________________
ઉપરના લેખા. ન. ૬૪
( ૧૧ )
અવલાકન,
(૩) સામ. ( ૪ ) અન્ધરાજ; અને (૫) લણિગ. (૬) મલ્લુદેવ. (૭) વસ્તુપાલ. (૮) તેજપાલ; એ તેના ચાર પુત્રો; તથા ( ૯ ) વસ્તુપાલ સુત જૈત્રસિંહ અને (૧૦) તેજપાલ પુત્ર લાવણ્યસિહ, એમ ૧૯ પુરૂષોની હાથિણી ઉપર આરૂઢ એવી ૧૦ મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ એવી દેખાય છે, કે જાણે દશ દિક્પાલે જિનેશ્વરના દર્શન માટે ન આવતા હોય ? ( ૫. ૬૨-૩ ) વળી, આ દશે હસ્તિનીરૂઢ મૂર્તિની પાછળ ખત્તક બનાવ્યા છે અને તેમાં આ દશે પુરૂષોની, તેમની સ્ત્રિઓ સાથે મૂર્તિ બનાવી સ્થાપન કરવામાં આવી છે. ( ૫. ૬૪) આના પછીના શ્લોકમાં જણાવેલુ` છે કે- સકલ પ્રજા ઉપર ઉપકાર કરનાર મંત્રી વસ્તુપાલની પાસે તેજપાલ તેવીજ રીતે શેલે છે જેમ સરોવરના કિનારે આમ્રવૃક્ષ શાલે છે. (૫. ૬૫ ) આ બંને ભાઈઓએ દરેક શહેર, ગામ, માર્ગ, અને પર્વત આદિ સ્થળે, જે વાવ, કુવા, પરબ, અગીચા, સરેશવર, મંદિર અને સત્રાગાર આદિ ધર્મસ્થાનાની નવી પરપરા બનાવી છે તથા જીર્ણોદ્ધાર કર્યાં છે તેમની સખ્યા પણ કાઈ જાણતા નથી. ( ૫. ૬૬-૮ ).
આ પછી, ચાપના વશના ધર્માચાર્યાંની નામાવલી આપવામાં આવી છે. ચડપના ધર્માંચામાં નાગેન્દ્રગચ્છના હતા અને તેમાં પૂર્વે શ્રીમહેન્દ્રસૂરિ થયા. તેમના શિષ્ય શ્રીશાંતિસૂરિ થયા. તેમના પટ્ટધર શ્રીઆન'દસૂરિ અને તેમના શ્રીઅમરસૂરિ થયા. અમરસૂરિની પાટે શ્રીહરિભદ્રસૂરિ થયા અને તેમના શિષ્ય શ્રીવિજયસેનસૂરિ થયા કે જેમણે એ મંદિરની પ્રતિષ્ઠા કરી. વિજયસેનસૂરિના શિષ્ય શ્રીઉદયપ્રભસૂરિ છે કે જેમના પ્રતિભારૂપ સમુદ્રની સુંદર સૂતિ સ્વરૂપ મુકતાવલિ વિશ્વમાં શૈાલી રહી છે. ( ૫. ૬૯-૭૧ ) છર માં લેાકમાં કવિએ મ'ગલ ઈચ્છી આ પ્રમાણે સમાપ્તિ કરી છે જ્યાં સુધી આ અર્બુદ પર્વત વિદ્યમાન છે ત્યાં સુધી આ ધર્મસ્થાન અને એના મનાવનાર જગત્માં ઉદિત રહે. ( ૫. ૭૨ ) ચાલુકય રાજા વડે જેના ચરણ કમલ પૂજાયલા છે એવા શ્રીસેામેશ્વરદેવે, એ ધર્મસ્થાનની, આ રમણીય પ્રશસ્તિ મનાવી છે. ૫. ૭૩ ) શ્રીનેમિનાથ તીર્થંકર
છે
Jain Education International
૫૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org