SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખસ‘ગ્રહ ( ૨૧૫ ) ( ૩૨૫) આ લેખ એજ મહાવીર–મંદિરના અગ્રભાગમાં આવેલા એક બીજા દેવાલયના દ્વારની બારસાખ ઉપર કોતરેલા છે. લેખ ત્રણ પતિમાં લખાએલા હાઈ તેની પહેાળાઈ ૩' ૬" અને લખાઇ ર” છે. આ લેખ સારી સ્થિતિમાં છે અને તે નાગરી લિપિમાં લખાએલે છે. ૪ ની નિશાની ધ્યાનમાં લેવા લાયક છે, જેમકે દાદા, એઇડીયા વિગેરે, અને તે કીતિપાલના નાડોલવાળા તામ્રપત્રલેખમાં પણ વપરાએલી છે. કેટલાક વર્ષોĆ સ્પષ્ટરીતે કેાતરેલા નથી, જેમ કે પરાકાામે માં માની ડાખી ખાનુની ઉપલી લીટી નથી અને તેથી તે અક્ષર 7 જેવા દેખાય છે. ચ અને વ ને બદલે એકલા ૬ જ વાપરેલા છે. અ'તિમ પ્રાર્થનાની કડી સિવાય સર્વલેખ સંસ્કૃત ગદ્યમાં લખાએલે છે. શખ્સ સમુચ્ચય સબધી નીચેના શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે:-- C " જ્ઞાત અને મહાસાહુણીય ( પ"ક્તિ-૧ ) તથા ઝવ અને દ્વાર ( ૫`તિ–૨, ). મીા ઘણા લેખોમાં ગળતી ને અર્થ ભૂમિ કરવામાં આવે છે. મ્હારા મત પ્રમાણે તેને હિન્દીમાં · જગડુ ’ અથવા ‘જગ્યા ( ગુજરાતીમાં ) અને મરાઠીમાં ગા કહેવાય છે તેજ આ · જગતી ’ છે, સાદુળીય ના અર્થ દેશીભાષાના સાહણી ’( તમેલાના ઉપરી ) શબ્દના જેવા થાય છે. ‘ નાણા ' માં આવેલા નીલક‘ડ મહાદેવના અંદરના બારણાની માજી ઉપર કેાતરેલા લેખમાંના એ પરમારવાઁશના રજપુત રાજાઓને આ શબ્દ ઈલ્કાબ તરીકે લગાડેલા છે. આજ મદિરમાંના એક ખીજા લેખમાં નવ અને हारक શબ્દો વપરાએલા છે. આ બન્ને શબ્દો ‘ અરહટ ’ ( અરઘટ્ટ ) શબ્દની સાથે વાપ રેલા છે. આ ઉપરથી એમ સૂચિત થાય છે કે નવ અથવા નવા ના > * : જગતી ' ને! ખરા અર્થ જૈનગ્રંથામાં મુખ્ય મદિરની આસપાસ ( ચારે બાજુ ) પ્રદક્ષિણા દેવાના જે મા` હાય છે, તે છે. મારવાડમાં આને . ભમતી પણ કહે છે. કેટલીક જગ્યાએ આવે છે. સંગ્રાહક. ભ્રમણ મા પણ કહેવામાં Jain Education International ܕ ૬૨૫ { સેવાડી For Private & Personal Use Only > www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy