SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ. ( ૩૦ ) [ શત્રુંજય પર્વત ત્યાં તેમના પવિત્ર હાથે પોતે ઉદ્ધરેલા તીર્થં પતિના મહાન મદિરની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજય ઉપર, એ પ્રતિષ્ઠાના સમયે, અગણિત મનુષ્યો એકત્ર થયાં હતા. ગુજરાત, મેવાડ, મારવાડ, દક્ષિણ અને માલવા આદિ બધા દેશેામાંથી હજારો યાત્રી યાત્રાર્થે આવ્યા હતા. તેમાં છર તા મ્હોટા સંઘા હતા. સં. ઋષભદાસે હીરસૂરિરાસ × માં એ દરેક સ`ઘ અને સઘપતિની લાંબી ટીપ આપી છે તે અવલોકવાથી, આ વાતનો ખયાલ આવે એમ છે. ખુદ હીરવિજયસૂરિની સાથે જે સાધુ સમુદાય હતા તેની સખ્યા એક હજાર જેટલી મ્હોટી હતી. ઋષભદાસ જણાવે છે કે—હીરવિજયસૂરિ પાલીતાણાની મ્હાર સ્થ‘ડિલભૂમિ જતા હતા તે વખતે તળાવની પાળ ઉપર યાત્રિઓને રસોઈ બનાવતા જોઈ, ઉપાધ્યાય સાવિજયને તે વિષયની સૂચના કરી. ઉપાધ્યાયે તુરત સેાની તેજપાલને ખેલાવી કહ્યું કે હમારી વિદ્યમાનતામાં યાત્રિએ પાતાના ઉતારે રાંધીને ખાય એ શેાભાસ્પદ નહિ, સોનીએ તુરત ખાઈ સાંગદ્વેની સાથે વિચાર કરી, બધા યાત્રિઓને મત્રણ કર્યું અને પોતાના રસોડે જમવાની વિજ્ઞપ્તિ કરી. રસેઈ કરવા કરાવવાની ખધી કડાકૂટ ટળી ગયેલી જોઈ યાત્રિઓ મહુજ માનદિત થયા અને સેાની તેજપાલની અનેકધા પ્રશસા કરવા મ્યા. + ( ૧૩ ) આદીશ્વર ભગવાનના મદિરની પશ્ચિમે ન્હાના મ"દ્વિરમાં સ્થાપન કરેલાં. એ. પગલાંની આસપાસ, ન્હાની મ્હાટી ૧૧ પતિઓમાં આ ન. ૧૩ ના લેખ કાતરેલા છે. ܕ × જુએ, હીરસૂરિરાસ, પૃ ૨૦૬-૨૦૮. << મળ્યા સાધુ તિહાં એક હજાર, હીરવિજયસૂરિના પરિવાર. 'પૃ. ૨૦૮. + જીઓ પૃષ્ઠ ૨૧૨, પદ્ય ૧૪–૧૮. Jain Education International ૪૩૮ For Private & Personal Use Only >> www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy