________________
ઉપરના લેખા, ન, ૫-૯ ] ( ૨૧ )
અવલાકન.
વિનાયક ? ) ના સુત મહ'. ગલા ( શ્રી મંગાઈ ) ના સુત મહુ'. વીરદાસે સ્વકુટુબ સાથે, શત્રુજયઉપર શ્રી આદિનાથની દેવકુલિકા, આચાર્ય શ્રી વિજયદાન અને વિજયહીરના શુભાપદેશથી કરાવી.
( ૮ )
આ લેખ, મુખ્ય મદિરના ઉત્તર તરફના દ્વારની સામેની દિવા લની ડામી ખાજુએ આવેલી દેવકુલિકામાં, છ ૫કિતમાં, કૅતરેલા છે. મિતિ સ. ૧૬૨૦, વૈશાખ સુદી ૨. ઉકત આચાયના સદુપદેશથી ગધાર નિવાસી પારવાડ – વ્યા॰ પરખતના પુત્ર + ફાકાના પુત્ર વ્યો ..... ( મધ્યના અક્ષર તૂટી ગયેલે છે ) એ, પોતાના કુટુંબ સાથે શત્રુંજય ઉપર આ દેવકુલિકા કરાવી. (૯)
ગે
આ લેખ, મુખ્ય મદિરના ઉત્તર દ્વારની પશ્ચિમે, જમણી બાજુએ આવેલી દેવકુલિકામાં, ૮ ૫તિમાં કોતરેલ છે. મિતિ સ. ૧૬૨૦ વૈશાખ સુદી પ. ઉપર્યુંકત નગર અને જાતિના બ્યા સમરીઆએ, પોતાની ભાર્યાં ભાલુ અને પુત્રિએ ખાઈ વેરથાઈ તથા ખાઈ કીખાઈ આદિ તેવામાં આવે છે. આના સબંધમાં, પ્રસિદ્ધ ઇતિહાસનું શ્રોદ્યુત ગૈારીશ કર હીરાચંદ . આઝા પેાતાના સરોદારાગ્યદા તિદ્યાસ.'
નામક પુસ્તકમાં
( કેટલાક ) લે.
( પૃ. ૬૮ ની પાઢ ટીકામાં ) આ પ્રમાણે લખે છે. ખામાં નામેાની પૂર્વે મહુ॰ ' લખેલું મળે છે, જે
C
" મહત્તમ ના પ્રાકૃત
'
રૂપ મહંત ' નું સંક્ષિપ્ત રૂપ હોવુ જોઇએ. · મહત્તમ ' ( મહંત) એ એક પ્રકારને ઇલ્કા હેવાના અનુમાન થાય છે જે પ્રાચીનકાલમાં મંત્રિયા ( પ્રધાને ) આદિને આપવામાં આવતા હશે. રાજપૂતાનામાં હજી સુધી કેંટલાએ મહાજન ( મહાજને ઘણાભાગે એસવાલે ગણાય છે પરંતુ માહેધરી વિગેરે મીજી જાતેમાં પણ એ શબ્દ વ્યવહત થઈ શકે છે. ) ‘ સૂતા ’ અને મહતા કહેવાય છે, જેમના પૂર્વજોને એ ઈલ્કાબ મળ્યા હશે; અને પાછળથી વંશપરંપરાગત થઈ વંશના નામનું સૂચક થઋ ગયા હશે. ‘મૂ`તાં ’ અને 'એ મને મહત્તમ (મંત) ના અપભ્રંશ હોવા
:
6
જોઇએ.
મહતા
>
+ વ્યા॰ ' એ સંસ્કૃત ‘વ્યવહારી ' અગર
>
વ્યાપારી ' નુ અપભ્રષ્ટ અને સંક્ષિપ્ત રૂપ છે. ‘ વેહરા ’અગર ‘ આહરા ’ પણ એનાજ રૂપાન્તરી છે.
Jain Education International
.
૪૨૯
<
66
For Private & Personal Use Only
www.jainelibrary.org