SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખ. નં. ૧૩ ] ( ર ) અવેલેકિન, ઈ ભુવન જર્યું દેહરૂ કરાવ્યું, ચિત્ર લખિત અભિરામ; : વીસમો તીર્થકર થાય, વિજયચિંતામણિ નામ હો. હ. ૬ ઋષભતણી તેણે મુરતિ ભરાવી, અત્યંત મોટી સોય; મુંદરામાં જઈને જુહારો, સમકિત નિરમલ હોય છે. હી છે અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં; ઓશવંશ ઉજવલ જેણે કરીઓ, કરણી તાસ ભલે હો. હીઃ ૮ ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યા, ખરચી એક લખ્ય લ્યાહરી; દેખી સમકિત પુરૂષજ પામે, અનુમોદે નરનારી હો. હી. ૯ આબુગઢને સંઘવી થાય, લહિણી કરતા જાય; આબગડે અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય હો. હ૦ ૧૦ સાતે બેત્રે જેણે ધન વાવ્યું, રૂપક નાણે લહિણ; હરતા શ્રાવક એ હોયે, જાણું મુગટ પરિ ગહિણાં છે. હી. ૧૧ સની થી તેજપાલ બરાબરિ, નહિં કે પષધ ધારી; વિગથી વાત ન અડકી થાંભ, હાથે પિથી સારી હો. હી૧૨ સં. ૧૯૪૯ નું ચોમાસુ પાટણમાં કરી હીરવિજયસૂરિ ત્યાંથી અમદાબાદ પધાર્યા અને ત્યાંથી પછી શત્રુંજયની યાત્રા માટે તે તરફ પ્રયાણ કર્યું. જે વખતે સૂરિજી ધોલકે પધાર્યા તે વખતે ખંભાતથી સેની તેજપાલ અને બાઈ સાંગદે, ત્યાં હાજર થયા. તેમની સાથે ૩૬ તે * સહજવાલા ( તાવદાન–સુખપાલ) હતાં અને બીજા અનેક ગાડી–ઘેડા હતાં. તેઓ સૂરિમહારાજની સાથેજ શત્રુંજય પહોંચ્યા. અને * આ પ્રસ્તુત પ્રશસ્તિમાં તે છ મા સુપાર્શ્વનાથ તીર્થકર ને ઉલ્લેખ છે. જુઓ પદ્ય ૪૦. * બાઈ સાંગદે એની તેજપાલ, ખંભાતથી ચાલ્યા તતકાલ; પંઠિ સેજવાલાં છત્રીશ, આવ્યાં ધોલકે સબલજગીશ. વંદી હીરને નિરમલ થાય, ગુરૂ પુઠે સેગુંજે જાય; સોરઠ દેશનો મુગટ જેહ, દીઠે નિરમલ હુએ દેહ. -હીરસૂરિરાસ. પૃ. ૧૯૯-૨૦૦, ४३७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy