SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખ. નં. ૧૩૪ થી ૨૪૮ ] (૧૫૬) અવલોકન નં. ૧૫૧ નીચે આપેલા આઠ નામે, ૧૦ નં. ની દેવકુલિકાની અંદર શ્રાવકની જે આઠ મૂતિઓ છે તેમના નીચે કોતરેલા છે. આ આઠેને પરસ્પર શું સંબંધ છે તે જાણી શકાયે નથી પરંતુ ઉપર નં. વાળે લેખ જે એ જ દેવકુલિકામાં આવેલી પ્રતિમાના પાસન નીચે આરસના એક કટકા ઉપર કતરેલો છે તેથી આ આઠમાંના ૫ ને સંબંબ આ પ્રમાણે જણાય છે – શ્રી માલજ્ઞાતીય વીરમહામંત્રી. મંત્રીનેટ. લાલિગ. મંત્રી દશરથ. હસ્તિશાળાની અંદર વીર અને નેટના નામને અનેક હાથી મૂકેલે છે, જેના ઉપર સંવત્ ૧૨૦૪ ની સાલ કેરેલી છે. નં. ૧૫૩ ને લેખ પણ એજ કુટુંબ સાથે સંબંધ ધરાવતે હોય તેમ જણાય છે. એની મિતિ સં. ૧૨૦૦ ના જેઠ વદિ ૧, શુકવાર છે. જેમાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય નેમિચંદ્રસૂરિ છે. ૧૫૪ નંબરનો લેખ, આબુના લેખોમાં સર્વથી જુનો છે અને તેની સાલ સં. ૧૧૧૯ ની છે. આ લેખ ૧૩ નંબરની દેવકુલિકામાં આવેલી મુખ્ય પ્રતિમાના પદ્માસન નીચે કરેલ છે. આ બે શ્લોકોમાં છે. થારાપદ્ર (જેને વર્તમાનમાં થરાદ કહે છે) નિવાસી કોઈ કુટુંબના શાંતી નામના પૃથ્વી પ્રસિદ્ધ અને પરમશ્રાવક અમાત્યની સ્ત્રી શિવાદેવીના પુણ્ય માટે તેના નીન્ન અને ગીગી નામના અપએ આ પ્રતિમા કરાવી, એવી એ લેખની મતલબ છે. ૧૬૩ નંબરના લેખમાં જણાવ્યું છે કે–સં. ૧૬૯૪ માં પંડિત હરિચંદ્રગણિએ બીજા ૧૦ યતિઓ સાથે (આબુની) યાત્રા કરી છે. ૫૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy