________________
ઉપરના લેખે. ન. ૧૦૩-૧૦-9] ( ૧૩૨)
અવલોકન
મહામાત્ય તેજપાલે પિતાના મામાના પુત્ર ભાભા અને રાજપાલના કથનથી, તેમના પિતા મહં. પૂનપાલ તથા માતા મહં પૂનદેવીના શ્રેયાર્થે આ દેવકુલિકામાં ચંકાનનદેવની પ્રતિમા કરાવી.
(૧૦૩) એજ દે. ને ઉત્તરદ્વાર ઉપર.
તેજપાલની ૭ મી બહેન પદ્મલાના કલ્યાણાર્થે વારિસેણદેવની પ્રતિમા વડે અલંકૃત એવી આ દેવકુલિકા કરાવી.
(૧૦૪) ૩૩ નબરની દેવકુલિકા.
શ્રીમાલજ્ઞાતિના ઠ. રાણાના પુત્ર . સાહણીયે પિતાની સુહાગદેવી નામની સ્ત્રીની કુખે અવતરેલા ઠ. સીહુડ નામના પુત્રના પુણ્યાર્થે યુગાદિજિનનું બિંબ કરાવ્યું.
(૧૦૫) ૩૪ નબરની દેવકુલિકા
શ્રીમાલજ્ઞાતીના છે. ચાંદાના પુત્ર છે. ભેજાના પુત્ર છે. ખેતલે પિતાની જાસુનામની માતાના શ્રેયાર્થે અજિત દેવની પ્રતિમા કરાવી.
(૧૦૬-૧૦૭) ૩૫ અને ૩૬ નંબરની દેવકુલિકાઓ ઉપર આ બંને લેખે અનુક્રમે કેતરેલા છે.
નં ૬૬ ને લેખના અવકનમાં જણાવેલા વરહુડીઆ કુળના સાનેમડના વંશજોના આ લેખે છે. વિશેષ વર્ણન ઉપરિક્ત લેખના વિવેચનમાં આપી જ દીધું છે.
આ બંને લેખોમાં પ્રારંભની ત્રીજી પંક્તિઓમાં શ્રીલંમદેવ અને શ્રી શાંતિવ આ બંનેનામેની ઉપર કમથી શ્રી મહાવીરવ અને શ્રી નેમિનાથવા આ નામ બારીક અક્ષરેમાં આપ્યાં છે તેની મતલબ નીચેના નામે બાતલ કરી ઉપર આપેલાં નામે કાયમ રાખવાની છે. શિલાપટ્ટમાં અક્ષરે કેતર્યા પછી તે પાછા ભૂંસી શકાય તેવી સ્થિતિ ન હોવાથી
૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org