________________
ઉપરના લેખે!. ]
( ૩ )
અવલેાકન.
“ નીચે આવેલા ૧૧૮ લેખે તથા તેમને સાર મી. કાઉસેન્સે ૧૮૮૮-૮૯ ( ઇ. સ. ) માં પાલીતાણા નજીકના રાત્રુંજય પર્વત ઉપર આવેલાં જૈન દેવાલયેામાંથી લીધેલા છે અને પ્રકાશકે તે મારા તરફ મેકલી આપ્યા છે. તેના એ મેટાવિભાગ પડી શકે: (૧) ન ૧-૩૨ જેની મિતિ સ ંવત્ ૧૫૮૭ થી ૧૭૧૦ સુધીની છે, અને (૨) ન. ૩૩-૯૫ જેની મિતિ સંવત્ ૧૭૮૩ થી ૧૯૪૩ અગર ઈ. સ. ૧૮૮૭ સુધીની છે. બીજા વિભાગના લેખામાંથી ઐતિહાસિક બાબા બહુ થેકડી નીકળે તેવી છે તેથી મેં અહીં આપ્યા નથી પણ તેમના ટુંકસાર આપ્યા છે. પરંતુ નં. ૧૦૫ (આ સંગ્રહમાં નં. ૩૨) ના લેખ આપ્યા આપ્યા છે. કારણ કે તેમાં અચલગચ્છની હકીકત પૂરી આપી છે અને તેના વિષે હજી સુધીમાં બહુ ઘેાડું જાણવામાં આવ્યું છે. આ લેખે હાલના વખતના તિએ કેવી સંસ્કૃતને ઉપયોગ કરે છે તેના નમૂનેા રૂપે છે; તથા, જુનાં પુસ્તકા અને લેખામાં વપરાતી મિશ્રભાષાનું મૂળ ખેાળી કાઢવામાં એ સહાયભૂત થશે અને જુના જૈત વિદ્વાને જેવા કે મેરૂતુ ગ, રાજશેખર, અને જિનમંડનની ભાષાને સ ંસ્કૃતવ્યાકરણના નિયમા લગાડવાનું પણ સુલભ થઇ પડશે. આ લેખના ઉતારા અને નં. ૧-૩૩, તથા ન. ૧૧૮ ની નકલ ડાકટર જે ક્રિસ્ટે ( J, Kirste ), જે વીએના યુનવસર્સીટીના પ્રાઈવેટ ડૅસન્ટ ( Private Dent) છે તેમણે તૈયાર કરી હતી, અને તેમની નીચે આપેલી ટીપે પણ તેમણે કરેલી છે. આ ૧૧૮ લેખે। માં આવેલી ઐતિહાસિક હકીકતના નીચે પ્રમાણે વિભાગ થઈ શકે :~~~~
( ૧ ) પશ્ચિમ હિંદની રાજકીય હકીકત;
( ૨ ) જૈન સાધુએસના સંપ્રદાયા વિષેની હકીકત;
( ૩ ) જૈન શ્રાવકાના ઉપવિભાગે વિષેની હકીકત. પહેલી આબતને માટે નં. ૧ ને! લેખ ઘણા કે તેમાં ( ૫', ૧ ) ગુજરાતના ત્રણ સુલ્તાનેનાં
ઉપયેાગી છે; કારણ
નામ આપ્યાં છે; (૧)
૧. નં. ૯૬-૯૭ ની મિતિ નક્કી નથી. ન. ૯૮ તે ખરી રીતે ન, ૧૨ પછી મૂકવે જોઇએ.
* એપીગ્રાફીઆ ઇન્ડિકામાં એ બધા લેખા, શિલાપટ્ટાની પંક્તિઓના અનુસારે છાપેલા છે પરંતુ મેં મા સગ્રહમાં, પદ્મબંધ લેખાને તે પદ્માનુસાર અને મદ્યલેખાને કેવલ સંલગ્ન જ આપી દીધા છે તેથી ડૅ. બુદ્ધુની સૂચવેલી પંક્તિએ પ્રમાણે ત્યાં ન જોતાં પડ્યાંક પ્રમાણે જોવું- સંગ્રાહક,
Jain Education International
૪૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org