________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
( ૮ )
[ શત્રુંજય પર્વત
કુખે પુણ્યવાનું એ કેશવજી નામને પુત્ર થયે. તે પિતાના મામાની સાથે મુંબઈ આવ્યું અને ત્યાં વ્યાપાર કરવા લાગે. વ્યાપારમાં તેણે પુષ્કળ ધન ઉપાર્જન કર્યું. તે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાળે હતે. તેની કીર્તિ સ્વજનેમાં સારી પેઠે વિસ્તાર પામી હતી. તેની સ્ત્રી પાબાની કુખેથી નરસિંહ નામને પુત્ર થયે. નરસિંહની સ્ત્રીનું નામ રત્નબાઈ હતું. તે પતિભક્તા અને સુશીલા હતી. કેશવજીને માંકબાઈ નામની બીજી પત્નીથી ત્રિકમજી નામને પુત્ર થયે પરંતુ તે અલ્પ વર્ષ જીવી મૃત્યુ પામ્યા.
ગાંધી મહેતા ગેત્રવાળા સા. કેશવજી, પિતાના ન્યાયપાર્જિત દ્રવ્યને સદુપયેગ કરવા માટે અનેક ધર્મકૃત્ય કરવા લાગ્યો. તે પિતાના પરિવાર સમેત, હેટ સંઘ કાઢી શત્રુંજ્ય આવ્યો અને કચ્છ, સેરઠ, ગુજરાત, મારવાડ, મેવાડ અને કંકણ આદિ બધા દેશમાં કુંકુમ પત્રિકાઓ મોકલી સંઘ જનોને આમંત્રણ કર્યું. તદનુસાર હજારે લેકે ત્યાં ભેગા મળ્યા. અંજનશલાકા કરાવા માટે મહેાટે મંડપ તૈયાર કરાવ્યું, અને તેમાં સેના, ચાંદિ અને પાષાણના હજારે જિનબિંબ સ્થાપન કરી, સં. ૧૯૨૧ ના માઘ શુકલ પક્ષની ૭ અને ગુરૂવારના દિવસે, અંચલગચ્છના આચાર્ય રત્નસાગરસૂરિની આજ્ઞાથી મુનિ દેવચંદ્રજી અને બીજા કિયાવિધિના જાણકાર અનેક શ્રાવકેએ, વિધિપૂર્વક બધા જિનબિંબની અંજનશલાકા કરી. તે વખતે શેઠ કેશવજીએ, જિનપૂજન, સંઘભક્તિ અને સાધમિકવાત્સલ્ય આદિ ધર્મકામાં ખૂબ ધન ખર્ચ્યુ. તથા પિતાની બંધાવેલી વિશાલ ધર્મશાળામાં, આરસ-પાષાણુનું બનાવેલું શાસ્વતજિનનું જે ચતુર્મુખ ચિત્ય હતું તેની અને પર્વત ઉપરના અભિનંદન મંદિરની, માઘ શુકલ ૧૩ અને બુધવારના દિવસે ખૂબ ધુમધામથી પ્રતિષ્ઠા કરાવી અને પોતાના પરિવાર સાથે શેઠે તેમાં અભિનંદન આદિ તીર્થકરોની પ્રતિમાઓ સ્વહાથે તખ્તનશીન કરી. આવી રીતે ગોહિલવશી ઠાકોર સૂરસિંહજીના સમયમાં, પાલીતાણુમાં, શેઠ કેશવજીએ વિપુલ દ્રવ્ય ખચી જૈનધર્મની ઘણું પ્રભાવને કરી.
૪પ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org