SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખા, નં. ૫૩ ] ( ૮ ) અવલાકન. ( શ્લાક-૧ ) મંદિર સ્થાપક જૈન હાવાથી પ્રસ્તુત મંગલમાં દેવવિશેષને ઉલ્લેખ ન કરતાં સામન્યતઃ ‘ધનું કલ્યાણ કવિએ મૃયું છે, એમ પ્રતીતિ થાય છે. સત્ ધર્મોનું ફુલ સ્વ પ્રાપ્તિ છે. ઉદય ( ન ) મ`ત્રી—એ હેમચંદ્ર તથા કુમારપાલ સાથે નિકટ સબધથી અતિ પ્રસિદ્ધ છે. એ ધમે જૈન અને જ્ઞાતિએ શ્રીમાલી વાણીએ હતા. એનું વૃત્તાંત ગુજરાતી રાસમાલામાં ( આવૃત્તિ ૨ ) ભાગ - ૧ પૃ. ૧૫૪ -૫ ના પિનમાં તથા પૃ. ૨૪૮--૨૮૪-૨૮૫ માં સંગૃહીત છે. લેખા આદિ ઉપરથી આ ગત થાય છે કે એ કાઈ પણ સમયે ગુજરાતના મહામાત્ (પ્રધાન–Minister) પદને પામ્યા ન હતા. પણ મ`ત્રી (Councillor) પદ પામ્યાહતા. ' વાણી ' નું ગ્રામ્ય વિશેષણ આપી લેખકને આરાય તેને આજ, કાલના નિબંધ અને નિઃસત્ય · વાણીઆ ' જેવા તા જણાવવાને નહિ જ હરો. કારણકે તેનુ જીવન એક મહાત્શૂરવીર ક્ષત્રિય યેદ્દા જેવું ઉજ્જવલ હેવાનુ જગાહેર છે. છતાં આ વિદ્વાન્ લેખકને આશિષ્ટ શબ્દ પ્રયાગ, તેને જાણે કોઇ પ્રાકૃતજન જેવા આપણને જણાવતા હાય તેવા ભાસ કરાવે છે. આમાં કારણ નહિ હેાય?-સંગ્રાહક. કદાચ મેં ભેદ તા - કૃષ્ણાä જયસિ ંહસૂરિના મારા૨ રિત માં કથન છે કેनिजोपकारकं कृत्वादयनं मंत्रिपुंगवम् । अमात्यं तत्सुत चक्रे वाग्भटं स प्रभोद्भटम् ॥ --તૃતીયસર્વ, જ્રો ૪૬ । અર્થાત્ કુમારપાલે, પેાતાને ઉપકારી જાણી ઉદયનને મત્રિપુ'ગવ ( મહામાત્ય ) બનાવ્યા અને તીવ્રબુદ્ધિમાન એવા તેના પુત્ર વાગ્ભટને અમાત્ય બનાવ્યો. આજ પ્રમાણે જિનમ’ડનના કુમારપાXવશ્ર્વ માં પણ ણાવ્યું છે કે- राजनीतिविदा राज्ञा पूर्वोपकारकर्त्री उदयनाथ महामात्यपदं दत्तं । तत्पुत्रो वाग्भटः सकलराजकार्य - व्यापारेषु व्यापारितः । - પૃષ્ઠ રૂ। ( અર્થાત્ રાજનીતિના નણકાર રાન્તએ ( કુમારપાલે ) પૂર્વાવસ્થામાં ઉપકાર કરનાર ઉદયનને મહામાત્ય પદ આપ્યું. તેના પુત્ર વાગ્ભટને કલરાજકાયામાં અધિકારી બનાવ્યું. ) આ ઉલ્લેખા ઉપરથી જણાય છે કે ઉદચનને કુમારપાલે મહામાયા બનાવ્યા હતા. પરંતુ તે વખતે, તે વૃદ્ધ થયેલા હેાવાથી આવી પાકી ઉમરે રાજ્યતંત્રની મહાન્ ચિંતામાં વશેષ ગુચવાઈન પડતાં પેતાના આત્મસાધન તરફ લક્ષ્ય રાખતા હતા. આથી નૃપત્ત એ મહાન પદના બધા ભાર તેણે પેાતાના રહેાટા અને વિદ્વાન પુત્ર વાગ્ભટ ઉપર મૂક્યા હતા. મહામાત્ય પદ પાંચા પછી પાંચ સાવજ કર્યું તે વિત કા હતા અને અ તે સૈારાષ્ટ્રના એક મ`ડલિક સાથેની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા. તેના મરણ પછી તેનુ ( મહામાત્ય ) પદ વાગ્ભટને આપવામાં આવ્યું હતુ અને કુમારપાલના અત સુધી તે એ પદ ઉપર પ્રતિષ્ચિત રહયા હતા. સગ્રાહક, ૧૨ Jain Education International ૪૯૭ For Private & Personal Use Only t www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy