________________
નાડોલના લેખ. નં. ૬૮-૬૯ ] (૨૫૮) .
અવલોકન.
AAAAA
તેથીજ આ લેખમાં મેવાડના રાણા જગતસિંહના રાજ્યનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિષ્ઠા કરાવનાર મં. જયમલજી મારવાડ રાજ્યને મંત્રી અને જોધપુરના રહેવાસી હતે. હાલમાં તે તે પ્રાંત પણ મારવાડ રાજ્યના તાબામાં જ છે. ઉપર જાલેરવાળા નં. ૩૫૪ આદિ લેખમાં જણાવેલ સા. જયમલજી અને આ મંત્રી જયમલ્લ બંને એક જ છે.
(૩૬૮) આ લેખ પણ ઉકત મંદિરમાં આવેલી એક પ્રતિમા ઉપર લખેલ મળી આવ્યું છે. ભાવાર્થ
સં. ૧૪૮૫ ના વૈશાખ શુદિ ૩ બુધવારના દિવસે પ્રાગ્વાટ (પોરવાડ) જાતિના દેસી મુલાનામના શ્રાવકે પોતાના પિતા દે, મહિપાના શ્રેયાર્થે સુવિધિનાથનું આ બિબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા તપાગચ્છના સેમસુંદરસૂરિએ કરી.
(૩૬૯) આ લેખની હકીકત શ્રીભાંડારકરે આ પ્રમાણે આપી છે :--
દેસુરીથી ઈશાન કેણમાં ૧૫ માઈલ દૂર આવેલા કેટ સોલકીયા નામના ગામમાંથી આ લેખ હસ્તગત થયે છે. જીર્ણ થઈ ગએલા એક જૈન મંદિરના સ્તંભ ઉપર આ લેખ કે તરે છે. જોધપુરના મુન્સફ મુન્સી દેવપ્રસાદે આપેલી બે આકૃતિઓ ઉપરથી આ લેખ છાપવામાં આવ્યું છે.
આ લેખ આઠ પતિનો છે અને ૧૧” પહેળે પણ લાંબો છે. લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. તથા છેલ્લા એક પદ્ય સિવાય આ લેખ ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે વાર્થ (પં. ૬) માં ૨ પછીને વ્યંજન બેવડાએલે છે.
૧ એપિગ્રાફિ ઇન્ડિકા પુ. ૧૧, પૃ. ૬ર.
૬૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org