SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ તીના લેખા, ન, ૩૦૭ ( ૧૯૪ ) અવલાકન આપે છે. કારણ કે ખીજાજીનાં દેવાલયે।માં ખાદ્ય ભાગ ઉપર કાતરકામને અભાવ હાય છે (જીએ પ્લેટ (૧ ) અને (b ) ) આ દેવાલયમાં ઘણા અને નાના ભાગેા પાડેલા છે તેથી શિલ્પવિદ્યાની ખરી શેભા તેમાં દેખાઈ આવે તેમ નથી; પર ંતુ દરેક સ્ત ંભા એક એકથી જુદા છે તથા તે ઉત્તમ રીતે ગાળ્યા છે અને તેમના ઉપર ભિન્ન ભિન્ન ઉંચાઈના ઘુમ્મટે ગાવેલા છે: આ બધા ઉપરથી મન ઉપર ઘણી સારી અસર થાય તેમ છે. ખરેખર, આવી સારી અસર કરે એવું તથા સ્ત ંભોની સુ ંદર ગઢવણી વિષે સૂચના કરે એવુ હિંદુસ્તાનમાં બીજી એકપણ દેવાલય નથી, ' ગાઠવણીની ઉત્તમતા ઉપરાંત ખીજી જાણવા લાયક બાબત એ છે કે તેણે રાકેલી જગ્યા ૪૮૦૦૦ ચે. જી. એટલે કે મધ્યકાલીન યુરે।પીય દેવળાના જેટલી છે અને કારીગરી તથા સુન્દરતામાં તે તેમના કરતાં ઘણી રીતે ચંદ્રે તેમ છે, ” ૧ આ દેવાલયના બાહ્ય ભાગમાં એ જુદી જાતના પથ્થરા વાપર્યાં છે, ભોંયતળીઆ માટે સેવાડી નામના પથ્થર તથા ભીંતેા માટે સેાનાણા નામને પથ્થર વાપર્યાં છે અને પ્રતિમાઓ સિવાય દર્સટૂંકાણે આ બીજી જાતનેા પથ્થર વાપરેલા છે. શિખર ઈંટેનું આધેલું છે. જ્યારે હું ત્યાં હતો ત્યારે અંદરની બાજુએ પુનરૂદ્ધારનું કાર્ય ચાલતુ હતુ અને તે વખતે દર ગાડા દીઠ ૫ આના પ્રમાણે સેાનાણા પથ્થર આણુતા હતા. સેનાણાના જાગીરદાર જે જાતે ચારણુ હતા તેને આ બાબતની ખબર પડતાંજ પથ્થરો ભાવ દર ગાડે રૂા. ૧--૪-૦ કરી દીધા; અને તેથી આનન્દજી કલ્યાણજીના એજન્ટને આ કામ કેટલાક વખત માટે પડતુ મૂકવુ પડ્યું. આ ચામુખ દેવાલયમાં બીજાં દૃશ્યા પણ એઠાં નથી. મુખ્ય મ ંદિ રના ઉત્તર-પશ્ચિમ તરફના માદર ”માં સમેતશિખરનું એક કાતરકામ છે, અને તેની સામેના ‘માદર'માં એક અધુરૂ' મૂકેલું' અષ્ટાપદનુ` કાતરકામ છે. આમાં પહેલાની બહાર જમણી બાજુએ એક શિલા છે જેના ઉપર ગિરનાર અને શત્રુંજયની ટેકરીએ કાઢેલી છે. તેની ડાબી બાજુએ એટલે કે ઉત્તરના નાલમ’ડપમાં એક સહસ્રકૂટનું કાતર કામ આવેલું છે. ઉપર કહેલા બીજા માદરની બહાર નજીકમાં ૨૩ મા તીથંકર પાર્શ્વનાથનું વિચિત્ર કે।તર કામવાળું બિંબ છે. જેમાં તેમના મસ્તક ઉપર નાગની યુકિતથી ગુંથેલી કાઓ છે. પણ એમ કહેવાય છે કે આ શિલા બીજે સ્થળેથી લાવવામાં આવેલી “ His:ory of Indian & Estern Architaature - pp 2441–2 Jain Education International ** ૬૦૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy