SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે, નં. ૧૧૧] ( ૧૩૪ ) મડપમાં ઘણીજ ઉત્તમ કારીગિરીવાળા આરસના એ લાછે તેમની ઉપર આ અને લેખે કાતરેલા છે. એકજ પ્રકારના છે ફ્કત અતમાં તીર્થંકરના નામે આ લેખા ઘેાડા ઘેાડા ખડિત થઈ ગયેલા છે વતાં લેખપાઠ સપૂર્ણ થઈ રહે છે. લેખની મતલબ અવલાકન, ગેાખલાએ અનેબંનેના લેખપાઠ સ૦ ૧૨૭, વૈશાખ સુદિ ૧૪, ગુરૂવાર....મહું તેજપાલે પેાતાની બીજી પત્ની સુહડાદેવી જે પાટનિવાસી મેઢજ્ઞાતિના ઠં. ઝાલણુના પુત્ર ૪. આશા અને તેની સ્ત્રી ઠકુરાણી સતાષાની પુત્રી થાય છે તેના શ્રેયાર્થે આ ખને ખત્તકા અને તેમાં વિરાજિત જિનપ્રતિમાએ કરાવી છે. જુદાં જુદાં છે. પરંતુ બંનેને મેળઆ પ્રમાણે છે વર્તમાનમાં લાકે આ બંને ગોખલાઓને દેરાણી જેઠાણીના ગેાખલા કહે છે અને વસ્તુપાલની સ્ત્રી લલિતાદેવી તથા તેજપાલની સ્ત્રી અનુપમાદેવી--આ બંને જણીઓએ પેાતપેાતાના ખર્ચે બનાવ્યા છે અને તેમાં ૧૮ લાખ રૂપીઆ ખર્ચ થયાનુ' કહેવાય છે. કેટલાક જુના સ્તવન અને આધુનિક પુસ્તકમાં પણ એજ કિ`વદન્તી પ્રમાણે લખેલુ જોવામાં આવે છે. પરંતુ આ લેખા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે એ માન્યતા ભૂલભરેલી છે. આ મને ગાખલાઓ તેજપાલની બીજી સ્ત્રી સુહુડાદેવીના પુણ્યાર્થે અનાવવામાં આવ્યા છે. Jain Education International સુહડાદેવીનું નામ વસ્તુપાત્ત રિત્ર કે બીજા કોઇ પુસ્તકમાં મ્હારા જોવામાં આવ્યુ નથી. તેમજ તેને મેઢ જ્ઞાતિમાં જન્મેલી આ લેખામાં લખેલી છે. તેથી એ એક પ્રશ્ન થાય છે, કે શું તે વખતે પ્રાગ્ગાટ અને મેઢ જેવી એ સ્વતંત્ર જુદી જુદી જાતામાં પરસ્પર લગ્ન વ્યવહાર થતા હતા ? હજી સુધી આવી જાતના ખીજા ઉદાહરણેાનાં પ્રમાણા દ્રષ્ટિગેાચર થયાં નથી તેથી આ પ્રશ્નને ઉત્તર સરલ નથી. આ લેખા મ ંદિર થયા પછી બહુ જ પાછળ છેક ૧૨૯૭ માં લખાયા છે તેથી એમ પણ અનુમાન થાય છે કે તેજપાલે સુહડાદેવીની સાથે મ્હાટી ઉમરે પહોંચ્યા પછી-કદાચિત્ તેને વૃદ્ધાવસ્થા પણ કહી શકાય—લગ્ન ૫૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy