SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ નાડોલના લેખ. નં. ૬૮-૬૯ ] (૨૫૮) . અવલોકન. AAAAA તેથીજ આ લેખમાં મેવાડના રાણા જગતસિંહના રાજ્યનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિષ્ઠા કરાવનાર મં. જયમલજી મારવાડ રાજ્યને મંત્રી અને જોધપુરના રહેવાસી હતે. હાલમાં તે તે પ્રાંત પણ મારવાડ રાજ્યના તાબામાં જ છે. ઉપર જાલેરવાળા નં. ૩૫૪ આદિ લેખમાં જણાવેલ સા. જયમલજી અને આ મંત્રી જયમલ્લ બંને એક જ છે. (૩૬૮) આ લેખ પણ ઉકત મંદિરમાં આવેલી એક પ્રતિમા ઉપર લખેલ મળી આવ્યું છે. ભાવાર્થ સં. ૧૪૮૫ ના વૈશાખ શુદિ ૩ બુધવારના દિવસે પ્રાગ્વાટ (પોરવાડ) જાતિના દેસી મુલાનામના શ્રાવકે પોતાના પિતા દે, મહિપાના શ્રેયાર્થે સુવિધિનાથનું આ બિબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા તપાગચ્છના સેમસુંદરસૂરિએ કરી. (૩૬૯) આ લેખની હકીકત શ્રીભાંડારકરે આ પ્રમાણે આપી છે :-- દેસુરીથી ઈશાન કેણમાં ૧૫ માઈલ દૂર આવેલા કેટ સોલકીયા નામના ગામમાંથી આ લેખ હસ્તગત થયે છે. જીર્ણ થઈ ગએલા એક જૈન મંદિરના સ્તંભ ઉપર આ લેખ કે તરે છે. જોધપુરના મુન્સફ મુન્સી દેવપ્રસાદે આપેલી બે આકૃતિઓ ઉપરથી આ લેખ છાપવામાં આવ્યું છે. આ લેખ આઠ પતિનો છે અને ૧૧” પહેળે પણ લાંબો છે. લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. તથા છેલ્લા એક પદ્ય સિવાય આ લેખ ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે વાર્થ (પં. ૬) માં ૨ પછીને વ્યંજન બેવડાએલે છે. ૧ એપિગ્રાફિ ઇન્ડિકા પુ. ૧૧, પૃ. ૬ર. ૬૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy