________________
ગામના લેખા. ન. ૩૩૧
( ૨૨૦ )
અવલાકન
લેખને કાતર્યાં પહેલાં પત્થરને બરાબર સાફ કરેલા જણાતા નથી અને અક્ષરો પણ કાળજીપૂર્વક કાતરવામાં આવ્યા નથી. લેખની લિપિનાગરી છે. સસ્કૃત હસ્તલેખામાં જેમ માલૂમ પડે છે તેમ આમાં પણ ચને પ ના જેવા લખેલે છે. વળી બીજી પંકિતમાં આવેલા नदूल નિદા ’ શબ્દમાંના ૪ નું રૂપ ધ્યાન ખેંચે તેવુ છે, અને તે ન ૩ માં જોયુ' તેવુ`જ છે. અતના એક પદ્ય (જેનું છંદ ખરાખર નથી ) શિવાય આખા લેખ સસ્કૃત ગદ્યમાં લખેલા છે. આખા લેખમાં એક ઠેકાણે ( પતિ-૫ ) 7 ના બદલે કરેલા છે ( ત્રમ ) અને ( ) અંત્ય વ્યંજનમાં ૩ ઉમેરેલા છે, ( પક્તિ-૫ માં થય્ ના અદલે ચઢુ ) ગાડવાડમાં મળી આવતા ગુહીલાત રાજાઓના તામ્રપત્ર ઉપરના લેખમાં આ પ્રમાણે જ કેટલાક શબ્દો મ્હે જોયા છે. ત્રીજી પતિમાં આવેલા
વ
6
.
અને પલિકા ’ શબ્દોના
6
:
અર્થ પ્રવાહી પદાર્થો માપવાનુ આ સધી વિશેષ માહિતી માંથી મળા આવશે. આ લેખમાં
એક જાતનુ માપ ’ એવા થાય છે. Barani Iulien Vol. I P. 164 ટુકા શબ્દો નીચે પ્રમાણે છેઃ–મં. ( પકિત ૩ ) રા. ને વિ. ( પતિ ૪ ) આસવાલની એક જાતના નામ તરીકે મં, ને અર્થ ભડારી થાય છે. રા. એટલે રક્ત જે રાલપુત્રને અપભ્રંશ છે અને રાજપુત જાગીર1 અને આ સમજાતું નથી. ત્રીજી પતિમાં ‘ ઘાણુક ’ શબ્દ ઘાણી ’( ઘાંચીની ઘાણી ) થાય છે. આ
6
C
,
રાવત
રાત ’ મને એકજ છે. વિ
રદ્વારાનુ' એક નામ નું પૂર્ણ રૂપ શું છે તે વપરાય છે. જેના અર્થ શબ્દ લેખામાં ઘણીવાર
C
દષ્ટિગોચર થાય છે.
પલ
આ લેખની મિતિ સંવત ૧૧૮૬ માઘ સુટ્ઠી ૫ છે. અને ચાહુમા ન વ’શના મહારાજાધિરાજ રાયપાલના પુત્રા રૂદ્રપાલ અને અમૃતપાલ તથા તેમની માતા માનલદેવીની, આ મદિરમાં આપેલી ભેટને ઉલ્લેખ કરેલો છે. દરેક ઘાણીમાંથી રાજાને મળતી અમુક પિલકામાંથી એ પલિકાની આ ભેટ કરી હતી અને તે નફુલડાગિકા ( નાડલાઇ ) ના તથા બહારના જૈન જતીએ માટે આપવામાં આવી હતી. આ ભેટમાં નીચે પ્રમાણે સાક્ષિ કરવામાં ભાવ્યા હતા.
Jain Education International
૬૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org