત સાહિત્યથી તે બાહ્ય છે. તેનો અર્થ “અહિંસા પાલન” એ થાય લેખ ઉપર આરંભમાં જ “સંવત્ ૧૨૦૯ માઘ વદિ ૧૪ શનિ એ પ્રમાણે મિતિ આપેલી છે. તે વખતે કુમ (મા) રપાળ ચાવતી રાજા હતા અને શાસન પત્ર તથા જાહેરનામાઓ પ્રકટ કરવાનું કાર્ય મહાદેવ કરીને કરતો હતે. પંકિત ૪-૬ માં કુમારપાલના ખંડિયા રાજા-મહારાજા શ્રી આલણદેવનું નામ છે. જૈન કુમારપાલની મહે. રબાનીથી કિરાતકૂપ, લાટહદ અને શિવા તેને બક્ષીસમાં મળ્યાં ६४४ Page #668 -------------------------------------------------------------------------- ________________ કિરાતુને લેખ. નં. ૩૪૬ ] (૨૩૫) એવકન, હતાં. એ ત્રણે ગામમાં, ઉપર જણાવેલા દિવસે-જે શિવરાત્રિને દિવસ હતો-તે રાજાએ, પ્રાણિઓને જીવિતદાન આપવું તે મહાના દાન છે એમ સમજી, પુણ્ય તથા યશકીતિને અભિલાષી થઈ, મહાજને, તાંબુલિક અને બીજા સમસ્ત ગ્રામ જનેને, દરેક માસની સુદિ તથા વદિ પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસે, કઈ પણ પ્રકારના જીવને ન મારવા આજ્ઞા કરી. જે મનુષ્ય આ આજ્ઞાની અવજ્ઞા કરે અને કેઈપણ પ્રાણિને મારે–મરાવે તેને સખત શિક્ષા કરવાનું ફરમાન કાઢયું. બ્રાહ્મણે ધર્મગુરૂઓ (પુરોહિતે) અમા અને બીજા બધા પ્રજાજનોને એક સરખી રીતે આ શાસનનું પાલન કરવાનું ફરમાવ્યું. વિશેષમાં કહેવું છે કે જે કઈ આ હુકમનો ભંગ કરશે તેને પાંચ ટ્રમ્પને દંડ થશે, પરંતુ તે જે રાજાને સેવક હશે તે એક દ્રશ્ન જ દંડ થશે. પછી મહારાજા આલણદેવના હસ્તાક્ષર છે અને તેને “મહારાજપુત્ર” કેહૂણ અને ગજસિંહનું અનુમોદન આપ્યું છે. સાંધિવિગ્રહિક ખેલાદિત્યે આ હુકમ લખે છે. પછી જણાવવામાં આવ્યું છે કે નાડેલના રહેવાસી પિોરવાડ જાતિના શુભંકર શ્રાવકના પુત્ર નામે પૂતિગ અને શાલિગે, કૃપાપૂર્ણ થઈ, રાજાને વિનંતિ કરી, પ્રાણિઓને અભયદાન અપાવનારું આ શાસન જાહેર કરાવ્યું છે. છેવટે આ લેખ કરનારનું નામ છે કે જે ભાઈલ કરીને હતું. આ લેખમાં જણાવેલાં સ્થાનમાંથી કિરાતકપ તે તો આ કિરાડુ જ હોવું જોઈએ કે જ્યાંથી આ લેખ મળી આવ્યું છે વિ. સં. ૧૨૩૫ ના ચાલુકય રાજા ભીમદેવના સમયના એક લેખમાં (જે આજ મંદિરમાં સ્થિત છે) આ સ્થળ વિષે બે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાટહદ તે ભિન્નમાલના લેખ નં. ૧૧ અને ૧૨ માં આવતું લાટહદ તથા ચાચિગદેવના સુધા ટેકરીવાળા લેખમાં આવતું રાટહુદ હોવું જોઈએ. જ્યારે પ્રે, કીહેને ન. ૨ ને લેખ પ્રકાશિત કર્યો ત્યારે આ અને તે બંને સ્થાન એક જ છે એમ પૂરવાર કરી શકયા ૬૪૫ Page #669 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. (૨૩૬ ) , લાલરાઈને લેખ. નં. ૩૪૭ હેતા, પરંતુ જોધપુરના મુંશી દેવીપ્રસાદની સૂચના પ્રમાણે લાટહુદ, રાટહુદ અને રાડધડા એ બધાં એક જ છે અને મારવાડના મલાણી જીલ્લામાંના નગરગુઢાની આસપાસની જમીનનું તે નામ છે. ત્રીજી નામ શિવા છે. પરંતુ કમનશીબે તે સંપૂર્ણ રીતે જળવાએલું નથી તેથી આખું નામ શું છે તે ખાત્રીપૂર્વક કહી શકાતું નથી. પણ હું ધારું છું કે હાલના “શિઓ” ને મળતું કાંઈક નામ તે હેવું જોઈએ. આ “શિઓ” એક પુરાતન શહેર છે અને વર્તમાનમાં પણ કાંઈક મથક જેવું આગળ પડતું સ્થળ હોઈ તે જીલ્લાનું મુખ્ય શહેર છે. (૩૪૭ ) આ લેખ પણ ઉપર્યુકત પુસ્તકમાંથી જ ઉતારવામાં આવ્યું છે. અને એનું વિવેચન શ્રીભાંડારકરે નીચે પ્રમાણે આપ્યું છે બાલીગામથી અગ્નિકેણમાં પાંચ માઈલ દૂર આવેલા લાલરાઈના જૈન મંદિરના ખંડેરેમાંથી આ લેખ ઉપલબ્ધ થયે છે. આની ૧૮ પંકિતઓ છે અને ૧૦” પહેબે તથા ૧” ર" લાબ છે. આઠમી પંકિત સુધી તે લેખ સુસ્થિત છે અને પછીની બે પંકિતઓમાંના માત્ર પ્રારંભને એક બે અક્ષરે જતા રહ્યા છે. પણ ૧૧ થી ૧૮ પતિઓ સુધીનો જમણી બાજુને અર્ધો ભાગ બિલકુલ જતો રહ્યા છે. લેખની લીપિ નાગરી છે. આખા લેખમાં ૬ અક્ષર કાંઈક વિચિત્ર રીતે કહે છે. તેની ડાબી બાજુએ દેરીના ગાળા જેવું દેખાય છે. સોળમી પંકિત સુધી સંસ્કૃત ગદ્ય છે અને છેલ્લી બે લીડિઓ માં પદ્યની એક પ્રખ્યાત પંકિતને ડોક ભાગ છે જેમાં આશીર્વાદ આપેલું જણાય છે. { ની પછીને વ્યંજન બેવડાએલે છે અને ૨ તથા ઘર ને ઠેકાણે એકલે ૧ જ વાપરે છે. નીચેના શબ્દો ધ્યાન ખેંચે તેવા છે – “કરિ , ‘નર | તૂ' “ [ ] (પંકિત ૮) અને સત્તા (પંકિત ૯). ઉરહારીને અર્થ મને એમ લાગે છે કે “અઘટ ” જે ગરગડીવાળો ક હશે, ખરી રીતે ગોઠવાડ પ્રાંતમાં મહે આવા ઘણુ કુવાઓ જેએલા છે કે જેમનાં વિચિત્ર નામે આપેલ છે, Page #670 -------------------------------------------------------------------------- ________________ કાલરાઇના લેખ ન. ૨૪૭ ] ( ૨૩૭ ) અવલોકનં. જૂગતુ એ ગુજરત્રા ( ગુજરાત ) હવે! જોઇએ. ન. ૩ માં સૂચવ્યા પ્રમાણે ‘ દાર ’ ના અર્થ એક જાતનુ માપ થાય છે. અને નવા ના અર્થ તે જવ ( ધાન્ય ) થાય છે એ સ્પષ્ટ જ છે. આ લેખની મિતિ સવત્ ૧૨૩૩ જ્યેષ્ટ વિદે ૧૩ ગુરૂવારની છે અને નડૂલમાં રાજ્ય કરતા મહારાજાધિરાજ શ્રી કેલ્હેણુદેવના વખતમાં આ લેખ કરવામાં આવ્યા છે. આગળ એમ વર્ણન કર્યું છે કે સિનાયના અધિપતિ ( ‘ ભતૃ ” ) રાજપુત્ર લાખણપાલ્ડ ( ૯ ) તથા રાજપુત્ર અભયપાલ, તેમજ નાડોલના તામ્રપત્રમાંનું દાન કરનાર અને કેલ્હણના ન્હાના ભાઈ ક્રીતિપાલના પુત્રો તથા રાણી મહિબલદેવી, એ બધા મળીને શાંતિનાથદેવના ઉત્સવ ઉજવવાને માટે ગ્રામ્યપંચ ( ‘ વયુહ ’) ની સમક્ષ એક ભેટ અણુ કરી કેભડિયાઉવ ગામના ઉરહારી ( ગરગડીવાળા કુવા ) થી ઉપજતા (પાકતા) જવના એક હારક (‘પુત્રરાત્રા ' ના દેશમાં વપરાતુ માપ ) હંમેશાં આપવામાં આવશે. સાક્ષિઓનાં નામેા જતાં રહ્યાં છે. આ લેખમાં જણાવેલુ' સિનાવ તે જેને નં. ૧૬ માં સ’નાણુક કહ્યું છે તે તથા ન. ૧૪ માં વ`વેલુ સાનાણા, એકજ હોવું જોઇએ. ભિડેયાઉવ પણ નં. ૧૬ માં આવેલુ છે અને તે લાલરાઈથી નેઋત્ય કાણુમાં પાંચ માઇલને છેટે આવેલું ખડવા ( ખરવા ) છે. સમીપાટી જે ૧૩ મી પંકિતમાં આવેલુ છે તે સેવાડિ છે એમ ઉપરના લેખમાં જણાવેલુ જ છે. ગુજરાત્રા ન. ૧૬ માં આવેલુ છે અને તે ભેાજદેવ પ્રથમના પ્રતિહારવાળા દોલતપુરા લેખમાં વર્ણવેલા ગુજરાત્ર હવે જોઇએ કે જે હાલના પતસાર, મરેટ અને ડીડવાણાના મુલકમાં છે. નડૂલ એ નાડોલ - જાણવુ જોઇએ. ( ૩૮ ) આ લેખ પણ ઉક્ત પુસ્તકમાંથીજ લીધેલા છે અને એનું વર્ણન પશુ ત્યાંથીજ અનુવાદિત કરી નીચે આપવામાં આવે છે: ' ૬૪૭ Page #671 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૨૩૮ ) [ લાલઈને લેખ, નં. ૩૪૮. નં. ૧૭ ના ( ઉપરવાળા) લેખની માફક આ લેખ પણ લાલરાઈમાં આવેલા જૈન મંદિરના ખંડેરોમાંથી હસ્તગત થયે છે. તેની તેર પંક્તિઓ હેઈ, ૮” પહોળે તથા ૧૧” લાંબે છે. તે નાગરી લીપિમાં લખેલે છે. પંક્તિ ૧૦ માં આવેલા તથ શબ્દ પછીની બધી પંક્તિઓ પાછળથી ઉમેરેલી છે અને ન્હાના કદના અક્ષરેમાં કરેલી છે. ૩ અક્ષરનું વિચિત્ર સ્વરૂપ,-જેના વિષે ઉપર કહેવામાં આવ્યું છે તે-આમાં પણ વિદ્યમાન છે. આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે. ત્રણ વાર ને બદલે 7 વાપરે છે (પંક્તિ ૧, ૨ અને ૬) નિગ્નલિખિત શબ્દ ધ્યાન ખેંચે તેવા છે—(૧) સૌર (પંક્તિ ૫-૬ અને ૧૨) શબ્દ “હળ” ના અર્થમાં નહિ વપરાતાં “ખેડુત” ના અર્થમાં વપરાયે છે; (૨) જે(પંક્તિ ૭) જે હૈ” શબ્દને માટે વપરાય છે તેને અર્થ હારા નં. ૧૦ ના લેખમાં આપેલા વિવેચન પ્રમાણે “એક જાતનું વજન થાય છે. આ લેખની મિતિ “સંવત ૧૨૩૩ વૈશખ વદિ ૩' છે અને તેમાં નાણુક (જુઓ નં. ૧૫) ના “ભકત” લાખણદેવ તથા અભયપાલ વિષે ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ લખવામાં આવ્યું છે કે ગજરી જાત્રાના ઉત્સવ નિમિતે, પુણ્ય પ્રાપ્ત કરવાની અભિલાષાથી, ભીવડા, આસધર વિગેરે ખેડુતોએ શાંતિનાથ [ ના દેવાલય ] ને ખાડીસરના ખેત્રમાંથી જવના ૪ સેઇ અર્પણ કર્યા. પછી તાજા કલમમાં ઉમેરવામાં આવ્યું છુ કે–આસધર, સીરેઈય આદિ સમસ્ત ખેડુતોએ વિલ્ડ (નામના મનુષ્યના) પુણ્યાર્થે, ભડિયાઉએ (બાડવા) ના અરઘટ્ટ (ગરગડીવાળા કુવા) માંથી જવને એક “હરોથું” (હારક?) તેજ કાર્યને માટે, અર્પણ કર્યો.. (૩૪) એ નંબર વાળે લેખ તથા આ પંક્તિઓ નીચે આપેલું એનું વર્ણન ઉપર જણાવેલા પુસ્તકમાંથી જ ઉતારવામાં આવ્યા છે. વર્ણન આ પ્રમાણે છે – ६४८ Page #672 -------------------------------------------------------------------------- ________________ સાંડેરાવને લેખ. ન. ૩૪ ] (૨૩૯) અવલોકન. આ લેખ બાલીથી વાયવ્ય કોણમાં દસ માઈલ દૂર આવેલા સડેરાવ નામના ગામમાંના મહાવીર મદિરના સભામંડપમાં ઉચે ચેરસામાં કેરેલે મળી આવે છે. તેની ૪ જ લાઈને છે. તે પહેલાઈમાં ૩૧૧” અને લંબાઈમાં ૩]” છે. નાગરી લીપિમાં લખેલો છે. આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે. નવીન શબ્દ નીચે પ્રમાણેનાં છે -- રયાળ” અગર “જ્ઞાન” (પંકિત ૧ અને ૩ ) “યુtવરી ” અને “ફ્રાણa” (પક્તિ, ૨ અને ૪ ) અને “ તા.રામા ' (પં. ૨). “કલ્યાણિક” શબ્દ જૈનનાં ધર્મશાસ્ત્રોમાં જ મળી આવે છે. જે પવિત્ર દિવસમાં તીર્થકરેના (૧) વન (ગર્ભાધાન) (૨) જન્મ, (૩) દીક્ષા, (૪) કેવલજ્ઞાન, અને (૫) નિર્વાણ (મેલ) થાય તે દિવસેને કલ્યાણિક કહેવામાં આવે છે. ડોક્ટર લ્યુડર્સે પ્રકટ કરેલા આબુના લેખોમાંના નં. ૨ માં આ શબ્દ આવે છે. દેલવાડાના તેજપાલના દેવાલયના ફરતા મંદિરના દ્વાર ઉપર જે જે તીર્થકરના નામે તે મંદિરે અર્પણ કરવામાં આવ્યાં છે તેમના પાંચ કલ્યાણિ કે ત્યાં આપેલા છે. “ ” અને દાઢ ને નિશ્ચિત અર્થ મને માલુમ નથી, પરંતુ હું અનુમાન કરી શકું છું કે “હાએલ” તે હળને બદલે વપરાયો હશે અને “યુગધરી” એ જવારનું નામ છે. ‘તલારાભાવ્ય” ને અર્થે પણ નક્કી નથી. આ શબ્દ ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત “પ્રાકૃત અને સંસ્કૃત લેખ સંગ્રહ” નામના પુસ્તકના પદ મા પૃષ્ઠ ઉપર આવેલું છે અને ત્યાં “તલારાનું મહેસૂલ” એ તેને અર્થ કરે છે, પરંતુ તે અર્થ સંબંધવાળો લાગતું નથી. વળી ભાવનગરના “પ્રાચીન શેધ સંગ્રહ ના ભાગ ૧ ના પાંચમા પૃષ્ઠ ઉપર આ લેખ આપે છે અને હું મે પાને તેનું ગુજરાતી ભાષાંતર છે, તે આ પ્રમાણે-ખુશકી જકાતની ઉપજ'. એજ પુસ્તકમાં પાછળ આપેલા અંગ્રેજી અનુવાદમાં એમ લખ્યું છે કે-તલારા એ હાલનું તલાદરા (ગામ) છે. વળી, વીએના ઓરિએન્ટલ જર્નલ, ૧૯૦૭, પૃષ્ઠ ૧૪૩ મે, એમ. જીજરે પ્રકાશિત કરેલા ચીરવા–લેખમાં આ શબ્દ “તલાર” અગર “તલાક” Page #673 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ (૨૪) [ સાંડેરાવને લેખ નં. ૩૪૯ એ પ્રમાણે વપરાએલે છે, અને તેને અર્થ “પુરાધ્યક્ષ” અથવા નગર રક્ષક એ થાય છે, એ સિદ્ધ કરવાને હેમચંદ્ર તથા ત્રિવિકમ (ના કેષ) ના પ્રમાણેનાં અવતરણો આપ્યાં છે. આ ઉપરથી એમ જણાય છે કે કેટવાળ અગર “સીટી મેજીસ્ટ્રેટ”ના દરજજાની આ જગ્યા હશે. પરંતુ કેટલીક વખત લેખોમાં “ગામનાં પરા” ના અર્થમાં “તલ” શબ્દ વપરાય છે, તેથી શહેરમાં જેમ કેટવાળ હોય તેમ પરાંમાં તલાર હોઈ શકે. આ લેખની મિતિ સંવત ૧૨૨૧ માઘ વદિ ર શુક્રવાર હોઈ કેલ્ડણદેવ રાજાના સમયમાં તે બનેલું છે. તેમાં કહેવું છે કે ચૈત્ર સુદિ ૧૩ ને કલ્યાણિક [ જે મહાવીરને જન્મત્સવ દિવસ છે અને હાલમાં કેટલાક વર્ષોથી જૈન સમાજમાં ઠેકાણે ઠેકાણે એ દિવસે મહાવીર જયંતી ઉજવાય છે-સંગ્રાહક.] ઉજવવા માટે કેલ્હણદેવ રાજાની મા આનલદેવિએ સંડેરક ગચ્છના [મંદિરના] મળનાયક મહાવીર દેવને, રાજાના પિતાના ઉપભેગમાંથી યુગધરી એટલે જવારને એક “હાએલ” (એક હળથી એક દિવસમાં ખેડી શકાય તેટલી જમીનમાં પેદા થએલે) અર્પણ કર્યો. તથા એજ કલ્યાણિક અર્થે તલારાની આવકમાંથી રાષ્ટ્રકૂટો-પાત અને કેહુણ તથા તેમના ભત્રિજા એ ઉત્તમસિંહ, સૂકંગ, કલ્હણ, આહડ, આસલ, અણતિગ વિગેરેએ એક દ્રમ્મ આપે. તેવી જ રીતે ચિત્ર સુદિ ૧૩ ના દિવસે કલ્યાણક ઉજવવા માટે, રથકાર-ધનપાલ, સૂરપાલ, જેપાલ, સિગડા, અમિયપાલ, જીસવડ, દેલ્હણ વિગેરે જે બધા સંડેરકનાજ રહિવાસી હતા તેઓએ યુગધરીને એક “હાએલ ભેટ કર્યો. નાડેલના તામ્રપત્રોમાં વર્ણવેલી કેલ્પણના પિતા આહણની સ્ત્રી આન્નલદેવી તે આ લેખમાંની કેલ્ડણદેવની માતા જ હેવી જોઈએ. આ છેલ્લા લેખમાં તેને રાષ્ટ્રોડવંશના સહુલની કન્યા તરીકે ઓળ ખાવી છે. રાષ્ટ્રડ એ રાષ્ટ્રટિજ છે. અને પાત વિગેરે જે ઉપર જણાવ્યા છે તે રાષ્ટ્રફિટ તેના પિતાનાં સગાં હશે એમ જણાય છે. ૬૫૦ Page #674 -------------------------------------------------------------------------- ________________ સાંડેરાવને લેખ. . ૫૦ ] (૨૪૧) આલોકને (૩૫૦ ) આ લેખ અને નીચેનું વર્ણન પણ ઉક્ત પુસ્તકમાંથીજ ઉદ્ભૂત છે. વર્ણન આ પ્રમાણે– ઉપરના લેખની માફક આ લેખ પણ સાંડેરાવમાંથી મળી આવ્યો છે અને તે જ મહાવીરના દેવાલયના સભા મંડપમાંના એક સ્તભ ઉપર કતરેલ છે. તે ૧૦ પંક્તિમાં લખાએલે હોઈ પહેળાઈમાં ૧' ૩" અને લંબાઈમાં ૮ " છે. પ્રથમની ૪ પંક્તિઓ સારી સ્થિતિમાં છે અને સારી રીતે વાંચી શકાય તેમ છે. પરંતુ બાકીને ભાગ એટલો બધે જીર્ણ થઈ ગયે છે, કે જેથી ખાત્રીપૂર્વક સમજી શકાય તેમ નથી. તેની લીપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. ? પછીને વ્યંજન બેવડાએલે છે, તે ધ્યાન ખેંચવા લાયક છે. દ્વારા ' (પં. ૮) તથા “સારા” (પં. ૯) આ બે શબ્દો વિચારવા જેવા છે. આબુના લેખમાંના નં. ૨ માં આ (“સા 1”) શબ્દ આવેલ છે અને ત્યાં પ્રોલ્યુડર્સે તેને અર્થ “કાળજી-સંભાળ” એ કરેલ છે. પ્રથમની પંક્તિમાં જુદી જ બાબત આવે છે. લખેલું છે કે–પિતાની માતાના સ્મરણાર્થે યથાના પુત્ર રાહ્યા અને પાલ્લાએ આ ભેટ અર્પણ કરી છે. (લેખમાં તંમ ઘઃ આ ઉલ્લેખ છે તેને ભાવાથે “ સ્તંભ (થાંભલો) બનાવી આપે” એમ થાય છે. બીજી કઈ ભેટને ઉલ્લેખ નથી–સંગ્રાહક, બીજી પંક્તિમાં મિતિ છે –“સંવત ૧૨૩૬ કાતિક વદિ ૨ બુધવાર.” નાડલના મહારાજાધિરાજ શ્રી કેહણદેવના વખતમાં આ લેખ થએલો છે. આગળ ઉપર એમ જણાવ્યું છે કે-થથાને પુત્ર રાલ્ફાક અને તેને ભાઈ પાલ્લા તથા પાલ્હાના પુત્ર સેઢા, સુભકર, રામદેવ આદિએ મળીને પિતાનું પ્રસિદ્ધ ઘર, રાણુ જાલ્ડણદેવીની જાગીર (“ભુક્તિ”) માં આવેલા સાંડેરક (સાંડેરાવ) માંના દેવ શ્રી પાર્શ્વનાથને અર્પણ કર્યું છે. રાલ્લાના ઘરમાં રહેતા મનુષ્યએ આ દેવને વર્ષે વર્ષે દ્રાએલા ચઢાવવા. ૬૫૧ Page #675 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૨૪ર) [ જાલેર કિલ્લાના લેખ ન. ૩૫૦. ૮-૧૦ પંકિતઓનો સંબંધ પ્રથમની પંકિતઓ સાથે હોય એમ લાગે છે, અને તેમાં કહેવામાં આવ્યું છે કે-માતા ધારમતીના પુણ્યાર્થે સંવત્ ૧૨૬૬ ને જયેષ્ઠ સુદિ ૧૩ ને શનિવારે આ સ્તંભને સમરાવવામાં આવ્યો હતે ધારમતીને અહિં માતા તરીકે લખી છે તેથી સમજાય છે કે તે રાહા અને પાલ્હાની જનની હશે. જાલોર કિલ્લાના લેખો મારવાડ દેશના દક્ષિણ ભાગમાં જાર નામનું એક શહેર અને જીલ્લાનું મુખ્ય મથક છે. મારવાડની રાજધાની જોધપુરથી ૮૦ માઈલ દૂર અને સુદડી નદીને કાંઠે તે નગર વસેલું છે. જૂના લેખે અને ગ્રંથમાં આ નગરનું જાબાલીપુર એવું નામ મળી આવે છે. સુપ્રસિદ્ધ વેતામ્બર આચાર્ય જિનેશ્વરસૂરિએ વિ. સં. ૧૦૮૦ માં હરિભદ્રાચાર્ય વિરચિત “અષ્ટક સંગ્રહ’ નામના ગ્રંથ ઉપર પતે રચેલી વિદ્વત્તા ભરેલી ટીકાનું સમાપન આજ નગરમાં કર્યું હતું. બીજા પણ અનેક ગ્રંથોમાં આનું નામ મળી આવે છે. આ ઉપરથી જણાય છે કે પ્રાચીન કાળમાં આ સ્થાન જૈનસંસ્કૃતિ અને જાહેરજલાલી ભરેલું હતું. રાજકીય ઇતિહાસ ઉપર દષ્ટિપાત કરતાં જણાય છે કે પ્રથમ ત્યાં પરમારનું રાજ્ય હતું. જાલેરમાંથી મળી આવતા લેખમાં સાથી જુને લેખ “સં. ૧૧૭૪ આષાઢ સુદિ ૫ ભેમે” ની મિતિને છે અને તેમાં રાજકર્તા તરીકે વસલ નામના પરમારને ઉલ્લેખ છે. આ લેખમાં વીસલના પહેલાંના ૬ રાજાઓનાં નામો આપેલાં છે. દરેક રાજાના ૨૦ વર્ષ, આ પ્રમાણે ગણિએ તે એકંદર ૧૨૦ વર્ષ પૂર્વે–અર્થાત વિ. સં. ૧૦૫૪ ( ઈ. સ. ૯૯૭) થી ત્યાં એ વશ રાજ્ય કરતે હો એમ માની શકાય. પરમાર પછી ત્યાં ચાહમાને (હાણ) ને અધિકાર થયે. એ લોકોના અધિકારની શરૂઆત કયારથી થાય છે તે હજી ચેકસ જણાયું નથી પરંતુ સુન્ધા ટેકરીના લેખમાં જણાવ્યા પ્રમાણે કીતિપાલ ચહાણે નાડોલથી પિતાની રાજધાની જાહેરમાં આવ્યું હતી. બીજા પ્રમાણે ૬૫૨ Page #676 -------------------------------------------------------------------------- ________________ જાલેર કિલ્લાના લેખે. નં. ૩૫૧ ] ( ૨૪૩) અવલોકન. ઉપરથી જણાય છે કે કીતિપાલે વિ. સં. ૧૨૩૬ થી ૩૯ સુધી રાજ્ય કર્યું હોવું જોઈએ. તેના પુત્ર સમરસિંહે જાલેરની સમીપમાં આવેલા કનકાચલ અથવા સુવર્ણગિરિ નામના પહાડ ઉપર મજબૂત કિલ્લો બંધાવ્યું. છેવટે કાન્હડદેવના વખતમાં દિલ્હીના સુલ્તાન અલ્લાઉદ્દીન ખીલજીએ જાહેર ઉપર ચઢાઈ કરી વિ. સં. ૧૩૬૮ માં ત્યાં પિતાની હકૂમત જાહેર કરી. ત્યાર બાદ ત્યાં મુસલમાનેનેજ લાંબા સમય સુધી અધિકાર રહે. હાલમાં જોધપુરના રાઠેડોના વિશાલ રાજ્યનું માત્ર તે એક જીલ્લાનું ઠેકાણું ગણાય છે. * જાલેર ગામમાં એક મહેટી કબર આવેલી છે જેને હાલમાં તે પખાના તરીકે ઉપયોગ થાય છે. આ કબરને ઘાટ અજમેરમાં આવેલી સુપ્રસિદ્ધ કબર કે જેને ત્યાંના લેકે “સાફ દિન જાપા ” કહે છે તેને જે છે. આ કબર મહટા ભાગે જનમંદિરે ભાંગી તેમના સામાનથી બંધાવવામાં આવી છે એમ એની બાંધણી અને સ્તંભે ઉપર આવેલા જુદા જુદા લેખે ઉપરથી જણાય છે. હિંદુઓના મંદિરના અવશેષે પણ છેડા ઘણા માલમ પડે છે તેથી તેમને પણ આના માટે ભાગ લેવાયેલે અવશ્ય છે. શ્રીયુત ડી. આર. ભાંડારકરના ઉલ્લેખ પ્રમાણે (જુઓ, આર્કિઓલોજીકલ વેસ્ટર્ન સર્કલ પ્રેસ રીપોર્ટ, સન ૧૯૦૫૬) “આ કબર ઓછામાં ઓછા ચાર દેવાલયોની સામગ્રીવડે બનાવવામાં આવી છે જેમાંનું એક તે સિંધુરાજેશ્વર નામનું હિંદુ મંદિર છે અને બીજા ત્રણ આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર નામના જૈન મંદિર છે. આમાંનું પાર્શ્વનાથનું મંદિર તે કિલ્લા ઉપર હતું.” (૩૫૧ ) આ નંબરવાળે લેખ ઉપર વર્ણવેલી કબરની પરસાળના એક ખૂણામાં આવેલા સ્તંભે ઉપરના એક ઉપર એક રહેલા એમ બે ૬૫૩ Page #677 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૪૪) જિલર કિલ્લા ના લેખ. ન. ૩૫૧. ચિારસામાં કતરેલા મળી આવ્યા છે. કબર બાંધતી વખતે બરાબર ગોઠવવા સારૂં પથરને એક તરફ ડોક ભાગ કાપી ન્હાખવાથી લેખની દરેક લીટીને પ્રારંભને કેટલેક અંશ ખંડિત થઈ ગયેલ છે. લેખનું વર્ણન શ્રીયુત ભાંડારકર નીચે પ્રમાણે કરે છે. * ઉપરના ચોરસામાં ૩ લીટી છે અને લેખ ૮૧ ૨” પહોળો તથા ૪ લાંબે છે. નીચેના ચેરસામાં ચાર લીટી છે અને તે ૮૦ ૫પહોળા તથા પ” લાંબે છે. જો કે આ લેખે બે જુદા જુદા ચારસા ઉપર કતરેલા છે તો પણ ખરી રીતે એક જ બાબત તેમાં વર્ણવેલી છે. જેટલે ભાગ વિદ્યમાન છે તે સારી સ્થિતિમાં છે. કોઈક કઈક અક્ષરમાં ચૂને ભરાઈ ગયા છે પરંતુ વાંચતા વિશેષ હરકત પડે તેમ નથી, તે નાગરી લિપિમાં લખાએલે છે. રાજપુતાનાના બીજા જૂના લેખોની માફક હુ અક્ષરને બદલે બે સ્થાને કતરાએલે છે. ૩ અને ૪ માં ભેદ પાડવા માટે ના વચલા ગાળામાં એક ઝીણું ટપકું કરેલું છે. ભાષા સંસ્કૃત છે અને કેટલેક ભાગ ગદ્યમાં અને કેટલોક પદ્યમાં છે. પઘના સૂચન માટે અંકે કરેલાં છે અને તેમની સંખ્યા સાત છે. પૂર્વેના ૪ પછીને ૮ અક્ષર બેવડે કરે છેપ્રથમ પંકિતમાં ન શબ્દને પ્રયોગ કરેલ છે જેને અર્થે પ્રસ્તુતમાં “ચરણ=પગ” એ થાય છે. બીજો શબ્દ તર દર (પં. ૨) છે જેને અર્થ “બહારવટીયા” =ઠગ” એ થાય છે. આ લેખની આરંભમાં જાય એટલે પ્રથમ તીર્થકર કષભદેવની સ્તવના છે (પં. ૧). પછી, ગદ્યમાં મહારાજા કીતિપાલદેવના પુત્ર મહારાજ સમરસિંહદેવને ઉલ્લેખ છે. આ કીતિપાલદેવ “ચાહમાનવંશરૂપી આકાશમાં ચંદ્રમાન” મહારાજા અણહિલના વંશત્પન્ન મહારાજા આવ્હણને પુત્ર હતું. ત્યાર પછી રાજપુત્ર અને રાજ્યહિતચિંતક જેજલનું નામ છે અને તેને પીલવાહિક પ્રાંતના સઘળા તસ્કર એટલે બહારવટિઆઓને તિરસ્કારક જણાવ્યું છે. ત્યાર બાદ બે પદ્ય ૪ એપિંગ્રાફિ ઈન્ડિકા, પુ ૧૧, પૃ. પર. ૬૫૪ Page #678 -------------------------------------------------------------------------- ________________ જાલોર કિલ્લાના લેખે. નં. ૫ર ] (૨૪) અવલોકન છે જેમાં એકમાં સમરસિંહદેવના વખાણ કર્યા છે અને બીજામાં તેના મામા જેજલનું સૂચન છે. કિશનગઢ સ્ટેટની સરહદ ઉપર આવેલા જોધપુર રાજ્યના પરબતસાર પ્રાંતનું પાલવા એજ પાવાહિકા હેવું જોઈએ અને હાલમાં ત્યાં વસતા બાવરી” લેકે તેજ તસ્કરે હશે. આના પછી ગદ્ય આવે છે (પં. ૪-૫). સ્તુતિપદ્ય તથા અંતિમપદ્ય ઉપરથી એમ જણાય છે કે જે મંડપમાં પહેલાં આ લેખ કરવામાં આવ્યું હશે, અને જે પ્રથમ તીર્થંકરના મંદિરમાં આવેલે હશે, તે મંડપના વિષયમાં લખે છે કે–આ મંડપ શ્રીમાલવંશના શેઠ થશેદેવને પુત્ર શેઠ યશવીર જે એક પરમશ્રાવક હવે તેણે કરાવ્યું હતું. આ કાર્યમાં તેને ભાઈ યશરાજ અને જગધર તથા બીજા સકલ ગોષ્ટિકે (શ્રાવકે) તેના સાથી હતા. એ યશવીર ચંદ્રગચ્છના આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય પૂર્ણભદ્રસૂરિને પૂર્ણ ભક્ત હતા. આ મંડપ બંધાયાની મિતિ “વિ. સં. ૧૨૩૯ ના વૈશાખ સુદી ૫ ગુરૂવાર” છે. પછી ૪ થી ૭ સુધીના પદ્યમાં મંડપની પ્રશંસા છે. છેવટે જણાવ્યું છે કે પૂર્ણભદ્રસૂરિએ આની (પ્રશસ્તિ-લેખની) રચના કરી છે. (૩પર) ઉપર જણાવેલી કબરની મેહરાબ ઉપર આવેલા માળમાંના એક ઉંચા રસા ઉપર આ નંબરવાળે લેખ કેરેલે દષ્ટિગોચર થાય છે. લેખ ૬ પંકિતમાં લખેલે છે અને તેને માપ પહોળાઈમાં ૨ ૮૫" અને લંબાઈમાં પડે” છે. લિપી નાગરી અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. વ ને ઘ વચ્ચે ભેદ ન પાડતાં સર્વત્ર ૨ જ કરવામાં આવ્યું છે. ? પછીને જ બેવડાએલે છે. લેખની હકીક્ત આ પ્રમાણે છે – સં. ૧રર૧ ની સાલમાં, જાવાલિપુર (જાહેર) ના કાંચનગિરિ ગઢ ઉપર, આચાર્ય શ્રી હેમચંદ્ર પ્રતિબોધ આપેલા ગુર્જર મહારાજા પરમહંત શ્રી કુમારપાલ ચાલુકયે “કુવર વિહાર’ નામનું મંદિર બંધાવ્યું હતું અને જેમાં પાર્શ્વનાથ દેવની મૂળનાયક તરીકે સ્થાપના કરી હતી. તે મંદિર, બૃહદગચ્છના વાદીન્દ્ર દેવાચાર્યને પક્ષ-સમુદાયને એવી ૬૫૫ Page #679 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસંગ્રહુ. ( ૨૪૬ ) | જાલાર કિલ્લાના લેખા. ન. ૩પર ઈચ્છાથી સમ`ણ કર્યુ કે મંદિરમાં શાસ્ત્રોકત રીતિએ હંમેશાં પ્રવૃત્તિ થતી રહે. પછી, સં. ૧૨૪૨ ની સાલમાં, આ દેશના અધિપતિ ચાહમાન ( ચાહાણ ) શ્રી સમરસિદ્ધ દેવની આજ્ઞાથી ભાં, ( ભાંડાગારી– ભંડારી) પાંસના પુત્ર ભાં. યશાવીરે એ મંદિરના સમુદ્ધાર કર્યો. ત્યાર બાદ, સં. ૧૨૫૬ માં જેષ્ઠ સુદી ૧૧ ના દિવસે રાજની આજ્ઞાથીજ શ્રીદેવાચાના શિષ્ય પૂર્ણ દેવસૂરિએ પાર્શ્વનાથદેવના તારણ આદિની પ્રતિષ્ઠા કરી. શિખરના ઉપર સુવર્ણમય ધ્વજાદંડની સ્થાપના કરી અને તેમાં ધ્વજારાપણુ કર્યું. પછી, સ’. ૧૨૬૮ માં દીપેાત્સવ એટલે દીવાળીના દિવસે, નવીન તૈયાર થએલા પ્રેક્ષામડપની ( જ્યાં આગળ બેસીને લેાકેા મદિરમાં થતી કઆએ તથા પૂજાએ વિગેરે જોઇ શકે, તેની ), પૂર્ણદેવસૂરિના શિષ્ય રામચદ્રસૂરિએ, સુવર્ણમય કળસની સ્થાપના સાથે પ્રતિષ્ઠા કરી. આ લેખ કેટલીક બાબતા ઉપર વિશેષ પ્રકાશ પાડે છે જેમને ઉલ્લેખ કરવા અત્ર ઉપયોગી થઇ પડશે. ઐતિહાસિક દૃષ્ટિએ વધારે ધ્યાન ખેંચવા લાયક હકીકત એ છે કે મૂલ પ્રથમ આ મંદિર ગુજરાતના પ્રતાપી અને પ્રસિદ્ધ નૃપતિ કુમારપાલે બધાવ્યુ` હતુ'. કુમારપાલના ચરિતવને સબ'ધી લખાયેલા અનેક પ્રથામાં એવા ઉલ્લેખા છે કે તેણે ઠેકાણે ઠેકાણે પે!તાના નામના-કુમારવિહાર’ એવા નામેજૈન મદિરા અધાવ્યા હતાં. જો કે આ ઉલ્લેખાની સત્યતામાં શકા લાવવાનું જરાએ પણ કારણ નથી છતાં પણ કેટલાક તરફથી આવી શકા કરવામાં આવે છે અને ગ્રંથે!ક્ત ઉલ્લેખ સિવાય બીજા આવા અસ ંદિગ્ધ પ્રમાણ તરીકે ગણાતા શિલાલેખના ટેકાની પણ ઉક્ત કથનમાં આવશ્યકતા જણાવી, તે ન મળવાથી, ચરિતવિદ્યુત હકીકત માટે શ'કિત નજરે જોવા-લખવાની પ્રવૃત્તિ જણાઇ આવે છે. આવી પ્રવૃત્તિના પ્રતીકાર આ લેખથી થઇ જાય છે. બીજું, કેટલાક ૬૫૬ Page #680 -------------------------------------------------------------------------- ________________ જાલેારને લેખ. ન. ૩૫૨ ( ૨૪૭ ) અવલાન : વિદ્વાનો, કુમારપાલને જૈના જે ‘ પરમા ત ’ તરીકે સર્વત્ર લખે છે તેમાં પણ ધર્માનુરાગના અતિરેક થયા ગણી ગ્રંથાકત વર્ણનાને અતિશાકિતના આકારમાં મૂકે છે. પરંતુ, આ લેખથી તેમના વિચારોને પણ પ્રતિવાદ થઈ જાય છે. ગુર્જર સાહિત્યાકાશના પ્રકાશમાન્ નક્ષેત્ર અને મ્હારા વૃદ્ધ સદ્ શ્રીયુત કે. હ. ધ્રુવ જેવા પુરાતત્ત્વનું તલસ્પશી જ્ઞાન ધરાવનાર વિશેષજ્ઞે પણ ‘પ્રિયદર્શીના ' ની પ્રસ્તાવનામાં “ જેનધર્મીઓ પ્રત્યે સદ્ભાવ બતાવનાર પરમ માહેશ્વર કુમારપાલ સાલકીને જેન બંધુએ પરમ આર્હત માને છે ” ( પ્રથમાવૃતિ પૃ. ૭૨ ) એમ વિચાર પ્રદર્શિત કર્યા છે અને પોતાના કથનના સમનાર્થે, પાદટીકામાં, Epigraphia Indica II, 422, Chitorgadh fragmentary Inscription; Bhavnagar Inscriptions p. 112, P !P !205-207 નું સૂચન કરે છે. * આ સૂચવેલા લેખામાં કુમારપાલને ઉમાપતિવરલબ્ધ ' વિગેરેના મહેશ્વરાનુયાયીને શાલે તેવા વિશેષા હાવાથી મ્હારા એ વિદ્વાન મિત્ર ઉકત મત બાંધવા પ્રેરાયા છે. પરંતુ ખુદ હેમચદ્રાચાર્યના પેાતાના રચેલા ગ્રંથાથી લઇ આજ પર્યં ત લખાએલા અગણિત ગ્રંથા-નિબધા કુમારપાલને પરમાર્હુત તરીકે જણાવેલા ઉલ્લેખોની વિશાલ સેના સાથે આ લેખ અગ્રસર થઇ તેમના અભિપ્રાયને ખાધકર્તા થાય છે. આ ઠેકાણે વાચકેાને સહજ શકા થશે કે ત્યારે શુ' કુમારપાલને જે લેખેામાં શિવભકતને શૈલે તેવા વિશેષણા આપવામાં આવ્યાં છે, તે લેખા ખાટા છે ? મ્હારા પ્રામાણિક વિચાર પ્રમાણે તે લેખે ખેાટા નથી પરંતુ ખરા છે; પણ તેના ખુલાસા આમ થાય છે-એક તા તે લેખે કુમારપાલે પૂર્ણ રીતે જૈનધમ સ્વીકાર્યાં ન હતેા તે સમયના છે, × તેથી તે વખતે તેવા ' ઇંલ્લા બે લેખ આ સંગ્રહમાં પણ ૩૪૫-૪૬ નબર નીચે આપેલા છે. × ચિત્તેડગઢના લેખ સંવત્ ૧૨૦૭ માં લખાયેા છે. બીજા એ લેખે! જે મારવાડના છે તેમાં એકની મિતિ સ. ૧૨૯ ની છે. બીજાની િિત નથી આપી પરંતુ બન્નેના કારણ અને ઉદ્દેશ ઐકયને લીધે બીજો પણ એજ સમયના લગભગમાં થએલા હાવા જોઇએ. કુમારપાલે જૈનધમ ના પૂર્ણતયા ( શ્રાવકના ૧૨ વ્રત ગ્રહણપૂર્વક) સ્વીકાર સ. ૧૨૧૬ માં કર્યો એમ જિનમંડનના પ્રશ્નધમાં છે. ૬૫૭ Page #681 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ (૨૪૮) [ જાલેરને લેખ, નં. ૩૫ર. વિશેષણે લગાડાય તે યથાર્થ જ છે, કારણ કે પ્રથમાવસ્થામાં તે નૃપતિ શૈવજ હતું. બીજું મુખ્ય કારણ એ છે કે “માવતિ વર૪૫” આદિ બિરૂદે એકલા કુમારપાલનેજ લગાડવામાં આવ્યા છે એમ નથી પરંતુ એ બિરૂદેતે ચેલુના કુલકમાગત આવેલા હોય તેમ જણાય છે. કારણ કે એ વંશના બીજા પણ રાજાઓને ઉકત બિરૂદે. લગાડેલા બીજા બીજા લેખોમાં સ્પષ્ટ જોવાય છે. આ કારણને લઈને કુમારપાલને, પરમ આહત થયાં છતાં, એ કુલકમાગત ઉતરી આવેલા વિશેષણને ત્યાગ કરવાનું કોઈ કારણ નથી. જેનધર્મના મુખ્ય સિદ્ધાંતેને બાધક ન થાય તેવી કેઈ પણ પ્રકારની કુલ-મર્યાદાનું ઉલ્લંઘન કરવા કે વિધાન કરવા સંબંધી વિચારે શ્રમણ ભગવાન મહાવીરે ઉપદેશ્યા નથી. વીતરાગ થયા છતાં એ મહાનિર્ગથ પિતાને “જ્ઞાતપુત્ર' ના સ્વમુલસૂચક વિશેષણથી હમેશાં પ્રકટ કરતા હતા ! આ સંબંધમાં વિશેષ અન્યત્ર લખવા ઇરછા છે. ? કુમારપાલે, આ લેખમાં વર્ણવેલા મંદિરને, શાસ્ત્રોકત વિધિએ તેનું પ્રવર્તન ચાલે તેટલા માટે, વાદીન્દ્રદેવાચાર્યના સમુદાયને સમપણ કર્યું, એવું જે કથન આ લેખમાં છે તે પણ ખાસ ધ્યાન ખેંચે તેવું છે. કુમારપાલના સમયમાં તેમજ તેના પૂર્વ ઘણું લાંબા સમયથી વેતામ્બર–સંપ્રદાયમાં ચૈત્યવાસી યતિવર્ગને ઘણે જોર જામેલે હતું. તે યતિઓએ જનમંદિરને, મધ્યકાલના બદ્ધ વિહાર-મઠના જેવા આકાર–પ્રકારમાં ફેરવી દીધાં હતાં. રાજા-મહારાજાઓ અને સત્તાધારી શ્રાવકે-મહાજને તરફથી મંદિરના નિભાવ ખર્ચે જે ગામેના ગામે આપવામાં આવતા તેમની સઘળી વ્યવસ્થા એ ચૈત્યવાસી અતિવર્ગ કરતા અને જમીનની ઉપજને ઉપગ પણ એજ વર્ગ વેચ્છાપૂર્વક કરતો હતે. જેન આચારને નહિ છાજે તેવી રીતભાતે પણ એ ચિત્યાલમાં ચાલતી હતી. આવી પરિસ્થિતિને ગાયકવાડસ ઓરિએન્ટલ સીરીઝમાં છપાતા, સેમપ્રભાચાર્ય રચિત કુમાર - mતિઘોઘની પ્રસ્તાવના જેવી. ૬૫૮ Page #682 -------------------------------------------------------------------------- ________________ જાલેરને લેખ. નં. ઉપર ૩ (૨૪) અવલોકન પરિણામે ધીરે ધીરે જૈન ધર્મ પણ બદ્ધ ધર્મની માફક નિર્વાણ દશાને પ્રાપ્ત થશે કે શું એ ભય કેટલાક વિદ્વાન અને વિચારવાન યતિવર્ગને ઉત્પન્ન થયા અને તેમણે પિતાની નિર્બળતાને ત્યાગ કરી શુદ્ધ જૈનાચારને સ્વીકાર કર્યો. આ લેખમાં વર્ણવેલા વાદી-દેવસૂરિને યતિસમૂહ પણ તેજ શુદ્ધાચારી હતે. જેમ જેમ આવા શુદ્ધાચારીની સંખ્યા વધતી ગઈ અને તેઓ ચિત્યવાસિની શિથિલતાઆચારહીનતાને પ્રકટપણે વિરોધ કરતા ગયા તેમ તેમ બને વર્ગોમાં પરસ્પર ભેદભાવની વૃદ્ધિ થવા લાગી અને પરિણામે વાદ-વિવાદની વૃદ્ધિ થઈ શત્રુભાવ જણાવા લાગ્યું. ચિત્યવાસિયે કે જેમની સંખ્યા અને સમાજમાં લાગવગ ઘણું પ્રબળ હતી તેઓ, આ નવીન ઉત્પન્ન થએલા વિધી વર્ગને દરેક રીતે બહિષ્કાર કરતા-કરાવતા, પોતાની સત્તા નીચે રહેલા જૈન મંદિરોમાં તેમને પ્રવેશતા અટકાવતા અને વધારે જોર ચાલતું ત્યાં ગામમાં પણ રહેવા માટે કનડતા. સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાલમાં આ સ્થિતિમાં ઘણેક ફેરફાર થઈ ગયે હતે, તે પણ કેટલાક જૂના અને પ્રધાન મંદિરમાં હજી પણ તેવી જ સ્થિતિ ચાલતી હતી. આજ કારણને લઈને કુમારપાલે પિતાના બંધાવેલા આ જાવાલિપુરના કુંવર વિહાર નામના મંદિરને શુદ્ધાચારી દેવાચાર્યના સમુદાયને સમર્પણ કર્યું હોય તેમ જણાય છે, કે જેથી વીતરાગભાવ પ્રાપ્ત કરવા-કરાવા માટે બંધાયેલા એ દેવસ્થાનને બીજાં મંદિરોની માફક જાગીર તરીકે ઉપગ ન થાય અને તે દુવારા આચારહીનતાને ઉત્તેજન ન મળે. ભાવુક ચતિવર્ગને, ચૈત્યવાસિયેની સત્તા નીચે રહેલા મંદિરમાં દેવદર્શન જવા માટે જે હરકતે અને કનડગત થતી, તે દૂર કરવા માટે, તે વખતે નવીન ચલે ઠેકાણે ઠેકાણે તૈયાર થતા હતા, અને તેમને “વિધિચૈત્ય” કહેવામાં આવતાં હતાં. આ લેખમાં વર્ણવેલું “કુમારવિહાર” ચિત્ય પણ તેમાનું જ એક ગણાવું જોઇએ. લેખના બીજા ભાગમાં જણાવેલે ભાં. પાસુને પુત્ર ભાં. યશવીર, તે વખતે જાલેરના જૈન સમાજને એક મુખ્ય શ્રીમાન અને રાજમાન્ય ૨૨ ૬પ૦ Page #683 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૨૫૦ ) | જાલેર કિલ્લાના લે. નં. ૩૫ર શહેરી હોય તેમ જણાય છે. તેણે એક યુગાદિદેવ (આદિનાથ)નું ચૈત્ય બંધાવ્યું હતું અને તેના પાત્રોત્સવ નિમિત્તે ખેલવા માટે, ઉપર્યુકત વાદિ દેવસૂરિના પ્રશિષ્ય અને જયપ્રભસૂરિના શિષ્ય કવિ રામભદ્ર વૃદ્ધ રીચિ નામના એક સુન્દર નાટકની રચના કરી હતી. એ નાટકની શરૂઆતમાં (નાંદી બાદ, પારિપાના પ્રવેશ થયા પછી) સૂત્રાધારના મહેઢેથી, રામભદ્ર યશવીરની નીચે આપ્યા પ્રમાણે પ્રશંસા કરાવે છે– सूत्राधार-श्री चाहमानासमानलक्ष्मीपतिपृथुलवक्षस्थलकौस्तुभायमाननिरुपमानगुणगणप्रकर्षों श्रीजैनशासनसमभ्युन्नतिविहितासपत्नप्रयत्नोकर्षों प्रोद्दामदानवैभवोद्धविष्णुकीनिकेतकीप्रबलपरिमलोल्लासवासिताशेषदिगन्तराली किं वेत्सि श्रीमद्यशोवीर-श्रीअजयपालौ ? यौ मालतीविचकिलोवलपुष्पदन्तौ ___श्रीपार्थचन्द्रकुलपुस्करपुष्पदन्तौ । राजप्रियौ सततसर्वजनीनचित्तौ - कस्तौ न वेत्ति भुवनाद्भुतवृत्तचित्तौ ॥ આ અવતરણ ઉપરથી જણાય છે કે યશેવરને તેના જેજ ગુણવાન અજ્યપાલ નામે લઘુ ભાઈ પણ હતું. આ બંને ભાઈ પિતાના રાજયકર્તા ચાહમાન (જે આ લેખમાં જણાવ્યા પ્રમાણે સમરસિંહદેવ નામે હત) ના અત્યંત પ્રીતિપાત્ર, સર્વજનના હિતચિંતક, જૈન ધર્મની ઉન્નતિના અભિલાષી અને મોટા દાનેશ્વરી હતા. - આ પ્રસ્તુત લેખ સંગ્રહમાંથી, જાલેર નિવાસી અને લગભગ સમકાલીન જ એવા ત્રણ નામાંક્તિ યશવીર મળી આવે છે જે એક ખાસ નોંધ લેવા લાયક બાબત લાગે છે. આ ત્રણમાંથી, એક તે આ લેખની ઉપર આવેલા લેખ (નં. ૩૫૧) માં જણાવેલે શ્રી માલૅવંશ વિભૂષણ સેઠ યશેદેવને પુત્ર યશવીર, બીજો આ ચાલુ લેખમાં Page #684 -------------------------------------------------------------------------- ________________ જાલેર કિલ્લાના લેખે. ન. ૩૫૩ ] (૨૫૧) અવલેક્સ, -~• • • • • • • • • • -~~~ જણાવેલે ભાં. પાસૂને પુત્ર યશવીર, અને ત્રીજો લેખ ન. ૧૦૮–૯ આદિમાં જણાવેલ મંત્રી ઉદયસિંહને પુત્ર અને “કવિબંધુ” ની પદવી ધરાવનાર મંત્રી યશવીર. જેમાં આ છેલ્લે તો ઘણું કરીને, આ લેખમાં જણાવેલા ચાહમાન રાજા સમરસિંહની ગાદિએ આવનાર ઉદયસિંહને મંત્રી હતા અને ગુર્જર મહામાત્ય વસ્તુપાલને ખાસ મિત્ર હતો. (૩૫૩) આ લેખ પણ એજ તપખાનાની પશ્ચિમ બાજુએ આવેલી પરસાળના એક સ્તંભ ઉપર કેરેલે મળી આવ્યું છે. શ્રીયુત ડી. આર. ભાંડારકર આનું વર્ણન આ પ્રમાણે આપે છે. જો આ લેખ ર૭ પંક્તિમાં લખાએલે છે. તેની પહોળાઈ રૂ” તથા લાંબાઈ ૧” ૮” છે. લીપી નાગરી છે. હું ને બદલે ખેલે છે. આ લેખ ગદ્યમાં છે. ઘણે ઠેકાણે વ ને બદલે ૩ વાપર્યો છે અને ૨ પછી આવેલા અક્ષરને બેવડે કર્યો છે. જેમકે યુવર (પ. ૩) બે શબ્દ ધ્યાન ખેંચે તેવા છેઃ એક “નિશ્રા નિક્ષેપહ” (પં. ૨૨-૨૩) જેને અર્થ નકકી થાય તેમ નથી અને બીજો શબ્દ ભાટક” (પૃ. ૨૪) જેનો અર્થ અહીં “ભાડું' થતું હોય એમ . લાગે છે. “નિશ્રાનિક્ષેપ” નો અર્થ અમારા મત પ્રમાણે નીચે મુજબ હશે, “હ” ને અર્થ “બજારમાં આવેલું મકાન” હવે જોઈએ નિશ્રા” એટલે “નિસાર ” જેને અર્થ મારવાડમાં “પરગામ જતો માલ-માલની નિકાસ થાય છે. તેમજ પરગામથી આવતા માલને તેઓ “પસાર ” કહે છે. તેથી હવે એવો અર્થ કરી શકાય કે “બજારને એક ભાગ કે ત્યાં બહારગામ જતા માલને જ કરવામાં આવે.” લેખની મિતિ પ્રારંભમાં આપ્યા પ્રમાણે “સંવત ૧૩૫૩ ના વિશાખ વદિ ૫ ને સોમવાર છે. તેના પછી સુવર્ણગિરિમાં રાજ્યકરતા મહારાજ કુલ સામંતસિંહ તથા તેમના ચરણકમલની સેવા - એપિંગ્રાફિઆ ઇન્ડિકા. પુ. ૧૧, પૃ. ૬૦. ૬૬૧ Page #685 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૫૨ ) [જાલેર કિલ્લાના લેબેન. ૩૫૩, કરતા અને “રાજ્યધુરા” ને ધારણ કરતા કાન્હડદેવનું નામ આપ્યું છે. સુવર્ણગિરિ એ ઉપરના લેખમાં જણાવેલ કનકાચલ જ છે અને તે જાલેરની કિલ્લાની ટેકરીનું નામ છે તે પ્રસિદ્ધ જ છે. કાન્હડદેવા તે સામંતસિંહને પુત્ર હતા. [ અને જાલેરને છેલ્લે સ્વતંત્ર રજ. પૂત રાજા હતા. સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ સંવત ૧૩૬૬ વા ૬૮ માં જાલેર ઉપર ચઢાઈ કરી તેમાં આ અને એને પુત્ર વીરમદેવ બંને માર્યા ગયા અને એની સાથે જાલેરના ચૌહાણ રાજ્યની પણ સમાપ્તિ થઈ. પદ્મનાભ કવિને રચેલે “કાન્હડદે પ્રબંધ' નામને જે ગુજરાતી રાસે રા. રા. શ્રી ડાહ્યાભાઈ પી. દેરાસરિએ વિદ્વત્તા ભરેલી સુંદર રીતે છપાવીને પ્રકટ કર્યો છે તેમાં આના સંબંધી સવિસ્તર હકીકત આપેલી છે.–સંગ્રાહક. ] - કોઈક નરપતિ નામના ગ્રહ પોતાની સ્ત્રી નાયકદેવીના પુણ્યાર્થે, બજારમાં આવેલું પોતાનું મકાન કે જેમાં પરગામ જતા માલને સંગ્રહ કરવામાં આવતું હતું તે ધર્મદાય તરીકે ભેટ આપ્યું, અને તેનું જે ભાડું આવે તેનાથી દર વર્ષે પાર્શ્વનાથના દેવાલયમાં, તેના ગોષ્ઠિક (શ્રાવકે) એ પંચમીને બલિ કરે” [બલિ એટલે પૂજા આદિ ભણાવવામાં આવે તે] એ બાબત જણાવવા માટે આ લેખ કરવામાં આવ્યું છે. આ ભેટ આપવામાં, ભેટકર્તાના કુટુંબીઓ તથા સુવર્ણગિરિમાં જ રહેતે કઈક સંઘપતિ ગુણધર પણ તેને સાથી હતે. લેખમાં ભેટકર્તાના કુટુંબીઓનાં નામે અને વંશવૃક્ષ પણ આપ્યું છે. ઠાકુર આમ્બડને પુત્ર ઠાકુર જસ અને તેને પુત્ર સેની મહણસીંહ એ નરપતિને પિતા થાય. મહણ સીંહને બે પત્નિએ હતી. (૧) માલ્હણિ અને (૨) તિહણ. પહેલી પત્નીથી તેને રત્નસીંહ, ણ, માલ્હણ અને ગજસીંહ નામે પુત્ર થયા અને બીજી થી નરપતિ, જયતા અને વિજયપાલ પુત્રે થયા. આ બધા પુત્રો “સોની” ના ઉપનામથી ઓળખાતા હતા. નર પતિને બે સ્ત્રી હતીઃ (૧) નાયકદેવી, ને (૨) જાડુણદેવી. પહેલી સ્ત્રીથી થવા Page #686 -------------------------------------------------------------------------- ________________ જાલેરના લેખા, ન, ૩૫૩ ] (૨૫૩ ) અલાકન. પુત્રાનાં જ આ ઠેકાણે નામે આપ્યાં છે. તે આ પ્રમાણે-લખમીધર, ભુવણપાલ અને સુહડપાલ. આ ઉપરથી તેમજ આ લેખ નાયકદેવીના જ સ્મરણાર્થે કાતરાવેલા હેાવાથી, એમ સૂચિત થાય છે કે આ દાન કરતી વેળા નાયક દેવી મૃત્યુ પામી હતી અને તેના ખલે નરપતિ જાહુણદેવીને નવી જ પરણ્યા હતા અને તે વખતે તેનાથી તેને કાઈ પુત્ર થયા ન હતા. તેથી આ ભેટ વખતે તેની બીજી સ્ત્રી તથા પહેલીના પુત્રોએ સાથ આપ્યા હતા. જાણવા જેવી બાબત એ છે કે નરપતિ અને તેના ભાઈ વિગેરે ‘સેાની’ કહેવાતા હતા. ‘સાની” ના અથ આ ઠેકાણે ‘ઘરેણાં ઘડનાર થઇ શકે નહિ. કારણ કે તેના પિતા અને પિતામહને ઠાકુર કહ્યા છે. મારવાડમાં એસવાલ, સરાવગી અને મહેસરી એવી વાણિયાએની ત્રણ પ્રસિદ્ધ જ્ઞાતિમાં આ ‘સેની’ નામની ‘· અડક ’ વાળી એક પ્રખ્યાત જાત મળી આવે છે. મહેસરી જૈન હુ હાવાને લીધે તેમને "અહિ ઉલ્લેખવાની આપણને જરૂર નથી. જો કે . સરાવગી જેને છે છતાં મારવાડના દક્ષિણ ભાગમાં તેએ મળી આવતા નથી. આથી એમ જણાય છે કે નરપતિ વિગેરે આસવાલ સેાની હશે. એમ કહેવાય છે કે મહેસરીએની મૂળ જાત ( નખ ) - સાનીગરા ’ હતી. જેમ એ શબ્દ મહેસરીને લાગુ પડે છે તેમ બીજા સેાનીઓને પણ લાગુ પડે છે જ. એમ પણ હાઈ શકવા સ ́ભવ છે કે-મુસલમાનાના ત્રાસથી કેટલાક રજપુત જૈન મનીને વાણિયામાં ભળી ગયા છે તેમાંથી જ કાઈક જાતનું નામ ‘સાનીગરા’ હશે. ચાહાણુની એક જાતિનું નામ પણ સાનીગરા છે અને તેવું નામ જાલેરના આ કિલ્લા સુવર્ણગિરિ ( સાનાગિરિ ) ઉપર વસવાથી જ પડ્યુ છે. જો કે અત્યારે તે આ લેખવાળા સ્તંભ ‘તેાપખાના’ માં આવેલા છે પરંતુ પ્રથમ તે કિલ્લા ઉપરના કેઈક મ`દિરમાં આવેલા હોવા જોઇએ. નરપતિ જો કે એસવાલ સેાની હશે પરતુ મૂળ તે સાનીગરા (ચાહાણુ ) હશે. મહેણુસીંહુ જ પ્રથમ એસવાલ થયે હશે કારણ કે તેને જ સાની ’ * t ૬૬૩ Page #687 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૫૪) [ જાલેર કિલ્લાના લેખે ન. ૩૫૪-પ --**--*** લખવામાં આવ્યું છે. તેના પિતા અને પિતામહ ઠાકુર તરીકે લખાયા છે તેથી તેઓ રજપુત જ હશે. . (૩૫૪ થી ૩૫૯) આ નંબરે નીચે આપેલા લેખે જાલેરના કિલ્લામાં વર્તમાનમાં જે જૈનમંદિરે વિદ્યમાન છે તેમની અંદર રહેલી પ્રતિમાઓ ઉપર કેતરેલા છે. બધા લેખે સં. ૧૬૮૧ થી ૮૪ સુધીના છે, અને તપાગચ્છના આચાર્ય વિજ્યદેવસૂરિના આદેશ-ઉપદેશથી એ મંદિરની પ્રતિષ્ઠા વિગેરે થઈ હેય એમ એ લેખે ઉપરથી જણાય છે. આ મંદિર અને લેખ સંબંધી ડુંક વર્ણન શ્રી ડી. આર. ભાંડારકર નીચે પ્રમાણે આપે છે. જ જાલેરને કિલ્લે લગભગ ૮૦૦ યાર્ડ લાંબો અને ૪૦૦ યાર્ડ પહેળે છે. આગળ પાછળના મેદાનથી ૧૨૦૦ ફીટ લાંબી એવી એક ટેકરી ઉપર તે આવેલું છે. ત્યાંથી આખું શહેર દેખાય છે અને ટેકરીના ઉત્તર તરફના ઢળાવ ઉપર આ ગામ વસેલું છે. આ ગઢને ૪ દ્વારે છે--સૂરજપળ, ધુળ, ચાંદપિળ અને લેહપોળ. ગઢ ઉપર જાણવા જેવા લાયક ફકત બે જૈનમંદિર અને એક કબર છે. એક જૈન દેવાલય મુખ છે અને તેને બે માળ છે. પ્રથમ માળમાં આદિનાથ, સુપાર્શ્વનાથ, અજિતનાથ અને શ્રેયાંસદેવ એમ ચારે બાજુ ચાર જિનની પ્રતિમાઓ પ્રસ્થાપિત છે. આ પ્રતિમાઓ ઉપર લેખે કતરેલા છે અને તેમાં પણ ઉપર પ્રમાણે નામ આપેલાં છે. બીજી માળ ઉપરની ફકત ત્રણ પ્રતિમાઓ ઉપર લેખે છે જેમનાથી જણાય છે કે તે મૂતિઓ સુવિધિનાથ, અરનાથ અને સંભવનાથની છે. આ સર્વ પ્રતિમાઓ વિ. સં. ૧૯૮૩ માં જયમલ્લ તથા તેની સ્ત્રિય સરૂપદે અને સહાગદે બેસાડેલી છે. પશ્ચિમના દ્વાર આગળ ખૂણામાં એક મનુષ્ય પ્રમાણ મૂતિ સ્થા પિત છે જે કુંથુનાથતીર્થકરની છે. તેના ઉપરના લેખની મિતિ “સં. આર્કિઓ લૈછિકલ વેસ્ટર્નસર્કલ, પ્રોગ્રેસ રીપેટ, સન ૧૯૦૬. ' ६६४ Page #688 -------------------------------------------------------------------------- ________________ જાલેર કિલ્લાના લેખ. નં. ૫૪-૫૯] (૨૫૫) અવલોકન વત્ ૧૬૮૪ વર્ષે માઘ સુદી ૧૦ સેમે છે. આ પ્રતિમા મેડતા (શહેર) ના એક ઓસવાલ નામે સામીદાસે કરાવી અને વિજય. દેવસૂરિના હાથે તેની સ્થાપના થઈ, એમ એ લેખમાં જણાવ્યું છે. બીજા જૈનમંદિરમાં ત્રણ તીર્થકરેની હેટી મૂર્તિઓ છે. દરેક ઉપર લાંબે લેખ કેતલે છે જે વાંચતા જણાય છે કે મધ્યસ્થિત મૂતિ મહાવીરની છે અને તેની જમણી બાજુએ ચંદ્રપ્રભની તથા ડાબી બાજુએ કુંથુનાથની છે. આ પ્રતિમાઓ વૃદ્ધશાખાના અને મુણોવગેત્રના એક સવાલ નામે જયમલજીએ કરાવી હતી. આ લેખેની મિતિ “સંવત્ ૧૬૮૧ વર્ષે પ્રથચત્ર વદિ ૫ ગુરૂવાર બની છે, અને તે રઠેડવંશીય સૂરસિંહજીના ઉત્તરાધિકારી મહારાજા શ્રી ગજસિંહજીના રાજ્યસમયમાં થએલા છે. નાડલવાળી મહારી વિગતમાં જણાવ્યા પ્રમાણે ગજસિંહ તે રાજા સૂરનો પુત્ર તથા વારસ અને જોધપુરને રાજા હતો. આ જમલજી તે સાહસ અને તેની સ્ત્રી નામે જયવંતદેને પુત્ર હતા. તેને બે સ્ત્રી હતી-સરૂપદે અને સોહાગદે. પહેલી સીથી તેને નૈણસી, સુંદરદાસ અને આસકર્ણ નામે પુત્ર થયા. બીજી સ્ત્રીથી જયમલ્લ થયે. આ પુત્રોમાંથી નૈણસી ઘણે જ પ્રખ્યાત થશે. મારવાડને સૌથી વિશેષ પ્રખ્યાત ઈતિહાસ જે માત્ર મારવાડ માટે જ નહિ પણ મેવાડ તથા રાજપુતાનાનાં બીજા રાજ્ય માટે પણ ઘણે ઉપગી છે, તે ઈતિહાસ તેણે રચ્યું છે. તેનું નામ “મૂતાં નૈસીછરી ખ્યાત” છે. તેના આગળના ભાગમાં જણવેલું છે કે-આ મૂતિઓ તેણે પોતાના ભાઈ જયરાજ તથા પુત્રપિત્રના શ્રેયાર્થે, સુવર્ણગિરિના મોટા ગઢ ઉપર આવેલા કુમારવિહાર નામે મહાવીરના મંદિરમાં સ્થાપન કરી હતી, જેમને વિજયદેવ સૂરિની આજ્ઞાથી પંડિત જયસાગર ગણિએ પ્રતિષ્ઠિત કરી. ગૂઢમંડ૫માં બે બાજુએ બે દેવગૃહે છે જેમાંના એકમાં સંવત્ ૧૮૬૩ વર્ષે આષાઢ વદિ ગુર” ને દિવસે જયમલજીએ ધર્મનાથની પ્રતિમા બેસાડી. બીજા દેવગૃહની મૂતિ ઉપર પણ એજ મિતિને લેખ છે. પરંતુ તેમાં તેના સ્થાપકનું નામ આપેલું નથી. ૬૬૫ Page #689 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૨૫૬ ) [ જાલેરના લે, ન. ૩૬૦-૬૧. આ દેવાલયને જે જૂને ભાગ છે તે માત્ર બહારની ભીતે રૂપે છે. તે ભીતે સોલકી વખતની છે. અને લેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલની કરાવેલી હોવી જોઈએ. ઉપર જોયા પ્રમાણે “તપખાના” ના એક લેખમાં પણ કુમારપાલના દેવાલય વિષે ઉલ્લેખ છે. જે આજ દેવાલય હોવું જોઈએ. તે લેખમાં લખ્યા મુજબ, તે વખતે આ દેવાલય મૂળ પાર્શ્વનાથના નામનું હતું. પાછળથી એ દેવાલયને નાશ કરવામાં આવ્યું અને આની સામગ્રીવડે નીચેની કબર બાંધવામાં આવી. પાછળથી આ જયમલ્લજીએ એને પુનરૂદ્ધાર કર્યો અને મૂળનાયક તરીકે મહાવીરની મૂર્તિ સ્થાપના કરી. (૩૬૦) જાલેર ગામની બહાર સડેલાવ નામનું એક પ્લેટુ તલાવ છે. અને જેનું પાણી આખું ગામ પીએ છે, તેના કિનારે ચામુંડામાતાનું એક મંદિર આવેલું છે. આ મંદિરને લગતી જ એક ઝુંપડી છે અને તેમાં એક મૂર્તિ છે જેને ત્યાંના લેકે “સઠ જોગિણ” કહે છે, તેના ઉપર આ નંબરવાળે લેખ કેતરે છે. લેખમાં જણાવ્યું છે કે, સંવત ૧૧૫ ના વૈશાખ વદિ ૧ ને શનિવારના દિવસે જાવાલિપુરના ચૈત્યમાં કઈ વીરક પુત્રે સુવિધિનાથના ખત્તકનું દ્વાર ધર્માર્થ કરાવી આપ્યું. આ કાર્યમાં તેને તેની સ્ત્રી નામે જિનમતિએ પ્રેત્સાહન આપ્યું હતું. આ ઉપરથી જણાય છે કે તે એક જૈન મૂતિ છે, પરંતુ શ્રી ભાંડારકરના લખવા પ્રમાણે હાલમાં હિંદુઓ “ચોંસઠ જેગિણી” ના નામે તેની પૂજા કરે છે. (૩૬૧ ) " આ લેખ, “તે પખાના માંજ એક ઠેકાણે કેરેલે મળી આવ્યું છે. સં. ૧૨૯૪ માં, શ્રીમાલી જાતિના કોઈ વિજાક નામના શ્રાવકે પિતાના પિતા ઝાંપાના શ્રેયાર્થે જાવાલિપુરના શ્રી મહાવીર ચિત્યમાં કદિ (?) કરાવી, એવી હકીકત્ત આપેલી છે. * જુઓ, લેખ નંબર પર અને તેનું અવલોકન. ૬૬૬ - Page #690 -------------------------------------------------------------------------- ________________ નાલના લેખા. નં. ૩ ૨ - પ ] ( ૧૫ ) અવલોકન ( ૩૬૨ ). આ લેખ માટે, મી. ભાંડારકરે નીચે પ્રમાણે નોંધ આપી છે— નાના ગેલેરીને એક લેખ જેની મિતિ “સાવ"૧૩૨૦ વર્ષે માઘ સુદિ ૧ સેમે” છે, તેમાં એવું લખાએલું છે કે, નાણકગચ્છને અંગે આવેલા ચંદનવિહાર નામના દેવાલયના મહાવીર દેવની પૂજા માટે, ક્ષિખરાયેશ્વરના દેવાલયના મુખ્ય પૂજક ભટ્ટારક રાવલ લક્ષ્મીધરે ૧૦૦ દ્રમ્પની બક્ષીસ કરી. (૩૬૩), આ લેખ પણ ઝનાના ગેલેરીમાં આવેલ છે. એની મિતિ સં. “૧૩૨૩ વર્ષે માર્ગશીર્ષ સુદિ ૫ બુધે છે અને તે ચાહમાન રાજા ચાચિગદેવના વખતને છે. તેમાં એમ કહેવામાં આવ્યું છે કે નરપતિ નામે તેલિયા ઓસવાલે ચંદનવિહારના મહાવીરના ભંડારમાં ૫૦ કમ્મ આપ્યા. તેને વ્યાજ, જે અધું દ્રશ્ન થાય છે, તેના વડે દર માસે, એ નરપતિએજ કરાવેલી જિનયુગલની પ્રતિમાની પૂજા ભણાવવાનું ઠરાવવામાં આવ્યું છે. એ ચંદનવિહારના મુખ્ય અધિષ્ઠાતા તે નાણકગચ્છના ધનેશ્વરસૂરિ હતા. * - નાડેલના લેખ. . ગડવાડ પ્રાંતમાં નાડેલ પણ એક પ્રસિદ્ધ સ્થાન ગણાય છે અને મારવાડનાં પંચતીર્થોમાંનું તે એક તીર્થ સ્થાન મનાય છે. જૂના સમયમાં તે ચિહાણેનું પાટનગર હતું. એ ગામમાં પદ્મ પ્રભુના નામનું એક મંદિર ઘણું જ વિશાલ, ભવ્ય અને જોવા લાયક છે. (૩૬૪-૬૫) એ મંદિરના ગૂઢમંડપમાં બે બાજુએ નેમિનાથ અને શાંતિનાથની કાયેત્સર્ગસ્થ બે પ્રતિમાઓ છે તેમના ઉપર આ લેખે કતરેલા છે. લેઓની મિતિ સં. ૧૨૧૫ વૈશાખ શુદિ ૧૦ ભમવારની છે. વીસાડા ૩૩ Page #691 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજીનલખસંગ્રહ. (૨૫૮) [ નાડોલના લેખો નં. ૩૬૬-૬૭. • ૧૧૧૧૧૧૧-૧ નામના સ્થાનમાં આવેલા મહાવીર દેવના ચૈત્યમાં, રેહાજ, ઘરણ, જસચંદ્ર, જસદેવ, જસધવલ અને જસપાલ નામના શ્રાવકેએ આ પ્રતિમાઓ બનાવીને બ્રહગચ્છના આચાર્ય મુનિચંદ્રસૂરિના પ્રશિષ્ય, દેવસૂરિના શિષ્ય પદ્મચંદ્ર ગણિના હાથે પ્રતિષ્ઠિત કરાવી, એમ આ લેખને ભાવાર્થ છે. આ લેખમાં પતિષ્ઠાતાના નામ સાથે “પાણિનીય શબ્દ લગાડવામાં આવ્યું છે તેથી જણાય છે કે–તેઓ પાણિની રચિત વ્યાકરણ શાસ્ત્રના મોટા અભ્યાસી હશે. મૂળ આ પ્રતિમાઓ વીસાડા નામના સ્થાનમાં બેસાડેલી હતી એમ લેખ કહે છે તેથી જણાય છે કે પાછળથી કઈ વખતે આ મંદિરમાં તેમને આણવામાં આવી છે. (૩૬૬-૬૭), આ બંને લેખ, એજ મંદિરના મૂળ ગભારામાં મુખ્ય વેદિ ઉપર જે ત્રણ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે તેમાંની બે ઉપર કોતરેલા જોવામાં આવે છે. ૩૬૭ નંબર વાળે લેખ, મધ્યસ્થાને વિરાજિત મૂલ નાયક પદ્મપ્રભુની પ્રતિમા ઉપર છે. લેખક્ત હકીકત આ પ્રમાણે છે: સં. ૧૯૮૬ ના પ્રથમ આષાઢ માસની વદી ૫ શુક્રવારના દિવસે, મહારાજાધિરાજ ગજસિંહને રાજ્ય કારભાર ચલાવનાર મંત્રી જયમલ્લજીએ આ પ્રતિમાઓ બનાવી અને તપાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિના ગાદીધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય અને જહાંગીર બાદશાહે જેમને “મહાતપા” નું બિરૂદ આપ્યું હતું, તે શ્રી વિજ્યદેવસૂરિએ, પિતાના પટ્ટધર આચાર્ય વિજયસિંહ આદિ શિષ્ય પરિવાર સાથે, તે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા કાર્ય જાલેરમાં થયું હતું. ત્યાંથી એ મૂતિઓ લાવીને નાડલના આ રાયવિહાર નામના મંદિરમાં, રાણું જગતસિંહજીના રાજ્ય વખતે સ્થાપન કરવામાં આવી. ગોડવાડ પ્રાંત કે જેમાં આ નાડેલ, નાડલાઈ વિગેરે જૈનતીર્થ સ્થાનો આવેલાં છે તે, પહેલાં મેવાડ રાજ્યના તાબામાં હતું અને ૬૬૮ Page #692 -------------------------------------------------------------------------- ________________ નાડોલના લેખ. નં. ૬૮-૬૯ ] (૨૫૮) . અવલોકન. AAAAA તેથીજ આ લેખમાં મેવાડના રાણા જગતસિંહના રાજ્યનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિષ્ઠા કરાવનાર મં. જયમલજી મારવાડ રાજ્યને મંત્રી અને જોધપુરના રહેવાસી હતે. હાલમાં તે તે પ્રાંત પણ મારવાડ રાજ્યના તાબામાં જ છે. ઉપર જાલેરવાળા નં. ૩૫૪ આદિ લેખમાં જણાવેલ સા. જયમલજી અને આ મંત્રી જયમલ્લ બંને એક જ છે. (૩૬૮) આ લેખ પણ ઉકત મંદિરમાં આવેલી એક પ્રતિમા ઉપર લખેલ મળી આવ્યું છે. ભાવાર્થ સં. ૧૪૮૫ ના વૈશાખ શુદિ ૩ બુધવારના દિવસે પ્રાગ્વાટ (પોરવાડ) જાતિના દેસી મુલાનામના શ્રાવકે પોતાના પિતા દે, મહિપાના શ્રેયાર્થે સુવિધિનાથનું આ બિબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા તપાગચ્છના સેમસુંદરસૂરિએ કરી. (૩૬૯) આ લેખની હકીકત શ્રીભાંડારકરે આ પ્રમાણે આપી છે :-- દેસુરીથી ઈશાન કેણમાં ૧૫ માઈલ દૂર આવેલા કેટ સોલકીયા નામના ગામમાંથી આ લેખ હસ્તગત થયે છે. જીર્ણ થઈ ગએલા એક જૈન મંદિરના સ્તંભ ઉપર આ લેખ કે તરે છે. જોધપુરના મુન્સફ મુન્સી દેવપ્રસાદે આપેલી બે આકૃતિઓ ઉપરથી આ લેખ છાપવામાં આવ્યું છે. આ લેખ આઠ પતિનો છે અને ૧૧” પહેળે પણ લાંબો છે. લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. તથા છેલ્લા એક પદ્ય સિવાય આ લેખ ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે વાર્થ (પં. ૬) માં ૨ પછીને વ્યંજન બેવડાએલે છે. ૧ એપિગ્રાફિ ઇન્ડિકા પુ. ૧૧, પૃ. ૬ર. ૬૬૯ Page #693 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૬) [ નાડોલના લેખો, ન. ૩૭૦. -- -------------~-~~ ~ આ લેખની મિતિ “૧૩૯૪ ચૈત્ર શુદિ ૧૩ શુકવાર” છે. અને તે મહારાજાધિરાજ શ્રીવણવીર દેવના રાજ્ય વખતે લખેલે છે. આગળ જણાવવામાં આવ્યું છે કે આસલપુરમાં આવેલા પાર્શ્વનાથ દેવના મંદિરની ધ્વજા ચઢાવવાના વખતે, રાઉત માલ્હણના વંશમાં ઉત્પન્ન થએલા રાઉત સેમાના પાત્ર અને રાઉત બાંબી અને તેની સ્ત્રી જાખલદેવના પુત્ર રાઉત મૂલરાજે, રાઉત બાલા, રાઉતહાથા તથા કુમર લૂંભા અને નીબાની સમક્ષ, પિતાના માતાપિતાના પુણ્યાર્થે વાડી સહિત એક દ્રિકુઆઉ બક્ષીસ કર્યું. હિકઆઉ અહટ્ટ વાળા કુવાને કહેવામાં આવે છે. કોલંકિઆના એક બીજા લેખમાં પણ આસલપુરનું નામ આપેલું છે તેથી જણાય છે કે તે આ સ્થળનું પુરાતન નામ હશે. (૩૭૦) આ લેખ પણ ઉપર્યુક્ત મંદિરમાંથી જ મળી આવ્યું છે. શ્રી ભાંડારકરે પોતાના હાથની લખેલી જે નકલ મને મેકલી આપી હતી તેના ઉપરથી આ છપાવવામાં આવ્યું છે. લેખકત હકીકત આ પ્રમાણે છે – - સં. ૧૪૭૫ ના આષાઢ સુદિ ૩ અને સેમવારના દિવસે આસલપુર કિલામાંના પાર્શ્વનાથના મંદિરના બાલાણા મંડપને જીર્ણોદ્ધાર, ઉપકેશવંશના લિગાગેત્રવાળા...એ પિતાના આત્માના પુણ્યાર્થે કરાવ્યું. આ કાર્યમાં સકળ સંઘ અને માંડણ ઠાકુર સાક્ષીભૂત છે. આ વખતે રાણું લાષા (ખા) રાજ્ય કરતા હતા અને ઠાકુર માંડણ પ્રધાનપણું કરતો હતો. લેખમાં, ઉદ્ધારકર્તાએ પિતાની વંશાવળી અને કુટુંબના મનુષ્ય નાં નામે આપ્યાં છે પરંતુ કઢંકારક સૂચક વિભક્તિને પ્રત્યય છેવટે ૧ “ બાલાણું” શબ્દ માટે જુઓ પૃષ્ઠ ૧૦૩ માં “ બલાનક શબ્દ ઉપર આપેલી નેંધ. બલાનક એ બાલાણુનું જ સંસ્કૃત રૂપ છે. ૬૭) Page #694 -------------------------------------------------------------------------- ________________ નાડેલના લેખે. નં. ૩૧ ] (૨૬૧) અવલોકન. માત્ર “સહિત” શબ્દની સાથે જ જેલે હોવાથી આ નામમાંથી ઉદ્ધારકર્તા કેણુ છે તે નિર્ણિત થતું નથી. (૩૧) આ લેખનું વર્ણન શ્રી ભાંડારકર નીચે પ્રમાણે આપે છે – આ લેખ જુના અથવા જુના બાહડમેરમાંથી પ્રાપ્ત થયેલ છે. આ ગામ જોધપુર સ્ટેટના મલાણી પ્રાંતમાં આવેલું છે અને મુખ્ય શહેર બાહડમેરથી વાયવ્ય કેણમાં બાર માઈલ છેટે છે. ત્યાંના એક જૈન મંદિર કે જે હાલમાં જીર્ણ અવસ્થામાં છે તેના દરવાજાના એક સ્તંભ ઉપર આ લેખ કરે છે. તે ૧૦ પંક્તિમાં લખાએલે છે અને ૧૧ પહેળ તથા ૭ લાંબે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. અંતમાં આપેલા આશીર્વાદાત્મક પદ્ય સિવાય બાકીને બધે ભાગ ગદ્યમાં આપેલે છે. એમાં ૧ અને ર ને બદલે એકલે ૨ જ વાપરેલે છે. ત્રીજી પંક્તિમાં શ્રી શબ્દની પછી ર (બેને અક) મૂકેલે છે જે માત્ર “શ્રી” શબ્દનું પુનરાવર્તન (બે વાર વાંચવાનું) સૂચવે છે. અજ્ઞાત શબ્દમાં માત્ર બે છે એક “પાઈલા” અને બીજે “ભીમ પ્રિય વિશેષક” (. ૭) પાઈલ” અને “વિ શોપક” આગળ સમજાવેલા છે અને “ભીમપ્રિય” એ એક વિશેપક સિક્કાનું નામ છે. ત્રીજે એક શબ્દ “લાગ” (પં. ૮) છે જેને અર્થ “કરવેરે” થાય છે. આરંભમાં “સંવત્ ૧૪પર વૈશાખ સુદિ ૪” એ પ્રમાણે મિતિ આપી છે. ઉકત દિવસે મહારાજ કુલ શ્રી સામંતસિંહદેવના રાજ્ય કારભારમાં જોડાએલા મંત્રી વીરાસેલ, વેલાઉલ, ભંડારી મિગલ વિગેરેએ મળીને બાહડમેરમાં આવેલા આદિનાથના દેવાલયમાં સ્થિત વિદનમર્દન નામના ક્ષેત્રપાલ તથા ચાઉંડ (ચામુંડ ?) નામના દેવરાજને ભકિત પૂર્વક એક ભેટ કરી. આ ભેટમાં, દસ ઉંટ અને ૨૦ બળદો (માલથી ભરેલા) નું જે ટેનું બહારગામ જાય અથવા ત્યાંથી આવે તેની ૧ એપિઢાઆિ ઇન્ડિકા પુ. ૧૨, પૃ૦ ૫૯. ૬૦૧ Page #695 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૨૬૨ ) [ નડેલના લેખે.નં. ૩૭ર પાસેથી એક પાઈલા ” કર રૂપે લેવાને હુકમ કરવામાં આવ્યા હતે. “ પાઈલા ? ન આપે તે તેના બદલે દસ ભીમપ્રિય વિશાપક લેવા. આ ભેટ ઉકત બને દેવેને સરખે ભાગે વહેંચી દેવી એટલે સમાન ભાગે તેને બંને દેવેની પૂજા યાદિ માટે ઉપયોગ કરે. આ “લાગે ” એટલે કર ગામના મહાજને (વ્યાપારિઓ) એ સ્વીકાર કર્યો હતે. આ લેખમાં જણાવેલું “બાહડમેરૂતે “બાડમેર ” જ છે પરંતુ હાલમાં બાડમેરના નામથી જે સ્થળ પ્રખ્યાત છે તે નહિ; કારણ કે તે નવીન વસેલું છે. પુરાતન બાડમેર તે તે જ છે કે જ્યાંથી આ લેખ મળી આવ્યું છે. (૩૭૨) આ લેખ, શ્રીયુત ભાંડારકરની નેટ ઉપરથી લેવામાં આવ્યું છે. એનું સ્થાન નેટ ઉપર લખેલું ન હોવાથી જાણી શકાયું નથી. - સં. ૧૫૦૮ ના વૈ. વ. ૧૩ ને દિવસે પ્રાગ્વાટ જ્ઞાતિને કેઈ સં. સાડૂલે ચતુર્વિશતિ પ્રતિમાઓ કરાવતાં આ શીતલ નાથની પ્રતિમા કે જેના ઉપર પ્રસ્તુત લેખ કેતલે છે તે પણ તેણે કરાવી (?). તેની પ્રતિષ્ઠા, તપાગચ્છના આચાર્ય સેમસુંદરસૂરિના પટ્ટધર રત્નશેખર સૂરિએ કરી. લેખના પાછળના ભાગમાં શત્રુંજય, દેવકુલપાટક નગર, અબુંદગિરિ, ચંપકમેરૂ, ચિત્રકૂટ, જાઉરનગર, કાયદ્ર, નાગહૃદ, ઓસવાલ, નાગપુર, કુંભલગઢ, દેવકુલપાટક, અને શ્રીકુંડ વિગેરે ગામે-સ્થળનાં નામે આપ્યાં છે અને દરેક નામની અને ૨ (બેને અંક) કલે છે. તેને શે હેતુ છે તે બરાબર સ્પષ્ટ થતું નથી. કદાચ એમ અનુમાન કરી શકાય કે તેણે આવી અનેક પ્રતિમાઓ કરાવી હશે જેમાંની બળે ઉલિખિત સ્થળે મેકલવામાં આવી હશે. ચતુર્વિશતિ પ્રતિમા તેને કહે છે કે જે એકજ પાષણમાં વસે તીર્થકરની મૂતિઓ કેતરી કાઢેલી હાય. ધાતુની બનાવેલી આવી ૬૭૨ Page #696 -------------------------------------------------------------------------- ________________ રિટાના લેખા. નં. ૩૭૩–૧૦૬ ] (૨૬૩). અવેલેકન, મૂતિઓ તે પ્રાયઃ દરેક સાધારણ જૈન મંદિરમાંથી મળી આવે છે જેને લોકો “વીસ” કહે છે. (૩૭૩-૭૪) મારવાડ રાજ્યના જાલેર અને ખાલી પ્રાંતની સરહદ ઉપર એક કેરટા નામનું ગામ આવેલું છે. આ ગામ પ્રાચીન કાળમાં વધારે આબાદ હશે એમ ત્યાંના ખંડેરે વિગેરે જોતાં જણાય છે. લેખમાં આનું નામ કેરંટક મળી આવે છે. આ ગામના નામ ઉપરથી એક ગચ્છ પણ જૂના જમાનામાં પ્રસિદ્ધ હતું. એ કેરંટક ગચ્છનું નામ આ સંગ્રહમાંના આબુ વિગેરે ઘણાક સ્થળનાં લેખોમાં દષ્ટિગોચર થાય છે. હાલમાં તે એ ગામ તજૂદન હાનું સરખું છે. ત્યાં આગળ ત્રણ જૈમંદિરે છે જેમાંનું એક ગામમાં છે અને બે ગામ બહાર જંગલમાં છે. ગામનું મંદિર શાંતિનાથ તીર્થકરનું છે. તેના મંડપમાં આવેલા બે સ્તંભે ઉપર આ બંને નંબરેના લેખે કતરેલા છે. પ્રથમના લેખમાં જણાવેલું છે કે યશચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પદ્યચંદ્ર ઉપાધ્યાયે પિતાની માતા સૂરિના શ્રેયાર્થે આ સ્તંભ કરાવી આપે. બીજો લેખ પણ આવી જ હકીકતવાળે છે. તેમાં કુકુભાચાર્યના શિષ્ય ભટ્ટારક થુલભદ્ર પિતાની ચેહણી નામની માતાના પુણ્યાર્થે આ સ્તંભ કરાવી આપે, એમ ઉલ્લેખ છે. (૩૭૫-૭૬) આ બે લેખ, ઉકત કોરટા ગામની બહાર આવેલા મંદિરમાંના છે જેને લકે બાષભદેવનું મંદિર કહે છે. એ મંદિરની અંદર બે મોટી પ્રતિમાઓ છે જેમના ઉપર આ લેખે કતરેલા છે. બંનેની મિતિ “સંવત્ ૧૧૪૩ વૈશાખ સુદ ૩ બૃસ્પતિ વાર ની છે. આ મિતિ સિવાયને પહેલે ભાગ પદ્ય રૂપે છે અને તે બે અનુભ ગ્લૅકોને બનેલું છે. કોઈ દુક નામના શ્રાવકે વીરનાથ– મહાવીર તિર્થંકરની પ્રતિમા કરાવી અને જેની પ્રતિષ્ઠા આજિતદેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ કરી, આટલી હકીકત આ લેખમાં છે. વાર ની છે ના બનેલા છે. જેની પ્રતિક ૬૭૩ Page #697 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૨૬૪) [ કોરટાના લેખે, નં. ૩૭૬. બીજા લેખને ઘણે ખરે ભાગ જ રહ્યો છે. મિતિ સિવાય, કર્કટવશ અને શાંતિનાથનું બિંબ આ બે વાક જ અવશિષ્ટ છે. આ (પહેલા) લેખમાં જણાવેલા આચાર્ય ચજિતદેવ અને તેમના શિષ્ય વિજયસિંહ તે ઉપર ૨૮૯ નબરવાળા લેખ અને અવકનમાં જણાવેલા અજિતદેવ-વિજયસિંહ (ગુરૂ-શિષ્ય) બંને એકજ છે કે ભિન્ન છે તે એક શંકાગ્રસ્ત પ્રશ્ન થઈ પડ્યું છે. કારણ કે ઉક્ત ઉપરના લેખની મિતિ જ્યારે સં. ૧૨૦૬ છે ત્યારે આની ૧૧૪૩ છે. આ પ્રમાણે તે બંને લેબેની વચ્ચે ૬૩ વર્ષ જેટલું લાંબે સમય છે કે જે એક વ્યકિતને તેટલા સમય સુધી આચાર્યપદ ઉપર અધિષ્ઠિત રહેવા માટે અસંભવ જેવું ગણાય. નામ સામ્ય ઉપરથી તે બંને લેખેવાળા એકજ હેય એમ વિશેષ સંભવિત જણાય છે. તેથી મારા વિચાર પ્રમાણે આ પ્રસ્તુત લેખવાળી સાલ જે ૧૧૪૩ - ની છે તે વાંચવામાં અથવા તે પછી કેતરવામાં ભૂલ થઈ છે અને સં. ૧૧૮૩ કે તેની આસપાસના બીજા કેઈ ૧૦ વર્ષ પહેલાં–પછીની આ સાલ હેવી જોઈએ. જૂની જૈન લિપિમાં ૮ અને ૪ ને સરખા વાંચવા કે કેતરવાની ભ્રાંતિ થવી ઘણું સહેજ છે. કારણ કે બંનેના આકારમાં લખનારાઓની અમુક વળણના લીધે કેટલીક વખતે ઘણુંજ સમતા આવી જાય છે.' અથવા તે સાલ ખરી હોય અને બ્રાંતિ ત્યાં થઈ હોય કે જ્યાં આગળ “શ્રીમતોગતિ” આ વાક્ય આવેલું છે. કારણ કે લેખમાં સુચવ્યા પ્રમાણે તેટલા અક્ષરે ઘસાઈ ગયા છે તેથી સ્પષ્ટ વાંચી શકાતા નથી. આ કારણને લઈને અજિતદેવના ઠેકાણે અભયદેવ કે એવું જ બીજું કોઈ નામ પણ હોઈ શકે. આ લેખે પણ શ્રી ભાંડારકરની નેટ ઉપરથી ઉતારવામાં આવ્યા છે. ૬૭૪ Page #698 -------------------------------------------------------------------------- ________________ કેકિંદના લેખો. નં. ૩૭૭ ] ( ૨૬૫) - અલકન કેકિદને શિલાલેખ. (૩૭) - મારવાડરાયના મેડતા નામના પ્રસિદ્ધ શહેરથી નૈવત્યકોણમાં ૧૪ માઈલને છેટે કેકિદ નામનું ગામ આવેલું છે. એ ગામમાં પાર્શ્વનાથનું મંદિર છે તેની અંદરના સભામંડપમાં એક સ્તંભ ઉપર આ નંબરવાળે લેખ કેરેલે છે. મૂળ આ મંદિર ૧૩ મી શતાબ્દીના પૂર્વે બંધાવેલું હોય એમ આ લેખ પછીના નંબરવાળા લેખ ઉપરથી જણાય છે. પ્રસ્તુત લેખમાં વર્ણવ્યા પ્રમાણે નાપાએ તે ફકત આ મંદિરને મૂળ મંડપ અને બંને બાજુની બે ચોકીઓજ નવીન બંધાવી છે. જૂના લેખમાં આ સ્થાનનું સંસ્કૃત નામ “કિષ્કિધા”. આપ્યું છે. શ્રીયુત ભાંડારકરે મોકલી આપેલી પ્રતિકૃતિ ( રબી) ઉપરથી આ લેખ મુદ્રિત કરવામાં આવ્યું છે. આ લેખ કર પંક્તિઓમાં લખાએલે હેઈ ૧ ૧” પહોળો અને ૧પ” લાંબે છે. પ્રારંભના બે વા સિવાય સમગ્ર લેખ. પદ્યમાં છે. ભાષા સંસ્કૃત અને લિપિ દેવનાગરી ઘણુજ સુંદર મરેડવાળી છે. લેખની હકીકત આ પ્રમાણે છે:-- | પ્રારંભના ૮ પદ્યમાં યુગાદિદેવ આદિનાથની સ્તવના કરેલી છે. ૯ માં કાવ્યથી તે ૨૨ માં કાવ્યસુધી રાજ્યકર્તા રાઠેડવંશીય નૃપતિનું વર્ણન આપ્યું છે, જેમાં સૌથી પ્રથમ રાજાધિરાજા મલદેવનું નામ આપ્યું છે (પદ્ય ૯). આ મલદેવ તે જેને સાધારણ રીતે લેકે માલદેવ કહે છે, તે છે. પછી મલ્લદેવની ગાદિએ આવનાર ઉદયસિંહનું વર્ણન આપવામાં આવ્યું છે. જણાવ્યું છે કે અકબર બાદશાહના વખતમાં, આ ઉદયસિંહ સઘળા રાજાઓમાં વૃદ્ધ હોવાથી બાદશાહે તેને વૃદ્ધરાજ (મોટા રાજાનું) નું બિરૂદ આપ્યું હતું (પદ્ય ૧૨). આના પછી તેના ઉત્તરાધિકારી સૂરસિંહરાજાનું વર્ણન આપ્યું છે. લખવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં, બધા હિંદુરાજાઓમાં ૨૪ ૬૭૫ Page #699 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૬) [ કેકિંદના લેખે નં. ૩૭૭ * * * A ^^^^^^^^^ ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવાથી આ રાજા રામચંદ્ર જે છે (પદ્ય ૧૯). જિનદેવની અચ-પૂજા માટે આ રાજા હુકુમ અને ધૃતાહિ ; દાન કરે છે, પિતાના દેશમાં અમારીની ઉદ્દઘષણ (જીવ દયા માટે ઢ ) કરાવે છે અને આચાસ્લાદિ (જૈનધર્મમાં પ્રસિદ્ધ) તપ કરાવે છે (પદ્ય ૨૦). આના રાજ્યમાં કયાએ ચોરી, જુગાર, શિકાર, મદ્યપાન અને નિઃસંતતિવાળાનું ધનાપહરણ આદિ થતું નથી (પદ્ય ૨૧). આને પુત્ર ગજસિંહ નામા કુમાર યુવરાજ પદને ધારણ કરે છે (પદ્ય ર૨). પછીના ત્રણ પદ્યમાં જણાવવામાં આવ્યું છે કે એસવાલવંશને ઉચિતવાલગોત્ર (હાલમાં જેને એરૂવાલ કહે છે) માં જગા નામને ધનાઢય અને ધાર્મિક પુરૂષ થયે જેણે ૩ર વર્ષ જેટલી મધ્યમ વયમાં જોધપુર (જોધપુર) નગરમાં આચાર્યના હાથે ચતુર્થ (બ્રહ્મચર્ય ) વ્રત લીધું હતું (પ. ૨૩-૫). તેને નાથા નામે પુત્ર થયે જે પુણ્યાત્મા અને દાતા હતે. “નાથ” ની સભામાં તેણે માન પ્રાપ્ત કર્યું હતું. તે નાથાને ગુર્જરદે નામની સુશીલ, રૂપવતી, ઘરકાર્યમાં પ્રવીણ અને દેવ ગુરૂમાં ભક્તિ રાખનારી સ્ત્રી હતી, અને જેણે નાપા નામના પુત્રરત્નને જન્મ આપ્યું હતું. (પદ્ય ૨૭-૨૮) નાપાએ એવાં અનેક સુકૃત્ય કર્યા હતા કે જેથી તેની સર્વત્ર પ્રસિદ્ધ થઈ હતી. (૫. ૨૯) એ નાપાને નવલદે નામની પત્ની હતી અને તેને પાંચ પુત્રો હતા. પુત્રનાં તથા તેમની પત્ની અને તેમના પુત્રોનાં નામોનું કેષ્ટક આ પ્રમાણે છે. (પદ્ય ૩૧-૪). ૧ નાથ” એ એક પ્રકારના ધર્મગુરૂઓ છે. જોધપુરના તેઓ રાજગુરૂ ગણાય છે અને તેમની ગાદિને રાજ્ય તરફથી એક મોટી જાગીર બક્ષીસ કરેલી છે. તેમનો ઠાઠ એક મહેટા જાગીરદારને છાજે તે હોય છે. ૬૭૬ Page #700 -------------------------------------------------------------------------- ________________ કેકિંદના લેખો. નં. ૩૭૭ ] (૨૬૭) અવલોકન, નાપા–(સ્ત્રી નવલાદે). આસા અમૃત સુધર્મસિંહ ઉદય સાલ ( સ્ત્રી–સપદેવી) (માલિકદે) (સ્ત્રી-ધારલદે) (સ્ત્રી-ઉછરંગદે) વીરમદાસ જીવરાજ મનહર વદ્ધમાન આ પછી કહેવામાં આવ્યું છે કે–આ બધા પરિવાર સાથે નાપાએ સં. ૧૬૫૯ માં શત્રુંજય અને ગિરનારની અને તથા પુનઃ સંવત ૧૬૬૪ માં આખુંદગિરિ (આબુ), રાણપુર, નારદપુરી, (નાડેલ), અને શિવપુરી (શિરેહી)ના પ્રદેશની યાત્રા કરી. (પદ્ય ૩૫-૬ ). સં. ૧૬૬૬ ના ફાલ્ગન શુકલપક્ષની તૃતીયાના દિવસે નાપા અને તેની પત્ની બંને જણાએ ચતુર્થ વ્રતને સ્વીકાર કર્યો. તે વખતે ઘણુંક રૂપાનાણું દાનમાં આપ્યું (પદ્ય. ૩૭). પિતાના ન્યાયપાજિત દ્રવ્યને દ્વ્યય કરી શુભ ફલ પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા એ નાપાએ સંવત્ ૧૬૬૫ માં મૂલ મંડપ બનાવ્યો અને એની બંને બાજુએ બે ચતુષ્કિકા (ચેકિ) બનાવી. આ બાંધકામ કરનાર મુખ્ય સૂત્ર ધાર (સલાટ) તેડર નામે હતે (પદ્ય. ૩૯-૪૦). આ પછીના પદ્યમાં પ્રતિષ્ઠા કરનારનું વર્ણન આપવામાં આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે, તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિના પટ્ટધર અને ઉચિતવાલ ગોત્રના ભૂષણરૂપ આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞાથી વાચક લબ્ધિસાગર નામના વિદ્વાને આ જિનાલયને પ્રતિષ્ઠિત કર્યું (પદ્ય ૪૧-૪૪). પંડિત શ્રીવિજયકુશલવિબુધના શિષ્ય નામે ઉદયરૂચિએ આ પ્રશસ્તિની રચના કરી, સહજસાગર વિદ્વાનના શિષ્ય જયસાગરે શિલા ઉપર લખી અને તેડર સૂત્રધારે તેને કોતરી આપી; એમ અંતે જણાવી પ્રશસ્તિ પૂર્ણ થાય છે. Page #701 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસ ગ્રહ, (૨૬૮ ) [કિદના લેખ.. ન. ૩૭૮ ઉપર જાલેારના લેખામાં ( ન' ૩૫૪ )ના પ્રતિષ્ઠા કરનાર જયસાગર અને આ પ્રશસ્તિ લખનાર ( મનાવનાર નહિ ) જયસાગર અને એકજ છે, એમ સહુજ જણાય છે. ત્યાંનાજ એક લેખ (ન` ૩૫૬ ) માં સૂત્રધાર તેાડરાનુ પણ નામ આવે છે, જે આ પ્રસ્તુત લેખમાં જણાવેલા તે ડરજ હાવા સભવ છે. ઉપરના એ લેખમાં લખ્યા પ્રમાણે તાડરા અને તેના બીજા સાથિએએ એક મૂતિ કરાવી હતી ( કે જેના ઉપર ઉક્ત લેખ કેાતરેલા છે) જેની પ્રતિષ્ઠા સ. ૧૯૮૩માં સ્વયં વિ જયદેવસૂરિએ કરી હતી. આ ઉપરથી એમ જણાય છે કે આ સૂત્રધારે પણ જૈનધર્મ પાળતા હેાવા જોઇએ. પ્રતિષ્ઠા કરનાર વાચક લબ્ધિસાગર તે સુપ્રસિદ્ધ ઉપાધ્યાય ધર્મ સાગરજીના શિષ્ય અને સાગરગચ્છના સ્થાપક આચાય રાજસાગર ( કે જેમનુ' સાધુ અવસ્થાનું નામ મુકિતસાગર હતુ... )ના ગુરૂ હતા. ( ૩૭૮ ) આ લેખ, ઉપરના લેખવાળા મ‘દ્વિરમાંજ મૂલ ગર્ભાગારમાં આવેલી ચરણચાકી અથવા વેદિકા ઉપર કોતરેલા છે. લેખ અપૂર્ણ અને ખડિત છે. કાઇ ધાંધલ નામના શ્રાવકે સવત્ ૧૨૩૦ ના આષાઢ શુદ્ધિ ૯ ના દિવસે આન'દસૂરિના ઉપદેશથી કાંઈક કરાવ્યુ ( ઘણુ· કરીને પરિકરના ઉલ્લેખ છે) તેની નોંધ આ લેખમાં લેવામાં આવેલી છે, 6 , ' આ ઉપરથી જણાય છે કે, આ મંદિર ૧૨૩૦ કરતાં પણ જૂનું હોવુ જોઇએ. લેખમાં સ્થાનનું નામ કિષ્કિંધ ' આપ્યું છે જે હાલમાંના ‘ કેકિદ 'તુજ સંસ્કૃત રૂપાંતર છે. સાથે આ મંદિરને વિધિચૈત્ય જણાવ્યું છે તેથી જણાય છે કે, ચૈત્યવાસિયેની વિરૂદ્ધ પક્ષવાળાએ તરફથી તે ખધાવવામાં આવેલુ' હશે. · વિધિચત્ય ’ના ખુલાસા માટે ઉપર નંબર ૩પર વાળા લેખાવલેાકનમાં આપેલ વિવેચન જોવુ‘, * રાજસાગરસૂરિના સંબંધમાં વિશેષ જાણવા માટે, “ જુએ. મ્હારૂં નૈન તિાસિદ ચુનર બ્યસંચય ' નામનું પુસ્તક. < ૬૭૮ Page #702 -------------------------------------------------------------------------- ________________ વૈરાટને લેખ. નં. ૩૭૮ ] (૨૯) અવલોકન. ནན་ནན, ༤ ན བ ་ བང་ང་ར གབ ན་ ་ འ વેશમાં માનવામાં આવે તે ધારી નગર લખેલું વિરાટ નગરને શિલા લેખ. રાજપૂતાનાને જયપુર રાજ્યમાં એક વૈરાટ યા બૈરાટ નામનું ગામ આવેલું છે. શ્રીયુત ડી. આર. ભાંડારકર પિતાના એક xરી૮માં આ સ્થાન સંબંધી સંક્ષિપ્ત ઈતિહાસ આપતાં જણાવે છે કે મસ્ય દેશના રાજાનું વિરાટ નગર, જેમાં પાંચ પાંડવે ગુપ્ત વેશમાં રહ્યા હતા, તે અને આ બિરાટ બંને એકજ છે એમ સામાન્યરીતે માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પણ આ નામના બે સ્થળો આવેલાં છે જેમાં એક તે ધારવાડ પ્રાંતમાંનું હગલ નામનું ગામ છે કે જેને કાદંબવંશના લેખમાં વિરાટ નગર લખેલું છે. બીજું કાઠિયાવાડની નજીકમાં આવેલું અમદાબાદ જીલ્લાનું ધોળકા ગામ છે. આ ધબકા તથા વિજય નામના ગુહિત રાજાએ મૂળ વિરાટ નામના ગામને વિજયપુર નામ આપીને નવું બંધાવેલું તે ગામ, એ બે એકજ છે. અને આ કારણને લઈને કનિંગહામ જે બરાટ અને વિજયપુરને એકજ માને છે તે ભૂલ છે. પરંતુ આટલું તે નકકી જ છે કે મહાભારતનું વિરાટ નગર અને આ પ્રસ્તુત બરાટ બને એકજ છે. કારણ કે “ વિરાટ” નામને એ “બૈરાટ' શબ્દ સૂચવે છે, નહિં કે હાંગલ અને ધોળકા શબ્દો. બરાટની આજુબાજુના પ્રદેશને હજી પણ લેકે મત્સ્યદેશ કહે છે. વિશેષમાં, પાં ના રહે સિથી પવિત્ર થએલી જગ્યાઓ, કે જેમનાં વર્ણને મહાભારતના વિરાટ પર્વમાં આપેલાં છે, તેમને હજી પણ અહિંના લેક બતાવ્યાં કરે છે. ઉદાહરણ તરીકે –જેમાં ભીમ રહેતું હતું તે “ભીમકી ડુંગરી, કીચકના મહેલની ટેકરી, અર્જુને બાણ મારીને પાતાળમાંથી કાઢેલી આણગંગા, કારનાં પગલાં તથા તેમણે ચેરેલા હેરેનાં પગલાં ઇત્યાદિ. આ રીતે જોતાં બૈરાટજ વિરાટનગરની સાથે સંબંધ ધરાવે છે. તેમજ બૈરાટમાંથી ઘણી પુરાણી વસ્તુઓ પણ નિકળતી જોવામાં આવે છે. * આર્થિઓ જીકલ સર્વે, વેસ્ટર્ન સર્કલ; પ્રેસ રીપોર્ટ, ૧૯૧૦. Page #703 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનનલેખસ’ગ્રહ (૨૭૦ ) [ વૈરાટને લેખ, ન. ૩૭૮, તથા, બૈરાટ અને યવન ચંગ ( Yuan Chwang ) નુ પેલી-એ-તે-લે-( Po-li-ye-to-lo. ) કે જેના રાજા એ ચીના મુસાફરના સ્થન મુજખ પ્રીશે ( Pei-she ) અગર બેસ (Bois) રાજપુત જાતિના હતા, તે, મને એકજ છે એમ પણ કેટલાકનું માનવું છે. મહમદ ગઝનીને સમકાલીન અલિમરૂની ( ઇ. સ. ૯૩૦–૧૦૩૧ ) નરાના ( Naran ) અથવા ખઝનડુ (Bazanah) ને ગુજરાતની રાજધાની લખે છે, તેણે વિસ્તારથી આપેલા વર્ણન ઉપરથી એમ જણાય છે કે ખૈરાટ રાજધાની નારાયણપુરની સાથે એકતા ધરાવે છે. આ ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે ખૈરાટની આસપાસના પ્રદેશ કેઇ વખતે ગુજરાતમાં ગણાતા હશે અને એ વાત અસ‘વિત પણુ નથી, કારણ કે એક વખતે આ પ્રદેશ ગુર-પ્રતીહારેાના, તથા પાછળથી ખડગુજર, કે જેમની સંખ્યા હાલમાં પણ ત્યાં ઘણી જોવામાં આવે છે તેમના, તાખામાં હતા. પુરાણુ વસ્તુ શેાધકને જોવા લાયક એવી ત્રણ વસ્તુ અહિં જણાય છે.—( ૧ ) પાર્શ્વનાથનું મ′દિર, ( ૨ ) ખીજક પહાડ, અને (૩) ભીમકી ડુંગરી. પાર્શ્વનાથનુ મ`દિર હાલમાં દિગમ્બર જૈનો, કે જેમને ઉત્તર રાજપુતાનામાં ‘ સરાવગી ’ કહેવામાં આવે છે, તેમની સ્વાધીનતામાં છે. પરતુ એ નિર્વિવાદ રીતે કહી શકાય છે કે મૂળ એ મદિર વેતાંખરાની માલિકીનું હતું. દેવાલયની નજીક કંપાઉંડની ભી’તમાં એક લેખવાળી શિલા જડેલી છે તેના અવલેાનથી આ કથન સત્ય ઠરે છે. એ લેખની મિતિ શક સ*વત ૧૫૦૯ ઈ. સ. ૧૫૮૭ ની છે. તે વખતે અકબર બાદશાહ રાજ્ય કરતા હતા અને હીરવજયસૂરિ આચાર્ય હતા. અકબરે મેરાટમાં ઇદ્રરાજ નામના એક અધિકારી નીમ્યા હતા જેના તાખામાં ખૈરાટના દ્રગ * એટલે જ'ગલે < * ગ ' તે અથ અહિં' લેખકે ‘ જંગલ ' ( Forest ) કર્યાં છે તે વિચિત્ર લાગે છે. ' દ્રગ તે રિદ્ધ અર્થ । · પુર= !ગર ' થાય છે અને તેજ અહિં બંધ બેસતા લાગે છે.---સંગ્રાહ્ક. } ૬૮૦ Page #704 -------------------------------------------------------------------------- ________________ વૈરાટના લેખા. ન’. ૩૭૮. ] ( ૨૭૧) અવલાકન. હતા. તે જાતે શ્રીમાલી વાણિએ હુ, અને રાકમણુ તેનુ ગાત્ર હતુ. લેખમાં પહેલાં એમ પણ લખવામાં આવ્યુ છે કે અકબરના વજીર ટાડરમલે પહેલાં તેના તાબામાં ગામા સાંપ્યાં હતાં. * તે ઇંદ્રરાજે આ દેવાલય ખંધાવ્યુ અને તેનુ નામ · મહેાદય પ્રસાદ ’ અયવા‘ઇ’દ્રવિહાર ’ એવુ રાખ્યું. ( પેાતાના નામ ઉપરથી આ ભીન્તુ” નામ પાડયુ` હોય તેમ લાગે છે ).... ( ઇત્યાદિ. ઉપર આપેલાં શ્રીયુત ભાંડારકરના વર્ણનથી આ લેખનુ· સ્થળ વિગેરે સ્પષ્ટ જણાઈ આવે છે. હવે લેખાકત હકીકતનું કાંઇક વિશેષ સ્પષ્ટીકરણ જોઈએ:~ આ લેખ ૧' ૭" લાંખી અને ૧ ૪” પહેાળી શિલા ઉપર ૪૦ ૫તિઓમાં કેતાએલા છે. ભાષા સસ્કૃત ગદ્ય છે. જમણી માજી તરફ પત્થરના ઉપરના ભાગ તુટી જવાથી તેમજ ડાવી બાજુએ નીચેના ભાગ પણ ખરી જવાથી ઘણીક લાઇના અપૂર્ણ જ હાથ લાગી છે. તાપણુ જેટલા ભાગ અક્ષત છે તેના ઉપરથી લેખના સાર ભાગ સારી પેઠે સમજી શકાય છે. પ્રથમ પકિતમાંના જતા રહેલા ભાગમાં મિતિના માટે વિક્રમ સવત આપેલા હતા જે ખીજી ૫તિમાં શરૂઆતમાં આપેલા ૧૫૦૯ ના શકે સવત ઉપરથી, ૧૬૪૪ હાય તેમ નિશ્ચિત જણાય છે. ( શક સવમાં ૧૩૫ ઉમેરવાથી વિક્રમ સવત્ આવે છે તે હિસાબે; ૧૫૦૯ +૧૩૫=૧૬૪૪; ઇ. સ. ૧૫૮૭ ) ત્રીજી પતિથી ૧૦ મી ૫કિત સુધી, અકબર બાદશાહ, કે જેના રાજ્યમાં આ લેખ અને એમાં વર્ણવેલુ મદિર તૈયાર થયુ હતુ તેની પ્રશસા આપેલી છે. એ પ્રશ’સામાં, હીરવિજયસૂરિની મુલાખાત લઈ તેમના મનને સ ́તુષ્ટ કરવા માટે જીવરક્ષા સ'ખ'ધી જે ક્રમાના તેણે બહાર પડયા હતા તેમના પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યે છે. નવમી પતિમાં વિદ્યમાન રહેલા પા ઉપરથી જણાય છે કે ૬૮૧ Page #705 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૭૨ ) [ વૈરાટને લેખ. નં. ૩૭૮. રહેલા એ પ્રમાણે તે ઉલ્લેખ અકબર બાદશાહે વર્ષ ભરમાં બધા મળી ૧૦૬ (gધરાત) દિવસ જીવહિંસા નહિં કરવા માટે ફરમાન કર્યું હતું. એ ૧૦૬ દિવસમાંથી ૪૦ દિવસ તે બાદશાહના જન્મમાસ સંબંધી હતા અને ૪૮ સાલ ભરના બધા રવિવારના દિવસે હતા. બાકી રહેલા દિવસોમાં જન ધર્મના પર્યુષણ પર્વના દિવસે (કે જે બીજા અનેક લેખ પ્રમાણે ૧૨ ની સંખ્યાવાળા હતા) વિગેરે હતા. તેના પછી “વઈરાટ નગર” ને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. બારમી પંકિતના પ્રારંભમાં લખ્યા પ્રમાણે એ વઈરાટ નગરમાં તાંબા અને ગેરૂ આદિની અનેક ખાણ હતી આ કથનને અબુલફજલની આઈન–એ–અકબરીને પણ ટેકે મળે છે. તેમાં પણ બૈરાટમાં તાંબાની અનેક ખાણો હોવાનું લખેલું છે. શ્રીયુત ભાંડારકરના લખવા પ્રમાણે “આ ગામ તથા એની આસપાસની જગ્યાઓ હજી સુધી ધાતુના કચરાથી ઢંકાએલી છે.” આ કથન પછી મંદિર નિર્માતાની વંશાવળી આપી છે જે ખંડિત થઈ જવાના લીધે પૂરી જાણી શકાતા નથી. પરંતુ એટલું સ્પષ્ટ જણાય છે કે તેની જ્ઞાતિ શ્રીમાલી અને ગેત્ર રોકાણ હતું. તેમજ તેના પૂર્વજેમાં પ્રથમ પ્રસિદ્ધ પુરૂષ સં. નાહ્યા નામે થશે. હાલા પછીના એક બે નામે જતાં રહ્યાં છે જે ઘણું કરીને તેની સ્ત્રી અને પુત્રનાં હશે. ચિદમી પંક્તિની આદિમાં એક દેલ્હી નામની સ્ત્રીનું નામ વંચાય છે. પછીની વંશાવલી આ પ્રમાણે છે –તેને પુત્ર સં. ઈસર–સ્ત્રી ઝબકુ; તેમને પુત્ર સં. રતનપાલ-સ્ત્રી મેદાઈ તેમનો પુત્ર સં. દેવદત્ત-સ્ત્રી ધખૂ, તેમને સં. ભારમલ થયે. આ ભારમલને બાદશાહે કાંઈ આપ્યું જેને ઉલ્લેખ ૧૩ મી પંકિતના નષ્ટભાગમાં કરેલ હતું. ૧૪ મી પંકિતના પ્રારંભ પ્રમાણે જણાય છે કે ટોડરમલે તેને સારા માનપૂર્વક ઘણા ગામને કારભાર કરનાર એક મેટે અધિકારી બનાવ્યું હતું. તે પછી, એ સં. ભારમલને પુત્ર ઇન્દ્રરાજ અને તેના કુટુંબનાં નામ આપ્યાં છે, જે આ પ્રમાણે છે-- ૬૮૨ Page #706 -------------------------------------------------------------------------- ________________ વેરાતના લેખ, ન, ૨૭ ] (૨૩ ) સ: ભારમલ-સ્ત્રી.... સ. અજયરાજ દેશજ. (સીયા એ-જયવતી, તમા.) (સી...રીનાં ર નગીનાં), ।་ સ', મળ્યું જ, સં. ચૂડમલ્સ, વિમલદાસ સ', સ્વામીદાસ. સ્ત્રી....માં. સ`.જગજીવન, સ્ત્રી માતાં, અવલાકન સ, કચરા, ખાના પછી ( ૫. ૧૮ થી) જણાવવામાં આવે છે કેવઇરાટ નગરના અધિકાર ભાગવતા ઈન્દ્રરાજે પોતાના ઉકત કુટુંબ સાથે કલ્યાણાર્ય ઘણું' ધન ખર્ચીને ઇન્દ્રવિહાર ઉર્ફે મહદયપ્રાસાદ નામનુ મતિ બનાવ્યું, જેમાં મૂલનાયક તરીકે વિમલનાથ તીર્થંકરની પ્રતિમા સ્થાપિત કરી. એ મદિરમાં બીજી પણ અનેક પ્રતિમા સ્થાપન કરવામાં આવી. જેમાંની આ મુખ્ય હતીઃ-~પાતાના પિતાના નામથી પાષાણમય પાર્શ્વનાથની મૂર્તિ, ખાસ પોતાના નામથી પિત્તલમય ચ ંદ્રપ્રભની મૂર્તિ અને ભાઇ અજયરાજના નામથી ઋષભદેવની મૂર્તિ, યા આ પછી લેખમાં, પ્રતિષ્ઠા કરનાર આચાર્ય. હીરવિજસૂરિનુ વર્ણન આપ્યુ છે, જેમાં એ આચાર્ય પોતાના જીવનમાં જે જે વિશેષ મહાન કાર્યો કર્યા. તેમના સ‘ક્ષિપ્ત રીતે ઉલ્લેખ કરેલા છે. એ ઉલ્લેખમાં અકબર બાદશાહ સાથેની મુલાકાતનું' પણ સૂચન છે જ. ૩૧ થી તે ૩૮ સુધીની ૫ક્તિઓમાં, એ મહાન્ આચાર્યના શિષ્ય મહેાપાધ્યાય કલ્યાણવિજયની પ્રસ’શા છે કે જેમના હાથે આ પ્રતિષ્ઠા કાર્ય કરાવવામાં આવ્યું. છેવટે આ પ્રશસ્તિ ખનાવનાર ૫. લાભવિજય ગણિ, લખનાર પ. સામકુશલ ણિ અને ભઇરવ પુત્ર મસરર્ફે ભગત્ મહુવાલ ( જે ઘણું કરીને કેાતરનાર હશે) નુ નામ આપી લેખ પૂર્ણ કરવામાં આવ્યે છે, ૩૫ ૬૮૩ Page #707 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨ ) [ ધરાટને લેખ નં. ૩૭૯ - હીરવિજ્યસૂરિના જીવનવૃત્તાંત સંબંધી લખાએલા પ્રાયઃ દરેક ગ્રંથમાં વઈરાટના આ ઈન્દ્રરાજનું નામ તથા તેણે કરેલા પ્રતિષ્ઠા મહત્સવને ઉલ્લેખ કરે છે. તેમાંથી પ્રસ્તુતમાં ઉપયુકત જણાતી હકીકત અહીં આપેલી ઉપયેગી થઈ પડશે. પંડિત દેવવિમલગણિ રચિત હૃૌમાન્ય મરાક્રાન્ચના અવેલેકનથી જણાય છે કે ઉકત આચાર્યવયે અકબર બાદશાહની મુલાકાત લઈ આગરાથી પાછા ગુજરાત તરફ આવતાં રસ્તામાં નાગાર (જોધપુર રાજ્યમાં) ચાતુર્માસ (સંવત્ ૧૬૪૩) રહ્યા. ચોમાસું ઉતર્યા બાદ ત્યાંથી વિહાર કરીને પિપાઢ નામના ગામમાં આવ્યા. ત્યાં વઈરાટથી ઈન્દ્રરાજના પ્રધાન-પુરૂષે આવ્યા અને આચાર્યજીને વઈરાટ આવીને ઈન્દ્રરાજે નવીન બંધાવેલા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવા વિજ્ઞપ્તિ કરી. સૂરિએ પિતે તે વઈરાટ આવવા ના કહી પરંતુ પિતાના પ્રભાવિક શિષ્ય નામે મહોપાધ્યાય કલ્યાણવિજયજીને ત્યાં જવાની આજ્ઞા કરી. તે મુજબ ઉપાધ્યાય પિતાના શિષ્ય પરિવાર સાથે પિપાઢથી વિહાર કરી વઈરાટ ગયા અને ત્યાં ઇન્દ્રરાજના આ મંદિરની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા મહત્સવ ઈન્દ્રરાજે ઘણુ ઠાઠપૂવક કર્યો. હાથી, ઘેડા, કપડાં, ઘરેણાં, ભેજન અને ચાંદી સોનાના સિક્કાઓનાં દાન કરી અથજનેનું દારિદ્રય દૂર કર્યું. એકંદર આ કાર્યમાં ઇન્દ્રરાજે ૪૦ હજાર રૂપિઆને ખર્ચ કર १ ग्रामाश्वद्विपताम्रखान्यधिपतिः सामन्तबद्योऽजनि श्रीमालान्वयभारमल्लतनयः श्रीइन्द्रराजस्तदा। आह्वातुं सुगुरून्स्वकीयसचिवास्तेनाथ संप्रेषिताः प्रासादे निजकारिते भगवतां मूर्तिप्रतिष्ठाकृते ॥ २१४-६१ । २-रत्नस्वर्णसुवर्णकोपलमयाप्ता प्रतिष्ठाक्षणे हस्त्यश्वांशुकभूषणाशनमुखानेकप्रकारैस्तदा । भोजेनेव पुनर्गृहीतवपुषा विश्वार्थिदौस्थ्यच्छिदे चत्वारिंशदनेन रूपकसहस्राणि व्ययीचक्रिरे ॥ ફીસમા; ૪–૨૬૨ ! ૬૮૪ Page #708 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહની લેખ. ન’. ૨૮૦ ] ( ૨૭૫) અવલાકન હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનનેા પરમભકત ખંભાત નિવાસી કવિ ઋષભદાસ પણુ • હીરસૂરિરાસ 'માં આ પ્રસ`ગ માટે ઉપર પ્રમાણેજ વર્ણન આપે છે.૧ મહાપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય જયવિજયે સંવત્ ૧૬૫૫ માં • કલ્યાણવિજયરાસ ’ રચ્યા છે . ( આ વખતે કલ્યાણવિજય વિદ્યમાનજ હતા એ ધ્યાનમાં રાખવા લાયક છે), તેમાં પણ આ પ્રતિષ્ઠાકાય ની વિસ્તારથી નોંધ લેવામાં આવી છે. આ પ્રશસ્તિની રચના કરનાર ૫. લાભવિજય ગણિ તે કલ્યાણવિજય ઉપાધ્યાયના એક પ્રમુખ વિદ્વાન શિષ્ય હતા, અને સુપ્રસિદ્ધ જૈન તાર્કિક અને મહાન લેખક યશે,વિજય ઉપાધ્યાયના શુરૂ ૫. ન્યાયવિજયના ગુરૂ હતા. રાજગૃહને શિલાલેખ. ( ૩૮૦ ) પૂર્વ દેશમાં આવેલા સુપ્રસિદ્ધ પ્રાચીન સ્થાન રાજગૃહેથી ઉત્તર દિશામાં ૧૨ માઇલ છેટેના બિહાર નામના કસ્બામાંથી આ લેખ મળી આવ્યે છે. મૂળ આ લેખ એ શિલાઓ ઉપર કાતરેલા છે જેમાંની ખીજી ત। ત્યાંના મથિયાન લેાકેાના જૈન મદિરની ભીતમાં જડેલી છે અને પહેલી ખાણુ ધનુલાલજી સુચ'તિના ઘરે હાલમાં રહેલી છે. કલક્ત્તાવાળા જૈન વિદ્વાન્ ખા. પૂરણુચ ંદ નાહાર M. A. B . આ લેખ પ્રકાશમાં આણ્યા છે. અને જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ'ના ત ંત્રી શ્રીયુત માહનલાલ દલીચંદ B. A. LL. B. દ્વારા મળેલી લેખની છાપ ( રખીંગ ) ઉપરથી અત્ર છપાવવામાં ૧. દે. લા. જૈન પુસ્તકાાર ક્રૂડ, તરાથી પ્રકાશિત 'हीरविजयसूरिरास ' ૫૨ ૧૫૨. 6 ૨. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મ`ડલ દ્વારા મુદ્રિત · જૈન રાસમાલા ભાગ ૧ ‘ કલ્યાણુવિજયરાસ ' શ્રૃ. ૨૩૪-૫. ૬૮૫ Page #709 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન-લેખસંગ્રહ (૨૭૬ ) [ રાજગૃહને લેખ, ૩૮૦ ----- --------- ---- ----- -- મન માપની . તેની ૨ બીટ ધી શિલામાં ૧૬ લો. આવ્યા છે. આ લેખના બાહ્યવર્ણન માટે ઉકત બાબુજી આ પ્રમાણે જણાવે છે – આ લેખની બને શિલાઓ શ્યામ રંગની છે અને લગભગ સમાન માપની છે. બંનેની પહોળાઈ ૧૭ ઈચ અને લંબાઈ પ્રથમની ૨ ફીટ ૧૦ ઇંચ અને બીજીની ૨ ફીટ ૮ ઈંચ જેટલી છે. અક્ષરે લગભગ અર્ધા ઈંચ જેટલા હેટા છે. પહેલી શિલામાં ૧૬ લાઈને છે તથા ઉપર ડાબી બાજુએ ૨૦ પાંખડિઓનું કમળ કતરેલું છે. બીજ શિલામાં ૧૭ પંક્તિઓ કતરેલી છે. આને ઉપર નીચે કેટલેક ભાગ ખંડિત થઈ ગયો છે.” . ' અસલમાં આ લેખ રાજગૃહના પાર્શ્વનાથના મંદિરને છે પરંતુ પાછળથી એ મંદિરમાંથી કાઢી લઈ ઉપર જણાવ્યા પ્રમાણે બિહારમાં લાવવામાં આવ્યું છે. આ લેખ ત્યાંથી કોણ (કયારે અને કયા કારણે) લાવ્યું તે જાણી શકાયું નથી. ઉપર લખ્યા પ્રમાણે આખા લેખની એકંદર ૩૩ પંકિતઓ છે. જેમાં ચેથી પંકિતનો ઉત્તરાર્ધ, પાંચમી પંકિત પૂરી અને ૬ ઠી પંકિતને પૂર્વાદ્ધ તથા છેવટની ૩ પંક્તિઓ એટલે ભાગ ગરૂપે લખાએલે છે અને બાકી બધે પદ્યમાં છે. પદ્યની સંખ્યા ૩૮ છે. અને કમથી તસૂચક અકે મૂકેલા છે. નીચે પ્રમાણેની હકીકત એ લેખમાં સમાએલી છે. પ્રથમના પદ્યમાં, જેમના માટે એ મંદિર બનાવવામાં આવ્યું તે પાર્શ્વનાથ તીર્થંકરની સ્તુતિ કરેલી છે. આ પછીના ત્રણ કે માં રાજગૃહ નગરનું વર્ણન આપ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કેઆ તેજ રાજગૃહ નગર છે કે જ્યાં પૂર્વે મુનિસુવ્રત (૨૦ માં) તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવલ એવાં ત્રણ કલ્યાણક થયાં હતાં, ૧ “જૈન શ્વેતાંબર કે. હેરલ્ડ ” નવેંબર ૧૯૧૬ માં તથા બાબુજીએ પ્રકટ કરેલા “નવસરુ” માં પણ આ લેખ મૂળમાત્ર પ્રકટ થઈ ચુક્યો છે. ૨ હેરલ્ડ પૃષ્ઠ ૩૭૬. ૬૮૬ Page #710 -------------------------------------------------------------------------- ________________ અવાકન. જ્યાં આગળ જય નામના ચક્રવતી, રામ ખલદેવ, લક્ષ્મણ વાસુદેવ, અને જરાસ'ધ પ્રતિવાસુદેવ આદિ મ્હોટા સમ્રાટા થયા હતા. શ્રેણિક રાજાએ મહાવીરદેવ પાસે જ્યાં જૈનધર્મનું શ્રવણ કર્યુ હતુ. જૈનમદિરાથી શાલતા એવા વિપુલ અને વૈભાર નામના બે પર્વત જેની પૂર્વ અને પશ્ચિમમાં શોભી રહ્યા છે. આવા મહત્ત્વવાળા આ તીની પ્રશ’સા કાણુ નહિ કરે ? રાજગૃહને લેખ. ન. ૩૮૦ ] ( ૨૭૭ ) પછીના ગદ્યભાગમાં, તે વખતના રાજ્યકર્તા અને રાજગૃહના અધિકારીનાં નામ આપ્યાં છે. તેમાં, સાહિપેરાજ તા સુરત્રાણ ( બાદ. શાહ ) અને તેને નીમેલે મિલકવયે નામના મગધના મડલેશ્વર ( સૂએ ), તથા' ણુાસદરદીન નામને ત્યાંના કોઇ સ્થાનિક અધિકારી હતા. * જાણવા જેવી ખાખત એ છે કે આ છેલ્લા મનુષ્ય પ્રસ્તુત કામાં ( મદિર અધાવવામાં) “ખાસ સાહાચ્ય આપ્યુ હતુ. આ ક્શન પછી આપેલા પાંચમા ક્લાકથી ૧૩ મા સુધીમાં મરિ નિર્માતાના વ'શ અને !&'ખનું વર્ણન આપ્યું છે. મંત્રી દલીયના વ’શમાં સહજપાલ નામે એક પ્રખ્યાત પુરૂષ થયા. તેને પુત્ર તિહુણુપાલ, અને તિહુપાલના રહ્યા નામે પુત્ર થયા. આ રાહાના પુત્ર ઠકકુર મડન થયેા. તેને થિરદેવી નામે સુશીલ ગૃહિણી હતી. આ મંડ નને નીચે પ્રમાણે પાંચ પુત્રો અને પાત્રો વિગેરે થયાં. C C * આ સાહિયેરેજ તે તુલખવ શને દિલ્લીના કાજરશાહ બાદશાહ છે. તે ઈ. સ. ૧૩૫૧ માં ગાદિએ આવ્યા હતા અને એક ંદર છ 5 વ રાજ્ય કરી ૧૩૮૮ ઈ. સ. માં મૃત્યુ પામ્યા હતા. તવારિખામાં જણાવ્યા પ્રમાણે તો બગાલ અને બિહાર ઉપર તેને પૂણ કાછુ થયે! હાય તેમ જણાતું નથી (જીએ ો. સ. સરવેલારે રચિત ‘હિંદુસ્થાનના અયીવાન રૂતિહાસ, માન્ય ૧ સા રૃ. ૧૬-૪) પરંતુ આ લેખકે જેની મિતિ ઈ. સ. ૧૩૫૫ (વિ. સં ૧૪૧૨+૫૭)ની છે,પ્રમાણે તે તેની તે વખતે બિહાર ઉપર સત્તા જામેલી હતી એમ સ્પષ્ટ જણાય છે. મલિકવયા અને ણુાસદુરદીન ( નસીઽદ્દીન ?)ના નામા તવારિખામાં જડી આવતાં નથી, ૬૮૭ Page #711 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનનલેખસ ગ્રહું. સહદેવ. ( ૨૭૮ ) હેર મ`ડન ( આ થિરદેવી !. કામદેવ. સહરાજ. ૧ રતની. [ રાજગૃહને લેખ. ન. ૩૮૦ પહેરાજ ઉર ૨ વીધી. ધનસિ‘હાદિ વચ્છરાજ. એસ્ટ્રિયા દેવરાજ. ગેસ્ટ્રિયા ૧ રાજી. ૨ પદ્મિની, ધર્મસિ’હ ગુણરાજ ષીમરાજ, પસિંહ. ઘસિહ, ચાચ્છારી ઠકકુર મડનના છેલ્લા અને પુત્રાએ આ મદિર ાવ્યું હતું. તથા તેમણે પૂર્વ દેશમાં જૈનધર્મની પ્રગતિ કરવા માટે યથાયોગ્ય પ્રયત્ન કર્યાં હતા. આ પછીના ભાગમાં પ્રતિષ્ઠાકર્તા યતિવરની વ‘શાવલી આપવામાં આવી છે. અ`તિમ તીર્થંકર મહાવીર દેવના સિદ્ધાન્ત-શાસ્રના રચયિતા સુધમ નામે ગણધર થયા જેએ પ્રથમ યુગપ્રધાન હતા. તેમના વ‘શમાં દેશપૂર્વના જ્ઞાતા વાસ્વામી આચાર્ય થયા કે જેમનાથી વજાશાખાની શરૂઆત થઈ. તે વાશાખાના ચાંદ્ર નામના ફુલમાં ઉદ્દાતનસૂરિ થયા. તેમની પાટે વદ્ધમાન આચાય થયા. આ વ માનસૂરિ બાદ સુપ્રસિદ્ધ જિનેશ્વર નામે આચાય થયા, જેમણે ‘ ખરતર ' બિરૂદ પ્રાપ્ત કર્યું, અને પછી તેમના શિષ્ય સમુદાય પણ એ નામે પ્રસિદ્ધિ પામ્યા, તેમના શિષ્ય જિનચંદ્ન થયા જેમણે ‘ સવેગરગશાલા ' નામના ગ્રંથ મનાવ્યા. તેમના શિષ્ય અભયદેવસૂરિ થયા. તેમણે મત્રાક્ષાના પ્રભાવથી જમીનમાંથી ‘ પાર્શ્વનાથ ’ની પ્રતિમા પ્રકટ કરી અને સ્થાનાંગ આદિ ૯ અગા ( આમે ) ઉપર વિવરણા લખ્યાં. તેમના પછી ' , ૬૮૮ Page #712 -------------------------------------------------------------------------- ________________ .૧..૧.૧ - --- * * ૧,૧ ૧૧ ૧૦, ૧૧૧૧૧૧,૧૧૧ ૧૧.૧૧- .૧.૧૧૧૧ - ૧૧ - ૧ રાજગૃહનો લેખ ૩૮૦ ] ( ૨૭૮ ) અવલોકન, ངག འན་ འ ག གཟའ འ འ ངའ་བབ་བཀའ་འའའའའའའགཤའམ કમથી જિનવલભ, જિનદત્ત, જિનચંદ્ર, જિનપતિ, જિનેશ્વર, જિનપ્રબોધ અને જિનચંદ્ર નામે આચાર્યો થયા. આ છેલ્લા-જિનચંદ્ર-ની પાટે જિનકુશલસૂરિ બેઠા. જેમણે વિપુલગિરિ ઉપરના મંદિરમાં પ્રથમતીર્થકરની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. તેમના પછી જિનપદ, જિનલબ્ધિ અને જિનચંદ્ર નામે કમથી આચાર્યો થયા. આ જિનચંદ્રસૂરિના ઉપદેશથી, વિહારપુરનિવાસી ઉકત વચ્છરાજ અને દેવરાજ નામના ભાઈએએ પ્રસ્તુત પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું, અને ઘણું ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠિત કરાવ્યું. પ્રતિષ્ઠા, વિકમ સંવત્ ૧૪૧૨ ના આષાઢવદિ ૬ ના દિવસે, પિતાના ગુરૂની આજ્ઞાથી ભુવનહિત નામના ઉપાધ્યાયે કરી, જેમના દીક્ષાગુરૂ તે જિનચંદ્રસૂરિ અને વિદ્યાગુરૂ જિનલબ્ધિસૂરિ હતા. આ વિચિત્રવૃત્તો (છ) વાળી પ્રશસ્તિની રચના પણ ભુવનહિત ઉપાધ્યાયે જ કરી અને શિલાપટ્ટ ઉપર પણ તેમણે જ લખી. તેને, કલાકુશલ એવા ઠકકર માહાના પુત્ર વીધા નામે શ્રાવકે પુણ્યાર્થે છેતરી. અને ગદ્યમાં પુનઃ જણાવવામાં આવ્યું છે કે-વિક્રમ સંવત્ ૧૪૧૨ આષાઢવદિ ૬ના દિવસે, ખરતરગચ્છના આચાર્ય જિનલબ્ધિસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિના સદુપદેશથી, મત્રિવંશના મંડનભૂત એવા ઠકુર મંડનના પુત્ર નામે છે. વચ્છરાજ અને ઠ. દેવરાજ કે જેમણે, ૫. હરિપ્રભગણિ, મેદસૂતિગણિ, હર્ષમૂતિગણિ અને પુણ્ય પ્રધાનગણિ સાધુઓ સાથે ભુવનહિત પાધ્યાયને પૂર્વદેશમાં વિહાર કરાવી બધા તીર્થોની યાત્રા કરાવીને સંઘને આનંદિત કર્યો, તેમના કરાવેલા શ્રી પાર્શ્વનાથના મંદિરની આ પ્રશસ્તિ પૂર્ણ થઈ. * મૂળ લેખમાં “જિનચંદ્ર' ના બદલે ત્રિનેત્ર (૫, ૩૧) પાઠ છપાલે છે. તે ભ્રમવાળે છે. બાબુ પૂરણચંદજીએ, “કેન્સરન્સ હેરલ્ડ” માં એજ પાઠ આપેલ હોવાથી અહિં પણ તે પ્રમાણે છાપવામાં આવ્યો છે. પરંતુ તેની પ્રતિકૃતિ (બીંગ) માં તપાસતાં માલુમ પડ્યું કે, ત્યાં મૂળ પાઠ “જિન” નહિં પણ “નિદ્ર” છે અને તે “ વિનચન્દ્ર ' ના બદલે ભૂલથી લખાયે અથવા કોતરાયો છે. જિનચંદ્ર” શબ્દમાંથી “એ” અક્ષર છુટી જવાના લીધે આ ભ્રમિત પાઠ નિર્માણ થયો છે. ૬૮૯ Page #713 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૮૦) [ પાલી શહેરના લેખ. નં. ૩૮૧-૮૨ - - - - - - - - - - -~-~ પાલી શહેરના લેખે. " (૩૮૧ ) - મારવાડના જોધપુરરાજ્યમાં પાલી નામનું એક પ્રસિદ્ધ અને પ્રાચીન શહેર છે. ત્યાં “નવલખા મંદિર” નામે એક ભવ્ય બાવન જિનાલયવાળું ઘણું જૂનું દેવાલય છે. એ મંદિરમાં બે પ્રતિમાઓની નીચેના ભાગ ઉપર બે સરખા લેખ કતરેલા છે જેમાંથી એકની નકલ આ ૩૮૧ નંબર નીચે આપેલી છે. લેખને ભાવાર્થ આ સં. ૧૦૧ ના ચેષ્ટ વદિ દ રવિવારના દિવસે, પતિલકા એટલે પાલીમાં શ્રી મહાવીરના મંદિરમાં મહામાત્ય આનંદના પુત્ર મહામાત્ય પૃથ્વીપાલે પિતાના આત્મકલ્યાણાર્થે બે તીર્થકરોની મૂતિઓ કરાવી. તેમાંની આ) અનંતનાથની પ્રતિમા છે. " - બીજી પ્રતિમા ઉપર પણ આજ પ્રકારનો લેખ છે પરંતું તેમાં અતે “અનંત ” શબ્દને બદલે “વિમ” શબ્દ છે એટલે તે વિમલનાથની પ્રતિમા છે. ' આ પૃથ્વીપાલના નામના લેખે આબુ ઉપર “વિમલવસહી” માં પણ છે વિશેષ જુઓ ઉપર પૃ. ૧૫૪. . . . (૩૮૨) આ લેખ ઉકત મંદિરમાં જ આવેલી એક પ્રતિમાના સિંહાસન ઉપર કરેલ છે. ભાવાર્થ આ પ્રમાણે– - સં. ૧૧૮૮ ના માઘ માસની સુદિ ૧૧ ના દિવસે વિરફુલ (વીરદેવકુલ?) દેવકુલિકામાં દુર્લભ અને અજિત નામના ગૃહસ્થાએ શાંતિનાથની મૂર્તિ બનાવી અને બ્રાહ્મીગચ્છીય દેવાચા તેની પ્રતિષ્ઠા કરી. ૬૯૨ Page #714 -------------------------------------------------------------------------- ________________ પાલી શહેરના લેખ ૩૮૩-૮૫]. ( ૨૧ ) " અવકન, (૩૮૩) આ નંબરને લેખ એક આદિનાથની મૂર્તિના નીચે પદ્માસન ઉપર લખેલે છે. સાર આ પ્રમાણે-- સં. ૧૧૮ ના ફાલ્ગણ સુદિ ૧૧ ને શનિવારના દિવસે, પલ્લિકા (એટલે પાલી) માં આવેલા શ્રીવીરનાથના મહાન મંદિરમાં, ઉદ્યતનાચાર્ય શિષ્ય મહેશ્વરાચાર્યના શિષ્ય દેવાચાર્યના ગચ્છવાળા સાહાર ગૃહસ્થના બે પુત્રો નામે પારસ અને ધણદેવ, તેમાં ધણદેવને પુત્ર દેવચંદ્ર અને પારસને પુત્ર હરિચંદ્ર આ બંને મળીને, દેવચંદ્રની ભાર્યા વસુંધરિના પુણ્યાર્થે ષભદેવ તીર્થકરની પ્રતિમા કરાવી. (૩૮૪૯૨) ૩૮૪નબરથી તે ૩૯૨ સુધીના લેખે ઉપર પ્રમાણે જ જુદી જુદી મૂર્તિઓ ઉપર કોતરેલા છે અને તેમાં જણાવેલી બાબત પણ સુસ્પષ્ટ છે. (૩૯૩-૯૫) આ ત્રણ લેખો એજ મંદિરના મુખ્ય ગર્ભાગારમાં આવેલી વેદિક ઉપર જે ત્રણ પ્રતિમાઓ સ્થાપિત છે તેમના ઉપર કતરેલા છે. તેમાં પ્રથમ લેખ ડાબી બાજુ ઉપર આવેલી સુપાર્શ્વનાથની મૂર્તિ ઉપર, બીજે (નં. ૩૯૪) જમણી બાજુ ઉપરની મહાવીરની મૂર્તિ ઉપર અને છેલ્લે મધ્યસ્થિત પાર્શ્વનાથની પ્રતિમા ઉપર કોતરેલે છે. - ત્રણે લેખે એકજ મિતિના છે અને તે સં. ૧૬૮૬ ના વૈશાખ સદી ૮ મીની છે. પેહલા અને છેલ્લા લેખમાં જણાવેલી હકીકત આ પ્રમાણે છે. . મહારાજાધિરાજ ગજસિંહજી જ્યારે રાજ્ય કરતા હતા અને મહારાજ કુમાર અમરસિંહ જ્યારે યુવરાજપદ જોગવતા હતા તથા તેમના કૃપાપાત્ર ચાહમાનવંશીય જગન્નાથ જ્યારે પાલી નગરને ૬૯૧ Page #715 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૮૨) પાલી શહેરના લેખને. ૩૯૬-૯૭ અધિકાર ચલાવતા હતા, તે વખતે ઉક્તનગર નિવાસી શ્રીમાલી જ્ઞાતિય સા. મેટિલ અને તેની સ્ત્રી સેભાગ્યદેના પુત્ર સા. ડુંગર તથા ભાખર નામના બંને ભાઈઓએ પિતાના દ્રવ્યવડે નવલખા નામે પ્રસિદ્ધ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેમાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિમાઓ બેસાડી. હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનના શિષ્ય વિજયદેવસૂરિએ, પિતાના પટે જેમની આચાર્ય તરીકે સ્થાપના કરી છે એવા વિજયસિંહસૂરિ આદિ શિષ્ય પરિવાર સાથે રહીને, એ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા કરાવનારા બંને ભાઈઓના પુત્રનાં નામ પણ લેખમાં આપેલાં છે. વચલા લેખમાં (એટલે નં. ૩૪ માં) જણાવ્યું છે કે-મેડતા નગર નિવાસી સૂત્રધાર (લાટ) કુધરણના પુત્ર સૂત્રધાર ઈસર, હૃદા અને હાંસાતથા ઈસરના પુત્ર લખા, ચોખા અને સુરતાણ દૂદા પુત્ર નારાયણ, અને હંસા પુત્ર કેશવાદિ, સઘળા કુંટુંબિઓએ મળીને આત્મકલ્યાણાર્થે મહાવીરની મૂતિ કરાવી. તેની પ્રતિષ્ઠા ઉપર્યુક્ત લેખમાં જણાવેલા ડુંગર ભાખર નામના ભાઈઓએ કરાવેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉક્ત આચાર્ય વિજયદેવસૂરિએ કરી. આ સૂત્રધારેના ઉપર પણ બે લેખ (નં. ૩૫૬ અને ૩૭૭) આવેલા છે અને ત્યાં ઉપર જણાવ્યા પ્રમાણે આ લેકો જૈનધર્મ પાળનાર હતા એ હવે ચક્કસ જણાય છે. (૩૯૬-૯૭ ) " આ બે લેખે પણ એ મંદિરમાં જ આવેલી કઈ પ્રતિમાઓ ઉપર કેરેલા છે પરંતુ હુને નિશ્ચિત સ્થળ ન જણાયાથી તે આપી શકતે નથી. :-આ બધા લેખે જોતાં જણાય છે કે, પાલીનું આ મંદિર ઘણું જૂનું છે અને તે મૂળ મહાવીરનું મંદિર કહેવાતું હતું પરંતુ પાછળથી કે “નવલખા” નામના કુટુંબે તેને જીર્ણોદ્ધાર કરાવ્યું હશે જેથી ૬૯૨ Page #716 -------------------------------------------------------------------------- ________________ પાલી શહેરના લેખ. ન. ૩૯૮ અવલાકન.. તે ‘ નવલખાપ્રાસાદ ’ નામે ( નં. ૩૯૫ માં જણાવ્યા પ્રમાણે ) પ્રસિદ્ધ થયું'. તથા છેવટે ડુંગર ભાખર નામના ભાઈઓએ ફરી પુનરૂદ્ધાર કરીને તેમાં મૂળનાયક તરીકે પાર્શ્વનાથની પ્રતિમા બેસાડેલી હાવાથી હાલમાં તે • નવલખા પાર્શ્વનાથ-પ્રાસાદ · કહેવાય છે. ] ( ૨૮૩ ) ( ૩૯૮ ). ' પાલી નગરમાં · લેાઢારા વાસ કરીને એક મેહુલે છે તેમાં આવેલા શાંતિનાથના મદિરમાંની મૂળનાયકની પ્રતિમા ઉપર આ લેખ કાતરેલા છે. લેખની મિતિ તથા ઘણી ખરી હકીકત ઉપરના ન. ૩૯૩ અને ૩૫ ના લેખને મળતી જ છે. પ્રતિષ્ઠા કરાવનારા ઉકત ડુંગર અને ભાખર અને ભાઈએજ છે. વિશેષમાં જણાવ્યું છે કે, એ ભાઈએ ઉષકેશ જ્ઞાતિ એટલે એસવાલ જાતિના હતા અને તેમને વશ શ્રી શ્રીમાલ × અને ગોત્ર ચ‘ડાલેચા હતુ. તેમણે પાલિકાનગર એટલે પાલીમાં નવલખા–પ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યા ( જે ઉપર જણાવવામાં આવ્યુજ છે) અને તેની અંદર મૂલનાયક પાર્શ્વનાથ આદિ ૨૮ તીર્થંકરાની પ્રતિમાએ પ્રતિષ્ઠિત કરાવી. પાંચ હજાર રૂપી ખચીને સોનાના કલસ અને દંડ કરાવ્યે. ગુજરાત દેશમાં પણ શ્રીજી પ્રતિષ્ઠા કરાવી. તેમની ગાત્ર દેવી અમિકા હતી. આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર ચૈત્રગચ્છની શાલશાખા અને રાજગચ્છના સમુદાયમાં થએલા ચદ્રસૂરિના પટ્ટધર રત્નચંદ્રસૂરિ હતા તેમના સાથિએમાં વા ( વાચક ) તિલકચંદ્ર અને મુનિરૂપચંદ્રનાં નામેા આપ્યાં છે. × શ્રીમાલ અથવા શ્રીમાલી જ્ઞાતિ જે ગુજરાતમાં સર્વત્ર વસે છે તે અને આ ‘ શ્રીશ્રીમાલ ' જાતિ બને જુદી છે. આ જાતિ એસવાલ જ્ઞાતિનેાજ એક વિભાગ છે અને તે ‘ શ્રોત્રં મારું ના નામે પ્રસિદ્ધ છે. > ૬૯૩ Page #717 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૮૪) [ ખંડાળાને લેખ ન. ૪૦૦-૦૧ VaRA (૩૯) આ લેખ ગેડીપાર્શ્વનાથના મંદિરની મૂલનાયકની પ્રતિમા ઉપર કેરેલે છે. મિતિ ઉપર પ્રમાણે જ છે. પ્રતિષ્ઠા કરનાર વિજયદેવસૂરિ છે. મેડતાનગર નિવાસી ઓસવાલ જ્ઞાતિના કુહાડા ત્રવાળા સા. હર્ષ ભાય જયવંતદેના પુત્ર જસવતે તે મૂતિ બનાવરાવી હતી. લેખમાં વચ્ચે, વિજયદેવસૂરિના ઉપદેશથી ગડવાલ દેશમાં આવેલા વિધરલા નામના ગામના સંઘે એક પ્રતિમા કરાવી હતી (?) તેને પણ ઉલ્લેખ કરે છે. આ કથનને ભાવાર્થ સ્પષ્ટ રીતે કળી શકો નથી, કદાચિત્ તે મૂર્તિની પણ આ વખતે પ્રતિષ્ઠા કરાવવામાં આવી હશે. (૪૦૦-૦૧) આ બે લેખે, જોધપુર સ્ટેટમાંના ગડવાડ પ્રાંતમાં આવેલા ખુડાળા નામના ગામના જૈન મંદિરમાંની મૂતિઓ ઉપર કોતરેલા મળી આવ્યા છે. ' પ્રથમ લેખની મિતિ સં. ૧૫૪૩ ના જયેષ્ઠ સુદિ ૧૧ શનિવારની છે. વિશલનગર નિવાસી પિરવાડ જાતિને વેગ આદિ કેટલાંક કુટુંબીઓએ વ્યવહારી કમલાના શ્રેયાર્થે પાર્શ્વનાથની પ્રતિમા બનાવરાવી જેની પ્રતિષ્ઠા જ્ઞાનસાગરસૂરિના શિષ્ય દિયસાગરસૂરિએ કરી. બીજા લેખની મિતિ સંવત ૧૫૨૩ ના વૈશાખ સુદિ ૧૧ બુધવારની છે. અચલગચ્છના આચાર્ય જયકેસરીના ઉપદેશથી પિરવાડ જાતિના વચ્છરાજ શ્રાવકે વિમલનાથની પ્રતિમા ભરાવી અને શ્રી સંઘે તેની પ્રતિષ્ઠા કરી. શ્રીયુત ભાંડારકરની ધમાં એ ગામમાંને જૂને પરંતુ ખડિત એક બીજે પણ લેખ આપે છે. જે ધર્મનાથની પ્રતિમા ઉપર કે તરે છે. લેખ આ પ્રમાણે છે. ६८४ Page #718 -------------------------------------------------------------------------- ________________ ખુડાળાને લેખ. ન’. ૪૦૨ ] (૨૮૫) અવલાકન. संवत् १२४३ मार्ग वदि ५ सोमे श्रे० रामदेवपुत्र श्री० नवघरेण તહસ્ય............મોક્ષાર્થે || ૨ || ૨ || ( ૩૦૨ ) આ લેખ શ્રી ભાંડારકરની નોંધમાંથી લેવામાં આવ્યા છે. પરંતુ તેનું સ્થળ વિગેરે તે નોંધમાં સ્પષ્ટ રીતે લખેલું ન હેાવાથી તે અજ્ઞાત છે. ભીન્નમાલના બીજા લેખા ભેગા આ પણ લખેલે હાવાથી ત્યાંનાજ કાઈ જૈન મદિરના લેખ હાય તેમ જણાય છે. ' લેખની એક'દર ૧૭ ૫ક્તિઓ છે તેમાં પ્રાર’ભમાં ત્રણ શ્લેાકેા છે અને બાકી બધા ભાગ ગદ્યમાં છે. પહેલા એ શ્લેકેમાં મહાવીર દેવની સ્તુતિ છે અને જણાવ્યુ` છે કે પૂર્વે આ શ્રીમાલ× નામના નગરમાં મહાવીર દેવ સ્વય' આવ્યા હતા. ત્રીજા ક્ષેાકમાં થારાપદ્રગચ્છના આચાર્ય પૂર્ણચંદ્રનુ નામ છે કે જેમના ઉપદેશથી પ્રસ્તુત લેખમાં જણાવેલુ દાન કરવામાં આવ્યુ હતું. આના પછી આ લેખ કરવાને દિવસ કે જે ૮ સંવત ૧૩૩૩ ના આધિન સુદિ ૧૪ સોમવાર ’ છે, તે આપ્યા છે. પછી જણાવવામાં આવ્યુ છે કે—ઉકત દિવસે જ્યારે શ્રી શ્રીમાલનગરમાં મહારાજ કુલ શ્રી ચાચિગદેવ રાજ્ય કર્તા હતા અને તેમના નિમેલા મહ`. ગસિંહ પચકુલ હતા તે સમયે શ્રીમાલ પ્રાંતના વહિવટ કર્તા ( વહિવટદાર ) નંગમ જાતિના કાયસ્થ મહુત્તમ શુભટે અને ચેટક કર્મસીહે પોતાના કલ્યાણાર્થે, આસા માસની યાત્રાના મહેાત્સવ માટે તથા આસા સુદિ ૧૪ ના દિવસે મહાવીર દેવની પૂજા ભણાવા અથે, ગામના પંચ અને અધિકારીએ પાસેથી માંડવીની જકાતમાંથી પ્રતિવર્ષ ૧૩ ક્રૂમ્સ અને સાત વિશેષક ઉત મંદિરમાં દેવદાન તરીકે આપવાનો ઠરાવ કરાબ્યા. છેવટે, આ લેખ × શ્રીમાલને ભિનમાલ પણ કહેવામાં આવે છે અને વમાનમાં એજ નામે તે શહેર પ્રસિદ્ધ શ્રીમાલ ' ઋતિની ઉત્પત્તિ આજ સ્થાનમાં થઈ છે. છે, ૬૯૫ Page #719 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ (૨૮૬ ) [ બેલારના લેખો નં. ૪૦૩-૦૭ પ્રમાણે પિતાના કલ્યાણાર્થે હમેશાં વર્તવું એમ જણાવી સમાપ્તિ કરવામાં આવી છે. આ લેખમાં જણાવેલા રાજા ચાચિગદેવને એક મહટે લેખ જોધપુર રાજ્યના જસવંતપુરા ગામથી ૧૦ માઈલ દૂર ઉત્તરમાં આવેલી સુન્ધા નામે એક ટેકરી ઉપરના ચામુંડાદેવીના મંદિરમાંથી મળી આવે છે. એ પ્રસસ્તિલેખની . રચના વાદી શ્રી દેવસૂરિના પ્રશિષ્ય અને રામચંદ્રસૂરિના શિષ્ય જયમંગલાચા કરી હતી. ૧૯૦૭ ને સનમાં છે. કહેને “એપિરાફિ ઈન્ડિકા ” માં એ લેખ પ્રકટ કર્યો છે. (૪૦૩-૦૭) મારવાડ રાજ્યના દેરી પ્રાંતમાં આવેલા પ્રસિદ્ધ શહર ઘાણે રાવની પાસે એક બેલાર કરીને ગામ છે ત્યાંના આદિનાથના મંદિરમાંથી આ નંબરે વાળા પાંચ - લેખે મળી આવ્યા છે. બધા લેખે એકજ મિતિના છે અને કેઈએ મંદિરને રંગમંડપ બનાવ્યું, કેઈએ સ્તંભ બનાવ્યા અને કેઈએ લગિકા () બનાવી ઈત્યાદિ બાબત જણાવવાને આ લેખેને ઉદેશ્ય છે. - પહેલે લેખ ૬ પંકિતમાં લખાએલે છે અને પ્રારંભની બે પંક્તિઓ આખી અને ત્રીજીના શરૂઆતમાં પાંચ અક્ષરે જેટલે ભાગ ગદ્યમાં લખેલે છે. બાકી પદ્યરૂપે છે. અંતિમ આશીર્વાદાત્મક વાકય પણ ગદ્યમાં છે. હકીકત આ પ્રમાણે છે. : કલકત્તાવાળા બાબુ પૂરણચંદ્રજી નાહાર M. A. B. L. એ પ્રકટ કરેલા “ ના સેવા સંઘરું” માં પણ આ લેખો આવેલા છે અને તેમની સંખ્યા ૯ છે. શ્રીયુત ભાંડારકર તરફથી જે નેંધ મને મળી છે તેમાં ફકત આ પાંચજ લેખે હેવાથી અત્ર તેટલાજ આપવામાં આવ્યા છે. વાચંકેએ ધ્યાનમાં રાખવું કે ઉક્ત બાબુજીનો સંગ્રહ હારી દૃષ્ટિગોચર થયો તેની પૂર્વેજ પ્રસ્તુત સંગ્રહને મૂળ ભાગ છપાઈ ચુક્યો હતો. Page #720 -------------------------------------------------------------------------- ________________ બેલારના લેખો. નં. ૪૦૭ ] (૨૮૭) અવલોકન -~~-~ -~ ~ ~-~ સંવત્ ૧૨૬૫૪ ની સાલમાં ફાગુન વદિ ૭ ને ગુરૂવારના દિવસે અને ધાંધલદેવના રાજ્ય વખતે, નાણકીયગચ્છના આચાર્ય શાંતિસૂરિના આધિપત્યમાં આવેલા વધિલદે + ચૈિત્યમાં ગેષ્ઠી રામા અને ગોસાએ રંગમંડપ બનાવ્યું. રામા એ ધર્કટવંશના ઉસલ શ્રાવકના વંશમાં થએલા પાર્શ્વને પુત્ર હતું. ગેસ અથવા ગોસાક એ આશદેવના પુત્ર થથાને પુત્ર હતે. * * બાબુજીના સંગ્રહમાં (પૃઇ ૨૧૯ લેખ નં. ૮૬૨) ૧૨૩૫ ની સાલ આપેલી છે, પરંતુ શ્રીયુત ભાંડારકરની હાથની લખેલી નોંધમાં સ્પષ્ટ અને ચેખા અક્ષરોમાં ૧૨૬૫ લખેલ છે અને તે જ વાસ્તવિક છે. કારણ કે આ લેખ પછી બીજા નંબરના લેખમાં પણ ગોસાનું નામ છે. અને તેની પણમિતિ ૧૨૬૫ છે. બાબજીના સંગ્રહમાં પણ તે લેખની (પૃ. ૨૨૦ નં. ૮૬૭ ) એજ સાલ છે. બાબુજીના સંગ્રહમાં એક ત્રીજો પણ એના નામનો લેખ (ન. ૮૬૫ ) છે જેમાં પણ એજ વર્ષ આપે છે. કદાચ દષ્ટિદેથી તે ભૂલ થઈ હોય તેમ જણાય છે. + “વધિલદે” એ ગામનું નામ છે અને તે બેલારનું જૂનું નામ હોય તેમ જણાય છે. ૧ “ધકટવંશ ” ઓસવાલ જ્ઞાતિનું એક ગોત્ર છે અને હાલમાં તે ‘ધાકડ' નામે પ્રસિદ્ધ છે. મારવાડમાં આ ગોત્રના ઘણાક કુટુંબ મળી આવે છે. ૨ લેખમાં “ રામ ' ના હોટા ભાઇનું પણ નામ આપેલું છે પરંતુ શ્રી ભાંડારકરની નોંધમાં તે સ્પષ્ટ લખેલું ન હોવાથી તેના માટે તેટલી પાંચ અક્ષરોની જગ્યા ખાલી રાખી છે. હમણું બાબુજીનો સંગ્રહ જોતાં તેમાં તે નામ આપેલું છે, અને તે “પૂમહ” છે. ખુટતા પાંચે અક્ષરે આ પ્રમાણે છે “ માં પૂમદ્,’ ( ૩ “પાંથા ” આ અક્ષરે અંકિત જેવા છે. આગળના (૪૦૫) લેખમાં ધાંધા” પાઠ છે ( વળી બાબજીએ “ઘાંઘા” પાઠ આપે છે ) જૂની લપિમાં “શ” “ઘ” અને “ઘ'નો ભેદ ઘણે વખતે દ્રષ્ટિગોચર થઈ શકતો નથી અને તેને લીધે આ ભિન્ન પાઠે ઉત્પન્ન થયા છે. મહારા વિચાર પ્રમાણે એ નામ “થયા ” હોવો જોઈએ કારણ કે તે બે લેખમાં મળી આવે છે. Page #721 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૮૮) [નાણાના લેખો. નં. ૪૦૮-૧૫ ૪૦૫ નબરવાળા લેખમાં ગોસાના બધા કુટુંબિઓના નામ આપ્યાં છે તેમનું પેઢીનામું આ પ્રમાણે થાય છે. ધર્કટવંશ-પ્રસિદ્ધ પુરૂષ આસદેવ (સ્ત્રી-સુખમતિ). - થોથા અથવા ધાંધા (સ્ત્રી–જિણદેવી) | | ગાસા કાન્હા રાલ્ડણ ખાવસહ પાહિણ { _ | દેવજસ | | આમ્રવીર યામજલ ! મહીધર આશર ઘણચંડ દધવદે - લીધર (૪૦૯-૪૧૫) આ આઠ લેખે ખાલી જીલ્લામાં આવેલા નાણા ગામમાંથી મળી આવ્યા છે. તેમાં વિશેષ જાણવા જેવું કાંઈ નથી અને હકીકત સ્પષ્ટ સમજાય તેવી છે તેથી અહિં તેનું પિષ્ટપેષણ કરવું નકામું છે ધ્યાનમાં લેવા લાયક હકીકત એ છે કે આ લેખમાં (નં. ૪૦૯ તથા ઉપર ૪૦૩–૪) જે જ્ઞાનકીય અથવા નાણકીય ગચ્છનું નામ આવેલું છે તેનું નામાભિધાન આ જ ગેમ ઉપરથી પ્રચલિત થયું છે. આ ઉપરથી સમજાય છે કે એક વખતે આ સ્થળ ઘણું ભરભરાટીવાળું અને જૈન યતિનું વિશેષ રૂપે નિવાસસ્થાન હતું. વર્તમાનમાં પણ આ ગામ એક તીર્થસ્થળ તરીકે ગણાય છે અને ગેડવાડ પ્રાંતમાં ન્હાની અને હેટી એમ જે બે પંચતીથિઓ કહેવાય છે. તેમાંની હાની પંચતીથમાંનું આ પણ એક તીર્થ છે. સાધારણ રીતે આ ગામ નાણા-બેડાના જોડકા રૂપે ગણાય છે. બેડા ગામ પણ તેની પાસે જ આવેલું છે અને તે પણ ઉક્ત પંચ તીથમાંનું એક તીર્થ મનાય છે. (૮૧૬). આ લેખ, ઈતિહાસ પ્રસિદ્ધ વીરભૂમિ મેવાડના મુકુટ સમાન ચિત્તોડના કિલ્લામાં આવેલા “ગાર ચાવડી' નામના જનમદિરમાંથી ૬૯૮ Page #722 -------------------------------------------------------------------------- ________________ ચિત્તોડના લેખ. નં. ૪૧૬ ] (૨૯) અવેલેન, મળી આવ્યું છે. ચિત્તોડના કિલ્લામાંના પ્રસિદ્ધ મકાનમાં આ શૃંગાર ચાવડી” નામના મંદિરની પણ ગણના થાય છે, અને કર્નલ ટેડથી લઈને આજ સુધીમાં જે જે પુરાતત્ત્વોએ એ કિલ્લાનું વર્ણન આપ્યું છે તેમાં આ મંદિરને પણ ઉલ્લેખ થએલેજ છે. આકિઓ જોજીકલ સર્વે ઑફ વેસ્ટર્ન સર્કલના આગળના સુપરિન્ટેડેન્ટ મી. હેન્રી કઉસે પિતાના ઈ. સ. ૧૯૦૪ ના પ્રોગ્રેસ રીપોર્ટમાં ચિત્તોડગઢનું વર્ણન આપતાં ઉલ્લિખિત મંદિરનું નીચે પ્રમાણે વર્ણન આપે છે– શુગાર ચાવડી નામનું એક પશ્ચિમાભિમુખ જૈન દેવાલય છે, તેમાં જમીન ઉપર મધ્ય ભાગમાં એક ઉંચુ ચરસ તરૂં (પ્લેટફેર્સ) છે અને તેના ચારે ખુણે ચાર સ્તો છે જે ઉપરના ચાર પાટડાઓના આધાર ભૂત છે. તેમના ઉપર શિખર બાંધવાને વિચાર હશે એમ તેમની ગોઠવણીથી જણાય છે પરંતુ હાલમાં તે ફકત સાદું ગેળ ઘુમ્મટ જ ઉપર વાળેલું છે. આ “છત્રી” નીચે ચામુખ પ્રતિમા બેસાડેલી હશે એમ જણાય છે. તેને બે દુવાર છે– એક પશ્ચિમ બાજુએ અને બીજુ ઉત્તરે, તથા પૂર્વ અને દક્ષિણ બાજુમાં તેમની સામે જ ભૂમિતિના આકારવાળી જાળીઓ કરેલી છે. સલાટેના નામે ઓળવાને અમને પૂરે સમય ન હતો તે પણ ઉતાવળેથી અમે તે સંબંધી થડીક તપાસ કરી; પણ કાંઈ મળ્યું નથી. ડો. સ્ટ્રેટન (Dr. Steration ) જેણે ચિતેડગઢની વિસ્તૃત હકીકત લખી છે. તે કહે છે કે શ્રુગારચાવડી કુંભારાણાના જૈન અચાનચીએ બંધાવ્યાનું કહેવાય છે. ટોડ કહે છે કે “મને શાંતિનાથના એક મંદિરમાંથી એક લેખ મળી આવ્યો જેમાં લખેલું હતું કે કુંભારાણાના ભંડારીએ તે બંધાવ્યું હતું.” આ લેખ કર્યો તે હુને જણ નથી. કિલ્લાની ભીતમાં ચણ દીધેલી બે શિલાઓ અમારા આર્કિઓ લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, રિપોર્ટ.પુ. ૧૦. પૃ. ૧૦૫. (એ પુસ્તકમાં આ મંદિરનું ચિત્ર પણ આપ્યું છે.-સંગ્રાહક.) ૬૯૯ Page #723 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૨ ) [ ચિત્તોડના લેખ. ન, ૧૬ જોવામાં આવી જે ગારચાવડીની કિનારી ઉપર હતી અને હાલમાં માત્ર તેનાથી ૧૦૦ યાર્ડ દૂર છે, તેમાં એમ લખે છે –લેખ બંને શિલાઓમાં સરખેજ છે –“વિ. સં. ૧૩૩૪ (ઈ. સ. ૧૨૭૮) માં સા. સમધાના પુત્ર સા. મહણની સ્ત્રી સહિણીની પુત્રી કુમરલાએ શાંતિનાથના ચૈત્ય (દેવાલય) સાથે એક હાની દેવકુલિકા બધાવી.” - ગારચાવડીનું બરાબર અવલોકન કર્યાથી એમ સ્પષ્ટ જણાય છે કે, દરેક ચામુખ દેવાલયની માફક આને પણ મૂળ ચાર કમાને તથા ચાર વાર હતાંતેમાંનું પ્રત્યેક એક એક દિશા તરફ હતું. પાછળથી પૂર્વ અને દક્ષિણ બાજુના દ્વાર કાઢી ન્હાખી તેમની જગ્યાએ જાળી કરી દેવામાં આવી છે. બાકીની ભતે તથા ખાસ કરીને તેમાં આવેલી મૂતિઓ કુમારપાલના સેમિનાથ પાટણના જુના દેવાલયની જેવી છે. સાતવાસ, અદ્ભુત અને કુંભાના ચણવેલાં અન્ય મંદિરનાં કામથી તે જુદી પડે છે. કદાચ એમ હોઈ શકે કે ઉપર જણાવેલા લેખ પ્રમાણે મૂળ આ શાંતિનાથનું મંદિર હશે અને જે બીજા ફેરફારો દેખાય છે તે કુંભારાણાના ભંડારીના પુત્રે કરાવેલા હશે. ઉપરના લેખમાં જણાવેલું ન્હાનું મંદિર હાલ આસ્તિત્વમાં નથી તેને સામાન કિલ્લાની ભત બાંધવામાં કામે આવ્યો છે. આ કિલ્લે કુંભારાણની પછી ઘણા વખતે બધાયે છે. શૃંગારચાવડીની પાસે જ ઉત્તર બાજુએ લગભગ તેને અડકી રહેલી એવી એક દેવકુલિકા છે જે પૂર્ણ બંધાએલી હેય તેમ જણાતી નથી. કેટલાંક કામે ગોઠવ્યા છે પણ તે પૂરા ઘડવામાં આવ્યાં નથી. તેની ભીતે ઉપર કેટલાંક સલાટેનાં નામે લખેલાં છે તેમાં “ચાંપા નું નામ ત્રણ વખતે આવેલું છે. આજ નામ “અદ્ભુત” ના મંદિરમાં સાત વખતે આવેલું છે અને જૈન ટાવર (કીર્તિસ્તંભ) ની પાસે આવેલા મંદિરમાં પણ એક ઠેકાણે દષ્ટિગોચર થાય છે. હું ચેકસ કહી શકું છું કે આ ન્હાનું મંદિર વિ. સં. ૧૫૫૦ (ઈ. સ. ૧૪૯૪) માં થયું હશે, પરંતુ શૃંગારચાવડી તેની પહેલાંનું (ઘણું જૂનું) છે. તે ઘણું કરીને ઈ. સ. ૧૧૫૦ માં થયું હશે.” છOO Page #724 -------------------------------------------------------------------------- ________________ ચિરાડના લેખ.નં. ૪૧૬ ] ( ૨૯૧) અવલોકન. આ લેખને સાર મી. (હાલમાં પ્રોફેસર) ભાંડારકરે સને ૧૯૦૫-૦૬ ના પ્રોગ્રેસ રીપોર્ટ (પૃ. ૬૦) માં આ પ્રમાણે આપે છે:-- લેખની મિતિ સંવત ૧૫૦૫ ની છે. એમાં શ્રી અષ્ટાપદ નામે ! શાંતિનાથના દેવાલયના બંધાવ્યાની હકીકત છે. આ દેવાલય કદાચ શૃંગારચાવડી હશે કે જ્યાંથી આ લેખ મળી આવ્યું છે. આ ઉપરથી જણાય છે કે, ઉક્ત મંદિર આ વર્ષમાં બંધાયું હશે. તેને બંધાવનાર પિતાની પત્નીઓ વિહણદે અને રતનાદે તથા પુત્રે મૂધરાજ, ધનરાજ, કુમારપાલ વિગેરે સહિત રાણુ શ્રી કુંભકર્ણના “રત્નભંડારી” પણ કોલાને પુત્ર શ્રી વેલાક છે. આ મંદિરની પ્રતિષ્ઠ જિનસાગરસૂરિએ કરી હતી. ત્યારબાદ ખરતરગચ્છના આચાર્યોની નામાવલી આપી છે. પ્રથમ જિનારાજ છે. તેના પછી જિનવદ્ધન, જિનચંદ્ર, જિનસાગર અને જિનસુંદર એમ અનુક્રમે આવે છે. ડે. કલેટે (Katt) પ્રસિદ્ધ કરેલી (ઈ. એ. પુ. ૧૧, પૃ. ૨૪૯ માં) ખરતરગચ્છની “ પટ્ટાવલી ”માં જિનરાજ પ૫ માં નંબરે છે. તેમની પછી જિનભદ્રનું નામ આવે છે. પરંતુ વધારામાં કહેવામાં આવ્યું છે કે પહેલાં જિનવર્ધનસૂરિને જિનરાજની ગાદિએ બેસાડવામાં આવ્યા હતા. ” પટ્ટાવલીમાં જિનભદ્ર પછી જિનચંદ્રનું નામ આપ્યું છે. પરંતુ આ યાદીમાં જિનભદ્રનું નામ જ નથી, અને જિનચંદ્રનું નામ જિનવર્ધનની પછી આપ્યું છે. પાવલીમાં જિનચંદ્ર પછી જિનસમુદ્રનું નામ છે ત્યારે આ યાદીમાં જિનસાગર તથા જિનસુંદરનાં નામ, જિનચંદ્રની પછી આપ્યાં છે. પટ્ટાવલીમાં આ ફેરફાર વગર શંકાએ કર જોઈએ. એ નકકી જ છે કે જિનસમુદ્ર જિનસુંદરની પછી જ થએલા છે. જિનસુદરની મિતિ હમણાં નીચે * “રત્નભંડારી નહિં પણ ફકત “ભંડારી ” એટલુંજ લખવું જોઈએ. “રત્ન”એ શબ્દને સંબંધ ભંડારી ” સાથે નહિં પણ તેની પહેલાં આપેલા “પુત્ર' શ દ સાથે છે. અર્થાત કેલાને “પુત્ર રત્ન ' અને ભંડારી એમ બે વિશેષ છે.--સંગ્રાહક. 9Q૧ Page #725 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (રહર) [ નગરના લેખે નં. ૪૧૭–૨૧ કહેવામાં આવશે તે લેખમાં વિ. સં. ૧૫૧૩ આપી છે, તથા ચિતડગઢના એક લેખ ઉપરથી જિનસમુદ્રની મિતિ વિ. સં. ૧૫૩ આપી છે. (જુઓ ૧૯૦૪ ને પ્રેસ રીપોર્ટ, પૃ. ૫૯) ” ઉપર મી. એચ. કાઉન્સના આપેલા વર્ણનમાં લખવામાં આવ્યું છે કે ટોડે શાંતિનાથના મંદિરમાંથી મળેલા લેખના વિષયમાં જે ઉલ્લેખ કરે છે તે લેખ મળી શક્યા નથી. તે સંબંધમાં મહારા વિચાર પ્રમાણે ટોડે સૂચવેલે લેખ તે આજ હેવા સંભવ છે. કારણ કે લેખમાં જણાવ્યા પ્રમાણે આ મંદિર શાંતિનાથનું છે અને તે કુંભારાણાના ભંડારીના પુત્રજ બંધાવેલું છે. લેખકત હકીકત પ્રમાણે આ મંદિર “અષ્ટાપદ” નામનું છે અને તેમાં મૂલનાયક તરીકે શાંતિ નાથની સ્થાપના કરેલી હોવાથી તેમના નામે પણ આ મંદિર પ્રસિદ્ધિ પામ્યું હશે. મી. એચ. કાઉન્સ ધારે છે તેમ આ મંદિર ચમુખ પ્રતિમાઓ બેસાડવા માટે નથી પરંતુ જેમ બીજી ઘણે ઠેકાણે હેય છે તેમ “ અષ્ટાપદ તીર્થની સ્થાપના રૂપે ચોવીસે તીર્થકરેની ભૂતિઓ અમુક સંખ્યા પ્રમાણે ( ૪, ૮, ૧૦ અને ૨ એમ) ચારે બાજુએ બેસાડવા માટેનું છે. (૪૧૭–૨૧) મારવાડના જોધપુર રાજ્યમાંના નગર નામના ગામમાં આ વેલા જુદા જૂદા જૈનમંદિરમાંથી આ પાંચ લેખે મળી આવ્યા છે. આ જ શ્રીયુત ભાંડારકરના કહેવા પ્રમાણે પટ્ટાવલીમાં ફેરફાર કરવાની કાંઈ જરૂર નથી. પટ્ટાવલીમાં જે કમ છે તે પણ યથાર્થ છે. કારણ એ છે કે, જિનરાજસૂરિ પછી તેમને સમુદાય બે શાખાઓ વચ્ચે વહેંચાઈ ગયો હતો. તેમાં પટ્ટાવલીમાં જે ક્રમ છે તે જિનભદ્રસૂરિની પરંપરા (જેને મૂળશાખા કહેવામાં આવે છે ) નો છે અને આ લેખમાં જે ક્રમ છે જિનવદ્ધનસુરિની પરંપરાને છે. તે બંને જિનરાજસુરિની ગાદિએ બેઠા હતા. આ સંબંધમાં વિશેષ જુઓ હારૂં “ વિજ્ઞપ્તિ ત્રિવેણિ” નામનું પુસ્તક, પ્રસ્તાવના પૃષ્ટ ૮૧ ઉપર આપેલું ટેબલ-સંગ્રાહક ૭૦૨ Page #726 -------------------------------------------------------------------------- ________________ નગરના લેખે ૪૧૭–૨૧ ] ( ૨૯૩ ) - અવલોકન •~~~~ ~~ પહેલે લેખ શાંતિનાથના મંદિરને છે. તેની સાલ સંવત ૧૬૧૪ ની છે. આમાં પ્રારંભમાં સાલ આપ્યાં પછી “વરમપુર” એવું ગામનું નામ આપ્યું છે જે કદાચિત “નગર” નું જૂનું નામ હશે. આ પછીના બે લેખમાં પણ આ નામ લખેલું છે. પછી શાંતિનાથના ચૈત્યનું નામ લખી તિથિ આપી છે જે માર્ગશીર્ષ માસની પ્રથમ દ્વિતીયા છે (પક્ષને ઉલ્લેખતે કર્યોજ નથી. ) ત્યાર બાદ ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રનું નામ આપ્યું છે જે લેખના વખતે વિદ્યમાન હતા. પછી ૪ કાવ્યો આપ્યાં છે અને તેમાં ફકત શાંતિનાથ તીર્થકરની સ્તવના કરવામાં આવી છે. પછી ધનરાજ ઉપાધ્યાયના કહેવાથી પંડિત મુનિમેરૂએ શિલા ઉપર આ લેખ લખ્યું અને જોધા, દંતા, ગદા અને નરસિંગ નામના સૂત્રધારેએ કેત, એમ જણાવી, રાઉલ મેઘરાજના રાજ્ય સમયે શાંતિનાથના મંદિરને આ “નાલિ મંડ૫” બનાવવામાં આવ્યું એમ જણાવ્યું છે. બીજે (નં. ૪૧૮ ને) લેખ રાષભદેવના મંદિરમાને છે. લેખમાં આ મંદિરને વિમલનાથનું મંદિર જણાવ્યું છે. હકીકતમાં એમ છે કે-સં. ૧૫૬૮ ના વૈશાખ શુદિ ૭ના દિવસે જ્યારે રાઉલ કુંભકર્ણ રાજ્ય કરતા હતા ત્યારે, તપાગચ્છના આચાર્ય હેમવિમલસૂરિના શિષ્ય પં. ચારિત્રસાધુગણિના ઉપદેશથી વિરમપુરના જૈનસમુદાયે વિમલનાથના મંદિરમાં રંગમંડપ કરાવ્યું. સૂત્રધાર હેલાએ તે તૈયાર કર્યો, ત્રીજે (નં. ૪૧૮) લેખ પાર્શ્વનાથના મંદિર છે. ભાવાર્થ આ પ્રમાણે– સં. ૧૬૮૧ ના (આ સંવત્ આષાઢાદિ છે, એટલે તેની શરૂઆત આષાઢમાસથી થાય છે ) ચૈત્ર વદિ ૩ સોમવારના દિવસે રાઉલ જગમાલના રાજ્ય સમયે વીરમપુરના પલ્લીવાલ ગચ્છના ભટ્ટારક યશદેવની વિદ્યમાનતામાં, પાર્શ્વનાથના મંદિરમાં પલ્લીગચ્છના શ્રાવકોએ ત્રણ ગેખલાઓ સાથે “નિર્ગમચતુષ્કિકા ” એટલે મંદિર 9O3 Page #727 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (ર૯૪ ) [ જલના લેખો નં. ૪૨૨-૨૩ બહાર નિકળવાના માર્ગની ચાકી કરાવી. આ લેખ, ઉપાધ્યાય હરશેખરના શિષ્ય ઉ. કનકશેખરના શિષ્ય ઉ. સુમતિશેખરે લખે. સૂત્રધાર હેમાના પુત્ર (જેનું નામ જતુ રહયું છે ) [ તે કે . ] છેલ્લા બે લેબ, ઉપર જણાવેલા અષભદેવના મંદિરમાં જ આવેલા છે. તેમાં પ્રથમની મિતિ સં. ૧૯૬૭ ના દ્વિતીય અષાઢ સુદી ૬ શુક્રવારની છે. રાઉલ તેજસી તે વખતે રાજ્ય કરતે હતો. તપાગચ્છના આચાર્ય વિજ્યદેવનું નામ છે. લેખ અપૂર્ણ છે. બીજા લેખની મિતિ સં. ૧૬૩૭ વૈશાખ સુદિ ૩ ગુરૂવારની છે. રાઉલ મેઘરાજ રાજા હતા. તપાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિ અને તેમના પટ્ટધર વિજયસેનસૂરિની વિદ્યમાનતામાં ધર્મસાગરગણિના ઉપદેશથી સંઘે કરાવ્યું, ( શું કરાવ્યું તેનું નામ આપવું રહી ગયું છે) , એવી નેધ છે. (૪૨૨-૨૩) . આ બે લેખે જસોલ (મારવાડ–જોધપુર રાજ્યમાં) ગામના શાંતિનાથના મંદિરમાંના પાટડાઓ ઉપર લખેલા છે. " પહેલે લેખ સં. ૧૨૪૬ ના કાર્તિક વદિ ૨ ને છે અને તેમાં લખેલું છે કે શ્રી દેવાચાર્ય ( વાદીદેવસૂરિ ) ના ગ૭વાળા બેટ્ટ (ગામનું નામ છે) ના મહાવીર મંદિરમાં શ્રેષ્ઠી સહદેવના પુત્ર સેનિગે પ્તમનુ” એટલે બે થાંભલાઓ કરાવ્યા. ' બીજે લેખ સ. ૧૨૧૦ ના શ્રાવણ વદિ ૭ ને છે. તેમાં કોઈ વિજયસિંહ નામના અધિકારી યા ઠાકુરે વાલિગ (?)ના દાનનું શાસનપત્ર કરી આપ્યું તે નોંધવામાં આવ્યું છે. આમાંની પહેલાંની ૩ પતિઓ સંસ્કૃતમાં છે અને પછીની ૪ લીટિએ તે વખતે પ્રચલિત એવી દેશીભાષા (કે જે ગુજરાતી-રાજસ્થાનીની પૂર્વજ છે) માં . લખેલી છે. આ ભાગમાં જણાવ્યું છે કે, ખેડ (ગામ)માં જે રણે ૭૦૪ Page #728 -------------------------------------------------------------------------- ________________ લેખ. નં. ૪૨૪-૨૫ ] (૨૯૫) અવેલેકન. (ઠાકુર) થાય તે જો આ “વાલિગ” (?) લઈ લે અથવા “કુહાડુ” (?) લઈ લે તેને ગધેડે ચઢવાની ગાળ આપવામાં આવી છે. ' આ લેખમાં લખ્યા પ્રમાણે એ ગામનું મૂળ નામ ખેડ (સંસ્કૃત ટ) હતું. તથા તે મંદિર પણ મૂળ મહાવીરનું હતું. પણ હાલમાં શાંતિનાથનું કહેવાય છે. . (૨૪) આ લેખ મારવાડના પાલડી નામના ગામને છે. એની મિતિ સંવત્ ૧૨૪૯ ના માઘ સુદિ ૧૦ ગુરૂવારની છે. તે વખતે મહારાજાધિરાજ કેહણુદેવ નટુલ (નાલ) ને રાજા હતા. અને તેને પુત્ર સિંહ (જ્યાંથી આ લેખ પ્રાપ્ત થયે છે ત્યાને?) અધિકાર ચલાવતું હતું. તે વખતે, તેને મહામાત્ય વાહણ અને મહં. સૂમદેવના પુત્ર રાજદેવે મહાવીરદેવને પાટાલી()માંથી ૧ ક [ — ] ભેટ આપવાની કબુલાત આપી. (૪૫) આ લેખ મારવાડનાજ વધીણ નામના ગામમાંથી મળે છે. આમાં સંવત્ ૧૩૫૯ ના વૈશાખ શુદિ ૧૦ શનિવારના દિવસે, નાડેલ પ્રદેશમાં આવેલા વાઘસીણ (હાલમાં વધીણ) ગામમાં મહારાજ સામંતસિંહદેવના રાજ્ય સમયમાં, વાઘસણ અને ધુળિયા ગામના રહેવાસી કેટલાક સેલકીઓએ શાંતિનાથદેવના યાત્રોત્સવ નિમિત્તે એવું દાન કર્યું કે, ઉક્ત બને ગામના દરેક અહટ્ટ પ્રતિ ૪ સેઈ તથા દરેક ઢીંબડા પ્રતિ ૨ સેઈ ગેધુમ એટલે ગહું પ્રતિવર્ષ આપવાં. દાતાઓનાં નામે આ પ્રકારે છે– વાઘસણ ગામના સોલંકી ષાભટ પુત્ર રજનૃ. ,, ગાગદેવ ,, આંગદ અને માંડલિક. , સીમાલ , કુંતા અને ધારા. , માલા , મહેણ, ત્રિભુવણ અને પદા. હરપાલ. t, ધૂમણ ૭૦૫ Page #729 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજીનલેખસ‘ગ્રહ. ( ૨૯ ) પટીયાયત્ શિંગ સીદ્ધા. ધુલિયા ગામના——સાલ કી જયંણુસીહ પુત્ર જયતમાલ. મ‘ડિલક. કાળાગરાનો લેખ. ન. ૪૨ ,, (૪ર૬ ) એક સિરાહીરાજ્યના વાસા નામના ગામથી એ માઇલ ઉપર નામાવશેષ થએલુ કાળાગરા નામનું ગામ હતું ત્યાંથી આ લેખ પ્રાપ્ત થયેા છે. લેખની ૧૪ ૫કિતઓ ઉપલબ્ધ છે તેમાં પ્રથમ પાંચ તથા ૧૧ અને ૧૨ એમ ૭ ૫કિતએ અખડ છે. બાકીના ઘણાખશે ભાગ અડિત થઇ ગયા છે. લેખની મિતિ સ. ૧૩૦૦ ના જ્યેષ્ટ સુદિ ૧૦ સોમવારની છે. તે વખતે ચદ્રાવતી ( આબૂની નીચેનુ' નષ્ટ થએલુ પુરાતન સ્થાન) માં મહારાજાધિરાજ આલ્હણસિંહ રાજ્ય કરતા હતા અને તેનુ પ્રધાનપણું મહ.... ખેતા કરતા હતા. પછીની હકીકત નષ્ટ થઈ ગઈ છે પરંતુ એટલુ જણાય છે, કે, મહ: શ્વેતાએ, કલાગરગામમાં પાર્શ્વનાથદેવ માટે કાંઇક ભેટ આપવા માટે આ શાસન લખી આપ્યું હતું. આ લેખમાં જણાવેલા રાજા આલ્હેણુ કયા વશના હતા તે હજી ચે!ક્કસ જાણી શકાયું નથી. પતિ ગારીશકર હીરાચંદ ઓઝા પેાતાના સારોદી રાજ્ય જાફાંતદ્દાસ નામના હિંદી પુસ્તકમાં (જુએ પૃષ્ટ ૧૫૪ ની નોટ ) લખે છે કે “ સિરાહી રાજ્યના વાસાગામથી બે માઈલ ઉપર કાળાગા કરીને એક ગામ હતું, જેનાહાલમાં કાંઈ પણ અ‘શ વિદ્યમાન નથી, પર‘તુ ત્યાંથી એક શિલાલેખ વિ. સ. ૧૩૦૦ ( ઇ. સ. ૧૨૪૩) ને મળ્યા છે જેમાં ચંદ્રાવતીના મહારાજાધિરાજ આલ્યુસિંહનુ. નામ છે. એ આલ્યુસિ’હું ક્યા વશના હતા એ બાબતમાં તે શિલાલેખમાં કાંઇ પણ લખ્યું નથી. આવી સ્થિતિમાં એજ અનુમાન યઈ શકે છે ચાલુક્ય શબ્દના અપભ્રંશ છે. * * * આ સાલકી ’તે રાજપુત્ર ( રજપૂત ) 90 > Page #730 -------------------------------------------------------------------------- ________________ ~~~ ~~~~~ ~~~~~~~~~~~~~ ~~~ ~~~~ લેખ. નં. ર૭-ર૮ ] (૨૭) - અવલોકન કે આહણસિંહ યા તે કૃષ્ણરાજને પુત્ર હશે અને તેના પછી તે (કૃષ્ણરાજ) ના બીજા પુત્ર પ્રતાપસિંહે રાજ્ય મેળવ્યું હોય, કે જેથી મેટા ભાઈનું નામ છેડી દઈ પ્રતાપસિંહને તેના પિતા સાથે જોડી દેવામાં આવ્યું . અને જે આહુણસિંહ કોઈ બીજા જ વંશને * હેય તે તે એમ માનવું પડશે કે તેણે કાન્હડદેવ અથવા તેના પુત્ર પાસેથી ચંદ્રાવતી પડાવી લીધી હશે.” (૪૨૭) સીહી રાજ્યના કાયદ્રાં ૪ નામના ગામના જૈનમંદિરની આજુબાજુ આવેલી દેવકુલિકાઓમાંથી એકના દ્વાર ઉપર આ લેખ કેરેલે છે. લેખ ત્રણ અનુટુમ્લે કમાં લખાએલે છે અને તેને ભાવાર્થ આ પ્રમાણે છે – ભિલ્લમાલ (જેનું બીજું નામ શ્રીમાલ પણ છે) નગરથી નિકળેલા પ્રાગ્વાટ (પરવાડ) વણિકોમાં શ્રેષ્ઠ અને રાજાવડે પૂજિત એ એક ગેલઠ્ઠી ( ? ) નામે પ્રસિદ્ધ શ્રીમાન હતું. તેને જજજુક, નમ્મ અને રામ એમ ત્રણ પુત્રો હતા. તેમાંથી જજજુકના પુત્ર વામને સંસારથી ત્રસ્ત થઈ મુકિત મેળવવા માટે આ જૈન મંદિર બંધાવ્યું. છેવટે, “સંવત્ ૧૯૧” ની સાલ આપી છે. (૪૨૮) આ લેખ સીહી રાજયના ઉથમણ નામના ગામમાંથી મળે છે. લેખની ૩ લીટીઓ છે જેમાં પ્રથમ પંકિતને લગભગ પિણે ભાગ ગદ્યમાં છે અને બાકી પદ્યમાં છે. પદ્યભાગ ત્રણ અનુષ્કુ કને બનેલ છે. (આ કલેકે વ્યાકરણની દષ્ટિએ ભ્રષ્ટ છે.). હકીક્ત આ પ્રમાણે * પ્રસ્તુતમાં ચંદ્રાવતીના પરમાર વંશનું વર્ણન ચાલતું હોવાથી, બીજા એટલે પરમાર શિવાયના વંશને હેય, એમ સમજવું-સંગ્રાહકો - કાયંકા ગામ માટે જુઓ ઉપર પુષ્ટ ૧૫૫ માં આવેલા “કાસહુદગચ્છ”, ઉપર આપેલી નોટ. ૩૦ ૭૦૭ Page #731 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૯૮) [ નગરના લેખે નં. ૪૨૮-૩૦ સંવત્ ૧૨૫૧ ના આષાઢ વદિ ૫ ગુરૂવારના દિવસે ઊથણ નામના સુસ્થાનમાં આવેલા નાણકીયગેચ્છના પાર્શ્વનાથના મંદિરમાં, કેઈ ધનેશ્વર નામના ગૃહસ્થને પુત્ર થશભટ અને તેની બહેન ઘરમતી આ બંને જણાએ સુંદર રંગમંડપ બનાવ્યું. આ કામમાં યશભટને પુત્ર યશધર તથા તેના ભાઈએ નામે દેવધર, આલ્હા અને પાલ્લા પણ તેમને અનુમત હતા. (૪૨૯), આ લેખ મારવાડના ગાંગાણા નામના ગામમાંથી ઉપલબ્ધ થયે છે. સાર આ પ્રમાણે છે—. સં. ૧૨૪૧ ના વૈશાખ સુદિ ૭ ના દિવસે, કેલ્ડણદેવના રાજ્ય સમયે અને તેને પુત્ર મહલદેવ ઘંઘાણક (ગાંગાણું)ને અધિકાર ચલાવતું હતું ત્યારે, ત્યાંના શ્રી મહાવીરદેવના વાર્ષિક ઉત્સવનિમિત્તે પનાયિય (?) સં. યદુવર ગુણધરે માંડવ્યપુરની મંડપિકામાંથી એક (?) દ્રમ્મ દર મહિને આપવાની કબુલાત આપી. પછી પુરાણોના પ્રસિદ્ધ બે શ્લેકે આપ્યા છે. છેવટના બ્લેકમાં લખેલું છે કે–દેવદાન તરીકે અપાએલી વસ્તુને (ચાહે પોતે આપી હોય અથવા બીજાએ આપી હોય) જે કેઈ અપહાર કરે છે તે ૬૦ હજાર વર્ષ સુધી નરકમાં કીડે થઈને રહે છે. (૪૩૦ ) * આ શિલાલેખ સીરહી રાજ્યના ઝાડોલી ગામમાં આવેલા શાંતિનાથના મંદિરમાંથી મળી આવ્યો છે. આના સંબંધમાં વિશેષ જાણવા લાયક હકીક્ત શ્રીયુત ભાંડારકર નીચે પ્રમાણે આપે છે. ( જાઓ, આર્કિઓલોજીકલ સર્વે, વેસ્ટર્ન સર્કલ, પ્રેસ રીપોર્ટ સ. ૧૯૦પ-૦૬, પૃષ્ટ ૪૮) – “ઝાડેલી ગામ સહીથી પૂર્વમાં ૧૪ માઈલ દૂર આવેલું છે. ત્યાં એક શાંતિનાથનું જૂનું જૈનમંદિર છે. અન્ય જૈન દેવાલની માફક આ પણ એક કંપાઉંડમાં ઘેરાએલું છે અને તેની આજુબાજુએ ૭૦૮ Page #732 -------------------------------------------------------------------------- ________________ નગરના લેખ ૪૩૦ ] ( ર૯૯ ) અવેલેકન.. દેવકુલિકાઓ તથા પરસાલે આવેલી છે. આગળના ભાગમાં આવેલા દેવગૃહમાં એક મહટી શિલા જડેલી છે. અને તેના ઉપર એક લેખ કેતરે છે. આ લેખ પરમાર રાજા ધારાવર્ષના રાજ્યને હાઈ તેની મિતિ “સંવત ૧૨પપ ના આસોય સુદિ ૭ બુધવારની છે જે ડોકટર કલહોર્નના ગણવા પ્રમાણે ઈ. સ. ૧૧૯૮ ના સપ્ટેમ્બર, તારીખ ૯ બુધવાર થાય છે. લેખ ઉપરથી એમ જણાય છે કે પહેલાં આ મંદિર મહાવીરદેવનું હતું. હાલમાં જેમ શાંતિનાથનું કહેવાય છે તેમ નહિ, આ લેખમાં એમ છે કે ધારાવર્ષની રાણું હૃગાદેવિએ જમીનને એક ભાગ મંદિરને બક્ષીસ કર્યો હતે. આ દેવાલયનો અંદરનો ભાગ ખાસ જોવાલાયક છે. પરંતુ બહારનું દવાર ઉદેપુર સ્ટેટના કરેડા ગામમાં આવેલા પાર્શ્વનાથના મંદિરના જેવું તથા તેના સ્તંભે અને કમાન આબુના વિમલશાહના દેવાલયના જેવી છે. ત્યાં આગળ પરસાળમાં એક બીજો પણ શિલાલેખ છે. જેની મિતિ વિ. સં. ૧૨૩૬, ફાલ્ગણ વદિ, ચતુર્થીની છે. તેમાં શ્રીદેવચંદ્રસૂરિએ કરેલી ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા વિષે ઉલ્લેખ છે, આ મૃતિ પાસેના કેઈ દેવકુલમાં હશે. મૂળ આ લેખ પાંચ પકિતમાં લખાએલે છે. તેમાં છેવટની પતિને અર્ધા ઉપર જેટલે ભાગ ગદ્યમાં છે બાકી બધા પદ્યમય છે. પાની સંખ્યા ૭ છે અને તે વસંતતિલકા, આર્યા, શાર્દૂલવિક્રીડિત અને અનુષ્કુભ જેવા જુદા જુદા છનાં છે. પ્રથમ પદ્યમાં મહાવીરદેવની રતુતિ કરવામાં આવી છે. બીજામાં, અઢારસો દેશમાં શિરમણિ સમાન ચંદ્રાવતી નગરીના પ્રમાકુલના રાજા ધારાવર્ષનું નામ છે. ત્રીજામાં તેની પટ્ટરાણ શૃંગારદેવી જે કેહણ (નાડેલના ચહાણ) ની પુત્રી થતી હતી, તેને ઉલ્લેખ છે. ત્યાર પછીના પદ્યમાં, તે ગામને કારભાર ચલાવનાર મંત્રી નાગડને નામેલ્લેખ કરે છે. પાંચમા પદ્યમાં, ૧૨૫૫ ની સાલને ઉલ્લેખ છે, તથા દુંદુભિ (?) નામના ગામનું સૂચન છે, જે કદાચિત્ ઝાડેલીનું ૭૦૯ Page #733 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૦૦ ) [ જલના લેખે નં. ૪૩૧-૪૩ પુરાતન નામ હશે (?). પછીના કાવ્યમાં, મહાવીરના મંદિરના શ્રાવકેએ, તે મંદિરમાં છ ચાકી સહિત શ્રીમંડપને ઉદ્ધાર કર્યો તેને ઉલ્લેખ કરે છે. ત્યાર બાદ આવેલા કાવ્યમાં, એ ત્રિકનું ('ગગડું જેને કહે છે તેનું) યાવચ્ચદ્રદિવાક સુધી સ્થાયિત્વ ઈયું છે. આઠમા લેકમાં, શ્રી મહાવીર દેવની પૂજા માટે ઉક્ત રાણ શંગારદેવીએ એક સુંદર વાડી ભેટ આપી તેનું કથન છે. અંતિમ પદ્યમાં, આ દાનમાં દાણિક એટલે મારવાડમાં જેને ડાણી કહે છે તે (જકાત લેનાર) તથા નીરડ સૂત્રધાર એ બંને સાક્ષીભૂત થયા છે, એમ જણાવ્યું છે. પછીના ગદ્યમાં, પ્રારંભમાં શ્રીતિલકપ્રભસૂરિનું નામ આપ્યું છે જેમણે આ લેખની રચના કરી હતી. છેવટે, “સંવત્ ૧૨૫૫ ના આસેય સુદિ ૭ બુધવાર” ની ફરી મિતિ આપી જણાવ્યું છે કે એ દિવસે બધા શ્રાવકેએ મળીને ત્રિકને ઉદ્ધાર કરાવ્યું. * * (૪૩૧ થી ૪૪૩.) આ નબરવાળા ૧૩ લેખે, મારવાડના પ્રસિદ્ધ શહેર મેડતામાંથી મળેલા છે. તે શહેર આગળના વખતમાં એક ઘણુંજ ભરભરાટીવાળું અને વ્યાપારનું કેન્દ્ર હતું. અકબર, જહાંગીર અને શાહજહાં બાદશાહના વખતમાં ત્યાં જૈન કેમની ઘણીજ આબાદી અને ઉન્નત સ્થિતિ હતી. વિશેષ કરીને તપાગચ્છ અને ખરતરગચ્છ એ બે ઇચ્છવાળાઓનું પ્રાબલ્ય વધારે હતું. તે વખતના તપાગચ્છના હીરવિજય, વિજયસેન અને વિજયદેવ નામના, અને ખરતરગચ્છના જિનચંદ્ર, જિનસિંહ અને જિનરાજ નામના સુપ્રસિદ્ધ આચાર્યો અનેક વીર ત્યાં ચાતુર્માસ રહેલા છે તેમજ ઉકત ગચ્છના બીજા અનેક વિદ્વાન યતિએ ઘણીવાર ત્યાં નિવાસ કરે છે. એ ગામમાં હાલમાં ૧૨ જૈનમંદિરે વિદ્યમાન છે. એ મંદિરમાંથી કેટલાકની પ્રતિમાઓ અને તેમની નીચેની વેદિઓ કે જેમને મારવાડમાં “ચરણાકી કહે છે તેમના ઉપર કતરેલા આ બધા લેખે મળી આવે છે. બાબૂ પૂરણચંદ્રજી નાહારના લેખસંગ્રડમાં મેડતાના લેખેની સંખ્યા, આ સંગ્રેડ કરતાં વધારે છે. પરંતુ હુને પ્રથમ જેટલા મળ્યા તેટલાજ ૭૧૦ Page #734 -------------------------------------------------------------------------- ________________ ચિત્તાડના લેખ. ૨, ૪૩૧-૪૩ ] ( ૩૦૧ ) અવલાકન અહીં છાપવામાં આવ્યા છે. કહેવાની જરૂર નથી કે આ લેખ પણુ બીજા લેખાની માફ્ક શ્રીયુત્ ભાંડારકર મહાશયેજ મેકલી આપ્યા હતા. આ લેખમાંના પહેલાંના ત્રણ લેખે, જેને ત્યાંના લેાકે નવું મ`દિર ' કહે છે તેમાંની પ્રતિમાઓ ઉપરના છે. હકીકત સ્પષ્ટ છે. સાર–રૂપ ટાંચણુ નીચે પ્રમાણે છે. * ૪૩૧. સાલ ૧૯૧૧. બૃહત્ખરતરગચ્છના આચાય જિનમાર્ણકયના સમયમાં, શ્રીમાલ જાતિના પાપડ ગોત્રવાળા જીવરાજે પા નાથના પરિગૃહ ( પરિકર ) કરાવ્યે. લેખમાં છેવટનુ વાક્ય મ્હારી પાસેની નોંધમાં શક્તિ છે, પરંતુ ખાબૂ પૂ. નાહારના સંગ્રહમાં ધર્મપુર ગળિના પ્રતિષ્ઠિત, શુક્ર્મ મન્ત્રતુ આ પ્રમાણે આપ્યુ છે, તે પ્રમાણે ધર્મસુંદર ગણિએ ઉકત પરિકરની પ્રતિષ્ઠા કરી, એમ નિશ્ચિત થાય છે. ૪૩૨. મિતિ ૧૫૬૯ ના માઘ સુદ્ધિ ૧૩, સ્ત‘ભતીથ ( ખ’ભાત ) ના એસવાલ જ્ઞાતિના સા. જીરાકે પોતાના કુટુંબ સાથે ( નામે આપ્યાં છે) પિતાના વચનથી, સુમતિનાથની પ્રતિમા કરાવી, પ્રતિષ્ઠા કરનાર તપાગચ્છના સુમતિસાધુસૂરિના પટ્ટધર હેમવિમલસૂરિ સાથે મહેાપાધ્યાય અન’તહુ સગણિ વિગેરે શિષ્ય પરિવાર હતા. ૪૩૩. મિતિ સ. ૧૫૦૭ ના ફ઼ા. વ. ૩ બુધવાર. એસવાલ જાતિના વડુરા ( વે’રા ) હિમતિએ પિતાના કલ્યાણાર્થે શાંતિનાથની પ્રતિમા કરાવી. ખરતરગચ્છના જિનભદ્રસૂરિના શિષ્ય જિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૪૩૪. આ લેખ ‘ ચાપડાં મદિર ’ જેને કહેવામાં આવે છે તેમાંની પ્રતિમા ઉપર કેાતરેલા છે. આ પછી, નં. ૪૩૯ અને નં. ૪૪૩ ના લેખા પણુ આ લેખને પૂરેપૂરા મળતા છે તેથી ત્રણેને સાર આ પ્રમાણે છે:-- આ બધા લેખાના સ્થળ માટે મ્હારી પાસે ચાક્કસ તેાંધ નથી. લેખાની નકલ. જે હી મળી છે તેમની ઉપર સ્થળ-નેધ આપી છે ખરી પરંતુ તે યુ′′જ ગાબડાળી અને ખાડીયાળી છે, તેની સ્થળ સંબધે ભ્રાંતિ ૪ ગાય તે તે સંકેત છે. ૭૧૧ Page #735 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૩૨) કાળાગરાનો લેખ. ન. ૪૨૧-૪૩ -~~-~-~~~-~~-~-~~-~ મિતિ સં. ૧૯૭૭ ના રેષ્ઠ વદિ ૫ ગુરૂવાર. તે વખતે બાદશાહ જહાંગીર રાજ્ય કરતે હતે. શાહજાદા શાહજહાંનું નામ પણ આપેલું છે. ઓસવાલ જ્ઞાતિને ગણધર ચોપડા ગોત્રવાળા સંઘવી આસકરણે પિતે બનાવેલા મમ્માણ (સંગેમર્મર) ના પથ્થરના સુંદર વિહારમાં (મદિર) શાંતિનાથ તીર્થકરની મૂર્તિની સ્થાપના કરી જેની પ્રતિષ્ઠા બૃહત્નરતર ગચ્છના આચાર્ય જિનરાજસૂરિએ કરી. તેમની સાથે તેમના ઉત્તરાધિકારી જિનસાગરસૂરિ વિગેરે શિષ્ય પરિવાર પણ હતે. સૂત્રધારનું નામ સુજા હતું. લેખોમાં સં. આસકરણના પૂર્વજો અને કુટુંબિએનાં જે નામે આપ્યાં છે તેમને વંશવૃક્ષ નીચે પ્રમાણે બને છે એસવંશ-ગણધર ચેપડા ગોત્ર સંઘવી નગાય-ભાર્યા નયણદે. સંગ્રામ–ભાવ તેલી. માલા-ભા. માલ્હણદે. દેકા –ભા. દેવલદે, મેઘા. કેઝા રતન, કચરા–ભા. કઉડિમદે તથા ચતુરંગદે ચાંપસી અમરસી,-ભાઇ અમરાદે, સં. આસકરણ -ભા. અજાઈબદે. અમીપાલ,-ભા. અપૂરવદે. પૂરચંદ. ગરીબદાસ, ઝાષભદાસ. સૂરદાસ.. ૭૧૨ Page #736 -------------------------------------------------------------------------- ________________ ચિત્તાડના લેખ. ન. ૪૩૧–૪૩ ] ( ૫૦૩ ) ( અવલાકન આસકરણે અર્બુદાચલ એટલે આખુ અને વિમલાચલ એટલે શત્રુંજયના સંઘે। કાઢયા હતા અને તેના લીધે તેણે સઘપતિનુ તિલક પ્રાપ્ત કર્યું હતુ, તથા જિનસિંહસૂરિની આચાય પીનેા નદ મહેાત્સવ કર્યાં હતા. મ તેમજ બીજા પણ અનેક ધર્માંક બ્યા કર્યાં હતાં. પ્રતિષ્ઠા કર્યાં આચાર્યંની વ'શાવલીમાં, પ્રથમ જિનચ'દ્રસૂરિ છે જેમણે અકબર બાદશાહને પ્રતિધ આપ્યા હતા અને બાદશાહે તેમને ‘ યુગ પ્રધાન ’ની પી આપી હતી. તેમના પછી જિનસિ'હસૂરિનું નામ છે. તેમણે કઠિન એવા કાશ્મીર દેશમાં વિહાર એટલે મુસાફરી કરી હતી. વાર, સિંદૂર, અને ગજણા (ગિઝની ) * ક્ષમાકલ્યાણુર્ગાણુની ખરતરગચ્છ પટ્ટાવલી ' માં આ મહેૉત્સવની મિતિ - સંવત્ ૧૬૭૪, ર્ગુણ સુદિ ૭' આપી છે. યથા— C તતઃ सं. १६७४ फाल्गुन सुदि सप्तम्यां मेडताख्ये नंगेर चोपडागोय साह आसकरणकृतमहोत्सवेन सूरिपदं । ' 2 અ શ્રીયુત ભાંડારકરે, આઆિલાજીકલ સર્વે, વેસ્ટન સલ, ના સન્ ૧૯૧૦ ના પ્રેગ્રેસ રીપોટ` ( પૃ. ૬૨ ) માં, મેડતાના આ પ્રસ્તુત શિલાલેખની સાર ગભિ ત નોંધ લખી છે તેમાં તેમણે ઉપરના વાકયને ( જે મૂલમાં વિદિતાઠિરાશ્મીરવિદાર ' આવેા પાઠ છે તેને ) વિચિત્રજ આપ્યા છે. અને શત્રુ યના લેખામાં ( પ્રસ્તુત સ ંગ્રહમાંના લેખ નં. ૧૭, ૧૮ અને ૧૯ માં) આવેલા આજ વાક્યના ડૉક્ટર મુહુર્ર વાંચેલા ખરા પાઠ તેમજ તેના કરેલા યથા અને ભ્રાંતિવાળા ધારવાથી પાતેજ વિચિત્ર ભ્રાંતિમાં ગુંચવાઈ ગયા છે. શ્રીયુત ભાંડારકરની એ નોંધ નીચે પ્રમાણે છે:વળી, તેણે [ જિનસિ ંહે ] કબિલ ( કાબુલ ) અને કાશ્મીરમાં વિહાર અર્થાત્ મંદિશ બંધાવ્યાં, અને શ્રીકર, શ્રીપુર ( શ્રીનગર ) અને ગાણુક ( ગઝની ) માં અમારી પહુ વજડાવ્યે. લગભગ આની આ હકીકત શત્રુ ંજયના શિલાલેખામાં આવે છે; પણ ધારવા પ્રમાણે ખુલ્ડર કબિલ એટલે * કાબિલ ' કે જે નામથી કામુલ હજી સુધી પણ મારવાડમાં પ્રસિદ્ધ . વિહાર ’ શબ્દ જૈન સાધુઓમાં પણ વિશેષરૂપે વપરાય છે તેને આવવાથી શ્રીયુત ભાંડારકરે ‘ વિહાર ’એટલે ‘ મંદિર ’ : ' r * ,, છે, તેને બદલે કનિ વાંચે છે તે ખાટું છે. * > વિચરણુ અર્થાત · મુસાફરી ' ના અ ́માં બરાબર ખ્યાલ ન ૧૧૩ Page #737 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૩૦૪ ) [ ચિત્તાના લેખ. નં. ૪૩૧--૪૩ ' " આદિક દેશોમાં પણ તેમણે અમારી એટલે જીવદયા પ્રવર્તાવી હતી. જહાંગીર બાદશાહે તેમને · યુગ પ્રધાન ” ની પી સમપી હતી. ત્યારબાદ પ્રસ્તુત પ્રતિષ્ઠા કરનાર જિનરાજસૂરિના સંબંધમાં લખવામાં આવ્યુ છે કે તેમને અખિકા દેવિએ વર આપ્યા હતા. સંઘવી શીવજીએ કરાવેલા શત્રુંજયના અષ્ટમ ઉદ્ધારની તેમણે પ્રતિષ્ઠા કરી હતી. ભાણવડનગરમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી હતી. તેઓ જાતે આહિત્ય (હાલમાં જેને ખથરા કહે છે) વશ એટલે ગેાત્રના હતા અને તેમના પિતાનું નામ ધર્મસી તથા માતાનું નામ ધારલદે હતુ. 6 આ આચાર્યાંના સંબંધમાં લખેલી ટુકીકતને, શત્રુજય પર્વતના ચૌમુખજીની ટુ‘કમાંના લેખાની ( જુએ, ઉપર લેખ નં. ૧૭ થી ૨૦ તથા તેમનુ અવલાકન ) તથા ખરતરગચ્છ પટ્ટાવલી ' ની પણ પૂરેપૂરી પુષ્ટિ મળેલી છે. ક્ષમાકલ્યાણકગણ પેાતાની પટ્ટાવલીમાં આ સં. આસકરણની પ્રતિષ્ઠાનો પણ ઉલ્લેખ કરે છે. યથા : ' तथा पुनर्मेडताख्ये नगरे गणधरचोपडागोत्रीय संघपतिश्री आसकरणसाह कारित चैत्याधिष्ठायक श्रीशान्तिनाथप्रतिष्ठा निर्मिता । ' ૪૩૫. આ લેખ ‘ લોઢાંા મ`દિર ' માં જે ચિ'તામણિ પાર્શ્વનાથની ના અથ લઈ ઉપર પ્રમાણે વિચાર્ ખાંધ્યા છે, પરંતુ તે સ્પષ્ટ ભ્રાંતિ છે. શત્રુંજયના લેખામાં કબિલ ' નહિ પણ ‘ કઠિન ’પાઠેજ સ્પષ્ટ રીતે લખેલા છે. તેમજ અન્યાન્ય ઐતિહાસિક ઉલ્લેખેાથી પણ તેજ બાબત સત્ય કરે છે, કાબુલમાં કાઇએ ‘ વિહાર ' એટલે જૈનમંદિર બાંધ્યું હોય તેને દાખલા જૈનસાહિત્યમાં હજી સુધી મારી નજરે આવ્યા નથી. કાશ્મીરમાં જૈનયતિના માટે મુસાફરી કરવી તે ઘણુ ંજ કિન કામ હાવાથી અને જિનસિંહ એક વખતે અકબરની સાથે ત્યાં બહુ પરિશ્રમ સહન કરીને ગએલા હૈાવાથી તેમનું આ કામ ખાસ શિલાલેખમાં તેધવા જેવું ગાયું છે. તપાગચ્છના હીરવિજયસૂરિના સાધુ મહેાપાધ્યાય શાંતિચંદ્રજી પણ એક વખતે ઘણા ત્રાસ સહન કરી અકબરની સાથે એ પહાડી મુલ્કમાં ગયા હતા જેને ઉલ્લેખ ઘણું ઠેકાણે કરેલા જોવામાં આવે છે, ૭૧૪ Page #738 -------------------------------------------------------------------------- ________________ મેડતાના લેખ. નં. ૪૩૧-૪૩ ] ( ૩૦૫) અવલોને. v vપ પ પ પ પ ww w w , પ મ ર મ પ . પ પ પ પ પ પ પ પ . પ . પ છે vv', ' ...'.v w w w પ્રતિમા છે તેના ઉપર કતરેલે છે. મિ. સ. ૧૬૬૯ ના માઘ સુદિ ૫ શુકવાર, મહારાજાધિરાજ સૂર્યસિંહના રાજ્ય વખતે, ઉપકેશ જ્ઞાતિના લેઢાગાત્રવાળા સં. રાયમલ્લના પુત્ર સં. લાવાકે પાર્શ્વનાથની પ્રતિમા કરાવી. પ્રતિષ્ઠા કરનાર ખરતરગચ્છની આદ્યપક્ષીય એટલે આદિશાખાવાળા જિનસિંહસૂરિના શિષ્ય જિનચંદ્રસૂરિ. . . . ૪૩૬. “સાંડારીપળ” માંના મંદિરમાંથી મળે. મિતિ સં. ૧૬૮૭ ના જયેષ્ટ સુદિ ૧૩ ગુરૂવાર. સં. જસવંતના પુત્ર અચલદાસે વિજયચિંતામણિ નામે પાર્શ્વનાથની પ્રતિમા કરાવી. પ્રતિ. તપાસ ગચ્છના વિજ્યદેવસૂરિ. ૪૩૭. “કડલાજી મંદિર માંથી પ્રાપ્ત. મિતિ સં. ૧૯૮૪ માઘ સુદિ ૧૦ ને સોમવાર. પ્રતિમા કરાવનાર તથા પ્રતિષ્ઠા કરનાર ઉપર પ્રમાણે. ... ૪૩૮. “સાંડારી ળિ” માંથી મળેલે. મિતિ સં. ૧૬૭૭ ની અક્ષયતૃતીયા એટલે વૈશાખ સુદિ ૩ શનિવાર. મેડતાની રહેનારીસા લાષાની સ્ત્રી સરૂપદેએ મુનિસુવ્રતની પ્રતિમા કરાવી, પ્રતિ. જહાંગીર બાદશાહે જેમને મહાતપાનું બિરૂદ આપ્યું તે વિજયદેવસૂરિ.. ૪૩૯. આ લેખ નવા મંદિરમાં આવેલી કષભદેવની પ્રતિમાની નીચે ચરણ ચેકી ઉપર કોતરેલે છે. ભાવાર્થ ઉપર આપી દેવામાં મળ્યા છે. . . . ૪૪૦. મહાવીરના મંદિરમાંથી મળે. મિતિ નં. ૩૩૮ પ્રમાણે. મેડતાના રહેવાશી ઓસવાલ જ્ઞાતિના સમદડિયા ગોત્રવાળા સા. માનાના પુત્ર સા. રામાકે મુનિસુવ્રતની મૂતિ બનાવી પ્ર. વિજયદેવસૂરિ. ૪૪૧. આ પણ એજ મંદિરમાં. સં. ૧૬પ૩ના વૈશાખ શુદિ ૪ બુધવારના દિવસે ગાદહીઆ ગેત્રવાળા સં. હિાસાના પુત્ર પદમણીએ શાંતિનાથની પ્રતિમા કરાવી. પ્ર. તપાગચ્છીય વિજયસેનસૂરિ તેને પં વિજયસુંદરગણિ પ્રણામ કરે છે. ૩૯ ૭૧૫ Page #739 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૩૦૬) [ મેડતાના લેખ. નં. ૪૩૧-૪પ ૪૪૨. સ્થાન-પંચતીથિઆરે મંદિર છે. સં. ૧૬૮૬ ના વૈશાખ સુદિ ૮ ના દિવસે, મહારાજ ગજસિંહના રાજ્ય સમયે મેડતાવાસી એસવાલ જ્ઞાતિના સુરાણા ગોત્રવાળી બાઈ પૂરીએ સુમતિનાથની પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા વિજયદેવસૂરિએ કરી. તેમની સાથે તેમના ઉત્તરાધિકારી આચાર્ય વિજયસિંહસૂરિ વિગેરે શિષ્ય પરિવાર હતે. - ૪૪૩. સ્થાન-બન મંદિર. વર્ણન ઉપર આપી દેવાણું છે. આ લેખને પાઠ ગડબડવાળે છે. પ્રથમની ૪ પંકિતઓની સાથે પાછળની ૪ પંકિતઓને સંબંધ બરાબર બેસતું નથી. હારા ધારવા પ્રમાણે એમાં બે જુદા જુદા લેખોને ભેળસેળ થએલે છે. મહિને મળેલી નેધમાં તે આજ પ્રમાણે અવ્યવસ્થિત રૂપે લખેલે હતે. એના પાછળના ભાગમાં જિનચંદ્રસૂરિનું વર્ણન છે તેમાં જણાવ્યું છે કે, તેમને અકબર બાદશાહે “યુગ પ્રધાન ની પદવી આપી હતી, બાદશાહે તેમના કથનથી પ્રતિવર્ષ આષાઢ મહિનાના શુકલપક્ષના છેલ્લા આઠ દિવસમાં જીવહિંસા નહિ કરવાને ઠરાવ બહાર પાડે હતે. તથા એક વખતે ૬ મહિના સુધી જીવહિંસા થતી બંધ કરાવી હતી. એક વર્ષ પર્યત સ્તંભતીર્થ એટલે ખંભાતના દરિયામાં માછલીઓ મારવાને મનાઈ હુકમ કરાવ્યું હતું. શત્રુંજય તીર્થને કર બંધ કરાવ્યું હતું. સઘળા ઠેકાણે ગારક્ષા કરાવી હતી. તેમણે “પંચનદી ના પીરની સાધના કરી હતી. જિનચંદ્રસૂરિની સાથે રહેનારાઓમાં, આચાર્ય જિનસિંહ, વા. સમયરાજ, વા. હંસપ્રદ, વા. સમયસુંદર અને વા. પુણ્યપ્રધાન મુખ્ય હતા. (૪૪૪-૪૫) - આ બે લેખ મારવાડના સુપ્રસિદ્ધ જૈનતીર્થ ધીના પાર્શ્વનાથના મંદિરમાંથી પ્રાપ્ત થયા છે. તપાગચ્છની પટ્ટાવલી પ્રમાણે એ મંદિર રની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૦૪ માં પ્રસિદ્ધ આચાર્ય વાદી દેવસૂરિના ૭૧૬ Page #740 -------------------------------------------------------------------------- ________________ કચ્છના ખાખર ગામને લેખ. નં. ૪૪૬ ] (૩૦૭) અવલોકન હાથે થઈ હતી. આ બંને લેખે, મૂળ મંદિરના દ્વારની બે બાજુએ કતરેલા છે. પહેલા લેખમાં જણાવ્યું છે કે,-સં. ૧૨૨૧ ના માર્ગસિર સુદિ ૬ ના દિવસે ફલવધિકા એટલે ફલેવીના દેવ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં પ્રાગ્વાટ (પોરવાડ) જાતિના રેષિમુણિ અને ભં, દસાઢ એ બંને મળીને ચિત્રકુટિય સિલફટ સહિત ચંદુક આપે. આ છેલ્લા વાક્યને અર્થ સ્પષ્ટ જણાયે નથી. કદાચિત ચિત્રકુટ એટલે ચિત્તોડમાં જરીએ ભરેલ ચંદરે આખે એમ અર્થ હોય. બીજે લેખ ત્રણ લેકમાં લખાએલે છે, અને તેમાં જણાવ્યું છે કે, ફલવાધિકાપુરના પાર્શ્વનાથ મંદિરમાં શ્રેષ્ઠી મુનિચ કે એક અભુત ઉત્તાનપટ્ટ (3) કરાવ્યું. વળી એ સેઠે લક્ષમટના કરાવેલા નરવર (ગામનું નામ છે ?) ના મંદિરમાં સુંદર મંડપ કરી તથા અજમેરૂ એટલે અજમેરમાં આવેલા શ્રી મહાવીરના મંદિરમાં શિખરવાળા જેવીસ દેવકુલે (ન્હાનાં મંદિરો) બંધાવ્યાં (?). કચ્છના ખાખર ગામને શિલાલેખ. ( ૪૪૬ ) આ શિલાલેખ કચ્છ દેશમાં આવેલા મોટી ખાખર નામના ગામના શત્રુંજયાવતાર નામે જૈનમંદિરમાંથી મળી આવ્યું છે. આ લેખ ગુજરાતી ભાષાંતર સાથે મુનિરાજ શ્રી વિજયજી વિરચિત પ્રશ્નોત્તર gqમાસમાં પ્રથમ છાપવામાં આવ્યું છે. લેખ આ સંસ્કૃત ભાષામાં છે, મધ્ય ભાગમાં ત્રણ પદ્ય આપ્યાં છે, બાકી બધે ભાગ ગદ્યમય છે. વિ. સં. ૧૬૫૬ માં તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિની આજ્ઞાથી પં. વિવેકહર્ષ ગણિએ કચ્છ દેશમાં વિહાર કર્યો. અને એક ચાતુર્માસ ભુજ શહેરમાં અને બીજો ___ * “ वि. सं. १२८४ वर्षे फलवर्धिग्रामे चैत्यबिम्बयोः प्रतिष्ठा कृता । तत्तीर्थ तु સંઘ પ્રસિદ્ધમ્ ! ” ધર્મસાગરાળકૃતનર્વાવણી છે , ૭૧૭ Page #741 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૩૦૮ ) [કચ્છના ખાખર ગામના લેખ, નં. ૪૪૬ રાયપુર બંદરમાં કર્યું. તે દરમ્યાન તેમણે તત્કાલીન કચ્છના રાજા ભારમલજીને પેાતાની વિદ્વત્તાથી રજિત કરીને તેની પાસેથી કેટલાક વિશેષ દિવસેામાં જીવહિંસા અધ કરાવાને અમારી પહુ વજડાળ્યા. તથા રાવ ભારમલ્લજીએ ભુજ નગરમાં ‘ રાયવિહાર ’ નામે એક સુંદર જૈનમંદિર પણ મધાવ્યું. ભુજ નગરથી વિહાર કરી પ. વિવેક હ ગણિ કચ્છના જેસલા નામે મ’ડળ ( પ્રાંત )માં ગયા અને ત્યાં ખાખર ગામના સેકડા આસવાલાને ધર્મોપદેશ આપી શુદ્ધ શ્રાવકના આચાર વિગેરે શિખડાવી પૂર્ણ શ્રદ્ધાવાન કર્યાં. તે વખતે, ત્યાંના આગેવાન સા॰ વયસિક કરીને હતેા તેણે ઘ‘ઘરગેાત્રવાળા શા. શિવામેથા આદિની મદંતથી તપાગચ્છના યતિઓને રહેવા માટે એક નવીન ઉપાશ્રય કરાવ્યા. તથા, ગુજરાતમાંથી સલાટાને મેલાવી કેટલીક જિનપ્રતિમાએ તૈયાર કરાવી અને સ. ૧૬૫૭ ના માઘ સુદિ ૧૦ સેામવારના દિવસે ૫. વિવેક ગણિના હાથે તેમની પ્રતિષ્ઠા કરાવી. પછી તેજ ગામના ખીજા શ્રાવકાએ મળીને એક બીનું મંદિર અધાવવું શરૂ કર્યું. જેની સમાપ્તિ સ. ૧૬૫૯ ના ફાલ્ગુણુ વિદે૧૦ ના દિવસે થઈ. તદનંતર તેજ માસની સુદ ૧૦ ના દિવસે ઉકત પડિતજીએ તેની પ્રતિષ્ઠા કરી અને તે મદિરનું ‘ શત્રુંજયાવતાર ’ એવું નામ સ્થાપન કર્યું. આ પ્રમાણે આ લેખના સક્ષિપ્ત સાર છે. અક્ષરાથ ઉકત પ્રશ્નોત્તર પુષ્પમાા ' માં, જે ય. હીરાલાલ હ્યુસરાજનો કરેલા છે) નીચે પ્રમાણે આપેલા છે. “ વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, નાટક, સગીત, જ્યાતિષ, છંદઃશાસ, અલકારશાસ્ત્ર, કઠિન એવાં તર્કશાસ્ત્ર, શિવમતનાં શાસ્ત્ર, જિનમતનાં શાસ્ત્ર, ચિંતામણિના મતનુ' પ્રચંડ ખ'ડન કરનારાં શાસ્ત્ર,૧ મીમાંસા શાસ્ત્ર, સ્મૃતિશાસ્ત્ર, પુરાણુશાસ્ત્ર, વેદશાસ્ત્ર તથા શ્રુતિની પદ્ધતિનાં છ ૧. આ ભાષાંતર, અસંબદ્ધ છે. • ચિંતામણિ અને પ્રચંડ ખંડન ( એટલે ‘ ખંડન ખાદ્ય ' ) શાસ્ર '. એમ જોઇએ,-સંગ્રાહક. ૩૧૮ Page #742 -------------------------------------------------------------------------- ________________ કચ્છના ખાખર ગામના લેખ. ન. ૪૪૬ ] ( ૩૦૯ ) અવલાકન. લાખ છત્રીશ હજાર શાસ્ત્રો તથા જૈન આગમ આદિક પેાતાનાં અને પરના સિદ્ધાંત, ગણિતશાસ્ત્ર, તથા જાગતા એવા યવન આકિ છએ દનાના ગ્રંથ તથા નિલ એવાં પ્રકરણ (?) સબધી જ્ઞાનની ચતુરાઇવડે કરીને દલી નાખેલ છે, દુર્વાદ મનુષ્યના ઉન્માદ જેએએ; તથા બ્રાહ્મી અને ફારસી આદિક લિપિ તથા પીંછીની લીપીથી થતી વિચિત્ર પ્રકારની ચિત્રકલા તથા ઘડામાંથી અગ્નિ કહાડવા આદિકની વિધિથી અત્યંત ઉત્તમ માણસાના મનને ચમત્કાર કરનારા તથા શૃંગાર આદિક રસથી રસયુકત થએલા અને ચિત્ર અધાદિ અલકારેથી સુશેાભિત એવી સ‘સ્કૃત ભાષામાં બનાવેલાં મનહર એવાં નવાં કાવ્યા બનાવવાથી તથા છત્રીશ પ્રકારની રાગણીઓના સમૂહથી અતાવેલા ઉત્કૃષ્ટ ભાવવાળા રાગની મીઠાશથી સાંભળનારા માણસને અમૃતપાન સરખાં ગીતવાલા રાસ અને પ્રણધાથી તથા નાના પ્રકારના છંદોથી ભરેલાં પૂર્વ મહાપુરૂષોનાં ચિત્રો તથા ન્યાયશાસ્ત્રોની ટીકા આદિક કરવાવડે કરીને તથા જેવી કહે। તેવી સમસ્યા પૂરવાથી તથા વિવિધ પ્રકારના ગ્રંથા રચવાવડે કરીને તથા અનેક અને સેકડો ગમે શ્લોકેા રચવા આકિવડે કરીને મેળવેલ છે. સરસ્વતીને પ્રસાદ જેએએ એવા; તથા સાંભલનારાઓના કાનાને અમૃતના પારણા સમાન એવા સર્વ પ્રકારના રાગોની પરિણતિવડે કરીને મનેાહર છે મુખના શબ્દ જેમના એવા; વળી સ્પષ્ટ રીતે આઠ અવધાનના તથા સેા અવધાનના કાષ્ટકને સંપૂર્ણ કરવા આક્રિકની પડિતાઇવડે કરીને ખુશી કરેલા એવા મહારાષ્ટ્ર તથા કાકણના રાજા શ્રીજીŕનશાહ, મહારાજ શ્રીરામરાજા, શ્રીખાનખાના, તથા શ્રીનવર’ગખાન આદિક અનેક રાજાઓએ દ્વીધેલા જીવે માટેના અમારિપદુ તથા ઘણા કેન્દ્રિઓના છુટકારા આદિકના પુણ્યથી મેલવેલ છે. જસવાદ જેએએ, ૧. શ્રુતિની પદ્ધતિના છે. લાખ છત્રીશ હાર શાસ્ત્ર ’એ અથ બરાબર નથી. છ લાખ અને છત્રીશ હાર્ એ જૈન આગમેાની શ્લાકસ ખ્યા છે, અટલે છ લાખ અને છત્રીશ હજાર ક્લાક પ્રમાણ જૈન આગમ આદિક સ્વપર શાસ્ર-' એમ ખરા અથ છે. સગ્રાહક ૭૧૯ Page #743 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૧૦ ) [ કચ્છના ખાખર ગામનો લેખ. નં. ૪૪૬ એવા અમારા ગુરૂ મહારાજ પંડિત શ્રીવિવેકહર્ષગણિએ સંઘાડા સહિત, તેજ ગુરૂ મહારાજને મહારાજ શ્રીભારમલ્લાના આગ્રહયુક્ત થએલે આદેશ પામીને શ્રીભકતામર આદિકની સ્તુતિ પૂર્વક ભકિતથી પ્રસન્ન થએલા શ્રીત્રાષભદેવ પ્રભુના ઉપાસક એવા દેવવિશેષની આજ્ઞાવડે કરીને પહેલે બિહાર અહીં શ્રી કચ્છ દેશમાં કર્યો. વળી તેમાં પણ સંવત્ ૧૬૫૬ વર્ષે શ્રીભુજ નગરમાં પહેલું માસું અને બીજું ચોમાસું રાયપુર બંદરમાં કર્યું. વળી તે સમયે શ્રીકચ્છ, મચ્છુકાંઠા, પશ્ચિમ પાંચાલ, વાગડ તથા જેસલા આદિક અનેક દેશના સ્વામી એવા; તથા મહારાજ શ્રી ખેંગારજીની ગાદીને શેભાવનાર એવા તથા વ્યાકરણ અને કાવ્ય આદિકનાં પરિજ્ઞાનવાળા તથા તેવા પ્રકારની મહત્તા, સ્થિરતા તથા ધર્મ આદિક ગુણવડે કરીને દૂર કરેલ છે સરસ્વતીને જેમણે એવા તથા મહાન અનવસ્થા અને વિરોધને ત્યાગ કરાવનારા અને યાદવ વંશની અંદર સૂર્ય સમાન એવા મહારાજા રાજાધિરાજ શ્રીભારમલજીએ વિનંતિ કરવાથી શ્રીગુરૂ મહારાજે તેમની ઈચ્છાપૂર્વક વિહાર કર્યો. તેમજ કાવ્ય તથા વ્યાકરણ આદિકની ગષ્ટીથી તથા સ્પષ્ટ રીતે અષ્ટ અવધાન આદિકને ઉત્કૃષ્ટ પંડિતાઈને ગુણ દેખાડવાવડે કરીને ખુશી કરેલા એવા તે રાજાએ શ્રીગુરૂમહારાજ પ્રત્યે પોતાના દેશમાં જીવહિંસા ન થવા દેવા માટેનો લેખ કરી આપવાની કૃપા કરી. તે લેખને ખુલાસે નીચે મુજબ છે – હમેશાં ગાયની બિલકુલ હિંસા થાય નહીં તેમજ ઋષિ પંચમી સહિત પર્યુષણના નવે દિવસોમાં, શ્રાદ્ધ પક્ષમાં, સઘલી અગ્યારાએ, રવિવાર તથા અમાવસ્યાના દિવસોમાં તેમજ મહારાજ ના જન્મ દિવસે તથા રાજય દિવસે પણ સઘલા પ્રકારના છની હિંસા ન થાય એવી રીતની સર્વ દિશાઓમાં અને સર્વ જગાએ ઉદુષણા કરાવી. ત્યાર બાદ એક વખતે શ્રાવણ માસનું વાર્ષિક પર્વ પાલવાની મહારાજાએ આજ્ઞા કરતે છતે બ્રાહ્મણો તે અંગિકાર ન કરવાથી તેમને બોલાવીને શ્રી ગુરૂમહારાજે શિક્ષા કરાવી તેમજ ગુરૂ ૭૨૦ Page #744 -------------------------------------------------------------------------- ________________ કચ્છના ખાખર ગામનેા લેખ. ન. ૪૪૬ ] ( ૩૧૧ ) અવલાકન મહારાજે કહેલી શ્રાવણમાસની વાર્ષિક વ્યવસ્થાવાલી સિદ્ધાંતના અથે ની યુતિ સાંભલીને તુષ્ટમાન થયેલા રાજ્યએ શ્રી ગુરૂમહારાજ પ્રત્યે મહેરખાની પૂર્વક પોતાની મેહેાર છાપવાલાં સાત જયપાત્રો આપ્યાં અને પ્રતિપક્ષીને પરાજિત પત્રા એટલે હારવાનાં પત્રો આપ્યાં અને તેવી રીતથી રાજનીતિ મતાવીને રાજાએ પોતાના ઉત્તમ પ્રકારના ન્યાયધમ શ્રીરામની પેઠે સત્ય કર્યાં. વળી અમારા ગુરૂમહારાજને એટલે પ્રભાવ તે શુ હિંસામમાં છે—કેમ કે જે ગુરૂમહારાજે શ્રીમલકાપુરમાં વાદ કરવાની ઇચ્છાવાલા મૂલા નામના મુનિને જીતેલે છે, તેમજ પ્રતિષ્ઠાનપુરમાં યવનાને મહેડેથી પણ શ્રી જૈનધર્મની જેમણે સ્તુતિ કરાવેલી છે; વળી એટલામાં આવી મળેલા એવા સેકડો ગમે બ્રાહ્મણેાને યુક્તિઓ દેખાડીને જેમણે જીતલા છે તેમજ એરપુરમાં વાદીએના ઉપરી એવા દેવજીને જેમણે માન કરાવેલુ છે. ૧. વળી જેમણે જૈનની ન્યાયવાણીથી દક્ષિણદેશમાં આવેલા જાલણા નગરમાં વિવાદપદવી પર ચડાવીને દ્વિગમરાચાર્યને કહાડી મુકેલા છે, તેમજ રામરાજાની સભામાં જેમણે આત્મારામ નામના વાઢીશ્વરને હરાવેલે છે, એવા તે ઉત્તમ બુદ્ધિવાલા શ્રી વિવેકહ ગણુ મહારાજ પાસે રાજા પણ શું હિંસાખમાં છે. ૨. વળી અમારા શ્રી ગુરૂમહારાજના મુખમાંથી નીકળેલા મહાન શાસ્ત્ર રૂપી અમૃતના સાગરમાં લીન થએલા શ્રી ભારમલ્લજી મહારાજાએ શ્રી ઋષભદેવ પ્રભુની ઘણી માન્યતા ધારણ કરી, તથા તેમની ભકિત માટે તે શ્રીભારમલજીએ ભુજ નગરમાં રોજ વિહાર નામનું અત્યંત અદભુત શ્રીજિનેશ્વરનુ' મ"દિર ખંધાવ્યું. ૩. હવે સ', ૧૬૫૬ની સાલમાં શ્રી કચ્છદેશની અંદર રહેલા જેસલા મડલમાં વિહાર કરનારા શ્રી ગુરૂમહારાજે ઘણાંક ધન્ય ધાન્ચેથી મનાઝુર થએલા એવા શ્રી ખાખર ગામને પ્રતિબોધીને સારી રીતનું ધર્મક્ષેત્ર મનાવ્યુ` કે જ્યાંના રાજા મહારાજા શ્રી ભારમલજીના ભાઈ કુંવર શ્રી ખેંચાણુજી હતા કે જેમણે મદયુકત અને પ્રબળ પરાક્રમે કરી દિશાચકને દખાવ્યું હતું તથા જે સૂ સરખા પ્રતાપ અને ૭૨૧ Page #745 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૧૨ ) [ કચ્છના ખાખર ગામને લેખ. નં. ૪૪૬ તેજ વાલા હતા. વળી જેમની પટરાણે પુષ્પાંબાઈ આદિકે હતી, તથા તેમના પુત્રો કુંવર દુજાજી, હાજાજી, ભીમજી,દેસરજી, દેવજી તથા કમજી નામના હતા કે જેઓ શત્રુઓ રૂપી હાથિઓની શ્રેણિને હરાવવામાં કેસરીસિંહ સરખા હતા. વળી ત્યાં રહેલા સેકડે ગમે ઓશવાલનાં ઘરને પ્રતિબંધી ને તથા શ્રાવક સંબંધી સઘલી સામાચારી શીખવીને તેમને ઉત્કૃષ્ટ શ્રાવક બનાવ્યા. વળી ત્યાં ભદ્રીપણું, દાન તથા શુરાપણું આદિક ગુણોથી ઉપાર્જન કરેલા યશના ફેલાવારૂપી કપુરના સમૂહથી સુગંધ યુક્ત કરેલ છે બ્રહ્માંડમાંડ જેમણે એવા શા. વયસી નામના ગામના પટેલને તેના કુટુંબ સહિત શ્રી ગુરૂમહારાજે એ તે પ્રતિબંધ આપે કે જેથી તેણે ઘંઘરગેત્રીય શા. શિવા પેથા આદિક સહિત શ્રી તપાગચ્છની રાજધાની સરખે ન ઉપાશ્રય બનાવ્યું તેમજ શ્રી ગુરૂ મહારાજના ઉપદેશે કરીને જ ગુજરાતની ભૂમિમાંથી સલાને બોલાવિને શા. વરસીએ શ્રી સંભવનાથજીની પ્રતિમા કરાવી 1, તથા તેના શા. સાયર નામના પુત્ર શ્રી આદિનાથની પ્રતિમાં કરાવી ૨, તથા શા. વીજજા નામના પુત્ર શ્રી વિમલનાથપ્રભુની પ્રતિમા કરાવી. વળી તેની પ્રતિષ્ઠા (અંજનશલાકા) તે શા. વયરસીએ જ સંવત ૧૬૫૭ ની સાલમાં મહા સુદિ ૧૦ સોમવારે શ્રીતપાગચ્છનાયક ભટ્ટારક વિજયસેન સૂરિ ગુરૂમહારાજના હુકમથી અમારા ગુરૂ શ્રીવિવેકહર્ષ ગણિના હાથેજ કારાવી છે. ત્યાર બાદ આ દેરાસર પણ અમારા ગુરૂના ઉપદેશ વડે કરીને જ ફાગણ વદી ૧૦ મે ઉત્તમ મુહૂર્ત ઉપકેશ ગચ્છના ભટ્ટારક શ્રી કકસૂરિએ બેધેલા શ્રી આણંદકુશલ શ્રાવકે એશવાલ જ્ઞાતિના પારિખ નેત્રવાલ શા. વિરાના પુત્ર ડાહા, તેના પુત્ર જેઠા, તેના પુત્ર શા. ખાખણ, તથા તેના પુત્રરત્ન શા. વયસીએ; તથા પુત્ર શા. રણવીર, શા. સાયર, શા. મહિકરણ તથા વહુઓ ઉમા, શમા અને પુરી; તથા પિત્ર શા. માલેદેવ, શા. રાજા, ખેતલ, ખેમરાજ, વણવીર, દીદા તથા વીરા આદિક કુટુંબ સહિતે પ્રારબ્ધ. વળી ઘઘરગેત્રવાલા અને પુનમીયા કુલગુરૂ ભટ્ટારકની નિશ્રાથી શ્રા. ૭૨૨ Page #746 -------------------------------------------------------------------------- ________________ કચ્છના ખાખર ગામને લેખન..૪૪૬ ] ( ૩૧૩) અવલોકન. વક થએલા એવા શા. કંથડના પુત્ર શા. નાગીયા તથા મેરગ નામના સગા ભાઈઓ, પુત્ર પાંચાસા સહિત તેમાં મદદ કરનાર હતા, અને તેમણે રાજાની નિર્મળ કૃપાથી કુટુંબ સહિત તેમાં મદદ કરેલી છે. આ શત્રુજયાવતાર નામનું દેરાસર છે. સંવત ૧૬૫૭ ના ફાગણ વદિ ૧૦મે પ્રારંભેલું છે તથા સંવત ૧૬૫૯ ના ફાગણ સુદી ૧મે અહીં સંપૂર્ણ થયું છે. વળી તેથી આનંદથી કચ્છદેશના શણગાર રૂપ એવા શ્રી ખાખર નામના નગરમાં કલ્યાણ થયું છે. સંવત ૧૬૫૯ના ફાગુણ સુદી ૧૦મે પંડિત શ્રી વિવેકહર્ષ ગણિએ આ જિનેશ્વર ભગવાનના તીર્થરૂપ મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે, અને આ પ્રશસ્તિ વિદ્યાહર્ષગણિએ રચેલી છે. સંવત વિક્રમને જાણવે.” આ લેખની અંદર વચ્ચે જે ત્રણ કાવ્યો આપ્યાં છે તેમાં છેવટનાં કાવ્યમાં જણાવવામાં આવ્યું છે કે રાજા ભારમલજીએ ભુજ નગરમાં રાયવિહાર” ' નામે આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. તે મંદિર આજે પણ ભુજ શહેરમાં વિદ્યમાન છે અને તેની અંદર તે વિષે એક શિલાલેખ પણ મેજુદ છે જેને સાર ઉપર્યુકત “પ્રશ્નોત્તર પુષ્પમાળા” માં આપેલ છે. આ લેખ સાથે તે સારને કાંઈક સંબંધ છેવાથી તેમજ કચ્છના જૈન ઇતિહાસ માટે તે મહત્વને હવાથી અત્ર આપવામાં આવે છે. ઉકત પુસ્તકના પ્રણેતા મુનિવર લખે છે કે– “શ્રી કચ્છદેશના શિરતાજ ભુજ શહેરમાં આવેલા કષભ દેવ સ્વામીના ચૈત્યમાં એક કાવ્યબંધ પ્રાચીન શિલાલેખ છે. તેના કેટલાએક અક્ષર બ્રાંતિવાળા હોવાથી તેને કિંચિત્તાત્પર્યાથે ઈહાં આપીએ છીએ.” પ્રથમના કાવ્યમાં જૈદ્રની જાગ્રત્યે તિની ઉપાસના કરી છે. બીજા કાવ્યમાં કુલદીપક શ્રી ખેંગાર નરેશ્વરની તારીફ કરી છે. ત્રીજાથી આઠમા સુધીનાં કાવ્યમાં યાદવવંશીય ભારમલ ભૂપાલ અને તેમના પુત્રની કારવાઈનું બહુ રસિલું વર્ણન કરેલું છે. નવમા કાવ્યમાં શ્રી ભારમલ્લજીએ તપાગચ્છીય શ્રીવિવેકહર્ષ મહાષિને તેડાવી તેમની પાસે ધાર્મિક કથા કરાવી તેનું તથા તે મહર્ષિના અષ્ટાવધાનાદિ પ્રાણ ૭૨૩ Page #747 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૧૪) કચ્છના ખાખર ગામના લેખ. નં. ૪૪૬. ༤་ནང་གསའ ངལ ༤.༣ ,ན་འཆངང་དཀ༤ ན ར ང ག་ તાના ગુણથી અને તેમની અકલ દેલતથી રંજિત થએલા તે કદરદાન રાજાએ સંપૂર્ણ દેશમાં વધ બંધ કરાવ્યું તેનું, તથા જૈનેના દિલોજાની આવકારદાયક પર્યુષણદિ પર્વમાં સર્વ પ્રાણુઓને છુટક કરાવ્યો તેનું ખ્યાન કરેલું છે. દશમા કાવ્યમાં ખુશનશીબ ભારમલ્લજીએ જેના જાન બચાવવા ભૂતલ ઉપર કરેલું અભયદાન વર્ણવેલું છે. અગિયારમા કાવ્યમાં ભક્તિભાવને દા કરનાર એવા તે રાજાએ ભકિત માટે મોટા પાયા પર કરાવેલા અદ્ભત રાજવિહાર નામના શ્રી યુગાદિ પ્રભુના પ્રાસાદની નેંધ લીધી છે. બારમા કાવ્યમાં શ્રીનાભેય જિનની તથા ચિંતામણિ પાર્શ્વનાથની તથા શીતલનાથજીની મૂર્તિઓ કરાવી નિર્મલ બુદ્ધિવાલા અને મૂર્તિપૂજાના હિમાયતી એવા તે રાજાએ શ્રી વિવેકહર્ષગણિની ઉપદેશપ્રથાને સફળ કરી પૂજ્યબુદ્ધિ બતાવી તે વર્ણવેલી છે. તેમા કાવ્યમાં શ્રી તપાગણગગનાંગણમાં ગગન ધ્વજ જેવા શ્રીવિજ્યસેનસૂરીશ્વરના પ્રસાદથી શ્રીવિવેકહર્ષ વિવવારે ભૂપને પ્રતિબોધ આપે તેની સૂચના કરી છે. ચિદમાં કાવ્યમાં રાયવિહારને નિર્માણકાલ જાહેરની જાણ માટે મૂકતાં સંવત્ ૧૬૨(પી) ૮ ૯ ના શ્રાવણ માસની અજવાલી પાંચમ * આ સંવત બ્રાંતિવાળા જણાય છે, કારણ કે ઉપરના લેખમાં જણાવ્યા પ્રમાણે સંવત ૧૬૫૬ માં જ પ્રથમ વિહાર વિવેકહર્ષગણિએ કચ્છ દેશમાં કર્યો હતો તેથી તેની પહેલાં અને આ સંવત તે ઘણેજ પાછળ એટલે ૨૮ વર્ષ જેટલા દીર્ધકાલ પૂર્વે જાય છે તેવા જૂના વખત–ઉક્ત મંદિરનું બનવું અસંભવિત અને અસંબદ્ધ છે. બીજી એતિહાસિક હકીકત સાથે પણ તે બંધ બેસતો નથી. ડ, બસ (જુઓ, આ. લ. સ. એફ . ઈ. કચછ અને કાઠિયાવાડ, પૃ ૨૦૦ ) ની નોંધ પ્રમાણે રાજા ભારમલ્લ-જેણે પ્રસ્તુત મંદિર બાંધ્યું હતું –સંવત ૧૬૪ર માં ગાદિએ આવ્યો હતો. તેથી સં. ૧૬૨૮ માં તેનું રાજ્ય ન હોઈ શકે. તેમજ આ લેખસાર” માં આચાર્ય વિજયદેવસૂરિનું પણ નામ છે. તેમને આચાર્ય પદવી સં. ૧૬૫૬ માં મળી હતી, (વિનચારિતા ૧૭-૪૭ ) તેથી ઉક્ત સંવતમાં તેમનું પણ અસ્તિત્વ નહિ હોઈ શકે. મારા વિચાર પ્રમાણે એ સંવત ૧૬૫૮ હેવો જોઈએ, અને “૨'ના અંકને ઠેકાણે “પ”નો અંક હોવો જોઈએ સંગ્રાહક ૭૨૪ Page #748 -------------------------------------------------------------------------- ________________ સ્ત ંભનપુરના લેખ ન’. ૪૪૭ ] ( ૩૧૫ ) અવલેાકન. જાહેર કરી છે. પંદરમા કાવ્યમાં શ્રીભારમલૈં ભૂપને પ્રતિમાધવા સંબધી શ્રીવિવેકહષ સુકવિની પ્રીતિનું વર્ણન કરેલું છે, સાલમા અને સત્તરમા કાવ્યમાં અવધાનમાં સાવધાન એવા અક્ષરચ'ચુ શ્રીઉદયહજીએ નિર્માણ કરેલી પ્રશસ્તિમાં વિજ્યસેનસૂરીશ્વરની પાટે થએલા શ્રીવિજયદેવસૂરિના પ્રયાસ પ્રકટ કરવા પૂર્વક પોતાના ગુરૂ શ્રીવિવેકહ ગણિની ભકિતથી આ પ્રશસ્તિ બનાવી, એવુ‘ જણાવી દીધુ છે. છેવટે નેક નામદાર શ્રીભારăજી મહારાજે આ પ્રાસાદનું કામ ત્યાંના પ્રતિષ્ઠિત પુરૂષ શા. તેજા શેઠે પ્રમુખ સકલ શ્રી તપગચ્છના સંઘને સ્વાધીન કર્યું, એવા અક્ષરા ટાંગી યાવચ્ચ દ્રદ્દિવાકર પ્રસાદની સમૃદ્ધિ ચાહી ગદ્યમધ સરલ અને સાદી ભાષામાં તે શિલાલેખ સંપૂર્ણ કરેલા છે. ’... આ સ્તંભનપુર ( ખંભાત ) ના લેખે, (૪૪૭ ) આ લેખ ખભાતમાં આવેલા સ્તંભન ( થંભણ ) પાર્શ્વનાથના ( મ‘દ્વિરમાં એક શિલા ઉપર કાતરેલા છે. વડાદરાની સેટૂલ લાઇબ્રેરીના સંસ્કૃત સાહિત્ય વિભાગના નિરીક્ષક સદ્ગત શ્રાવક શ્રીયુત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. તરફથી મને આ લેખની નકલ મળી છે. લેખના સાર આ પ્રમાણે છે.— સંવત્ ૧૩૬૬ ની સાલમાં સ્તંભનપુર એટલે ખભાત શહેરમાં, જ્યારે, પૃથ્વીતલને પોતાના પરાક્રમથી આંજી નાંખનાર અલાવદીન બદશાહને પ્રતિનિધિ અલ્પમાન રાજ્ય કરતા હતા તે વખતે, જિનપ્રત્રાધસૂરિના શિષ્ય શ્રીજિનચ'દ્રસૂરિના ઉપદેશથી ઉકેશવ‘શવાળા સાહ જેસલ નામના સુશ્રાવકે શ્રાવકની પોષધશાલા સહિત અજિતદેવ તીર્થંકરનું ભવ્ય મંદિર બંધાવ્યું. સાહ જેસલ જૈન ધમ ના પ્રભાવિક શ્રાવક હતા. તેણે ઘણા યાચકોને અને પેાતાના સમાન ઘાર્મિઆને વિપુલ દાન આપી તેમના દારિદ્રયના નાશ કર્યાં હતા. ઘણા આડંબરવાળા નગર પ્રવેશ પૂર્વક તેણે શત્રુંજય અને ગિરનાર આદ્ધિ મહાતીર્થોની ૭૨૫ Page #749 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનનલેખસગ્રહ ( ૩૧૬ ) [ સ્તંભનપુરના લેખ નં. ૪૪૮ સંઘ સાથે યાત્રા કરી હતી. પાટણમાં તેણે શાંતિનાથ દેવનુ વિધિચૈત્ય બંધાવ્યું હતું અને તેની સાથે પાષધશાલા પણ બંધાવી હતી. તેના પિતાનું નામ સાહ કેશવ હતું અને તેણે જેસલમેરમાં પાર્શ્વનાથ તીર્થંકરનુ સંમેતશિખર એવા નામે વિધિચૈત્ય કરાખ્યું હતું. સાહ જેસલને, સાહ માત્રુદેવ, સાહુ વાલીય, સાહ જેડ, સાહુ લખપતિ અને સાહ ગુણધર એટલા ભાઇઓ હતા; અને સાહ જયસિ ંહ, સાહ જગધર, સાહુ સલષણ, સાહ રત્નસિ’હ આદિ પુત્ર હતા. આ લેખમાં જણાવેલા બાદશાહ અલાવદીન તે સુપ્રસિદ્ધ બાદશાહ અલાઉદ્દીન ખિલજી છે જેણે સાથી પ્રથમ ગુજરાતને મુસલમાની સત્તા તળે આણ્યુ હતું અને સ સાધારણમાં તે અલાઉદ્દીન ખુનીના નામે ઓળખાય છે. લેખમાં બીજું નામ અલ્પખાનનું છે, તે તવારીખેા પ્રમાણે અલાઉદ્દીન બાદશાહના સાળા થતા હતા અને ગુજરાતને પ્રથમ સુખ મનાય છે. (જુએ, ગુજરાતના અર્વાચીન ઇતિહાસ, પુર.) (૪૪૮ ) આ લેખ, ખંભાતમાં આવેલા કુંથુનાથના મદિરમાંથી મળી આવ્યેા છે અને ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત થએલ ડે પ્રાકૃત અને સંસ્કૃત શિલાલેખાના સંગ્રહ ” એ નામના ઈંગ્રેજી પુસ્તકમાં એ મુદ્રિત થએલા છે. એ લેખ ૩૧ ઇંચ લાંખા અને ૧૬ ઇંચ પહેાળા ધેાળા આરસ પહાણ ઉપર કાતરેલો છે. લેખ અપૂર્ણ છે તેથી તેની સાલ વિગેરે કાંઈ જણાતી નથી. ઉપલબ્ધ ભાગમાં ૧૯ પદ્યો છે અને તેમાં નીચે પ્રમાણેની મમતાના ઉલ્લેખ છે. ૧ લા કાવ્યમાં પ્રથમ તીર્થંકર રૂષભદેવની સ્તવના છે. રજા અને ૩જા કાવ્યમાં ૨૩ મા તીર્થંકર પાર્થનાથની સ્તુતિ છે. ૪થા પદ્યમાં સામાન્યરીતે સ તીર્થંકરાની પ્રશ‘સા છે. ૫ માં અને ૬ ઠા કાવ્યમાં ચાલુકયવ શની ઉત્પત્તિનું સૂચન છે. છ મા અને ૮ મા પદ્યમાં એ વંશમાં પાછળથી થએલા અર્ણોરાજ નામના રાજાની પ્રશંસા છે. ૯ મા લેકમાં એ અણ્વરાજની સલક્ષણદેવી નામે રાણીનું સૂચન છે. ૭૨૬ Page #750 -------------------------------------------------------------------------- ________________ સ્તંભનપુરના લેખ નં. ૪૪૯ ] ( ૧૭ ) : અવલોકન ૧૦ મા, ૧૧ મા અને ૧૨ મા પદ્યમાં તેમના પુત્ર લવણપ્રસાદનું વર્ણન છે. ૧૩ મા લેકમાં તેની સ્ત્રી મદનદેવીને ઉલ્લેખ છે. પછીના ૪ પદ્યમાં તેમના પ્રાક્રમી પુત્ર વિરધવલની વર્ણના છે અને ૧૮ મા લોકમાં તેની રાણું વયજલદેવીને નામનિર્દેશ કરેલો છે. ૧૯ મા કાવ્યમાં વીસલદેવ રાજાના ગુણ વર્ણવ્યા છે. અંતે ૩૦ મા કાવ્યની એકજ લાઈન બચી રહી છે અને ત્યાંથી જ લેખ ખંડિત થઈ ગયું છે. લેખને ઉપકમ જોતાં લેખ બહુ મોટો અને ઉપયોગી હોવું જોઈએ પરંતુ કેણ જાણે કયાં અને ક્યારે તે નષ્ટ થયું હશે તે કાંઇ કહી શકાય તેમ નથી. , (૪૪૯) ખંભાતમાં ચિંતામણિ પાર્થનાથનું એક જૂનું મંદિર છે તેમાં એક ઠેકાણે કઠણ કાળા પત્થર ઉપર આ લેખ કતરેલ છે. લેખની શિલા ૩ર ઈચ લાંબી અને ૧૯ ઈંચ પહોળી છે અને તેમાં એકંદર ૨૯ પંકિતઓ ખોદેલી છે. ડાબી બાજુએ એ શિલાને ઉપરને ડેક ભાગ ભાંગી ગએલે છે તેથી પ્રથમની ૧૧ પંકિતઓને શુરૂઆતને વધતે ઓછો લેખાંશ ખંડિત થઈ ગયું છે. લેખની રચના પદ્યમય છે અને પદ્યની સંખ્યા ૭ જેટલી છે. આ લેખ પણ ઉપરના લેખની માફક ઉકત પુસ્તકમાં પ્રથમ પ્રકાશિત થઈ ગયેલ છે. લેખને કેટલેક ભાગ ઉપર જણાવ્યા પ્રમાણે ખંડિત થઈ જવાથી તેને ભાવાર્થ સ્પષ્ટ કળી શકાતા નથી. તેમજ જે ભાગ અખંડ છે તેમાં પણ કેટલીક અશુદ્ધિઓ જણાય છે અને તેના લીધે સંબંધાઈ ફુટ થતો નથી. ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત ઉકત પુસ્તકમાં આને શબ્દશઃ ઈગ્રેજી અનુવાદ આપવામાં આવ્યું છે પરંતુ તે બહુજ અશુદ્ધ અને અસંબદ્ધ છે. આ કારણથી આ ઠેકાણે હું આ આખા લેખનું વિસ્તૃત અને સ્પષ્ટ વિવેચન નહિ આપી માત્ર સારાંશજ આપું છું. પ્રારંભના કલેકેમાં પાર્શ્વનાથ તીર્થંકરની સ્તુતિ કરેલી છે. પાંચમા કલેકમાં “સંવત્ ૧૧૬૫, જયેષ્ઠાદિ ૭ સેમવાર” આ પ્રમાણે મિતિ આપી છે. આ મિતિ અહિં શી બાબતની. આપી છે તે, એ ૭૨૭ Page #751 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, ( ૩૧૮ ) [ સ્તંભનપુરના લેખન. ૪૪ લેકને ઉત્તરાર્ધ નષ્ટ થઈ જવાથી સ્પષ્ટ થતું નથી. આ લેખની સાત તે આગળ ઉપર જણાવ્યા પ્રમાણે સંવત્ ૧૩૫૨ ની છે. કદાચિત આ પ્રથમની મિતિ મંદિર બંધાવ્યાની સાલ હશે. ૬ઠા થી ૧૦ મા કલેક સુધીના ભાગમાં ગુજરાતના રાજકર્તા ચાલુક્ય વંશના છેવટના રાજાઓની વંશાવલી છે જે ઈતિહાસમાં વાઘેલવંશ તરીકે પ્રસિધ્ધ છે. ૬ ઠા કલેકને જે ભાગ જતું રહ્યું છે તેમાં આ વંશના મુખ્ય પુરૂષનું એટલે અર્ણોરાજનું નામ હોય તેમ જણાય છે. તેને પુત્ર ભૂણિગ એટલે લવણ પ્રસાદ છે. તેને પુત્ર વિરધવલ થયે. ઇતિહાસે તેમજ બીજા લેખના અનુસન્ધાને પ્રમાણે વરધવલને વિરમ, વિસલ અને પ્રતાપમલ એમ ત્રણ પુત્રે હતા, તેમાં છેલ્લા પુત્ર એટલે પ્રતાપમાનું જ નામ આ લેખમાં આપવામાં આવ્યું છે. એ પ્રતાપમલને પુત્ર અર્જુન એટલે અર્જુનદેવ નામે રાજા થયે. તેને બે પુત્ર થયા જેમાં મોટાનું નામ રામ એટલે સમદેવ હતું. ન્હાનાનું નામ ઉપલબ્ધ નથી પરંતુ તે સારંગદેવ હશે જેને ઉલ્લેખ આ લેખમાં આગળ ઉપર ૪૬ મા લેકમાં કરવામાં આવ્યો છે. " આ પછી પાર્શ્વનાથમંદિર નિર્માતાના વંશનું વર્ણન આવે છે. સ્તંભતીર્થ પુર એટલે ખંભાત (?) માં રાજમાન્ય એવા મેઢવંશમાં ખેલાનામે કરી એક પ્રસિદ્ધ મહેટે ધનવાન અને ધર્મી પુરૂષ થયે. તેને સર્વગુણસંપન્ન એવી બાદડા નામે સ્ત્રી હતી. તેણે પાર્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું. તેને પુત્ર વિકલ થયે પુણ્યવાન અને સર્વ લકમાં માનિતે હતો. તેણે સૂર્યના મંદિરની આગળ એક મંડપ બંધાવ્યું. તેને એક રત્ના નામે બહેન હતી જે ધનસિંહ સાથે પરણી હતી અને ભીમડ, જામ્હણ, કાકલ, વયજલ, ખીમડ આદિ વંશના ઉદ્ધારક એવા તેને પુત્રો થયા હતા. ૧૮ મા શ્લોકમાં કઈ યશવીરને ઉલ્લેખ છે જે પોતાના પિતરાઈ ભાઈઓ સાથે જૈન અને શિવ બંને ધર્મોનું પાલન કરતે હતે. ૧૯મા અને ૨૦ મા કલેકમાં આસ્વડ અને તેની સ્ત્રી જાહૂણદેવીને બે પુત્રોને ઉલ્લેખ છે જેમાં એકનું નામ મદનપાલ હતું. બીજાનું નામ જતું રહ્યું છે. ૭૨૮ Page #752 -------------------------------------------------------------------------- ________________ સ્તંભનપુરના લેખ નં. ૪૪૮ ] ( ૩૧૮ ) અવલોકન ૨૧ મા શ્લોકમાં કઈ ખેતલ(?) નામના રાજાને ઉલેખ છે જે સિંહના બાલક જે નિર્ભય હતો અને “વિજયસિંહ”ના નામે તે સર્વત્ર પ્રસિદ્ધ હતો. ૨૨ મા લેકમાં જણાવ્યું છે કે એ વિજ્યસિંહનો લાલા નામને ન્હાને ભાઈ મરી ગયે હતો તેના પુણ્યાર્થે તેણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરા. ૨૩ અને ૨૪ મા કલેકમાં એ વિજ્યસિંહની જ પ્રશંસા વર્ણવી છે. ૨૫ મા કલેકમાં, તેની અનુપમા શ્રીદેવી અને સૂતવી એમ ત્રણ સ્ત્રિઓ જણાવી છે. ૨૬ મા કલેકમાં, તે વિજયસિંહના પુત્ર દેવસિંહને ઉલ્લેખ છે. ૨૭ મા લોકમાં કહેવામાં આવ્યું છે કે–તે વિજયસિંહ વિદ્વન્માન્ય એવા યશકીતિ (?) નામના આચાર્યના બેધથી અર્વદેવની ત્રિકાલ પૂજા કર્યા કરતો હતે. ૨૮ મા કલેકમાં, હુંકાર (?) વશમાં જન્મેલા સાંગણનું, ૨૯ માં માં, સિંહપુરવંશમાં જન્મેલા જ્યતાનું, અને ૩૦ મા માં, પ્રહાદન નામના શ્રાવકનું વર્ણન કરેલું છે. ૩૧ મા પદ્યમાં સૂચવ્યા પ્રમાણે આ ત્રણે જણ, તથા હવે નીચે જેમનાં નામ આપવામાં આવશે તે બધા કેઈ આભા નામના પ્રસિદ્ધ પુરૂષના ન્હાના ભાઈ સાથે માલવા, સપાદલક્ષ ( એટલે મારવાડમાં આવેલ અજમેર પાસેને પ્રાંત ) અને ચિત્રકૂટ (ચિતોડ) થી અહિ (ખંભાતમાં) આવ્યા હતા. (૧) ૩૧ થી ૩૯ શ્લોકમાં આ પ્રકારના બધા ગૃહસ્થાનો ઉલ્લેખ કરે છે. નામે આ પ્રમાણે–પ્રસિદ્ધ જૈન સાધુ (એટલે સાહકાર) શાંભદેવ, ધાંધુ, કહુ, હાલ્લ, રાહડ, રાજમાન્ય ગજપતિ નો પુત્ર ધર્માત્મા. ધામા, નભેપતી (3) સાધુ ડેક, શુભસડ (?) ઘેહડ, સેમ, અજયદેવ, ખેતહરિ, તેને ન્હાને ભાઈ પૂનહરિ, બાણ, દેદે, રને, અને છાજુ (આદિ). આ બધા જિનભકત હતા. એમણે બધાએ ભેગા મળીને પાર્શ્વનાથની વિધિપૂર્વક હમેશાં પ્રજા થતી રહે તેના માટે નીચે પ્રમાણે લાગે બાંધ્યું. વસ્ત્ર, ખાંડ, કુષ્ટ, મુરૂ, માંસી, સોંકણ (?) ચામડું, રંગ આદિ દ્રવ્યથી ભરેલા એક બળદ દીઠ એક દ્રમ્મ; તથા ગેળ, કાબળ, તૈલ આદિ ચીજોથી ભરેલા બળદ પ્રતિ અડધે દ્રમ્મ; એમ બજારમાં આવતા માલ ઉપર કર ન્હાખ માંસી, એ, તથા ગામમાં આ ૭૨૯ Page #753 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૩૨૦ ) [ સ્તંભનપુરના લેખ નં. ૪૫૦ ག་ངནག་་་་་་ཤག་ વામાં આવ્યું. આ કર વડે પાર્શ્વનાથની પૂજા વિગેરે થાય તેવું લખાણ કર્યું. આ લખાણની તારીખ સંવત ૧૩૫ર ની છે. આ લખાણ કરતી વખતે સારંગદેવ રાજા રાજ્ય કરતા હતા. છેવટના બે પદ્યામાં જણાવ્યું છે કે-જે મંદિરના ખર્ચ માટે આ લાગે બાંધવામાં આવ્યું તેની દેખરેખ મુખ્ય કરીને નીચે જણાવેલા ગૃહસ્થ રાખતા હતા. તેમનાં નામે આ પ્રમાણે –નાના, તેજા, ધના, મેષ, આહર, દે, રાજ્યદેવ, જદેવ, સાહ અને રત્ના આદિ. આ પ્રશસ્તિ છે. તેમાએ લખી અને સૂત્રધાર પાલ્લાકે કેતરી છે. " (૪૫૦) આ લેખની એક હસ્ત લિખિત પ્રતિ મને વડેદરાના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ.ના શાસ્ત્ર સંગ્રહમાંથી મળી આવી છે. મૂળ લેખ કયાં આગળ આવેલ છે તે કાંઈ એ પ્રતિમાં લખેલું નથી. પરંતુ લેખમાં આપેલા વર્ણન ઉપરથી સમજી શકાય છે કે તે ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને હવે જોઈએ. આ લેખની ઉપરને લેખ પણ ચિંતામણિપાર્શ્વનાથના મંદિરમાં જ આવેલ છે. પરંતુ તે તે આના કરતાં બહુ જુને છે. તેથી જણાય છે કે આ લેખમાં જણાવેલું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર ઉપરના લેખમાં સૂચવેલા મંદિર કરતાં જૂદું હોવું જોઈએ. આ લેખમાંની હકીક્ત પ્રમાણે તે સ્પષ્ટ જણાય છે કે એ મંદિર નવીનજ બાંધવામાં આવ્યું હતું. ખંભાત નિવાસી અથવા ત્યાંના પૂર્ણ માહિતગાર કેઈ શ્રાવક અથવા મુનિરાજ આ બાબતમાં તપાસ કરી કાંઈ હકીક્ત લખી જણુંવશે તે અન્યત્ર એ બાબત ખુલાસે આપી શકાશે. અત્ર તે ફકત લેખને સાર જ હાલમાં આપવામાં આવે છે. - આ લેખની છેવટે જે ગદ્ય ભાગ છે તે કઈ સ્વતંત્ર બીજે લેખ હોય તેમ જણાય છે અને કઈ પ્રતિમાનાં પદ્માસન નીચે કોતરેલે હોવાનું અનુમાન થાય છે, પદ્યભાગ ખાસ મહેરી શિલા ઉપર કેરેલે હવે જોઈએ. ૭૩) Page #754 -------------------------------------------------------------------------- ________________ સ્વાનપુરના લેખા. નં ૪૫૦ ] ( ૩૨ ) અવલાન. આ લેખના એક’દર ૬૨ પદ્યા છે. તેમાં પ્રારંભના બે પદ્યામાં ક્રમથી પાર્શ્વનાથ અને મહાવીર દેવની સ્તુતિ કરવામાં આવી છે. ૩ જા કાવ્યમાં ભગવાન્ શ્રીમહાવીરદેવના સુધમ ગણધર, જેમની શિષ્યસ'તિએ આ કાળમાં જૈન ધર્મનુ સંરક્ષણ કર્યું' છે તેમની પ્રશંસા છે. ૪થા શ્લોકમાં સવત્ ૧૨૮૫ માં તપાબિરૂદ પ્રાપ્ત કરનાર જગચંદ્રસૂરિને ઉલ્લેખ છે. એ જગચ્ચંદ્રસૂરિની કેટલીક પેઢીએ હૅવિમલસૂરિ થયા અને તેમના શિષ્ય આનદવિમલસૂરિ થયા. ( ૫ ) પોતાના સમયમાં સાધુસમુદાયને પેાતાના આચારમાં શિથિલ થએલે જોઇ, સવત્ ૧૫૮૨ માં તેમણે ક્રિયેદ્ધાર કર્યાં, ( ૬ ) એ આનદ વિમલસૂરિના શિષ્ય વિજયદાનસૂરિ થયા ( ૭ ) અને તેમના પર આચાય સુપ્રસિદ્ધ શ્રીહીરવિજયસૂરિ થયા. (૮) પછીના પ શ્લોકોમાં હીરવિજયસૂરિના પૂણ્યાવદાતાનુ સક્ષિપ્ત સૂચન કરેલુ' છે, તે આ પ્રમાણેઃસ’વત્ ૧૬૩૯ માં તેમને અકબર માદશાહે ફતેપુર (શિકરી) માં આદરપૂર્વક લાવ્યા હતા. બાદશાહે તેમના કથનથી પોતાના સમગ્ર દેશોમાં છ માસ સુધી જીવહિંસા થતી અટકાવી હતી, વળી તેણે પેતાના રાજ્યમાં જે ‘જીજીઆ વેરા’ લેવામાં આવતા હતા તેમજ મરેલા મનુષ્યાની સંપત્તિ સરકારમાં જમા કરવામાં આવી હતી તે, એ આચા ના ઉપદેશથી અંધ કરાવી હતી. શત્રુ’જય નામનુ જાનુ' પવિત્ર થળ બાદશાહે જૈનસમાજને સ્વાધીન ર્યું હતુ. અને તેની યાત્રા કરનાર યાત્રી પાસેથી જે મુંડકા વેશ’ લેવાતા હતા. તે બંધ કરવામાં આન્યા હતા. મેઘજી નામના એક લંકા મતના પ્રસિદ્ધ અને આગેવાન સાધુ, પોતાના અનુયાયી એવા કેટલાક બીજા સાધુએ સાથે, સ્લમતનેા આગ્રહ છેડી હીરવિજયસૂરિના શિષ્ય થયા હતા. ૧૪ માં પદ્મથી તે ૨૨ માં સુધીમાં એ હીરવિજયસૂરિના મુખ્ય શિષ્ય આચાય વિજયસેનસૂરિના ગુણાનું સંક્ષિપ્ત વર્ણન આપવામાં આવ્યુ` છે. હીરવિજયસૂરિની માફક એમને પણ અકબર બાદશાહે ઘણા આદરપૂર્ણ ક પેાતાની પાસે લાહાર મુકામે મુલાખાત લેવા ખેાલાવ્યા હતા. ત્યાં બાદશાહની સભામાંજ કેટલાક ખીજા વિદ્વાનેા સાથે એમણે શાસ્ત્રચર્ચા ૪૧ ૭૩૧ Page #755 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૨૨) [ સ્તંભનપરના લેખો ન. ૪૦ કરી હતી અને તેમાં એમને “વિજય મ હતા. હીરવિજ્યસૂરિના કથનથી જેવી રીતે બાદશાહે પિતાના સામ્રાજ્યમાં છ મહિના સુધી જીવહિંસી થતી બંધ કરી હતી તેવી જ રીતે એમના કથનથી પણ તેણે પુનઃ કર્યું હતું. વિશેષમાં તેણે આ વખતે ગાય, ભેંસ, બળદ, અને પાડાને મારવાને, સર્વથા અને સદાને માટે પ્રતિબંધ કર્યો હતે. * અહિંથી પછી, લેખના મુખ્ય નાયક જે પરીખ વજીએ રાજીઆ છે તેમની હકીક્ત શુરૂ થાય છે. ગન્ધારપુરમાં, પૂર્વે શ્રીમાલી વંશના પરીક્ષક કુટુંબને આલ્હ. ણસી નામે એક પ્રસિદ્ધ અને પુણ્યવાન ગૃહસ્થ થઈ ગયે. (૨૩) તેને પુત્ર દેહુણસી, તેને મુહલસી, તેને સમરા, તેને અર્જુન અને તેને ભીમ નામે પુત્ર થયે. (પ) ભીમને લાલૂ નામની ગૃહિણી થી સીમા નામે અર્વજનપ્રિય પુત્ર થયે, અને તેની સાક્ષાત લક્ષ્મી જેવી જસમાનેવી નામે પત્ની થઈ. (૨૪) એ પુણ્યશાલી દમ્પતીને વજુઆ અને રાજીના નામે બે પિતૃવત્સલ અને રાજજનમાન્ય શ્રેષ્ઠ પુત્ર થયા. (૨૬) વજીને વિમલાદેવી નામે અને રાજીઆને કમલાદેવી નામે પતિભક્તા પત્ની હતી. (૨૭) તેમાં મેટા ભાઈને એક મેઘજી નામે સુપુત્ર થ. (૨૮ પાછળથી વજી અને રાજીઆ બંને પ્રેમપરાયણ ભાઈઓ પિતાની જન્મભૂમિ ગધાર છેડી ખંભાતમાં આવી રહ્યા. (૨૯)ત્યાં બંને ભાઈઓએ પિતાના હાથે ઉપાર્જન કરેલી અઢળક લક્ષ્મીનો સમાગે વ્યય કરી ખૂબ યશ મેળવ્યું. (૩૦) તેમની કીતિ સર્વત્ર ખૂબ પ્રસરી અને તે તરફ સાર્વભૌમ બાદશાહ અકબરના અને આ તરફ પિડુંગાલના ગવર્નરના દરબારમાં તેમને ઘણું માન મળતું હતું. (૩૧) તે બંને ભાઈઓ, આચાર્ય હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના પરમ ભક્ત હતા અને તેમના ઉપદેશાનુસાર નિરંતર ધર્મકાર્યમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. (૩૨) આ બંને બંધુઓએ સંવત્ ૧૬૪૪ માં વિપુલ ધન ખર્ચ પાર્શ્વનાથ અને વર્તમાન એમ બે તીર્થકરની પ્રતિમાઓની ઘણા આડંબર અને હઠપૂર્વક વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૭૩૨ Page #756 -------------------------------------------------------------------------- ________________ રતંભનપુરના લેખે ન. ૪૫૦] ( ૩૨૩) અવલોકન. (૩૩-૩૪) તેમાં પાર્શ્વનાથની પ્રતિમાને “ચિન્તામણિ પાર્શ્વનાથનામે સ્થાપના કરી. (૩૫) એ પ્રતિમા ૪૧ આંગળ ઉંચી અને શેષનાગથી સેવિત હતી. (૩૬) તેમજ મસ્તક ઉપર સર્પની સાત ફણાઓ કોતરેલી હતી. (૩૭–૩૮). આ પછી, ૨૧ લોકમાં, આ બંને ભાઈઓએ કરાવેલા ચિંતામણિ પાર્શ્વનાથ નામના મંદિરનું, કે જેમાં ઉપર્યુક્ત પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી હતી તેનું વર્ણન આપવામાં આવ્યું છે. તે આ પ્રમાણે – એ મંદિરમાં બાર સ્તંભ હતા, અને છ દ્વારે હતાં. સાત ન્હાની ન્હાની દેવકુલિકાઓ હતી અને બે દ્વારપાલેની મૂર્તિઓ હતી. મૂલ પ્રતિમાની આસપાસ બીજી પંચવીસ ઉત્તમ મૂતિઓ સ્થાપન કરવામાં આવી હતી. એ મંદિરમાં વળી, એક ભવ્ય ભૂમિગૃહ (ર્ભોયરૂં ) હતું જેને ૨૫ પગથિ હતાં. એ પાનની સામેજ સુંદરકૃતિવાળી ગણેશની મૂર્તિ બેસાડેલી હતી. એ ભૂમિગૃહ સમચતુરસ (ચેરસ) હતું અને દશ હાથે જેટલું ઉંચું હતું. એની અંદર બીજી જ્હાની ન્હાની ૨૬ દેવકુલિકાઓ હતી અને પાંચ એનાં દ્વાર હતાં. એ ભૂમિગૃહને પણ બે દ્વારપાલે હતા, તેમજ ચાર ચામરધારકે હતા. એની વેદિકા ઉપર ૩૭ આંગળ પ્રમાણ આદિનાથની, ૩૩ આંગળ પ્રમાણ મહાવીરદેવની અને ર૭ આંગળ પ્રમાણ શાંતિનાથની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. વળી એ ભૂમિગૃહમાં ૧૦ હાથિઓ અને ૮ સિંહે કેરેલા હતા. આવી રીતે થંભતીર્થ (ખંભાત) માં ભૂષણ સમાન અને જોવાલાયક એ મંદિર ઉક્ત બંને ભાઈઓએ બંધાવ્યું હતું. (૩૯-૫૯). છેવટના ત્રણ લેકમાં, આ પ્રશસ્તિ બનાવનાર વિગેરે ઉલ્લેખ કરવામાં આવ્યું છે-કમલવિજય કેવિદના શિષ્ય હેમવિજયક કવિએ * * *વિજયપ્રશસ્તિ' નામના કાવ્યની રચના કરનાર આજ હેમવિજય કવિ છે. કીતિકલ્લોલિની આદિ બીજી પણ અનેક કૃતિઓ એમની કરેલી છે. જુઓ વિજય પ્રશરિત કાવ્યની પ્રશસ્તિ લે. 9-9. ૭૩૩ Page #757 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૩૨૪ ) [ સ્તંભનપુરના લેખ ન. ૪૫૦ આ પ્રશસ્તિની રચના કરી હતી અને લાભવિજય પંડિતે એનું સંશેધન કર્યું હતું. કીર્તિવિજય નામના તેમના ગુરૂબંધુએ શિલા ઉપર લખી આપી હતી અને શ્રીધર નામના શિલ્પિએ (સલાટે) તેને કતરી કાઢી હતી. છેવટે જે ગદ્યભાગ છે તેમાં પણ ટુંકાણમાં આ આખા લેખની મુખ્ય હકીકત પુનઃ આપી દેવામાં આવી છે. - આ પ્રશરિતમાં આપેલું વર્ણન વિજયપ્રશસ્તિ કાવ્યના ૧૧ મા સર્ગમાં પણ અક્ષરેઅક્ષર આપેલું છે. એટલું જ નહિં પરંતુ આમાંના ૩૭, ૩૮, ૩૯ અને ૧૯ નંબરનાં પ તો, ડાં શબ્દોના ફેરફાર સાથે, જેમના તેમજ એ કાવ્યના ઉક્ત સગમાં મળી આવે છે. ત્યાં એમની સંખ્યા કમથી ૪૯, ૫૦, ૫૩ અને ૬૯ની છે. આમ હોવાનું કારણ સ્પષ્ટ છે કે આ “પ્રશસ્તિ” અને તે કાવ્યના કર્તા એકજ હોવાથી સ્વાભાવિક રીતે જ પ્રશસ્તિના પદ્ય કાવ્યમાં લઈ શકાય છે. આ લેખમાં વર્ણવેલા પરીખ વજીઆ જીઆ સત્તરમી સદીમાં થઈ ગએલા સમર્થ શ્રાવકેમાંના એક મુખ્ય હતા. ખંભાત નિવાસી શ્રાવક કવિ કષભદાસે “હીરવિજયરાસ”માં આ બંને ભાઈઓની હકીકત લંબાણથી આપી છે. કવિ રાષભદાસ– “પારેખ વંઆ રાજીઆ, જેન સિમણિ જાણ જિનમતવાસી જિન જપ, સિર વહે જિનની આણ” આવા શબ્દોથી તેમને ગુણવર્ણનને પ્રારંભ કરે છે, અને પૂર્વ કાલમાં ૧ આ લાભવિજય તે ઘણું કરીને સુપ્રસિદ્ધ તાર્કિક મહોપાધ્યાય થશેવિજ્યજીના ગુરૂના ગુરૂ જે લાભવિજય છે તેજ હવા સંભવે છે. ૨ કીર્તિવિજયે પણ મહેપાધ્યાય વિનયવિજયજીના જે ગુરૂ થાય છે તેજ આ હોય તેમ સંભવે છે. - ૩ તેઓ “હીરવિજ્યસૂરિરાસ ” પૃ. ૧૫૨, (દે. લા ફંડ તરફથી મુકિત). ७३४ Page #758 -------------------------------------------------------------------------- ________________ સ્તંભનપુરના લેખા ન’. ૪૫૦ ] ( ૩૨૫ ) અવલાન. થઇ ગએલા વિમલશાહ અને વસ્તુપાલ જેવા મહાન્ સમથ શ્રાવકોની સાથે તેમની તુલના કરે છે. તેમણે, ૧ ગધારમાં, ૧ ત્રંબાવતી (ખંભાત) માં, ૧ નેજામાં અને ૨ દોડે એમ એક દર પાંચ જિનમદિરા ખધાવ્યાં હતાં. સેના, ચાંદી, રત્ન, પ્રવાલા અને પિત્તલ આદિ અનેક ધાતુઓની સંખ્યાબંધ તેમણે પ્રતિમાએ બનાવરાવી હતી. તેવીજ રીતે પાષાણની પણ અગણિત પ્રતિમા ભરાવી હતી. ઘણા મંદિરોના દ્ધિાર કરાવ્યા હતા. આબૂ, ગાડી અને રાણકપુર વિગેરે તીર્થીની યાત્રાથે તેમણે સહ્યેા કાઢયા હતા. અકબર બાદશાહના દરબારમાં પણ તેમનું બહુમાન હતું અને બાદશાહે તેમનુ દાણુ માફ કર્યું હતું. પાતું ગાલના ( ફ઼િગિના ) અધિકારિઓ પણ તેમના ખૂબ સત્કાર કરતા હતા. તેમણે અનેકવાર અમાર પળાવી હતી. કોડા માછલ અને ગાય, ભેંસ, બકરાં, પ ́ખી વિગેરે પ્રાણિઓને જીવતદાન અપાવ્યું હતુ. તેમના કથનથી સરકારી અધિકારિઓ અનેક ગામેાના વિશ્વસ કરતા અટકી જતા હતા. અનેક અઢિવાનાને તેમણે કેદખાનાઓમાંથી ઈંડાવ્યા હતા. બાદશાહ તરફથી તેમને આવું માન આપવામાં આવ્યું હતું કે ફાંસએ લટકાવેલા મનુષ્ય પણ જે તેમની દૃષ્ટિએ પડી જાય તા તેની ફાંસી માફ થઇ શકતી હતી. ઋષભદાસ કવિ કહે છે કે-રાજીઆના ગુણાના કહેતાં પાર આવે તેમ નથી. “ અનેક ગુણ રાજીઆ કેરા, કહેતાં ન પામુ પારરે, તેના આવા અનેક ગુણામાંથી એક પ્રસ`ગના ખાસ ઉલ્લેખ કરતાં એ ખ‘ભાતી કવિ કહે છે કેઃ એક વખતે ચેઉલ (ચીઉલ ) ના એક ખેાજગીને બીજા કેટલાક માણસો સાથે કેદ કરીને ઝીરગી લાકા ગાવામાં લઇ આવ્યા. તે ખાગીએ ઘણા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તેને કોઇ પણ રીતે છેડવામાં ન આવ્યેો. એટલામાં, એ ફિરગીઓના અધિકારી જેવુ નામ વિજરેજલ હતું તેની પાસે પરીખ રાજીએ જઈ ચઢયા અને તેની નજરમાં તે ખેાજગી આવતાં, તેણે વિજ્રરેજલને તે બધાને છેડી ૭૩૫ 22 Page #759 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજૈનલેખસંગ્રહ. ( ૩૨૬ ) મુકવાનું કહેતાં તુંરત છેડી તેમને દેવામાં આવ્યા હતા. પરંતુ પાછળથી વિજરેજલે તે ખાજગી ઉપર એક લાખ લ્યાહરી (તે વખતે ચાલતું નાણુ. ) ને ઢંડ કર્યાં. જો એ દંડ ભરે તાજ તે પોતાના દેશમાં જઇ શકેતેમ હાવાથી પાતાના કાઇ જામીન થાય તેમ તે ખેાજગી કહેવા લાગ્યા. પરંતુ જામીન કાઇ ન મળવાથી, ફ઼િરગીઓ તેને છેડવા માટે આનાકાની કરવા લાગ્યા. જ્યારે આ વાતની ફરી પરીખ રાજીઆને ખબર પડી ત્યારે તે ખાજગીના જામીન થયા અને તેને છુટા કરાવી પોતાની વખારે તેડી લાવ્યેા. ત્યાં આવી ખાજગી અહુ ખિન્ન થયા અને પેાતાની પાસે તે વખતે કાંઇ પણ નહાવાથી હતાશ થઇ મરવા તૈયાર થયા. તેને રાજીઆએ ધીરજ આપી તેના વાસસ્થાન ચિલ ખ`દરે રવાના કર્યાં. ત્યાંથી તેણે એક લાખ લ્યાહરી મેકલી આપી. અને આવી રીતે વિના સ્વાથે પરોપકાર કરવાથી તેમજ પેાતાને જીવિતદાન અપા વ્યાથી તે ખેાજગી પરીખ રાજીઆનું હમેશાં ગુણગાન કરતા હતા. [ સ્તંભનપુરના લેખા. નં. ૪૫૦. એક વખતે તે ખાજગીએ ૨૨ ચારાને પકડયા હતા અને જેનેાના પર્યુષણમાં આવતા તેલાધરના દિવસે ( ભાદ્રવા સુદી ૧) તેમને તરવાર વડે મારી નાંખવાના હુકમ કર્યાં હતા. જલ્લાદો તરવારો ખેચી જેવા તેમને મારવા જાય છે તેવાજ તે ચારે [ તે દિવસનું સ્મરણ થઇ આવવાથી ] મેલી ઉચા કે આજે તે પરીખ રાજીઆના મ્હોટા તહેવાર છે તેથી અમને ન મારે. ખાજગી રાજીઆનું નામ સાંભળી અહુ ખુશી થયા અને તે ચારાને તુરત છોડી દઇ બેલ્યા કે રા મ્હારા મ્હોટા મિત્ર અને જીવિત આપનાર છે. ઇત્યાદિ આવી રીતે એ મહાન્ શ્રાવકના પુણ્યાવદાતાના ઉલ્લેખ કરતા છેવટે એ કવિ કહે છે કે તા · મુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકમ્બર સાર; વિષ્ણુગ વંશમાં રાજી, દયા દાન નહિ પાર.’ ગોવામાં, એક વખતે ક્િગીએ એક કાઇનું મ્હાલુ· વહાણ પકડી લાવ્યા હતા અને તેમાંના માણસાની મિલ્કત લુટી લઇ તેમને મારવાની તૈયારી કરતા હતા, પરીખ રાજીઆને ખબર પડતાં તેણે તે બધાને ૭૩૬ Page #760 -------------------------------------------------------------------------- ________________ કવિ તીના લેખે ન. ૪૫૧ ( ૩૨૦ અલેકન. છેડાવ્યા હતા અને તેમના માલ પાછે અપાળ્યા હતા. સંવત્ ૧૬૬૧ માં જ્યારે ભારે દુષ્કાળ પડયો ત્યારે તેણે ચાર હજાર મણુ અનાજ મફત આપી સેંકડો વંશને માતથી ઉગાર્યાં હતા. ઘણા માણસોને રોકડા રૂપિઆ આપ્યા હતા. અનેકાને ગુપ્તદાન આપ્યું હતું. ગામેગામ પેાતાના માણસા મેકલી અનેક દુઃખી અને ભૂખ્યા કુટુબેને ગુપ્ત રીતે અન્નદાન આપતા હતા. અનેક ગામામાં તેણે પાષધશાળાએ બંધાવી આપી હતી. લોકોને ઘેર ચંદરવા, પુંઠયા, તેમજ રોકડ નાણાની લાહણી આપી હતી. આવી રીતે એકંદર તેત્રીસ લાખ રૂપી દાનપુણ્યમાં ખર્ચ્યા હતા. પાછળથી તેનો પુત્ર પારીખ નેમિ પણ તેની કીર્તિને વધારે એવાં સુકૃત્યા કરનાર નિકળ્યા હતા અને તેણે પણ શત્રુ જય તીના સંઘ કાઢી સ’ચપતિનું તિલક કરાવ્યુ હતું. ” ( ન્તુ છે। હીરવિજયસૂરિરાસ, પૃ. ૧૫૨ થી ૧૫૭ સુધી, ) કાથી તીના લેખા. ( ૪૫૧ ) મહી નદી જ્યાં આગળ ખંભાતની ખાડીમાં મળે છે તેના મુખ આગળ, ખંભાતના સામા કાંઠે, એક કાવી કરીને ન્હાનું સરખુ' ગામ છે. તેની અત્તર એ મ્હોટાં જિન મદિરા આવેલાં છે જેમાં એક આદિ નાથ ભગવાનનું છે અને બીજી ધર્મનાથ તીથંકરનું છે. બીજુ મંદિર વિસ્તારમાં બહુ મ્હા છે અને તેની આસપાસ પર દેવકુલિકાઓ આવેલી હાવાથી તે ખવનજિનાલય મંદિર કહેવાય છે. સાધારણ રીતે એ સ્થાન તી ભૂત મનાય છે અને આસપાસના કેટલાક જૂના કચારે કયારે સંઘ કાઢીને પણ એ તીની યાત્રાર્થે જાય છે. નંબર ૪૫૧ થી ૪૫૪ સુધીના લેખે એજ કાવીતી ના ઉક્ત અને મદિરામાંથી મળી આવ્યા છે. સંવત્ ૧૯૬૭ ની સાલમાં વડોદરાથી એક ગૃહસ્થે એ તીથની યાત્રાર્થે સંઘ કાઢ્યા હતા. તેમાં હું પણ તે ૭૩૭ Page #761 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૩૨૮) [ કાવી તીર્થના લેખો ને. ૮૫૧ વખતે એક યાત્રી તરીકે સામેલ હતા. આ લેખે હું તે વખતેજ ત્યાંથી ઉતારી લેતે આવ્યા હતા. નં. ૪પ૧ ને મુખ્ય લેખ આદિનાથના મંદિરમાં, મૂલગર્ભાગારના દ્વારની ડાબી બાજુએ આવેલા એક ગોખલામાં ચૂંટાડેલી શિલામાં કોતરેલે છે. શિલાને માપ વિગેરે હું તે વખતે કાંઈ લઈ શકે નહિં ફક્ત નકલ જ ઉતારી શકે હતે. આ લેખમાં ૩૨ પ છે. તેમાં પ્રથમના એક પદ્યમાં આદિનાથની સ્તુતિ કરવામાં આવી છે અને તે પછીના ૧૨ પદ્યમાં, ઉપરના લેખ પ્રમાણેજ, પ્રતિષ્ઠાકર્તા આચાર્ય વિજયસેનસૂરિ પર્વતના કેટલાક તપગચ્છના મુખ્ય મુખ્ય આચાર્યોને ઉલલેખ કરે છે. . ૧૪ મા પદ્યથી મંદિર બંધાવનાર ગૃહસ્થનું વંશવર્ણન શરૂ થાય છે. તે આ પ્રમાણે – ગુજરાત દેશમાં સુપ્રસિદ્ધ એવા વડનગર નામના શહેરમાં નાગર જ્ઞાતિની લઘુ શાખામાં ભદ્રસિઆણ ગેત્રવાળે એક દેપાલ ગાંધી કરીને ધર્મિષ્ઠ ગૃહસ્થ રહેતો હતે. તેને અલુઆ નામે પુત્ર થયું અને તેને પુત્ર લાડિક નામે થયે એ લાડિકને પિતાની પત્ની (૪) નામે પત્નીથી બટુક અને ગંગાધર નામે બે પુત્ર થયા હતા. તેમાં બટુઆ પિતાના ધમકમથી વ્યાપારિઓમાં મુખ્ય ગણાવા લાગ્યું હતું. તેને બે સ્ત્રિઓ હતી, તેમાં પહેલીનું નામ પિટી અને બીજીનું નામ હીરાદેવી હતું. પિપટીને કુંઅરજી નામે એક પુત્ર થયું હતું અને હીરાદેવીને ધર્મદાસ, સુવરદાસ એમ બે પુત્રો હતા. પિતાના આ બધા સ્વજનબંધુવર્ગ સાથે સાથે બાહુઆ ગાંધી વડનગરથી નિકળી વ્યાપાર –આવતી કે જે સ્તંભતીર્થના નામે પ્રસિદ્ધ છે તેમાં, (ખંભાતમાં) આવીને વસ્યા હતા. ત્યાં એને વ્યાપારમાં પુષ્કળ ધનપ્રાપ્તિ થઈ હતી અને તેમાં સન્માન પણ બહુ વધ્યું હતું. આવી રીતે તે સન્માન, સંતાન, ધન અને યશથી દિન પ્રતિદિન અધિક ઉન્નત થતા જતા હતા તેવા પ્રસંગે તેણે આચાર્ય શ્રી હીરવિજયસૂરિને ધર્મોપદેશ સાંભળી જૈન ધર્મને ૭૩૮ Page #762 -------------------------------------------------------------------------- ________________ હિર ને લઈ વિચાર કર્યો હવામાં આવે તે જ કવિ તીર્થ ના લેખ ન. ૪પ૧પ૩ ] ( ૩૨૮) અવલોકન. સ્વીકાર કર્યો હતે અને પૂર્વને પોતાનો મિથ્યા મત છોડી દીધે હતો. આવી રીતે તે પરમ શ્રાવક છે, અને સાધમિક ભાઈઓને તેમજ મુમુક્ષુ વર્ગને દાન આપી, સ્વજનોને સન્માન આપી અને દીનજનના દુઃખ દૂર કરી, પિતાની સંપત્તિને સફળ કરતે હતે. શત્રુંજય તીર્થની સ્થાપના રૂપે પ્રસિદ્ધ એવા કાવી નામના તીર્થના ચૈત્ય (મંદિર) ને લાકડા અને ઈંટથી બનેલું જોઈ તે બાહુઆ ગાંધિએ એક વખતે મનમાં વિચાર કર્યો કે જે આ મંદિરને પાકે અંધાવી સદાના માટે દઢ (મજબૂત) બનાવવામાં આવે તે મહાન પુણ્યની સાથે હારી લક્ષ્મી પણ સફળ થાય. આ વિચારથી પ્રેરાઈ તેણે સંવત્ ૧૬૪માં આખું મંદિર નવું તૈયાર કરાવ્યું, અને પછી વિજ્યસેનસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. છેવટના બે પમાં, આ પર દેવકુલિકાયુકત પુણ્યના સત્રરૂપ યુગાદિ જિનના મંદિરનું સ્થાયિત્વ ધરછી આશીર્વાદ આપવામાં આવ્યું છે, અને લેખ સમાપ્ત કરવામાં આવ્યું છે. આ નંબરને લેખ પણ એજ મંદિરમાં કોતરેલે છે (સ્થળની નેધ મળી શકી નથી). એમાં પણ સંક્ષેપમાં ગદ્યમાં ઉપરની જ હકીત નોંધેલી છે. નવીન કાંઈ નથી. (૪૫૩) આ લેખ, ધર્મનાથ મંદિરમાં આવેલ છે. હકીકત આ પ્રમાણે – બાદશાહ અકબર જલાલુદ્દીનના વિજયરાજ્યમાં, ગરાસિયા રાઠેડ પ્રતાપસિંહના અધિકાર વખતે, ખંભાત વાસ્તવ્ય લઘુનાગર જ્ઞાતિના ગાંધી બહુઆના પુત્ર વીરજીએ, સંવત્ ૧૬૫૪ માં કાવીતીર્થમાં, પિતાના પુણ્ય આ ધર્મનાથ તીર્થ કરનું “રત્નતિલક” નામે બાવન જિનાલયવાળું મંદિર બંધાવ્યું છે. સેઠ પીતાંબર વીરા તથા સેઠ શિવજી બોઘા તેમજ રાજનગર (અમદાબાદ)ના રહેવાસી ગજવર વિશ્વકર્મા જ્ઞાતિના ૭૩૯ Page #763 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૩ ) | કવિ તીર્થના લખે ને, ૪પ૪પ ટ સૂત્રધાર સતાનો પુત્ર વીરપાલ તથા સલાટ સૂત્રભાણ, ગોરા અને દેવજી વિગેરેએ આ મંદિરની મુખ્ય દેખરેખ રાખી હતી. (૪૫૪) આ લેખ પણ એજ મંદિરમાં આવેલી આદિનાથની પાદુકા ઉપર કોતરેલો છે. મિતિ સં. ૧૯૫૬ના વૈશાખ સુદી ૭ બુધવારની છે. ઉપરના લેખમાં જણાવેલા ગાંધી વીરદાસ તથા તેના ભાઈ ગાંધી કુંવરજી અને ધર્મદાસે મળીને આ પાદુકા કરાવી અને વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી, આ હકીકત ને ધેલી છે. (૪૫૫) આ લેખનું અવલોકન, ઉપર નં. ૨૧ વાળા લેખના અવલોકન ભેગું જ (જુઓ, ઉપર પૃ. ૩૮) આપી દેવામાં આવ્યું છે તેથી આના સંબંધમાં ત્યાંજ જોઈ લેવું. (૪૫૬-૫૯) આ નંબરવાળા ચાર લેખો ગંધાર નામના ગામના મંદિરમાં આવેલી પ્રતિમાઓ ઉપર કરેલા છે. લેખોમાંની હકીકત સ્પષ્ટ જ છે. આ ગંધાર ગામ, ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. એના આસપાસના પ્રદેશમાં એ પણ એક તીર્થ સ્થાન જેવું ગણાય છે. ઉપર વર્ણવામાં આવેલું કાવતીર્થ અને આ તીર્થ, “કાવી–ગંધાર” આમ સાથે જેડક રૂપે જ કહેવાય છે. આ ગંધાર ગામ તે સત્તરમા સૈકાનું પ્રસિદ્ધ ગંધાર બંદરજ છે જેને ઉલલેખ લિયા, વાયકાત, વિનય વે માર અને વિજય શાહ વિગેરે માં વારંવાર આવે છે. અકબર બાદશાહ તરફથી જ્યારે સંવત ૧૯૩૮ ની સાલમાં હીરવિજય રસૂરિને આગ્રા તરફ આવવાનું આમંત્રણ આવ્યું હતું તે વખતે એ આચાર્ય પર્ય આજ ગામમાં ચાતુર્માસ રહેતા હતા. હીરવિજય સૂરિ અને વિજયદેવ સૂરિ વિગેરે એ એકાના તપાગચ્છના સમર્થ આચાર્યો -તિઓ ઘણી વખતે આ ગામમાં આવેલા અને સેંકડો યતિઓની સાથે ચાતુર્માસ ૭૪૦ Page #764 -------------------------------------------------------------------------- ________________ રાધનપુરના શિલાલેખ ન. ૪૬૦ ] ( ૩૩૧ ) અવલાર્ડન. રહેલાના ઉલ્લેખા વાર વાર ઉકત ગ્રંથામાંથી મળી આવે છે. એ ઉપરથી જણાય છે કે તે વખતે એ સ્થળ ઘણુ જ પ્રસિદ્ધ અને સમૃદ્ધ શ્રાવકોથી ભરેલું હશે. આજે તે ત્યાં ફકત ૫–૨૫ ઝુંપડાએ જ પ્રિંગાચર થાય છે. જૂના મ`દિરનાં ખંડેરા ગામ બહાર ઉભાં દેખાય છે. વમાનમાં જે મરિ છે તે ભરૂચ નિવાસી ગૃહસ્થાએ હાલમાંજ નવું અંધાવ્યુ છે. એ સ્થળે, ફક્ત એ મંદિરના ખંડેર શિવાય ખીન્તુ કાંઇ પણ જૂનુ મકાન વિગેરે પણ જણાતું નથી. અઢીસો ત્રણસો વર્ષ પહેલાં જે સ્થળ આટલું બધું ભરભરાટીવાળુ હતું તેનું આજે સર્વથા નામ નિશાન પણ દેખાતું નથી તેનું કાંઇ કારણ સમજાતું નથી. ત્યાંના લોકોને પૂછતાં અમને કહેવામાં આવ્યુ કે એક વખતે એ ગામ ઉપર દરિયો ફી વળ્યા હતા અને તેના લીધે આખું શહેર સમુદ્રમાં તણાઇ ગયું હતું. પરંતુ આ લેખાવાળી જિનપ્રતિમા અને મન્દિર કેમ બચવા પામ્યુ અને ખાકીનું શહેર કેમ સપૂર્ણ નષ્ટ થઇ ગયું તેનું સમાધાન કાંઇ અમને અદ્યાપિ થઇ શકયુ નથી. ધકાએ આ બાબતમાં વિશેષ શોધ કરવાની જરૂરત છે. ( ૪ ) રાધનપુરના શિલાલેખ મ લેખ રાધનપુર શહેરમાં આવેલા શાંતિનાથના ( પાંજરાપોળ થાળા ) મંદિરના ભૂમિગૃહ (ભાંયા ) માં ઉતરવાના પગથિઆએ ઉપર એક મ્હાટી શિલામાં કતરેલા છે. એમાં એક દર ૪૧ પદ્મા છે અને તે દરેકને સાર આ પ્રમાણે છેઃ-~ પ્રથમના બે પદ્યામાં શાંતિનાથની સ્તવના કરવામાં આવી છે. ૩ બ્લેકમાં જગમાં પ્રસિદ્ધ એવા તપગચ્છ ઉલ્લેખ કરેલો છે. એ ગચ્છમાં કમર માદશાહની સભામાં સત્કાર પ્રાપ્ત કરનાર આચાય હીરવિજયસૂર અને તેમની પાટે વિજયસેનસૂરિ થયા. (૪ ) વિજયસેનસૂરિની ગાદીએ રાજસાગરસૂરિ થયા કે જેઓ સાગરગચ્છના નાયક-ચલાવનાર હતા. (૭૮) તેમની પાટે વૃદ્ધિસાગરસૂરિ થયા. ૭૪૧ Page #765 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનઐતલેખસ ગ્રહું. ( ૭૩૨ ) [ રાધનપુરના શિલાલેખ ન. ૪૦ (૯) અને તેમની પાટે લક્ષ્મીસાગરસૂરિ થયા. ( ૧૦-૧૧ ) લક્ષ્મીસાગરસૂરિની પાટે કલ્યાણસાગર થયા (૧૨ ) અને તેમની પાટે પુણ્યસાગરસૂરિ. ( ૧૩ ) એ પુણ્યસાગરસૂરિના સદુપદેશથી આ સુંદર મંદિર તૈયાર કરવામાં આવ્યુ છે અને માઘ માસના શુકલપક્ષની તૃતીયા અને શુક્રવારના દિવસે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ( ૧૪-૧૫ ) આ પછી, આ મદિર બનાવનાર અને પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થના વંશનું વર્ણન છે. તે આ પ્રમાણે~~ પૂર્વ શ્રીમાલવ‘શમાં, જૈનધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવાનૢ એવા સૂરા નામે પ્રસિદ્ધ પુરૂષ થયા. ( ૧૬ ) તેના વ‘શને વિસ્તારનાર એવા ોમા નામે તેના પુત્ર હતા. ( ૧૭ ) તેના કુલમાં મુકુટ સમાન એવા જયતા નામે પુત્ર થયો જેણે રાજસાગરસૂરિ પાસેથી ધબેધ ગ્રહણ કર્યાં હતા. (૧૮ ) તેના પુત્ર અભયચદ્ર થયા અને તેને ૧ જૂઠ્ઠા, ૨ કપૂર, ૩ જસરાજ અને ૪ મેઘજી એમ ચાર પુત્રરત્ને થયાં. (૧૯) તેમાં બૂડાના પુત્ર જીવને પેાતાના ન્યાયાપાજિત દ્રવ્ય વડે ૪૨ જિન પ્રતિમાએ કરાવી હતી. (૨૦) બીજા ભાઈ કપૂરને સયવત નામે પુત્ર હતા અને તેણે પણ ૪ર પ્રતિમાએ બનાવરાવી હતી. ( ૨૧-૨૨) ત્રીજા ભાઇ જસરાજને દેવજી નામે પુત્ર હતા અને તેને પુત્ર મૂળજી હતા. એ મૂલજીએ પણ દેવ અને ગુરૂની ૨૨ ચરણ પાદુકાઓ કરાવી હતી તથા કેટલીક જિનમૂતિએ પણ ભરાવી હતી. (૨૩ ૨૬ ) ચોથા ભાઇ જે મેઘજી હતા. તેને મેાતીચંદ્ર, દાનસિંહ અને ધર્મરાજ એમ ત્રણ પુત્રા હતા. એ ત્રણે ભાઈઓએ મળીને ૧૮ જિનપ્રતિમા કરાવી હતી. ( ૨૭–૩૧) તેમણે, પછી ઘણા આડંબર પૂર્વક પ્રતિષ્ઠા મહે!" ત્સવ કર્યો અને તેમાં સઘળા દેશના માણસને આદરપૂર્વક આમંત્રણ કરી બાલાવ્યા હતા. તેમને લેાજન, પાન, વસ્ત્ર વિગેરે આપી ખૂમ સત્કાર્યા હતા. અનેક શાસ્ત્રના જ્ઞાતા અને પ્રતિષ્ટા કાર્યોંમાં કુશળ એવા કેટલાએ શ્રી પૂજયાને પણ બેલાબ્યા હતા. (૨૮-૩૪ એ બધા શ્રી પૂજ્યા સાથે આચાય પુણ્યસાગરસૂરિએ, સંવત ૧૮૩૮ ના ફાલ્ગુણ શુકલ દ્વિતીયાના દિવસે જ્યારે નક્ષત્ર રેવતી અને ચંદ્રમા વૃષ લગ્નમાં ૭૪૨ Page #766 -------------------------------------------------------------------------- ________________ રાતંજ ગામના લેખા ન.૪૬૧-૪૬૮ ] ( ૩૩૩ ) અવલાકન. સ્થિત હતા, તે વખતે, આ બધી મૂર્તિની, ન્યાસ અને ધ્યાનની મુદ્રાપૂર્વક શુભ પ્રતિષ્ઠા કરી. ( ૩૫-૩૭ ) આ બધી મૂર્તિ એ શ્રીશાંતિનાથના મંદિરમાં સ્થાપન કરવામાં આવી છે, ( ૩૮ ) છેવટના એ પદ્મામાં આશીર્વાદ આપવામાં આવ્યે છે. ( ૩૯-૪૦) અંતે આ પ્રશસ્તિની રચના પુણ્યસાગરસૂરિના શિષ્ય અમૃતસાગરે કરી હતી, ( ૪૧ ) એમ જણાવી લેખ સમાપ્ત કર માં આવ્યે છે. રાંતેજ ગામના લેખા. (૪૨૧-૪૬૮) વડોદશ રાજ્યના કડી પ્રાંતમાં રાંતેજ કરીને એક ન્હાનું સરખું ગામ છે. એ ગામમાં એક બ્રૂનુ જૈનમ ંદિર છે ત્યાંથી આ આઠ લેખા મળી આવ્યા છે. તેમાં પ્રથમના બે લેખે તે, મુખ્ય મહિરની આજી આન્તુ ફરતી જે દેવકુલિકાઓ છે તેમાંની એકમાં, ગૃહસ્થાની શ્રાવક શ્રાવિકાઓની મૂર્તિઓ નીચે કાતરેલા છે. આ મૂર્તિએ કોઇ મહ વિજય નામના પુરૂષ પોતાના કુટુંબીઓની મૂર્તિએ સાથે સં. ૧૩૦૯ માં બનાવરાવી હતી. મૂર્તિ આના નામેાને પરસ્પર સંબંધ આ પ્રમાણે જણાય છે: ... હ. અજયસ હ ( તેની સ્ત્રી ) I મદન (સ્ત્રી સાથે) સામ ( તેની સ્ત્રી ) સલખસિ હ. (સ્ત્રી સાથે) મ. રાણિગદેવ સંગ્રાહાસ હ ( સ્ત્રી-રકણાદેવી ) ( તેની સ્ત્રી ) મહુ, વિજય, (સ્ત્રી સુહડાદેવી) 1 ચાણાય. બાકીના ૬ લેખા, એક ન્હાનું સરખું ભોંયરૂ છે તેમાં જે ઘણાક જોના પરિકરે અને કાઉસગિઆ ભરી રાખેલા છે તેમના ઉપરના છે. એ ઠેકાણે આવા બીજા પણ ઘણા લેખા છે અને કેટલાક તા મહુ રૃના પણ છે. પરંતુ તે ખયાને લેવાની તે વખતે બરાબર સવડ ન હોવાથી હું તે લઇ શકયા નથી. લેખામાંની હકીકત સ્પષ્ટજ છે. દેવિસ હ (સ્ત્રી સાથે) ૭૪૩ Page #767 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૩૩૪) ખણપુરના લેખ.ન. '૮-૯૭ સલખણપુરના લેબ. (૪૬૯ થી ૪૯૭.) આ ગામ પણ ઉપર જણાવેલા પ્રાંતમાં-રતેજથી ૫-૭ ગાઉ ઉપર આવેલું છે. આ ગામમાં આગળ ઉપર બે ત્રણ મંદિરે હતા પરંતુ હાલમાં તે બધાને ભેગાં કરી એકજ નવું મંદિર તૈયાર કર્યું છે. એ મંદિરમાં પણ ઉપર જણાવ્યા પ્રમાણે એક ભયા જેવી કેટડીમાં જૂના પરિકરે અને પબાસણ મૂકી રાખેલા છે તેમના ઉપર આ બધા લેખો કોતરેલા છે. બધા લેખે ૧૪મા સૈકાના પૂર્વ ભાગના છે અને તેમનામાં જુદા જુદા બે ત્રણ મદિરોનાં નામે મળી આવે છે તેમજ બે ત્રણ ગ૭ના જુદા જુદા આચાર્યોનાં નામે પણ પ્રતિષ્ઠાકારક તરીકે ઉપલબ્ધ થાય છે. આ ઉપરથી જણાય છે કે એ સમયમાં બે ત્રણ મંદિરે એક સાથે જ એ સ્થાનમાં તૈયાર કરવામાં આવ્યાં હશે. લેખોમાંનું વર્ણન કુ અને પણ રીતે સમજાય તેવું છે. સંખેશ્વર તીર્થના લેબ. (૪૯૭-પ૦૫). આ નવ લેખે સંખેશ્વર તીર્થ માંથી મળી આવ્યા છે. એમને પ્રથમ લેખ, સંખેશ્વર પાર્શ્વનાથની જે મુખ્ય મૂર્તિ છે તેની આજુબાજુ બે કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાઓ (કાઉસગિઆઓ) છે તેમના નીચે કેરેલે છે. અમદાવાદ નિવાસી, સા. જગતમાલના પુત્ર પુણ્યપાલે સં. ૧૬૬૬ માં, આ પરિકર કરાવી વિજ્યદેવસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પછીના ત્રણ લેખો, આજુબાજુની દેવકુલિકાઓમાં આવેલી પ્રતિમાઓ ઉપરથો મળી આવ્યા છે. હકીકત છ જ છે. નં. ૫૦૧ થી ૪ સુધીના લેખો, એ જ સંખેશ્વર ગામમાં જૂના મંદિરના જે ખંડેરો છે તેમાંથી મળી આવ્યા છે. હાલમાં જે મંદિર છે તે ૧૮ મા કે ૧૯ મા ७४४ Page #768 -------------------------------------------------------------------------- ________________ સ મેધર તીના લેખા ન૮૫૦૫ ( ૩૩૫ ) અવલે કત. સૈકામાં બધાવેલું છે. એની પહેલાં, આ લેખાવાળુ જ જુનુ મંદિર હતું. આ જીનું મંદિર પણ આ લેખો ઉપરથી જણાય છે તેમ ૧૭ મા સૈકામાં ૫ધાવવામાં આવ્યુ હતું. વિજ્ઞયંત્રસ્ત જાન્ય માં જણાવેલું છે કે વિજયસેનસૂરિના ઉપદેશથી સખેશ્વર પાર્શ્વનાથનું નવુ` મંદિર અધાવવામાં આવ્યું હતું. તે નવુ` મ`દિર આજ 'ડેરાવાળુ છે. આ મદિર અવર ગોખના જુલ્મી રાજ્યમાં નષ્ટ કરવામાં આવ્યુ હાય તેમ જણાય છે અને પછીથી ફ્રી અત્યારે જે વિદ્યમાન છે તે મ િ અધાવવામાં આવ્યું છે. જે ખંડેરોમાંથી આ ૪ લેખે લેવામાં આવ્યા છે તે ખંડે રામાં મૂલમતિનુ તો અસ્તિત્વ જ નથી. તે તે જડા મૂળથી ઉખેડી નાંખવામાં આવ્યુ. હાય તેમ જણાય છે, પરંતુ તેની આજુબાજુની દેવકુલિકાઓ વિગેરેના ખટરા હજી જેવી તેવી હાલતમાં ઉભાં છે. એ દેવકુલિકાઓના દરેક દ્વાર ઉપર તેના બંધાવનારનાં નામેા કાતરેલાં છે અને તેમાંના જ આ ૪ લેખા મુખ્ય છે. વિજયસેનસૂરિના ઉપદેશથી જ્યારે આ મંદિર નવીનજ તૈયાર કરવામાં આવ્યું હતું તે તે પહેલાં એ મદિર કે ત'ની સ્થાપના કયાં હતી તે કાંઈ જણાયું નથી. કેટલાક લોકો, સપ્તેશ્વર ગામની અડાર ઘેડેક છેટે એક દટાઇ ગએલા મકાન જેવા જણાતા માટીના ઢગ જણાય છે, તનેજ અસલનું મૂલ મંદિર અતાવે છે. કદાચિત્ એ હકીકત સાચી પણ હે!ઇ શકે. કારણ કે મુસલમાની સમયમાં આવી રીતે વારવાર મિત્રાની ભાંગફોડ થતી હતી અને તેના લીધે વારવાર જગ્યામાં ફેરફાર થતા હતા. એ કારણને લઇને ગામમાં જે જૂના મંદિરનાં ખંડેરો ઉભાં છે તેની પહેલાંનું ૠતુ મદિર જો લાકોના કહેવા પ્રમાણે ગામ બહાર હાય તો તેમાં અસભવ જેવું નથી. ૫૦૫ નંબરના લેખ મારવાડી ભાષામાં લખાએલે છે. સ ંવત્ ૧૮૬૮ માં જયપુર ( મારવાડ )ના સહુ ઉત્તમચંદ વાલચ...? ૫ હજાર રૂપીઆ એ મરિના છીદ્વાર અર્થે રાધનપુરવાળા જીવણદાસ ગોડીઢાસની મારફત આપ્યા હતા. તે રૂપીઆમાંથી જે જે સમાર કામ વિગેરે કરાવવામાં આવ્યુ હતું તેની નેધ આ લેખમાં આપેલી છે. ૭૪૫ Page #769 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજીતલેખસંગ્રહ. ( ૨૭૬ ) પાટણના લેખા નં. ૫૦૬-૫૨૩ આ લેખ, સપ્તેશ્વરના મદિરના દરવાજાના ડાબી આન્તુ ઉપર એક પૃથ્થરમાં કોતરેલા છે. પાટણના લેખ.. ( ૫૦૬-૫૩૩ ) આ નબા નીચે આવેલા લેખા પાટણના જુદા જુદા મ‘શિમાંથી મળી આવ્યા છે. તેમાં નં. ૫૦૬ થી ૫૧૯ સુધીના લેખો, પાટણના મુખ્ય અને સુપ્રસિદ્ધ પચાસરા પાર્શ્વનાથના મંદિરમાંના છે. આ બધા લેખા, આચાર્યાં, સાધુએ કે શ્રાવકોની સ્મૃતિઓ ઉપર તેમજ ચરણપાદુકા ઉપર છે. પંચાસરાના મદિરમાં પેસતાં ડાબી બાનુએ એક ન્હાની સરખી ઓરડી છે અને તેમાં આચાર્યા વિગેરેની જ બધી મૂર્તિએ સ્થાપિત કરેલી છે. મુખ્ય વેદિકા ઉપર, આચાય. હીરવિજય સૂરિ, વિજયસેન સૂરિ અને વિજયદેવ સૂરિ એમ ત્રણે તપાગચ્છના પ્રભાવક આચાર્ડની એક સરખી અને એક જ આકારની મૂર્તિએ બેસાડેલી છે. નં. ૫૧૧,૧૨ અને ૧૩ નબરના લેખે એજ સ્મૃતિએ ઉપર-નીચે ડ્રેસથી ઉપર-કાતરેલા છે. પાટણ નિવાસી પારવાડ જ્ઞાતિના દોસી શંકરની ભાર્યાં. બાઈ વાલ્હીએ પોતાના પુત્ર પૌત્રના પરિવાર સાથે આ મૂર્તિ કરાવી હતી. બાકીના પણ અધા લેખા, એજ ટેકાણેની જુદી જુદી ભૂતિ ઉપર કોતરેલા છે. હકીકત સ્પષ્ટ રીતે સમજાય તેમ છે. ૫૨૦,૨૧ અને ૨૩ નબરના લેખા, અષ્ટાપદના મંદિરમાંના છે. જેમાં ૫૨૦ ન. ના લેખ, એ મદિરમાંના ભોંયરામાં આવેલી ઝુંપાનાથની પ્રતિમા ઉપરથી લીધા છે. પ્રતિમાના પાછળના ભાગમાં પણ લેખ ઊતરેલો હોવાથી દ્દેિ અતના ભાગ વાંચી શકાતા નથી. પ૨૧ ન. ને લેખ, એજ ભોંયરામાં એક આચાય ની મૂર્તિ છે તેના ઉપર કાતરે છે, ૭૪૬ Page #770 -------------------------------------------------------------------------- ________________ પાટણના લેખે . ૫૩૩ ] ( ૩૩૭ ) અવલોકન. પ૨૨ ન. ને લેખ, અંબિકા દેવીની મૂર્તિ ઉપર કતરેલ છે. ભાવાર્થ મલયસુંદરી નામની કેઈ સાધ્વીની શિષ્યા નામે બાઈ સુહવે પિતાના આત્મકલ્યાણાર્થે સં. ૧૩૬૧ માં આ અંબિકાદેવીની મૂતિ કરાવી હતી. જેની પ્રતિષ્ઠા સેમસૂરિના શિષ્ય ભાવવસૂરિએ કરી. નં. પ૨૩ અને ૨૪ ના લેખ, ટાંગડિઆ વાડાના મંદિરમાંથી લીધેલા છે. જેમાં ૨૩ નં. નો લેખ, વાયડગચ્છના સુપ્રસિદ્ધ આચાર્ય જિનદત્તસૂરિના ( વિવેકવિલાસ નામક લેકેપગી ગ્રંથના કર્તાના) શિષ્ય મહાકવિ અમરચંદ્રસૂરિ કે જેમણે વાઇમારત વિગેરે ઉત્તમ ગ્રંથ રચ્યા છે તેમની મૂર્તિ ઉપર કતરેલો છે. એ મૂર્તિ, સં. ૧૩૪૯ માં, પં. મહેન્દ્રના શિષ્ય મદનચંદ્ર કરાવી હતી. પ૨૪ નંબરને, ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનદત્તસૂરિની મૂતિ ઉપર લખેલે છે. છેવટના અક્ષરે જતા રહ્યા છે, પર૫ નં. નો લેખ, ભાડાવાડાના મંદિરમાં બહાર ગેખલામાં બેસાડેલી કોઈ શ્રાવકની મૂતિ ઉપર કતરેલ છે. પર૬ અને ૨૭ નં. ના લેખો, ઢઢેરવાડાના મહાવીર મંદિરમાં વાયડગચ્છના બે ઉપાધ્યાની મૂતિઓ ઉપર કતરેલા છે. પર૮ નંબરને લેખ, વાસુપૂજ્યની ખડકીમાં આવેલા વાસુપૂ જ્ય મંદિરમાંની એક મૂતિ ઉપર છેતરે છે. એ મૂતિ આચાર્ય વિનયચંદ્રસૂરિ કે જેઓ સૈદ્ધાંતિક પદ્ધી ધરાવતા હતા (એ આચાર્યો, , મદ્યનાથે રત્ર વિગેરે અનેક ગ્રંથ લખ્યા છે, તેમની છે. પ૨૯ ન. ને લેખ, વખતજીના શેરીમાંના સંભવનાથના મં. દિરમાં આચાર્ય વિજયસિંહસૂરિની મૂતિ ઉપર કતરેલો છે. પ૩૦ નં. નો લેખ, ખેત્રપાળની પિળમાં આવેલા શીતલનાથ મંદિરમાંની એક આચાર્યની મૂર્તિ ઉપર કોતરે છે, ७४७ Page #771 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૩૩૮) [ બારેજા ગામના લેખ. નં. પ૩૪–૫૩૮ પ૩૧ નં. નો લેખ, ભેસપતવાડામાં આવેલા ગોતમ સ્વામિના નામે પ્રસિદ્ધ મંદિરમાંની મૂલ પ્રતિમા ઉપર કેરેલે છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે એ મૂર્તિ, નાણકીય રછના આચાર્ય સિદ્ધસેનસૂરિની છે અને તે સં. ૧૪૩૩ માં ધર્મ (ને ?) શ્વરસૂરિએ કરાવેલી છે. પરંતુ લોકો વગર સમજે, ફક્ત સાધુની મૂર્તિ જોઈને જ તેને ગતસ્વામિની મૂતિ કહે છે અને એ ભ્રમમાં ને ભ્રમમાંજ હજારો રૂપીઆ ખર્ચે ખાસ નવીન મંદિર તૈયાર કરાવી ગૌતમરવામિના નામે તેની પ્રતિષ્ઠા કરી છે ! ૫૩૨ નંબરને લેખ, મછુઆતીપાડામાં આવેલા સા. ઉજમ મૂલચંદના ઘરદેરાસરમાં રહેલી સ્ફટિકની પ્રતિમાના પરિકર ઉપર કોતરેલે છે. એ પરિકર, સં. ૧૬૭૩ માં, પાટણનાજ નિવાસી શ્રીમાલી જ્ઞાતિના દે. ધનજી અને તેમની પત્ની અમરબાઈના પુત્ર દે. સતિષીકે, પિતાની સ્ત્રી સહજલદે સાથે, રુષભદેવની પ્રતિમાનો આ પરિકર કરાવ્યા હતા અને વિજ્યદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. મૂળ લેખમાં વિશ્વના બદલે વિગ સેન નામ છપાઈ ગયું છે તે ભૂલ થએલી છે. પ૩૩ નંબરને લેખ, જેગીવાડાના મંદિરમાં પાષાણને એક યંત્રપટ્ટ છે તેના ઉપર કોતરેલો છે. એ યંત્ર. પાસચંદ્રસૂરિએ બનાવ્યું છે. બારેજા ગામના લેખે. (પ૩૪–૫૩૯) આ છ લેખે, અમદાવાદની પાસે આવેલા બારેજા નામના ગામમાંથી મળી આવ્યા છે. એ ગામમાં બે મંદિરે છે તેમાં એક તે મહેટું મંદિર છે જે શેઠિયા ફળિઆમાં આવેલું છે અને બીજું એક હાનું મંદિર છે તે આદીશ્વર ભગવાનનું કહેવાય છે. આ લેખમાંથી પ૩૬ નંબરને લેખ, મોટા મંદિરમાંની મૂલનાયકની પ્રતિમા ઉપર કેટલે છે. અને પ૩૮ નં. ને લેખ, ન્હાના મંદિરના ઉપરના ઘુંમટવાળા ७४८ Page #772 -------------------------------------------------------------------------- ________________ છાણી તથા સુરતના લેખનં. ૫૪૦-૫૪૩ ] ( ૩૩૮) અવલેકન. ભાગમાં કેટલીક પ્રતિમાઓ મુકી રાખેલી છે તેમાં બે કાઉસગિઆઓ. છે તેમની ઉપર કરેલ છે. છાણું ગામને લેખ. (૫૪૦) આ લેખ વડેદરા પાસે આવેલા છાણી નામના ગામના જૈનમંદિરમાંની એક મોટી પાષાણપ્રતિમા ઉપર કેતરે છે. એ પ્રતિમા આદિનાથ તીર્થકરની છે. સં. ૧૭૩૨ માં, ચિત્તોડના મહારાણું શ્રી રાજસિંહજીના રાજ્ય વખતે, ઓશવાલ જ્ઞાતિના સીદીયા ત્રવાળા સંઘપતિ રાજાજીએ, પિતાના વિસ્તૃત પરિવાર સાથે, એ પ્રતિમા કરાવી હતી. વિજયગચ્છના આચાર્ય વિજયસાગરસૂરિએ એની પ્રતિષ્ઠા કરી હતી. સુરતને લેખ. (૫૪૧-૪૨) આ બંને લેખ, સુરત પાસે આવેલા લાઈન્સના જૈનમંદિરમાંની જિનમૂતિઓ ઉપર લખેલા છે. સં. ૧૯૮૨ માં, અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ શાંતિદાસે કરાવેલી પ્રતિષ્ઠામાં આ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ બંને પ્રતિમાઓ શાંતિદાસ શેઠની માતા અને સ્ત્રીએ કમથી તૈયાર કરાવી હતી. તેમની પ્રતિષ્ઠા, આચાર્ય વિજયદેવસૂરિના સમયે મહાપાધ્યાય વિવેકહર્ષગણિતના શિષ્ય મુક્તિસાગરગણિના હાથે થઈ હતી. તારંગા તીર્થનો લેખ. (૫૪૩) આ લેખ તારંગાતીર્થના મૂલમંદિરના પ્રવેશ દ્વારની આજુબાજુએ જે બે દેવકુલિકાઓ છે તેમની વેદિક ઉપર કરેલ છે. આ સંબંધી વિશેષ ખુલાસે, પ્રથમ પૃષ્ઠ ૧૧૯ માંની નેટમાં કરેલો છે. આ લેખ ગુજ૨ મહામાત્ય વસ્તુપાલન છે. સાર આ પ્રમાણે – ૭૪૯ Page #773 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૪૦) [ખ્યાના-બાબરિયાવાડના નં.૫૪૪-૫૪૮ સંવત્ ૧૨૮૫ ના ફાલ્ગણ સુદી ૨ રવિવારના દિવસે, અણહિલપુનિવાસી પ્રાગ્રાટ (પિરવાડ) જ્ઞાતિના 8. ચંડપના પુત્ર 8. ચંડપ્રસાદના પુત્ર ઠ. મને પુત્ર હ. આશારાજ અને તેની સ્ત્રી કુમારદેવીને પુત્ર મહામાત્ય વસ્તુપાળ, જે ઠ. (ણિગ અને મહં. માલદેવને નાને, તથા મહ. તેજપાલને હેટે બધું થતું હતું તેણે પિતાના પુણ્યની વૃદ્ધિને અર્થે, આ શ્રી તારંગાતીર્થ ઉપરના અજિતનાથદેવના મંદિરમાં, આદિનાથદેવની પ્રતિમા સાથે ખત્તક (ગોખલું) કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્રગચ્છના ભટ્ટારક વિજયસેનસૂરિએ કરી. ખ્યાના ગામને લેખ. (૫૪૪) આ લેખ, રાજપુતાનામાં આવેલા ખ્યાના ગામમાંથી મળી આવ્યો છે. સં. ૧૧૦૦ ના ભાદ્રપદ કૃષ્ણ ૨ ના દિવસે, નિવર્તક કુલના કામ્યકચ્છમાં થએલા આચાર્ય વિષ્ણુસૂરિના પટ્ટધર આચાર્ય મહેશ્વરસૂરિ કે જેઓ શ્વેતાંબર સંપ્રદાયના એક અગ્રણી હતા તેઓ સ્વર્ગસ્થ થયા હતા, તેની નોંધ આ લેખમાં કરેલી છે. બાબરિયાવાડના લેખે. (૫૪૫–૪૮) આ ૪ લેખ, કાઠિયાવાડમાં આવેલા ઝાફરાબાદની પાસેના સીયાલ બેટમાંથી મળી આવેલી ૪ જિન પ્રતિમાઓ ઉપર કતરેલા છે. એ પ્રતિમાઓ પાષાણની છે અને એક બેત્રમાંથી હાથ લાગી હતી. “સીયાલ બેટમાં ઘણું તલા અને વાવ-કુવાઓ નાશ પામેલી સ્થિતિમાં છે, અને ઘણાક પુરાઈ ગએલા છે. હાલમાં ત્યાં લભગ ૩૦ વાવ-કુવાઓ છે જેમાં ડું ઘણું પાણું રહ્યાં કરે છે. ગંગા તલાવ નામને એક જૂને તલાવ છે જેની લંબાઈ પહેલાઈ ૧૫૦ ચોરસ ફીટ છે. નષ્ટ થએલાં મકાનો અને મંદિરે કે જેમના વિષયના લેખે મળી આવ્યા છે તે ઉપરથી જણાય છે કે, એ સ્થાને એક વખતે મેટ અને ઉન્નત શહેર હશે.”— રિવાઈઝડ લીટ્સ ઑફ ઍન્ટીકન્વેરિઅન રિમેન્સ ઈન ધી એ પ્રેસીડેન્સી, પૃ. ૨૫૩. ૭૫૦ Page #774 -------------------------------------------------------------------------- ________________ પાલણપુરના લેખો નં.૫૪ ૫૫૫ (૩૪૧) અવકન. લેખોમાંની હકીકત સ્પષ્ટ સમજાય તેમ છે. પાલણપુરના લેખે. (૫૪૯–પપપ ? આ નંબરવાળા લેખે, પાલણપુરના પલ્લવિઆ પાર્શ્વનાથ તેમજ બીજા મંદિરમાંની પ્રતિમાઓ ઉપરથી લીધેલા છે. - ૫૪૯ મે લેખ, એક શ્રાવક દમ્પતિના મૂર્તિયુગલ ઉપર કતરેલ છે. આ મૂતિ યુગલ સોની આલહણના પુત્ર છે. સાછલ અને તેની ભાય સુવદેવીનું છે. બનાવનાર તેમના પુત્ર મુંજાલ છે. - ૫૫૦ મે લેખ, પલ્લવિયા પાર્શ્વનાથ મંદિરમાં આવેલી બે કાયેત્સર્ગસ્થ પ્રતિમાઓ ઉપર કોતરેલો છે. શેઠ આબૂના વંશમાં થએલા છે. ધીણુંકે પિતાના માતાપિતાના શ્રેયાર્થે આ જિનયુગલ કરાવ્યું હતું અને તેની પ્રતિષ્ઠા મડાહડીય ગચ્છના ચકેશ્વરસૂરિના સંતાનીય સમપ્રભસૂરિના શિષ્ય વિદ્ધમાનસૂરિએ કરી હતી. ૫૫૧ મો લેખ, પણ તેજ મંદિરમાંની એક પ્રતિમા ઉપર લખેલે છે. કેઈ લેહદેવ નામના શેઠના પુત્ર આસધર, તથા, સા. ચેહડના પુત્ર ભુવનચંદ્ર અને પદ્મચં મળીને પોતાના કુટુંબના શ્રેય માટે એ મૂતિ કરાવી હતી. એની પ્રતિષ્ઠા, વાદીન્દ્ર ધર્મષસૂરિની શિષ્ય સંતતિમાં થએલા જિનચંદ્રસૂરિના શિષ્ય ભુવનચંદ્રસૂરિએ કરી હતી. પર મે લેખ, એક આચાર્યની મૂતિ ઉપર દેલો છે. તેમનું નામ સર્વદેવસૂરિ હતું. અને તેઓ કેટકગના કર્કસૂરિના શિષ્ય હતા. આ મૂર્તિ સં. ૧૨૭૪ માં, કેઈ ઓસના પુત્ર રાવ (ાઉલ?) આંબડ સંઘપતિએ કરાવી હતી. પ્રતિષ્ઠિત કરનાર આચાર્ય કક૬સૂરિ હતા. * આ કકસૂરિને ઉપરના સર્વ દેવસૂરિના ગુરૂ તરીકે જણાવેલા કડસૂરિથી જુદા સમજવા કારણ એ છે કે એ ગરછમાં ત્રીજી, ચોથી યા પાંચમી પાટે એનું જ નામ ફરી ધારણ કરવામાં આવે છે. તેથી એ ગચ્છમાં એક એકજ નામવાળા અનેક આચાર્યો થયા છે. ૭૫૧ Page #775 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનજનલેસ ગ્રહું. ( ૩૪૨ ) શું અમદાવાદના લેખ નં. ૫૫૬ ૫૫૩ મે લેખ, પણ એક આચાર્યની મૂર્તિ ઉપર કાતરેલા છે. એ આચાય ઉદ્દેશગચ્છના હતા અને તેમનુ નામ સિદ્ધસૂરિ હતું. કોઇ વરદેવસુત શુભચદ્ર એ મૂર્તિ બનાવરાવી હતી અને કકકસૂરિએ+ પ્રતિષ્ઠિત કરી હતી. ૫૫૪ ના લેખ, કપર્દિ` નામે યક્ષની મૂર્તિ ઉપર લખેલે છે. એ મૂર્તિ ખંડેરકગચ્છના સંઘવી સાઢલે પાતાના કુટુંબના કલ્યાણાર્થે બનાવી; હતી અને શાલિસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. અમદાબાદના શિલાલેખ. ( ૫૫૬ ) આ લેખ અમદામાદમાં આવેલી સુપ્રસિદ્ધ હડીભાઈની વાડીના ધર્મનાથ મદીરને છે. લેખની ઉંચાઇ ૨ જ઼ીટ ૯ ઇંચ અને પહેાળાઈ ૧ કુટ છા ઈંચ છે. લેખની પંક્તિએ ૩૯ છે. ભાષા સંસ્કૃત અને શ્લોકમય છે. બ્લેક સંખ્યા ૩૪ છે. સાર આ પ્રમાણે: અમદાદ નગરમાં, અંગરેજ બહાદુર કંપની સરકારના રાજ્ય અમલ વખતે, ઉકેશ (એસવાલ) વ‘શમાં જીવદયા ધર્મ પાલનાર શાહ શ્રીનિહાલચંદ્ર નામે એક પ્રસિદ્ધ પુરૂષ થયા. તેના પુત્ર શાહ શ્રીમુસાલ ચંદ્ર થયા. તેની માણકી નામા ધર્માત્મા પત્ની હતી. તેના ઉદરે કેશરી સિંહ નામે પુત્ર અવતર્યા. તેને સૂરજ નામે પત્નીથી સુપ્રસિદ્ધ શેઠ શ્રીહઠીસિંહુ નામે સુતરત્ન થયા જેણે જાતેજ વિપુલ દ્રબ્ય મેળવ્યું અને પેાતાને હાથે જ મુક્તહસ્તે ખાધું ખચ્યું શેઠે અમદાબાદની ઉત્તર બાજુએ એક ભવ્ય વાડી અનાવીને તેની અંદર સુંદર નવીન જિન મંદિર બ ંધાવ્યું અને અનેક જિન પ્રતિમા કરાવી, એ મદિર પર જિનાલયવાળુ છે. એને ત્રણ માળ અને ત્રણ શિખર છે. એ ર`ગ મંડપો છે. જેવા એ મનડુર મદિરની અંદર શાંતિસાગગસૂરિના હાથે પ્રતિમાએ પ્રતિષ્ઠિત કરવામાં આવી. ( ક્ષેા. ૧-૮ ) તે + આ ગચ્છમાં પણ ઉપરાકત ગચ્છ પ્રમાણે એક સરખાં નામવાળાં અનેક આચાર્યો થયા છે તેમજ સિદ્ધરુરિ અને કકકાર જેવાં નામે દર ત્રોજી ચેાથી વારે આવે છે ૭૫૨ Page #776 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના શિલાલેખ નં. ૫૫૬ ] ( ૩૪૩) અવકન. ૯માંથી ૧૨ માં કલાક સુધી ગુજરાત દેશ અને અમદાવાદ શહેરનું વર્ણન આપ્યું છે. એજ શહેરમાં વ્યાપારિઓને આગેવાન અને અખૂટ ધનને સ્વામી એ એ પૂર્વે જણાવેલ હઠીસિંહ નામે શેઠ રહેતો હતો. તેને એક રુકિમણી અને બીજી હરકુંઅર નામે સુચતુર પત્ની હતી. જયસિંહ નામે તેમને સુપુત્ર હતું. જ્યારે હઠીસિંહ શેઠ સ્વર્ગે ગયા ત્યારે તેમના કથનાનુસાર તેમની શુશીલ સ્ત્રી હરકુંઅરે ઉપર વર્ણવેલું મંદિર વિગેરે સઘળું કામ પૂર્ણ કરાવ્યું હતું. શેઠાણી હરકુંઅર જે કે સ્ત્રી હતી પરંતુ તેણે પુરૂષ પણ ન કરી શકે એવા મહાન કામ કર્યા હતાં. (. ૧૬) તેણે ઉકત મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામે ગામ કુંકુમ પત્રિકાઓ અને દૂતો મોકલીને સઘળા ઠેકાણેના ચતુર્વિધ સંઘોને આમત્રણ આપ્યું હતું. તદનુસારે હજારે ગામોના લોકો અને સંઘે હર્ષભેર અમદાવાદ આવ્યા હતા. અનેક આચાર્યો અને સંઘપતિઓ સાથે સંઘ લઈને આવ્યા હતા. એકંદર, ચાર લાખ મનુષ્ય એ વખતે ભેગા થયા હતા. શેઠાણી હરકુંઅરે એ બધા સાધામભાઈઓનું ઘણું ધન ખર્ચા સ્વાગત કર્યું હતું. સંવત ૧૯૦૩ (શાકે ૧૭૬૮) ને માઘ માસની સુદ છઠના દિવસે પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઇ હતી અને આડંબરપૂર્વક જલયાત્રાને મેટો વરઘેડે એ દિવસે કાઢવામાં આવ્યો હતો. પછી, સાતમના દિવસે કુંભસ્થાપના કરવામાં આવી હતી. અને આઠમા-નવમના દિવસે નંદાવર્તનું પૂજન કરવામાં આવ્યું હતું. દશમીના દિવસે દિકપાલ, દેત્રપાલનું પૂજન અને એકાદશીના દિવસે વીસસ્થાનકની પૂજા ભણાવવામાં આવી હતી. બારસના દિવસે શ્રાવકોએ સિદ્ધ ચકાદિનું પૂજન કર્યું હતું અને તેરસના દિવસે ચ્યવન-મહોત્સવ ઉજવવામાં આવ્યું હતું. ચતુર્દશીના દિવસે જન્મ મહોત્સવ અને પૂનમના દિવસે સ્નાત્ર મહોત્સવ રચવામાં આવ્યો હતો. માઘ વદિ એકમના દિવસે અષ્ટાદશાભિષેક કરવામાં આવ્યું અને બીજના દિવસે પાઠશાળાગમનેત્સવ થયો. ત્રીજના દિવસે વિવાહ-મોત્સવ, ચેથના દિવસે દિક્ષા મહોત્સવ અને પાંચમના ૭૫૩ Page #777 -------------------------------------------------------------------------- ________________ ་་་གངས གསན ་ནར་ས་ར પ્રાચીન જેનલેખસંગ્રહ. (૩૪) [ શત્રુંજયને શિલાલેખ નં. ૫૫૭ દિવસે નેન્સીલન (અંજન શલાકા) ની ક્રિયા કરવામાં આવી. છઠથી લઈને દશમી સુધી, મંદિર ઉપર કલશ, ધ્વજ, દંડની રથાપના સાથે પ્રસાદ પ્રતિષ્ઠા કરવામાં આવી. એકાદશીના દિવસે મંદિરમાં બિંબ પ્રવેશ અને તેમની સ્થાપના કરવામાં આવી. મૂલનાયક તરીકે શ્રીધર્મનાથ તીર્થકરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ પ્રશસ્તિ, બૃહત્નરતર ગચ્છની ક્ષેમશાખાવાળા મહેપાધ્યાય હિતપ્રમોદના શિષ્ય પં. સરૂપે બનાવી, મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ વનમાલીદાસના પુત્ર વિયરામે લખી અને સલાટ રહેમાનના પુત્ર ઇસક્રે કોતરી હતી. (૫૫૭) આ લેખ શત્રુંજય પર્વતના મૂળ શિખર ઉપર આદીનાથની ટુંકમાં, હાથી પિળ આગળ એક પત્થર ઉપર કેરેલો છે. સં. ૧૮૬૭ ના ચેત્રસુદી પૂર્ણમાના દિવસે સમરત સંઘે મળીને એ એક ઠરાવ કર્યો હતો કે હવે પછી કેઈએ હાથી પિળના ચેકમાં નવું મંદિર ન બંધાવવું. તે ઠરાવની નેંધ આ લેખમાં કરેલી છે. લેખ ગુજરાતી ભાષામાં જ લખાએલ ઈ સ્પષ્ટ સમજાય તેવો છે. શત્રુજ્ય ઉપર લેકે એટલાં બધાં મંદિર બંધાવવા લાગ્યા કે જેના લીધે લોકોને જવા આવવાના રસ્તાની પણ અડચણ પડવા લાગી. ત્યારે ઘણાક ગામના આગેવાને ભેગા થયા તેવા એક પ્રસંગે ઉપરને લેખ કરી એટલા ભાગમાં તે મંદિર બંધાવવાનું બંધ કરવામાં આવ્યું. = 9૫૪ Page #778 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનાજ્ઞા પ્રકાશન