SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૯૪ ) [ ગિરનાર પર્વત છે, એ કંઈક વિરોધ યુકત લાગે છે. [ સં. ૧૨૯૭-૮ માં નાગર બ્રાહ્મણ નાગડ મહામાત્ય હતું અને સં. ૧૩૨૦ માં માલદેવ હતો. મધ્યમાં બીજાઓ અમાત્ય થયા હશે પણ તે અજી જ્ઞાત થયા નથી.” ઉપર જે ગિરનાર પર્વત ઉપર હાથી પગલે જવાના માર્ગવાળા લેખને ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે લેખ, ગિરનારના લેખોવાળા ઉકત પુસ્તકમાં આપેલ છે, પરંતુ તે બહુજ ખડિત અને અશુદ્ધ હોવાથી મહે આ સંગ્રહમાં લીધે નથી. પરંતુ, ઉદયનના વંશ સંબંધી વૃત્ત જાણવાની ઈચ્છાવાળાને તે કેટલીક રીતે ઉપયેગી અવશ્ય થઈ પડે છે. તેથી તે મૂલ માત્ર જેવી રીતે એ પુસ્તકમાં આવેલું છે તે જ પ્રમાણે અત્ર આપવામાં આવે છે. ........કમો મન માં ........ સમદુપ૦ધપરિ ......[2] માāરામળિvીર્તિ ......... મુરઝાતાવરચયન રૂઢિi ......... નામધેયઃ II શ્રેયઃ પઠું મંત્રિવિમુર્થવ ......૩ સઘળી નિર્મધર્મયુ પછી તયોઃ સતાંમોમા / મનાયત તા: સન ત્રોદ્ધારા III पाल कुमारक्ष्मापालकोष्ठागाराधिकारवान् ।। कुमारसिंहः प्रथमोप्युતમઃ પુષઃ સતાં ચા નાસ્લિોથ રીતુ પદ્મસિંઃ શ્રિય: પદું / ततो जयंतવાતા ધી િ–fમમત્તે ! ૭ | ગુH I શ્રીપસિંચિત [વિં] बीदेवी तनू મારા વિચાર પ્રમાણે એમાં વિરોધ જેવું કશું નથી. પ્રાચીન વૃત્ત અને લેખો ઉપરથી જણાય છે કે તે વખતે “મહામાત્ય” યા મંત્રી” શબ્દને વ્યવહાર, આજે જેને “ દીવાન પદ ' કહેવામાં આવે છે, એલા તેજ અર્થમાં કાંઈ ન હતો થતો પરંતુ કેટલીક વખતે જેઓ અમુક પ્રાંત યા દેશના અધિકારી ( ગવર્નર-સુબા ) કહેવાતા તેમના માટે પણ એ શબ્દોને વ્યવહાર થતો હતો -સંચાહકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy