________________
ઉપરના લખે. ]
( ૧૫ )
અવલાકન.
જેએક એક લેખમાં છે. ગુર્જર જ્ઞાતિ; ( નં. ૧૦૩ ) + મુતાગોત્ર, ( ન. ૧૦૫ ) સધવાળ ગાત્ર, અને કાચરસ તાન ( ન. ૧૪ ), દાતાઓની માતૃભૂમિ નીચે પ્રમાણેઃ—
( ૧ ) અજમેર, એટલે, રાજપુતાનામાં આવેલુ અજમીર. ( ૨ ) અણહિલ્લપુર, તેને પટ્ટણ પણ કહે છે.
( ૩ ) અન્તરપુર, વાગ્બર દેસ અગર હુડુંગરપુરમાં.
( ૪ ) અમદાવાદ, તેનું સ ંસ્કૃત નામ રાજનગર સાત
વપરાયું છે. ( ૫ ) ઉગ્રસેનપુર.
( ૬ ) કપડવણજ, ખેડા જીલ્લામાં.
( ૭ ) કાશી અગર ખનારસ.
( ૮ ) કાઠારા, કચ્છમાં.
પુર. (૧૮ ) નર્ભાનપુર, કછમાં. (૧૯) નલિનપુર, કચ્છમાં.
(૨૦) નવાનગર, કાઠીઆવાડ,
(૨૧) પાલણપુર, ઉત્તર ગુજરાતમાં, (૨૨ ) બાલુચર.
:
( ૯ ) ખમ્ભનયર, કદાચ ખભાત.
( ૧૦ ) ગન્ધાર, ભરૂચ જીલ્લામાં.
( ૧૧ ) ચિત્રકૂટ અગર ચિતાડ, મેવાડમાં.
( ૧૨ ) ચુલા ( Cheula ), કદાચ ચાલ (Chaul) મુંબઈ નજીક, (૧૩) જેસલમેર, મારવાડનુ જેસલમીર. (૧૪) ભ્રમણ અન્દિર, દમણ ગુજરાતમાં.
( ૧૫ ) દીવ અન્દિર, દિવ ( Div ) કાઠીઆવાડમાં. (૧૬) દેવિગિરે અગર ાલતાબાદ, દખ્ખણમાં. ( ૧૭)
Jain Education International
૪૨૩
"
+ મુહતા, સધવાલ અને કાચર, જુદી નતે નથી પરંતુ એસાતિનાજ ગેત્રી છે.--સગ્રાહકે.
* ‘દાતાઓ * થી મતલબ દિશ ખનાવનારા અને મૃતિઓ કરાવનારા શ્રાવકો સમજવાનું છે.-સંગ્રાહુક.
વખત
For Private & Personal Use Only
www.jainelibrary.org