SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ છાણી તથા સુરતના લેખનં. ૫૪૦-૫૪૩ ] ( ૩૩૮) અવલેકન. ભાગમાં કેટલીક પ્રતિમાઓ મુકી રાખેલી છે તેમાં બે કાઉસગિઆઓ. છે તેમની ઉપર કરેલ છે. છાણું ગામને લેખ. (૫૪૦) આ લેખ વડેદરા પાસે આવેલા છાણી નામના ગામના જૈનમંદિરમાંની એક મોટી પાષાણપ્રતિમા ઉપર કેતરે છે. એ પ્રતિમા આદિનાથ તીર્થકરની છે. સં. ૧૭૩૨ માં, ચિત્તોડના મહારાણું શ્રી રાજસિંહજીના રાજ્ય વખતે, ઓશવાલ જ્ઞાતિના સીદીયા ત્રવાળા સંઘપતિ રાજાજીએ, પિતાના વિસ્તૃત પરિવાર સાથે, એ પ્રતિમા કરાવી હતી. વિજયગચ્છના આચાર્ય વિજયસાગરસૂરિએ એની પ્રતિષ્ઠા કરી હતી. સુરતને લેખ. (૫૪૧-૪૨) આ બંને લેખ, સુરત પાસે આવેલા લાઈન્સના જૈનમંદિરમાંની જિનમૂતિઓ ઉપર લખેલા છે. સં. ૧૯૮૨ માં, અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ શાંતિદાસે કરાવેલી પ્રતિષ્ઠામાં આ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ બંને પ્રતિમાઓ શાંતિદાસ શેઠની માતા અને સ્ત્રીએ કમથી તૈયાર કરાવી હતી. તેમની પ્રતિષ્ઠા, આચાર્ય વિજયદેવસૂરિના સમયે મહાપાધ્યાય વિવેકહર્ષગણિતના શિષ્ય મુક્તિસાગરગણિના હાથે થઈ હતી. તારંગા તીર્થનો લેખ. (૫૪૩) આ લેખ તારંગાતીર્થના મૂલમંદિરના પ્રવેશ દ્વારની આજુબાજુએ જે બે દેવકુલિકાઓ છે તેમની વેદિક ઉપર કરેલ છે. આ સંબંધી વિશેષ ખુલાસે, પ્રથમ પૃષ્ઠ ૧૧૯ માંની નેટમાં કરેલો છે. આ લેખ ગુજ૨ મહામાત્ય વસ્તુપાલન છે. સાર આ પ્રમાણે – ૭૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy