SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ તીના લેખા. ન. ૩૦૭ - ૧૮૬ } તે દેવાલયને એટલુ બધુ પવિત્ર ગણવામાં આવે છે કે તેને રાણપુરજી કહે છે. ત્યાં હમેશાં જાત્રાળુએ આવ્યા જાય છે, જેમાં ઘણાખરા ગુજરાત અને પશ્ચિમ રાજપુતાના તથા પંજાબના પણ હેાય છે. પહેલાં, શત્રુજયની માફક રાણપુર અને બીજા સ્થળાનાં જૈન દેવાલયાની દેખરેખ પણ હેમાભાઈ હઠીસિંગ રાખતા હતા. જ્યારે તેમની સ્થિતિ નબળી પડી ગઈ ત્યારે સાદડીના મહાજને તે દેવાલયેાની દેખરેખ રાખવા ભાગ્યા, પરંતુ તેમાં ઘણી અવ્યવસ્થા થવાથી તેમની દેખરેખ આનન્દજી ૩લ્યાણજી ને સોંપવામાં આવી; આ નામ અમદાવાદમાં સ્થપાએલી હિંદુસ્થાનના જૈન લકાની સમાજને આપવામાં આવેલું છે. આનન્દજી કલ્યાણજીને એક એજન્ટ સાદડીમાં રહે છે અને તેને રાણપુરજીના કારખાનાને મુનીમ કહે છે, આ કારખાનાનું કામ રાણપુર, સાદડી, માદ્દા અને રાજપુરાનાં જૈન દેવાલયેાની દેખરેખ રાખવાનુ છે. જ્યારે હું રાણપુર ગયા હતા ત્યારે તે એજન્ટ મને મળવા આવ્યા હતા. તેણે મને ચેમુખ દેવાલયના જુદા જુદા ભાગ દેખાડયા અને ભાંગેલાં અંતરંગ વિગેરે બતાવ્યાં અને તે મજમ્મુત શી રીતે બનાવવાં તે વિષે મારે અભિપ્રાય પૂછયે. તેને તથા તેના સામપુરા ને ૧૯૦૬ ના અમારા પ્રેગ્રેસ રીપોટ દેખાડયે. જેમાં ભાંગેલા પાડાને આધાર આપવાને બતાવેલી યુક્તિઓ હતી. પણ આથી તે લેાકેાને સાષ થયા નિહ. અને તેમણે કહ્યું કે આનન્દજી કલ્યાણજીએ ૨૦૦૦૦ રૂ. નક્કી કર્યાં છે તેથી તે એતરંગે નવી કરવી ોઇએ. * સલાટને ધંધા કરનારા બ્રાહ્મણેાની એક જાતનું નામ સામપુરા છે. આવું નામ પડવાનુ કારણ એમ કહેવાય છે કે, તે જાતિના મૂળ સ્થાપકના જન્મ સામવારે થયે હતા તથા તે સેામનાથ મહાદેવ (પ્રભાસપાટણ )ના દેવાલયના બાંધનાર હતા. આ દંતકથા પ્રમાણે, સિદ્ધરાજ જયસિંહે તેમને ગુજરાતમાં આશ્રય આપ્યા, કારણ કે ત્યાં ઘણાં દેવાલયેા ખૂંધાતાં હતાં. ત્યાંથી તેમને દેવાલયો ખાંધવા માટે આખુ ઉપર લઇ ગયા અને ત્યાંથી તે ગેડવાડમાં પ્રસર્યા. રાજપુતાનામાં સેામપુરાની એકજ જાત છે કે જેમની પાસે જીના હસ્તલેખા છે તથા જે હસ્તલેખા વિષે કાંઇક જાણે છે. આમાંના બે ઘણાજ બુદ્ધિશાળી જણાયા છે. એકતા નન્ના ખુમ્મા જે મને રાણપુરમાં મળ્યા હતા અને જેને આ દેવાલયનું સમારકામ સોંપવામાં આવ્યું હતું; ખીને કેવળરામ જે વિદ્વત્તા માટે પ્રખ્યાત છે. તે ખાલીપાંતના કાસિલાવને રહેવાસી છે, પણ તે મને લેાર પ્રાંતના આહેરમા મળ્યા હતા. ત્યાં દેવાલયાના પુનરૂદ્ધાર કરવા માટે વાણીઆએ તેને રેકયા હતા. Jain Education International ૫૯૪ અવલાકન. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy