________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહ,
( ૧૩૫ )
[ આબુ પર્વત
કર્યું. હાવુ' જોઇએ. અનુપમા જેવી સથા અનુપમ સ્ત્રીની સાથે ઘણા લાંખા સમય સુધી સ’સાર સુખ ભેાગવી, તેજપાલ જેવા પરમ જૈન આદર્શ અમાત્યને નિવૃત્ત થવાના પરમ કર્તવ્યની તદ્દન ઉલટી દશાએ આમ એક વિજાતીય ખાલાની સાથે લગ્ન કરવાનુ' શુ' કારણ હશે તેને કાંઈ પણ ઉલ્લેખ કોઈ ગ્રંથકાર કરતો નથી એ એક ખરેખર વિચારણીય આખત છે. અપ્રસ`ગ હેાવાથી આ સબધે વિશેષ ઉદ્ગાપેાહ કરવે! અત્ર ઠીક નથી, એમ સમજી આટલીજ સૂચના ખસ ધારી છે.
(૧૧૨-૧૩૦)
આ બધા લેખા, મુખ્ય મંદિર અને જુદી જુદી દેવકુલિકાઓમાં રહેલી કેટલીક પ્રતિમાઓ ઉપર કાતરેલા છે. વિશેષ ઉલ્લેખનીય કાઈ આખત એમાં નથી.
ન. ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૫ અને ૧૨૭ વાળા લેખે વર ુડીયા કુટુબના છે એમ ઉપર ૬૬ ન'ખર વાળા લેખના અવલોકનમાં જણાવ્યુજ છે. એ લેખા મૂળ ગભારામાં જે મૂલનાયક તરીકે મૂર્તિએ પ્રતિષ્ઠિત છે તેમનાં પદ્માસને નીચે કાતરેલા છે.
( ૧૩૧ )
મદિરની જગતીમાં એક ‘હસ્તીશાલા’ અનેલી છે. તેમાં ઉત્તમ પ્રકારની કારણીવાળી આરસની ૧૦ હાથિણીએ ઉભેલી છે. આ દશે ઉપર ચ‘ડપાદિ ૧૦ પુરૂષોની મૂર્તિએ બેસાડેલી હતી. હાલમાં તેમના ઉપર એકે મૂર્તિ નથી. મૂર્તિએ કાઈ ઉપાડી ગયા કે ભાંગી ન્હાંખી તે જાણી શકાતું નથી.
આ હાથિણીએની પાછળ ભીંતમાં ૧૦ ગેખલાએ અનેલા છે તેમાં લેખમાં જણાવ્યા પ્રમાણે સ્ત્રી પુરૂષોની મૂતિઓ છે. પ્રથમના ગોખલામાં આચાર્ય ઉદયસેન અને તેમના શિષ્ય વિજયસેન (કે જેમના હસ્તે આ મદિરની પ્રતિષ્ઠા થઈ છે) ની પણ મૂર્તિ બેસાડેલી છે. સ્ત્રી પુરૂષાવાળી દરેક મૂર્તિના હાથમાં ફૂલની માલા આપી તેમને મદિરમાં પૂજા કરવા જતા સૂચન્યા છે. વસ્તુપાલની મૂતિ ઉપર, મસ્તક ઉપર પાષાણુનુ છત્ર બનાવેલુ છે. આ બધા લેખા ઉપરથી આ મહામાત્યેનુ વંશ વૃક્ષ આ પ્રમાણે અને છે:-~~
Jain Education International
૫૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org