SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખસંગ્રહ, ( ૧૮૧) મૈં આરાસણ C શ્વેતાં કુંભારીઆનાં જૈન દેવાલયાની મિતિ અગીઆરમી સદીના મધ્ય ભાગમાં હોય એમ સ્પષ્ટ રીતે નક્કી થાય છે. વળી, શાંતિનાથના દેવાલયની હ્યુકીકતમાં કહ્યા પ્રમાણે અંદરની બાજુમાં કમાનની બંને બાજુએ લેખા કાતરેલા છે જેમાં ઈ. સ. ૧૮૧ ની મિતિ છે. માત્ર એકમાં જ આ વ પછીની એટલે કે ઈ. સ. ૧૦૮૯ ની છે. આ મિતિ ગેાખલામાં પ્રતિમાગેાની પ્રતિષ્ઠાની છે, અને મુખ્ય દેવકુલિકા તથા તેના મંડપની - હાય. આ દેવમંદિર તથા મ`ડપ કેટલાંક વર્ષ પહેલાં બાંધવામાં આવ્ય હશે, વળી, મહાવીરના દેવાલયમાં જુની બેઠક ઉપર મુકેલી નવી મહાવીરની પ્રતિમા છે. આ બેઠક ઉપર એક લેખ છે જેની મિતિ ઇ. સ. ૧૦૬૧ છે. આ ઉપરથી એમ જણાય છે કે મૂળ જુની પ્રતિમા તે વર્ષમાં મૂકી હશે. અને દેવાલય પૂર્ણ થયા પછી પ્રતિમાનું પ્રતિષ્ઠાન થાય છે તેથી એમ કહી શકાય કે આ જૈન દેવાલય ઈ. સ. ૧૦૬૧ પહેલાં થેાડા જ વખતે પૂર્ણ થયું હશે. વળી આજ ન્યાયે કુભારીઆનાં દેવાલયે અગીઆરમી સદીના મધ્યમાં બાંધવામાં આવ્યાં હશે એમ નિર્ણય ઉપર આપણે આવી શકીએ. તથા કુંભારીઆના કુ ભેશ્વર મહાદેવના વૈદિક દેવાલય વિષે એમ કહેવામાં આવ્યું છે કે તેનું દેવકુલિકાનું દ્વાર તથા ભીંતમાં જડેલા સ્તંભે મેઢેરાના સૂર્યના દેવાલયના દ્રાર તથા રતભા જેવા છે. આની મિતિ ડાકટર બગેસ તથા મી. કાઉન્સેન્શે તેની શૈલી ઉપરથી ભોમદેવ પહેલા (ઈ. સ. ૧૦૨૨-૧૦૬૩ ) ના રાજયમાં અગર અગીઆરમી સદીમાં છે એમ નક્કી કરી છે. વળી આ ોધકાએ એમ પણ દર્શાવેલું છે કે કારીગરી ઉપરથી મેાઢેરાનુ દેવાલય તથા વિમળશાહનું દેલવાડાનું દેવાલય લગભગ એક જ મિતિનાં છે. ટુ'કામાં એટલુજ કુ કુંભારીઆમાં હાલ જે દેવાલયા મેાજીદ છે તે અગીઆરમી સદીના મધ્ય ભાગમાં બંધાવેલા હોય એમ જણાય છે. ઉપર કહ્યા પ્રમાણે દંતકથા એમ ચાલે છે કે ભારીઆમાં વિમળશાહે ૩૬૦ જૈન દેવાલયેા બંધાવ્યાં હતાં જેમાંના પાંચ શિવાયનાં સવે બળી ગયાં. હાલ જે દેવાલયે રહ્યાં છે તેની આજુ બાજુ ઘણાજ બળેલા પથ્થ દ્રષ્ટિએ પડે છે. રાસ ધારે છે કે કાઇ જવાળામુખી ફાટવાથી આ પ્રમાણે થયું હશે. આ જૈન દેવાલયેાની પાછળની જમીન ઉપર તપાસ કરતાં ત્યાં ઘણાં જુનાં મકાનાના ઈંટના પાયા તથા તેની આજુ બાજુ બળેલા પથ્થર તથા આ સર્વ ખંડેરની આજુબાજુ લગભગ એક માઈલ લાંખે એક પથ્થરને Jain Education International ૧૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy